Book Title: Gandharwad
Author(s): Dalsukh Malvania
Publisher: B J Institute
Catalog link: https://jainqq.org/explore/005245/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આચાય જિનભદ્ર–કૃત ગણધરવાદ નાં સંવાદાત્મક અનુવાદ, ટિપ્પણ અને તુલનાત્મક પ્રસ્તાવના : લેખક : ૫. દલસુખભાઈ માલવિયા નિવૃત્ત નયામક, લાલભાઈ દલપતભાઈ ભારતીય સૌંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ. શેડ ભેા. જે. અધ્યયન સંશાધન વિદ્યાભવન, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ Page #2 -------------------------------------------------------------------------- ________________ સશોધન ગ્રન્થમાલા-ગ્રન્થાંક ૪૦ મા શેઠ પૂનમચંદ કરમચંદ કોટાવાળા-ગ્રંથમાળા આચાય જિનભદ્ર–કૃત ગણધરવાદ નાં સંવાદાત્મક અનુવાદ, ટિપ્પણ અને તુલનાત્મક પ્રસ્તાવના : લેખક : ૫. દલસુખભાઈ માલવણિયા નિવૃત્ત નિયામક, લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, શેઠ ભેા. જે. અધ્યયન સંશાધન વિદ્યાભવન, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ વિ. સ ૧ : કિ`મત રૂ. ૧૦૦/ મુદ્રક : શ્રી ત્રિપુરા પ્રિન્ટિંગ પ્રેસ, . ૮, અડવાણી માર્કેટ, દિલ્હી દરવાજા બહાર, અમદાવાદ-૩૮૦૦૦૪ વિતરક : ગુજરાત વિદ્યાસભા, પ્રેમાભાઈ હોલ, ભદ્ર, અમદાવાદ-૩૮૦ ૦૦૧ ૨. છે. માગ, ઈ. સ. ૧૯૮૫ આવૃત્ત બીજી પ્રકાશક : ડો. પ્રવીણચંદ્ર ચિ. પરીખ, અધ્યક્ષ. ભેા. જે, અધ્યયનસંશાધન વિદ્યાભવન, અમદાવાદ-૩૮૦૦૦૯ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય શેઠ પૂનમચંદ કરમચંદ કટાવાલા ટ્રસ્ટ તરફથી જૈન સાહિત્યના ગ્રંથે તૈયાર કરી પ્રગટ કરવો માટે મળેલા દાનમાંથી સંસ્થાએ શેઠ પૂનમચંદ કરમચંદ કટાવાલા ગ્રંથમાળાનું આયોજન કરેલ છે. આ ગ્રંથમાળામાં સને ૧૯૫૨માં આ ગ્રંથની પ્રથમ આવૃત્તિ પ્રગટ કરવામાં આવેલી. પંડિત દલસુખભાઈ માલવણિયા જેવા ન્યાય તેમજ જૈન દર્શનના પ્રકાંડ પંડિત ટિપણું અને વિસ્તૃત પ્રસ્તાવનાથી સમલંકૃત કરેલ મૂળ સહિત ગુજરાતી અનુવાદ ધરાવતા આ ગ્રંથ વિદ્વત્સમાજ અને જૈન સમાજ દ્વારા ભારે આવકાર પામ્યો છે. આ ગ્રંથની પ્રતા છેલ્લાં કેટલાંક વર્ષોથી અપ્રાપ્ય લઈને તેમજ તેની સતત માગ થતી હોઈને અહીં તેની બીજી આવૃત્તિ પ્રગટ કરવામાં આવે છે. આ આવૃત્તિ અંગે કિંમતી સૂચન કરવા બદલ ગ્રંથના લેખક પંડિત દલસુખભાઈ માલવણિયાનો તેમજ ગ્રંથનાં પ્રફવાચનનું કઠીન કાર્ય કરી આપવા માટે સંસ્થાના પ્રો. રસિકલાલ ત્રિપાઠીને હું આ તકે આભાર માનું છું. ગણધરવાદના આ નવા સંસ્કરણને પણ તેની પ્રથમ આવૃત્તિની જેમ ગુજરાતની જનતા, વિશેષતઃ જન સમાજ આવકારશે એવી આશા છે. રામનવમી, ૨૦૪૧ તા. ૩૧-૩-૮૫. પ્રવીણચંદ્ર પરીખ અધ્યક્ષ, . જે. જે. વિદ્યાભવન. Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિનું નિવેદન tવશેષાવશ્યક ભાષ્ય મહાગ્રન્થ જ્યારથી વાંચવામાં આવ્યો ત્યારથી તેના અનુવાદ અને વિવેચનની જે ભાવના મનમાં સંઘરી રાખી હતી તેની આંશિક પૂર્તિ આ “ગણુધરવાદથી થાય છે એટલે એક પ્રકારને આનંદ થાય છે; પણ ત્વરિતગતિએ કાર્ય કરવાનું હતું એટલે ટિપણમાં વિસ્તાર આવશ્યક છતાં કરી શક્ય નથી, એ ખામી મનમાં ખૂંચે પણ છે. અનુવાદની સંવાદાત્મક શૈલી મને ભાઈ ફતેચંદ બેલાણીને ખરડે વાંચતા ગમી ગઈ. સંવાદાત્મક શૈલીએ પ્રા. ચિરબસ્કીએ કરેલા કેટલાક દાર્શનિક ગ્રન્થાંશના અંગ્રેજી અનુવાદો પણ જોવામાં આવ્યા હતા અને દાર્શનિક ગ્રન્થને એ શૈલીમાં અનુવાદ સુવાચ્ય બને છે એ અનુભવ્યું હતું એટલે આમાં પણ મેં એ શિલીને આશ્રય લીધો છે. આ ગ્રન્થનું કાર્ય પૂજ્ય પંડિત શ્રી સુખલાલજીની પ્રેરણાથી મેં સ્વીકાર્યું હતું અને છપાતાં પહેલાં અક્ષરે અક્ષર તેમણે વાંચી જઈ કરવા યોગ્ય સુધારા કર્યા છે અને જ્યાં પુનલેખન આવશ્યક હતું ત્યાં તેમની સૂચનાને અનુસરીને તે મેં કર્યું છે અને સરવાળે તેમને હું આંશિક સંતોષ આપી શકાય છું. પૂજ્ય પંડિતજીએ આ કાર્યમાં જે સ્વાભાવિક રસ લીધે છે તે માટે ધ યવાદના બે શબ્દો પર્યાપ્ત નથી. ખરી રીતે આ કાર્ય તેમનું જ હોય અને હું તે તેમના હાથનું કાર્ય કરી રહ્યો હોઉં એવો નિરંતર અનુભવ થયા કર્યો છે. એટલે જે આ કૃતિને હું મારી માનતો ન હોઉં, તેમની જ આ છે એમ માનતા હોઉં ત્યાં તેમને ધન્યવાદ દેવાને અધિકારી હું કોણ ? સહજ સ્નેહી ભાઈ રતિલાલ દીપચંદ દેસાઈએ આદિથી અંત સુધી ખરડો પંડિતજીને વાંચી સંભળાવ્યો, એટલું જ નહિ પણ તેમાં યોગ્ય સુધારાનું સૂચન પણ કર્યું એ બદલ અહીં તેમને ધન્યવાદ આપવો જરૂરી છે. આ કાર્ય મારે માથે આવી પડ્યું છે તેમાં નિમિત્ત ભાઈ ફતેચંદ બેલાણી પણ છે, એટલે તેમને પણ અહીં આભાર માનું છું. તેમને જ અનુવાદને કાચ ખરડે મારી સામે હતે. એટલે સંવાદાત્મક શલીએ આ અનુવાદ કરવાની તાત્કાલિક સૂઝ તો એમને આભારી છે. આ આખા પ્રસ્થને પ્રફ જોવાનું કંટાળાભરેલું કાર્ય માન્યવર શ્રી કે. કા. શાસ્ત્રીજીએ સપ્રેમ કર્યું છે અને પ્રસ્થનાં બાહ્ય રૂપરંગમાં જે કાંઈ સૌષ્ઠવ છે તે તેમને જ આભારી છે, એટલે તેમને વિશેષ આભાર માનવો એ કર્તવ્ય છે. અનુવાદને ભાગ છપાઈ ગયા પછી પ્રસ્તાવના વગેરે અન્ય સામગ્રીમાં પાંચ છ માસની ઢીલને ઉદાર ભાવે નભાવી લેનાર અને ગ્રન્થને સુચારુ બનાવવાની પ્રેરણું આપનાર માન્યવર રસિકલાલભાઈ પરીખ, અધ્યક્ષ, ભે. જે. અધ્યયન-સંશાધન વિદ્યાભવનને વિશેષ ઋણી છું. પૂજ્યપાદ મુનિરાજ શ્રીપુણ્યવિજયજીએ વિશેષાવશ્યકભાષ્યની તેમણે કરાવેલ નકલ મને પાઠાંતરો લેવા આપી અને પ્રસ્તાવના વાંચીને તેમણે વૃદ્ધિપત્રની સૂચના આપી તે બદલ તેમને ઋણી છું. છેવટે શેઠશ્રી ભોળાભાઈ દલાલ અને શ્રી પ્રેમચંદભાઈ કાટાવાળાની રૂચિ જ આ ગ્રંથના આ રૂપમાં નિર્માણમાં નિમિત્ત બની છે તે બદલ તેમને પણ આભાર માનું છું. દલસુખ માલવણિયા બનારસ તા. ૩૦-૮-૫૨, Page #6 -------------------------------------------------------------------------- ________________ શુભ સમાપ્ત કોઈપણ યોગ્ય કામ સુયોગ્ય હાથે યોગ્ય રીતે સંપન્ન થાય તે શુભ સમાપ્તિ લેખાય છે. પ્રસ્તુત ભાષાંતર એવી એક શુભ સમાપ્તિ છે. તારાબર પરંપરાના સંસ્કાર ધરાવતો શ્રદ્ધાળુ ભાગ્યેજ કોઈ એવા હશે જેણે ઓછામાં ઓછું પજુસણના દિવસોમાં કલ્પસૂત્ર સાંભળ્યું ન હોય. કલ્પસૂત્ર મૂળમાં તો નહિ પણ તેની ટીકાઓમાં ટીકાકાએ ભગવાન મહાવીર અને ગણધરના મિલન પ્રસંગે ગણધરવાદની ચર્ચા ગોઠવી છે. મૂળે આ ચર્ચા ‘વિશેષાવશ્યક ભાષ્યમાં આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિસ્તારથી કરી છે. વિશેષાવશ્યક ભાષ્ય” એ જૈન પરંપરાના આચારવિચારને લગતા નાને મોટા લગભગ તમામ મુદ્દાને સ્પર્શતે તેમજ એ મુદ્દાઓની આગમિક દૃષ્ટિએ તર્કપુર સર ચર્ચા કરતા અને તે તે સ્થાને સંભવિત દર્શનાતરેનાં મંતવ્યોની સમાલોચના કરતો એક આકરગ્રંથ છે, તેથી આચાર્યું તેમાં ગણધરવાદનું પ્રકરણ પણ એ જ માંડણી પૂર્વક દાખલ કર્યું છે. એમાં જૈન-પરંપરાસભ્યતા જીવ-અજીવ આદિ નવ તત્ત્વોની પ્રરૂપણા ભગવાન મહાવીરના મુખે આચાર્ય એવી રીતે કરાવી છે કે જાણે પ્રત્યેક તરવનું નિરૂપણ ભગવાન તે તે ગણધરની શંકાના નિવારણ અર્થે કરતા હોય. દરેક તરવની સ્થાપના કરતી વખતે તે તવથી કંઈપણ અંશે વિરુદ્ધ હોય એવા અન્ય તર્થિકાનાં મંતવ્યાને ઉલ્લેખ કરી ભગવાન તર્ક અને પ્રમાણ દ્વારા પિતાનું તાત્વિક મંતવ્ય રજૂ કરે છે. તેથી પ્રસ્તુત ગણધરવાદ એ જૈન તત્ત્વજ્ઞાનને કેન્દ્રમાં રાખી વિક્રમના સાતમા સૈકા સુધીના ચાર્વાક, બૌદ્ધ અને બધા વૈદિક એમ સમગ્ર ભારતીય દર્શનપરંપરાની સમાલોચના કરતે એક ગંભીર દાર્શનિક ગ્રંથ બની રહે છે. એવા ગ્રંથનું પં. શ્રી દલસુખ માલવણિયાએ જે અભ્યાસ, નિષ્ઠા અને કુશળતાથી ભાષાંતર કર્યું છે તેમજ તેની સાથે જે અનેકવિધ જ્ઞાનસામગ્રી પૂરી પાડતાં પ્રસ્તાવના, પરિશિષ્ટ આદિ લખ્યાં છે એને વિચાર કરતાં કહેવું પડે છે કે રેગ્ય ગ્રંથનું યોગ્ય ભાષાંતર યોગ્ય હાથે જ સંપન્ન થયું છે. શ્રી. પૂનમચંદ કરમચંદ કટાવાળા ટ્રસ્ટના બંને ટ્રસ્ટીઓની (શ્રી, પ્રેમચંદ કે. કેટાવાળા અને શ્રી. ભોળાભાઈ જેસિંગભાઈની) લાંબા વખતથી પ્રબળ ઈરછા હતી કે ગણધરવાદનું ગુજરાતીમાં ઉત્તમ ભાષાંતર થાય. એ માટે બે ત્રણ પ્રયતને થયેલા, પણ તે કાર્યસાધક ન નીવડયા. છેવટે ૧૯૫૦ને જુલાઈમાં એ કામ શ્રીયુત માલવણિયાને ભો.જે. વિદ્યાભવન તરફથી સોંપવામાં આવ્યું. પુષ્કળ વાચન, અભ્યાસ તેમજ પર્યાપ્ત સમય અને શ્રમની અપેક્ષા રાખે એવું આ કામ બે વર્ષ જેટલી મુદતમાં પૂર્ણ થયું અને તે પણ ધાર્યા કરતાં વધારે સારી રીતે, એને પણ હું એક શુભ સમાપ્તિ જ લેખું છું. ગુજરાતી ભાષામાં અવતાર પામ્યું હોય એવું જે કાંઈ સારતમ દાર્શનિક સાહિત્ય છે તેમાં પ્રસ્તુત ભાષાંતરની ગણુના અવશ્ય થવાની એમ એના સમજદાર અધિકારી વાચકને લાગ્યા વિના નહિ રહે. જૈન દાર્શનિક સાહિત્યના વિકાસમાં તે આ ભાષાંતર અત્યારે અગ્રસ્થાન પામવા લાયક છે. આ પહેલાં શ્રીયુત માલવણિયાએ ચાયાવતારવર્તિવૃત્તિ ગ્રંથનું હિંદી પ્રસ્તાવના તેમજ હિંદી ટિપ્પણો સાથે સંપાદન કરી હિંદી દાર્શનિક જગતમાં એક પ્રતિષ્ઠિત સ્થાન મેળવ્યું જ છે; હવે Page #7 -------------------------------------------------------------------------- ________________ આ ગુજરાતી ભાષાંતર દ્વારા તેઓ ગુજરાતી દાર્શનિક મંડળમાં પણ અગત્યનું સ્થાન ધરાવતા થશે એવું વિધાન કરતાં મને જરા ય સંકોચ થતા નથી. વીસથી વધારે વર્ષ થયાં હું શ્રીયુત માલવણિયાના ઉત્તરોત્તર વિસ્તરતા અને વિકસતા દાર્શનિક અયયન, ચિંતન તેમજ લેખનને સાક્ષી રહ્યો છું. પ્રસ્તુત ભાષાંતર સાથે જે અન્ય જ્ઞાને-સામગ્રી વેજાઈ છે તેની વિશેષતા જેનાર અને સમજનાર કોઈ પણ મારા અનુભવની યથાર્થતા વિશે નિર્ણય બાંધી શકે તેમ છે. પ્રસ્તુત પુસ્તકમાં ધ્યાન ખેંચવા લાયક વિશેષતાઓને ટૂંકમાં નિર્દેશ અસ્થાને નથી. (૧) મૂળ, ટીકા અને તેના કર્તાઓને લગતી પરંપરાગત તેમજ અતિહાસિક માહિતીનું દહન કરી તેને પ્રસ્તાવનામાં સાધાર રજૂ કરવામાં આવેલ છે જે એતિહાસિક દષ્ટિએ અવલોકન કરનારનું પ્રથમ ધ્યાન ખેંચે છે. (૨) જેન-દર્શનસંમત નવ તના વિચારનો વિકાસ પ્રાચીન કાળથી ચાલી આવતી અન્ય અનેકવિધ દર્શનપરંપરાઓની વચ્ચે કેવી રીતે થયું છે તેનું કાળક્રમથી તુલનાપૂર્વક એવી રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે કે જેમાં વેદ, ઉપનિષદ, બૌદ્ધ, પાલી અને સંસ્કૃત ગ્રંથે તેમજ વૈદિક લેખાતાં લગભગ બધાં જ દર્શનના પ્રમાણભૂત ગ્રંથોનું અવલોકન આવી જાય. આ વસ્તુ તુલનાત્મક દષ્ટિએ દાર્શનિક અભ્યાસ કરનારનું ખાસ ધ્યાન ખેંચે છે. (૩) નવ તને આત્મા, કર્મ અને પરલોક એ ત્રણ મુદ્દામાં સંક્ષેપ કરી તેની દર્શનાતરસંમત એ જ પ્રકારના વિચારો સાથે વિસ્તારથી એવી તુલના કરવામાં આવી છે કે જેથી વાચક તે તે મદા પર ભારતીય બધાં જ દશ નાનું વિચારે સરળતાથી એક જ સ્થાને જાણી શકે.. પ્રસ્તાવનાગત ઉપર સૂચવેલ વિશેષતાઓ ઉપરાંત બીજી પણ જે વિશેષતાઓ છે તેમાંની ઘડીક આ રહી: (૧) ટિપણે–ભાષાંતર પૂરું થયા પછી તેના અનુસંધાનમાં પૃ. ૧૮૧ થી પૃ. ૨૧૦ સુધી ટિ પણ આવે છે. તે અનેક દૃષ્ટિએ લખાયેલાં છે. મૂળ ગાથામાં વપરાયેલ ભાષાંતરમાં આવેલ એવા અનેક દાર્શનિક શબ્દોનું સ્પષ્ટીકરણ કરવાની દૃષ્ટિ તેમાં છે. તેવી જ રીતે આચાર્ય જિનભદ્દે કોઈ વિચાર દર્શાવ્યો હોય કે કોઈ યુક્તિઓ આપી હોય કે કઈ શાસ્ત્રનું પદ કે વાકય સૂચિત કર્યું હોય તા તે સ્થળે અતિહાસિક ભૂમિકા પૂરી પાડવા ઉપરાંત દાર્શનિક વિચારોની તુલના કરવામાં આવી છે અને આચાર્ય જિનભકે એ વિચારો, એ યુક્તિઓ અને એ આધારો જ્યાં જ્યાંથી લીધા હોવાના સંભવ છે તે લભ્ય બધાં મૂળ સ્થળે બતાવવામાં આવ્યાં છે, એટલું જ નહિ, પણ તે બાબત પરત્વે જદાં જુદાં દર્શનશાસ્ત્રોના અનેકવિધ ગ્રંથમાં જે કાંઈ મળ્યું તે બધું ગ્રંથના નામ અને સ્થાન સાથે વર્ણવ્યું છે. ખરી રીતે આ ટિપણે એતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિએ અધ્યયન કરવા ઈચછનાર માટે એક અભ્યાસગ્રંથ જેવાં છે. (૨) મૂળ–વિશેષાવશ્યક ભાષ્યની જૂનામાં જૂની-લગભગ ૧૦ મા સૈકાની લિખિત પ્રતિ, જે જેસલમીરના ભંડારમાં મળી આવી છે તેની સાથે સરખામણી કરવા ત્યાં જાતે જઈ લીધેલ પાઠાંતરો સાથે મળ ગણધરવાદની ગાથાઓનું પરિશિષ્ટ આપ્યું છે તે રચનાકાલીન અસલી પાઠશુદ્ધિની નજીક Page #8 -------------------------------------------------------------------------- ________________ પહોંચવા ઈચ્છનાર જિજ્ઞાસુની દૃષ્ટિએ તેમજ કાળક્રમે લેખન અને ઉચ્ચારણના ભેદને લીધે કેવી કેવી રીતે પાઠેમાં ફેરફાર થાય છે એ જાણવા ઈચ્છનારની દૃષ્ટિએ ખાસ અગત્યનું છે. (૩) ટીકાકારે જે અવતરણો આપ્યાં છે અને જે અવતરણે ચર્ચાની ભૂમિકા પૂરી પાડે છે તે અવતરણાનાં મૂળ સ્થાને પૂરું પાડતું પરિશિષ્ટ સંશોધક વિદ્વાનની દૃષ્ટિએ બહુ જ ઉપયોગી છે. (૪) પૃ. ૩ થી અપાયેલી શબ્દસૂચિ ભાષાંતરમાં વપરાયેલ પદ અને નામો ઉપરાંત ગ્રન્થરતા વિષય શોધવાની દૃષ્ટિએ ખાસ ઉપયોગી છે. આખું ભાષાંતર એવી રસળતી અને પ્રસન્ન ભાષામાં થયું છે કે તે વાંચતાવેંત અધિકારી જિજ્ઞાસુને અર્થ સમજવામાં મુશ્કેલી નથી પડતી. ભાષાન્તરની એ પણ ખૂબી છે કે તેમાં મૂળ અને ટીકા બંનેને સંપૂર્ણ આશય પુનરુક્તિ વિના આવી જાય છે અને એક સ્વતંત્ર ગ્રંથ હોય તેવો અનુભવ થાય છે. સંવાદેશલીને લીધે જટિલતા નથી રહેતી અને ભગવાન તેમ જ ગણધરના પ્રશ્નોત્તરે તદ્દન પૃથક્કરણપૂર્વક ધ્યાનમાં આવી જાય છે. ભાષાંતરમાં જે પારિભાષિક શબ્દો આવ્યા છે, જે દાર્શનિક વિચારે ગૂંથાયા છે ને જે ઉભયપક્ષની દલીલો રજૂ થઈ છે તે બધાનું વધારે સ્પષ્ટીકરણ થયેલું હોવાથી ભાષાંતર ગૂંચવાડા વિના જ સુગમ બન્યું છે ને વિશેષ જિજ્ઞાસુ માટે અંતે ટિપણે હોવાથી એની વિશેષ જિજ્ઞાસા પણ સંતોષાય છે. વૈદિક, બૌદ્ધજૈન આદિ ભારતીય દર્શનમાં આત્મા, કર્મ, પુનર્જન્મ, પરલોક જેવા વિષયોની ચર્ચા સાધારણ છે. તેથી કોઈપણ ભારતીય દર્શનની શાખાને ઉચ્ચ અભ્યાસ કરનાર એમ. એ. ની કક્ષાના વિદ્યાથીને કે તે વિશે સંશોધન કરી નિબંધ લખનાર ડોકટરેટ ડિગ્રીના ઉમેદવારને કે અધ્યાપકને આ આખું પુસ્તક બહુ ઉપયોગી માહિતી પૂરી પાડે તેવું છે. અનેક જૈન ગ્રંથાગારોના ઉદ્ધારક અને તેમાંની કીમતી સામગ્રીના સંશોધક તેમજ જેનપરંપરા અને શાસ્ત્રોના સુજ્ઞાતા મુનિ શ્રીપુણ્યવિજયજીને મેં છપાયેલ ફરમા વાંચી જઈ ધટતી સૂચન કરવા વિનંતિ કરી. તેમણે કાળજીપૂર્વક આખી પ્રસ્તાવના જોયા પછી જે સૂચનાએ કરી છે તેની મેં કરેલી નોંધ વૃદ્ધિપત્રના મથાળા નીચે ટિપ્પણી પછી છાપવામાં આવી છે. -- સુખલાલ Page #9 -------------------------------------------------------------------------- ________________ અ'ગુત્તર નિકાય (પાલી ટેક્સ્ટ) અથવ વૈદ અનુયાગ દ્વાર સૂત્ર د. ચૂર્ણિ હરિભદ્રકૃત ટીકા હેમચંદ્રકૃત ટીકા અભિજ્ઞાનશાકુ તલ અભિધમ્મથસ ગહે! (કાશાંખી) અભિધમ કાષ (કાશી વિદ્યાપીઠ) અષ્ટસ–અષ્ટસહસ્રી (વિદ્યાનંદ) આચા॰ નિ-આચારાંગ નિયુક્તિ આચારાંગ ટીકા ور સંકેત સાથે ગ્રન્થસૂચી આત્મતત્ત્વવિવેક (ઉદયનાચાર્ય) આપ્તપરીક્ષા (વિદ્યાનંદ) આપ્તમીમાંસા (સમ તભદ્ર) આવ૦ નિ–આવશ્યક નિયુક્તિ આવ૦ નિ દી આવશ્યક નિયુક્તિની દીપિકા ટીકા આવ૦ નિ હરિ ટીવ–હરિભદ્ર ટીકા આવશ્યક નિયુક્તિ-મલગિરિ ટીકા ઇશાવાસ્યાપનિષદ ઉત્તરા૦–ઉત્તરાધ્યયન સૂત્ર ઉત્ત∞ નિ–ઉત્તરાધ્યયન નિયુક્તિ ઉત્થાન' મહાવીરાંક (સ્થા૦ જૈન કાન્ફરસ, મુંબઈ) ઉદાન (સારનાથ, મહાખેાધિ સાસાયટી) ઉપાસકદશાંગ સૂત્ર ઋગ્વેદ અતય આરણ્યક કઠે-કઠોપનિષદ કથાવત્યુ (પાલી ટેક્સ્ટ) કગ્રન્થ (ભાગ-૧-૬ આગ્રા) કમ્ પ્રકૃતિ ક પ્રકૃતિ ચૂર્ણિ કલ્પસૂત્ર-કલ્પલતા ટીકા કપસૂત્રાર્થ પ્રમાધિની (વિજયરાજેન્દ્રસૂરિ) કષાયપાહુડ-જયધવલા ટીકા (કાશી) કૌષી-કૌષીતકી ઉપનિષદ ગીતા ચતુઃ શતક (વિશ્વભારતી) છાન્દી-છાદાગ્યપનિષદ જિનરત્નકાષ (પુના) જીતકલ્પસૂત્ર જીતકલ્પસૂત્ર ચૂર્ણિ જૈન ગૂર્જર કવિઓ (દેસાઈ) જૈન સત્યપ્રકાશ (અમદાવાદ) જૈન સાવ સ’૦ ૪૦–જૈન સાહિત્યના સક્ષિસ ઇતિહાસ (દેસાઈ) જૈનાગમ (માલવિયા) જ્ઞાનબિન્દુ (સિ ંઘી સિરીઝ) ત ત્રવાતિ ક તત્ત્વસંગ્રહ તત્ત્વાર્થ સૂત્ર —વિવેચન (૫. સુખલાલજી) -ભાષ્ય —ભાષ્ય-સિદ્ધસેનવૃત્તિ તવા ભા ટી-તત્ત્વાર્થં ભાષ્ય ટીકા (સિદ્ધસેન) Page #10 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ êાકવાતિક (વિદ્યાનંદ) તત્ત્વપ્લવસિંહ (વડેદરા) તાડપ–તાય મહેબ્રિહ્મિણુ તિલેાયપણુત્તિ-ત્રિલેાક પ્રજ્ઞપ્તિ તેજોબિન્દુપનિષદ તૈત્તિરીય-ઉપનિષદ —બ્રાહ્મણુ ત્રિષષ્ટિ૦-ત્રિષષ્ટિશલાકાપુરુષયરિત (હેમચંદ્ર) દશવૈ૦-દશવૈકાલિક સૂત્ર દીધનિકાય (પાલી ટેક્સ્ટ), દ્રવ્યસં૦ ટી0–દ્રવ્યસ ંગ્રહ ટીકા (બ્રહ્મદેવ) ધમ્મપદ ધ સ ંગ્રહણી (હરિભદ્ર) નંદીસૂ–નંદીસૂત્ર —Îિ —હરિભદ્ર ટીકા ન્યાયકુમુદચંદ્ર (પ્રભાદ્ર) ન્યાયકુસુમાંજલી (ઉદયનાયાય) ન્યાયપ્રવેશ (વડાદરા) ન્યાયબિન્દુ (બનારસ) ન્યાયમ –ન્યાયમ જરી (વિજયાનગરમ્) ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ન્યાય ભાઈ ન્યાયસૂત્ર ભાષ્ય ન્યાય સહ-ન્યાયસૂત્ર ન્યાય વા~ન્યાયવાતિ ક ન્યાયાવતાર૦ ટિન્યાયાવતાર વાર્તિક વૃત્તિ ટિપ્પણુ (માલવણિયા) પંચસંગ્રહ (ડભાઈ) પદ્મરિત પરિભાષેન્દુશેખર પાટણ જૈન ભીંડાર ગ્રન્થસૂચી (વડાદરા) પેતવત્થ (સારનાથ) પ્રકરણુપ જિકા પ્રમાણ મી∞ ભાવ ટિ–પ્રમાણુમીમાંસા ભાષા ટિપ્પણુ પ્રમાણુ અલ-પ્રમાણુ વાતિ કાલ કાર (પટના) ૯ પ્રમાણુ વા–પ્રમાણવાતિ ક પ્રમેયકમલમાત ડ પ્રવચનસારાદ્વાર પ્રશસ્તપાદ-પદાથ ધમ સ ગ્રહ પ્રશસ્તપાદકૃત પ્રશમ-પ્રશમરતિ પ્રશ્નોપનિષદ અધશતક જીદ્દરિત (કાશાંખી) જીદ્દરિત (અશ્વઘેષ) જીર્યાં (રાહુલજી) બૃહત્કલ્પ ભાષ્ય બૃહદા–બૃહદારણ્યક ઉપનિષદ બૃહદા ભાવ વા–બૃહદારણ્ય ભાષ્ય વાતિ ક મેાધિચર્યાવતાર —પંજિકા બ્રહ્મજાલ સુત્ત (દીનિકાયગત) બ્રહ્મબિન્દુ ઉપ૦ બ્રહ્મબિન્દુ ઉપનિષદ બ્રહ્મ2 શાંકરભાષ્ય-બ્રહ્મસૂત્ર શાંકર ભાષ્ય બ્રહ્મસૂત્રાણુભાષ્ય (ગુજરાતી અનુવાદ-ભટ્ટ) ભગવતી સૂત્ર (વિદ્યાપીઠ) ભગવતીઆરાધના ભાવપ્રાભૂત મઝિમનિકાય મહાપુરાણુ (આદિ પુરાણું) મહાપુરાણુ (પુષ્પદંત) મહાભારત મહાવીર જૈન વિદ્યાલય રજતમહોત્સવાંક મહાવીર સ્વામીના અંતિમ ઉપદેશ માઢરવૃત્તિ-સાંખ્યકારિકાની ટીકા માધ્યમિક કાર્રિકા (નાગાજુ ન) —વૃત્તિ (ચંદ્રકીતિ") મિલિન્દપ્રશ્ન (મુ ંબઈ) મીમાંસા શ્લે—મીમાંસા લેાકવાતિ ક મુંડક ઉપનિષદ મૈત્રાયણી ઉપનિષદ્ Page #11 -------------------------------------------------------------------------- ________________ મૈત્રાયણી સં૦-મૈત્રાયણી સંહિતા ૌટુપનિષદ યજુર્વેદ યુકત્યનુશાસને ગદર્શન –ભાષ્ય યોગદ0-એગદષ્ટિસમુચ્ચય ગશિખ પનિષદ લકતરવનિર્ણય વાકર્ષ૫દીય વિગ્રહવ્યાવર્તિની (નાગાર્જુન) વિજયદયા-ભગવતી આરાધના ટીકા વિજ્ઞપ્તિમાત્રતાસિદ્ધિ વિનયપિટક-મહાવગ વિવિધતીર્થક૯૫ વિશેષણવતી (જિનભદ્ર) વિશેષા) ભાવ-વિશેષાવશ્યક ભાષ્ય વિસૃદ્ધિમગ્ન વિશેડ-વૈશેષિક સૂત્ર ઇ-મવતી-પ્રશસ્તપાદ-ભાષ્ય ટીકા શતપથ બ્રાહ્મણ શાબર ભાગ્ય શાસ્ત્રદી-શાસ્ત્રદીપિકા શાસ્ત્રવાર્તાસમુચ્ચય. શ્રીમદ્ ભાગવત (છાયાનુવાદ) શ્લોક વા૦-મીમાંસા શ્લોકવાતિક તા-શ્વેતાશ્વતર ઉપનિષદ ષટ્રખંડાગમ-ધવલા ટીકા ષડ્રદર્શનસમુચ્ચય (હરિભદ્ર) ડશક (હરિભદ્ર) સંયુત્તનિકાય (પાલી ટફસ્ટ) સન્મતિતર્ક (ગુજરાતી) સમયસાર સમવાયાંગ સૂત્ર સર્વસારે પનિષદ સર્વાર્થસિદ્ધિ-તરવાથે ટીકા સાંખ્યકા૦-સાંખ્યકારિકા સાંખ્યત-સાંખ્યતવકૌમુદી સામવેદ સુત્તનિપાત સૂત્રકૃ૦ વિ૦ ) – સૂત્રકૃતાંગનિર્યુક્તિ સૂત્રનિવ સૂર્યપ્ર0-સૂર્યપ્રાપ્તિ સૌન્દરનંદ. સ્થાનાંગ સ્યાદ્વાદમંજરી સ્યાદ્વાદ૨૦-સ્યાદાદરનાકર (પૂના) હરિવંશ પુરાણ હેતબિન્દુ Outlines of Indian Philosophy Hiriyanna Buddhist Conception of spirits -Law Buddhist philosophy-Keith E. R E Encyclopaedia of Religion and Ethics Heaven and Hell-Law History of Indian Philosophy Vol-ii-The Creative period - Belvelkar and Rande Hymns of Rigveda Nature of Consciousness in Hindu Philosophy-Saxena Origin and development of Religion In Vedic LiteratureDeshmukh Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧. ગણધરવાદ ’એ શુ છે ? ભાષાતરની શૈલી ૨. આવશ્યક સૂત્રના કર્તા કોણ ? આવશ્યકના કર્તા વિશે એ માન્યતા ૩. આવશ્યકનિયુકિતના કર્તા આવશ્યક સૂત્ર અને તેનુ પ્રથમ અધ્યયન વિશેષાવશ્યકભાષ્યમાં ગણધરવાદના પ્રસ ગ ભદ્રબાહુ ૪. આચાય ભષાહુનીનિયુક્તિ આના ઉપાઘાત નિયુક્તિનું સ્વરૂપ આવશ્યક નિયુક્તિ રચનાક્રમ નિયુક્તિના શબ્દાર્થ ઉપેાદ્ધાત ભ∞ ઋષભદેવના પરિચય ભ૦ મહાવીર પ્રસ્તાવના-પૃ. ૫૦૧૪૮ ગણધરપ્રસ ગ શેષઠારા સામાયિક ઉપસ દ્વાર ૫. આચાય જિનભદ્ર પૂર્વ ભૂમિકા જીગન અને વ્યક્તિત્વ સત્તા સમય વિષયાનુક્રમ ૫-૮ ૬. આચાય જિનભદ્રના સ્થા ૫ ૧. વિશેષાવશ્યકભાષ્ય ૬ ૨. વિશેષાવશ્યકભાષ્ય સ્વાપનત્તિ ૭ ૩. બૃહત્સ ંગ્રહણી ૪. બૃક્ષેત્રસમાસ ૫. વિશેષણુવતી ૬. જીતકલ્પસૂત્ર ૭. જીતકલ્પભાષ્ય ૮. ધ્યાનશતક મલધારી હેમચંદ્રાચાર્ય મલધારી હેમચંદ્રના ગ્રન્થા ૮-૧૨ ૯ ૧૧-૧૩ ૧૪-૨૬ ૭. ૧૪ ૮. ૧૪ ૧૫ ૧૬ ૧૮ ૧૮ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૩ ૨૭–૩૪ ૧૦. ૨૭ ૨૯ ૩૨ ૧. આવશ્યકટિપ્પન ૨. બધશતકન્રુત્તિ-વિનયહિતા ૩. અનુયાગદ્દારવૃત્તિ ૪. ઉપદેશમાલાસૂત્ર ૫. ઉપદેશમાલા-વિવરણ ૬. જીવસમાસ-વિવરણુ ૭. ભવભાવના સૂત્ર ૮. ભવભાવના-વિવરણુ ૯. નિટિપ્પણુ ૧૦. વિશેષાવશ્યક–વિવરણ ૯. ગણધરાના પરિચય વિષયપ્રવેશ લી શકાના આધાર શ કાસ્થાના ૩૪-૪૫ ૩૪ ૩૫ ૩૫ ૩૬ ૩૮ ૪૧ ૪૧ ૪૫ ૪૫-૫૨ ૫૨-૫૯ ૫૩ ૫૪ ૫૫ ૫૬ ૫૬ ૫૬ ૫૭ ૫૭ ૫૮ ૫૮ ૫૯-૬૬ ૬૬-૧૪૮ ૬૬ ૬૮ ૬૯ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૯હ્યું 2 ી છે $ $ $ $ $ $ $ $ $ $ $ $ ૯૯ -૧૩૭ (અ) આત્મવિચારણા ૭૦-૧૦૯ ૬. જીવનું કતૃત્વ અને ભકતૃત્વ ૧, અસ્તિત્વ ૭૧ (a) ઉપનિષદને મત ૨. આત્માનું સ્વરૂપ-ચૈતન્ય ૭૩ () દાર્શનિકને મત (૧) દેહાત્મવાદ-ભૂતામવાદ ૭૪ (૬) બૌદ્ધમત (૨) પ્રાણત્મવાદ-ઈન્દ્રયાત્મવાદ ૭૬ (ઉ) જૈનમત (૩) મનમય આત્મા ૭. જીવનાં બંધ અને મેક્ષ (૪) પ્રજ્ઞાત્મા, પ્રજ્ઞાનાત્મા, (ગ) મોક્ષનું કારણ વિજ્ઞાનાત્મા (મા) બંધનું કારણ (૫) આનન્દાત્મા (૬) બંધ એ શું છે ? ૧૦૧ (૬) પુરુષ, ચેતન આત્મા () મોક્ષનું સ્વરૂપ ૧૦૩ ચિદાત્મી-બ્રહ્મ (૩) મુક્તિસ્થાન (૭) ભ0 બુદ્ધને અનાત્મવાદ (૩) જીવમુક્તિ-વિદેહ મુક્તિ ૧૦૮ (૮) દાર્શનિકને આત્મવાદ ૮૭ (આ) કર્મવિચાર (૯) જૈન મત ૮૭ ૧. કમવિચારનું મૂળ ૧૧૦ ઉપસંહાર ૨, કાલવાદ ૧૧૩ ૩. જીવો અનેક છે. ૮૮ ૩. સ્વભાવવાદ ૧૧૪ (મ) વેદાન્તીઓના મતભેદ ૮૯ ૪. યદચ્છાવાદ ૧૧૪ (૧) શંકારાચાર્યને વિવર્તવાદ ૮૯ ૫. નિયતિવાદ ૧૧૫ (૨) ભાસ્કરાચાર્યને સપાધિવાદ૮૯ ૬, અજ્ઞાનવાદીઓ ૧૧૭ (૩) રામાનુજાચાર્યના ૭. કાલાદિને સમન્વય ૧૧૭ ' વિશિષ્ટાદ્વૈતવાદ ૯૦ ૮. કર્મનું સ્વરૂપ ૧૧૮ (૪) નિમ્બાર્કસંમત તાદ્વૈતવાદ ૯. કમના પ્રકાર ૧૨૬ ભેદભેદવાદ ૯૦ ૧૦. કર્મબંધનું પ્રબલ કારણ ૧૨૭ (૫) મધ્વાચાર્યને ભેદવાદ ૯૦ ૧૧. કર્મફલનું ક્ષેત્ર ૧૨૮ (૬) વિજ્ઞાનભિક્ષુને અવિભાગäત ૯૧ ૧૨. કર્મબંધ અને કર્મફલની પ્રક્રિયા ૧૨૯ (૭) ચૈતન્યને અચિંત્ય ભેદભેદવાદ ૯૧ ૧૩, કર્મનું કાર્ય અથવા ફલ ૧૩૦ (૮) વલ્લભાચાર્યને શુદ્ધાદ્વૈતમાર્ગ ૯૧ ૧૪, કમની વિવિધ અવસ્થાઓ ૧૫. કર્મને સંવિભાગ ૧૩૭ () શેને મત ૯૧ (ઈ) પરલોક વિચાર ૧૩૮-૧૪૮ ૪. આમાનું પરિમાણુ ૧. વૈદિક દેવ અને દેવીઓ ૧૩૮ ૫. જીવની નિત્યાનિત્યતા ૨. વૈદિક સ્વર્ગ-નરક (અ) જૈન મીમાંસક ૩. ઉપનિષદના દેવલેકે () સાંખ્યાને કૂટસ્થવાદ ૯૩ ૪. પૌરાણિક દેવક ૧૪૩ નયાયિક-વશેષિકેન નિત્યવાદ૯૪ ૫. વૈદિક અસુરાદિ ૧૪૪ (૬) બૌદ્ધસંમત અનિત્યવાદ ૯૪ ૬. નરક વિશે ઉપનિષદ (૩) વેદાન્તસંમત જીવની ૯૪ ૭. પૌરાણિક નરક ૧૪૪ પરિણામી નિત્યતા ૮. બૌદ્ધદષ્ટિએ પરલોક ૧૪૫ ૯. જૈનસંમત પરલોક ૧૪૭ ના ૧૩૫ ૧૪૧ ૧૪૨ ૧૪૪ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ છ જ = S S S S S ગણધરવાદ–પૃ. ૧–૧૮૦ ૧. પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિ-જીવના અસ્તિત્વ વિશે ચર્ચા ૩-૨૯ ઇન્દ્રભૂતિના સંશયનું કથન આત્મા કથંચિત મત છે જીવ પ્રત્યક્ષ નથી સંશયને વિષય હેવાથી જીવ છે જીવ અનુમાનથી સિદ્ધ નથી. અછવના પ્રતિપક્ષીરૂપે જીવની સિદ્ધિ જીવ આગમ પ્રમાણુથી પણ સિદ્ધ નથી નિષેધ્ય હોવાથી જીવસિદ્ધિ જીવ વિશે આગમોમાં પરસ્પર વિરોધ ૫ નિષેધને અર્થ ઉપમાન પ્રમાણથી જીવ અસિદ્ધ છે સર્વથા અસતને નિષેધ નથી અર્થપત્તિથી જીવ અસિદ્ધ છે શરીર જીવને આશ્રય છે સંશયનું નિવારણ ૭- ૨૯ છવપદ સાર્થક છે જીવ પ્રત્યક્ષ છે-સંશયવિજ્ઞાનરૂપે દેહ છવપદને અર્થ નથી અહપ્રત્યયથી જીવન પ્રત્યક્ષ સર્વ વચનથી છવસિદ્ધિ અહંપ્રત્યય દેહવિષયક નથી સર્વજ્ઞ જૂઠું ન બેલે સંશયકર્તા એ જીવ જ છે ભગવાન સર્વજ્ઞ શાથી ? આત્મબાધક અનુમાનને દોષ જીવ એક જ છે ગુણોને પ્રત્યક્ષથી આત્માનું પ્રત્યક્ષ ૧૦. જીવ અનેક છે શબ્દ પૌદ્ગલિક છે ૧૧ જીવે વ્યાપક નથી ગુણ-ગુણીને ભેદભેદ ૧૧ વેદવાકયનો સંગાથ જ્ઞાન દેહગુણ નથી ૧૨ જીવ નિત્યાનિત્ય છે સર્વ ને જીવ પ્રત્યક્ષ છે વિજ્ઞાન ભૂતધર્મ નથી અન્યદેહમાં આત્મસિદ્ધિ પદનો અર્થ શું ? આત્મસિદ્ધિમાં અનુમાને ૧૩ વસ્તુની સર્વમયતા ૨. દ્વિતીય ગણધર અગ્નિભૂતિ-કર્મના અસ્તિત્વની ચર્ચા ૩૦-૪૯ કર્મ વિશે સંશય ૩૦-૩૧ કર્મ પરિણામ છે કર્મની સિદ્ધિ ૩૧-૪૯ કર્મ વિચિત્ર છે કર્મનું પ્રત્યક્ષ છે ૩૧ સ્થૂલ દેથી કાશ્મણ દિલ ભિન્ન છે કમ સાધક અનુમાન ૩૨ મૂર્ત કર્મને અમૂર્ત આત્મા સાથે સંબંધ ૪૦ સુખ-દુઃખ માત્ર દૃષ્ટકરણધીન નથી ધર્મ-અધર્મ એ કર્મ જ છે કર્મસાધક અન્ય અનુમાને મૂર્ત કર્મની અમૂર્ત આત્મામાં અસર છે ૪૧ કામણ શરીરની સિદ્ધિ સંસારી આત્મા મૂર્ત પણ છે - ચેતનની ક્રિયા સફળ હોવાથી કર્મની જીવ-કમને અનાદિ સંબંધ વેદવાક્યોની સંગતિ ક્રિયાનું ફલ અદષ્ટ છે ઇશ્વરાદિ એ કારણ નથી અનિછા છતાં અદૃષ્ટ ફળ મળે ૩૬ સ્વભાવવાદનું નિરાકરણ અદાટ છતાં કમ મૂર્ત છે વેદવાકયને સમન્વય ૩, ત્રીજા ગણધર વાયુભૂતિ-જીવ-શરીર એક જ છે? ૫૦-૬૬ જીવ-શરીર એક જ છે એવા સંશનિવારણ ૫-૬૬ સંશય ૫૦-૫૧ પ્રત્યેકમાં ન હોય તે સમુદાયમાં ન હોય પર જ છે ® # ૩૨ ( . Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક ભૂતમાં ચૈતન્ય નથી ભૂતભિન્ન આત્માનું સાધક અનુમાન ઇન્દ્રિયા આત્મા નથી ઇન્દ્રિયા ગ્રાહક નથી અતીન્દ્રિય વસ્તુની સિદ્ધિમાં પ્રમાણુ ભૂતભિન્ન આત્માનું સાધક અનુમાને ભૂતાની સત્તા વિશે સ’શય પદાર્થો માયિક છે બધા વ્યવહાર સાપેક્ષ છે સર્વ શૂન્યતાનું સમર્થન ઉત્પત્તિ નથી ઘટતી અદશ્ય હોવાથી શૂન્યતા સ’શનિવારણ કારણુસદશ કા સ શનિવારણ કારણથી વિલક્ષણ કા કારણવૈચિત્ર્યથી કાર્ય વૈચિત્ર્ય આ ભવની જેમ પરભવ વિચિત્ર છે ૪. ચાથા ગણધર વ્યકત—શૂન્યવાદનિરાસ ૬૭-૯૩ ૬. છઠ્ઠા ગણધર અધ-મેાક્ષના સંશય ૧૪ પ્રથમ જીવ પછી કમ એમ નથી જીવ-ક યુગપ૬ત્પન્ન નથી સંશયનિવારણ કમ સંતાન અનાદિ છે જીવના બધ ૫૨ ૫૪ ૫૪ ૫૫ ૫ ૫૬ ૬૭-૯૨ ૬૭ ૬. ૬૯ ૭૦ ૭૨ ૭૩-૯૩ ૭૩ જીવ ક્ષણિક નથી વિજ્ઞાન પણ સર્વથા ક્ષણિક નથી જ્ઞાનના પ્રકાશ વિદ્યમાન છતાં અનુપલબ્ધિનાં કારણેા આત્માના અભાવ કેમ નથી ? વેથી સમ ન ભૂતા વિશે સ ંશય હાવાથી જ ૭૪ તેમની સત્તા છે સ્વપ્નનાં નિમિત્તો સન્યતામાં વ્યવહારાભાવ બધાં નાના ભ્રાન્ત નથી ૭૪ ભૂતા સજીવ છે ૭૫ સર્વ સત્તા માત્ર સાપેક્ષ નથી ૭૫ ભૂતા સજીવ છતાં અહિંસાના સદ્ભાવ ૯૧ હિંસા-અહિ ંસાને વિવેક વેદવચનના સમન્વય શૂન્યવાદમાં સ્વપરપક્ષને ભેદ ન ઘટે ૭૬ ૫, પાંચમા ગણધર સુધર્મા—આ ભવ અને પર ભત્રના સાદશ્યની ચર્ચા ૯૪-૧૦૨ ઇહુ-પરલાકના સાદશ્ય-પૈસાદશ્યતા સ'શય કર્મીનું મૂળ પરભવમાં પણ થાય છે કર્માંના અભાવમાં સંસાર નથી પરભવ સ્વભાવજન્ય નથી સ્વભાવવાદનું નિરાકરણ વસ્તુ સમાન અને અસમાન છે પરભવમાં તે જ જાતિ નથી વેદ વાકયોના સમન્વય ૧૦૪ ૧૦૫ ૧૦૫–૧૦૨ ૧૦૫ ૧૦૬ શૂન્યતા સ્વાભાવિક નથી વસ્તુની અન્યનિરપેક્ષતા સ્વતઃ પરતઃ આદિ પદાર્થોની સિદ્ધિ સર્વ શૂન્યતાનું નિરાકરણ ઉત્પત્તિના સંભવ બધુ અદૃશ્ય નથી અદર્શન એ અભાવસાધક નથી પૃથ્વી આદિ ભૂતા પ્રત્યક્ષ છે વાયુનું અસ્તિત્વ આકાશની સિદ્ધિ ૯૪ ૯૪ ૯૫-૧૦૨ ૯૫ ૯૫ ૯૬ મંડિક-મધ-મેાક્ષ ચર્ચા ૧૦૩-૧૨૦ ૧૦૩–૧૦૫ કમ સિદ્ધિ અનાદિ છતાં સાંત ખ ધ જીવ-કમના સ ંયેાગ અનાદિ-સાંત અને અનાદિ અન ત ભવ્ય-અભવ્યના ભેદા અનાદિ છતાં ભવ્યત્વના અંત આ જે છે ô × ૬૬ * * * * * ૪ ૪ ૪ ૪ ૪ જી ૮૫ ૮૯ ૐ ૐ ૐ ૐ 8 હૈં ૧૦૧ ૧૭ ૧૦૮ Page #16 -------------------------------------------------------------------------- ________________ ભજ્યના મેાક્ષ છતાં સૌંસાર ખાલી નથી થતા સર્વજ્ઞવચનને પ્રમાણ માના માક્ષે ન જનારા ભવ્યેા કૅમ ? મેાક્ષ કૃતક છતાં નિત્ય મેાક્ષ એકાંતભાવે કૃતક નથી મેાક્ષમાં જીવ-કર્મીના સ ંચાગ છતાં બંધ નથી મુક્ત ફરી સ`સારમાં ન આવે આત્મા વ્યાપક નથી દેવ વિશે સ ંદેહ સંશયનુ નિવારણ દેવા પ્રત્યક્ષ છે. અનુમાનથી સિદ્ધિ આ લેાકમાં દેવા કેમ નથી આવતા ? નારકવિશે સંદેહ સ‘શનિવારણ સર્વજ્ઞને પ્રત્યક્ષ છે પાપવાદ સ શયનિવારણ ૧૦૯ ૧૧૦ ૧૧૦ ૧૧૧ ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૧૩ વૈદવાકયના સમન્વય ૭. સાતમા ગણધર મૌય પુત્ર—દેવચર્ચા ૧૨૧–૧૨૭ દેવે। અહીં ક્રમ આવે ? ૧૨૧ ૧૧-૧૨૭ કાઇને પણ પ્રત્યક્ષ તે પ્રત્યક્ષ કહેવાય ઇન્દ્રિયજ્ઞાન પરાક્ષ છે ઉપલબ્ધ કર્તા ઇન્દ્રિય નથી, આત્મા છે પુણ્ય-પાપ વિશે સંદેહ પુણ્યવાદ ૧૫ ૧૨૨ ૧૨૨ ૧૨૪ ૮. આઠમા ગણધર અકષિત-નારકચર્ચા ૧૮-૧૩૩ ૧૧ ૧૨૯–૧૩૩ આત્મા નિત્યાનિત્ય છે લેાકાગ્રભાગે મુક્ત રહે છે આત્મ અરૂપી છતાં ક્રિવ અલેાકમાં ગતિ નથી અલેાકમાં પ્રમાણ ધર્મ –અધર્માસ્તિકાયેાની સિદ્ધિ સિદ્ધસ્થાનથી પતન નથી આદિ સિદ્ધ કાઈ નથી સિદ્ધોના સમાવેશ ૧૨૯ ૧૨૯ ૧૨૯ ૧૩૦ ૯. નવમા ગણધર અચલભ્રાતા-પુણ્ય ૧૩૪–૧૩૬ ૧૩૫ ૧૩૫ ૧૩૬-૧૫૧ સ્વભાવવાદના નિરાસ ૧૩૬ અનુમાનથી પુણ્ય-પાપકમની સિદ્ધિ ૧૩૭ પુણ્ય અને પાપરૂપ અદૃષ્ટ કર્મીની સિદ્ધિ ૧૩૮ ૧૩૯ કર્મોના પુણ્ય-પાપભેદની સિદ્ધિ ક અમૂર્ત નથી ૧૩૯ ૧૪૧ અદૃષ્ટ છતાં મૂર્ત કર્મીની સિિ માત્ર પુણ્યવાદના નિરાસ-પાપસિદ્ધિ ૧૪૨ દેવસાધક અન્ય અનુમાના ગ્રહવિકારની સિદ્ધિ ધ્રુવપદની સાર્થકતા વેદવાકાના સમન્વય આત્મા ઇન્દ્રિયાથી ભિન્ન છે અતીન્દ્રિયજ્ઞાનને વિષય બધું જ છે ઇન્દ્રિયજ્ઞાન પરાક્ષ શા માટે? અનુમાનથી નારસિદ્ધિ સર્વજ્ઞવચનથી સિદ્ધિ વેદવાકયના સમન્વય ૧૧૩ ૧૧૪ ૧૧૫ ૧૧૬ ૧૧૭ ૧૧૭ ૧૧૮ ૧૧૯ ૧૧૯ ૧૨૦ ૧૨૪ ૧૨૫ ૧૨૫ ૧૨૫ ૧૨૬ ૧૩૦ ૧૩૧ ૧૩૧ ૧૩૨ ૧૩૨ ૧૩૩ પાપચર્ચા ૧૩૪-૧૫૧ પુણ્ય-પાપ સંકીણું છે એવા વાદ પુણ્ય પાપ અને સ્વતંત્ર છે સ્વભાવવાદ માત્ર પાપવાદના નિરાસ-પુણ્યસિદ્ધિ સંકીણ પક્ષના નિરાસ કમ સક્રમના નિયમ પુણ્ય અને પાપનું લક્ષણ કમ ગ્રહણની પ્રક્રિયા ૧૪૯ પુણ્ય અને પાપ પ્રકૃતિની ગણના પુણ્ય–પાપના સ્વાતંત્ર્યનું સમર્થન ૧૫૦ વૈદવાકયાના સમન્વય ૧૫૧ ૧૩૫ ૧૩૬ ૧૩૬ ૧૪૩ ૧૪૨ ૧૪૫ ૧૪૬ ૧૪૬ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૧૦ દશમા ગણધર મેતા -પરલાચર્ચા ૧૫૨-૧૫૮ ૧૫૧-૧૫૩ પરલાક વિશેના સદેહ ભૂતધમાં ચૈતન્યને ભૂતા સાથે નાશ ૧૫૨ ભૂતથી ઉત્પન્ન ચૈતન્ય અનિત્ય છે ૧૫૨ અદ્વૈત આત્માને સોંસરણુ નથી ૧૫૩ સ શયનિવારણ ૧૫૩-૧૫૮ પરલોકસિદ્ધિ-આત્મા સ્વતંત્ર દ્રવ્ય છે૧૫૩ આત્મા એક છે ૧૫૩ ૧૫૪ આત્મા દેહપ્રમાણ છે આત્મા સક્રિય છે ૧૫૪ વિજ્ઞાન પણ નિત્યાનિત્ય છે ૧૫૪ સર્વ વસ્તુ નિત્યાનિત્ય છે વેદવાકયના સમન્વય ૧૫૪ ૧૧, અગિયારમા ગણધર પ્રભાસ-નિર્વાણચર્ચા ૧૫૯-૧૮૦ ૧૫૯-૧૬૧ ૧૬૦ ૧૬૧-૧૮૦ ૧૬૧ નિર્વાણસિદ્ધિ-જીવ કર્માંના અનાદિ સયેાગના નાશ થાય છે સંસારપર્યાયના નાશ છતાં જીવ ટકે છે ૧૬૧ કર્મ નાશથી સાંસારની જેમ જીવના દેવ–નારકનુ અસ્તિત્વ પરલેાકના અભાવને પૂર્વ પક્ષ નિર્વાણ વિશે સદેહ નિર્વાણ વિશે મતભેદ સàનિવારણ નાશ નથી જીવ સર્વથા વિનાશી નથી ૧૬૨ ૧૬૨ મૃતક હોવા છતાં મેાક્ષને નાશ નથી૧૬૨ ૧૬૨ ૧૬૩ ૧૬૩ ૧૬૩ ૧૬૩ પ્રધ્વંસાભાવ તુચ્છ નથી મેાક્ષ કૃતક છે જ નહિ મુક્તાત્મા નિત્ય છે મુક્તાત્મા વ્યાપક નથી જીવમાં મધ અને મેક્ષ છે વિજ્ઞાન અનિત્ય હોવાથી આત્મા અનિત્ય એકાંત નિત્યમાં કવાદિ નહિ અજ્ઞાની આત્માને સંસરણુ નહિ ઉત્તર પક્ષ પરલાસિંહ ટિપ્પણા વૃદ્ધિપત્ર ગણધરવાદની ગાથાઓ ટીકાનાં અવતરણે શબ્દસૂચી આત્મા અનિત્ય છે માટે નિત્ય પણ છે ઘડે પણ નિત્યાનિત્ય છે મેક્ષ નિત્યાનિત્ય છે. દીપનિર્વાણ જેમ મેાક્ષ નથી–દીપને સર્વથા નાશ નથી પુદ્ગલના સ્વભાવનું નિરૂપણ વિષયભાગ નહિ છતાં મુક્તને સુખ ઇન્દ્રિયા નથી છતાં મુક્તને જ્ઞાન છે મુક્તાત્મા અજીવ નથી બનતા ઇન્દ્રિયા વિના પણ જ્ઞાન છે આત્મા જ્ઞાનસ્વરૂપ છે પુણ્ય નથી છતાં મુક્ત સુખી છેપુણ્યનું ફળ સુખ નથી દેહ વિના પણ સુખને અનુભવ વૈદવાકયને સમન્વય સિદ્ધનાં સુખ અને જ્ઞાન નિત્ય છે સુખ-જ્ઞાન અનિત્ય પણ છે ૧૮૧-૨૧૦ ૨૧૧–૨૧૨ ૧-૪૦ ૪૧-૪૨ ૪૩-પર ૧૫૪ ૧૫૫ ૧૫૫ ૧૫૫ ૧૫૫ ૧૫૫ ૧૫૬ ૧૫૭ ૧૫૭ ૧૫૮ ૧૬૪ ૧૬૪ ૧૬૫ ૧૬૬ ૧૬૬ ૧૬૪ ૧૬૯ ૧૭૦ ૧૭૧ ૧૭૪ ૧૭૬ ૧૭૫ ૧૭૬ Page #18 -------------------------------------------------------------------------- ________________ રા, બ, શેઠ પૂનમચંદ કરમચંદ કટાવાલા Page #19 -------------------------------------------------------------------------- ________________ Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૧“ગણધરવાદ એ શું છે? જન શ્રતમાં આવશ્યક સૂત્ર એ એક મહત્ત્વને ગ્રન્થ છે. જૈન શ્રતની સર્વ પ્રથમ પ્રાકૃત ગદ્યવ્યાખ્યા અનણદાર સૂત્રમાં કરવામાં આવી છે અને તે આવશ્યક સૂત્રની વ્યાખ્યારૂપ છે. આચાર્ય ભદ્રબાહુએ જે અનેક નિર્યુક્તિએની રચના કરી છે તેમાં આવશ્યક સૂત્રની નિયુક્તિ એ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તેમાં બીજી નિયુક્તિઓની જેમ પ્રાકૃત પદ્યમાં આવશ્યકસૂત્રની વ્યાખ્યા કરવામાં આવી છે. આવશ્યક સત્રનાં છ અધ્યયન પૈકી સામાયિક એ પ્રથમ અધ્યયન છે. તે સામાયિક અધ્યયન અને તેની ઉક્ત નિર્યુક્તિ પૂરતી મર્યાદિત પણ અતિવિસ્તૃત પ્રાકૃતપદ્યમાં આચાર્ય જિનભદ્ર કરી તે વિશેષાવશ્યક ભાષ્યના નામે પ્રસિદ્ધ છે. વિશેષાવશ્યક ભાષ્યની અનેક વ્યાખ્યાઓમાં આચાર્ય માલધારી હેમચંદ્રની વિસ્તૃત સંસ્કૃત વ્યાખ્યા સુપ્રસિદ્ધ છે. પ્રસ્તુત પુસ્તક “ગણધરવાદ' એ આચાર્ય જિનભદ્ર ભાષ્યની ઉકત વિસ્તૃત વ્યાખ્યાના આધારે, તેના “ગણુધરવાદ' નામના પ્રકરણનું ભાષાંતર છે. ભાષાંતરની શૈલી આ સન્થને માત્ર ભાષાંતર નહિ પણ રૂપાન્તર કહેવાનું હું વધારે પસંદ કરું છું. પ્રકરણના નામ પ્રમાણે ભગવાન મહાવીર સાથેને બ્રાહ્મણ ૫ ડિતાને જે વાદ થયે તેને આમાં સમાવેશ છે. એ બ્રાહ્મણ પંડિત વાદ થયા પછી ભગવાનના પ્રભાવમાં આવ્યા, તેમના મુખ્ય શિષ્ય થયા અને ગણધર કહેવાયા તેથી તેમના વાદને “ગણધરવાદ” કહેવાય છે એટલે આ ભાષાનેરની શૈલી સંવાદાત્મક રાખવામાં આવી છે. સંવાદને અનુકૂળ બનાવીને માલધારી ની વ્યાખ્યાનાં વાકનું માત્ર ભાષાંતર પણ કરવું પડે. એટલે આ ભાષાન્તર માત્ર સંસ્કૃતને ગુજરાતી ભાષામાં અનુવાદ નથી, પણ એ વ્યાખ્યાને સંવાદાત્મક રીતે રજૂ કરવાનો પ્રયત્ન હોવાથી રૂપાંતર છે, સંસ્કૃત ભાષાની વિશેષતા એ છે કે તેમાં ગંભીર દાર્શનિક વિષયની ચર્ચા તેની પરંપરાને કારણે અતિ સંક્ષિપ્ત શલીમાં થઈ શકે છે, છતાં વિષયની અસ્પષ્ટતા જરા પણ રહેતી નથી. ગુજરાતી ભાષાની અને સંસ્કૃત ભાષાની શૈલીમાં પણ ભેદ છે જ. એટલે જે ભાષાન્તરને સુવાચ્ય બનાવવું હોય તો તેની શૈલી ગુજરાતી રાખવી જોઈએ. માત્ર શબ્દશ: અનુવાદ કરવા જતાં ભાવ અસ્પષ્ટ રહેવાને વધારે સંભવ છે. એ ગુજરાતી હોય છતાં તેમાં ગુજરાતીપણું નજરે ન પણ આવે એ સંભવ છે. એટલે ભાષાંતરકારે માત્ર' શબ્દને નહિ પણ શબ્દ અને ભાવને વળગીને સંસ્કૃત ભાષાનું ગુજરાતીકરણ કરવું આવશ્ય પડે છે. આ ભાષાંતરમાં મેં એમ કરવાને નમ્ર પ્રયાસ કર્યો છે. તેમાં કેટલી સફળતા મળી છે તે વિવેચકે જોવાનું છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય સંસ્કૃત જાણનાર, પણ દર્શનને નહિ જાણનાર વાચક ગુજરાતી વાંચીને પછી સંસ્કૃત સામે રાખે તો સરળતાથી તેને મૂળ સંસ્કૃત ગ્રન્થમાં પ્રવેશ થઈ જાય એ ધ્યેય હોવાથી મૂળ સંસ્કૃતની કઈ પણ અવશ્યક વસ્તુ છેડી નથી અને ક્રમ પણ મૂળને જ રાખે છે. વસ્તુનું સ્પષ્ટીકરણ કરવા ભાષાની સરળતા તરફ ધ્યાન આપ્યું છે, પણ મારા તરફથી તેમાં નવી વસ્તુ ઉમેરવામાં નથી આવી તેમ કરવા જતાં એ સ્વતંત્ર ગ્રન્થ બની જાત; ભાષાંતર કે રૂપાંતર ન રહેત. જ્યાં નવી વસ્તુ કહેવાની હતી તે મેં પાછળ ટિપણમાં કહેવાનું ઉચિત માન્યું છે. આવશ્યક સૂત્ર અને તેનું પ્રથમ અધ્યયન સમગ્ર જૈન આગમ સાહિત્યમાં આ એક જ એવો ગ્રન્થ છે જેને પ્રચાર જ્યારથી તેની રચના થઈ છે. ત્યારથી ઉત્તરોત્તર વધારે ને વધારે થતો રહ્યો છે. આજે પણ એ સૂત્ર વિષયક જેટલું સાહિત્ય પ્રકાશિત થાય છે, તેટલું કેઈપણું સૂત્ર વિષે થતું નથી કારણ એ છે કે, તે શ્રમણ અને શ્રાવકની પ્રતિદિન કર્તવ્ય આવશ્યક ક્રિયાનું નિરૂપણ કરે છે અને તેથી પ્રત્યેક શ્રમણ અને શ્રાવકને તેની પ્રતિદિન આવશ્યકતા પડે છે. એ ગ્રન્થને વિષય ધાર્મિક પુરુષોના જીવનમાં વણાઈને તેમને જીવનમાં ઓતપ્રોત થઈ ગયા છે. આમ હોવાથી એ ગ્રન્થની ટીકાપટીકાએ ઉપરાંત તેના એકેક વિષયને લઈને અનેક સ્વતંત્ર ગ્રન્થની રચના કરવામાં આવી છે. અને એ પ્રથે પણ ટીકા ટીકાઓથી અલંકૃત કરવામાં આવ્યા છે. ભાષાની દૃષ્ટિએ જોઈએ તે એ ગ્રન્થની પ્રાચીન પ્રાકૃત અને સંસ્કૃત ટીકાઓથી માંડી આધુનિક ગુજરાતી હિન્દી ભાષામાં શતાબ્દીવાર સાહિત્ય ઉપલબ્ધ થાય છે. જેને આ ગમે વ કરવુ માં પ્રાચીન પદ્ધતિ પ્રમાણે અંગબાહ્યના એક વર્ગમાં આવશ્યકસૂત્ર અને બીજા વર્ગમાં આવશ્યકતર સૂત્રને મૂકવાની પદ્ધતિથી પણ આવશ્યકસૂત્રની મહત્તા સુચિત થાય છે. આવશ્યકસૂત્રનું પ્રથમ અધ્યયન સામાયિક વિષે છે. આચાર્ય ભદ્રબાહુના મત પ્રમાણે એ સામાયિક જ સમગ્ર શ્રુતજ્ઞાનની આદિમાં છે. શ્રુતજ્ઞાનને કોઈ સાર હોય તો તે ચારિત્ર છે, અને ચારિત્રને સાર નિર્વાણ છે. આ પ્રમાણે આવશ્યકનું પ્રથમ અધ્યયન જે સામાયિક વિષે ચર્ચા કરે છે તેને સીધે સંબંધ મેક્ષ સાથે છે. આગમમાં જ્યાં ભગવાન મહાવીરને શ્રમદાના શ્રુતજ્ઞાનના અધ્યયનની વાત આવે છે. ત્યાં સર્વત્ર તેમના અધ્યયનમાં સામાયિકને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે અને ત્યારપછી જ બીજા અંગગ્રન્થને સ્થાન છે. આ પ્રમાણે જ્ઞાનની દૃષ્ટિએ જ નહિ, પણ આચારની દૃષ્ટિએ પણ સામાયિકને જ સર્વ પ્રથમ સ્થાન છે. આચાર્ય ભદ્રબાહુના મતાનુસાર તે ભગવાનને કેવલજ્ઞાન થયા પછી તેમણે પ્રથમ અર્થતઃ ઉપદેશ સામાયિકને આપ્યા હતા. અર્થાત તેમના પ્રથમ ઉપદેશમાં સામાયિકને અર્થ સમાવિષ્ટ હો, એટલું જ નહિ, પણ ગણધરોએ પણ વાદ થયા પછી પ્રથમ ઉપદેશ સામાયિકને જ લીધે હતા, એ પણ આચાર્યે કહ્યું છે. સામાયિકને ઉપદેશ લેવાથી ગણધરોને શો લાભ થયે એવા પ્રશ્નના ઉત્તરમાં આચાર્ય - ૧. નંદી સૂત્ર સૂ૦ ૪૩ ૨. “સામારૂચમાાં ગુયાનું જ્ઞાવ દિવ્યરા | સ વિ સારો વર સારો રજ:સ નિવામાં ” સાવ નિ૦ રૂ . ૩. ભગવતી ૨. ૧. ૪. આવ૦ નિ ૭૩૩-૭૩૫, ૭૪૨-૭૪૫ Page #22 -------------------------------------------------------------------------- ________________ બતાવ્યું છે કે, તેમને તેવી શુભાશુભ પદાર્થોનું જ્ઞાન થયું. એ જ્ઞાનને કારણે તેમણે સંયમ અને તપમાં પ્રવૃત્તિ કરી, તેથી નવા પાપકર્મથી નિવૃત્ત થયા, બાંધેલ કર્મને નાશ કરવા સમર્થ થયા અને અશરીર બન્યા. અશરીર બનીને અવ્યાબાધ મોક્ષસુખને પામ્યા. ૧ શ્રમણદીક્ષામાં પ્રથમ જે ચારિત્ર લેવામાં આવે છે, તે પણ સામાયિક ચારિત્ર છે. ખરી રીતે એ જ ચારિત્ર જ્યારે પરિપૂર્ણ બને છે, ત્યારે તે યથાખ્યાત-સ પૂર્ણ ચરિત્ર કહેવાય છે અને તે જ માક્ષનું સાક્ષાત કારણ બને છે. આ રીતે જ્ઞાન અને ચારિત્ર બનેમાં સામાયિક ની જ મુખ્યત છે. એટલે આચાર્ય જિનભદ્ર માત્ર એ નિયુક્તિસહિત સામાયિકાધ્યયનની વિશેષરૂપે વ્યાખ્યા કરવાનું ઉચિત માન્યું અને વિશેષાવશ્યક ભાષ્ય નામે એક મહાન ગ્રંથની રચના કરી. વિશેષાવશ્યકભાષ્યમાં ગણધરવાનો પ્રસંગ આવશ્યક નિયુક્તિમાં સામાયિક અધ્યનની વ્યાખ્યા પ્રસંગે ઉદ્દઘાતરૂ૫ આચાર્ય ભદ્રબાહુએ કેટલાક પ્રશ્નોનું સમાધાન કર્યુ છે. તેમાં સામાયિકને નિર્ગમન અર્થાત્ સામાયિકના આવિર્ભાવને પ્રશ્ન ઉઠાવ્યો છે અને તે કેવી પરિસ્થિતિમાં કેનાથી કયારે અને કયાં આવિર્ભત થયું છે ઇત્યાદિ પ્રશ્નોનું સમાધાન કર્યું છે. તે પ્રસંગે તેમણે ભગવાન મહાવીરને ૧૦વ પૂર્વભવમાં અટવીમાં ભૂલા પડેલા સાધુઓને માર્ગ બતાવવાથી ક્રમે કેવી રીતે મિથ્યાત્વમાંથી બહાર નીકળીને સમ્યકત્વને પામ્યો તે બતાવ્યું છે. અને ઉત્તરોત્તર કષાયોનો ક્ષય કરીને ભગવાન મહાવીર જે પ્રકારે સર્વજ્ઞ થયા તેનું વિસ્તારથી વર્ણન કર્યું છે. અને છેવટે જણાવ્યું છે કે, જ્યારે હાર્થિક જ્ઞાન નષ્ટ થઈને અનંત એવું કેવળજ્ઞાન ઉત્પન્ન થયું ત્યારે વિહાર કરીને રાત્રે તેઓ મહસેન વનમાં પહોંચ્યા.૫ એટલે મધ્યમાપવામાં એ મહસેન વનમાં દેવોએ ધમચક્રવતી ભગવાન મહાવીરના દિતીય સમવસરણની-મહાસભાની રચન કરી. એ જ નગરીમાં બ્રાહ્મણ સમિલાયે યજ્ઞ માંડયો હતો તેથી દૂર દૂરના મહાપંડિતે તેમાં ભાગ લેવા આવ્યા હતા. એ યજ્ઞમંડપની ઉત્તરે દેવે ભગવાનના સમવસરણમાં ઉત્સવ મનાવી રહ્યા હતા એટલે યજ્ઞમાં ઉપસ્થિત કાને એમ લાગ્યું કે, અમારા યજ્ઞાનુષ્ઠાનથી સંતુષ્ટ થઈને દેવ સ્વયં યજ્ઞવાટિકામાં આવી રહ્યા છે. પણ જ્યારે તેમણે જોયું કે, તે દેવ યજ્ઞ નાટિકા તરફ આવવાને બદલે બીજે જ કયાંય ઉત્તર તરફ જઈ રહ્યા છે, ત્યારે તેમને આશ્ચર્યને પાર રહ્યો નહિ. લોકોએ પણ ખબર આપ્યા કે સર્વજ્ઞ ભગવાન મહાવીરને મહિમાં સ્વયં દેવ આવીને વધારી રહ્યા છે. ત્યારે અભિમાની પંડિત ઇન્દ્રભૂતિને થયું કે, મારા સિવાય વળી બીજે કે સર્વજ્ઞ હેઈ શકે ? એટલે તે સ્વયં ભગવાનના સમવસરણમાં હાજર થઈ ગયે. તેને આવેલે જાણીને ભગવાન મહાવીરે તેને નામ અને ગોત્રથી બોલાવ્યા અને તેને મનમાં જીવનું અસ્તિત્વ વિશેને જે તે દેહ તે તેને કહી બતાવ્યું. અને તેણે કહ્યું કે વિસ્તુતઃ તું વેદપંદનો અર્થ જાણતા નથી તેથી જ તેને આવી શંકા થઈ છે. હું તને ૧. આવ. નિ. ૭૪૫-૭૪૮. ૨. આવ. નિ. ૧૪૦-૧૪૧, ૧૪૫ ૩. વિશેષા. ભાષ્યમાં “મિચ્છarહુતમા” ઇત્યાદિ ગાથાને ભાષ્યની ગણી છે. આવશ્યક હારિભદ્રીયમાં પણ તે ગાથાની વ્યાખ્યા નથી, પણ વિશે. ના સંપાદક ત ગાથાને નિયંતિની ગણી છે. જુઓ પાછળ છાપેલ મૂળ. ૪. આવ. નિ. ૧૪૬-ચ દિર સિત્ત” ૫. આ. નિ. પ૩૯ ૬, આવ, નિ, ૫૪૦, ૭, આવ. નિ. ૫૪૧-૪૨, ૧૯૨ ૮. આવ. નિ. ૫૯૧ ૯, આવ. નિ. ૫૯૮ ૧૦. આવ. પ૯૮. Page #23 -------------------------------------------------------------------------- ________________ તે પદેને ખરે અર્થ બતાવીશ.' અને છેવટે જ્યારે ઈન્દ્રભૂતિને સંશયનું નિવારણ થયું ત્યારે તેણે પિતાના ૫૦૦ શિષ્યો સાથે ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી. એ જ ઇન્દ્રભૂતિ ભગવાનના મુખ્ય ગણધર બન્યા. તેને દીક્ષિત થયેલા જાણીને અગ્નિભૂતિ આદિ બીજા દશ બ્રાહ્મણ પંડિતો પણ ક્રમશઃ ભગવાન પાસે આવ્યા. તેમને પણ તે જ પ્રમાણે તેમનાં નામ-ગોત્રથી ભગવાને આવકાર્યા અને તેમનાં મનમાં રહેલી જુદી જુદી શંકાએ પણ કહી બતાવી અને સમાધાન થયે તેઓ પણ ભગવાન પાસે પોતપોતાના શિષ્યો સાથે દીક્ષિત થયા અને ગણધરપદને પામ્યા. પ્રથમ ઇન્દ્રભૂતિના મનમાં રહેલા સંશયકથનથી માંડીને અંતિમ અગિયારમાં પ્રભાસની દીક્ષાવિધિ સુધીના પ્રસંગની આવશ્યક નિર્ય ક્તિની ૪૨ ગાથા (૬૦૦-૬૪૧) ને વ્યાખ્યાન પ્રસંગે આચાર્ય જિનભદ્ર ગણધરવાદની રચના કરી છે અને એ માત્ર ૪૨ ગાથાઓના વ્યાખ્યાનમાં તેમણે અગિયાર ગણધરના વાદ વિશેની જે ગાથાઓ રચી છે તેની સંખ્યા આ પ્રમાણે છે-૧-૫૬; ૨-૩૫; ૩-૩૮; ૪-૭૯; ૫-૨૮; ૬-૫૮; ૭–૧૭, ૮-૧૬, ૯-૪૦; ૧૦–૧૯; ૧૧-૪૯, ઉકત આવ. નિ. ની ૪૨ ગાથાઓમાં પણ અગિયારે ગણધરોનાં નામ શિષ્ય સંખ્યા, સંશયને વિષય, તેઓનું વેદપદોના અર્થનું અજ્ઞાન, અને “હું વેદપદોને સાચા અર્થ બતાવું છું” એવું ભાગવાનનું કથન–આટલી જ હકીકત છે. ગણધરોનાં મનમાં વેદનાં કયાં વાકને લઈને તે વિષયમાં કેવી રીતે સંશય થયે ? તે સંશય થવામાં તેમની શી દલીલો હતી ? ભગવાને તેમને શો જવાબ આપ્યો ? વેદપદોને ભગવાને શું અર્થે કર્યો ?-ઇત્યાદિ કશી જ હકીકત આવશ્યકનિયંતિમાં છે જ નહિ. એ બધી હકીકતની પૂર્તિ કરીને પૂર્વોત્તર પક્ષની રચના કરવાપૂર્વક આચાર્ય જિનભદ્દે પેતાના ભાગ્યમાં વિસ્તૃત ગણધારવાદની રચના કરી છે. સારાંશ એ છે કે, આવશ્યકનિયુક્તિમાં વસ્તુતઃ વાદ વિશેની કશી જ હકીકત વિશેષરૂપે આપવામાં આવી નથી, માત્ર વાદનું સૂચન છે. એ સૂચનને આધારે એક ટીકાકારને શોભે એ રીતે આચાર્ય જિનભદ્ર ગણધરવાદ’ની રચના કરી છે. આ પ્રકારે પ્રસ્તુત અનુવાદ ગ્રન્થ સાથે આવશ્યક સૂત્ર, તેની ભદ્રબાહુકૃત ઉદ્દઘાતનિર્યુક્તિ, જિનભદ્રકૃત તેનું વિશેષાવશ્યક ભાષ્ય અને આચાર્ય હેમચંદ્ર મલધારી-કૃત બહવૃત્તિ એટલા ગ્રંથને સંબંધ છે. તેથી આ પ્રસ્તાવનામાં, તે તે ગ્રન્થના કર્તા, આચાર્યોને પરિચય આપવાનું ઉચિત ધાયું છે અને અંતે ગણધરોને સામાન્ય પરિચય આપીને પ્રસ્તુત ગ્રન્થના પ્રવેશરૂપે આત્મવાદ, કર્મવાદ અને તેના વિધી વાદો અનાત્મવાદ અને અકર્મવાદ વિશે અતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિએ નિરૂપણ કર્યું છે, જેથી ગણધરવાદને લગતી દાર્શનિક ભૂમિકા શી છે તે વાચકના ખ્યાલમાં આવે. ૨. આવશ્યસૂત્રના કર્તા કેણ? જૈન આગમ શાસ્ત્રના બે ભેદ કરવામાં આવે છે; અર્થીગમ અને મૂત્રાગમ અર્થાત શબ્દાગમ, અનગઠારમાં કહ્યું છે કે તીર્થંકર આગમને ઉપદેશ કરે છે તેથી તે સ્વયં અર્થીગમના કર્તા છે. તે અર્થીગમ ગણધરને તીર્થંકર પાસેથી સાક્ષાત મળતા હોવાથી ગણધરની અપેક્ષાએ તે અનન્તરાગમ છે પણ તે અર્થાગમને આધારે ગણધરો સૂત્રની રચના કરતા હોવાથી ત્રાગમન અથવા શબ્દાગમના ૧. આવ. નિ. ૬૦૦ ૨. આવ. નિ. ૬૦૧ ૩. આવ. નિ. ૦૨-૬૪૧ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૯ ગણુધા જ કર્તા કહેવાય છે. ગણધરેાના સાક્ષાત્ શિષ્યેની અપેક્ષાએ અથંગમ પરંપરાગમ કહેવાય છે અને સૂત્રાગમ તેમને ગણધર પાસેથી સાક્ષાત્ મળતા હોવાથી તેમની અપેક્ષાએ તે અનંતરાગમ કહેવાય છે. ગણધરાના પ્રશિષ્યાની અપેક્ષાએ બન્ને પ્રકારના આગમે। પરંપરાગમ કહેવાય છે, ૧ આ ઉપરથી આપણે એટલુ તા તારવી શકીએ છીએ કે આગમના અર્થના ઉપદેશ તીથ કરાએ આપ્યા હતા, પણ તેને પ્રથમદ્દ કરવાનું માન ગણધરને ફાળે જાય છે. એટલે જ્યાં જ્યાં આગમને તીર્થંકરપ્રણીત કહેવામાં આવે છે ત્યાં તે અર્થ એટલા જ લેશે જોઇએ કે, એ આગમમાં જે વાત કહેવામાં આવી છે તેનું મૂળ તીર્થંકરના ઉપદેશમાં છે. તેના શબ્દાર્થ એવા નથી કે એ ગ્રન્થા પણુ તીર્થંકરાએ બનાવ્યા છે. આ વસ્તુનું સમર્થન આચાર્ય ભદ્રબાહુએ આવશ્યકનિયુક્તિમાં કર્યું છે કે— अत्थ भास अरहा सुत्त गथति गणहरा उण । सासनस्य हियझए तओ सुत्तं पवत्तइ ॥ १२ ॥२ આવશ્યકના કર્તા વિષે એ માન્યતાઓ હવે એ પ્રશ્ન વિચારીએ કે ગણધર એ કયા કયા ગ્રન્થની રચના કરી? અને તેમાં આવશ્યકસૂત્રને સમાવેશ થાય છે કે નહિ ? આ બાબતમાં આગમ ગ્રન્થામાં અકમર્ત્ય જોવાતુ નથી. (૧) અનુયોગદ્વાર સૂત્રમાં અલૌકિક આગમ વિશે નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમાં આયારાંગથી માંડીને દૃષ્ટિવાદ સુધીનાં ખાર અ ંગાના પ્રણેતા તી કરને કહ્યા છે. આના અર્થ આપણે એમ કરી શકીએ કે તેમના એ ઉપદેશને આધારે ગણધરોએ દ્વાદશાંગીની રચના કરી. આ જ વસ્તુ નદીમાં પણ સભ્યશ્રુતના વન પ્રસંગે અનુયોગદ્દારના જ શબ્દોમાં કહેવામાં આવી છે. ષટ્ ખાંડાગમની ધવલા ટીકા અને કષાયપ હૂડની યધવલા ટીકામાં પણ ઇન્દ્રભૂતિ ગણધરને દ્વાદશાંગ અને ચૌદ પૂર્વીનાપ સૂત્રકર્તા કહેવામાં આવ્યા છે. આ માન્યતાનું સમર્થન અન્યત્ર પણ મળે છે. આચાય ઉમાસ્વાતિએ તત્ત્વાર્થં ભાષ્યમાં આગમમાં અંગ અને અંગબાહ્ય એવા ભેદ શા માટે કરવામાં આવે છે તે સમજાવતાં કહ્યુ છે કે, ગણધરકૃત તે ગ અને સ્થવિરકૃત તે અંગબાહ્ય. બૃહદ્રકલ્પભાષ્ય અને વિશેષાવશ્યકભાષ્યમાં અંગ અને ૧. અનુયોગદ્વાર સૂ. ૧૪૭ પૂ. ૨૧૯, વિશેષા. ૯૪૮-૯૪૯ ૨. આ વસ્તુનું સમર્થન ભગવતી આરાધના ગા. ૩૪, વિજયાદયા પૃ. ૧૨૫, ષટ્ખ્ખંડાગમની ધવલા ટીકા (પૃ. ૬૦) અને કષાયપ હુડની જયધવલા ટીકા (પૃ. ૮૪)માં પણ છે, તથા મહાપુરાણુ (આદિપુરાણું) ૧. ૨૦૨, તિલેયપણૢત્તિ ૧, ૩૩; ૧, ૮૦: તત્ત્વાર્થ ભાષ્ય-સિદ્ધસેન વૃત્તિ ૧-૨૦માં પણ છે. ૩. અનુયેાગદ્વાર સૂ. ૧૪૭ પૃ. ૨૧૮, ૪. નદી સૂ. ૪૦ ૫. ચૌદ પૂના સમાવેશ ખારમા અંગમાં હાવાથી ધવલા અને જયધવલાને મત પૂર્વોકત મતથી ભિન્ન નથી. ૬. ષટ્યુંડાગણુ-ધવલા ટીકા ભાગ, ૧, પૃ. ૬૫ અને કષાય પ હુડ– ધવલા ટીકા ભા. ૧, પૃ. ૮૪ ૭. તત્ત્વાર્થ ભાષ્ય ૧, ૨૦, ૮. બૃહત્કલ્પભાષ્ય ગા. ૧૪૪ ૯. વિશેષા, ભા. ગા. ૫૫૦. અહીં, એ નોંધવા જેવું છે કે, બૃહત્કલ્પભાષ્યમાં અને વિષા, કશો જ ફરક નથી. ભા ની ગાથામાં Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અંગખાના ભેદ ત્રણ પ્રકારે બતાવવામાં આવ્યો છે તેમાંના એક પ્રકાર આચાય ઉમાસ્વાતિએ નિર્દેશલ ઉક્તમતને અનુસરે છે અને સાથે એ પણ સૂચિત થાય છે કે, તેમના સમયમાં આચાર્ય ઉમાસ્વાતિ નિર્દિષ્ટ માન્યતામાં શૈથિલ્ય આવવુ ં શરૂ થઈ ગડ્યુ હતુ.. એટને અ ંગખાદ્યના ભેદ આચાય ઉમાસ્વાતિની જેમ એક જ પ્રકારે નહિ, પણ ત્રણ પ્રકારે બતાવવામાં આવ્યા છે. વળી ન་દીસૂત્રની `િમાં તથા આચાર્ય હિરભદ્રની નદીટીકામાં અંગખાની રચના વિશે એ મત ફલિત થાય છે તેમાં પણ એક મત તા આચાય ઉમાસ્વાતિએ સ્વીકારેલ મત જ છે કે જે ગણધરકૃત હોય તે અંગ અને સ્થવિરકૃત હોય તે અંગખાદ્ય. આ ઉપરથી પણુ એમ સિદ્ધ થાય છે કે જેમ જેમ વખત પસાર થતા ગયા તેમ તેમ અંગબાઘુ એ ગણધરકૃત છે એમ માનવા તરફ વલણ હોવા છતાં જૂની માન્યતાનેા પણુ ઉલ્લેખ આચાર્યાં કરવાનું ચૂકતા નથી. એ ગમે તેમ હાય, પણ પ્રાચીન માન્યતા એવી સિદ્ધ થાય છે કે આવશ્યક એ અંગબાહ્ય હોવાથી આવશ્યકના કર્તા ગણધર નહિ પણ કાઈક સ્થવિર હતા. પણ આ માન્યતા વિરુદ્ધ ખીજી માન્યતા કરે શરૂ થઈ એ કહેવુ કઠણુ છે. છતાં ણુ એટલુ તા નિશ્ચિત છે કે આવશ્યકસૂત્ર એ પણુ ગણુધરકૃત છે, એવી માન્યતા સર્વ પ્રથમ આવશ્યકનિયુક્તિમાં સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થયેલ નજરે પડે છે. આવસ્યકસૂત્રના સામાયિકાધ્યયનની ઉદ્ભાનિયુક્તિમાં ઉદ્દેશાદે અનેકામાં જે પ્રશ્ના ઉઠાવ્યા છે અને તેને ક્રમશઃ જે ઉત્તર નિયુક્તિકારે આપ્યા છે. તેના સળંગ સ્વાધ્યાય કરનારને એ વસ્તુ સ્પષ્ટ થયા વિના નહિ રહે કે નિયુક્તિકાર વારંવાર એ જ વસ્તુ સિદ્ધ કરવા માગે છે કે સામાયિકાદિ અધ્યયનાની રચના ભગવાનના ઉપદેશને આધારે ગણુધરાએ કરી છે. આ જ વસ્તુનું વિશેષાવસ્યકભાષ્યકાર જિનભદ્રે પણુ પોતાના ઉક્ત નિયુક્તિના ભાષ્યપ્રસંગે સમ ન કર્યુ છે,૪ અને તે જ વસ્તુને તે બુના ટીકાકારો આચર્યું હરિભદ્ર, મલયગિરિ, મલધારી હેમચંદ્ર આદિ તે તે સગે અનુસરે એમાં કશી જ નવાઈ નથી, આચાર્ય ભદ્રબાહુએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે આમાં જે હું કહું છું તે પરંપરાથી પ્રાપ્ત થયેલું છે.પ એ પરંપરાની ભાળ કાઢીએ તે એ આપણને આવસ્યકના પ્રાચીનતમ વ્યાખ્યાન અનુયે ગદ્દારમાં મળે છે. ત્યાં પણ આવશ્યકનાં અધ્યયને વિષે આવસ્યકનિયુક્તમાં આવતી ન દ્દેશ દિ' પ્રદર્શક ગાથાએ એ જ રૂપમાં છે ૬ એ ગાથાએના વિશેષ વિવરણ માટે અનુયોગદ્વાર ચૂર્ણિÇમાં કશું જ કહ્યું નથી, પણ આચાર્ય હરિભદ્રે પોતાના આવસ્યકવિવરણમાં વિવેચન કરવાની પ્રતિજ્ઞા કરી છે અને તે વિવરણ આવશ્યકનિયુક્તિને જ અનુસરે છે એ કહેવાની ભાગ્યે જ જરૂર છે. આચાય મલધારી હેમચંદ્ર પણ આવશ્યકનિયુક્તિના ઉપયોગ કરીને જ એ ગાયાની વ્યાખ્યા કરે છે,૮ એટલે એમ માની શકાય કે અનુયાગની ઉક્ત ગાથાએનું તાત્પર્ય એ છે કે, આશ્યકત્ર ૧. નદી ચૂર્ણિ પૃ. ૪૭ ૨, પૃ. ૯૦ ૩. આવ. નિ. ગા. ૧૪૮–૧૪૧ ૪. આવ. નિ.ની વિશેષરૂપે તેની ભાષ્યાદિ ટીકાએ સાથે નીચે ગાથાઓ દ્રષ્ટબ્ય છે—ગા. ૮૦, ૯૦, ૨૭૦, ૭૩૪, ૭૩૫, ૭૪૨, ૭૪૫, ૭૫૦; વિશેષા. ૯૪૮-૯, ૯૭૩-૪, ૧૯૮૪-૮૫, ૧૫૩૩, ૧૫૪૫-૪૮, ૨૦૮૨, ૨૦૮૩, ૨૦૦૯. ૫. આવ. નિ. ૮૭. પૃ. ૧૨૨, ૪, પૃ. ૨૫૮-૨૫૯. ૬. અનુયાગદ્વાર સૂ ૧૫૫, ૭. અનુયોગદ્દારવૃત્તિ-હરિભદ્રકૃત Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ગણધરકૃત છે. આ પરંપરા ટીકાકારેને માન્ય છે અને તે આવશ્યક નિર્યુક્તિ જેટલી જૂની છે જ, સ્વયં ભદ્રબાહુ કહે છે કે હું પરંપરા પ્રમાણે સામાયિક વિશે વિવરણ કરું છું. એટલે એમ માની શકાય કે આચાર્ય ભદ્રબાહુની પણ પહેલાં કયારેક એ માન્યતા શરૂ થઈ ગઈ હતી કે માત્ર અંગ જ નહિ, પણ અંગબાહ્ય ગ્રંથેમાંથી સામાયિકાદિ અવશ્યકનાં અધ્યયને પણ. ગણધરકૃત છે. પણ આ માન્યતા અહીં જ ન અટકતાં, બધા જ અંગબાહ્ય આગમ ગ્રંથ ગણધરકત છે, એમ ધીરે ધીરે મનાવા લાગ્યું. તેને પુરા દિગબર માંથી પણ આપણને મળે છે. અને તે એ કે દિગંબર આચાર્ય જિનસેન (વિ. ૮૪૦) પિતાના હરિવંશ પુરાણમાં એ જ મતને અનુસરે છે. તેઓ જણાવે છે કે ભગવાન મહાવીરે પ્રથમ બાર અંગનો અર્થતઃ ઉપદેશ આપ્યો, એ પછી ગૌતમ ગણધરે ઉપાંગ સહિત દ્વાદશાંગીની રચના કરી જે કે નંદી-મૂળમાં એક ઠેકાણે દ્વાદશાંગીને જ જિનપ્રણીત કહી છે, છતાં તેની સાથે ચૂર્ણિકાર અંગબાધને પણ ઉમેરવાની સૂચના આપે છે તે બતાવે છે કે ચૂર્ણિકાર સામે અંગબાહ્યને પણ ગણુધકૃત માનવાની પરંપરા પ્રચલિત થઈ ગઈ હતી. તેથી જ તેઓ અન્યત્ર મૂળમાં જ્યાં અંગ-અંગબાહ્ય બનેની ગણતરી છે ત્યાં બને માટે તેઓ જણાવે છે કે, તે બને અરિહંતના ઉપદેશાનુસારી છે. આચાર્ય હરિભદ્રને પણ નંદી-ટીકામાં ચૂણિનું અનુસરણ કરવું પડયું. જે કે ચૂર્ણિકાર હરિભદ્ર બને “અથવા’ કહીને તે મતની વિરૂદ્ધ જે માન્યતા પ્રચલિત હતી તેની નોંધ લેવાનું ચૂકતા નથી કે ગણધરકૃતિ દ્વાદશાંગી છે અને સ્થવિરકૃત અંગબાહ્ય છે." અંગબાહ્ય આગમ ગણધરકૃત છે એ માન્યતા એટલેથી જ અટકી નથી, પણ જૈન પુરાણકારોએ પિતાનાં પુરાવાનું પ્રામાણ્ય સિદ્ધ કરવા ખાતર ઉદ્દઘાતમાં સ્પષ્ટ કરવાનું ઉચિત ધાર્યું છે કે, એ પુરાણ પણ મૂળે તો ગણધરકૃત છે અને અમને તે વસ્તુ પરંપરાથી પ્રાપ્ત થઈ તેના આધારે પુરાણની રચના કરવામાં આવી છે. આ રીતે માત્ર બાર અંગ ગણધરકૃત મનાતાં તેને સ્થાને અંગબાહ્ય ઉપરાંત પુરા ૫ ગણધરકૃત મનાવા લાગ્યા. આટલી ચર્ચાને પ્રસ્તુતપગી સાર એ છે કે પ્રાચીન માન્યતા પ્રમાણે આવશ્યક એ અંગબાહ્ય હાવાથી, ગણધરકત મનાતું નહિ, પણ પછીથી તેને ૫ણું આચાર્યો ગણધકૃત માનવા લાગ્યા. વળી, એમ પણ કહેવું જોઈએ કે અંગબાહ્ય ગ્રંથોમાંથી પ્રથમ આવસ્યકને જ ગણધરકૃત માનવાની પરંપરા શરૂ થઈ અને ત્યાર પછી જ બીજાં અંગબાહ્યોને પણ ગણધરકૃતિમાં સમાવેશ કરવામાં આવ્યો. હવે પ્રશ્ન એ થાય છે આમ શા માટે કરવું પડયું ? આને સીધે ઉત્તર તો એ જ હોઈ શકે કે ગણધર વિશેષ બુદ્ધિવાળા મનાતા હતા અને તેમણે ભગવાનને ઉપદેશ સાક્ષાત્ પ્રહણ કર્યો હતો, 1. હરિવંશપુરાણ ૨. ૯૨–૧૦૫ ૨, હરિવંશપુરાણુ ૨. ૨૧૧ ૩, પૃ ૩૮ ૪, પૃ. ૪૭ ૫. પૃ. ૮૨, ૮૯-૯૦ ૬. પદ્મચરિત ૧. ૪૧, ૪૨, મહાપુરાણું (આદિપુરાણુ) ૧, ૨૬, ૧. ૧૯૮-૨૦૧ ૭. અંગબાઘની જે જદી જદી વ્યાખ્યાઓ ઉપર નોંધવામાં આવી છે તેનાં કારણેને વિચાર કરતાં એક કારણ તરીકે એમ લાગે છે કે શ્વેતાંબર અને દિગંબર પરંપરા તેમજ તેમને સાહિત્ય વિષે જેમ જેમ મતભેદ તીવ્રતમ થતો ચાલે તેમ તેમ અંગબાહ્યને ગણધરકૃત માનવા-મનાવવાની વૃત્તિ સબળ થતી ગઈ અને પુરાણા જેવા ગ્રંથને પણ ગણધરકત કૃતિઓમાં સમાવેશ તે ગયે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૨ એટલે તેમની રચનાનું પ્રામાણ્ય ખીન્ન કરતાં વધી જાય એ સ્વાભાવિક છે. એટલે આગળના આચાર્યાંએ આગમમાં ખપી શકે એવું બધું સાહિત્ય ગણધરને નામે ચડાવવું ઉચિત માન્યું, જેથી તેના પ્રામાણ્યમાં સ ંદેહનુ સ્થાન ન રહે અને એથી ક્રમે કરી આવશ્યકથી માંડીને પુરાણ સુધીનુ અંગબાહ્ય સાહિત્ય ગણધરકૃત મનાવા લાગ્યું. અગબાહ્યમાં તા અનેક ત્ર થે। હતા. છતાં આવશ્યકને સર્વ પ્રથમ ગણધરકૃત માનવાની પરંપરાનુ પ્રચલન થયું તેનું કારણ એ જાય છે કે, સ્વયં અગત્ર થામાં જ અનેક ઠેકાણે જ્યાં જ્યાં ભગવાન મહાવીરના સાક્ષાત્ શિષ્યાના શ્રુતજ્ઞાનના અભ્યાસના નિર્દેશ છે ત્યાં ઘણે ઠેકાણે તેએએ સામાયિકાદ અગિયાર અંગેનુ અધ્યયન કર્યું'' એવા ઉલ્લેખ મળે છે. સામાયિક એ આવશ્યકનું પ્રથમ પ્રકરણ છે. અને અધ્યયનક્રમમાં તેનું સ્થાન તે અગિયાર અંગથી પણ પહેલાં હોય તા આવશ્યકને ગણધરકૃત હરાવવામાં ખાસ વાંધ। ઉપસ્થિત ન થાય. એટલે અગબાહ્યમાંથી આવશ્યકસૂત્ર ગણધરની કૃતિ તરીકે પ્રથમ પસંદગી પામે તે સ્વાભાવિક છે. વળી આવસ્યકની સૌથી જૂની વ્યાખ્યા અનુયોગદ્દારસૂત્રમાં ઉપક્રમદ્રારના પ્રમાણભેદની ચર્ચાને પ્રસગે સૂત્રગમ વગેરે ભેદેશ કર્યાં છે. આવશ્યકસૂત્રના સામાયિક અધ્યયનની જ ચર્ચાને પ્રસંગે એ ભેદ્દે કરેલા હોવાથી નિયુક્તિકાર, ભાષ્યકાર અને ખીજા ટીકાકારા એ ભેદીને સામાયિકાયનને સામે રાખીને ઘટાવે તે સ્વાભાવિક છે. એટલે જ તેએ બધા સામાયિકના અકર્તી તીથંકરને અને સૂત્રકર્તા ગણધરને માને છે. પણ એટલું ધ્યાનમાં રાખવું જેઈએ કે અનુયોગસૂત્રમાં આગમના સૂત્રાગાદિ ભેદે કરીને પણ પ્રસ્તુત સામાયિક સૂત્રમાં તેના ઉપસંહાર તેમાં કર્યું નથી. અન્યત્ર અનુયોગદ્દારની એ પદ્ધતિ છે કે પ્રસ્તુત અપ્રસ્તુત બધા ભેદે સૂચવીને છેવટે ઉપમહારમાં અપ્રસ્તુતનું નિરાકરણ કરીને પ્રસ્તુત શું છે તેની સૂચના કરવામાં આવી છે. ૩. આવશ્યકનિયુક્તિના કર્તા આચાર્ય ભદ્રબાહુ નામના અનેક આચાર્ય થઈ ગયા હૈાવાથી એકની જીવનટના ખીજાના નામે ચડી જવાના તથા એકના પ્રથા ખીજાને નામે ચડી જવાના ઘણા જ સાંભવ રહે છે. દા.ત, નિયુક્તિએ પ્રથમ ચતુર્દ શપૂ ધર ભદ્રબાહુ પછીના ધણા આચાર્યોનાં નામેાના ઉલ્લેખ હોવા છતાં, હજી હમણાં સુધી એ માન્યતા પ્રચલિત હતી કે, બધી નિયુક્તિએ ચતુર્થાંશ-પૂ ધરરચિત છે અને હજી પણ ધણા શ્રદ્ધાળુ જીવે એ જ માન્યતાને વળગી રહ્યા છે. ચતુર્થાંશપૂર્વધર ભદ્રબાહુ શ્વેતામ્બર આગમ પ્રમાણે નેપાલમાં યોગસાધના અર્થે ગયેલા એવી કથા છે, ત્યારે એ જ ભદ્રબાહુ દક્ષિણમાં ગયા એવી કથા દિગ ંબર સાહિત્યમાં પ્રચલિત છે. વસ્તુત:, આ બે જુદા જુદા ભદ્રબાહુના જીવનની ઘટનાએ એકને નામે ચડી હોય તેમ જણાય છે. આમાં કઈ હકીકત કયા ભદ્રબાહુના જીવન સાથે સુસંગત છે તે હજી શેાધને વિષય છે. પણ આવશ્યકાદિની જે નિયુક્તિએ ઉપ્લબ્ધ છે તે પ્રથમ ચતુર્થાંશપૂ ધર ભદ્રબાહુની નહિ પણ વિ ઠ્ઠી શતાબ્દીમાં વિદ્યમાન ખીજા ભદ્રબાહુની રચના છે એ મુનિ શ્રી પુણ્યવિજયજીએ અસંદિગ્ધ રૂપે સિદ્ધ કરી દીધું છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૩ છઠ્ઠી શતાબ્દીમાં વિદ્યમાન ખીન્ન ભદ્રબાહુની રચના છે એ મુનિ શ્રી પુણ્યવિજયજીએ અસ દિગ્ધ રૂપે સિદ્ધ કરી દીધુ છે. આચાર્ય ભદ્રબાહુ પ્રસિદ્ધ ન્યાતિવિદ વરાહમિહિરના સંસારી અવસ્થાના સહોદર હતા. જૈન પરંપરામાં તે મંત્રવિદ નૈમિત્તિક તરીકે પ્રસિદ્ધ છે. વરાહમિહિરે પંચસિદ્ધાન્તિકાને અંતે શક સ ંવત ૪૨૭ અર્થાત્ વિક્રમ સ. ૫૬૨ જણાયેા છે, એટલે આપણે આચાર્ય ભદ્રબાહુ છઠ્ઠી શતાબ્દીમાં વિદ્યમાન હતા એમ કહી શકીએ છીએ. આચાર્ય ભદ્રબાહુના નામે ચડેલા ગ્રન્થા પૈકી છેદસૂત્રાતા પ્રથમ ભદ્રબાહુ પૂર્વવિદ હતા તેમના બનાવેલા હોવાથી પ્રસ્તુત ભદ્રબાહુ (દ્વિતીય)ની કૃતિ તરીકે નિયુક્તિએ માનવી જોઈએ ૧ આવશ્યક, ૨ દશવૈકાલિક, ૩ ઉત્તરાધ્યયન, ૪ આચારાંગ, ૫ સૂત્રકૃતાંગ ૬ દશાશ્રુતસ્ક ંધ, ૭ ૩૫—બૃહત્ક૫, ૮ વ્યવહાર, ૯ સૂર્યપ્રપ્તિ, અને ૧૦ ઋષિભાષિત. આ દશ શાસ્ત્રોની નિયુક્તિ કરવાની પ્રતિજ્ઞા સ્વયં ભદ્રબાહુએ આવશ્યકનિયુક્તિમાં કરી છે.૨ આમાંથી અંતિમ એ સિવાયની બાકીની બધી નિયુક્તિએ ઉપલબ્ધ છે. ઉવસગ્ગહર એ પ્રાકૃત સ્તંત્ર પણ આ ભદ્રબાહુની રચના મનાય છે અને તેમાં શંકા કરવાને કશું કારણ નથી. ભદ્રબાહુસંહિતા નામને ગ્રન્થ તેમના ગણાય છે, પણ જે ઉપલબ્ધ છે તે તેમની રચના હાવા વિશે સંદેહ છે. જેએ યતુ - નીચેના ગ્રન્થાની એનિયુક્તિ, પિ ડૅનિયુક્તિ અને ૫ાંચકલ્પનિ ક્તિ આ ત્રણ નિયુક્તિમર્થેા અનુક્રમે આવશ્યકનિયુ - ક્તિ, દશવૈકાલિકનિયુક્તિ, અને કલ્પ-બૃહત્કનિયુક્તિના અ ંશરૂપ હોઈ તેના જુદા ગ્રન્થ તરીકે ઉલ્લેખ અનાવશ્યક છે. આ સિવાયના તેમના ગણાતા, સંસતનિયુક્તિ, ગ્રહશાંતિસ્ત્રાત્ર, સપાદલક્ષ વસુદેવંહ ડી જેવા ગ્રંથા તેમના રચેલા હોવા સામે અનેક વાંધા છે. ૧. ભદ્રા હુ ભલે છઠ્ઠી શતાબ્દીમાં હાય, પણ એમની લેખાતી નિયુક્તિઓમાં કાઈ જૂના ભાગ આવેલે છે કે નહિ એ પણ પ્રશ્ન છે. શ્રી. કુંદકુંદ આદિના ત્ર થામાં ઘણી ગાથાએ નિયુક્તિમાંની છે, ભગવતી આરાધના અને મૂલાચારમાં પણ છે, એટલે ઉપલબ્ધ નિયુક્તિની બધી ગાથાએ માત્ર છઠ્ઠી શતાબ્દીમાં રચાઈ એમ કેમ કહેવાય? અલખત્ત જૂની ગાથાએાને સમાવી નવી રચના ઉપલબ્ધ રૂપમાં તે વખતે થઈ હોય તેથી સમગ્ર નિયુક્તિ તે છઠ્ઠી શતાબ્દીની જ કેમ મનાય ? જૂની ગાથાએ કાની કૈાની, કેટલી હતી, એ ચેોક્કસ નથી એ ખરું. વળી નિયુક્તિની વ્યાખ્યાપદ્ધતિ બહુ જૂની લાગે છે, અનુયેાગદ્વાર જૂનું છે, એમાંની ગાથાએ પણ નિયુક્તિમાં છે. તેથી છઠ્ઠી શતાબ્દીના ભદ્રબાહુએ ઉપલબ્ધ રચના કરી હોય તેાપણુ પ્રાચીનતાની પરંપરા નિરાધાર નથી એમ માનવું રહ્યું. છઠ્ઠી શતાબ્દીના ભદ્રબાહુની કૃતિમાંથી પ્રાચીન ગણાતા દિગ ખર પ્રથામાં ગાથાએ લેવામાં આવી એ કલ્પના જરા વધારે પડતી ગણાય. સમાન વારસામાંથી બન્નેમાં ગયાના વધારે સંભવ છે, જેમ ક શાસ્ત્ર અને જીવાદિતત્ત્વાની પરિભાષા વિશે. ૨. આવા૦ નિ૦ ગા૦ ૮૪–૮૫, ૩. આચાર્ય ભદ્રબાહુ વિશે ઉપર આપેલ બધી હકીકતાના આધાર મુનિશ્રી પુણ્યવિજયજીનેા મહાવીર જૈન વિદ્યાલયના રજત મહે।ત્સવ અંકમાં (પૃ૦ ૧૮૫) છપાયેલ લેખ છે, તેની સાભાર નોંધ લ છું. ૨ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ૪. આચાર્ય ભદ્રબાહુની નિર્યુકિતઓનો ઉપદ્રઘાત નિર્યુક્તિનું સ્વરૂપ જેમ વેદના શબ્દોની વ્યાખ્યા યાકે નિરુત લખીને નિશ્ચિત કરી તે જ પ્રમાણે આચાર્ય ભદ્રબાહુએ જૈન આગમના પારિભાષિક શબ્દોની વ્યાખ્યા પ્રાકૃત પદ્યમાં નિયુક્તિઓ લખીને નિશ્ચિત કરી. આચાર્ય ભદ્રબાએ આગમની જે નિયંક્તિઓ લખી છે તેમાં તેમણે જે ક્રમ સામાન્ય રીતે અપનાવ્યું છે તે કાંઈક આવો છે–ગ્રંથના પ્રત્યેક શબ્દ કે પ્રત્યેક વાકયને અર્થે અથવા તે વિવરણ તેઓ કદી કરતા નથી. સામાન્ય રીતે ગ્રંથના નામને જે પ્રસ્તુત અર્થે હોય તે બતાવે છે, ગ્રંથના આધારભૂત અન્ય આગમ પ્રકરણોને ઉલ્લેખ કરે છે, પછી સમસ્ત ગ્રંથને વિષયાનુક્રમ સંક્ષેપમાં સૂચવે છે. ત્યાર પછી પ્રત્યેક અધ્યયનની નિયુક્તિ લખતી વખતે તે તે અધ્યયનના નામને પ્રસ્તુત અર્થ સ્પષ્ટ કરે છે અને અધ્યયનમાં આવતા કેટલાક મહત્વના શબ્દ વિશે વિવરણ કરીને સંતોષ માને છે. શબ્દોના પ્રસ્તુત અર્થોને લાભ કરવા માટે તેઓ નિક્ષેપ પદ્ધતિથી શબ્દને સંભવિત બધા અર્થો બતાવે છે અને અપ્રસ્તુત અર્થોનું નિરાકરણ કરી માત્ર પ્રસ્તુત જે અર્થ હોય છે તે સ્વીકારવા ભલામણ કરી તે વિશે જે તેમને વિશેષ કાંઈ કહેવું હોય તો કહીને વ્યાખ્યા સમાપ્ત કરે છે. આવશ્યક નિર્યુક્તિ સામાન્ય ક્રમ ઉપર બતાવ્યું તે છે છતાં તેમની આવશ્યક નિર્યુક્તિ તે આદ્ય નિર્યુક્તિ હોવાથી તેમાં તેમણે કેટલીક વિશેષતા અપનાવી છે. તે વિશેષતા એટલા માટે અપનાવી છે કે તે બધી નિયું. ક્તિઓ માટે ઉપયોગી થાય અને તે વસ્તુ વારંવાર કહેવી ન પડે. ભારતીય સંસ્કાર પ્રમાણે શુભ કાર્યનો પ્રારભ મંગલથી થાય છે. એટલે આચાય ભદ્રબાહુએ પણ આવશ્યકનિયુક્તિમાં પાંચ જ્ઞાનરૂપ નંદી'-મંગલની વ્યાખ્યા વિસ્તારથી કરીને મંગલ કર્યું છે, અને સાથે જ જૈનધર્મ પ્રમાણે કોઈ વ્યક્તિ કરતાં ગુણની મહત્તા જ વધારે છે તે સૂચવ્યું છે. પીઠિકાબંધ રૂપે એ મંગલ કાર્ય કરીને ૧. નંદી' એ પ્રાકૃત પદનું સંસ્કૃત નાંદી’ છે. નાટકના આરંભમાં સૂત્રધાર જે મંગલપાઠ કરે છે તે નાંદી' કહેવાય છે. અને નાટકમાં નાખ્યત્તે સૂત્રધાર : એવો ઉલ્લેખ મળે છે, જેને સાર એ છે કે મંગળ કર્યા પછી સૂત્રધાર આગળની પ્રવૃત્તિ પ્રારંભે છે. મંગળ એ પ્રજા સામાન્યની સાધારણ પ્રવૃત્તિ છે. કયાંક અમુક પાઠરૂપે, તે કયાંક પુષ્પ અક્ષત આદિ કવ્યા૫ણરૂપે—એમ અનેકવિધ મંગલાચરણ ગણાય છે. શાસ્ત્રના પ્રારંભમાં દેવસ્તુતિ, નમસ્કાર આદિપે પણ મંગલાનુષ્ઠાન થાય છે. જેના પરંપરા આધ્યાત્મિક દૃષ્ટિએ શુદ્ધ ગુણની પૂજક અને ઉપાસક રહી છે. આધ્યાત્મિક ગુણોમાં જ્ઞાનનું સ્થાન મોખરે છે. એક તે જ્ઞાન એ સર્વગમ્ય વસ્તુ છે અને બીજુ તે ચારિત્રનું અંતરંગ કારણ છે. તેથી જ મંગલરૂપે પણ જ્ઞાનનું વર્ણન, વર્ગીકરણ શાસ્ત્રમાં સ્થાન પામ્યું છે. જૈન પરંપરામાં મંગલ શબ્દ પણ બહુ જૂના સમયથી વપરાતો આવ્યો છે. દશવૈકાલિક જેવા પ્રાચીન આગમમાં બધા નાગરિ' એ પ્રયોગ છે. એમ લાગે છે કે જ્યારે નાટક ભજવવાની અને લખવાની પ્રવૃત્તિ વધારે લોકપ્રિય બનતી ચાલી અને તેમાં મંગલસૂચક–'નાંદી' શબ્દનો પ્રયોગ સાધારણ લોકગમ્ય થઈ ગયા ત્યારે જન સંથકારેએ પણ એ શબ્દને મંગલ અર્થમાં ઉપયોગ કરી, પોતાને આધ્યાત્મિક દૃષ્ટિએ અભિપ્રેત એવા જ્ઞાનગુણને મંગલ સૂચવવા તેને પ્રાણ પ્રચલિત કર્યો અને એ જ ભાવનામાંથી જ્ઞાનેનું વર્ણન કરનાર શાસ્ત્ર “નન્દી' નામે વ્યવહારાયું. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૫ આચાર્ય. અ ંતે સૂચવ્યું છે કે એ પાંય નાનેામાંથી પ્રસ્તુતમાં શ્રુતજ્ઞાનના જ અધિકાર છે, કારણ એ એક જ જ્ઞાન એવું છે જે પ્રદીપની જેમ સ્વપર-પ્રકાશક છે. એથી શ્રુતજ્ઞાન વડે કરીને જ ખીન્ન મત્યાદિ જ્ઞાનાનુ અને પેાતાનું—શ્રુતનું પણ નિરૂપણુ થઈ શકે છે. આટલી પીઠિકા ખાંધીને તેઓએ ઉપેાધાત રચવા માટે કેટલીક પ્રાસંગિક ખાખતા કહી છે. તેમાં પ્રથમ સામાન્યપણે બધા તી કરાને નમસ્કાર કર્યાં પછી જેમનું તી—શાસન અત્યારે પ્રવર્તમાન છે તે ભગવાન મહાવીરને નમસ્કાર કર્યાં છે, ભગવાન મહાવીરના ઉપદેશ ઝીલીને જેમણે પ્રથમ વાચના આપી તે પ્રવાચક ગણુધરાને નમસ્કાર કરીને ગુરુ પરંપરારૂપ ગણુધરવ શ—આચાર્ય વંશ અને અધ્યાપકપર પરારૂપ વાચક વંશ—ઉપાધ્યાયવશને નમસ્કાર કર્યાં છે,૨ અને પ્રતિજ્ઞા કરી છે કે તેમણે શ્રુતને જે અર્થો બતાયેા છે તેની નિયુક્તિ અર્થાત્ શ્રુત સાથે અની યોજના કરું છું. કયા કયા શ્રુતના અર્થની યોજના કરવા ધારી છે તે પણ તેમણે અહીં પ્રારંભમાં જ બતાવી દીધું છે; તે પ્રમાણે ૧ આવશ્યક, ૨ દશવૈકાલિક, ૩ ઉત્તરાધ્યયન, ૪ આચારાંગ, ૫ સૂત્રકૃતાંગ, ૬ દશાશ્રુતસ્ક ંધ, ૭ ૩૯૫ (બૃહત્ક૯૫), ૮ વ્યવહાર, ૯ સૂÖપ્રજ્ઞપ્તિ અને ૧૦ ૠષિભાષિત.૪ રચનાક્રમ તેમણે જે ક્રમે આમાં ગ્રંથાના ઉલ્લેખ કર્યો છે તે જ ક્રમે એ નિયુક્તિઓની રચના પણ કરી હેવી જોઈએ એવું મારું અનુમાન છે. તેના સમર્થનમાં કેટલાક પુરાવા આ પ્રમાણે છે ૧–ઉત્તરાધ્યયનનિયું ક્તિમાં વિનયની નિયુક્તિ પ્રસંગે કહ્યું છે કે તેના વિશે પ્રથમ કહેવાઈ ગયું છે.'પ અને તે દશવૈકાલિકના વિનય સમાધિ' નામના અધ્યયનની નિયુક્તિને લક્ષ્યમાં રાખીને કથન છે. આથી ઉત્તનિયુક્તિના પહેલાં દશવૈ નિયુક્તિની રચના થઈ હતી તે સિદ્ધ થાય છે. ૨-૬|માં પુજ્યુĚિા'' ઉત્તર નિ૦ ગા૦ ૨૦૮ થી સૂચના કરી છે કે કામ વિશે પ્રથમ વિવેચન થઈ ગયું છે અને તે દશવૈકાલિકની નિ૦ ૧૬૧ માં છે. તેથી ઉત્ત∞ નિટની પહેલાં વૈ નિટ ખની છે. ૩-ઉત્ત૦ નિ૦ ગા૦ ૧૦૦ એ આવશ્યકની નિયુક્તિમાંથી જેમની તેમ લેવામાં આવી છે. આવ નિ ગા૦ ૧૨૭૯, ૪- આવશ્યકનિયુ ક્તિમાં નદ્ભવવાદ વિશે જે ગાથાએ (ગા૦ ૭૭૮ થી) આવે છે તે બધી સામાન્ય રીતે જેમની તેમ ઉત્તરાધ્યયનમાં ઉતારવામાં આવી છે (ઉત્તર નિ ગા૦ ૧૬૪ થી). આથી અને આવશ્યકનિયુક્તિના પ્રારભની પ્રતિજ્ઞાથી પણ એ સિદ્ધ થાય છે કે ઉત્તરાધ્યયન નિ2 પહેલાં આવશ્યક નિ∞ રચાઈ ગઈ હતી. ૫-આચાર`ગ નિ૦ ૫ માં કહ્યુ છે કે ‘આચાર' અને 'ગ'ના નિક્ષેપનું કથન પૂર્વમાં થઈ ગયુ` છે. આથી દશવૈકાલિક નિવ્ર અને ઉત્તરાધ્યયન નિ૦ ની રચના આ પહેલાં સિદ્ધ થાય છે, કારણ કે દશવૈકાલિકના શુલ્લિકાચાર અધ્યયનની નિયુક્તિ પ્રસગે ‘આચાર'ની અને ઉત્તરાધ્યયનના ‘ચતુરંગ’ ૧. ગા૦ ૭૯ ૨ ગા૦ ૮૨ ૩ ગા૦ ૮૩ ૪ ગા૦ ૮૪-૮૬ ૫ ઉતર૦ નિ૦ ૨૯ ‘વિનો પુત્રુદ્દિકી Page #31 -------------------------------------------------------------------------- ________________ અધ્યયનની નિયુક્તિમાં “અંગ” શબ્દની જે નિયુક્તિ કરવામાં આવી છે તેને જ ઉલેખ આચાર્ય કરે છે. ૬-તે જ પ્રમાણે આચાનિ9 ૧૭૬ માં કહ્યું છે કે “ મનમો’ આમાં પણ આવશ્યક નિર્યુક્તિના જોક્સ” પાઠની નિર્યુક્તિ ઉદ્દિષ્ટ છે. ૭-આયા) નિવ ૩૪૬ માં કહ્યું છે કે ઉત્તરાધ્યયનના “મેક્ષ' શબ્દની નિર્યુક્તિ પ્રમાણે જ વિમતિ' શબ્દની વ્યાખ્યા સમજી લેવી. આથી પણ જણાય છે કે આચા૨ નિ) થી પહેલાં ઉત્ત, નિ૦ ની રચના થઈ. ૮-સૂત્રકૃતાંગ નિહ ની કરણ”ની વ્યાખ્યા (ગાપ-૧૩) એ આવશ્યક સૂત્ર નિદની ગાથાઓ (૧૦૩) આદિ) છે. એ જ ગાથાઓ ઉત્તરાધ્યયનમાં (૧૮૩ આદિ) પણ છે. હ-સૂત્ર, નિગા૦ ૯૯ માં કહ્યું છે કે “ધર્મ' શબ્દને નિક્ષેપ પ્રથમ થઈ ગયું છે, તે દશ૦ નિ૦ ૩૯ ને લક્ષીને છે, એટલે સૂત્ર) નિ. ના પહેલાં દશ૦ નિ રચાઈ. ૧૦-સૂત્રકતાંગ નિ૦ ૧૨૭ માં કહ્યું છે કે “ગ્રંથ” નિક્ષેપ પ્રથમ આવી ગયું. તે ઉત્તરાધ્યયન નિ) ગા૦ ૨૪૦ ને લક્ષીને છે. તેથી સ્ત્રી નિન્ટ ના પહેલાં ઉત્તરા૦ નિ રચાઈ. નિર્યુકિતનો શબ્દાર્થ આ પ્રમાણે એક સાથે જેટલી નિર્યુક્તિઓ લખવાની તેમની ઈચ્છા હતી તેને નિર્દેશ કર્યો પછી ક્રમપ્રાપ્ત સામાયિકાધ્યયનની નિર્યુક્તિ કરવાની પ્રતિજ્ઞા કરે છે અને “નિર્યુક્તિ' શબ્દની વ્યાખ્યા પણ આપી દે છે. એક શબ્દના અનેક અર્થે હોય છે, પણ વધારે સંગત ક અર્થ છે અથવા ભગવાનના ઉપદેશ સમયે સર્વ પ્રથમ યે અર્થે અમુક શબ્દ સાથે જોડાયેલા હતા, એ અર્થને શોધીને તેને સૂત્રના શબ્દો સાથે જોડી દે તે નિર્યુક્તિનું પ્રયોજન છે. આ પ્રજનને સિદ્ધ કરવા ખાતર તયક્તિમાં સર્વત્ર નિક્ષેપપદ્ધતિને આશ્રય લે અનિવાર્ય હોવાથી આચાર્યને જે શબ્દની વ્યાખ્યા કરવાની હોય છે ત્યાં તેઓ પ્રથમ તેના નિક્ષેપના સંભવિત અર્થોની યેજને કરે છે અને પછી અપ્રસ્તુત અર્થનું નિરાકરણ કરી પ્રસ્તુત અર્થને તે તે સૂત્રના શબ્દ સાથે જોડી દે છે. નિર્યુક્તિનું લક્ષણ કર્યા પછી જૈન શાસ્ત્રનો ઉદ્દભવ શી રીતે થયે તેનું એક સુંદર રૂપકદ્વારા વર્ણન કરે છે– તપ-નિયમજ્ઞાનરૂપ વૃક્ષ ઉપર અમિતજ્ઞાની અરૂઢ થઇને ભયજનેને બોધ આપવા માટે જ્ઞાનની વૃષ્ટિ કરે છે. તેને સંપૂર્ણ રીતે બુદ્ધિપટમાં ગણધર ઝીલે છે અને પછી એ તીર્થંકરભાષિતની પ્રવચન માટે માલ ગૂથે છે.” ભગવાનના ઉપદેશને સૂત્રબદ્ધ-પ્રબદ્ધ કરવાથી ફાયદો એ છે કે જેમણે ભગવાનને સાંભળ્યા ન હોય, સાંભળ્યા છતાં પણ આખી વસ્તુ સ્મૃતિમાં સંકલિત રાખી શકયા ન હોય, તેઓ એ પ્રસ્થાન આધારે તેમના ઉપદેશને સરલતાથી ગ્રહણ કરી શકે છે, તેને અભ્યાસ કરી શકે છે અને ધારણ પણ કરી શકે છે, આ ઉદ્દેશથી જ ગણધર પ્રવચનમાળા ગુંથે છે.? ૧. આવી નિ ગ0 ૮૮ ૨, ૮૦-૯૦ ૩, ૯ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૭ વળી ભગવાન તા માત્ર સક્ષેપમાં અનુ કથન કરે છે, પણ તેને કુશળતાથી વ્યવસ્થિત સૂત્રગ્રન્થનું રૂપ આપવાનું કાર્ય તા ગણધર જ કરે છે. આ પ્રમાણે શાસનના હિતાર્થે શાસ્ત્રોની પ્રવૃત્તિ થઈ છે એમ આચાય ભદ્રખાહુએ સ્પષ્ટરૂપે શાસ્ત્રપ્રવત નના ઇતિહાસ ભુતાન્યેા છે, જે સર્વ શાસ્ત્રા માટે સામાન્ય છે, કારણ કે જે શાસ્ત્રાની નિયુક્તિ તેમને કરવાની છે તે કાં તાગધરાની કૃતિએ છે અગર તેના આધારે બનેલી કૃતિએ છે. એટલે આ વસ્તુને તેમણે આવશ્યકનિયુક્તિ પ્રસંગે જ કહેવાનું ઉચિત માન્યું છે. અંગામાં આચારાંગ પ્રથમ છે છતાં આચાર્ય ભદ્રબાહુએ ગણુધરકૃત સંપૂર્ણ શ્રુતની આદિમાં સામાયિકને અને અંતમાં બિંદુસારને ગણાવીને કહ્યું છે કે શ્રુતજ્ઞાનને સાર ચારિત્ર છે અને ચારિત્રના સાર નિર્વાણુ છે.૨ આચારાંગને બદલે સામાયિકને પ્રથમ સ્થાન શા માટે આપ્યું તેનું કારણ એ જણાય છે કે અગમ થામાં જ જ્યાં ભગવાન મહાવીરના શ્રમણેાના શ્રુતજ્ઞાન અભ્યાસની ચર્ચા આવે છે, ત્યાં અનેક ઠેકાણે અગમ થાની પણુ આદિમાં સામાયિકનું અધ્યયન તે કરતા એમ જણાવ્યું છે અને તેથી જ આચાયે` ગણુધરકૃત મનાતા માત્ર અ ંગગ્રન્થામાં આવસ્યકસૂત્રને પણ ઉમેરી દેવાનું ઉચિત માન્યું' છે, કારણ કે સામાયિક એ આવશ્યકસૂત્રનું પ્રથમ અધ્યયન છે. અ પ્રસંગે આચાયૅ જ્ઞાન અને ચારિત્ર એ બન્ને મેાક્ષ માટે આવશ્યક છે તેનું પ્રતિાદન જરા વિસ્તાર કરીને કર્યું છે અને અંતે અંધ-પશુના સાંખ્વપ્રસિદ્ધ દૃષ્ટાંત દ્વારા જ્ઞાન-ક્રિયાના સમન્વયથી મેક્ષલબ્ધિ છે તે કહ્યું છે. આ વસ્તુનુ અહીં પ્રતિપાદન એટલા માટે આવશ્યક હતુ` કે કેટલાક ક્રિયાજડ ખેતી જ્ઞાનની આવશ્યકતા સ્વીકારતા નહિ અને કેટલાક જ્ઞાનગૌરવથી અભિમાની બની ક્રિયાશન્ય ખનીજતા, એટલે તેમને એ જણાવવું આવશ્યક હતું કે આ શ્રુતત્રન્થાને ભણીને પશુ છેવટે તા તદનુસાર આચરણ કર્યા વિના નિર્વાણુની આશા કરવી વ્યર્થ છે. અને આ પ્રયાસ પણ એ નિર્વાણુમાગમાં ઉપયેાગી હોવાથી જ આદરવામાં આવ્યે છે. ત્યાર પછી સામાયિકના અવિકારીના નિરૂપણને બહાને વસ્તુતઃ શ્રુતજ્ઞાનના અધિકારીનું જ નિરૂપણ કર્યું" છે, કારણ કે શ્રુતજ્ઞાનના અધિકારીને સર્વપ્રથમ સામાયિકનું જ અધ્યયન આવશ્યક છે. એ અધિકારી ક્રમશઃ "કેવી રીતે વિકાસની સીડીએ ચડે છે એ પણ ઉપશમ અને ક્ષેપક શ્રેણીના વણું નદ્વારા પ્રતિપાદિત કર્યું છે. વિકાસ માર્ગે આગળ વધતા છત્ર કૈવલી બને છે અને સમસ્ત લેાકાલાકને જાણવા સમર્થ બને છે.' એવા કેવલીના જ ઉપદેશ ગ્રહણ કરીને ગધરા શાસ્ત્રની રચના કરે છે. આમ સંપૂર્ણ વિકાસમાનું નિદર્શન કરાવીને આચાય ને કહેવાનું એ જ છે કે જે સામાયિક શ્રુતના અધિકારી બને છે તે જ કયારેક ક્રમે વિકાસમાર્ગનું અવલખન કરીને ત ફર બની શકે છે, અને સાંભળેલા જ્ઞાનને સાક્ષાત્ જ્ઞાનમાં પરિણત કરીને પાછે પેાતાનુ શાસન સ્થાપી શકે છે, જિનપ્રવચનને ઉત્પન્ન કરી શકે છે. આ પ્રમાણે જિનપ્રવયનની ઉત્પત્તિના સામાન્ય ક્રમનું નિદર્શન કરાવીને જિનપ્રવચન સૂત્ર અને અર્થ અર્થાત્ અનુયોગના પર્યાયા સ ંગૃહિત કર્યાં છે, તે આ પ્રમાણે—પ પ્રવચન-શ્રુત-ધર્મ -તી -માત્ર એ એકાક છે. ૧. આવ૦ નિ૦૯૨ ૨. ગા૦ ૯૩ ૩, ગા૦ ૯૪-૧૦૨ ૪, ગા૦ ૧૦૪-૧૨૭ ૫. ગા૦ ૧૩૦-૧૩૧ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સૂત્ર-તંત્ર-ગ્રન્થ-પાઠ-શાસ્ત્ર એ એકાક છે. અનુયાગ—નિયેાગ–ભાષ્ય-વિભાષા-વાર્તિક એકાÖક છે. ઉપેાઘાત અનુયાગ અને અનુયાગનું સદૃષ્ટાંત નિક્ષેપ સાથે વિવરણ કર્યાં પછી ભાષા, વિભાષા અને વાતિકના ભેદ આચાર્યે સદષ્ટાંત સ્પષ્ટ કર્યો છે.૨ વ્યાખ્યાનવિધિના વિવરણ પ્રસ ંગે આચાર્ય અને શિષ્યની યેાગ્યતાનું સદૃષ્ટાંત નિરૂપણ કર્યું” છે.ક આટલી પ્રાસ ંગિક ચર્ચા કર્યાં પછી આયા સામાયિક અધ્યયનને ઉપોદ્ઘાત રચે છે, એટલે કે તે વિશે કેટલાક પ્રશ્નો ઉઠાવીને તેની ચર્ચા દ્વારા સામાયિકના સૂત્રપાઠની વ્યાખ્યા કરતાં પહેલાં અવશ્ય જાણવા જેવી સામાન્યરૂપે સામાયિક વિશેની જ હકીકતાનું નિરૂપણ કરે છે. આજે કેાઈ પણ પુસ્તકની પ્રસ્તાવનામાં જે મુદ્દાઓની ચર્ચા અપેક્ષિત હોય છે તેના જેવા જ મુદ્દાની ચર્ચા એ ઉપાદ્ધાતમાં આયાયે કરી છે તે આ પ્રમાણે — ૧ ઉદ્દેશ જેની વ્યાખ્યા કરવાની છે તેનું સામાન્ય કથન, જેમ કે અધ્યયન. ૨ નિર્દેશ-જેની વ્યાખ્યા કરવાની છે તેનું વિશેષ કથન, જેમ કે સામાયિક. ૩. નિગમ-વ્યાધ્યેય વસ્તુના નિગમ, સામાયિક કાનાર્થી ઉદ્ભવ્યું. ૪ ક્ષેત્ર તેના ક્ષેત્ર-દેશની ચર્ચા. ૫. કાલ-તેના કાલની ચર્ચા. ૬, પુરુષકયા પુરુથી એ વસ્તુ મળી તેની ચર્ચા. ૭. કારણચર્ચા. ૮. પ્રત્યય-શ્રદ્દાની ચર્ચા. ૯. લક્ષચર્ચા. ૧૭ નવિચાર, ૧૧ સમવતાર-નયેની અવતારણુો. ૧૨ અનુમત વ્યવહાર–નિશ્ચયનયની અપેક્ષાથી વિચાર, ૧૩ કિસ્--એ શું છે? ૧૪ તેના ભેદ કેટલા છે? ૧૫ કાને છે? ૧૬ કયાં છે ? ૧૭ શામાં છે? ૧૮ કેવી રીતે પ્રાપ્ત થાય છે? ૧૯ ટલેા કાળ ટકે છે? ૨૦ ટલા પ્રાપ્ત કરે છે? ૨૧ વિરહકાલ કેટલા છે? ૨૨ અવિરહકાલ કેટલા છે? ૨૩ કેટલા ભાવ સુધી પામે ? ૧૪ કેટલી વાર સ્વીકારે ? ૨૫ કેટલા ક્ષેત્રને સ્પર્શ કરે ? ૨૬ નિરુક્તિ. ભ, ઋષભદેવ—પરિચય આમાંથી જે ત્રીજો મુદ્દો નિગમને છે. તેના વિવરણમાં આચાયે ઉદ્દેશાદિની જેમ નિગ મના પણ નામાદિ છ નિક્ષેપ કરીને તેના અનેક અર્થોં કર્યાં છે. આ પ્રસ ંગે ભગવાન મહાવીરના મિથ્યાત્યાદિમાંથી નિગમ-નીકળવુ -કેવી રીતે થયા તે કહેવાને બહાને ભગવાનના પૂર્વભવાની ચર્ચા કરવા ભગવાન ઋષભદેવના યુગ પહેલાનાં કુલકરના યુગથી ઇતિહાસ શરૂ કર્યાં છે.” તેમાં કુલકરે વિશેપૂર્વભવ, જન્મ, નામ, પ્રમાણુ, સહનન, સસ્થાન, વણુ, તેમની સ્ત્રી, આયુ, કઈ વયમાં કુલકર થયા, મરીને કયા ભાનમાં ગયા, અને તેમના સમયતી નીતિ -એ ખાબåાની ચર્ચા કરી છે. છેલ્લા કુલકર નાભિનાં પત્ની મરુદેવી હતાં. તેમને નિવાસ વિનીતાભૂમિમાં હતા. તેમના પુત્ર તે ઋષભદેવ, ઋષભદેવ ૧. ગા૦ ૧૩૨-૧૩૪ ૨. ગા૦ ૧૩૫ ૩, ગા૦ ૧૩૬-૧૩૯ ૪. ગા૦ ૧૪૦-૧૪૧ ૫, ગા૦ ૧૪૫ ૬. ગા૦ ૧૪૬ ૭. ગા૦ ૧૫૦ ૮. ગુ૦ ૧૫૨ ૯. ગા૦ ૧૭૦ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૯ પૂર્વભવે વૈરનાભ રાજા હતા. તે ભવમાં તીર્થંકરનામકર્મ બાંધી સર્વાર્થસિદ્ધિમાં દેવ થઈ ત્યાંથી યુવી ઋષભદેવ થયા. આ પ્રસંગે ઋષભદેવના પણ અનેક પૂર્વભવોનું વર્ણન છે, અને જે વીશ કારણે તીર્થ કરનામકમને બંધ ઋષભદેવને જીવે તે ગણાવ્યા છે, અને તીર્થંકરનામકર્મ વિશે કેટલીક હકીકતોનો નિર્દેશ કર્યો છે. આટલું પ્રાસંગિક કહીને ઋષભદેવના જીવન વિશે આટલી બાબતેનું વર્ણન કર્યું છે -જન્મ, નામ, વૃદ્ધિ, જાતિસ્મરણ, વિવાહ, અપત્ય, અભિષેક, રાજ્યસંગ્રહ-૪ આ ઉપરાંત આહાર, શિ૯૫, કર્મ, પરિગ્રહ, વિભૂષા ઈત્યાદિ ૪૦ વિષયની ચર્ચા દ્વારા એ યુગનું ચિત્ર આપણી સામે ઉપસ્થિત કરવા પ્રયાસ કર્યો છે અને બતાવ્યું છે કે તે યુગના નિર્માણમાં ઋષભદેવે કેવો ભાગ ભજવે છે. એ બધા વિષયોની ચર્ચા નિર્યુક્તિમાં નથી કરવામાં આવી પણ રચના છે. ઋષભદેવના ચરિત્રવર્ણન પ્રસંગે ૨૪ તીર્થકરોના ચરિત્રનું સાધર્મ-ધર્મે બેધન, પરિત્યાગ, ઈત્યાદિ ૨૧ બાબતોને આધારે વિચાર્યું છે. આમાં બહુ જ સંક્ષેપમાં એવીતીર્થકરને જીવનને સાર આપી દીધું છે. આટલું પ્રાસંગિક વર્ણન સમાપ્ત કરીને આ બધું કહેવાને પ્રસંગ કેમ આવ્યા તે સંબંધ જોડતાં કહે છે કે સામાયિકના નિગમવિચારપ્રસંગે ભગવાન મહાવીરના પૂર્વભવની ચર્ચામાં તેમના મરીચિજન્મને વિચાર આવશ્યક હતા અને તે પ્રસંગે ભગવાન ઋષભદેવને પ્રસંગે ઉપસ્થિત થશે. કારણ કે મરીચિ તે ઋષભદેવને પૌત્ર હતો. આ રીતે સંબંધ જોડીને પાછું ઋષભચરિત્ર દીક્ષા પ્રસંગથી શરૂ કરે છે તેમાં વળી વર્ષોતે તેમને ભિક્ષાલાભ થાય છે તે પ્રસંગે વીશે તીર્થકરોનાં પારણું ક્યા કયા નગરમાં થયાં હતાં, કણે કણે પ્રથમ ભિક્ષા આપી, તેમનાં નામ ગણવ્યાં છે, અને તે પ્રસંગે થનાર દિવ્યવૃષ્ટિનું અતિશયોક્તિપૂર્ણ વર્ણન કરવા સાથે જણાવ્યું છે કે તેમાંનાં કેટલાક તો તે જ ભાવે અને કેટલાક ત્રીજે ભવે નિર્વાણ પામ્યાં છે. ભગવાનના દર્શને નીકળેલા ભરતે તેમને નહીં જેવાથી તેમના સ્મરણમાં ધર્મચક્રની સ્થાપના કરી તે પ્રસંગ વર્ણવીને કહ્યું છે કે ઋષભદેવ એક હજાર વર્ષ સુધી છઘસ્થપર્યાએ વિચર્યા અને તેમને અંતે કેવલ જ્ઞાન થયું એટલે પાંચ મહાવ્રતની પ્રરૂપણ કરી અને દેવોએ ઉત્સવ કર્યો. જે દિવસે ઋષભદેવ ભગવાનને કેવલ ઉપન્ન થયું તે જ દિવસે ભારતની આયુધશાલામાં ચક્રરત્ન પણ ઉત્પન્ન થયું. આ અરના ખબર સેવકોએ ભરતને આપ્યા એટલે તેણે વિચાર્યું કે પ્રથમ પિતા ઋષભદેવજીની પૂજા કરવી જોઈએ, કારણ ચક્ર તે આ ભવમાં ઉપકારી છે, પણ પિતાજી તો પરલોક માટે પણ હિતાવહ છે. ૧૨ ભગવાનનાં માતા મરુદેવી અને પુત્ર-પુત્રી–પૌત્રો આદિ તેમનાં દર્શન કરવા આવ્યાં, અને ઉપદેશ સાંભળી તમાંનાં ધણાએ દીક્ષા લીધી. તેમાં ભગવાન મહાવીરના પૂર્વભવને જીવ મરીચિએ પણ દીક્ષા અંગીકાર કરી. ૧૩ ભરતને દેશવિજય અને ભગવાનને ધર્મો વિજય શરૂ થયે. ભારતે પોતાના નાના ભાઈઓને આનાધીન થવા કહ્યું. તેમણે ભગવાનની સલાહ માગી એટલે તેમણે ઉપદેશ આપ્યો અને બાહુબલી સિવાયના બધા ભાઈઓ દીક્ષિત થયા. આ વાત દૂત પાસેથી સાંભળીને બહુબાહુબલીને કેપ થયો અને તેણે ભરતને યુદ્ધનું આલ્વાન કર્યું. સૈન્યના સંહાર કરતાં બંનેએ જ લડી લેવું એમ નકકી થયું. અંતે બાહુબલીને અધર્મ યુદ્ધ કરતાં બૈરાગ્ય આવ્યું અને દીક્ષા લીધી.' આટલું પ્રાસંગિક કહીને ૧, ગા૦ ૧૭૧-૧૭૮ ૨, ગા) ૧૭૯-૧૮૧ ૩. ગા૨ ૧૮૨-૧૮૪૪. ૧૮૫-૨૦૨ ૫, ગા. ૨૦૩ થી ૬, ગી૨ ૨૦૯-૩૧૨ ૭. ગા૦ ૩૧૩ ૮. ગા) ૩૨૩-૩૨૫ ૯, ગા૦ ૩૨૬-૩૨૯ ૧૦, ગા૦ ૩૩૦-૩૩૪ ૧૧. ગ૦િ ૩૩૫-૩૪૧ ૧૨, ગા) ૩૪૨-૪૩ ૧૩, ગા૦ ૩૪૪-૩૭૪ Page #35 -------------------------------------------------------------------------- ________________ २० આચાર્યો, મરીચિએ પરીષહથી હારીને ત્રિદંડી સંપ્રદાયની સ્થાપના કરી એ પ્રસંગ, બ્રાહ્મણોની ઉત્પત્તિને પ્રસંગ, અને બ્રાહ્મણોનું પતન પણ વર્ણવ્યું છે. ફરી બીજા પ્રસંગે ભરતે ભગવાનને જિન અને ચક્રી વિશે પૂછવું અને ભગવાને તેમની વિસ્તૃત હકીકત કહી ઉપરાંત વાસુદેવ-બળદેવની પણ કહી ભરતે પૂછયું કે આ સભામાં કોઈ ભાવિ ધર્મવિર ચક્રવર્તી-તીર્થકર છે? તેના જવાબમાં ભ0 ઋષભદેવે ધ્યાનસ્થ પરિવ્રાજક પિતાને પૌત્ર મરીચિને દેખાડવ્યો અને કહ્યું કે એ “વીર' નામે અંતિમ તીર્થકર થશે, અને તે જ પોતાની નગરીમાં આદિ વાસુદેવ ત્રિપૃષ્ઠ નામે અને વિદેહક્ષેત્રમાં મૂકાનગરીમાં પ્રિયમિત્ર નામે ચક્રવત પણ થશે. આ સાંભળી ભરત ભગવાનને નમસ્કાર કરીને મરીચિને નમસ્કાર કરવા જાય છે અને જઈને વંદન-ને મસકાર કરીને કહે છે કે હું આ પરિવ્રાજક મરીચિને વેદના નથી કરતે પણ ભાવી તીથ કર તું થવાનું છે તેથી નમસ્કાર કરું છું. આ સાંભળી મરીચિ ગવમાં ફલાઈ જાય છે અને હર્ષો-મત્ત થઈ પોતાના ઉત્તમકુલની પ્રશંસા કરે છે.* ભગવાન ઋષભદેવ વિચરણ કરતા કરતા અષ્ટાપદ પર્વત પર પહોંચે છે અને ત્યાં નિર્વાણ પામે છે.નિર્વાણ પછી ભગવાનની ચિતા રચવામાં આવી અને તેમનાં અસ્થિ તથા ભસ્મના ગ્રહણ પ્રસંગને લઈને યાચક અને આહિતાગ્નિની કેવી રીતે પ્રસિદ્ધિ થઈ તે સૂચવ્યું છે. એ સ્થાને સ્તૂપ અને જિનગૃહોની રચના કરવામાં આવી તે પણ કહ્યું છે અને પછી ભરતને વીંટીના પતનથી આદર્શગ્રહકાચગૃહમાં વૈરાગ્ય, જ્ઞાન અને દીક્ષાને પ્રસંગ સૂચવી દીધા છે.* ભગવાનના નિર્વાણ પછી મરીચિની અંતિમાવસ્થામાં તેને કપિલ નામને શિષ્ય સાંપડે છે. અત્યાર સુધી મરીચિ પોતાની કમજોરી સ્વીકારતો હતો અને ભગવાનના ધર્મની જ પ્રરૂપણા કરતે, જે કોઈ દીક્ષાથી હોય તેને બીજા સાધુઓને સેપી દેતા, પણ હવે તેણે કપિલને કહ્યું કે અહીં પણ ધર્મ છે. એટલે કપિલે તેની જ પાસે દીક્ષા લીધી. આ પ્રકારના દુર્ભાષિતથી કડાકડી સાગરોપમ સુધી સંસારમાં ભા. વળી તેણે કલમદનથી નીચત્ર પણ બાંધ્યું હતું. તે મરીને બ્રહ્મલોકમાં ઉત્પન થયે, અને તેણે સાંખ્ય તને પ્રચાર કર્યો, ભ૦ મહાવીર આ પછી એ મરીચિના અનેક ભવનું વર્ણન કર્યું છે. અને છેવટે તે બ્રાહ્મણકુંડ ગામમાં કોડાલ-સગોત્ર બ્રાહ્મણને ઘેર દેવાનંદાની કક્ષામાં દેવલોકથી ચવીને આવ્યા તે જણાવ્યું છે.’ ભગવાન મહાવીરનું ચરિત્ર અહીંથી શરૂ થાય છે. તેમાં આચાર્યો ૧-સ્વપ્ન, ૨ ગર્ભાપહાર, ૩ અભિગ્રહ. ૪ જન્મ ૫ અભિષેક, ૬ વૃદ્ધિ, ૭ જાતિસ્મરણ, ૮ દેવદ્વારા કરાવવાનો પ્રયત્ન, ” ૯ વિવાહ, ૧૦ અપત્ય, ૧૧ દાન, ૧૨ સંબોધન, ૧૩ મહાભિનિષ્ક્રમણ—આટલી બાબતોના વર્ણનની સૂચના કર્યા પછી જણાવ્યું છે કે તેમણે માતાપિતાને સ્વર્ગગમન પછી દીક્ષા ૧, ગા૦ ૩૪૮-૩૪૯ ૨, ૩૫૦-૩૬૬ ૩, ૩૬૭-૪૨૧ ૪. ગા૦ ૪૨૧-૪૩૨ ૫. ૪૩૩-૩૪ ૬, ગ૦િ ૪૩૫-૪૩૬ ૭. ૪૩૭–૪૩૯ ૮, ગા૦ ૪૪૦-૪૫૭ ૯. ગા) ૪૫૮ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૧ લીધી.૧ ગોપ દ્વારા પરીષહ થશે એ નિમિત્તે શકેન્દ્ર ભગવાન પાસે સહાયતાર્થે આવે તેની સૂચના અને કેટલાક સંનિવેશમાં બ્રાહ્મણ બહુલ દ્વારા પારણા નિમિતે વધારાની સૂચના કર્યા પછી પિતાના મિત્ર ૬ઈજ્જતકની કુટીમાં નિવાસ પ્રસંગે તેમણે જે પાંચ તીવ્ર અભિગ્રહો–પ્રતિજ્ઞા સ્વીકાર્યા તેની ગણના કરી છે. ૧ જેમાં રહેવાથી મકાન માલિકને અપ્રીતિ થાય તેમાં ન રહેવું, ૨પ્રાયઃ કાયત્સર્ગમાં રહેવું, ૩ પ્રાયઃ મૌન રહેવું, ૪ ભિક્ષા પાત્રમાં નહિ પણ હાથમાં જ લેવી, ૫ ગૃહસ્થને વંદન ન કરવું. કલ્લાક સન્નિવેશથી નીકળીને અસ્થિગ્રામમાં વર્ષાવાસ કર્યો. ત્યાં શલપાણિ યક્ષના પ્રસંગની સૂચના આચાર્યો કરી છે અને જણાવ્યું છે કે તેણે ભયંકર ઉપસર્ગો કર્યા અને છેવટે હારીને ભગવાનની સ્તુતિ કરી. આ પ્રમાણે ભગવાનની સાધના કાળના વિહારના વિવિધ પ્રસંગોને વર્ણવતાં તેમને ગોશાલક મજે તે પ્રસંગને પણ ઉલ્લેખ કર્યો છે. ગોશાલકનાં પરાક્રમ (૨)નું અને ભગવાનના ઉગ્ર પરીષહોનું, ઉપસર્ગોનું અને તેમના સંમાનનું વર્ણન કર્યું છે, અને અંતે જણાવ્યું છે કે તેમને જાંભિક ગામની બહાર ઋજુવાલુકા નદીને તીરે વિયાવૃત્ય ચૈત્ય પાસે શ્યામક ગૃહપતિના ક્ષેત્રમાં શાલવૃક્ષની નીચે છઠને તપ હતા તે અવસ્થામાં ઉકડુ આસનની સ્થિતિમાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. આ પ્રસંગે આચાર્યે ભગવાનની સંપૂર્ણ તપસ્યા ગણાવી દીધી છે. અને તેમને જે છદ્મસ્થ પર્યાય થયો તે બતાવ્યા છે કે બાર વર્ષ અને સાડા છ માસને હતા. ગણધરપ્રસંગ કેવલજ્ઞાન થયા પછી રાત્રે મધ્યમાપાપ નગરી પાસેના મહસેનવન ઉદ્યાનમાં ભગવાન પહોંચી ગયા. ત્યાં દ્વિતીય સમવસરણ થયું. સોમિલાર્ય નામના બ્રાહ્મણને ત્યાં દીક્ષા અવસરે યજ્ઞવાટિકામાં મોટો સમુદાય એકત્ર થયા હતા. યજ્ઞવાટિકાની ઉત્તરે એકાંત સ્થાનમાં દેવદાન-કો જિનેન્દ્રને મહિમા કરતા હતા. આ પ્રસંગે આચાર્યો સમવસરણનું વિસ્તૃત વર્ણન કર્યું છે. • ; દિવ્યષ સાંભળીને યવાટિકામાં બેઠેલા લેકેને સંતોષ થયો કે તેમના યજ્ઞથી આકર્ષાઈને દેવ આવી રહ્યા છે. ભગવાનના અગિયાર ગણધરે તે યgવાટિકામાં આવ્યા હતા. તેઓ ઉચ્ચકુલમાં ઉત્પન ક્યા હતા. તેમનાં નામ પણ આચાર્ય ગણાવ્યાં છે. પછી તેઓ શા માટે દીક્ષિત થયા તે બતાવવા માટે આચાર્યો તેમના મનમાં રહેલા સંશયોને ઉલ્લેખ કર્યો છે, અને તેમના શિષ્યોની સંખ્યા પણ બતાવી છે.' પણ જ્યારે તેમણે સાંભળ્યું કે દેવો તે જિનેન્દ્રનો મહિમા વધારી રહ્યા છે ત્યારે અભિમાની ઇન્દ્રભૂતિ અમર્ષ સાથે ભગવાન પાસે ગયો. તેને ભગવાને નામ-ગોત્રથી બોલાવ્યો અને તેના મનમાં રહેલા સંશયને કહીને કહ્યું કે તું વેદપદેને અર્થ જાણતો નથી; હું તને તેના સાચા અર્થો બતાવું ૧, ગા૦ ૪૫૯-૬૦ ૨. ગા૦ ૪૬૧ ૩, ગો૦ ૪૬૨-૪૬૩ ૪. ગા૦ ૪૬૩ ૫. ગા૦ ૪૬૪ ૬. ગા૦ ૪૬૪-૫૨૫ ૭. ૪૭૨–૫૨૬ ૮, ગા૦ ૫૨૭-૫૩૬ ૯, ૫૩૭-૫૩૮ ૧૦, ગા૦ ૫૩૯-૫૪૨ ૧૧, ગા. ૫૪૩-૫૯૦ ૧૨, ગા૨ ૫૯૧-૫૯૭ Page #37 -------------------------------------------------------------------------- ________________ - * છું. જ્યારે તેને સંશય દૂર થઈ ગયો ત્યારે તેણે પોતાના ૫૦૦ શિષ્યો સાથે દીક્ષા લીધી. આ જ પ્રમાણે ક્રમશઃ બીજા પણ ગણધરોની દીક્ષા થઈ. આટલાં વર્ણન પછી આચાર્યો તે ગણધરો વિશેની હકીકતે વર્ણવી છે. જે શેષારો આ પ્રમાણે ઉપઘાત નિયુક્તિનાં કારમાંથી નિમહારના વર્ણન પ્રસંગે સામાયિકના અર્થકર્તા તીર્થકર અને સૂત્રકર્તા ગણધરને નિગમ કહ્યો, ત્યારપછી નિર્ગમના કાલાદિ અન્ય નિક્ષેપોની વિવેચના કરવામાં આવી છે. તે પ્રસંગે ખાસ કરી ઈચ્છાકાર, મિથ્યાકાર આદિ દશ પ્રકારની સામાચારીની વ્યાખ્યા વિસ્તારથી કરી છે." ક્ષેત્ર-કાલ વિવેચનમાં પ્રસ્તુત શું છે તે બતાવતાં પ્રશ્ન કર્યો છે કે ત િમિં ા વિવિધ નિrીં સુ” ૬ |૨૨. અર્થાત (સામાયિકને) કયા ક્ષેત્ર અને કાલમાં જિનવરેન્દ્ર પ્રકાશ્ય ? આના ઉત્તરમાં જણાવ્યું છે કે વૈશાખ શુકલ એકાદશીને દિવસે પૂર્વાણે મહસેન ઉદ્યાનમાં પ્રકાસ્યું. એટલે એ ક્ષેત્ર અને કાલમાં (સામાયિકનો) સાક્ષાત નિર્ગમ છે. બીજા ક્ષેત્ર અને કાલમાં તેને પરંપરાથી નિર્ગમ છે. ઉદ્દેશાદિદ્વારા ગાથામાંના પુરુષનું છેવટે ભાવપુરુષમાં તાત્પર્ય બતાવ્યા પછી કારણદ્વારનું જરા વિસ્તારથી વર્ણન કર્યું છે. તે પ્રસંગે સંસાર અને મોક્ષના કારણની પણ ચર્ચા કરી છે. ૧૦ અને પ્રસ્તતમાં તીર્થકર શા માટે સામાયિક અધ્યયનનું ભાષણ કરે છે અને ગણધર શા માટે તે સાંભળે છે તેનું સ્પષ્ટીકરણ કર્યું છે. એ જ પ્રકારે પ્રત્યયદ્વાર વિશે પણ ખુલાસો કર્યો છે. ૨ લક્ષણદાર પ્રસંગે વસ્તુના લક્ષણની ચર્ચા કરી છે.૧૩ નઠારમાં સાતે મૂળ નાનાં નામ ગણાવ્યાં છે અને તેનાં લક્ષણો પણ વર્ણવ્યાં છે.૧૪ પ્રત્યેક નયના શત-શત ભેદ થાય છે એ કહ્યા પછી બીજા મતે પાંચ મૂળ નાની માન્યતા પણ જણાવી છે. ૧૫ નઠારા દષ્ટિવાદમાં પ્રરૂપણા કરવામાં આવી છે. ૧૬ ખરી રીતે જિનમતમાં એક પણ સૂત્ર કે અર્થે એવાં નથી જે નવિહીન હોય. એટઢે નાવિશારદે શાતાની યોગ્યતા જોઈને નય વિશે વિવેચના કરવી જોઈએ. ૧૭ પણ કાલિક શ્રતમાં અત્યારે નયાવતારણા થતી નથી. ૧૮ એમ કેમ બન્યું તે વિશે આચાર્યો ખુલાસો કર્યો છે કે પહેલાં કાલિકને અનુગ અપૃથક હતા, પણ અય વજી પછી કાલિકને અનુયોગ પૃથફ કરવામાં આવ્યા છે.૧૯ આ પ્રસંગે આર્ય વજીના જીવન વિશેની કેટલીક ઘટનાઓને બહુમાનપૂર્વક ઉલેખ આચાર્યો ૧. ગા૦ ૫૯૮-૬૪૧ ૨. ગા૦ ૬૪૨-૬૫૯ ૩. “૩m: સામાયિાથ-સત્રળતળ તીર્થ વરાળ ધરાળ , " આવશ્યક નિઇ હરિ૦ ટીવ પૃ. ૨૫૭ ગા૦ ૬૬૦ નું ઉત્થાન. ૪. ગા. ૬૬૦ ૫. ગા. ૬૬૬-૭૨૩ ૬, ગા. ૭૩૩ (વિશેષા, ભા. ગા. ૨૦૮૨) ૭. ગા. ૭૩૪ (વિશેષા. ભા. ગા. ૨૦૮૩, ૨૦૮૯) ૮. ગા. ૭૩૬ ૯, ગા. ૭૩૭ ૧૦. ગા. ૭૪૦-૪૧ ૧૧, ગા૦ ૭૪૨-૪૮ ૧૨, ગા૦ ૭૪૯-૫૦ ૧૩. ગા૦ ૭૫૧ ૧૪. ગા૭૫-૭૫૮ ૧૫. ગા૦ ૭૫૯ ૧૬. ગા૦ ૭૬૦ ૧૭, ગા૦ ૩૬૧ ૧૮. ગ૨ ૭૬૨ ૧૯, ગા૦ ૭૬૩ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૩ કર્યો છે. અને અંતે કહ્યું છે કે આર્ય રક્ષિત ચારે અનુગો પૃથક કર્યા. સંક્ષેપમાં આર્ય રક્ષિતનું પણ જીવન કહી દીધું છે. આર્ય રક્ષિતના શિષ્ય ગેષ્ઠામહિલથી અદ્ધિક નિદ્વવને પ્રારંભ થશે એ પ્રસંગને લઈને આચાર ભગવાન મહાવીરના શાસનમાં પોતાના સમય સુધીમાં જેટલા નિદ્ભવ થયા હતા તે બધા વિશે સંક્ષેપમાં વર્ણન કરી દીધું છે.* સામાયિક આટલું પ્રાસંગિક કહ્યા પછી અનુમતિદ્વારની વ્યાખ્યા કરીને સામાયિક એ શું છે, એ દ્વારની ચર્ચા શરૂ કરી છે. તેમાં નયદષ્ટિએ સામાયિકને વિચાર કર્યો છે. સામાયિકના ભેદવિચાર પ્રસંગે તેના ત્રણ ભેદ-સમ્યકત્વ, શ્રુત, ચારિત્ર કર્યા છે. સામાયિક કરે છે એ પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું છે કે સંયમ, નિયમ અને તપમાં જેને આમાં રમમાણ છે તેને સામાયિક છે. જે સર્વ જીવોમાં સમભાવી છે તેને સામાયિક છે. પછી સામાયિકકરણને-આચરણને ઉપદેશ આપ્યું છે, કયાં સામાયિક છે એ પ્રકનના ઉત્તરમાં ક્ષેત્રાદિ અનેક કારો વડે વિચારણા કરી છે, ૧૦ શામાં છે એ પ્રકનની ચર્ચા કરીને કેવી રીતે તે પ્રાપ્ત થાય છે તે પ્રશ્નની ચર્ચા૨ પ્રસંગે મનુષ્યભવની દુર્લભતા વિશે સદષ્ટાંત વિવેચન કર્યું છે, ૧૩ શ્રતની દુર્લભતા ૧૪ અને બધિ-સામાયિકની દુર્લભતા વિશે વિવેચન કર્યું છે અને કેવી રીતે તે ક્રમે પ્રાપ્ત થાય છે તે સદષ્ટાંત વર્ણવ્યું છે." તે કેટલે કાળ ટકે છે ઈત્યાદિ પ્રટનનું ૧૬ સમાધાન કર્યા પછી સામાયિકના સમ્યકત્વાદિ ભેદના પર્યાયને સંગ્રહ કરીને૧૭ નિરક્ત નામના ઉદ્દઘાત નિર્યુક્તિના અંતિમ દ્વારનું વિવેચન કરીને સર્વવિરતિ સામાયિકનું પાલન કરી મહર્ષિપદને પામનાર આઠ પ્રસિદ્ધ મહાપુરુષનાં દૃષ્ટાંત આપે છે૧૮ અને તેમને નમસ્કાર કરીને ઉપદૂધાત નિર્યુક્તિનું પ્રકરણ પૂરું કરે છે. ઉપસંહાર ઉપદ્યાત નિક્તિના ઉક્ત વિષયાનુક્રમને અહીં વિસ્તાર એટલા માટે કર્યો છે કે વાચકને ધ્યાનમાં આવે કે આ૦ ભદ્રબાહુએ આવશ્યકના ઉદઘાતને બહાને વસ્તુતઃ સમસ્ત ટીકાને ઉપદ્યાતા ર છે. અને તેથી જ અન્યત્ર સર્વત્ર અવશ્ય કથયિતવ્યને તેમણે અહીં જ સમાવી દીધું છે. તેથી જ તેમણે પોતાની અન્ય નિર્યુક્તિઓમાં આમાંની કઈ બાબતની ચર્ચા ફરી કરવાનું ઉચિત મા નહિ આવશ્યક નિર્યુક્તિના માત્ર ઉદ્દઘાતમાં જ જેટલી ગાથાઓ છે તેટલી ઘણા આખા નિર્યુક્તિપ્રન્થોમાં પણ નથી. આવશ્યક મૂળ સૂત્રનું પરિમાણુ બીજ સૂત્રો કરતાં ઘણું જ ઓછું છે છતાં તેની માત્ર ઉદ્દઘાત નિર્યુક્તિનું પ્રમાણુ બીજી ઘણી આખી નિર્યુક્તિના પ્રમાણ કરતાં ઘણું વધી ૧ ગો૦ ૭૬૪-૭૨ ૨ ગા૦ ૭૭૪, ૭૭૭ ૩ ૭૭૫-૭૭૬ ૪ ગા૦ ૭૭૮-૭૮૮ (મલયગિરિ) ૫ ૭૮૯ ૬ ગા૨ ૭૯૦-૭૯૪ ૭ ગા) ૭૯૫ ૮ ગા૨ ૯૬-૯૭ ૯ ગા) ૭૯૯-૮૦૩ ૧૦ ગા) ૮૦૪-૮૨૯ ૧૧ ગ૦ ૮૩૦ ૧૨ ગા૦ ૮૩૧ ૧૩ ગા૦ ૮૩૨-૪૦ ૧૪ ગા૦ ૮૪૧-૪૩ ૧૫ ગાર ૮૪૪-૪૮ ૧૬ ગા૦ ૮૪૯-૮૬૦ ૧૭ ૮૬૧-૮૬૪ ૧૮ ગ૦િ ૮૬૫-૮૭૯ Page #39 -------------------------------------------------------------------------- ________________ જાય છે એ બતાવે છે કે વસ્તુત: આ ઉપાદ્ધાત સČત્ર ઉપયોગી હેાઈ તેનું લંબાણુ અનિવાર્યું હતું, શાસ્ત્રો ઉત્પન્ન ધ્રુવી રીતે થયાં એ બતાવવા જતાં જૈન પરંપરાના મૂળ સુધી આયાય ગયા છે. અને ભગવાન મહાવીરનેા જ નહિ, પણ ભગવાન ઋષભદેવથી માંડી મહાવીર સુધીને જૈન પર ંપરાને સમગ્ર ઇતિહાસ કહી દીધા છે. ભગવાન મહાવીર તીર્થંકર કયે ક્રમે બન્યા તે બતાવવા ખાતર તેમણે તેમના અંતિમ જીવનનું જ નહિ, પણ ભગવાન ઋષભદેવના પહેલાંના યુગથી ભગવન મહાવીરના પૂર્વભવાનું વર્ણન શરૂ કર્યું છે અને અ ંતમાં તેએ તી કર થયા ત્યાંસુધીને તેમના ચડતીપડતીને! ઇતિહાસ સાંકળવાની ઉપલબ્ધ સાહિત્યની દૃષ્ટિએ સર્વપ્રથમ પ્રયત્ન કર્યાં છે. ખરી રીતે ઉપલબ્ધ જૈન સાહિ. ત્યમાં જૈન પર પરાના સર્વ પ્રથમ સુવ્યવસ્થિત ઇતિહાસ લખવાનું માન આચાર્ય ભદ્રબાહુને આપવું જોઈએ. તેમની નિયુક્તિમાં જે કાંઈ મળે છે તેને આધારે જ ત્યારપછીનું સમગ્ર સાહિત્ય જૈન પરંપરાના ઇતિહાસ વિશેની માહિતી આપે છે. એમણે આપેલી હકીકતાના ખાખામાં કવિએએ રંગ પૂરીને મહાપુરાણા અને મહાકાવ્ય લખ્યાં છે, કેટલીક સાંપ્રદાયિક પર પરાની હકીકતેા જે તેમણે આપી છે; જેવી કે નિવેાની ચર્ચા, તે તા એવી છે કે તેમના ગ્રન્થ સિવાય અન્યત્ર ઉપલબ્ધ જ નથી. અને જે નિયુક્તિમાં એ વિશે વિશેષ વકત ન હાત તા આખે નિદ્દા સબંધી ઇતિહાસ અંધારામાં જ રહેત. આવી તા ખીજી ઘણી બાબતા છે. સંપ્રદાયપ્રસિદ્ધ દૃપ્તાંતમાળાને એક એ અપૂર્વ છે જ, પણ સમગ્ર કથાના સાર તે અદ્ભુત કૌશલ્યના નમૂના છે. જેણે એ કથા એ ગાથામાં આખી કથા તાદશ ચિત્રિત કરી આપવાની શક્તિ તેમની લેખિનીમાં છે. ગાથામાં સાંકળી લેવાની તેમની જે ખૂખી છે તે । જે રીતે સક્ષેપમાં સાંકળી આપે છે તે તેા તેમના આખી વાંચી હોય કે સાંભળી હોય તેની સામે એક ક નિયુક્તિની વ્યાખ્યાનશૈલીનું નિરૂપણ કરતાં સ્વયં આચાર્યે કહ્યું છે કે-“દુળદેવાળવવ નિય મળ સમાસેળ' (ગા૦ ૮૬) આર્થાત્ આમાં દૃષ્ટાંતપદ, હેતુપદ અને કારણુપદના આશ્રય લઈને સ ંક્ષેપથી નિરૂપણુ કરવાનુ છે. અન્યત્ર આયાયે સ્વયં કહ્યું છે કે ' जिणवयण सिद्ध चेव भण्णई कत्थवी उद हरण | आसज्ज उ सोयार हेऊवि कहाँ चिय भणेज्जा ॥ (દશવૈર મિત્ર ૪૯) આનું તાત્પર્યં એવુ છે કે ભગવાને જે ઉપદેશ આપ્યો છે તે તા સિદ્ધ જ છે, તેને અનુમાનથી સિદ્ધ કરવાની આવશ્યકતા નથી. છતાં શ્રોતાની દૃષ્ટિએ કયાંક આવશ્યક જણાય તે દૃષ્ટાંતથી કામ ચલાવવું અને શ્રોતાની યેાગ્યતા જોઇને હેતુ આપીને પણ સમાવી શકાય. અના અર્થ એ થયે હું ભગવાનના વચનનું પ્રામાણ્ય માન્ય છે. અર્થાત તે સ્વતંત્ર આગમ પ્રમાણુ છે. તેમના વચનમાં એવી ઘણી ખાખતા હાય જે અનુમાન કે દૃષ્ટાંતથી સિદ્ધ ન પણ થઈ શકે, અને એવી પણ ઘણી બાબતા ડેાય જેને વિશે દૃષ્ટાંત અગર હેતુ આપીને પણ સમજાવી શકાય. આ તેમના કથનને બધી નિયુઍંક્તિમાં Page #40 -------------------------------------------------------------------------- ________________ વળગી રહ્યા છે. જે વસ્તુને તેઓ દૃષ્ટાંત યોગ્ય સમજતા હતા તે વિશે તેમણે એક નહિ, અનેક દૃષ્ટાંત આપીને સ્પષ્ટીકરણ કર્યું છે. અને અનેક બાબતમાં તેમણે માત્ર દૃષ્ટાંત નહિ, હેતુ એ પણું આપ્યા છે. વસ્તુને સ્પષ્ટ કરવામાં તેમની ઉપમાઓ ઘણી તે પૂપમાં જ હોય છે. વ્યાખ્યા કરવાની વિશેષતા એ છે કે તે વસ્તુની વ્યાખ્યાનાં દ્વાર અર્થાત્ મુદ્દાઓ નક્કી કરીને પ્રથમ જણાવે છે અને પછી એકેક મુદ્દો લઈને સ્પષ્ટીકરણ કરે છે. દ્વારમાં ખાસ કરીને બહુ સ્થળો એવાં છે જેમાં નામાદિ નિક્ષેપોને આશ્રય લે છે, જે શબ્દની વ્યાખ્યા કરવાની હોય તેના પર્યાયે આપવાનું ચૂકતા નથી, અને શબ્દાર્થને ભેદ-પ્રકારો પણ બતાવી આપે છે. આનું એક પરિણામ તા એ છે કે વસ્તુ વિશે અત્યંત સંક્ષેપમાં બધી હકીકત અનાવશ્યક વિસ્તાર કર્યા વિના કહી શકાય છે. વ્યુત્પત્તિ અર્થપ્રધાન અને શબ્દપ્રધાન બન્ને પ્રકારે કરે છે. પ્રાકૃત ભાષાના શબ્દો વ્યાખ્યય હોવાથી તેઓ વ્યુત્પત્તિ કરતી વખતે સંસ્કૃત ધાતુને વળગી નથી રહેતા, પ્રાકૃત શબ્દ ઉપરથી જ તેને ગમે તે રીતે તોડીને વૃત્તિ કરવા પ્રયત્ન કરે છે અને પિતને ઇષ્ટ અર્થની પ્રાપ્તિ કરે છે. આના ઉદાહરણ તરીકે “મિ મિ ટુ ' ગા. ૬૮૬-૭)ની નિયુક્તિ જોવા જેવી છે. અને ‘ઉત્તમ” શબ્દની તેમની જે વ્યુત્પત્તિ છે તે મનસ્વી છતાં આધ્યાત્મિક અર્થપૂર્ણ હેવાથી રોચક લાગે છે (આવ. નિ. ગા) ૧૧૦૦ ટી.) આવા તો અનેક ઉદાહરણે આપી શકાય તેમ છે.' ૧ “fમ છે મિ 3' આ પદમાં છ અક્ષરો છે. તેમાં “ઉન'ને “મૃદુતા,” જાને “દષાચ્છાદન', નિને મર્યાદામાં રહીને, ટુ'ના દોષયુક્ત આત્માની જગુસ”, “'ના કરેલ દોષ” અને “કુને “અતિ ક્રમણ—એ પ્રમાણે અક્ષરાર્થ કરી એકંદર અર્થ એ તારવ્યું છે કે, “નમ્રતાપૂર્વક ચારિત્ર મર્યાદામાં રહીને દેષ નિવારવા હું આત્માની જુગુપ્સા કરું છું અને કરેલ દેવને હવે અતિક્રમું છું.' જેમ નિર્યુક્તિ ગ્રંથમાં વ્યુત્પત્તિ કરવામાં આવે છે તેમ બૌદ્ધ પાલિગ્રંથમાં પણ છે. અહીં એન એક ઉદાહરણ બસ થશે. “અરિહંત' એ પદ જૈન અને બૌદ્ધ પરંપરામાં સામાન્ય છે. તેની વ્યુત્પત્તિ બુદ્ધોષ “વિસદ્ધિમગ્ગ'માં નીચે પ્રમાણે દર્શાવે છે– “અત' માટે એણે પાલિમાં ચરિદૂત રહૃત અને પ્રાદુ એવા ત્રણ શબદે રાખ્યા છે, પહેલાના બે, બીજાને એક, અને ત્રીજાના બે અર્થ નીચે પ્રમાણે ઘટાવ્યા છેઃ (૧) ગરિફ્રં ત એટલે (4) કલેશરૂપી મરિને ભારત એટલે દૂર કરવાથી અરહિંત (4) કલેશરૂપી અગ્નિ દત્ત એટલે હણવાથી અરિહંત. | (૨) ૩ ત એટલે સંસારરૂપી ચક્રના -આરાઓને હણવાથી અરહંત. (૩) અરદ્દ એટલે (બ) વસ્ત્ર પાત્રાદિના દાનને અટું-યોગ્ય હેવાથી ૩; (વ) : એકાંતમાં પાપ નહીં કરનાર હોવાથી અહ. आरकत्ता हतत्ता च किसारीन सेो मुनि । हतसंसारचक रो पच्चयादीनचारहो । न रहो कति पापानि अरह तेन बुच्चतीति । Page #41 -------------------------------------------------------------------------- ________________ જૈન પરિભાષા અને પરંપરાનું તલસ્પર્શી જ્ઞાન આચાર્યને હતું કે તે તેમની કોઈ પણ નિર્યુક્તિ જોતાં 'રત ધ્યાનમાં આવે તેમ છે. જૈન આચારની ગલીઓમાં આચાર્ય ફરી વળ્યા છે તેમાં તો શક નથી. જૈન તત્વજ્ઞાનને પણ તેઓ પી ગયા છે એમ કહી શકાય. આ ઉપોદઘાત નિર્યુક્તિમાં જ તેમણે ગણધરવાદનાં બીજો મૂકી દીધાં છે એ વિશે આગળ વિશેષ કહેવામાં આવશે. એટલું તો નકકી છે કે ગણધરની શંકાઓના વિષયોને જ તેમણે નિર્દેશ કર્યો છે તેમાં ભારતીય દર્શનના તાત્કાલિક ચર્ચાતા મહત્વના વિષયોને સમાવેશ થઈ જાય છે. ગણધરો એ બ્રાહ્મણ હોવાથી તેમની શંકાઓને આધાર વેદ-વા હતા તેવી જે સૂચને તેમણે નિર્યુક્તિમાં કરી છે તે તે પહેલાંના કેઈ પણ ગ્રન્થમાં ઉપલબ્ધ થતી ન હોવાથી વિદ્વાનનું મન એમ માનવા સહજ લલચાઈ જાય એમ છે કે તે સૂચના આચાર્ય ભદ્રબાહુની પ્રતિભામાંથી જ આવિર્ભત થઈ હોવી જોઈએ. ઉપોદઘાત નિયુક્તિ પછીને આવશ્યક નિર્યુક્તિ ગ્રન્થ સૂત્રને સ્પર્શીને આગળ વધે છે અને આવશ્યક સૂત્રને સ્પશન છએ અધ્યયનની વ્યાખ્યા કરે છે. બીજી નિયુક્તિઓમાં પણ આવશ્યકની જેમ આચાર્યો પ્રારંભમાં તે તે મૂળગ્રથના પ્રાદુર્ભાવની કથા કહી છે પણ તે એ જ ગ્રન્થમાં કહી છે, જેના પ્રાદુર્ભાવની કથા આવશ્યકથી જુદી પડતી હોય છે. અન્યત્ર અધ્યયનનાં નામ અને વિષયે ગણાવી એ અધ્યયને શામાંથી–એટલે કે કયા ગ્રન્થમાંથી નિપન થયાં છે તે જણાવી પ્રત્યેક અધ્યયનના નામના પ્રાયઃ નિક્ષેપ કરીને વ્યાખ્યા કરી છે. અધ્ય. થનમાં કોઈ મહત્વના શબ્દ કે તેમાંના મૌલિક ભાવ પકડીને તેના ઉપર પિતાનું વિવેચન કરીને જ આચાર્ય સંતોષ પકડ છે. આવશ્યકની જેમ સૂત્રસ્પર્શિક નિયુક્તિ બીજ ગ્રન્થમાં બહુ જ ઓછી દેખાય છે. એ જ કારણે બીજા ગ્રંથોની નિર્યુક્તિઓનું પરિમાણ મૂળ કરતાં ઘણું ઓછું છે, જ્યારે આવશ્યકમાં તેથી ઉલટું છે. જૈન પરંપરામાં રહું ત અને ઉતરત એવા બે પ્રાકૃત શબ્દ ઉપરાંત એક દિંત શબ્દ પણ મળે છે. તેની વ્યુત્પત્તિ એવી કરવામાં આવે છે કે જે રુદ-એટલે ફરી ન જન્મે, ન પ્રગટે તે અહંત. વૈદિક પરંપરાના વ્યુત્પત્તિ પ્રધાન નિરુક્ત શાસ્ત્રમાં પણ આવી જ વ્યુત્પત્તિએ જોવામાં આવે છે. ઉ. ત, ટુદિતા (પુત્રી)ની વ્યસ્પત્તિ યાક ત્રણ રીતે કરે છે : (૧) સુરે+fહતા=જેનું હિત સાધવું વર મેળવી આપ-કઠણ છે તે દુહિતા. (૨) સુરે+fહતા=જે માબાપ આદિ કુટુંબથી આઘે રહે તો જ હિતાવહ છે તે દુહિતા. (૩) દુર્દૂ+રૂતા=જે માબાપ વગેરેને હમેશાં ધન કપડાં આદિથી દેહ્યા જ કરે તે દુહિતા, Page #42 -------------------------------------------------------------------------- ________________ ૫. આચાર્ય જિનભદ્ર પૂર્વ ભૂમિકા ઉપનિષદમાં આ વિશ્વનું મૂળ સત છે કે અસત્ છે એવા બે પરસ્પર વિરોધી વાદોનું ખંડનમંડન જડી આવે છે. ત્રિપિટક અને ગણિપિટક-જૈન આગમમાં પણ વિરોધીનું ખંડન કરવાની પ્રવૃત્તિ દેખાય છે. એટલે માની શકાય કે વાદ-વિવાદનો ઈતિહાસ બહુ જૂને છે અને તેને ઉત્તરોત્તર વિકાસ થતો આવ્યો છે. પણ દાર્શનિક વિવાદના ઇતિહાસમાં નાગાજનથી માંડી ધમકીતિના સમય સુધી કાળ એવો છે જેમાં દાર્શનિની વાદ-વિવાદ કરવાની પ્રવૃત્તિ તીવ્રતમ બની છે. નાગાર્જુન, વસુબંધુ, દિગ્નાગ જેવા બૌદ્ધ આચાર્યોના તાર્કિક પ્રહારોનો સતત મારો બધાં દર્શને ઉપર થયે હતા અને તેના પ્રતીકારરૂપે ભારતીય દર્શનેમાં પુનર્વિચારની ધારા પ્રવાહિત થઈ હતી. ન્યાયદર્શનમાં વાસ્યાયન અને ઉદ્યોતકર, વૈશેષિક દર્શનમાં પ્રશસ્તપાદ, મીમાંસક દર્શનના શબર અને કુમારિલ જેવા પ્રૌઢ વિદ્વાનોએ પિતાનાં દર્શને ઉપર થતા પ્રહારોને પ્રત્યુત્તર આપ્યો, એટલું જ નહિ, પણ તે બહાને વદર્શનને પણ નવપ્રકાશ આપીને સુવ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કર્યો. દાર્શનિક વિવાદના આ અખાડામાં જૈન તાર્કિકે પણ પડયા અને તેમણે પણ પોતાના આગમના આધારે જૈન દર્શનને તર્કપુર:સર સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો. આચાર્ય ઉમાસ્વાતિએ તત્ત્વાર્થસૂત્ર રચવાની પ્રેરણું એ વિવાદમાંથી લીધી હશે, પરંતુ તે બધાનું ખંડન કરીને જૈન દર્શનને પોતાનું રૂપ આપવાનું કાર્ય તેમણે કર્યું નથી. તેમણે તો માત્ર જૈન દર્શનનાં તત્ત્વોને સૂત્રાત્મક શૈલીમાં મુકી દીધાં, અને તેમના પછી થનારા પૂજ્યપાદ અકલંક, સિદ્ધસેનગણિ, વિદ્યાનન્દ આદિ તેની ટીકાઓના લેખકો માટે વિવાદનું કાર્ય બાકી રાખ્યું. આચાર્ય સિદ્ધસેન દિવાકરે એ વિવાદમાંથી જૈન ન્યાયની આવશ્યકતા સમજીને ન્યાયાવતાર જેવી અતિ સંક્ષિપ્ત કૃતિની રચના કરી અને જૈન ન્યાયમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા અનેકાંતવાદના પાયામાં રહેલા નયવાદનું વિવેચન કરતા ગ્રન્થ સન્મતિતર્ક ર; પણ એ બને કૃતિમાં ય દાર્શનિક દુનિયાનું તટસ્થ અવલોકન માત્ર કરીને પોતાના દર્શનને વ્યવસ્થિત કરવાના પ્રયત્ન વધારે છે; ઈતર દાર્શનિકની દલીલને રદિયે આપવાનું કાર્ય ગૌણ છે. આચાર્ય સિદ્ધિસેન વિશે પણ એમ તો ન કહી શકાય કે તેઓ દાર્શનિક અખાડામાં એક પ્રબલ પ્રતિમલના રૂપમાં પિતાના ગ્રંથે લઈને ઉપસ્થિત થયા. જૈન દર્શનની માંડણીનાં બીજો તેમના ગ્રામ ઉપસ્થિત છે. પણ ઈતર દાર્શનિકોની નાની-મેટી બધી મહત્તવની દલીલને રદિયે આપવાનો પ્રયત્ન Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૮ તેમાં નથી, ઝીણી ઝીણી દલીલેાની વાાળમાં ન પડતાં માત્ર મુદ્દાની વાતનાં ખંડન અનેે મંડન તેમના ગ્રંથામાં છે. એ જ વસ્તુ આચાર્ય સમન્તભદ્રના પ્રથાને પણ લાગુ પડે છે. તેમાં પણ વિસ્તાર કરતાં સંક્ષેપને મહત્ત્વ અપાયું છે. બન્ને પ્રબળ વાદી જ નહિ પણ મહાવાદી છે, છતાં તેમના ગ્રન્થા ઉદ્યોતકર કે કુમાલિની પેઠે ઝીણું કાંતતા નથી. તર્ક -પ્રતિતકની જાળ ઊભી કરવાનું કાર્ય એ બન્ને આચાર્યોએ નથી કર્યું, પર ંતુ નિષ્ક માં ઉપયોગી એવી દલીલે કરીને પતાવ્યું છે. અને તે દલીલે એવી આકાટચ છે કે એના જ આધારે તેની ટીકાએ।માં પ્રચુર માત્રામાં વિવાદા રચી શકાયા છે. સારાંશ એ છે કે એ બન્ને આચાર્યોએ તર્ક નળમાં ન પડતાં માત્ર છેલ્લી કાટના તર્ક કરીને સતાષ માન્ય છે, પણ તેથી આચાય દિગ્માગ કે કુમારિલ અને ઉદ્યોતકર જેવા મલ્લ્લા સામે પ્રતિમલ્લરૂપે મૂકી શકાય તેવું સામર્થ્ય તેમના ગ્ર ંથેામાં આવ્યું નથી, અતિસંક્ષેપ અતિવિસ્તાર સામે ઢંકાઈ જાય છે. જ્યારે તેમના પ્રથાની વાદમહાવ જેવી અને અષ્ટસહસ્રી જેવી ટીકાએ બને છે ત્યારે જ તે ગ્ર ંથાની પ્રતિમલ્લતાના ખ્યાલ આવે છે. પણ આચાર્ય જિનભદ્ર વિશે તેમ નથી. તેમને ગ્રંથ વિશેષાવશ્યકભાષ્ય એ શૈલીચાં રચાયા છે કે તે ગ્રંથને આધારે કહી શકાય કે દાર્શનિક જગતના અખાડામાં સર્વ પ્રથમ જૈન પ્રતિમલ્લનુ સ્થાન કાઇને આપી શકાય તેવું હોય તે તે આચાય જિનભદ્ર છે. તેમની વિશેષતા એ છે કે દર્શનનાં સામાન્ય તત્ત્વો વિશે જ તેમણે તર્કવાદનું અવલંબન નથી લીધું, પણ જૈન દર્શનની પ્રમાણુ અને પ્રમેય સંબંધી નાની મેાટી મહત્ત્વની બધી ખાખતામાં તેમણે તર્કવાદના પ્રયાગ કરીને દાનિક અખાડામાં જૈનદર્શનને એક સ ત ત્રસ્વત રૂપે જ નહિ, પણ સવ ત ત્રસમન્વયરૂપે પણ ઉપસ્થિત કયુ" છે. તેમની દલીલા અને તર્ક શૈલીમાં એટલી બધી વ્યવસ્થા છે કે આઠમી શતાબ્દીમાં થનાર મહાન દાનિક હરિભદ્ર અને બારમી સદીમાં નાર આગમેાના સમથ ટીકાકાર મલયંગર પણ નાનચચાંમાં આચાર્ય જિનભદ્રની દલીલેાના જ આશ્રય લે છે, એટલું જ નહિ, પણ છેક અઢારમી સદીમાં થનારા નન્યન્યાયના અસાધારણ વિદ્વાન ઉપાધ્યાય યશેાવિજયજી પણ પેાતાના જૈન તર્ક ભાષા, અનેકાંતવ્યવસ્થા, જ્ઞાનબિંદુ આદિ ગ્રંથામાં તેમની દલીકને માત્ર નવ્યભાષામાં મૂકીને સાષ પકડે છે; તેમાં પેાતાના તરફથી નવું ભાગ્યેજ ઉમેરે છે. એ બતાવે છે કે સાતમી શતાબ્દીમાં આચાર્યાં જિનભદ્રે સંપૂર્ણ ભાવે પ્રતિમલ્લના પાઠ ભજવ્યેા હતેા. આચાય જિનભદ્રને વિશેષાવશ્યક મહાગ્રન્થ જૈનાગમેને સમજવાની ચાવીરૂપ છે. મહત્ત્વના બંધા વિષયની ચર્ચા તેમણે પોતાના વિશેષાવશ્યકમાં કરી છે. બૌદ્ધ ત્રિપિટકના સારગ્રાહી જેમ વિશુદ્ધિમાગ’ ગ્રન્થ છે, તેવા જ ગ્રન્થ વિશેષાવશ્યક ભાષ્ય જૈન આગમ માટે છે. અને સાથે જ તેની એ વિશેષતા છે કે જૈનતત્ત્વનું નિરૂપણ તેએ માત્ર જૈન દૃષ્ટિથી જ કરે છે એમ નથી, પણ ઇત્તર દર્શીનની તુલનામાં જૈનતત્ત્વને મૂકીને સમન્વયગામી મળે તેમણે પ્રત્યેક વિષયની ચર્ચા કરી છે. વિષયના વિવેચન પ્રસ ંગે સ્વયં જૈનાચાર્યાંના તે છાબતના અનેક મતભેદનુ ખાંડન કરતાં પશુ તેમને આંચકા લાગતા નથી, કારણ કે તેવે પ્રસ ંગે તેએ આગમેાનાં અનેક વાકયોના આધાર આપીને પાતાનુ મ ંતવ્ય રજૂ કરે છે. કાઇની કાઇ પણ વ્યાખ્યા આગમના કોઇ પણ વાકયથી વિરુદ્ધ જતી હોય ત્યાં તે તેમને માટે અસહ્ય બને છે અને તેનું તર્ક પુરઃસર સમાધાન શોધવાના પણ તેઓ પ્રયત્ન કરે છે. આગમનાં પરસ્પર વિરોધી લાગતાં મન્તવ્યાનું સમાધાન શોધવાના પણ તેએએ પ્રયત્ન કર્યાં છે, અને વિરોધી દેખાતાં વાકયેામાં પણ પરસ્પર સંગતિ કેવી રીતે છે તે બતાવી આપ્યું છે. ખરી રીતે કહેવું જોઈએ કે Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૯ જિનભદ્ર વિશેષાવશ્યકભાષ્ય લખીને જેન આગમનાં મતોને તકની કસોટીએ કર્યાં અને એમ કરી એ કાળની તાર્કિકાની જિજ્ઞાસાને સંતોષી છે. વેદવાકયોના તાત્પર્યને શોધવા જેમ મીમાંસા દર્શન રચાયું છે, તેમ જૈન આગમોના તાત્પર્યનું ઉદ્ઘાટન કરવા જૈનમીમાંસાના રૂપમાં આચાર્ય જિનભદ્ર વિશેષાવશ્યકભાષ્યની રચના કરી છે. જીવન અને વ્યક્તિત્વ આચાર્ય જિનભદ્રનું તેમના ગ્રંથને કારણે જૈન ધર્મના ઇતિહાસમાં બહુ જ મહત્ત્વનું સ્થાન છે, છતાં પણ એ મહાન આચાર્ય જિનભદ્રના જીવનની ઘટનાઓ વિશે કશું જ જૈન ગ્રન્થમાં મળતું નથી એ એક આશ્ચર્યજનક ઘટના લેખાવી જોઈએ. તેઓ કયારે થયા અને કેને શિષ્ય હતા એ વિશે પરસ્પર વિરોધી ઉલેખો મળે છે અને તે પણ પંદરમી–સેળમી શતાબ્દીમાં લખાયેલી પટ્ટાવલીઆમાં! એટલે માનવું રહ્યું કે તેઓ ખરી રીતે પટ્ટપરંપરામાં સ્થાન પામ્યા નહિ હોય, પરંતુ તેમના ગ્રન્થોનું મહત્ત્વ સમજીને અને જૈન સાહિત્યમાં સર્વત્ર તેમના ગ્રન્થોના આધારે થતા વિવરણને જઈને પાછળના આચાર્યોએ તેમને મહત્વ આપ્યું. તેમને યુગપ્રધાન બનાવી દીધા, અને આચાર્ય પપરપરામાં પણ કયાંક ગોઠવી દેવાને પ્રયત્ન કર્યો. એ પ્રયત્ન મનસ્વી હતો એટલે તેમાં એકમાત્ય ન હોય તે સ્વાભાવિક છે, એટલે આપણે જોઈએ છીએ કે તેઓ આચાર્ય હરિભદ્રની પાટે આવ્યા એ તેમના વિશે અસંગત ઉલેખ થયેલ છે. ભગવાન મહાવીરના સમયમાં પૂર્વદેશમાં જૈન ધર્મનું પ્રાબલ્ય હતું તે આગમોથી સિદ્ધ થાય છે. પણ પછી તેનું કેન્દ્ર પશ્ચિમ અને દક્ષિણ તરફ ખસતું ગયું છે. ઈ. સ. પ્રથમ શતાબ્દી આસપાસ મથરામાં અને પાંચમી શતાબ્દીમાં વલભી નગરીમાં જૈન ધર્મનું પ્રાબલ્ય જણાય છે. તે બને સ્થળોએ ક્રમશઃ આગમવાચના કરવામાં આવી છે તે ઉપરથી તે બને નગરોનું તે તે કાળમાં મહત્ત્વ સિદ્ધ થાય છે. દિગમ્બર શાસ્ત્ર પખંડાગમની રચનાને મૂળ સ્ત્રોત પણ પશ્ચિમ દેશમાં જ છે. એટલે ખરી રીતે પ્રથમ શતાબ્દી પછી જૈન સાધુઓને વિશેષ રૂપે વિહાર પશ્ચિમમાં થયો હતો, એમ સહેજે અનમાન કરી શકાય. વલભી નગરીનું મહત્તવ તો તેના ભંગ સુધી જૈનદષ્ટિએ રહ્યું છે, અને ભંગ પછી પણ તેની આસપાસનાં નગર પાલીતાણું વગેરે જૈનધર્મના ઇતિહાસની દષ્ટિએ મહત્ત્વનાં કેન્દ્રો રહ્યાં છે. આચાર્ય જિનભદ્રકૃત વિશેષાવશ્યક ભાષ્યની પ્રતિ શક સંવત ૧૩૧માં લખાઈને વલભીના કેઈ જિન મંદિરમાં સમર્પિત થઈ છે તે ઉપરથી જણાય છે કે વલભી નગરી સાથે આચાર્ય જિનભદ્રને સંબંધ હોવો જોઈએ; અને અનુમાન થઈ શકે છે કે તેમને વિહાર વલભી અને તેની આસપાસ હોવો જોઈએ. તેમના જીવન સાથે સંબંધ રાખનારી આ ઘટનાનું માત્ર અનુમાન કરવું રહ્યું. વિવિધ તીર્થક૯પમાં મથુરાકલ્પ પ્રસંગે આચાર્ય જિનપ્રભ જણાવે છે કે મથુરામાં દેવનિર્મિત તૂપના દેવની એક પક્ષની તપસ્યા કરીને આચાર્ય જિનભદ્ર ક્ષમાશ્રમણે આરાધના કરી અને ઊધઈએ ખાધેલ મહાનિશીથ સૂત્રને ઉદ્ધાર કર્યો. આ ઉપરથી એ હકીકત જાણવા મળે છે કે જિનભદ્ર વલભી १. इत्थं देवनिम्मिअथूभे पक्खक्खमणेण देवयं आराहित्ता जिणभद्दबमासमणेहि उद्देहियामक्खियपुत्थयपતળા તડું માં મહાનિરહિં સંધિમં | વિવિધતીર્થકલ્પ, પૃ૦ ૧૯ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ઉપરાંત મથુરામાં પણ વિચર્યાં હતા અને તેમણે મહાનિશીથ સૂત્રના ઉદ્ધાર કર્યાં હતા. તાજેતરમાં અકાટ્ટક(અર્વાચીન અાટા ગામ)માંથી મળી આવેલી પ્રાચીન જૈન મૂર્તિ એનુ અધ્યયન કરતાં કરતાં શ્રી. ઉમાકાંત પ્રેમાનદ શાહને મહત્ત્વની પ્રતિમાએ મળી આવી છે. તેમા પરિચય તેમણે જૈન સત્યપ્રકાશ(અંક ૧૯૬)માં આપ્યા છે. મૂર્તિ કલા અને લિપિવિદ્યાના આધારે તેમણે એ મૂર્તિ એને ઈ. સ. ૫૫૦ થી ૬૦૦ ના ગાળામાં મૂકી છે. અને તેમણે નક્કી કર્યું છે કે એ મૂર્તિ એના લેખમાં જે આચાય જિનભદ્રનું નામ છે તે ખીા કાઈ નહિ પણ વિશેષાવશ્યકભાષ્યના કર્તા ક્ષમાશ્રમણુ જિનભદ્ર જ છે. તેમની વાચના પ્રમાણે એક મૂર્તિના પબાસણના પાછલા ભાગમાં “ૐ સેવધાય નિવૃત્તિ છે નિનમનવત્ત્વના જાય ચ ।। ” એવા લેખ છે. અને ખીજી મૂર્તિના ભામડલમાં “ૐ નિવૃત્તિટે બિનમત્રવા૨નાવાય || '' એવા લેખ મળે છે. આ ઉપરથી ત્રણ વાતા નિશ્ચિત રૂપે નવી જાણવાની મળે છે તે એ કે આચાય જિનભદ્રે એ મૂર્તિ એને પ્રતિષ્ઠિત કરી હશે, તેમનુ કુલ નિવ્રુતિકુલ હતુ, અને તેએ વાચનાચાય કહેવાતા. એક એ પણ હકીકત આના આધારે ફલિત થાય કે તેએ ચૈત્યવાસીર હતા, કારણ કે લેખમાં જિનભદ્ર વાચનાચાય ની' એમ લખેલું છે. આ હકીકતને વિચારાધીન એટલા માટે ગણવી જોઈએ કે એ લેખ સિવાય એ બાબતમાં ખીજું પ્રમાણ મળી શકે તેમ નથી. વળી એ મૂર્તિએ અ ક્રાકમાં મળી છે તેથી વલભી ઉપરાંત તે કાળમાં ભરૂચની આસપાસ પણ જૈનના પ્રભાવ હતા અને એ તરફ પણ આચાય જિનભદ્રે વિહાર કર્યાં હશે, એવું અનુમાન પણ થઈ શકે છે. લેખમાં આચાર્ય જિનભદ્રને ક્ષમાશ્રમણ નથી કહ્યા, પણ વાચનાચાર્ય કહ્યા છે, એ વિશે થોડી વિચાર કરવા આવશ્યક છે. પરંપરા પ્રમાણે વાદી ક્ષમાશ્રમણુ દિવાકર અને વાચક એ એકાઅેક શબ્દો મનાયા છે. વાચક અને વાચનાચાય પણ એકાક જ છે; એટલે પરંપરા પ્રમાણે વાચનાચાય અને ક્ષમાશ્રમણુ શબ્દો એક જ અને સૂચવે છે, છતાં પણ વિચારવુ પ્રાપ્ત છે કે એ શબ્દો એકાક શાથી મનાયા અને આચાય જિનભદ્રે સ્વયં વાયનાચાર્ય પદના ઉલ્લેખ કર્યાં છે છતાં, તેમની વિશેષ પ્રસિદ્ધિ ક્ષમાશ્રમણને નામે શાથી થઈ. આ પ્રશ્નને ઉત્તર કલ્પનાળે આપવા હાય તેા આપી શકાય. પ્રારભમાં શાસ્ત્રવિશારદે માટે વાચક' શબ્દ વિશેષ પ્રચલિત હતા. પણ વાચકામાં જે કાળે ક્ષમાશ્રમણાની સ ંખ્યા વધી ગઈ ત્યારે વાચકને પર્યાય ક્ષમાશ્રમણ પણ પ્રસિદ્ધ થઈ ગયે. અથવા ક્ષમાશ્રમણ એ શબ્દ આવશ્યક સૂત્રમાં સામાન્ય ગુરુના અમાં પણ વપરાયેલા મળે છે એટલે વિદ્યાગુરુને પણુ શિગે। ક્ષમાશ્રમણુને નામે સંખેાધતા હોય એ સંભવ છે. એટલે વાચકના પર્યાય પણ ક્ષમાશ્રમણુ બની જાય એ સ્વાભાવિક છે. જ્યારે જૈન સમાજમાં વાદીએની પ્રતિષ્ઠા જામી ત્યારે શાસ્રવેશારઘને કારણે વાચકેાના જ માટી ભાગ વાદી એવા નામે પ્રસિદ્ધિને પામ્યું હશે; એટલે વાદી ૧ શ્રી. શાહની વાયના પ્રામાણિક છે અને તેમનુ લિપિના સમય વિશેનું અનુમાન પણુ બરાબર છે તેની સાક્ષી બનારસ યુનિવર્સિટીના પ્રાચીન લિપિવિશારદ પ્રા∞ અવધિકારે પણ આપી છે. એટલે તેમાં શ ંકાને સ્થાન નથી. ૨. શ્રી. શાહે પણુ આની સૂચના કરી છે, કારણુ ખીજુ` આપ્યું. છે. ૩. જુએ કહાવલીનું ઉદ્ધૃણુ-સત્યપ્રકાશ અંક ૧૯૬, પૃ૦ ૮૯, Page #46 -------------------------------------------------------------------------- ________________ એ પણ વાચકને પર્યાય કાલાન્તરે બની જાય તે સ્વાભાવિક છે. સિદ્ધસેન જેવા શાસ્ત્રવિશારદ વિદ્વાને પિતાને “દિવાકર” કહેવડાવતા હશે કે તેમના સાથીઓએ તેમને “દિવાકર'ની પદવી આપી હશે; એટલે વાચકના પર્યાયમાં ‘દિવાકર' પદને પણ સ્થાન મળી ગયું. આચાર્ય જિનભદ્રને યુગ એ ક્ષમાશ્રમણોને યુગ હશે, એટલે તેમના પછીના લેખકોએ તેમને માટે વાચનાચાર્યને બદલ ક્ષમાશ્રમણું” પદથી ઓળખાવ્યા હોય એવો સંભવ છે. આચાર્ય જિનભદ્રનું કુલ નિવૃતિ કુલ હતું એ હકીકત ઉક્ત લેખ સિવાય અન્યત્ર ઉપલબ્ધ નથી. ભગવાન મહાવીરની ૧૭ મી પાટે આચાર્ય વાસેન થયા. તેમણે પારક નગરના શેઠ જિનદત્ત અને શેઠાણી ઈશ્વરીના ચાર પુત્રો નામે નગેન્દ્ર, ચન્દ્ર, નિવૃતિ અને વિદ્યાધરને દીક્ષિત કર્યા હતા. આગળ જતાં એ ચારે શિષ્યનાં નામે જલ્દી જુદી તે ચાર પર ૫રીએ ચાલી તે નાગે, ચક, નિવૃતિ અને વિદ્યાધર કુલને નામે ઓળખાઈ. એમાંના નિવૃતિ કુળમાં આચાર્ય જિનભદ્ર થયા એ ઉકત મૂર્તિ. લેખને આધારે સિદ્ધ થાય છે. મહાપુરુષચરિત્ર નામના પ્રાકૃત ગ્રન્થને લેખક શીલાચાર્ય, ઉપમિતિભવપ્રપંચ કથાના લેખક સિદ્ધર્ષિ, નવાગવૃત્તિના સંશોધક દ્રોણાચાર્ય એ પ્રસિદ્ધ આચાર્યો પણ એ નિતિકુલમાં થયેલા છે, એટલે એ કુલ વિદ્વાનની ખાણ જેવું છે એમાં તે શક નથી. આ સિવાય તેમના જીવન વિશેની કશી જ હકીકત મળતી નથી. માત્ર તેમનું ગુણવર્ણન મળે છે, તેને સાર એ છે કે તેઓ એક મહાન ભાગ્યકાર હતા અને પ્રવચનના યથાર્થજ્ઞાતા અને પ્રતિપાદક હતા. તેમના ગુણોનું વ્યવસ્થિત વર્ણન તેમને જીતક૯૫સૂત્રના ટીકાકારે કર્યું છે તેના આધારે મુનિશ્રી જિનવિજયજીએ જે તારણ કાઢયું છે તે આ પ્રમાણે છે.-૨ તત્કાલીન પ્રધાન પ્રધાન મૃતધર પણ એમને બહુ માનતા હતા. શ્રત અને અન્ય શાસ્ત્રોના પણ એ કુશલ વિદ્વાન હતા. એ જૈન સિદ્ધાન્તોમાં જે જ્ઞાન-દર્શનારૂપ ક્રમિક ઉપગને વિચાર કરવામાં આવ્યા છે તેના એ સમર્થક હતા. એમની સેવામાં પણ મુનિઓ જ્ઞાનાભ્યાસ કરવા માટે સદા ઉપસ્થિત રહેતા હતા, જુદાં જુદાં દર્શનનાં શાસ્ત્રો તથા લિપિવિદ્યા, ગણિતશાસ્ત્ર, છન્દ શાસ્ત્ર અને વ્યાકરણશાસ્ત્ર આદિમાં એમનું અનુપમ પાંડિત્ય હતું. પરસમયના આગમ વિશે નિપુણ હતા, સ્વાચારપાલનમાં ત૫ર હતા અને સર્વ જૈન શ્રમણામાં મુખ્ય હતા, અત્યારે તે જ્યાં સુધી બીજી નવી હકીકત ન મળી આવે ત્યાંસુધી આપણે ઉક્ત ગુણવર્ણનથી જ તેમના વ્યક્તિત્વને ખ્યાલ કરીને સંતોષ પામવો જોઈએ. સત્તા સમય વીરનિર્વાણ સંવત ૯૮૦ (વિક્રમ સં. ૫૧૦; ઈ. સ. ૪૫૩)માં વલભી વાચનામાં આગમ વ્યવસ્થિત થયા અને તેને અંતિમ રૂપ મળ્યું. ત્યાર પછી તેની સર્વપ્રથમ પદ્યટીકાઓ પ્રાકૃત ભાષામાં ૧. જુઓ ખરતરગચ્છની પટ્ટાવલી – જૈન ગુર્જર કવિઓ, ભાગ બીજો, પૃ૦ ૬૬૯ નિવૃતિ' શબ્દના જુદે જુદે ઠેકાણે “નિવૃત્તિ, નિત્તિ’ એવાં પણ રૂપે મળે છે. ૨. છતકલ્પસૂત્રની પ્રસ્તાવના, પૃ૦ ૭ , Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૨ લખાઈ. અત્યારે ઉપલબ્ધ થતી એ પ્રાકૃત ટીકાઓ નિયુક્તિના નામે પ્રસિદ્ધ છે અને તે બધી આચાર્ય ભદ્રબાહુ-પ્રણીત છે. તેમનો સમય વિક્રમ સં. ૧૬૨ (ઈ. ૫૦૫) આસપાસ છે, એટલે કહી શકાય કે આગમની વલભી સંકલના પછીનાં પચાસ વર્ષમાં તે લખાઈ હોવી જોઈએ. એ નિર્યુક્તિની પદ્યબદ્ધ પ્રાકૃત ટીકા લખાઇ, જે મૂળ ભાષ્ય નામે પ્રસિદ્ધ છે. એ મૂલ ભાષ્યના કર્તા કોણ એનું પ્રમાણુ હજી કશું જ મળ્યું નથી. પણ આચાર્ય હરિભદ્ર વગેરેના ઉલેખ ઉપરથી જણાય છે કે આવશ્યકનિર્યુક્તિની પ્રથમ ટીકારૂપે કઈ ભાષ્ય રચાયું હતું જેને આચાર્ય જિનભદ્રના ભાષ્યથી જુદું પાડવા ખાતર સંભવ છે કે આચાર્ય હરિભદ્રે તેને મૂલ ભાષ્ય' એનું નામ આપ્યું. એ ગમે તેમ હોય, પણ એ મૂળ ભાળ્યું પછી જિનભદ્દે આવશ્યક નિર્યુક્તિના સામાયિક અધ્યયન પૂરતી પ્રાકૃત પદ્યમાં જે ટીકા લખી તે વિશેષાવશ્યક – ભાષ્યને નામે પ્રસિદ્ધ છે. એટલે આચાર્ય જિનભદ્રના વિશેષા)ના સમયની પૂર્વાવધિ નિર્યુક્તિકર્તા ભદ્રબાહુના સમયની અને પૂર્વોકત મૂળ ભાષ્યના સમયની પહેલાં તો હોઈ શકે નહિ. આચાર્ય ભદ્રબાહુ વિક્રમ સં. ૧૬૨ ની આસપાસ વિદ્યમાન હતા, એટલે વિશેષાવશ્યક-ભાષ્યની પૂર્વાવધિ વિક્રમ સં. ૬૦૦ની પહેલાં સંભવતી નથી. મનિશ્રી જિનવિજયજીએ જેસલમેરની વિશેષાવશ્યક-ભાગ્યની પ્રતિને અ તે પ્રાપ્ત થતી બે ગાથા. ઓને આધારે નિર્ણય કર્યો છે કે તે વિ. ૬૬૬ માં રચાયું હતું. તે ગાથાઓ આ પ્રમાણે છે : पंच सता इगतीसा सगणिवकालस्स वट्टमाणस्य । तो चेतपुण्णिमाए बुधदिण सातिमि णक्खत्ते ॥ रज्जे णु पालणपरे सी[लाइ]च्चम्मि णरवरिन्दम्मि । વર્મા રાઇ ફર્મ મા......મિ નિમવો | આ ગાથાઓનું તાત્પર્ય શ્રી. જિનવિજયજી એવું લે છે કે શક સંવત ૧૩૧ માં વલભીમાં જ્યારે શીલાદિત્ય રાજ્ય કરતે હતો ત્યારે ચૈત્રની પૂર્ણિમા, બુધવાર અને સ્વાતિ નક્ષત્રમાં વિશેષાવણ્યકની રચના પૂર્ણ થઈ. પરંતુ તેમણે કાઢેલ એ તાત્પર્ય મૂળ ગાથામાં નીકળતું નથી. એ ગાથામાંથી રચના વિશે કશું જ કહેવામાં આવ્યું નથી. તૂટતા અક્ષરોને આપણે કોઈ મંદિરનું નામ માની લઈએ તો એ બને ગાથામાં કઈ ક્રિયા છે જ નહિ એટલે તે શક સં. ૫૩૧ માં (વિ. ૬૬૬ માં) રચાયું એમ નિશ્ચયપૂર્વક કહી શકાય નહિ, વધારે સંભવ એવો છે કે તે પ્રતિ એ વર્ષમાં લખાઈને તે મંદિરમાં મૂકવામાં આવી એવું તાત્પર્ય એ ગાથાએાનું છે. ગાથાનું તાત્પર્ય રચનામાં નહિ અને મંદિરમાં મૂકવામાં હોય એ વધારે સંગત નીચેનાં કારણે માની શકાય ? ૧. એ ગાથાઓ માત્ર જેસલમેરની પ્રતિમાં જ મળે છે, અન્યત્ર કઈ પ્રતિમાં મળતી નથી. એટલે માનવું રહ્યું કે તે ગાથાએ મૂલકારની નથી, પણ પ્રતિ લખાયાની અને ઉક્ત મંદિરમાં મૂકાયાની સચક છે. જે પ્રતિ મંદિરમાં મુકાઈ હશે તેની જ નકલ જેસલમેરની પ્રતિ હેાય એટલે તેમાં એ ગાથાઓ દાખલ થવાનો સંભવ છે. અને એ પ્રતિના આધારે બીજી કઈ પ્રતિ ન લખાઈ એટલે બીજી કોઈ પ્રતિમાં એ ગાથાઓ દાખલ થઈ નહિ, એમ અનુમાન તારવી શકાય. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ૨. એ ગાથાઓને જે રચનાકાળસૂચક માનવામાં આવે તો તે ગાથાઓ આચાર્ય જિનભદ્ર બનાવી હોય તેમ માનવું પડે. એવી સ્થિતિમાં તેની ટીકા પણ મળવી જોઈએ. પરંતુ આ જિનભદ્ર પ્રારંભેલી અને આચાર્ય કાર્યો પૂર્ણ કરેલ વિશેષાવશ્યકની સર્વ પ્રથમ ટીકામાં કે કેટયાચાર્ય અને આચાર્ય હેમચન્દ્ર મલધારીની ટીકામાં પણ એ ગાથાઓની ટીકા ઉપલબ્ધ નથી, એટલું જ નહિ, પણ એ ગાથાઓના અસ્તિત્વની સૂચના પણ નથી. એટલે માની શકાય કે તે ગાથાઓ આચાર્ય જિનભદ્રની રચના નથી. અર્થાત એ પણ માની શકાય કે પ્રતિની નકલ કરનાર કરાવનારે તે લખી હોય. અને તે એ ગાથામાં સૂચવેલ સમય રચનાસંવત નહિ, પણ પ્રતિલેખન સંવત છે, એમ સિદ્ધ થાય. કટ્ટાર્થના ઉ એ પણ નિશ્ચિત છે કે આચાર્ય જિનભદ્રની અંતિમ કૃતિ વિશેષાવશ્યકભાષ્ય છે. તે ભાષ્યની સ્વોપાટીકા તેમનું મૃત્યુ થઈ જવાથી પૂર્ણ ન થઈ શકી, એવો સ્પષ્ટ ઉલ્લેખ કટ્ટાર્ય કરે છે. હવે જે એ વિશેષા૦ પ્રતિ શક સં. ૫૩૧માં અર્થાત્ વિક્રમ સં. ૬૬૬ માં લખાઈ તો વિશેષા. વશ્યક રચાયાને સમય વિક્રમ ૬૬૦ ની આગળ તો વધી જ શકે નહિ. અને આપણે જાણીએ છીએ કે આચાર્ય જિનભદ્રની એ અંતિમ કૃતિ હતી. તેની ટીકા પણ તેમના મૃત્યુને કારણે અધૂરી રહી એટલે સ્વયં જિનભદ્રની પણ ઉત્તરાવધિ વિક્રમ ૬૫૦ થી આગળ મૂકવી જોઈએ નહિ. એક પરંપરાના આધારે પણ તેમની આ ઉત્તર અવધિને ટેકો મળે છે. વિચારણીમાં જણાવ્યા પ્રમાણે આચાર્ય જિનભદ્રને સ્વર્ગવાસ વિક્રમ ૬૫૦ માં નક્કી કરી શકાય છે, કારણ કે તેમાં વીરનિર્વાણ ૧૦૫૫ માં આચાર્ય હરિભદ્રને સ્વર્ગવાસ નેયો છે. અને ત્યાર પછી ૬૫ વર્ષ જિનભદ્રને યુગપ્રધાનકાળ બતાવ્યું છે એટલે ૧૧૨૦ વીરનિર્વાણમાં અચાર્ય જિનભદ્રને સ્વર્ગવાસ આવે છે; અર્થાત વિક્રમ ૬૫૦ માં આચાર્ય જિનભદ્ર સ્વર્ગસ્થ થયા એમ વિચારશ્રેણી અનુસાર ફલિત થાય છે. વિચારકોણીને આ મત આપણી પૂર્વ વિચારણાને અનુકૂળ છે, એટલે તેને નિશ્ચય નહિ પણ સંભવકાટીમાં તો મૂકી શકાય. બીજી પરંપરા પ્રમાણે આચાર્ય જિનભદ્ર વીરનિર્વાણ ૧૧૧૫ માં યુગપ્રધાનપદે આવ્યા એ પરંપરાને ઉલેખ ધર્મસાગરીય પટ્ટાવલીમાં છે. તેમને યુગપ્રધાનકાળ ૬૦-૬૫ વર્ષને ગણતાં વિક્રમ ૭૦૫-૦૧૦ માં તેમનું મૃત્યુ સંભવે. પણ આની સાથે ઉક્તપ્રતિગત ઉલ્લેખનો મેળ નથી, કારણ કે તે વિક્રમ ૬૬૮ માં લખાઈ છે. તે પછી તેનું નિર્માણ તો તેથી પણ પહેલાં થઈ ગયું હોવું જોઈએ. અને અંતિમ કૃતિ હોવાથી તેના નિર્માણ અને આચાર્યના મૃત્યુના સમયમાં દશ-પંદરથી વધારે વર્ષનું અંતર તો કલ્પી શકાય નહિ, અને ધારો કે એ ઉલ્લેખને પ્રથનિર્માણચક માની લઈએ તો તે ગ્રન્થની રચના પછી ચાળીશ વર્ષે તેમનું મૃત્યુ થયું એમ માનવું પડે. પણ કાર્યને ઉલ્લેખ તેમાં સ્પષ્ટ રૂપે બાધક છે, એટલે ધર્મસાગરીય પટ્ટાવલીમાં સૂચિત સમય કરતાં વિચારશ્રેણીમાં સૂચિત સમય વધારે સંગત છે. અર્થાત આચાર્ય જિનભદ્રનું મૃત્યુ મેડામાં મોડું વિ૦ ૬૫૦માં થયું હતું એમ માનવું વધારે સંગત છે. ૧. આચાર્ય હરિભદ્રના સમય વિશેને આ ઉલેખ બ્રાન્ત છે, એમ સપ્રમાણ આચાર્ય જિનવિજયજીએ તમના લેખમાં બતાવ્યું છે. તે ઉચિત છે, છતાં આચાર્ય જિનભદ્રને સમય અબ્રાન્ત હોવાનો સંભવ છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૪ આચાર્ય જિનભદ્રનું સયુ ૧૦૪ વર્ષ હતું એવી પરંપરા છે. તે પ્રમાણે તેમને સમય વિક્રમ ૫૪૫-૬૫૦ વચ્ચે માની શકાય. બીજ' કઈ બાધક ન મળે ત્યાંસુધી આચાર્ય જિનભદ્રને સમય આ પ્રમાણે માની શકાય. તેમના ગ્રમાં આવતા ઉ૯લેખો તપાસતાં પણ આ સમયમાં બાધક બને એ એક પણ ઉલ્લેખ જોવામાં આવતા નથી. સામાન્ય રીતે તેમના ગ્રન્થમાં આચાર્ય સિદ્ધસેન, પૂજ્યપાદ દિગ્નાગ જેવા પ્રાચીન આચાર્યોના મતેની નોંધ છે, પણ વિક્રમ ૬૫૦ પછીના કોઈ પણ આચાર્યના મતને ઉલેખ જોવામાં નથી આવ્યો. જિનદાસની ચૂર્ણિમાં જિનભદ્રના મતને ઉલ્લેખ મળી આવે છે તેથી પણ ઉક્ત સમયાવધિનું સમર્થન થઈ જાય છે. નન્દીચૂર્ણિ તે નિશ્ચિત રૂપે ૭૩૩ વિક્રમ સંવ માં બની છે અને તેમાં તો ડગલે ને પગલે વિશેષાવશ્યક ઉદ્ધત છે. ૬. આચાર્ય જિનભદ્રના ગ્રંથ નીચેના ગ્રંથો આયાયે જિનભદ્રને નામે ચડેલા છે– ૧ વિશેષાવશ્યક ભાષ્ય-પ્રાકૃત પદ્ય ૨ વિશેષાવશ્યકભાષ્ય પજ્ઞ વૃત્તિ-સંસ્કૃત ગદ્ય ૩ બહસંગ્રહણી-પ્રાકૃત પદ્ય ૪ બ્રહક્ષેત્રસમાસ–પ્રાકૃત પદ્ય ૧ વિશેષણવતી-પ્રાકૃત પદ્ય ૬ જીતક૯પસૂત્ર-પ્રાકૃત પદ્ય ૭ જીતકપસૂત્રભાષ્ય-પ્રાકૃત પદ્ય ૮ ધ્યાનશતક (૧) વિશેષાવશ્યકભાષ્ય જૈનત્તાનમહેદધિની ઉપમા આ ગ્રંથને આપવામાં આવે છે તેમાં જરાય અતિશયોક્તિ જેવું નથી. જૈન આગમમાં વીખરાયેલી અનેક દાર્શનિક બાબતોને સુસંગત રીતે તર્કપુરઃસર ગોઠવીને આમાં રજૂ કરવામાં આવી છે. જૈન પરિભાષાઓને સ્થિર કરવામાં આ ગ્રન્થને જે ફાળે છે તે ભાગ્યેજ બીજા અનેક ગ્રન્થોએ મળીને પણ આપણે હશે. જ્યારથી આ ગ્રંથની રચના થઈ છે ત્યારપછીને જૈન આગમની વ્યાખ્યા કરતા કોઈ પણ ગ્રન્થ એવો નથી મળતો જેમાં આ ગ્રંથને આધાર લેવામાં ન આવ્યું હોય. આ ઉપરથી આ ગ્રન્થનું મહત્વ કેટલું છે તે સમજાઈ જાય છે. આ ગ્રન્થનાં અનેક પ્રકરણે એવાં છે જે સ્વતંત્ર પ્રન્થ જેવાં છે. પાંચ જ્ઞાનચર્ચા કે ગણધરવાદ લે અથવા નિહ્નવવાદ લો કે નવાધિકાર પ્રકરણ યો કે સામાયિક વિવેચન , એ અને એનાં જેવાં બધાં પ્રકરણે સ્વતંત્ર ગ્રન્થની ગરજ સારે એવાં પ્રકરણો છે. કઈ પણ વસ્તુની ચર્ચા જ્યારે આચાર્ય ઉપાડે છે ત્યારે તેના હાર્દમાં– ઊંડાણમાં તે જાય જ છે, પણ તેના વિસ્તારમાં જવામાં પણ સંકોચ રાખતા નથી; એટલે તે તે વિષયની ગંભીર ઊંડી સંપૂર્ણ ચર્ચા એક જ જગ્યાએ વાચકને મળી જાય છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૫ જે કે આ ગ્રન્થ આવશ્યકસૂત્રની નિયુક્તિની ટીકારૂપે લખાય છે એટલે મૂળને અનુસરીને ચાલે છે, પણ આચાર્યની વસ્તુસંકલનાની એ કુશળતા છે કે મૂળની સ્પષ્ટતાને બહાને તેઓ અનેક સંબદ્ધ વિષયોની ચર્ચા કરી લે છે. આ ગ્રંથને પરિચય માટે એક સ્વતંત્ર ગ્રન્થલેખનની આવશ્યકતા છે તેથી અહીં તેને વધારે વિસ્તાર કર અનાવશ્યક માનું છું અને સામાન્ય પરિચય આપી સંતોષ માનું છું. આ ભાષ્યની ૩૬૦૬ ગાથાઓ છે અને તેની ટીકા સ્વયં આચાર્યો સંસ્કૃતમાં લખી છે તે ગ્રન્થની આદિથી છઠ્ઠા ગણધર સુધી છે; પણ પછીની ટીકા તેમના મૃત્યુને કારણે અધૂરી રહી છે, એટલે આગળને ભાગ આચાર્ય કટ્ટાર્ચે પૂરો કર્યો છે. બીજી ટીકા કેટયાચાર્યની છે અને ત્રીજી ટીકા આચાર્ય માલધારી હેમચંદ્રની છે, જેના આધારે પ્રસ્તુત અનુવાદ તૈયાર કરવામાં આવ્યું છે. (૨) વિશેષાવશ્યકભાળ્ય-સ્વપજ્ઞ વૃત્તિ આચાર્યે આ ટીકા સંસ્કૃતમાં લખી છે. પ્રાયઃ પ્રાકૃત ગાથાઓના વક્તવ્યને સંસ્કૃત ભાષામાં મૂકી દીધું છે અને યત્રતત્ર થોડી વધારાની ચર્ચા પણ કરી છે. આ વૃત્તિ અતિ સંક્ષિપ્ત જ છે એટલે મળના હાર્દને સાધારણ વાચક સમજી શકે તેમ નથી. આ જ કારણે આચાર્ય કેટચાચાર્યું અને માલધારી હેમચંદ્ર આના ઉપર ઉત્તરોત્તર વિસ્તૃત ટીકા લખવાનું ઉચિત માન્યું છે. આ ટીકાને વિશેષ પરિચય મુનિશ્રી પુણ્યવિજયજીએ જ સર્વપ્રથમ તેને શોધીને તાજેતરમાં આવે છે. આચાર્યે આ ટીકામાં આચાર્ય સિદ્ધસેનનું નામ આપ્યું છે, એટલે હવે એ વસ્તુ નિશ્ચિત થાય છે કે અમક મતાને સિદ્ધસેનના મતે તરીકે અન્ય ટીકાકારોએ વર્ણવ્યા છે તેને આધારે પ્રસ્તુત ટીકા જ છે. ભાષ્યનું નામ તેમણે પોતે જ વિશેષાવશ્યક ર આપ્યું છે એ વસ્તુ તેમની સ્થાપના ટીકાથી સિદ્ધ થાય છે. ગા૦ ૧૮૬૩ સુધી આચાર્ય વ્યાખ્યા કરી શક્યા છે, પણ ત્યારપછી તેમનું મૃત્યુ થઈ જવાથી વ્યાખ્યા અધૂરી રહી છે.૩ (૩) બૃહત્સંગ્રહણી બહસંગ્રહણીને વિવરણના મંગલ પ્રસંગે આચાર્ય મલયગિરિએ આ ગ્રન્થના કતાં તરીકે આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણને ઉલેખ બહુ આદરપૂર્વક કર્યો છે, એટલે એ કૃતિના કર્તા આ. જિનભદ્ર છે એમાં શંકાને અવકાશ નથી. આચાર્ય જિનભદ્ર સ્વયં આ ગ્રન્થને સંગ્રહણીપ ૧. જુઓ ગાથા ૭૫ ની વ્યાખ્યા. ૨. જુઓ ગા) ૧૪૪૨ ની વ્યાખ્યા. 3. निर्माप्य षष्ठगणधरवक्तव्यं किल दिवंगता पूज्या : ॥ अनुयोगमार्य (ग)देशिकजिनभद्रगणिक्षमाप्रमणाः॥ તવ પ્રળિયાતઃ ઘરમવિ(વ)ાિટવિયરનું બિરૂ | વોર્થવાળના મંધિયા શત્તિમનપેટ્સ || ગાળ ૧૮૬૩, ४. नमत जिनबुद्धितेजःप्रतिहतनिःशेषकुमतघनतिमिरम्। जिनवचनकनिषण्ण जिनभद्रगणिक्षमाश्रमणम् ॥ यामकुरूत संग्रहणि जिनभद्रगणिक्षमा मणपुज्यः । तस्या गुरूपदेशानुसारतो वच्मि विवृतिमहम् ॥ ૫‘તા સંગાળ ત્તિ નામે છે ગા૦ ૧, Page #51 -------------------------------------------------------------------------- ________________ નામ આપ્યું છે, પણ બીજી સંગ્રહણીઓથી જુદી પાડવા માટે આ બહાસંગ્રહણી કહેવાય છે. તેમાં ચારે ગતિના જીવોની સ્થિતિ આદિને સંગ્રહ કરવામાં આવે છે તેથી તે ગ્રન્થ સંગ્રહણ કહેવાય. પ્રારંભની બે ગાથાઓમાં આચાર્યો આ ગ્રન્થના પ્રતિપાદ્ય વિષયને સંગ્રહ કર્યો છે, તેથી જણાય છે કે આમાં દેવ અને નારકનાં સ્થિતિ, ભવન અને અવગાહનાનું, મનુષ્યો અને તિયાનાં દેહમાન અને આયુપ્રમાણનું, દેવો અને નારાનાં ઉ૫પાત અને ઉર્તનના વિરહકાલનું, સંખ્યાનું, એક સમયમાં કેટલાનાં ઉપપત અને ઉદ્વર્તન થાય છે એનું, તથા બધા જીવોની ગતિ અને આગતિનું ક્રમશ: વર્ણન આ ગ્રન્થમાં કરવામાં આવ્યું છે.' વસ્તુતઃ આ ગ્રન્થ ભૂગલ અને ખગોલ ઉપરાંત દેવ અને નાર વિશે સંક્ષેપમાં જૈન મતવ્ય રજ કરે છે. એટલું જ નહિ પણ મનષ્ય અને તિર્યંચ વિશે પણ તેમાં ઘણી હકીકત સંગૃહીત છે. આને ખરી રીતે જીવ અને જગત વિશેનાં મંતવ્ય સંગ્રાહક ગ્રન્થ કહેવો જોઈએ. અને કળશરૂપે આચાર્ય મલયગિરિએ જે ટીકા લખી છે તેથી તે એ ગ્રન્થ જીવ અને જગત સંબંધી જૈન મતના એક વિશ્વકોશનું સહજ સ્થાન પ્રાપ્ત કરે છે. અંતમાં આચાર્યે કહ્યું છે કે આમાં જે કાંઈ કહ્યું છે તે મૂળ શ્રુત ગ્રન્થ અને પૂર્વાચાર્ય કૃત ગ્રન્થને આધારે સ્વમતિથી ઉદ્ધત છે : આમાં કાંઈ દેષ હોય તે મૃતધર અને શ્રુતદેવી ક્ષમા કરે, આ ગ્રન્થની કુલ ગાથા ૩૬૭ છે, પણ તેમાં આચાર્ય મલયાગિરિના કથનાનુસાર કેટલીક અન્યકૃત અને કેટલીક મતાંતરસૂચક પ્રક્ષેપ ગાથાઓકે પણ છે. તેને બાદ કરતાં મૂળ ગાથાઓ ૩૫૩ રહે છે. પ્રક્ષેપની ચર્ચા પ્રસંગે એ પણ જાણવા મળે છે કે આની એક ટીકા આચાર્ય હરિભ પણ રચી હતી. (૪) બુહક્ષેત્રસમાસ આચાર્ય મલયગિરિએ પિતાની વૃત્તિના પ્રારંભમાં અને અંતે ક્ષેત્રસમાસને આચાર્ય જિનભદ્રની કૃતિરૂપે જણાવ્યું છે. બક્ષેત્રસમાસ નામે પ્રસિદ્ધ ક્ષેત્રસમાસ કૃતિ આચાર્ય જિનભદ્રની હવા વિશે સંદેહને સ્થાન નથી. સ્વયં આચાર્ય જિનભદ્ર આ ગ્રન્થનું નામ સમયક્ષેત્રસમાસ અથવા ક્ષેત્રસમાસ પ્રકરણ –એમ સૂચવ્યું છે. આચાર્ય મલયગિરિએ મંગલાચરણ પ્રસંગે પ્રારંભમાં આનું નામ ક્ષેત્રસમાસ સૂચવ્યું છે. બીજા ક્ષેત્રસમાસથી આની વ્યાવૃત્તિ કરવા માટે અને તે બહદ્ હે ઈ આ ગ્રન્થ બ્રહક્ષેત્ર માસના નામે વિશેષરૂપે પ્રસિદ્ધ છે, વળી સ્વયં આચાર્યું અને સમયક્ષેત્રસમાસ એવું નામ જે આપ્યું છે તે પણ સાર્થક છે. કારણ કે આમાં જેટલા ક્ષેત્રનાં સૂર્યાદિની ગતિને આધારે સમયની ગણના કરવામાં આવે છે તેટલા સમયક્ષેત્ર વિશે જ એટલે કે મનુષ્યક્ષેત્ર અથવા અઢી દ્વીપ વિશે સંક્ષેપમાં કથન હોવાથી આ ગ્રન્થનું “સમયક્ષેત્રસમાસ” એવું નામ સાર્થક છે. પણ તેને સંક્ષેપમાં ક્ષેત્રસમાસ” કહેવામાં આવે છે. ૧. જુઓ ગા) ૨ અને ૨. ૨. ગા૨ ૩૬ ૨, ૩, ગ૦ ૯, ૧૦, ૧૫, ૧૬, ૬૮ (સૂર્ય ૫), ૬૯ (સૂર્ય પ્ર0), ૭૨ (સૂર્ય પ્ર0) ૩. ગા- “થે ઘવાયેતિ રથમવીરતે ? ૩ ટીવન મિત્રફુMિા लेशतोऽप्यस्या असंचनात् । एवमुत्तरा अपि मतान्तरप्रतिपादिका गाथाः प्रक्षेपगाथा अवसेया" मलयगिरि टीका જ0 ગાથા ૭૩ થી ૭૯ સુધીની પ્રક્ષિપ્ત છે. ૪ ગાં) ૧, ૧ ૭૬, ૫. ગા૨ ૫૦ ૭૫, Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૭ આ ગ્રન્થમાં જમ્બુદ્વીપ, લવણસમુદ્ર, ઘાતકીખંડ, કાલોદધિ અને પુષ્કરવર દીપાઉં—એ પાંચ પ્રકરણમાં તે તે દ્વીપ અને સમુદ્રોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જંબદ્વીપના નિરૂપણ પ્રસંગે સૂર્ય, ચંદ્ર અને નક્ષત્રોની ગતિ વિશે વિસ્તારથી પ્રરૂપણું કરવામાં આવી છે, અને લવણદધિના નિરૂપણ પ્રસંગે અત્તરદીપોની પણ વિસ્તૃત પ્રરૂપણ છે. આચાર્યો આ ગ્રંથમાં જૈન ભૂગોલને સમાવેશ કર્યો છે એમ કહેવું જોઈએ. સાથે જ આમાં ગણિતાનુયોગ પણ આવી જાય છે. આચાર્ય મલયગિરિની ટીકા સાથે એ ગ્રન્થ જૈન ધર્મ પ્રસારક સભાએ પ્રસિદ્ધ કર્યો છે તેમાં તેની ગાથા બધી મળી ૬૫૬ છે. જે ગાથામાં ગ્રન્થની ગાથાસંખ્યાને ઉલેખ છે તે ગાથામાં એક પાઠાંતર પ્રમાણે ૬૫૫ ગાથાઓને નિર્દેશ છે, પણ આચાર્ય મલયગિરિએ પ૩૭ ગાથા છે એ પાઠ સ્વીકાર્યો છે, છતાં પણ તેમણે વ્યાખ્યા તો ૬૫૬ ગાથાઓની કરી છે. છેલી ગાથા જેમાં ગ્રન્થપ્રશસ્તિ છે તેને બાદ કરીએ તો પાઠાંતરનિર્દિષ્ટ ૬૫૫ ગાથા એ મૂળ ગ્રન્થની ગણી શકાય, કારણ કે આચાર્ય મલયગિરિએ કઈ ગાથા વિશે પ્રક્ષેપની સૂચના આપી નથી. આમ કેમ બન્યું હશે એ કલ્પવું મુશ્કેલ છે. સંભવ છે કે મૂળ ગાથા ૬૩૭ જ હોય, પણ પછી તેમાં પ્રક્ષેપ થયો હોય અને તે પ્રક્ષેપને આચાર્ય મલયગિરિ તારવી શકથા ન હોય. તેમણે વગર ગણતરીએ જે પાઠ મળ્યો તેની ટીકા કરી, પણ એ ગાથાનું પાઠાંતર તેમના ધ્યાનમાં આવ્યું ન હોય, પણ એ પાઠાંતર મળે છે, એટલે પ્રક્ષેપની સંભાવના થઈ શકે ખરી. આ ગ્રન્થ બન્યા પછી અભ્યાસીઓમાં તે અતિ પ્રચલિત થઈ ગયું છે એ જ કારણે આ ગ્રંથનાં અનેક અનુકરણે થયાં છે અને તેની અનેક ટીકાઓ પણ રચાઈ છે. જિનરત્નકેષમાં આ ગ્રન્થની દશ ટીકાઓની નોંધ લેવાઈ છે ? (૧) આચાર્ય હરિભદ્રકૃત વૃત્તિ-આ વૃત્તિ પ્રસિદ્ધ યાકિનીસૂનુ હરિભદ્રની નથી, પણ બહગચ્છના માનદેવ-જિનદેવ ઉપાધ્યાયના શિષ્ય હરિભદ્ર-કૃત છે અને તે સં. ૧૧૮૫ માં લખાઈ છે. (૨) સિદ્ધસેનસૂરિકૃત વૃત્તિ-ઉપકેશગચ્છના દેવગુપ્તસૂરિના શિષ્ય સિદ્ધસેનસૂરિએ 3000ોક પ્રમાણ સં. ૧૧૯૨ માં પૂર્ણ કરી હતી. (૩) આ મલયગિરિકૃત વૃત્તિ-આ વૃત્તિ પ્રસિદ્ધ ટીકાકાર આચાર્ય મલયગિરિએ રચી છે. તેનું પ્રમાણ ૭૮૮૭ ક જેટલું છે, આચાર્ય મલયગિરિ પ્રસિદ્ધ હેમચંદ્રાચાર્યના સમકાલીન હતા. (૪) વિજ્યસિંહકૃત વૃત્તિ-આ વૃત્તિ સં. ૧૨૧૫ માં રચાઈ છે. તેનું પરિમાણ ૩૨૫૬ શ્લોક છે. શ્રી. દેસાઈન અનમાન છે કે આ વિજયસિંહ તે જ છે જેમણે જબુદ્વીપ સમાસની ટીકા લખી છે અને તે ચંદ્રગરીય અભયદેવ–ધનેશ્વર---અજિતસિંહ–વર્ધમાન–ચંદ્રપ્રભ-ભદ્રેશ્વર-હરિભદ્ર –જિનચંદ્રના શિષ્ય હતા ૧. જુઓ ૫. ૭૫ ૨. જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ. ૨૫૦ ૩ જૈન સા. સં. ઈ, પૃ. ૨૭૮. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૮ (૫) દેવાન ́દકૃત વૃત્તિ—આ વૃત્તિ પદ્મપ્રભના શિષ્ય દેવાન ંદે સંવત્ ૧૪૫૫ માં ૩૩૩૨ શ્લોકપ્રમાણ રચી છે, (૬) દેવભદ્રકૃત વૃત્તિ—સં. ૧૨૩૩માં દેવભદ્રે એક હજાર Àાકપ્રમાણ વૃત્તિ રચી છે. (૭) આનંદસૂરિષ્કૃત વૃત્તિ—દેવભદ્રના શિષ્ય જિનેશ્વરના શિષ્ય આનદસૂરિએ આ રચી છે. આનુ પરિમાણ ૨૦૦૦ શ્લોક જેટલુ છે. (૮-૧૦) વૃત્તિએ—કાની છે તે જણાયું નથી, પણ મંગલાચરણ ઉપરથી જણાય છે કે પૂર્વોક્ત વૃત્તિઓથી જુદી છે. (૫) વિશેષણવતી ' આ. જિનદ્ર તર્ક કરતાં આગમને વધારે મહત્ત્વ આપતા હતા એટલે આગમગત અસંગતિએનુ નિરાકરણ કરવું એ તેમનું પરમ કર્તવ્ય હતું. વિશેષણુવતી નામના ગ્રન્થ લખીને તેમણે એ કતવ્ય બજાવ્યું છે. અસંગતિનુ નિરાકરણ તેમણે વિશેષ પ્રકારની અપેક્ષાને આગળ કરીને કયુ છે. એટલે કે એક જ વિષયમાં બન્ને વિરાધી મતભ્યો ઉપસ્થિત થાય ત્યારે બન્નેની વિશેષતા શામાં છે તે બતાવીને અસંગતિનું નિવારણ કરવા જતાં તે તે મન્તવ્યોને વિશેષથી વિયિષ્ટ કરવાં પડે છે; એટલે જ એ ગ્રન્થનું નામ ‘વિશેષણવતી' પડયું હાય એમ જણાય છે. વળી આગમગત અસંગતિએ ઉપરાંત પશુ જૈનાચાર્યાંનાં જ એવાં કેટલાંક મંતવ્યેા હતાં જે આગમની માન્યતાથી વિરુદ્ધ હતાં. એવાં મંતવ્યેનુ તા આચાર્યે આ ગ્રન્થમાં નિરાકરણ જ કર્યુ છે અને આગમપક્ષને સ્થિર કચેરૅ છે. તેમાં જે વિષયે ચર્ચાયા છે તેમાંના કેટલાક નીચે પ્રમાણે છે— - પ્રારભમાં જ ઉત્સેધાંગુલ, પ્રમાણાંશુલ અને આત્માંગુલના માપની ચર્ચા કરી છે અને ભગવાન મહાવીરની ઊ ંચાઈ જે શાસ્ત્રમાં બતાવવામાં આવી છે તેની સાથે એ અંગલાના માપનેા મેળ નથી તા તેનું સમાધાન કેવી રીતે કરવુ એ પ્રશ્ન ઉઠાવીને તેનુ અપેક્ષાવિશેષે સમાધાન કર્યુ છે.ર કુલકરની સ ંખ્યા શાસ્ત્રોમાં જે સાત, દસ, પંદર એમ મળે છે તેના પણ સ ંક્ષેપવિસ્તારની દૃષ્ટિથી ખુલાસા કર્યાં છે, ૩ તિય યને ચારિત્ર નથી એમ આગમમાં જાવ્યું છે છતાં તિય અને મહાત્રતારાપણું કર્યાના દાખલા પણ સિદ્ધાન્તમાં આપ્યા છે એ વિરેધના પરિવાર એમ કહીને કર્યો છે કે મહાવ્રતારાપણ છતાં ચારિત્રપરિણામેાના અભાવ હોય છે. વિગ્રહગતિના ચાર અને પાંચ સમયના નિર્દેશની અસ ંગતિ ટાળી છે.પ એક ઠેકાણે ઋષભના સાત ભવેા અને અન્યત્ર બાર ભ। ગણુક્યા છે તેનેા ખુલાસા પણુ સંક્ષેપવિસ્તારથી સમજી લેવા જોઈએ એમ જણાવ્યું છે. સિદ્ધોને આદિઅનંત માન્યા છે, પણ સિદ્ધિને તે કદી પણ સિદ્ધથી શૂન્ય માની નથી. એટલે સિદ્ધોને કાં તા આદિ માની ન શકાય અથવા સિદ્ધિને કયારેક સિદ્ધન્ય માનવી જોઈએ. આ સમસ્યાના ઉકેલ તેમણે સૂચવ્યા છે કે જેમ ૧. રતલામની ઋષભદેવજી કેશરીમલજીની પેઢી તરફથી વિક્રમ ૧૯૮૪માં પ્રત્યાખ્યાન સ્વરૂપાદિ પાંચ ગ્રન્થા એક સાથે પ્રકાશિત થયા છે તેમાંના એક એ વિશેષણવતી' ગ્રન્થ છે. ૩. ગાથા ૧૮ થી ૪. ગાથા ૨૧ થી ૫. ગાથા ૨૩ થી ૬. ગાળ ૩૧ થી, ૨. ગાથા ૧ થી Page #54 -------------------------------------------------------------------------- ________________ જીવનાં બધાં શરીરે સાદિ છતાં આપણે કઈ પણ એક શરીરને વિશે તે આદિ એટલે કે સર્વ પ્રથમ છે એમ કહી શકતા નથી, કારણ કે કાલ અનાદિ છે અને જીવનાં શરીર અનાદિ કાલથી જીવ સાથે લાગતાં આવ્યાં છે, અથવા બધી રાત અને બધા દિવસો સાદિ છતાં કઈ રાત પહેલી હતી કે ક દિવસ પ્રથમ હતો તે આપણે કહી શકતા નથી, તે જ પ્રમાણે સિદ્ધને વિશે પણ સમજવું જોઈએ કે બધા સિદ્ધો સાદિ છતાં કયો સિદ્ધ પ્રથમ હતો તે કહી શકાતું નથી. એટલે જ સિદ્ધો સાદી છતાં સિદ્ધિને કદી પણ સિદ્ધશન્ય માની શકાય નહીં. સિદ્ધાંતમાં જે ઉત્કૃષ્ટ આયુ અને ઊંચાઈને નિર્દેશ છે તેની સાથે વાસુદેવ, મરુદેવી અને કુર્મપુત્રાદિની આયુ અને ઊંચાઈનો મેળ નથી તેનું સમાધાન એવું કર્યું છે કે તીર્થંકરની ઉત્કૃષ્ટ આયુ અને ઊંચાઇ જે હોય તે સામાન્ય જનની ન હોય. અથવા એમ સમજવું જોઈએ કે કુમપુત્રાદિ સંબંધી આશ્ચર્ય છે અથવા સિદ્ધાંતપ્રતિપાદિત આયુ અને ઊંચાઈ તે સામાન્યરૂપે સમજવી, વિશેષરૂપે નહિ. વનસ્પતિના જીવોને સંખ્યાતીત પગલપરાવત સંસાર હોય છે તો મોક્ષે જનાર મરુદેવીને જીવ ઉપાંત્ય ભવમાં વનસ્પતિ કેવી રીતે સંભ ? આના ઉત્તરમાં જણાવ્યું છે કે ઉક્ત જે સ્થિતિ બતાવી તે કાયસ્થિતિની અપેક્ષાએ સમજવાની છે. ૩ ચતુર્દશપૂર્વના વિચ્છેદ સાથે પ્રથમ સંઘયણ વિચ્છિન્ન છે અને પ્રથમ સંઘયણ વિના સર્વાર્થમાં જઈ શકાતું નથી, એમ સિદ્ધાંતમાં જણાવ્યું છે તે વજને પ્રથમ સંધયણ ન છતાં તે સર્વાર્થમાં કેવી રીતે ગયા ? આનું સમાધાન કર્યું છે કે વજી સર્વાર્થસિદ્ધિમાં ગયા છે એ ઉલેખ આગમમાં તો નથી. એટલે તેમાં વિરોધ જેવું કશું જ નથી.૪ આગમમાં વિભગનાનીને પણ અવધિદર્શન છે એમ વારંવાર કહેલું છે તે કમ પ્રકૃતિમાં આવતાં અવધિદશના નિષેધ સાથે કેમ સંગત થાય ? આનું સમાધને અપેક્ષા વિશેષથી કર્યું છે.' દેવકૃત અતિશયો ૩૪ થી પણ વધારે છે તે આગમમાં માત્ર ૪૪ ન જ શા માટે નિર્દેશ છે એવા પ્રશ્નનું સમાધાન કર્યું છે કે નિયત અતિશયોની અપેક્ષાએ ૩૪ નું કથન છે. બીજા અનિયત ગમે તેટલા હેઈ શકે છે. આચાર્ય સિદ્ધસેનને મત છે કે કેવલીમાં જ્ઞાન-દર્શને પગના ભેદ જ નથી. બીજા આચાર્યને મતે કેવલીમાં જ્ઞાન દર્શનને ઉપયોગ યુગપ૬ છે, પણ આચાર્ય જિનભદ્ર માને છે કે આગમમાં તે જ્ઞાન-દર્શનને ઉપયોગ ક્રમિક જ વર્ણિત છે. સિદ્ધસેન આદિ આચાર્યો આગમપાઠાના પિતાની રીતે અર્થ કરીને સંગતિ બેસાડે છે, પણ આચાર્ય જિનભદ્ર આગમનાં અનેક પાઠે અને મન્તવ્ય રજુ કરીને વિરોધી મતાની સમાલોચના કરી છે અને બતાવ્યું છે કે પૂર્વાપરસંગતિની દૃષ્ટિએ તે આગમના પ્રમાણે ક્રમિક ઉપયોગ જ માનવો જોઈએ, આ ગ્રન્થમાં આ પ્રકરણું સૌથી લાંબુ છે અને લગભગ એક સે ગાથા તે ચર્ચાએ રોકી છે. આ ચર્ચાને ઉપસંહારમાં આયાયે પિતાનું હૃદય ખાલી બતાવ્યું છે અને તેમની બુદ્ધિ સ્વતંત્ર નથી પણ આગમતંત્ર છે એ સ્પષ્ટ કર્યું છે. એ શાશાઓમાં આચાર્ય જિનભદ્રની પ્રકૃતિને ઠીક ઠીક પરિચય થઈ જાય છે. તેઓ કહે છે કે અમને કાંઈ ક્રમિક ઉપયોગની બાબતમાં એકાંત અભિનિવેશ નથી કે જેને લઈને અને ગમે તે પ્રકારે તે મતની ૧. ગ૦િ ૩૫ થી ૨, ગા૦ ૩૮-૪૫ ૩. ૪૬ થી ૪. ગા૦ ૧૦૧-૧૦૩ ૫. ગાર ૧૦૪-૧૦૬. આ ગાથાઓને અર્થ જે હું સમજ્યો છું તે પ્રમાણે મેં કર્યો છે. સંભવ છે કે આમાં મારી સમજની ભૂલ પણ હોય. ૬, ગા૦ ૧૦૯-૧૧૦. ૭. ગા૦ ૧૫૩-૨૪૯ ૮, વિ अभिणिवेसबुद्धी अम्ह एगतरोबओगममि । तह वि भणिमो न तारइ जजिणमयमण्णहा काउ ॥ ०२४७ Page #55 -------------------------------------------------------------------------- ________________ o સ્થાપના કરવાનો પ્રયત્ન કરીએ. છતાં પણ અમારે કહેવું જોઈએ કે જિનમતને અન્યથા કરવાની તો શક્તિ અમારામાં નથી જ. વળી આગમ અને હેતુવાદની મર્યાદા ભિન્ન છે એવી સમજથી તેમણે કહ્યું છે કે તર્કને એક બાજુએ રાખીને માત્ર આગમનું જ અવલંબન કરવું જોઈએ અને પછી યુક્ત છે અને અયુક્ત શું એને વિચાર કરવો જોઈએ. અર્થાત આગમની પાછળ પાછળ યુક્તિએ જવું જોઈએ, નહિ કે યુક્તિથી પ્રથમ જે વિચાર્યું હોય તેના સમર્થનમાં આગમને ધર.૨ વળી તેમણે કહ્યું છે કે આગમમાં પણ જે કાંઈ કહ્યું છે તે કાંઈ અહેતુક અર્થાત્ નિરાધાર તે કહ્યું જ નથી, માટે હેતુથી આગમનું સમર્થન કરવું જોઈએ, પણ હેતુથી આગમ વિરોધી વસ્તુનું પ્રતિપાદન તો કરવું જ ન જોઈએ. આ જ વસ્તુને તેમણે બીજે પ્રસંગે વધારે સ્પષ્ટ કરીને કહી છે કે એ અભિનિવેશ તમારે શા માટે રાખો કે પિતાના તર્કને જે ગમે તે જ જિનમત હેવો જોઈએ ? સર્વગ્નના મતને-જિનના મતને નિષેધ કરવાનું સામર્થ્ય તર્કમાં તો છે જ નહિ, એટલે કે આગમનું અનુસરણ તે કરવું જોઈએ, તર્કનું અનુસરણ આગમે નહિ,* આ નાનકડા પ્રકરણગ્રન્થમાં જ અનેક આગમ અને આગમેતર પ્રકરણના મતને સમન્વય કરવામાં આવ્યો છે તે આગમ અને અગમેતર ગ્રન્થ આ છે – અગમે પ્રજ્ઞાપના,૫ સ્થાનાંગ, પ્રજ્ઞપ્તિ (ભગવતી), દીપસાગરપ્રાપ્તિ, છવાભિગમ પ્રજ્ઞપ્તિ,૯ જંબુદ્વીપ ૧૦ પ્રાપ્તિ,૧૧ સૂર્યપ્રજ્ઞપ્તિ,૧૨ આવશ્યક,૧૩ સામાયિક ચૂર્ણ આચારણિધિ, સોમિલપૃચ્છા (ભગવતી). १. मोनूण हेउवाय आगममेत्तावलंबिणा होउ। सम्ममणुचिन्तणिज्ज कि जुत्तमजुत्तमेय ति ॥ ૨, હેતવાદ અને આગમવાદ વચ્ચેના વિરોધને પરિહાર સિદ્ધસેન દિવાકરે બંને વાદના વિષયોને જુદા પાડી કરેલ છે, જે ધ્યાન આપવા જેવો છે. (જુઓ સન્મતિતર્ક, કાંડ ૩, ગાયા ૪૩-૪૫, ગુજરાતી વિવેચન) હેતુ-અહેતુવાદને સંઘર્ષ એ માત્ર કેઈ એક જ પરંપરાની બાબત નથી. એવો સંધર્ષ દરેક દર્શનપરંપરામાં આવે જ છે. દા. ત. પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા એ શ્રુતિ-આગમ-નો જ મુખ્યપણે આશ્રય લે છે. તે તકને ઉપયોગ કરે તે માત્ર આગમના સમર્થન માટે; સ્વતંત્રપણે નહિ, તેથી ઊલટું સાંખ્ય જેવાં દર્શને મુખ્યપણે તર્ક-હેતુ જીવી છે. તેઓ શ્રુતિને અવલંબે તે માત્ર તક. સિદ્ધ વસ્તુને સ્થાપવા માટે જ આ સંઘર્ષ અનિવાર્ય છે, એમ જણવાથી જ જૈન આચાર્યોએ એને ઉકેલ પોતપોતાની ઢબે દર્શાવ્યો છે, જેમાં ક્ષ. જિનભદ્રનું એક સ્થાન છે તે સિદ્ધસેન દિવાકરનું બીજુ છે. ૩. જવ જ સત્ર દિવય સવ નિમયમ ચં મન 1 જિં' અનુમૈરીમાળા આownત્ત દેવા મr૬ || ગા૦. ૨૪૯, ૪. વકો વામિળને તે દિણિ નિલમ સતw g] I =' તો સઘUTHવું જિમેદે | ગા૦ ૨૭૪ ૫. ગા૦ ૨૨૦, ૨૭૫ ૬, ગા૦ ૧૮ ૭. ગા૦ ૧૩, ૧૮, ૨૫૪, ૨૨૦, ૧૭૨ ૮. ગ૦િ ૯ ૯, ૧૩, ૨૪૨ ૧૦. ગા૦ ૧૩ ૧૧. ગા. ૧૭ નું ઉત્થાન ૧૨. ગા) ૨૫૩ ૧૩. ગા૦ ૩૧ ૧૪. ગા૦ ૨૫૨ Page #56 -------------------------------------------------------------------------- ________________ આગમેત૨– કર્મ પ્રકૃતિ, સારી, વસુદેવચરિત. (૬) છતકલ્પસૂત્ર ૧૦૩ પ્રાકૃત ગાથાઓમાં આચાર્ય જિનભકે આ ગ્રંથની રચના કરી છે અને તેમાં જીતવ્યવહારને આધારે અપાતાં પ્રાયશ્ચિત્તોનું સંક્ષેપથી વર્ણન કર્યું છે (ગા) ૧). પ્રાયશ્ચિત્તને સંબંધ મેક્ષના કારણ ભૂત ચારિત્ર સાથે છે, કારણકે ચારિત્રની શુદ્ધિને મુખ્ય આધાર પ્રાયશ્ચિત્ત છે. એટલે મેક્ષાર્થીએ પ્રાયશ્ચિતોનું જ્ઞાન કરવું આવશ્યક છે. એમ આ ગ્રન્થરચનાનું પ્રોજન બતાવીને (ગા૦૨-૩) આચાર્યો આલોચને આદિ પ્રાયશ્ચિત્તના દશ ભેદ ગણાવ્યા છે (ગા) ૪), અને પછી તે પ્રત્યેક પ્રાયશ્ચિત્તને યોગ્ય અપરાધસ્થાનને નિર્દેશ કર્યો છે, એટલે કે કયા અપરાધમાં કયા પ્રકારનું પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ તેને નિર્દેશ કર્યો છે (ગા૦ ૫-૧૦૧). અંતમાં જણાવ્યું છે કે અનેવસ્થાપ્ય અને પાચિક એ બે પ્રાય ચૌદ પૂર્વના સત્તાકાળ સુધી અપાતાં હતાં; એટલે કે આચાર્ય ભદ્રબાહુના કાળ સુધી એ પ્રાયશ્ચિત અપાતાં, ત્યાર પછી તેમને વિચ્છેદ છે (ગા૧૦૨) અને ઉપસંહારમાં જણાવ્યું છે કે આ જીતકપની રચના સુવિહિતની અનુકંપાથી કરવામાં આવી છે. ગુણાની પરીક્ષા કરીને આ શાસ્ત્રને ઉપદેશ કરવો જોઈએ. (ગા) ૧૦૩). (૭) જીતક૫ભાષ્ય – ૧૦૩ ગાથાના પિતાના મૂલ જીતક૯પસૂત્ર ઉપર આચાર્ય જિનભકે ૨૬૦૬ ગાથા-પ્રમાણુ ભાષ્યની રચના કરી છે. મૂલસમ્બદ્ધ અનેક વિષયની ચર્ચા એમાં કરીને આચાર્યો છતવ્યવહાર શાસ્ત્રને જ નહિ પણ સંપૂર્ણ છેદશાસ્ત્રના રહસ્યને પણ કુટ કર્યું છે. મૂલસૂત્રના એક એક શબ્દની વ્યાખ્યા પ્રથમ પર્યાયે દર્શાવીને અને પછી ભાવાર્થ પ્રદર્શન દ્વારા કરવામાં આવી છે. એટલાથી જ આચાર્યો સંતોષ નથી માને, પણ અનેક શબ્દની વ્યુત્પત્તિ પણ દર્શાવી છે અને તે પ્રકારે ઈષ્ટાર્થની સિદ્ધિ કરી છે. માત્ર અર્થપ્રદર્શન એ જ ભાષ્યનું શ્રેય નથી. તેમાં તો ચર્ચાતા વિષયની સાથે સંબદ્ધ અનેક ઉપયોગી વિષયનું સ્પષ્ટીકરણ કરવામાં પણ આચાર્યો સકાચ અનુભવ્યું નથી, અને એ રીતે આ ગ્રન્થને એક શાસ્ત્રનું રૂપ આપી દીધું છે. આચાર્યો મૂલમાં (ગા) ૧) પ્રવચનને નમસ્કાર કર્યો છે એટલે ભાષ્યમાં સર્વ પ્રથમ પ્રવચન શબ્દની વ્યાખ્યા અનેક પ્રકારે કરવામાં આવી (ગા) ૧-૩) છે અને પછી પ્રાયશ્ચિત શબ્દની વ્યાખ્યા કરી છે કે – पाव छिदति जम्हा पायच्छित्तं ति भण्णते तेण । पायेण व। विचित सोहयई तेण पचिछन । गा. ५ ॥ પ્રાયશ્ચિત એ સંસ્કૃત શબ્દનાં પ્રાકૃતમાં બે રૂ૫ પ્રચલિત છે, વાછિત્ત અને વરિજીરો એટલે એ ૧. ૮૩, ૮૫, ૧૦૪, ૧૨૬ ૨. ગા) ૯૦-૯૨ ૩. ગા૦ ૩૧ Page #57 -------------------------------------------------------------------------- ________________ અને શબ્દની સ્વતંત્ર વ્યુત્પત્તિ આપી છે કે જે પાપના છેદ કરે છે તે પચ્છિન્ન અને પ્રાયઃ જેના વડે ચિત્ત શુદ્ધ થાય છે તે પત્તિ. આ બન્ને વ્યુત્પત્તિએ શબ્દરૂપાનુસારી છે, તે શબ્દના મૂળમાં કા ધાતુ હતા તેને લક્ષ્યમાં રાખીને નથી. પ્રાકૃત શબ્દની વ્યુત્પત્તિ કરવામાં ટીકાકારો કેટલા સ્વતંત્ર છે તે પણ આથી જણાય છે. પ્રથમ ગાથાગત જીતવ્યવહાર શબ્દની વ્યાખ્યા પ્રસંગે (ગા૦ ૭) આગમ શ્રુત આદિ બધા મળી પાંચ વ્યવહારાની વિસ્તારથી વિવેચના કરી છે (ગા૦ ૮--૭૦૫). જીતવ્યવહારની વ્યાખ્યા કરી છે કે જે વ્યવહાર પર પરાપ્રાપ્ત હોય મહાજનસમ ત હેાય અને જેનું સેવન બહુશ્રુતે વાર વાર કર્યુ હોય પણ જેનું તેમના દ્વારા નિવારણ કરવામાં ન આવ્યું હોય તે જીતવ્યવહાર કહેવાય છે (ગા૦ ૬૭૫–૬૭૭). આગમ, શ્રુત, આના કે ધારણા એક્રેયે વ્યવહારના આધાર જેને ન હેાય તે છતવ્યવહાર કહેવાય છે, કારણ કે તેના મૂળમાં આગમાદિ કઈ વ્યવહાર નિહ પણુ માત્ર પર ંપરા જ હૈય છે (૬૭૮ ગા૦). જે ઇતવ્યવહાર ચારિત્રની શુદ્ધિ કરે તે જ વ્યવહાર આચરવા જેઈએ, પણ જે જીત આચાર શુદ્ધિનું કારણ ન બને તેનું આચરણ કરવું ન ોઈએ (ગા૦ ૬૯૨), એમ પણ બને કે એવા પણુ કાઈ જીતવ્યવહાર હાય જેનુ આચરણ માત્ર કેાઈ એક જ વ્યક્તિએ કયુ` હેાય; છતાં પણુ તે આચરનાર વ્યક્તિ જે સ વગપરાયણ હોય, દાન્ત હોય અને તે આયાર જો શુદ્ધિકર હોય તે એવા જીનવ્યવહારનું અનુકરણ કરવુ જોઈએ (ગા૦ ૬૯૪). આ પ્રમાણે પ્રશ્ન મૂળ ગાથાની વ્યાખ્યા પ્રસંગે પાંચ વ્યવહારાની વ્યાખ્યા કરવામાં જ ૭૦૫ ભાષ્યગાથાએની રચના કરી છે. તે ખતાવે છે કે તેમણે માત્ર એ પાંચ વ્યહારની જ વ્યાખ્યા નથી કરી, પણ પ્રાસ ંગિક અનેક બાબતેનુ વિશદ વિવેચન કર્યું છે, આગમ--વ્યવહારના સ્પષ્ટીકરણમાં પાંચે જ્ઞાનનું સ ંક્ષેપમાં વિવેચન છે (ગા૦ ૧૧-૧૦૬). તેમાં ખાસ કરી ‘અક્ષ' શબ્દની વ્યુત્પત્તિમાં નૈયાયિકાદિ અન્યદર્શનસ ંમત ‘અક્ષ' શબ્દના અર્થ જે ઇન્દ્રિય છે તેનું નિરાકરણ કર્યું છે અને ઇન્દ્રિયજન્ય જ્ઞાનને તા પ્રત્યક્ષ નહિ પણ લૈંગિક કહ્યું છે૧ (ગા૦ ૧૪–૧૮), કેવલજ્ઞાનપ્રસંગે : सव्वेहि जियपदेसेहि, जुगव अणति पासई । दंसणेण य णाणे पईवो अब्भस्स वा ॥ ९२ ॥ अब तो संतो ते सव्वं तु पगासती । एवं तु उवणतो होति सं भिगं तु जं वय ॥ ९३ ॥ આ ગાથાઓ ઉપરથી અજાણુ વાયકને એમ ભાસ થવા સંભવ છે કે આચાર્ય યુગપદુપયોગવાદી છે; પણ વસ્તુતઃ તેમના વિશેષાવશ્યકભાષ્ય અને વિશેષણવતી ગ્રન્થાના આધારે તેઓ કિંમકે પયાગવાદી જ છે, એટલે એ ગાથામાંના જીવ શબ્દના સંબંધ ખાય જ્ઞાનરૂં, જીળવ વાસરૂં એમ પ્રત્યેક સાથે જોડવા જોઈએ, જેથી આચાર્યનું તાત્પર્ય સુગૃહીત થઈ શકે. આયાયે આ ગ્રન્થની પહેલાં વિશેષાવસ્યકભાષ્યની રચના કરી હતી એ વસ્તુ જીતકલ્પની ગા૦૬૦ ના આધારે પૂ. મુનિશ્રી પુણ્યવિજયજીએ સિદ્ધ કરી છે. અને જે વિશેષાવસ્યકભાષ્યની રચના પછી તેમના મતનું પરિવર્તન થયું હેત તા તેઓ પ્રસ્તુત જીતક-પભાષ્યમાં આ પ્રસ ંગે વિસ્તારથી એ વિષયની ચર્ચા કરત અને વિશેષાવશ્યકભાષ્યમાં આપેલી દલીલાના રદિયા આપીને ધ્રુવળીના યુગપદુપયોગની સિદ્ધિ કરત, તેમાંનું કશું જ પ્રસ્તુત૧. વિશેષાવસ્યકના પ્રારભમાં પાંચે જ્ઞાનની ચર્ચા અતિવિસ્તારથી આપવામાં આવી છે. ગાજ ૨. વિશેષાવશ્યક ભાષ્ય ગા ૩૦૮૯ થી ૩. જુએ છતપ ભાષ્યની પ્રસ્તાવના. ૯૧થી. Page #58 -------------------------------------------------------------------------- ________________ માં આચાર્યું કર્યું નથી; એટલે ઉક્ત ગાથાઓમાંને કૂવ શબ્દને સંબંધ પૂર્વોક્ત પ્રકારે કર યોગ્ય છે. ગ્યતાનો અને અયોગ્યતાને વિચાર જ્ઞાનવિવેચન પછી વિશેષ પ્રકારે પ્રાયશ્ચિત્ત આપનારની વિસ્તારથી કરવામાં આવ્યો છે (ગા) ૧૪૯-૨૫૪). સાંપ્રતકાલમાં એવી ચગ્યતાવાળા મહાપુરુષો છે નહિ તો પ્રાયશ્ચિત્તનો સંભવ કેવી રીતે ઘટે ? એવા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું છે કે કેવલી અને ચૌદપૂર્વધારી સાંપ્રત કાળમાં નથી એ સાચું, પરંતુ પ્રાયશ્ચિત્તની વિધિનું મૂળ પ્રત્યાખ્યાનપૂર્વેની તૃતીય વસ્તુમાં છે અને તેને આધારે' કલ્પ, પ્રકલ્પ અને વ્યવહાર એ ત્રણ ગ્રન્થનું નિર્માણ થયું છે, જે અદ્યાપિ વિદ્યમાન છે અને તે ગ્રન્થોના જ્ઞાતા પણ વિદ્યમાન છે. એટલે પ્રાયશ્ચિત્તને વ્યવહાર એ ગ્રન્થને આધારે બહુ જ સરલતાથી થઈ શકે છે અને તેથી ચારિત્રની શુદ્ધિ પણ થઈ શકે છે, તો તેનું આચરણ શા માટે ન કરવું ? (ગા) ૨૫૪-૨૭૩) પ્રાયશ્ચિત્તદાનમાં દાતાએ દયાભાવ રાખવો જોઈએ અને જેને પ્રાયશ્ચિત્ત આપવાનું હોય તેની શક્તિનો પણ વિચાર કરવો જોઈએ. એમ થાય તે જ પ્રાયશ્ચિત્ત કરનાર સંયમમાં સ્થિર થાય છે. અન્યથા પ્રતિક્રિયા જન્મે છે અને પ્રાયશ્ચિત લેનાર શુદ્ધિને બદલે સંયમને જ સર્વથા ત્યાગ કરે છે. પણ દયા ભાવની એટલી વૃદ્ધિ તો ન જ કરવી જોઈએ જેને લઈને પ્રાયશ્ચિત્ત દેવાને જ વિચાર માંડી વળય. એમ કરવા જતાં તે દેશની પરંપરા જ જન્મ અને ચારિત્રશુદ્ધિ થાય જ નહિ (ગા) ૩૦૭), કારણું પ્રાયશ્ચિત્ત જ ન દેવામાં આવે તે ચારિત્ર સ્થિર ન રહે અને જો ચારિત્ર જ ન હોય તો તીર્થ ચરિત્રશલ્ય બની જાય. અને જે તીર્થમાં ચારિત્ર જ ન હોય તો નિવણલાભ કેમ થાય? નિર્વાણલાભ ન હોય તો પછી કોઈ દીક્ષિત શા માટે થાય ? અને કેઈ દીક્ષિત સાધુ જ ન હોય તે એ તીર્થ કેમ કહેવાય છે માટે પ્રાયશ્ચિત્તની પરંપરા તે જ્યાંસુધી તીર્થ સ્થિતિ છે ત્યાંસુધી ચાલુ રાખવી જ જોઈએ (ગા૦ ૩૧૫-૩૧૭). પ્રસંગે ભક્તપરિજ્ઞા (ગા) ૩૨૨-૧૧), ઈગિની મરણ (૫૧૨-૧૫) અને પાદપપગમન (૫૧૬ -૫૯) એ ત્રણે પ્રકારની મારણાંતિક સાધનાનું વિવેચન એટલા માટે કરવામાં આવ્યું છે કે સાંપ્રતકાલમાં પણ આવી કઠિન તપસ્યાઓને આચારનાર મોજૂદ છે તો સામાન્ય પ્રાયશ્ચિત્તોનું આચારણ તેની અપેક્ષાએ ઘણું જ સરલ છે એટલે તેનું અવલંબન વિછિન કેમ મનાય ? મૂળની પ્રથમ ગાથાના ભાષ્યમાં આ અને આ સિવાયના અનેક પ્રાસંગિક વિષયોની વિશદ ચર્ચા આચાર્યો કરી છે. આ પછી મૂલાનુસારી ભાષ્યની ગતિ છે. એટલે કે મૂલમાં જ્યાં સાધુઓથી થતા તે તે દે ગણાવ્યા છે અને તેની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્તોનું વિધાન છે ત્યાં સર્વત્ર મૂળના શબ્દ શબ્દની વ્યાખ્યા ઉપરાંત આવશ્યક સંબંધ વિષયોની ચર્ચા પણ આચાર્ય ભાષ્યમાં કરી છે અને એ પ્રકારે ભાષ્યને સુવિસ્તૃત અને વિશદ ગ્રન્થનું રૂપ આપ્યું છે. ૧. ક૯૫ તે બૃહત્કલ્પને નામે ઓળખાતો ગ્રન્થ છે. પ્રકટપ એટલે નિશીથ અને વ્યવહાર એ જ વ્યવહારસૂત્ર નામને ગ્રન્થ છે, એ ત્રણે આજે પણ વિદ્યમાન છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ભાષ્ય સાથે જીતકલ્પસૂત્રનું સ ંપાદન મુનિરાજશ્રી પુણ્યવિજયજીએ કર્યુ છે અને તે શ્રી ખમલચંદ કેશવલાલ મેાદીએ અમદાવાદથી પ્રસિદ્ધ કર્યુ છે. જીતકપભાષ્યની ચૂણિ ૧ આચાય સિદ્ધસેને રચી છે. આ સિદ્ધસેન તે પ્રસિદ્ધ દિવાકર આચાય સિદ્ધ સેનથી જુદા જ છે, કારણ કે દિવાકર તે। આચાય જિનભદ્રથી પૂવી છે. આ ચૂર્ણિની વિષમપદવ્યાખ્યા શ્રીયદ્રસૂરિએ વિ૦ ૧૨૨૭માં પૂર્ણ કરી છે એટલે સિદ્ધસેનસૂરિ વિ૦ ૧૨૨૭ પૂર્વે હોવા જોઈએ. આચાય જિનભદ્ર પછી થયેલા તત્ત્વાર્થ ભાષ્ય વ્યાખ્યાકાર સિદ્ધસેનગણિ અને ઉપમિતિ-ભવપ્રપંચ કથાના લેખક સિદ્ધિ અથવા તા સિદ્વ્યાખ્યાનિક એ બે પ્રસિદ્ધ આચાર્ય ! આ ચૂણિના લેખક જણાતા નથી, કારણ કે ચૂર્ણિ, ભાષાને પ્રશ્ન ગૌણ રાખીએ તાપણુ, તદ્દન સરળ ભાષામાં લખાઈ છે, જ્યારે ઉક્ત બન્ને આચાયૅની શૈલી અત્યંત કિલષ્ટ છે. વળી ઉક્ત બન્ને આચાર્યોની કૃતિએમાં આની ગણતરી પણ કરવામાં આવતી નથી, એટલે પ્રસ્તુત સિદ્ધસેન ઈ ખીન્ન જ હેાવા જોઈએ. મારું અનુમાન એવું છે કે આચાર્ય જિનભદ્રના ગૃહક્ષેત્રસમાસની વૃત્તિના રચિયતા જે સિદ્ધસેનસૂરિ છે તે આ ચૂર્ણિના પણ કર્તા સાંભરે છે, કારણ કે તેમણે ઉક્ત વૃત્તિ વિ. સં. ૧૧૯૨ માં પૂર્ણ કરી હતી.૨ એટલે તેઓ ચણ્િની વિષમપવ્યાખ્યા જે ૧૧૨૭માં પૂર્ણ થઈ તેની પહેલાં આ ચૂર્ણિને રચવા સમ થયા છે. વળી આ સિદ્ધસેન સિવાય ખીન્ન કાઈ સિદ્ધસેનના એ સમયતી આસપાસ પત્તો પણ લાગતા નથી, એટલે હક્ષેત્રસમાસના વૃત્તિકાર અને ચૂર્ણિકાર એક જ સિદ્ધસેન હાય એમ સભવે છે. તે એમ હાય તા પછી માનવુ રહ્યું કે ચૂર્ણિકાર સિદ્ધસેન ઉપદેશગચ્છના હતા અને દેવગુપ્તસૂરિના શિષ્ય તથા યદેવસૂરિના ગુરુભાઈ હતા. એ જ યશેદેવસૂરિએ તેમને શાસ્ત્ર શીખવ્યા હતા.૩ સિદ્ધસેનકૃત ચૂર્ણિ”નાં વિષમપદાની વ્યાખ્યા શ્રીચંદ્રસૂરિએ કરી છે. પ્રશસ્તિમાં જણાવ્યા પ્રમાણે એ વ્યાખ્યા વિ. સં. ૧૨૨૭ માં પૂર્ણ થઈ છે. શ્રીયદ્રના ગુરુનું નામ ધનેશ્વરસૂરિ હતુ` એ પણુ પ્રશસ્તિમાં જણાવ્યું છે. જીતકલ્પસૂત્રની કાઈ ખીજી પણ ચૂર્ણિ હતી તેવા ઉલ્લેખ સ્વયંસિદ્ધસેને કર્યાં છે, પણ તે ઉપલબ્ધ નથી એમ આચાયૅ જિનવિજયજીએ પ્રસ્તાવનામાં કહ્યું છે. જિનરત્નકાષ ઉપરથી જણાય છે કે જીતકલ્પનું એક વિવિરણ પ્રાકૃતમાં ઉપલબ્ધ છે. તિલકાજા પોતાની વૃત્તિના આધાર આ વિવષ્ણુને બનાવ્યુ` હોય એમ પ્રે. વેલણુકરની સભાવના છે. જીતકપની ૧૭૦૦ Àાકપ્રમાણ એક ખીજી વૃત્તિ શ્રીતિલકાચાર્યે પણ રચી છે અને તે સં.૧૨૭૫ માં પૂરી થઈ છે. તિલકાચાય શિવપ્રસૂરિના શિષ્ય હતા. ૧. આચાય જિનવિજયજીએ જીતકલ્પસૂત્ર' નામે જે તેની વ્યાખ્યા પણ છાપી છે. પ્રકાશક જૈન સાહિત્ય સાધક કાષ, જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ, પૃ. ૨૪૦ પૃ. ૨૪૦ ૪ જીતકલ્પચૂર્ણિ પૃ. ૨૩, ૫. ૨૩— સહવા ગ્રન્થ છાપ્યા છે તેમાં આ ચૂર્ણિ અને સમિતિ-અમદાવાદ. ૨. જિનરત્ન૩. જૈન સાહિત્યના સ ંક્ષિપ્ત ઇતિહાસ, ब्रितियचुन्निकाराभिप्पाएण. ور Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૫ આ ઉપરાંત જિનરત્નકેષમાં એક અજ્ઞાતકર્તાક અવચૂરિને પણ ઉલ્લેખ છે. આચાર્ય જિનભદ્રના છતકને આધારે સમપ્રભસૂરિએ યતિજતકલ્પની રચના કરી છે અને મેરૂતુંગે છતકપસાર લખે છે. (૮) ધ્યાનશતક આ નામને પ્રાકૃતગાથાબદ્ધ ગ્રન્થ આચાર્ય જિનભદ્રને નામે ચડે છે. તે શતક કહેવાય છે. પણ તેની વસ્તુતઃ ગાથા ૧૦૫ છે. આ શતકને સમાવેશ આવશ્યકનિયુક્તિ માં છે. આચાર્ય હરિભદ્ર તેની બધી ગાથાઓની વ્યાખ્યા પણ કરી છે, પણ તેમાં આ ગ્રન્થને તેમણે “શાસ્ત્રાન્તર' કહ્યા છતાં તે કાની રચના છે તે વિશે કશું જ કહ્યું નથી. આચાર્ય મલધારી હેમચંદ્ર પોતાના ટિપણમાં પણ રચયિતા વિશે કશી જ સૂચના આપી નથી. એટલે આ કૃતિ આચાર્ય જિનભદ્રની હવા વિશે શંકાને સ્થાન છે. આચાર્ય હરિભદ્રના ઉ૯લેખને અર્થ ધ્યાનશતક એ “શાસ્ત્રાન્તર' છે એ તે નિશ્ચિત જ છે, પણ તે આચાર્ય ભદ્રબાહુની કૃતિ નથી એવો અર્થ તેમાંથી ફલિત થતો નથી. વસ્તુતઃ આવશ્યકનિર્યુક્તિમાં અનેક વાર તીર્થકરને નમસ્કાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને જ્યાં નવું પ્રકરણ શરૂ થતું હોય છે ત્યાં નમસ્કાર કર્યો છે. તે પ્રમાણે ધ્યાન પ્રકરણને પ્રારંભમાં પણ આચાર્યો નમસ્કારની સંગતિ બેસાડવા ખાતર આચાર્ય હરિભદ્ર એમ કહ્યું છે કે હવે ધાનશતકમાં ઘણું કહેવાનું છે અથવા તો એ વિષય બહુ મહત્વનું છે તેથી ખરી રીતે એ શાસ્ત્રાન્તરનું સ્થાન લેતું વાથી પ્રારંભમાં આચાર્યો નમસ્કાર કર્યો છે. આ ઉપરથી માત્ર ધ્યાનશતકમાં પ્રતિપાદિત વિષયની મહત્તાને કારણે આ. હરિભક તેને શાસ્ત્રાનેતર સૂચવે છે. પણ એથી એમ તો ફલિત નથી થતું કે આ હરિભદ્ર આવશ્યકનિયંક્તિમાં આ. જિનભદ્રના ધ્યાનશતકને ઉપયોગી સમજીને સમાવી લીધું અને તેની વ્યાખ્યા કરી. જે એ કૃતિ ભદ્રબાહુની ન હોત તો સ્પષ્ટ રીતે આ. હરિભદ્ર અવશ્ય તેવી સૂચના આપત અને તે કોની છે તે પણ સૂચવત, એવી કશી જ સૂચનાને અભાવમાં એ પ્રકરણને આવશ્યક નિર્યુક્તિના અંશરૂપ જ માનવું જોઈએ. ધાનશતકને શ્રી વિનય ભક્તિ-સુંદર-ચરણ ગ્રથમાલાના ત્રીજા પુષ્પરૂપે આચાર્ય જિનભની કૃતિરૂપે પૃથફ પણ છાપવામાં આવ્યું છે. ૭, મલધારી હેમચન્દ્રાચાર્ય ગુજરાતના ઇતિહાસનો સુવર્ણયુગ સિદ્ધરાજ જયસિંહ અને રાજર્ષિ કુમારપાલને રાજત્વકાળ છે. એ યુગમાં ગુજરાતની રાજનૈતિક દૃષ્ટિએ ઉન્નતિ થઈ, પણ એથી એ વધારે તો સંસકારનિર્માણની દષ્ટિએ થઈ છે, અને એમાં જૈન અમા-મહામાત્ય દંડનાયકને જે ફાળે છે તેના મૂળમાં મહાન જૈન આચાર્યો વિરાજમાન છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને ઉક્ત બને રાજાઓની રાજસભામાં ૧. આવશ્યકનિયુક્તિની ગા૦ ૧૨૬૭ પછી ધ્યાનશતકને સમાવેશ છે. ૨. દયાનંરાત ૨ महार्थत्वाद्वस्तुतः शास्त्रान्तरत्वात् प्रारम्भ एव विधनविनायकापशान्तये मलार्थ मिष्टदेवतानमस्कारमाह" Page #61 -------------------------------------------------------------------------- ________________ સંમાન મળ્યું તે કાંઈ એકાએક નથી મળ્યું; પણ અણહિલપુર પાટણની વિક્રમ સં. ૮૨માં સ્થાપનાથી માંડીને એ નગરમાં ઉત્તરોત્તર જૈનાચાર્યો અને મહામાત્યને સંબંધ વધતો ગયો હતો અને તેને પરિણામે જૈનચાર્યોના પ્રભાવની પરાકાષ્ઠા રાજા કુમારપાલના સમયે આચાર્ય હેમચંદ્રમાં જોવા મળી. સિદ્ધરાજની સભામાં આચાર્ય હેમચંદ્રની પ્રતિષ્ઠા વિ. સં. ૧૧૮૧ પછી જ જામી હશે, કારણ કે પ્રબન્ધચિંતામણિમાં જણાવ્યા પ્રમાણે દિગંબર કુમુદચંદ્ર સાથેના વાદી દેવસૂરિના વાદ સમયે ત્યાં આચાર્ય હેમચંદ્ર પ્રેક્ષકરૂપે ઉપસ્થિત હતા. પણ વિક્રમ ૧૧૯૧માં માલવવિજય કરીને આવેલા સિદ્ધરાજને જેનેના પ્રતિનિધિરૂપે આચાર્ય હેમચંદે આશીર્વાદ દીધો હતો. એ ઉપરથી જણાય છે કે વિક્રમ ૧૧૮૧થી ૧૧૯૧ સુધીમાં ઉત્તરોત્તર આચાર્ય હેમચંદ્રને પ્રભાવ વધતો ગયો છે, અને છેવટે ૧૧૯૧ માં તો તેઓ જૈનોના પ્રતિનિધિ રૂપે સિદ્ધરાજની સભામાં હતા. આચાર્ય હેમચંદ્રના આ પ્રભાવની ભૂમિકામાં જે પૂર્વાચાર્યો છે તેમાં આચાર્ય અભયદેવસૂરિ મલધારીનું સ્થાન સર્વોચ્ચ જણાય છે, અને એમને એ સ્થાનની રક્ષા તેમને જ પટ્ટધર આચાર્ય હેમચંદ્ર મલધારીએ કરી છે. રાજા સિદ્ધરાજના મનમાં આ બંને મલધારી આચાર્યોએ પોતાની તપસ્યાને બળ અને શીલને બળે જે ભક્તિ જમાવી હતી તેને જ લાભ તેમના મૃત્યુ પછી આચાર્ય હેમચંદ્રને મળે અને તેથી તેઓ પોતાની સાહિત્યિક સાધનાને બળે કલિકાલસર્વજ્ઞરૂ પે અને કુમારપાળના સમયમાં જૈન શાસનના મહાપ્રભાવક પુરુષરૂપે ઈતિહાસમાં ઝળકી ગયા. ઉક્ત આચાર્ય અભયદેવને રાજા કર્ણદેવે “માલધારી' પદ આપ્યું હતું એમ તેમની પરંપરામાં થનાર પદ્યદેવસૂરિ અને રાજશેખર જણાવે છે. એ ઉપરથી જણાય છે કે આચાર્ય અભયદેવને પ્રભાવ રાજા કર્ણ ઉપર પણ હશે. કર્ણ પછી તેમને રાજા સિદ્ધરાજ ઉપર જે પ્રકારનો પ્રભાવ હતો તેનું આંખે દેખેલું વર્ણન અતિશયોક્તિ કર્યા વિના તેમના પ્રશિષ્ય શ્રીચ કર્યું છે. તે ઉપરથી જણાય છે કે રાજા આચાર્યને પરમ ભકત હતા; અને તેમાં મુખ્ય કારણ આચાર્યની અને સ્વયં રાજાની પરમસહિષ્ણુતા એ છે. રાજા સિદ્ધરાજ ઉપરને અભયદેવને પ્રભાવ તેમના મૃત્યુ પછી મલધારી હેમચંદ્ર ટકાવી રાખ્યો, અને રાજાને ઉપદેશ આપીને જૈનધર્મની અનેક પ્રકારે પ્રભાવના તેમણે વધારી. સિદ્ધરાજ ઉપર મલધારી હેમચંદ્રના પ્રભાવનું કારણ તેમનાં ત્યાગ અને તપસ્યા તો હશે જ, પણ તેમનાં પૂર્વ જીવનના પ્રભાવે પણ તેમાં ભાગ ભજવ્યું હોય તો અસંભવિત નથી. માલધારી હેમચંદ્રની પરંપરામાં થયેલા માલધારી રાજશેખરે પ્રાકૃત દ્રયાશ્રયની વૃત્તિ જે તેમણે ૧૩૮૭ માં પૂર્ણ કરી છે, તેની પ્રશસ્તિમાં જણાવ્યા તમાણે તેમનું ગૃહસ્થાશ્રમનું નામ પ્રદ્યુમ હતું અને તેઓ રાજમંત્રી હતા. તેમણે પોતાની ચાર સ્ત્રીઓને છોડીને આચાર્ય અભયદેવ માલધારી પાસે દીક્ષા લીધી હતી. આ ઉપરથી જણાય છે કે આચાર્ય હેમચંદ્ર માલધારી રાજમંત્રી હતા, અને એ કારણે પણ તેમને અનેક રાજાઓમાં પ્રભાવ વધ્યો હોય તો તે સંભવે છે. ઉક્ત બને આચાર્યનું ૧. જુઓ પદ્યદેવ કૃત સરુપદ્ધતિ અને રાજશેખરકૃત પ્રાકૃત દ્વયાશ્રય વૃત્તિની પ્રશસ્તિ, પણ વિવિધતીર્થક૫માં રાજા સિદ્ધરાજે તે બિરુદ આપ્યાને ઉલેખ છે. પૃ. ૭૭. જે રાજા સિદ્ધરાજે એ બિરુદ આપ્યું હતું તે શ્રીચંદ્રસૂરિ એ બાબતનો ઉલ્લેખ કર્યા વિના રહેત નહિ એટલે વધારે સંભવ એ છે કે તે બિરુદ કર્ણદેવે જ આપ્યું હોય. ૨, જૈન સા. સં. ઈ. પૃ૦ ૨૪૫ Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવશાળી જીવન મુનિ સુવ્રતચરિતની પ્રશસ્તિમાં શ્રીયદ્રસૂરિએ જે આપ્યું છે તે એટલું રોચક અને સાયુ` છે કે તેમાં વિશેષ કહેવાની જરૂર રહેતી નથી. તેથી અહીં તે જ ઉતારું છું : ૪૭ ૭૧-૩ ભગવાન પાર્શ્વનાથ પછી અઢીસેા વર્ષ પછી તીર્થંકર વીર થયા જેમનું તી આજે પ્રવર્તમાન છે. તે અંતિમ તીર્થંકરના તીર્થમાં શ્રીપ્રશ્નવાહન કુલમાં હપુર ગચ્છમાં શાકંભરી માંડલમાં પ્રસિદ્ધ શ્રીજયસિદ્ધસૂરિ થયા, જેએ ગુણાના ભડાર અને આચારપરાયણ હતા. ૭૪–૬ તેમના શિષ્ય ગુણરત્નાની ખાણ જેવા અભયદેવસૂરિ થયા, જેમણે પેાતાના ઉપશમ ગુણુ વડે સુગરા (?) તું મન હરી લીધું, એમના ગુણા ગાવાની શક્તિ સુરગુરુમાં પણ નથી તા પાછુ મારું શું ગજું ? છતાં પણ તેમના અસાધારણ ગુણાની ભક્તિથી પરવશ થઈને તેમના ગુણમાહાત્મ્યને ગાઉ' છું. ૭૭ તેમના ઉચ્ચ ગુણાનું અનુસરણ કરવા ખાતર જ તેમનુ શરીર ઊંચું થયું હોય એમ જણાય છે. એટલે કે અચાય શરીરે કદાવર હતા. ૭૮ તેમનુ રૂપ જોઈ ને મદન પણ પરાજિત થઈ ગયેલ છે જેથી તે તેમની પાસે કદી આવ્યે નથી. અથાત્ આચાર્ય સુંદર પણ હતા અને કામવિજેતા પણ હતા. ૭૯-૮૧ જ્યારે તીથ કર સૂર્યના અસ્ત થયા ત્યારે ભારતવર્ષોમાં સયમ માગ માં લેાકેા પ્રમાદી થઈ ગયા. પણ તેમણે ધર્મપ્રદીપ તપ-નિયમ આદિ વડે પ્રદીપ્ત કર્યાં; અર્થાત્ તેમણે ક્રિયાહાર કર્યાં. ૮૧ તેમના કાઈ પણુ અનુષ્ઠાનમાં કષાયની માત્રા રહેતી નહિ. સ્વપક્ષ અને પરપક્ષની બાબતમાં તેમનું વન માધ્યસ્થપૂર્ણ રહેતું; અર્થાત્ સ ધર્મસહિષ્ણુ હતા એમ ફલિત થાય છે. ૮૩ એક ચેાલપટા અને એક પછેડી માત્ર પેાતાના ઉપયોગમાં તે નિરીહ આચાય લેતા હતા; અર્થાત્ તેએ અપરિગ્રહી જેવા હતા. ૮૪ યશસ્વી આચાર્ય વસ્ત્રમાં અને દેહમાં મલ ધારણ કરતા હતા; જાણે કે આભ્યંતર મલ ભયભીત થઈને બહાર નીકળી ગયા હતા. ૮૫ આચાય. રસમૃદ્ધિથી રહિત હતા એટલે માત્ર ઘીને છેડીને જીવનપર્યં ત બધા વિયેાના ત્યાગ કર્યાં હતા. ૮૬ તેએ પાતાના કર્મોની નિરાતે અર્થે ખરે બપારે ઉનાળામાં મિથ્યાદષ્ટિને ત્યાં ભિક્ષાર્થે જતા. ૮૭–૯૦ જ્યારે તે ભિક્ષા લેવા નીકળતા ત્યારે શ્રાવકે પોતાના ધરમાં ભિક્ષા દેવાના અભિલાષથી તૈયાર થઈ રહેતા અને આમણુ શેઠ જેવા પણ તેમને પોતાના હાથથી ભિક્ષા આપતા; જે ગામમાં તે બિરાજતા ત્યાંના શ્રાહાળુએ પ્રાયઃ તેમનાં દર્શન કર્યા વિના ભાજન કરતા નહિ; અને શ્રી વીરદેવના ૧. જુએ પાટણ જૈન ભંડાર ગ્રન્થ સૂચી-(ગાયકવાડ સિરીઝ), પૃ૦ ૩૧૪ Page #63 -------------------------------------------------------------------------- ________________ પુત્ર ઠાકુર શ્રી જજઅ જેવા તો પાંચ ગાઉમાં જે આચાર્ય બિરાજતા હોય તો તેમનાં દર્શન કર્યા વિના ખાતા નહિ. ૯૧-૩ અણહિલપુર પાટણમાં તે કઈ એકને જિનાયતનમાં બોલાવવામાં આવે તે વિના બેલાબે બાકીના બધા શ્રાવકે ભેગા થઈ જાય એવા તેઓ વંદનીય હતા. એમની મૂર્તિ તે જાણે બ્રહ્માએ અમૃત રસથી જ નિર્મિત કરી હતી, જેનાં દર્શનથી છવોનું કષાય વિષ ઊતરી જતું. ૯૪ અન્ય તીર્થિકે પણ તેમનાં દર્શન કરીને આનંદને પામતા અને તેમને પોતાના દેવતાની અવતાર જેવા માનતા. ૯૫-૯૯ તેમને મોઢામાંથી એવું જ સદા વચન નીકળતું જેથી સાંભળનારનું મન શાંત થાય. જિન મંદિરમાં દર્શને જવાના નિયમને લઈને શ્રાવકોમાં રોષને કારણે જે કલહ થયો હતો તેને પણ તેમણે શમાવ્યો. બે ભાઇઓમાં જ્યાં અબાલા હતા તેમને પણ ઉપદેશ આપીને બેલતા કર્યા. જે લેકે રાજાની કપાને કારણે અભિમાની થઈ ગયા હતા, જે લેકે પોતાના ગરણ સિવાયના બીજા સાધુઓને નમસ્કાર ન કરતા અને રાજાના જે મંત્રીઓ હતા તેમને પણ સામાન્ય મુનિ પ્રતિ આદરશીલ બનાવી દીધા. ૧૦૦-૧ ગોપગિરિ (ગ્વાલિયર)ના શિખર પર સ્થિત ભ. મહાવીરના મંદિરના દ્વારને ત્યાંના અધિકારીઓએ જે અવરોધ કર્યો હતો તે માટે આ આચાર્ય સ્વયં ભુવનપાલ રાજા પાસે ગયા અને તેને સમજાવીને તે મદિરનાં દ્વાર ઉઘડાવી દીધાં. ૧૦૨ ગરણુગના પુત્ર શાંતુ મંત્રીને કહીને ભરૂચમાંના શ્રી સમલિકાવિહાર ઉપર સુવર્ણકલશે ચડાવરાવ્યા. ૧૦૩ સિંહદેવ રાજાને કહીને સમસ્ત દેશમાં પર્યુષણાદિ દિવસોમાં અમારીની ઘોષણા કરાવી. ૧૦૪ શાક ભરીના (અજમેર પાસેના સાંભરના) રાજા પૃથવીરાજને પત્ર લખીને રણથંભોરમાં જિનમંદિરમાં સુવર્ણકલશો ચડાવરાવ્યા. ૧૦૫-૬ એક ઉપવાસ કે બે ઉપવાસ કરવા છતાં બન્ને વખતની સદ્ધર્મદેશના દેવાનું કાર્ય કદી તેમણે છોડયું નહિ અને શ્રાવકોને અષ્ટાદ્દિકા જેવા ઉત્સવમાં પ્રવૃત્ત કર્યા. ૧૦૭-૧૧ પોતાના જ્ઞાનથી જ્યારે તેમણે મૃત્યુને સમીપ જણ્યું ત્યારે શરીર નીરોગ છતાં એકેક કાળિો આહાર ક્રમશઃ ઓછો કરીને છેવટે ભજનો ત્યાગ કર્યો. તેમના એ ઉત્તમ વ્રતને જાણીને પરતીથિક લેકે પણ આંસુ ભરી આંખે તેમનાં દર્શને આવવા લાગ્યા હતા. ગુજ૨ નરેન્દ્રના નગરમાં એ કઈ પણ ન હતા જે તેમનાં દર્શને તે કાળે ન આવ્યું હોય. શાલિભદ્રાદિ અનેક સૂરિઓ શેક સહિત તેમની પાસે ગયા હતા. ૧૧૨-૧૬ ભાદરવા માસમાં તેરમે ઉપવાસે પણ કેઈની પણ સહાય લીધા વિના સ્વયં પગે ચાલીને રાજમાન્ય અને આસપાસના બધા પ્રદેશમાં સંમાનિત એવા સયા (શ્રીયક) શેઠની અંતિમ ૧. શ્રાવકેમાં પ્રથમ કોણ દર્શન કરે એવો કઈ કારણસર તડ પડી ગયાં હશે અને પક્ષાપક્ષીને લઈને કલહ થતો હશે એમ લાગે છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૯ કાળે દર્શનની ઇચ્છાને પાર પાડવા માટે સાહિઅ (શૅભિત) શ્રાવકના ભવનમાંથી નીકળીને તે શેઠ પાસે ગયા અને દર્શન આપીને તેના મૃત્યુને સુધાયું; આથી આચાર્ય ખરેખર દાક્ષિણ્યના સમુદ્ર જેવા અને પરેપકારરસિક જણાય છે. એ શેઠે ધર્માં વ્રતમાં વીસ હજાર ક્રમ આચાય ના ઉપદેશથી ખર્યો, ૧૧૭ આચાયની સલેખના વિશે સાંભળીને પ્રાયઃ સમસ્ત ગુજરાતના ગ્રામ-નગરના લકા તેમનાં દર્શને આવ્યાં હતાં. ૧૧૮ આચાયે ૪૭ દિવસના સમાધિપૂર્વકના અનશન પછી ધર્મ ધ્યાનપરાયણ થઈને શરીર ત્યાગ્યું. તેમના દેહને ચંદનની પાલખીમાં બેસારીને કાઢવામાં આવ્યા, ત્યારે ઘરની રક્ષા માટે એક જણને રાખીને બધા લેાક તેમની શવયાત્રામાં ભક્તિ અને કૌતુકથી સંમિલિત થયા. અનેક પ્રકારનાં વાદ્યોથી આકાશ ગૂંજી ઊઠયુ હતુ.. ૧૧૯ સ્વયં રાજા જયસિદ્ધ પેાતાના પિરવાર સાથે પશ્ચિમ અટારિકાએ આવીને એ શવયાત્રાનુ દૃશ્ય જોઈ રહ્યો હતા. આ આશ્ચર્યકારી ઘટનાને લઈને રાજાના નાકરે આપસમાં વાત કરતા હતા કે ભલેને મરણ અનિષ્ટ હોય પણ આવી વિભૂતિ જો મળતી હોય તેા તે ઇષ્ટ છે. ૧૨૦-૩૦ શવયાત્રાનું વિમાન સવારે સૂર્ય ઊગતાં નીકળેલુ તે અપેારે યથાસ્થાને પડેાંચ્યું, અને ત્યાં તેને સત્કારવામાં લેાકાએ અનેક પ્રકારના વસ્ત્રોને તેના ઉપર ઢગલા કર્યાં. ચંદનની પાલખી અને એ વસ્ત્રો સાથે તેમના દાહ કરવામાં આવ્યા તેમાં લેાકાએ ચંદન અને કપૂર પાછાં ઉપરથી વરસાવ્યાં. આગ ખ્રુઝાયા પછી તેની રાખ લોકોએ લઈ લીધી. અને જ્યારે રાખ સમાપ્ત થઈ ત્યારે એ સ્થાનની માટી પશુ લઈ લીધી. તેથી તે જગ્યાએ શરીર પ્રમાણુ ખાડે! થઈ ગયા. એ રાખ અને માટીથી મસ્તકલ જેવા અનેક પ્રકારના રાગેા મટી જાય છે. C. ૧૩૧ આમાં મેં ભક્તિવશ થઈને જરાપણુ મૃષાકથન કર્યું નથી. જે મેં તેમના જીવનમાં પ્રત્યક્ષ જોયુ છે તેના એક માત્ર અંશનું વર્ણન કર્યું છે. આવા પ્રભાવશાળી ગુરુના શિષ્ય આચાય મલધારી હેમચંદ્ર હતા. તેમના તેમના જે પરિચય આપ્યો છે તે તેમના જીવનને સ્ફુટ કરે છે તેથી તે પરિચય ઉક્ત પ્રશસ્તિમાં જ આચાર્ય અભયદેવના પરિચય પછી આપવામાં ૧૩૨ પોતાના તેજસ્વી સ્વભાવથી ઉત્તમ પુરુષોના હૃદયને પણ આનંદ આપે તેવા કૌસ્તુભ મણિ જેવા શ્રીહેમચંદ્રસૂરિ આચાર્ય અભયદેવ-પછી થયા. જ શિષ્ય શ્રીય દ્રસૂરિએ અહીં ઉતારું છું. આ આવ્યે છે. ૧૩૩ તેએ પાતાના યુગમાં પ્રવચનના પારગામી અને વચનશક્તિસ ંપન્ન હતા અને ભગવતી જેવું શાસ્ત્ર તા પેાતાના નામની જેમ તેમને જિદ્વાગ્રે હતું. ૧૩૪ મૂલપ્રન્થ, વિશેષાવશ્યક, વ્યાકરણ અને પ્રમાણુશાસ્ત્ર આદિ ખીન્ન વિષયાના ગ્રન્થા અડધ લાખ પ્રમાણ ભણ્યા હતા. કરવામાં અને પરમ ૧૩૫ જે રાજા તેમજ અમાત્યા જેવા લાકામાં જિનશાસનની પ્રભાવના કારુણિક હતા. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૧૩-૩૭ મેઘની જેમ ગંભીર યુનિથી જ્યારે તેઓ ઉપદેશ આપતા ત્યારે જિનભવનની બહાર ઊભા રહીને પણ લોકો તેમના ઉપદેશરસનું પાન કરતા હતા. વ્યાખ્યાન -લબ્ધિસંપન્ન હોવાથી શાસ્ત્રવ્યાખ્યાન કરતા ત્યારે જડબુદ્ધિવાળા મનુષ્ય પણ સહજમાં બેધ પામી જતા. ૧૩૮-૪૧ સિદ્ધવ્યાખ્યાનિકે ઉપમિતિભવપ્રપચકથા વૈરાગ્ય ઉ૫ન કરનારી બનાવી તો હતી, પણ તે સમજવામાં અત્યંત કઠણ હતી તેથી તેનું વ્યાખ્યાન સભામાં ઘણું વખતથી કઈ કરતું નહિ; પણ આચાર્યો તે કથાનું વ્યાખ્યાન કર્યું ત્યારે મુગ્ધ પણ તે કથાને સમજવા લાગી ગયા અને લોકે તેમને વારંવાર તે સંભળાવવા વિનંતિ કરવા લાગ્યા; અને લાગલગાટ આ પ્રકારે ત્રણ વર્ષ સુધી તે કથાનું વ્યાખ્યાન તેમણે કર્યું. આ પછી તે કથાને પ્રચાર ખૂબ વધી ગયો, તે આચાર્યો જે ગ્ર રચ્યા તે આ પ્રમાણે છે ૧૪૨-૪૫ આચાર્યું પ્રથમ ઉપદેશમાલા મૂળ અને ભવભાવના મૂળની રચના કરી અને પછી તે બનેની ક્રમશઃ ૧૪ હજાર અને ૧૩ હજાર લોક પ્રમાણુ વૃત્તિ રચી પછી અનુયાગદ્દાર, જીવસમાસ અને શતક (બંધશતક)ની ક્રમશ: છ, સાત અને ચાર હજાર કલેકં પ્રમાણ વૃત્તિની રચના કરી. મૂલ આવશ્યક વૃત્તિ (હરિભદ્રકૃત)નું ટિપ્પણુ પાંચ હજાર લેક પ્રમાણુ રચ્યું. આ ટિપણુ ઉક્ત વૃત્તિનાં વિષમ સ્થાને ને બોધ કરાવવા માટે રચ્યું હતું. વિશેષાવશ્યક સૂત્રની વિસ્તૃત વૃત્તિ ૨૮,000 લોક પ્રમાણુ રચી. ૧૪૬-૫૪ તેમના વ્યાખ્યાનની પ્રસિદ્ધિ સાંભળીને ગુજરેન્દ્ર સિંહદેવ સ્વયં પોતાના પરિવાર સહિત જિનમંદિરમાં આવીને ધર્મકથા સાંભળતો. કેટલીક વાર તે સ્વયં દર્શનની ઉત્કંઠાથી ઉપાશ્રયમાં આવીને દર્શન કરતા અને બહુ સમય સુધી વાત-ચીત કરો. એક વખત તે તે આચાર્યને બહુ માનપૂર્વક પોતાના ઘેર લઈ ગયો અને દુ-ફલ કુલ - જલ વગેરે દ્રવ્યથી તેમની આરતી ઉતારીને તેમના પાદમૂલમાં એ બધાં દ્રવ્ય મૂકીને પંચાગ પ્રમાણું કર્યા અને પોતાની પીરસેલી થાળીમાંથી પોતાને હાથે ચાર પ્રકારના આહારનું આચાર્યને દાન કર્યું. અને પછી હાથ જોડીને કહ્યું કે : આજે કતાર્થ થઈ ગયો છું. આજે મારું ભવન અપના પાદરપશથી કલ્યાણસ્થાન બની ગયું છે. મને તે એ આનંદ છે, જાણે આજ સ્વયં ભગવાન મહાવીર મારા ઘેર પધાર્યા હોય. ૧૫૫-૬૨ જયસિંહ રાજાને કહીને તેમણે જૈનમંદિર ઉપર સુવર્ણકલશો ચડાવરાવ્યા. ધંધુકા અને સચર (સત્યપુર-સાર)માં પરતીર્થિકકૃત પીડાને નિવારી અને જયસિંહની આશા વડે તે સ્થાનોમાં તથા અન્યત્ર રથયાત્રા ચાલુ કરાવી. વળી જૈન મંદિરના ભાગ તી જે આવક બંધ પડી ગઈ હતી તેને ચાલુ કરાવી અને કેટલીક તે આવક જે રાજભંડારમાં ચાલી ગઈ હતી તેને રાજાને સમજાવીને પાછી મેળવી આપી. વધારે શું કહેવું છે જ્યાં જ્યાં જૈન ધર્મને પરાભવ થયે હતો ત્યાં ત્યાં સેંકડો ઉપા કરીને ફરી જૈન ધર્મની પ્રતિષ્ઠા કરી. જૈન શાસનની પ્રભાવનાનાં એવાં એવાં કાર્યો કર્યો કે જેની બીજાને તે કલ્પના પણ ન આવે, સાધુજનેને કયાંય પણ અનાદર ક્યારે પણ ન થાય તે પ્રબંધ તેમણે કરાવ્યો, Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ૧૬૩-૭૭ અણહિલપુર નગરથી તીર્થયાત્રા નિમિત્તે નીકળેલ સ ંધે તેમને પ્રાના કરીને સાથે લીધા. એ સંધમાં વિવિધ પ્રકારનાં અગિયારસે જેટલાં તે વાહના હતાં અને ધેડા વગેરે જાનવરાની સંખ્યાના પાર નહતા. એ સબંધે વામણુથલી (વંથળી)માં પડાવ કર્યો ત્યારે રાજાના મેટા સૈન્યે પડાવ નાંખ્યા ાય તેવા દેખાવ થઈ ગયા અને વળી શ્રાવકોએ સાનાના મહામૂલાં આભૂષણા પહેર્યાં હતાં. આ બધી સમૃદ્ધિ જોઈને સેારડના રાજા ખેંગારનું મન બગડયું. અને ખીજાએએ પણ તેને ભભેર્યાં કે આખા અણુહિલવાડ નગરની સમૃદ્ધ પુણ્યપ્રતાપે તારે આંગણે આવી છે તેા એ બધી લઈને તારા ભડારા ભરી દે, એક કરાડ જેટલુ દ્રવ્ય તને મળશે. લાભવશ થઈને એણે સંધ પાસેથી બધું દ્રવ્ય પડાવી લેવાનુ નક્કી કયુ", પણ ખીજી બાજુ લેાકમર્યાદાથી એ કાર્ય વિરુદ્ધ જતું હતું. એટલે લાથી પેાતાના એ નિણ્યને દાબી રાખતા અને લેવું કે ન લેવું એ વિચારણામાં દોલાયમાન ચિત્તવાળા થઈને ગમે તે બહાને સધને આગળ વધવા દેતા નહિ. કહ્યા છતાં સંધના કેાઈ માણસને મળતા પણુ નહિ. એમાં બન્યું એવું કે તેના કાઈ સ્વજનનું મૃત્યુ થયું. આ નિમિત્તે શેકનિવારણના બહાને ગયેલા હેમચંદ્ર આચાર્યે રાજાને ઉપદેશ આપીને સધને મુક્તિ અપાવી. પછી સધે ગિરનાર અને શત્રુ.... જયમાં ક્રમશઃ નેમિનાથ અને ઋષભનાથ ભગવાનનાં દર્શન કર્યાં. આ પ્રસ ંગે ગિરનાર તીર્થોમાં અડધા લાખ પારુત્થય (નાણું) અને શત્રુંજયમાં ત્રીસ હજારની ઊપજ થઈ. એમના ઉપદેશને લઈને ભવ્યજા ભાવિક શ્રાવક બની જતા અને યથાશક્તિ દેશવિરતિ અથવા સર્વવિરતિ સ્વીકારતા. ૧૭૮-૭૯ અંતે પેાતાની ગુરુ અભયદેવની જેમ જ મૃત્યુસમયે આરાધના કરી. વિશેષતા એટલી હતી કે તેમણે સાત દિવસનું અનશન કર્યું. હતુ, અને રાા સિદ્ધરાજ સ્વયં તેમની શવયાત્રામાં શામિલ થયેા હતા. ૧૮૦ તેમને ત્રણ ગણુધરા હતા-૧ વિજયસિંહ, ૨ શ્રીચંદ્ર, ૩ વિષ્ણુધચંદું, તેમાંથી શ્રીચંદ્ર તેમની પાર્ટ સૂરિ થયા. આ શ્રીયદ્ર આચાર્યે મુનિસુવ્રતયરિત” આચાર્યના મૃત્યુ પછી બહુ જ થોડાં વર્ષોંમાં લખ્યું હતું અને તે સં. ૧૧૯૩માં પૂર્ણ થયું હતુ., ૧ મલધારી રાજશેખરે ઉપરની ડુકીક્તમાં એક એ હકીક્ત ઉમેરી છે કે આયાયે વર્ષમાં ૮૦ દિવસનુ` અમારી–પત્ર રાજા સિદ્ધરાજ પાસેથી મેળવ્યુ` હતુ`.૨ વિવિધતીર્થંકલ્પમાં આ. જિનપ્રભે લખ્યુ છે કે કાવસતિના નિર્માણુમાં આચાર્ય મલધારી હેમચન્દ્રના મુખ્ય હાથ હતા.ક આચાય વિજયંસ હું ધર્મોપદેશમાલાની બૃહત્કૃત્તિ લખી છે. તેની સામાપ્તિ સ. ૧૧૯૧માં થઈ છે. તેની પ્રશસ્તિમાં પણ આચાર્ય વિજયસિંહે પેાતાના ગુરુ આચાય હેમચંદ્ર મલધારીના અને તેમના ગુરુ અભયદેવને પરિચય આપ્યા છે. તે ઉપરથી જણાય છે કે સં. ૧૧૯૧માં આચાર્ય હેમચંદ્ર ૧. સમયસૂચક પ્રશસ્તિ ગાથા અશુદ્ધ છે, પણ ટ્ટિપનિકામાં સં. ૧૧૯૩ નિર્દિષ્ટ છે. જુએ પાટણભ ડારની સૂચી પ્રસ્તાવના પૃ. ૨૨. ૨. મલધારી રાજશેખરકૃત કોંદલીપજિકા અને સા, સ, ઈ. વૃ૦ ૨૪૬, પ્રાકૃત દ્વષાશ્રય વૃત્તિની પ્રશસ્તિ-જુએ જૈન ૩ વિવિધ તીય ફ૫ ૫૦ ૭૭, Page #67 -------------------------------------------------------------------------- ________________ પર મલધારીના સ્વર્ગવાસને ઘણાં વર્ષ વીતી ગયાં હતાં. એટલે ગુરુ અભયદેવના મૃત્યુસ. ૧૧૬૮થી તેએ આયાય પદે આવ્યા અને લગભગ ૧૧૮૦ સુધી તે પદને શોભાવ્યું' એમ માનીએ તે! તેમાં અસંગતિ નથી, કારણુ કે તેમના ગ્રન્થાતે આવતી પ્રશસ્તિમાં સં. ૧૧૭૭ પછીનાં વર્ષોના ઉલ્લેખ નથી. આચાર્ય હેમચંદ્રના સ્વહસ્તે લખાયેલી જીવસમાસની વૃત્તિની પ્રતિના અંતે તેમણે પોતાને જે પરિચય આપ્યા છે તેમાં તેમણે પેાતાના યમનિયમ–સ્વાધ્યાય-ધ્યાનના અનુષ્ઠાનમાં રત અને પરમ નૈષ્ઠિક અદ્વિતીય પંડિત શ્વેતામ્બરાચાર્ય ભટ્ટારક તરીકે પરિચય આવ્યેા છે. આ પ્રતિ તેમણે સ. ૧૧૬૪માં લખી છે-એ પ્રશસ્તિ આ પ્રમાણે છે. मन्था ६६२७ । संवत् ९१६४ चैत्र सुदि ४ सोमेऽद्ये श्रीमदणहिलपाट के समस्त राजावलिविराजितमहाराजाधिराज - परमेश्वर - श्रीमज्जयसिंहदेव कल्य णविजयाज्थे एवं काले प्रवर्तमाने यमनियमस्वाध्यायध्यानानुष्ठानरतपरमनैष्ठिकपडित श्वेताम्बराचार्य - भट्टारक श्री हेमचन्द्राचार्येण पुस्तिका लि० श्री. —શ્રી શાંતિનાથ જ્ઞાનભંડારની પ્રતિ-શ્રીપ્રશસ્તિસંગ્રહ-અમદાવાદ-પૃ૦ ૪૯ ૮. આચાર્ય મલધારી હેમચન્દ્રના ગ્રન્થા વિશેષાવશ્યકભાષ્ય-વિવરણુ જેના આધારે ગણધરવાદના પ્રસ્તુત અનુવાદ કરવામાં આવ્યે છે તેના અંતમાં આચાર્યે કયા ઉદ્દેશથી કયે ક્રમે ગ્રન્થાની રચના કરી છે તેના એક આધ્યાત્મિક રૂપકમાં નિર્દેશ કર્યાં છે. એ રૂપકના સાર આ પ્રમાણે છે જન્મ-જરા-આદિ દુ:ખાથી પરિપૂર્ણ સંસારસમુદ્રમાં ડૂબેલા હું હતા એવામાં એક મહાપુરુષે મને સ ંસારસમુદ્રને તરી જવા માટે સમ્યગૂદન-જ્ઞાન-ચરિત્રરૂપ મહતી નૌકામાં બેસાડી દીધા જેથી હું તેની સહાયથી શિવરત્નદ્વીપ—મેાક્ષને સહજમાં પ્રાપ્ત કરી શકુ નૌકામાં બેસાડયા પછી એ મહાપુરુષે સદ્ભાવનાની મંજૂષામાં મૂકીને શુભ મનારૂપ એક મહાન રત્ન દીધું, અને કહ્યું કે જ્યાંસુધી એ શુમ મનની તુ રક્ષા કરી શકીશ ત્યાંસુધી તારી નૌકા સુરક્ષિત રીતે આગળ વધીને નિર્વિઘ્નપણે તને યથેષ્ટ સ્થાને લઈ જશે, પણ જો એ શુભ મનની રક્ષા નહિ કરી શકે તે! તારી નૌકા ભગ્ન થઈ જશે. વળી તારી પાસે એ શુભ મનેારૂપ રત્ન છે એટલે જ મેાહરાજના સૈનિક ચેારા તારી પાછળ એની ચેરી કરવા માટે લાગશે ત્યારે સદ્ભાવના-મંજૂષાનાં પાટિયાં ભાંગવાને પણ સભવ છે. તે વખતે તે મંજૂષાનાં નવાં અંગે કેવી રીતે ગાઢવી દઈને તે મંજૂષાને સુરક્ષિત બનાવવી તે પણુ સદ્ગુરુદેવે મને સમજાવી દીધું અને થેાડે સુધી મારી સાથે નૌકાવિહાર કરીને તેએ અંતર્ધાન થઈ ગયા. આ વાતની ખબર પ્રમાદનગરીમાં રહેનાર મેહરાજને પડી એટલે તેણે પેાતાના સૈન્યને સાવધાન કરી દીધું કે આપણા વૈરીએ અમુક સ સારી જીવને શિવરત્ન ३. श्रीहेमचन्द्र इति सूरिरभूदमुष्य शिष्यः शिरोमणिरशेष मुनीश्वरागाम् । यस्याधुनापि चरितानि शरच्छशांकच्छायोज्ज्वलानि विलसन्ति दिशां मुखेषु ॥ १३ ॥ જુએ પાટણ ભંડાર ગ્રન્થ સૂચિ-પૃ૦ ૩૧૩, Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૩ દ્વીપનો માર્ગ બતાવી દીધું છે અને એ તે ભણી યાત્રા કરવા માટે આગળ વધી રહ્યો છે. એટલું જ નહિ, પણ તેણે તો પોતાના આદર્શને માનનારા બીજાઓને પણ તે યાત્રામાં સાથે લીધા છે; તે તે આપણું આ સંસારનાટકને સમાપ્ત ન કરી દે એટલા માટે તેની પાછળ દોડે. એમ કહીને તે દુબુદ્ધિ-નાવમાં ચડી બેઠો અને તેના સાથીઓ કુવાસના- નૌકાવૃન્દમાં ચડી બેઠા અને મારી નૌકા સમીપ આવી ગયા. પછી તે આ સુરી અને દેવીવૃત્તિઓનું યુદ્ધ શરૂ થયું તે પ્રસંગે સદ્દભાવના-મંજૂષાનાં અંગોને જર્જરિત કરી દીધાં એટલે તે મહાપુરુષના ઉપદેશને અનુસરીને એ મંજૂષાનાં નૂતન અંગેનું નિર્માણ કરવાનો સંકલ્પ કરીને પ્રથમ મેં (૧) આવશ્યક ટિપ્પનનું નવું પાટિયું એ મંજૂષામાં જડી દીધું અને પછી ક્રમે નવાં નવાં મંજૂષાનાં અંગો જે જડી દીધાં છે તે આ છે–(૨) શતકવિવરણ, (૩) અનુગદ્વારવૃત્તિ, (૪) ઉપદેશમાલાસૂત્ર, (૫) ઉપદેશમાલાવૃત્તિ, (૬) જીવસમાસવિવરણ, (૭) ભવભાવના સૂત્ર, (૮) ભવભાવના વિવરણ, (૯) નિિટપણ, (૧૦) વિશેષાવશ્યક-વિવરણ (વિશેષાવશ્યકભાષ્ય-બુહદ્દત્તિ). આ ઉપરથી એમ જણાય છે કે આચાર્યો મલધારી હેમચંદ્ર પોતાના ગુરુની આજ્ઞાથી ઉક્ત દશ ચર્થો લખ્યા હતા અને લખવામાં તેમને પ્રધાને ઉદ્દેશ પોતાના શુભાવ્યવસાયને ટકાવી રાખવા એ હતા અને ગૌણ ઉદ્દેશ એ હતો કે તેમના ગ્રન્થને વાંચીને બીજા પણ મોક્ષમાર્ગની શુદ્ધિ કરી શિવનગરીમાં પ્રયાણ કરે. તેમના ગ્રન્થમાં જૈન સિદ્ધાન્તપ્રસિદ્ધ ચારે અન્યોને સમાવેશ થઈ જાય છે. જૈન ધર્મને આચાર અને જૈન દર્શનનો વિચાર એ બને ક્ષેત્રને તેમના ગળે આવરી લે છે. વિદભાગ્ય પ્રા તેમણે લખ્યા છે, એટલું જ નહિ, પણ સામાન્ય જનતાને તેમની ભાષામાં સમજ પડે એવા ગ્રન્થા પણ તેમણે લખ્યા છે; એટલે કે સંસ્કૃત અને પ્રાકૃત બને ભાષામાં તેમણે પ્રથરચના કરી છે. અનુયે ગદ્દારવૃત્તિ અને વિશેષાવશ્યક ભાષ્યવૃત્તિ જેવા ગંભીર ગ્રન્થનું નિર્માણ તેમણે કર્યું છે અને સાથે જ ઉપદેશમાલા અને ભવભાવના જેવા લેકભોગ્ય પ્રથાનું સ્વપજ્ઞ ટીકા સાથે નિર્માણ કર્યું છે. વિસ્તારની દૃષ્ટિએ જોઈએ તો તેમના ઉપલબ્ધ ગ્રન્થનું પરિમાણ પણે લાખ શ્લેકથી અધિક છે. બધા ગ્રન્થ વિષયદષ્ટિએ પ્રાયઃ સ્વતંત્ર છે તેથી પુનરાવૃત્તિને પણ વિશેષ અવકાશ નથી રહેતો. એટલે આચાર્યની લેખનપ્રવૃત્તિ સતત ચાલી હશે એમ જ માનવું રહ્યું. ૧૧૬૪ માં તેમને છઠ્ઠો ગ્રન્થ લખા અને ૧૧૭૭ માં અંતિમ, એટલે અનુમાન થઈ શકે કે તેમનું સાક્ષરજીવન પચીસ વર્ષ તે લંબાયું હશે જ. (૧) આવશ્યકટિપ્પન ઉપર જણાવ્યા પ્રમાણે વિશેષાવષ્યકભાષ્યવિવરણના અંતે અને આ પ્રથના પ્રારંભમાં આ ગ્રન્થનું નામ સ્વયં માલધારીએ “આવશ્યકટિપન” સૂચિત કર્યું છે, છતાં આનું પૂરું અને સાર્થક નામ તે આવશ્યકવૃત્તિપ્રદેશ૦થાખ્યાનક છે, જેની સૂચના તેમણે આ ગ્રન્થની અંતિમ પ્રશસ્તિમાં આપી છે. તે એટલા માટે કે આ ગ્રન્થ આચાર્ય હરિભદ્ર રચેલા આવશ્યક સૂત્રની લઘુત્તિના અંશોનું ૨. “લેવાયાવયવિષ દિપૂનમë વ”િ ૨. શ્રીમદ્મફેવરિજરાખ્યુનત્તરી श्री हेमचन्द्रसूरिविरचितमावश्यकवृत्तिप्रदेशव्याख्यानकं समाप्तम् । For Private & Personal use only Page #69 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણુ છે. ટિપણુ છતાં એ સાવ નાને ગ્રથ નથી, પણ તેનું પરિમાણ ૪,૬૦૦ લેક જેટલું છે. આ ગ્રન્થ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્ધાર ફંડની પુસ્તકમાળાના ૫૩ મા પુષ્પરૂપે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ ગ્રન્થમાં આચાર્ય હરિભદ્રની વૃત્તિમાં જ્યાં જ્યાં સ્પષ્ટીકરણની અપેક્ષા હતી ત્યાં આચાર્યું પિતાની પ્રાંજલશૈલીમાં વસ્તુને સ્કુટ કરવાનો પ્રયત્ન કર્યો છે. પ્રથમ શબ્દાર્થ આપીને પછી ભાવાર્થ આપવાની શૈલીએ આ ટિપ્પણુ રચ્યું છે. (૨) બન્ધશતકવૃત્તિ વિનયહિતા ઉક્ત વિશેષાવશ્યકટીકાને અંતે જેને ઉલેખ શતકવિવરણના નામે કર્યો છે તે જ આ બંધશત. કવૃત્તિ છે. શિવશર્મસૂરિએ શતક નામના કર્મગ્રંથની રચના કરી છે એમ વૃત્તિના પ્રારંભમાં સ્વયં આચાર્ય હેમચઢે કહ્યું છે અને કર્તાએ સ્વયં એ ગ્રન્થને બધશતક એવું નામ પ્રથમ ગાથામાં આપ્યું છે. કર્તાએ સ્વયં સ્વીકાર કર્યો છે કે એ ગ્રંથની રચના દૃષ્ટિવાદને આધારે કરવામાં આવી છે. એટલે એ મહત્ત્વ સિદ્ધ થાય છે. પ્રારંભમાં જણાવ્યા પ્રમાણે આ ગ્રન્થમાં ચોદ ગુણસ્થાન અને ચૌદ જીવસ્થાનમાં ઉપયોગ અને પેગો કેટલા છે, કયા ગુણસ્થાનમાં કયા બંધહેતુઓને કારણે બંધ થાય છે. ગુણસ્થાનમાં બંધ ઉદય અને ઉદીરણા કેટલી કર્મપ્રકૃતિઓની થાય છે, અમુક પ્રકૃતિના બંધ વખતે કઈ કઈ પ્રકૃતિને ઉદય અને ઉદીરણા હોય છે, બંધનાં પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ બંધ એ ચાર ભેદે આટલી બાબતને સંક્ષેપમાં વર્ણવવામાં આવી છે. આ ઉપરથી કહી શકાય કે આમાં કર્મશાસ્ત્રના મહત્ત્વના વિષયનું નિરૂપણ સંક્ષેપમાં કરવાની આચાર્યની પ્રતિજ્ઞા છે. આવા મહત્ત્વના સર્વગ્રાહી ગ્રન્થની વિનયહિતા નામની વૃત્તિ આચાર્ય હેમચંદ્ર કરીને આ ગ્રન્થને સુપઠ બનાવી દીધો છે. આમાં મૂળમાં (ગા૯) તે ચૌદ ગુણ સ્થાનોનાં નામ માત્ર પણ પૂરાં આયાં નથી, જ્યારે આચાર્યો એ ચૌદે ગુણસ્થાનોનું મનોરમ નિરૂપણ ટીકામાં કર્યું છે. એ જ પ્રકારે જ્યાં જ્યાં વિશેષ વિવરણ અપેક્ષિત હતું ત્યાં ત્યાં આચાર્યે વિના સંકોચે વિસ્તારથી વિવરણ કર્યું છે. એ આખા વિવરણ ઉપરથી જણાય છે કે, કર્મશાસ્ત્ર જેવા અતિ ગહન ગણાતા વિષયને પણ તેઓ અત્યંત સરળતાથી રજૂ કરી શકે છે. એથી સિદ્ધ થાય છે કે, તેઓ એ વિષયના નિષ્ણાત હતા. મળની માત્ર ૧૦૬ જેટલી ગાથાઓના વિવરણમાં તેમણે ૩,૭૪૦ લેક પ્રમાણ વૃત્તિની રચના કરી છે. આ ગ્રન્થના અંતે જે પ્રશસ્તિ છે તે મહત્વની હેવાથી અહીં આપવી ઉચિત ધારું છું : श्रीप्रश्नवाहनकुलाम्बुनिधिप्रसूतः क्षोणीतलप्रथितकीर्तिरुदीर्णशाखः । विश्वप्रसाधितविकल्पितवस्तुरुश्चश्छायाश्रितप्रचुरनिर्वृतभव्यजन्तुः ॥१॥ ज्ञानादिकुसुमनिचितः फलितः श्रीमन्मुनीन्द्रफलवृन्दैः । कल्पद्रम इव गच्छः श्रीहर्ष पुरीयनामास्ति ।। २ ।। एतस्मिन् गुणरत्नरोहणगिरिर्गाम्मीर्यपाथोनिधिस्तुङ्गत्वप्रकृतिक्षमाधरपतिः सौम्यत्वतारापतिः ।। सम्यग्ज्ञानविशुद्धसयमतपःस्वाचारचर्यानिधिः शान्तः श्रीजयसिंहसूरिरभवन्निःसगचूडामणिः ।।३।। रत्नाकरादिवतस्माच्छिष्यरत्न बभूव तत् । स वागीशोऽपि नो मन्ये यद्गुणग्रहणे प्रभुः ।।४।। श्रीवीरदेवविबुधैः सन्मन्त्राद्यतिशयप्रचुरतोयैः । द्रुम इव यः स सिक्तः कस्तद्गुणकीर्तने विबुधः ।।५।। Page #70 -------------------------------------------------------------------------- ________________ પંપ તથા હિ–આજ્ઞા નરેશ્વર શિરસ્ટારતે સાર यं दृष्ट्वापि मुदं ब्रजन्ति परमां प्रायोऽतिदुष्टा अपि । यद्वक्त्राम्बुधिनियंदुज्ज्वलवचः पीयूषपानोद्यतेगीर्वाणैरिव दुग्धसिन्धुमथने तृप्तिन लेभे जनैः ।।६।। कृत्वा येन तपः सुदुष्करतर विश्वं प्रबोध्य प्रभोस्तीयं सर्व विदः प्रभावितमिद तैस्तै ः स्वकीयैर्गुणैः । शुक्लीकुर्वदशेषविश्वकुहर भव्यैर्निबद्धस्पृहं यस्याशास्वनिवारितौं विचरति श्वेतांशुगौरं यशः ।।७।। यमुनाप्रवाहविमलश्रीमन्मुनिचन्द्रसारस पर्कात् । अमरसरितेव सकलं पवित्रितं येन भुवनतलम् ।।८।। विस्फूर्जन्कलिकालदुस्तरतमःसतानलुप्तस्थितिः सूर्येणेव विवेकभूधरशिरस्यासाद्य येनोदयम् । सम्यग्ज्ञानकरैश्चिरन्तनमुभिक्षुण्णः समुयोतितो मार्गः सोऽभयदेवसूरिरभवत्तेभ्यः प्रसिद्धो भुवि ।।९।। ताच्छध्यलवप्रायैरगीताथै रपि शिष्टजनतुष्टूयै । श्री हेमचन्द्रसूरिभिरियमनुरचिता शतकवृत्तिः ।।१०।। આ પ્રશસ્તિને ભાવાર્થ એ છે કે પ્રશ્નવાહન કુલના હર્ષપુરીય ગચ્છના આચાર્ય જયસિંહસૂરિ થયા. તેમના શિષ્ય મહાપ્રભાવક આચાર્ય અભયદેવસૂરિ થયા, અને તેમના શિષ્ય શ્રી હેમચંદ્રસૂરિએ આ વૃત્તિની રચના કરી છે. આ બધશતક પ્રકરણ અમદાવાદના વીરસમાજે શ્રી ચકેશ્વરસૂરિના ભાષ્ય અને આચાર્ય માલધારી હેમચંદ્રની વૃત્તિ સાથે પ્રસિદ્ધ કર્યું છે. તેમાં અંતે એક લઘુભાષ્ય પણ આપવામાં આવ્યું છે. (૩) અનુગદ્વારવૃત્તિ અનુગદ્વારની પ્રથમ ટીકા ચુર્ણિ પ્રાકૃતમાં હતી અને તે પણ સંક્ષિપ્ત. આચાર્ય હરિભદ્ર જેવા સમર્થ વિદ્વાને સંસ્કૃત ટીકાનું નિર્માણ કર્યું હતું, પણ તે મોટે ભાગે ચૂણિના અનુવાદ જેવી અને સંક્ષિપ્ત હતી એટલે અતિ કઠિન મનાતા આ ગ્રંથની સરલ અને વિસ્તૃત વ્યાખ્યાની આવશ્યકતા હતી. આવશ્યકસૂત્રની હરિભદ્રકૃત વ્યાખ્યા ઉપર આચાર્ય માલધારીએ પ્રથમ ટિપ્પણ લખ્યું હતું. એ અનુભવે તેમને અનુગદ્વારની હરિભદ્રકૃત વ્યાખ્યાનું ટિપ્પણુ નહિ પણ સ્વતંત્ર વ્યાખ્યા લખવા પ્રેર્યા હશે. સ્વતંત્ર વ્યાખ્યા લખવામાં પારતન્ય ઓછું એટલે છૂટથી જે વિષય આવશ્યક જણાય તેની ચર્ચા સ્વતંત્રપણે કરવાને અવકાશ મળે છે. એ અવકાશ ટીકાનું ટિપણ લખવામાં મળતો નથી. આચાર્યની આ કતિ ક્રમમાં બીજી છે, પણ તેમના લેખની પ્રૌઢતા અને ગહન વિષયને પણ અતિ સરળ કરીને મૂકવાની પદ્ધતિ કેઈપણુ વાચકને તેમની વિદ્વત્તા વિશે આદરશીલ બનાવે છે. અનેક ઉદ્ધરણો ટીકા વ્યાપ્ત છે તે તેમના વિશાલ અધ્યયનનું દ્યોતન કરે છે, પણ માત્ર વિશાલ અધ્યયનથી આ ગ્રન્થની Page #71 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ટીકાનું સામર્થ્ય આવે એમ માનવું ભૂલભરેલું છે, જૈન આગમમાં પ્રતિપાદિત તત્ત્વના હાર્દને હૃદય ગમ કર્યા વિના અને એ તત્ત્વાને સ્યુટ કરીને મંમતિ શિષ્યના હૃદયમાં ઉતારવાની કળા અને શક્તિ વિના આ ગ્રન્થની ટીકા કરવા જતાં કઠિન વસ્તુને અતિકઠિન કરવા જેવું બને. આ ટીકાના અધ્યેતાને એ વસ્તુ જણાયા વિના નહિ રહે કે આચાય આગમાના મ`જ્ઞ હતા, એટલું જ નહિ, પણ એ મને સુવ્યક્ત કરવાની શક્તિ પણ ધરાવતા હતા. જો કે અનુયાગદારત્ર એ આગમ સમજવાની ચાવી છે એ ખરું, પણ એ ચાદીના પ્રયાસ્તા આચાર્ય મલધારી જેવા સમર્થ વિદ્વાને તેવી ટીકા ન લખી હતા એ ચાવી કાટ ખાઈ જાત અને અવસરે આગમનું તાળુ ઉધાડવામાં એ ચાવી નિષ્ફળ નીવડત. લેાક જેટલું છે, અને તે દેવચ ંદ લાલભાઈ પુસ્તાદ્વારના ૩૭ આ ટીકાનું પરિમાણુ ૫૯૦૦ મા ગ્રન્થરૂપે પ્રસિદ્ધ થઈ છે. (૪) ઉપદેશમાલાસૂત્ર— ૫૦૫ પ્રાકૃત ગાથામાં લખાયેલા આ પ્રકરણનું બીજું નામ સોંપાદકે પુષમાલા આપ્યું છે, પણુ સ્વયં ગ્રન્થકાર તેનું કુસુમમાલા એવું ગૌણ નામ સૂચવે છે. આ ગ્રન્થમાં દાન, શીલ (બ્રહ્મ), તપ અને ભાવ ધર્મનું સદૃષ્ટાંત વિવેચન કર્યુ છે, આવશ્યક, શતક અને અનુયેાગનું વિવેચન શાસ્ત્રીય અભ્યાસીએ! માટે ઉપયોગી છે, પણ આ ઉપદેશમાલા સામાન્ય ક્રેાટિના જિજ્ઞાસુને ધર્મનું રહસ્ય સમજાવે છે. આવશ્યક હાય · અનુયાગ પણ તે પ્રધાનભાવે સંયમીને ઉપયોગી ગ્રન્થા છે, જ્યારે આ ઉપદેશમાંલા તેા ધર્માંના જિજ્ઞાસુને ઉત્તરાત્તર આધ્યાત્મિક વિકાસના માર્ગે આગળ કેમ વધવું તે શીખવે છે. ખરી રીતે આ ઉપદેશમાલાને આચારશાસ્ત્રની બાળાથી કહેવી જોઈએ. (૫) ઉષદેશમાલાવિવરણ – ઉપદેશમાલાની આ ટીકા લખાઈ છે તેા સ ંસ્કૃતમાં પણ તેના મોટા ભાગ પ્રાકૃત ગદ્ય અને પદ્ય કથાએએ રેઢિયો છે. મૂળમાં આચાર્યે દૃષ્ટાંતની સૂચના કરી છે, ત્યારે વિવરણમાં તેના સંપૂર્ણ કથાનાને કથાકારના ઢંગથી કહ્યાં છે. એટલે આ વિવરણનું પરિમાણુ ધણું માટું થઈ ગયું છે અને તે ૧૩૮૬૮ શ્લેાક જેટલું છે. જૈન કથાસાહિત્યના અભ્યાસ માટે આ ગ્રન્થ કથાકાષની ગરજ સારે તેવા છે. આચાર્યે કથાના મેાટે ભાગે ગ્રન્થાન્તરમાંથી ઉતારી લીધાં છે અને કેટલાંકને પોતાની ભાષામાં મૂકવાં છે. એટલે મેઢા ભાગની કથાઓને તેા તેના પ્રાચીન રૂપમાં સાચવી રાખવાનું પ્રયાજન પણ આ ગ્રન્થથી સિદ્ધ થાય છે. આચાર્ય સિદ્ધિની રૂપકકથા-ઉમિતિભવપ્રપંચથી મલધારી હેમચંદ્ર બહુ જ પ્રભાવિત હતા એટલે તેમણે તેમાંથી આધ્યાત્મિક અર્થ ગર્ભિત કથાના પણુ આમાં લીધાં છે અને તે ખાબતનું ઋણુ તેમણે પ્રારંભમાં જ સ્વીકારી લીધું છે. ઉપદેશમાલા તેના વિવરણુ સાથે રતલામની શ્રી ઋષભદેવજી કેશરીમલજીની પેઢી તરફથી પ્રકાશિત થઈ છે. (૬) જીવસમાસવિવરણ અથવા જીવસમાસત્તિ એ નામના ટીકાગ્રન્થ આચાર્યે વિ૦ ૧૧૬૪ પહેલાં લખ્યા હશે કારણ Page #72 -------------------------------------------------------------------------- ________________ પ૭ કે તેની તેમના હસ્તાક્ષરવાળી એક પ્રતિ વિ૦ ૧૧૬૪માં લખાયેલી ખંભાતના શાંતિનાથ ભંડારમાં વિદ્યમાન છે. જીવસમાસના કર્તા કોણ છે એ જાણવામાં આવ્યું નથી, કોઈ પ્રાચીન આચાર્ય હોવા જોઈએ. આ પહેલા શીલાંકાચાર્યે પણ જીવસમાસની ટીકા લખી હતી. એ ઉપરથી તેમને સમયમાં પણ એ ગ્રન્થનું મહત્ત્વ સિદ્ધ થાય છે. આગમદિય સમિતિએ મૂળ સાથે આ વિવરણ છાપ્યું છે અને તેને ગુજરાતી ભાવાર્થ માસ્તર ચંદુલાલ નાનચંદે પ્રકાશિત કર્યો છે. જીવસમાસ એટલે જીવોને ૧૪ ગુણસ્થાનમાં સંગ્રહ. અનુયેગનાં સપદપ્રરૂપણા આદિ આઠ દ્વારે વડે જીવસમાસને વિચાર આ ગ્રન્થમાં મુખ્યત્વે કરવામાં આવ્યા છે. પ્રસંગે અજીવ વિશે પણ કહેવામાં આવ્યું છે, છતાં ગ્રન્થ-રચનાનું મુખ્ય પ્રયોજન જીવોનાં ગુણસ્થાનકૃત ભેદને વિચાર કરવાનું હોવાથી આને જીવસમાસ એવું સાર્થક નામ પ્રાપ્ત થયું છે. આચાર્ય માલધારીએ પૂર્વાચાર્ય કૃત ટીકાઓ હોવા છતાં તેમની પ્રકૃતિ પ્રમાણે નવી ટીકા લખી છે તેમાં તેમનો મુખ્ય ઉદ્દેશ સંપૂર્ણ વિષયને હસ્તામલકવત સ્પષ્ટ કરી દેવાના છે, અને તેમાં તેઓ સંપૂર્ણ સફળ થયા છે તે વાચકને લાગ્યા વિના રહેતું નથી. આ વૃત્તિના બહાને આચાર્યો જીવતત્ત્વનું સર્વગ્રાહી વિવેચન કરી દીધું છે. આ ગ્રન્થની મૂળ ગાથાઓ ૨૮૬ છે જ્યારે તેની વૃત્તિનું પરિમાણ ૬,૬૨૭ શ્લોક જેટલું છે, એ બતાવે છે કે, ટીકાકારે વિવેચનમાં કેટલે વિસ્તાર કર્યો છે. (૭) ભવભાવના સૂત્ર ૫૩૧ પ્રાકત ગાથાઓમાં આ ગ્રન્થની રચના કરી છે. તેનું શું નામ મુક્તાફલમાલા અથવા રનમાલિકા કે રત્નાવલિ એવું પણ સૂચિત કર્યું છે. આ ગ્રન્થમાં બાર ભાવનામાંથી ભવભાવના અર્થાત સંસારભાવનાનું મુખ્યત્વે વર્ણન હોવાથી તેનું નામ “ભવભાવના” રાખ્યું છે. પ્રસંગસંગતિ ખાતર આચાર્ય બારે ભાવનાઓનું વર્ણન કર્યું છે, છતાં પણ ગ્રન્થને મોટે ભાગ એટલે કે ૫૩૧ ગાથાઓમાંથી ૩૨૨ ગાથાઓ જેટલો ભાગ એ એક જ ભાવનાના વિવેચનમાં રોળ્યો છે, તેથી આનું નામ “ભવભાવના” ઉચિત જ છે. આમાં જીવના ચારે ગતિને ભવ અને તેનાં દુઃખાનું વર્ણ ને તે છે જ, ઉપરાંત એક ભવમાં પણ બાલ્યાદિ જે વિવિધ અવસ્થાઓ છે તેનું પણ વિશેષરૂપે વર્ણન કરવામાં આવ્યું છે. (૮) ભવભાવના-વિવરણ પૂર્વોક્ત ગ્રન્થનું વિવરણ વૃત્તિના નામે સ્વયં આચાર્યે લખ્યું છે. આનું પરિણામ ૧૨,૯૫૦ થક જેટલું છે. આ વિવરણને મોટે ભાગ નેમિનાથ અને ભુવનભાનુના ચરિત્ર રોક છે. વિવરણ સંસ્કૃતમાં લખાયું છે છતાં ઉપદેશમાલાવિવરણની જેમ કથાઓને માટે ભાગ પ્રાકૃતમાં જ છે. સામાન્ય રીતે તેમણે આ ગ્રન્થમાં ઉપદેશમાલાના વિવરણમાં ઉદ્ધત કથાઓને સ્થાન આપ્યું નથી, એટલે એ બને કથાસાહિત્યની દષ્ટિએ એક બીજાની પૂર્તિ જેવા છે, અને વિષયની દૃષ્ટિએ પણ તેમને એક બીજાના પૂરક જ માનવા જોઈએ. એ બન્ને ગ્રન્થ મળીને જૈનધર્મને આચારવિષયક સમસ્ત ઉપદેશ સદષ્ટાંત-સકથાનક રજૂ કરે છે એમ માનવું જોઈએ. ઉપદેયમાલાના વિવરણથી જેમ આમાં પણ આધ્યાત્મિક રૂપકેની યોજના ૧. શ્રી દેસાઈ કૃત જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ૦ ૨૪૭ ૨, જુઓ “જિનરત્નકેષ” Page #73 -------------------------------------------------------------------------- ________________ કરવામાં આવી છે અને તેને આધાર સિદ્ધષિની ઉપમિતિભવપ્રપંચકથા છે એમ આચાર્યે સ્પષ્ટ આ વૃત્તિનું નિર્માણ આચાર્યે વિક્રમ સં. ૧૧૭૭ ના શ્રાવણની પાંચમે રવિવારે પૂર્ણ કર્યાનો ઉલેખ પ્રથાંત કર્યો છે તે આ પ્રમાણે છે : "सप्तत्यधिकैकादशवर्षशतैर्विक्रमादतिकान्तः। निष्पन्ना वृत्तिरिय श्रावणर विपंचमीदिवसे ॥" વિશેષાવશ્યક ભાષ્યની વૃત્તિને અંતે તેને રચનાકાલ જણાવ્યું છે તે વિ. ૧૧૭૫ છે અને આ ગ્રન્થને રચનાકાળ વિ. ૧૧૭૭ નિર્દિષ્ટ છે, તેથી તેમણે પ્રથરચનાને જે ક્રમ જણાવ્યું છે અને તેમાં વિશેષાવશ્યકવૃત્તિને સૌથી અંતે જે મૂકી છે તેને બદલે આ ગ્રન્થને ક્રમમાં સૌથી અંતમાં સ્થાન મળવું જોઈએ. પણ તેમણે વિવેષાવસ્થવૃત્તિને અંતિમ કૃતિ તરીકે ગણાવી છે તેનું ખરું કારણ જાણવાનું કઈ સાધન નથી. વિવરણ સાથે ભવભાવના ગ્રન્થ શ્રી ઋષભદેવજી કેશરીમલજીની પેઢીએ રતલામથી પ્રસિદ્ધ કર્યો છે. (૯) નન્ટિટિપ્પણ આ ગ્રન્થની કોઈ પ્રતિ કયાંય નેધાઈ જણાતી નથી, તેથી તેની પ્રતિને ઉલ્લેખ જિનરત્નકેષમાં પણ મળતા નથી. શ્રી. દેસાઈએ પણ આ ગ્રન્થની પ્રતિ વિશે કશું જ નથી લખ્યું. ઘણે ભાગે આ ટિપ્પણ પણ આવશ્યકની જેમ આચાર્ય હરિભદ્રની નન્દિટીકા ઉપર હોવું જોઈએ. નંદિસૂત્રમાં પાંચ જ્ઞાનેની વિવેચના છે, એટલે આ ટિપણને વિષે પણ એ જ સમજવો જોઈએ. (૧૦) વિશેષાવશ્યકવિવરણ – એ બીજું કઈ નહિ પણું પ્રસ્તુત અનુવાદ જેને એક પ્રકરણને આધારે લખાય છે તે છે. આવશ્યકસૂત્રના સામાયિક અધ્યયન પૂરતું ભાષ્ય આચાર્ય જિનભદ્ર રચ્યું એ ભાષ્યની પત આ અનેક ટીકાઓ હતી. પણ આચાર્ય માલધારીની ટીકા રચાયા પછી એ બધી ટીકાએ અંધારામાં રહી ગઈ, એ જ કારણે આની અનેક ભંડારોમાં પ્રતિ ઉપલબ્ધ છે. આ ટીકા વિશદ અને સરલ છે, તથા દાર્શનિક વિષયોને અતિ ફુટ કરે છે એટલે બીજી ટીકા કરતાં આ ટીકાનું મહત્ત્વ વધી ગયું છે. બીજી ટીકાએ અતિ સંક્ષિપ્ત છે જયારે આ ટીકા સૌથી મોટી છે, તેથી આનું બહવૃત્તિ એવું સાર્થક નામ પ્રસિદ્ધ થયું છે, પણ ગ્રન્થકારે તે તેને વૃત્તિ જ કહી છે. વિક્રમ સંવત ૧૧૭૫ની કાર્તિક સુદિ પાંચમને જ આચાર્યો આ વૃત્તિને પૂર્ણ કરી છે. એનું પરિમાણ ૨૮.૦૨૦ શ્લેક જેટલું છે. યશવિજય ગ્રન્થમાલામાં એ પ્રકાશિત થઈ છે અને તેનું ગુજરાતી ભાષાન્તર આગમાદય સમિતિએ બે ભાગમાં પ્રસિદ્ધ કર્યું છે. આ વૃત્તિના લેખનકાર્યમાં જેમણે આચાર્ય માલધારીને સહાયતા કરી હતી તેમનાં નામોની નોંધ તેમણે ગ્રન્થાન્ત આપી છે તે આ પ્રમાણે છે– Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૯ ૧. અભયકુમારગણિ, ૨ ધનદેવગણિ, ૩ જિનભદ્રગિણિ, ૪ લક્ષ્મણગણિ અને ૫ વિબુધચંદ્ર એટલા મુનિઓ, અને ૧ શ્રીમહાનન્દી અને ૨ શ્રીમહત્તરા વીરમતી ગણિની એ સાધ્વીએ. આ ગ્રન્થને અને તેમણે તે જ પ્રશસ્તિ આપી છે જે બન્ધશતકવૃત્તિને અંતે આપી છે. માત્ર ઉપન્ય શેકમાં શતકવૃત્તિને સ્થાને “પ્રકૃતવૃત્તિ' એમ લખ્યું છે અને અંતિમ શ્લોક નવો ઉમેર્યો છે. જેમાં લેખનકાળ ૧૧૭૫ સં. આપવામાં આવ્યું છે. ૯. ગણધરને પરિચય આગામોમાં ગણધર વિશેની બહુ જ થોડી હકીકત મળે છે. સમવાયાંગસૂત્રમાં ગણધરોનાં નામો અને આયુ વિશેની છૂટી છવાઈ હકીકતો ઉપલબ્ધ થાય છે. કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરનું જીવનચરિત્ર વર્ણિત છે, પણ તેમાંય ગણધરવાદની ગંધ સરખી નથી; ક૯૫સૂત્રની ટીકાઓમાં જે કે ગણધરવાદને પ્રસંગ વર્ણવવામાં આળ્યો છે. કલ્પસૂત્રમાં સ્થવિરાવલી ૨ પ્રસંગે કહ્યું છે કે ભગવાન મહાવીરને નવ ગણ અને અગિયાર ગણધરો હતા. તેના સ્પષ્ટીકરણમાં કલ્પસૂત્રમાં અગિયારે ગણધરોનાં નામો, ગે અને પ્રત્યેકના શિષ્યોની સંખ્યા નેધવામાં આવી છે. વળી એ ગણધરની યોગ્યતા વિશે જણાવવામાં આવ્યું છે કે બધા ગણધર દ્વાદશાંગી અને ચતુર્દશ પૂર્વના ધારક હતા. વળી એમ પણ જણાવ્યું છે કે બધા ગણધર રાજગૃહમાં મુક્ત થયા છે. તે બધામાંથી સ્થવિર ઇન્દ્રભૂતિ અને સુધર્મા સિવાયના નવ ગણધર ભગવાન મહાવીરની હયાતીમાં નિર્વાણ પામ્યા હતા. અત્યારે જે શ્રમણુસંધ છે તે આર્ય સુધર્માની પરંપરામાં છે. શેષ ગણધરોને પરિવાર વ્યછિન છે. સ્થવિર સુધર્માના શિષ્ય આર્ય જંબૂ થયા અને તેમના શિષ્ય આર્ય પ્રભવ–એમ આગળ સ્થવિરાવલીનું વર્ણન કરવામાં આવ્યું છે. બધા ગણધરો વિશે આટલી સામાન્ય હકીકતો ઉક્ત આગમમાં વર્ણવાયેલી મળે છે. કલ્પસૂત્રમાં પ્રધાન ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમ વિશે જણાવ્યું છે કે, જે રાત્રે ભગવાન મહાવીરનું નિર્વાણ થયું તે જ રાત્રે ભગવાનને અંતેવાસી જ્યેષ્ઠ ગૌતમ ઇન્દ્રભૂતિ અણગારનું જ્ઞાત વિશેનું (ભગવાન મહાવીર વિશેનું) પ્રીતિબંધન તૂટી ગયું અને તેઓ કેવલ જ્ઞાનને પામ્યા.૫ અને એક ઠેકાણે એમ પણ કહ્યું છે કે ભગવાન મહાવીરના ઇન્દ્રભૂતિ પ્રમુખ ૧૪,૦૦૦ શ્રમણ હતા. આ ઉપરથી જણાય છે કે, બધા ગણધરોમાં ઇન્દ્રભૂતિ મુખ્ય હતા અને તેમને ભગવાન પ્રત્યે અપાર પ્રેમ હતો. ભગવાનની હયાતીમાં તેમને કેવળજ્ઞાન થયું ન હતું. આ વસ્તુનું સમર્થન ભગવતીસૂત્રના એક પ્રસંગથી પણ થાય છે. ભગવાન મહાવીર અને ઇન્દ્રભૂતિ ગૌતમને સંબંધ બહુ જ મીઠા હતા અને લાંબે પણ હતા તથા ગૌતમના સ્નેહ ભગવાન વિશે આપાર હતા એ બાબતને ઉલેખ “ભગવતી”ના એક સંવાદમાં આવે છે. ગૌતમને ભગવાન કહે છે કે હે ગૌતમ ! તું મારી સાથે ઘણા કાળથી સ્નેહથી બંધાયેલ છે. હે ગૌતમ ! તે ઘણા લાંબા કાળથી મારી પ્રશંસા કરી છે. હે ગૌતમ ! તારે મારી સાથે ધણાં લાંબા કાળથી પરિચય છે. હે ગૌતમ ! તે ધણા લાંબા કાળથી મારી સેવા કરી છે. હે ગૌતમ ! તું ધણ ૧. સમવાયાંગ-૧૧, ૭૪, ૭૮, ૯૨ ઇત્યાદિ ૨, ૩૯પસૂત્ર (ક૫લતા) પૃ૦ ૨૧૫ ૩. ક૯પસૂત્ર (ક૯૫લતા) પૃ૦ ૨૧૫ ૪. ક૯૫સૂત્ર પૃ૦ ૨૧૭ ૫, ૩૯૫સૂત્ર (ક૯૫લતા) સૂત્ર ૧૨૦ ૬, ક૯૫સૂત્ર સૂત્ર ૧૩૪ ૭, ભગવતી ૧૪, ૭. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬o લાંબા કાળથી મને અનુસર્યો છે. હે ગૌતમ ! તું ઘણા લાંબા કાળથી મારી સાથે અનુકૂળપણે વર્યો છે. હે ગૌતમ ! અનેતર (તુરતના) દેવભવમાં અને સુરતના મનુષ્યભવમાં (એ પ્રમાણે તારી સાથે સંબંધ છે). વધારે શું ? પણ મરણ પછી શરીરને નાશ થયા બાદ અહીંથી ત્ર્યવી આપણે બનને સરખા, એકાર્થ (એકપ્રજનવાળા અથવા એક સિદ્ધિક્ષેત્રમાં રહેવાવાળા) વિશેષતા અને ભેદરહિત થઈશું.' આ પ્રસંગ વિશે ટીકાકાર અભયદેવને ખુલાસે છે કે પોતાના શિષ્ય કેવલજ્ઞાન પામ્યા છતાં ગૌતમને કેવળજ્ઞાન થયું નહિ, તેથી તેઓ ખિન હતા એટલે ભગવાને તેમને આ પ્રમાણે આશ્વાસન આપ્યું હતું. ગણધરના જે પ્રશ્નો મળે છે તે ઉપરથી એટલું તે જણાય છે કે, તેમને સ્વભાવ શંકા કરવાન હતા. ગૌતમ ઇન્દ્રભૂતિ તે ભગવાનને ઝીણું ઝીણું પ્રશ્નો પૂછીને ત્રણે લેકની હકીકત જાણવાને ઇન્તજાર છે, તેથી તેમના મોટા ભાગના પ્રશ્નોની પાછળ જિજ્ઞાસાનું તરવે છે. પણ કેટલાક એવા એવા પણ પશ્નો છે જેમાં તેમની જિજ્ઞાસા ઉપરાંત પૂરી ખાતરી થયા વિના કશું જ ન માનવાની તેમના સ્વભાવની ખાસિયત પણ જણાઇ આવે છે. આના ઉદાહરણ તરીકે આનન્દ શ્રાવકના અવધિજ્ઞાનને પ્રસંગ ટાંકી શકાય એવો છે. આનન્દ શ્રાવકને અમુક મર્યાદામાં અવધિજ્ઞાન થયું હતું તે જાણ્યા પછી પણ તેમણે કહ્યું કે ગૃહસ્થને અવધિજ્ઞાન થાય તે છે, પણ એટલું બધું નહિ; માટે તું આલોચના કર અને પ્રાયશ્ચિત સ્વીકાર. પણ આનન્દ તો ઊલટું તેમને જ કહ્યું કે આલોચના મારે નહિ પણ આપને જ કરવાની છે. ઇન્દ્રભૂતિ આ સાંભળીને શંકા, કાંક્ષા અને વિચિકિત્સામાં પડી ગયા અને ભગવાનને જઇને બધી હકીકત્ત જણાવી. ભગવાને તેમને કહ્યું કે આનંદે કહ્યું તે જ સાચું છે, તે તેરે તેમની માફી માગવી જોઈએ. ગૌતમ સરલ સ્વભાવને તે હતા જ એટલે તેમણે જઈને આનંદની માફી માંગી. કે આમાં ગૌતમની નમ્રતા પણ સ્કુટ થાય છે. તે જ પ્રકારે કોઈપણ પરતીર્થિકની વાત સાંભળીને તે ભગવાન પાસે આવે છે અને ખુલાસો મેળવે છે ત્યારે જ તેમને સંતોષ થાય છે. કેઈ નવી વાત પ્રત્યક્ષ થઈ હોય તે તેને પણ ખુલાસે તેઓ શીધ્ર મેળવી લે છે. આના ઉદાહરણ તરીકે દેવાનંદાના સ્તનમાંથી દૂધની ધારા વહ્યા પછી ગૌતમને એ વિશે પ્રશ્ન ટાંકી શકાય તેમ છે.' આગમમાં જેમ ગૌતમના ભ. મહાવીર સાથેના સંવાદોની નોંધ છે તેમ તેમના અન્ય સ્થવિરે સાથેના સંવાદોની પણ નોંધ મળી આવે છે. આના ઉદાહરણ તરીકે કેશી-ગૌતમ સંવાદને ટાંકી શકાય. તેમાં ગૌતમ કેશી શ્રમણને ભ. મહાવીર અને પાર્ષના શાસનભેદનું રહસ્ય સમજાવે છે અને છેવટે તેમને ભ, મહાવીરના શાસનમાં દીક્ષિત કરે છે.* સમર્થ જોયમ મા પમાયહ એ પ્રસિદ્ધ પદ્યાશવાળું અધ્યયન અત્યંત પ્રસિદ્ધ છે. તે ગૌતમને બહાને સર્વજનસાધારણને ભગવાને આપેલ અપ્રમાદના ઉપદેશને સુંદર નમૂને છે. ૧. ભગવતી અનુવાદ ૧૪. ૭. પૃ૦ ૩૫૪, ભા. ૩ ૨ઉપાસકદશાંગ બ. ૧, ૩. ઉપાશકદશા અ૦ ૧ ૪. ભગવતી ૨. ૫; ઇત્યાદિ પ. ભગવતી ૯.૩૩ ગુજરાતી અનુવાદ ભાગ ૩ પૃ. ૧૬૪ ૬. ઉત્તરાધ્યયન અ. ૨૩ ૭. ઉત્તરાયયન અ. ૧૦ Page #76 -------------------------------------------------------------------------- ________________ . ૬૧ ગૌતમની સમયસૂચકતા સૂચવતા કેટલાક પ્રસંગે આગમમાં ઉલિખિત છે. અન્યતીર્થિક સર્કદકનું આ ગમન ભગવાન પાસેથી સાંભળીને ઇન્દ્રભૂતિ તેની સામે જાય છે અને ભગવાન પાસે તેના આગમનનું કારણ અને તેના મનની શંકાઓ કહી આપે છે. આથી સ્કંદક પરિવ્રાજક ભગવાન પ્રત્યે શ્રદ્ધાળુ બની જાય છે.' ભગવાન મહાવીરના સંદેશવાહકનું કાર્ય બજાવતા પણ આપણે ઇન્દ્રભૂતિને આગમમાં જોઈએ છીએ. મહાશતકને મારાન્તિક સંલેખન વખતે પ્રાયશ્ચિત કરવાની ભગવાનની ભલામણ લઈને તેઓ જાય છે અને તેને જણાવે છે કે તે તારી પત્ની રેવતીને સત્ય છતાં કટુ વચન જે કહ્યું છે તેનું પ્રાયશ્ચિત્ત લેવું જરૂરી છે. ઈંદ્રભૂતિનું ગુણવર્ણન ભગવતી અને અન્યત્ર પણું એક સરખું જ છે અને તે આ પ્રમાણે છે – તે કાલે, તે સમયે, શ્રમણુ ભગવંત મહાવીરની પાસે (બહુ દૂર નહિ, બહુ નિકટ નહિ) ઊર્વ. જાન-ઉભડક રહેલા, અધઃશિર-નીચે નમેલ મુખવાળા અને ધ્યાનરૂપ કાષ્ઠમાં પ્રવિષ્ટ તેમના જયેષ્ઠ શિષ્ય ઇન્દ્રભૂતિ નામના અણગાર-સાધુ સંયમ વડે અને તપ વડે આત્માને ભાવતા વિહરે છે-રહે છે. જેઓ ગૌતમ ગોત્રવાળા, સાત હાથ ઊંચા, સમા રસ સંસ્થાનવાળા, વજઋષભ નારાય સંઘયણ ધરાવનાર, સેનાના કટકાની રેખા સમાન અને પકેસરે સમાને ધવલ વર્ણવાળા. ઉગ્રતપસ્વી, દીપ્તતપસ્વી, તખતપસ્વી મહાતપસ્વી, ઉદાર, ઘર, ઘેર ગુણવાળા, ઘોર તપવાળા, ઘોર બ્રહ્મચર્યમાં રહેવાના સ્વભાવવાળા, શરીરના સંસ્કારને ત્યજનાર, શરીરમાં રહેતી હોવાથી સંક્ષિપ્ત અને દૂરગામી હોવાથી વિપુલ એવી તેજલેશ્યાવાળા, ચૌદપૂર્વના જ્ઞાતા, ચાર જ્ઞાનવાળા અને સર્વાક્ષરસંનિપાતી છે.”૩ . વિદ્યમાન આગમ જોતાં જણાય છે કે, તેમાંના કેટલાકનું નિર્માણ ઈન્દ્રભૂતિ ગૌતમના પ્રશ્નોને જ આભારી છે. આવા આગમોમાં ઉવવાઈ સૂત્ર, રાયપણઈય, જંબદીપપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિને મૂકી શકાય અને ભગવતીસૂત્રને મોટો ભાગ ગૌતમ ઈન્દ્રભૂતિના પ્રશ્નોને આભારી છે એમ કહી શકાય. બાકીના આગમમાં પણ ગૌતમના પ્રશ્નને આભારી હોય એવું છૂટું છવાયું મળે છે. આગમમાં ઇન્દ્રભૂતિ ગૌતમ પછી બીજા નંબરે કોઈ પણ ગણધર સંબંધી વિશેષ હકીકત મળતી હોય તો તે આર્ય સુધર્મ વિશે છે; જો કે તેમના જીવનની ઘટનાઓને કશો જ ઉલ્લેખ આગમોમાં નથી એ સ્વીકારવું જોઈએ. માત્ર જે મળે છે તે એટલું જ કે જંબૂના પ્રશ્નના ઉત્તરમાં તેમણે અમુક આગમને અર્થ કહ્યો છે. પ્રશ્નબહુલ આગમ માત્ર ભગવતીસૂત્ર જ છે, તેમાં પણ ગૌતમ ઈન્દ્રભૂતિએ પૂછેલા પ્રશ્નોનું જ બાહ્ય છે. અને એ મોટું આશ્ચર્યું છે કે સુધર્માની પરંપરાને સંધ વિદ્યમાન હોવા છતાં અને પ્રસ્તુત આગમોની વાચના પરંપરાએ સુધર્માથી પ્રાપ્ત થઈ છે એવી માન્યતા હોવા છતાં, તેમજ કેટલાક આગમોની તે સ્વયં સુધર્માએ જ જંબુને પ્રથમ વાચના આપી છે એ બાબત તે તે આગમોથી ૧. ભગવતી શ, ૨ ૧ ૧ ૨. ઉપાશકદશાંગ અ૦ ૮, ૩, ભગવતી શતક ૧(વિદ્યાપીઠ, પ્રથમ ભાગ, પૃ૦ ૩૩) Page #77 -------------------------------------------------------------------------- ________________ કર જ સિદ્ધ હાવા છતાં, સમસ્ત આગમમાં સુધર્માએ ભગવાનને પૂછેલ એક પણ પ્રશ્નની નોંધ નથી. ઇન્દ્રભૂતિ ગૌતમ સિવાયના માત્ર અગ્નિભૂતિ,૨ વાયુભૂતિ અને મડિયપુત્તના કેટલાક પ્રશ્નોની નોંધ ભગવતીસૂત્રમાં છે. પણ તે સિવાયના ગધરાના કાઈ પણ પ્રશ્ન ભગવતીમાં કે અન્યત્ર મળતા નથી. 'आउस भगवय एवमखाय ', એવા વાકયથી જે આગમા શરૂ થાય છે, તેની વ્યાખ્યામાં ટીકાકારાના સ્પષ્ટ અભિપ્રાય છે કે, તેમાં ભગવાન પાસેથી શ્રવણ કરનાર આ સુધર્મા અભિપ્રેત છે અને તેએ પાતાના શિષ્ય જ તે એ શ્રુતના અર્થ તે તે આગમમાં બતાવે છે. ઉક્ત વાકયથી શરૂ થતાં આગમામાં આચારાંગ, સ્થાનાંગ, સમવાયાંગ જેવા આગમા મૂકી શકાય. કેટલાક આગમા એવા છે કે, જેના અર્થની પ્રરૂપણા જ ંબૂના પ્રશ્નોના આધારે સુધર્માએ કરી છે, પણ તે વિશેનું જ્ઞાન ભગવાન મહાવીર પાસેથી મેળવીને જ. એ આગમેામાં જ્ઞાતાધર્મ કથા, અનુત્તરે પપાતિક, વિપાક, નિરયાવલિકા જેવા આગમા મૂકી શકાય છે. આય સુધર્માનું ગુણવર્ણન પણ ઇન્દ્રભૂતિ ગૌતમ જેવુ જ છે. ભેદ માત્ર એટલેા જ છે કે તેમને જ્યેષ્ઠ નથી કહ્યા. ગધરા વિશે આટલી હકીકતા મૂળ આગમામાં મળે છે. તેમાં ધ્યાન આપવા જેવી એક વાત એ છે કે ગણુધરવાદમાં પ્રત્યેક ગણધરના મનની જે શંકાએ કલ્પવામાં આવી છે, તે શ ંકાએ તેમણે ભગવાન સામે પ્રથમ વ્યક્ત કરી હોય અથવા ભગવાને તેમની તે શંકાએ કહી આપી હાય એમાંનુ કશું જ ઉલ્લિખિત મળતુ નથી. કલ્પસૂત્રમાં એ વસ્તુની અપેક્ષા રાખી શકાય, પણ તેમાંય એ ખાખતની નિર્દેશ નથી. સર્વ પ્રથમ ગણુધારવાદનું મૂળ આવશ્યકનિયુક્તિની એક ગાથામાં જ મળે છે, એ ગાથામાં અગિયાર ગણુધરાના સંશયાને ક્રમશઃ આ પ્રમાણે ગણવામાં આવ્યા છે. 66 ૧. જીવ છે કે ૨. કમ` છે કે जीवे कम्मे देवा णेरइय નિહ ? નહિ ? जीव ४ भूय "तारिसय या बंधय । पुणे १० परलोय ११ णेव्वाणे ॥ ૩. શરીર એ જ જીવ છે કે અન્ય ? ૪. ભૂતા છે કે નહિ ? ૫. આ ભવમાં જીવ જેવા હોય, પરભવમાં પણ તેવા જ હોય કે નહિ ? નહિ ? ૬. બંધ-મેાક્ષ છે કે ૭. દેવ છે કે નહિ ? ૮. નારક છે કે નહિ ? આવ૦ નિટ ગા૦ ૫૯૬ ૧. જ્ઞાતાધ કથાંગ, અનુત્તરાપપાતિક, વિપાક અને નિરયાવલિકા સૂત્રેાના પ્રાર ંભના વક્તવ્યથી એ સ્પષ્ટ છે કે તે તે સૂત્રોની પ્રથમ વાચના આર્ય સુધર્માએ જ જંબૂને આપી હતી. ૨. ભગવતી ૩, ૧, ૩. ભગવતી ૩, ૩, Page #78 -------------------------------------------------------------------------- ________________ ૯. પુણ્ય-પાપ છે કે નહિ ? ૧૦. પરલેાક છે કે નહિ ? ૧૧. નિર્વાણુ છે કે નહિ ? ૩ આ ઉપરાંત, નિયુઍંક્તિમાં ગણુધરે વિશેની જે વ્યવસ્થિત હકીકત મળે છે તેને કાષ્ટકના રૂપમાં ગોઠવીને આગળ મૂકવામાં આવી છે.' (પાછળ પૃ. ૬૪ ઉપર) ભગવાનના ગણુધરા અગિયાર હતા છતાં ગણુ તા નવ જ હતા એમ કલ્પસૂત્રમાંર જણાવ્યું છે અને તેનું સ્પષ્ટીકરણ પણ ત્યાં જ કરવામાં આવ્યું છે. વાચનાભેદથી ગણભેદ પડે છે. અા અભેદ છતાં શબ્દભેદને કારણે વાયનાભેદ ગણાય છે. ભગવાનના ઉપદેશને પ્રાપ્ત કરીને ગણુધરીએ જે આગમા રચ્યાં તેમાં શબ્દભેદને કારણે નવ વાચનાએ હતી. એક જ પ્રકારની વાચના લેનાર સાધુસમુદાયને ગણુ કહેવાય છે. એવા ગણ્ણા નવ જ હતા, તેથી અગિયાર ગણધરા છતાં ગણુ તા નવ જ થયા. અ ંતિમ ચાર ગણુધરામાંથી આ અકપિત અને આ અચલભ્રાત ના બન્નેના મળી ૬૦૦ શિષ્યાની એક જ વાચના હતી, તેથી તેમના બે ગણુને બદલે એક જ ગણુ ગણાય છે. તે જ પ્રમાણે આ મેતા અને પ્રભાસના ખતેના મળીને ૬૦૦ શિષ્યાની પણ એક જ વાયના હતી, તેથી તેમના પણ બે ગણુને બદલે એક જ ગણુ ગણાય છે. આથી અગિયાર ગણધરાના અગિયાર ગણાને બદલે નવ જ ગણુ ગણવામાં આવ્યા છે.૪ આવશ્યકનિયુક્તિમાં ભગવાન સાથેના ઇન્દ્રભૂતિ આદિના પ્રથમ પરિચયનું વર્ણન છે. તેમાં જણાવ્યુ છે કે, જિનવરેન્દ્રનાપ દેવકૃત મહિમા સાંભળીને અભિમાની ઇન્દ્રભૂતિ માત્લસ પ્રયુક્ત થઈને ભગવાન પાસે આવ્યે. જાતિજરામરણથી રહિત એવા જિન ભગવાને સર્વજ્ઞ -સÖદી હોવાથી તેને નામ અને ગેાત્રથી ખેાલાબ્યા અને કહ્યું કે વેદપદાને તું યથાર્થ અર્થ નથી જાણુતા તેથી તને જીવ છે કે નહિ એવા સંશય થાય છે. તેના અથ તા આ પ્રમાણે છે. જ્યારે તેના સંશય દૂર થયે ત્યારે તેણે પાતાના ૫૦૦ શિષ્યા સાથે દીક્ષા લીધી. તેને દીક્ષિત થયે। સાંભળીને અગ્નિભૂતિ પણ માસ વશ થઈ એમ વિચારીને કે ભગવાન પાસે જઈને ઇન્દ્રભૂતિને પાછે તેડી લાવું, તેમની પાસે આવે છે. તેને પણુ ભગવાન તેના મનના કર્મ વિશેના સશય કહી દે છે અને તે પણ પેાતાના શિષ્યા સાથે દીક્ષિત થાય છે. બાકીના ગણધરા માત્સર્યાંથી નહિ પણુ ભગવાનના મહત્ત્વને પારખીને તેમની પાસે ક્રમશઃ તેમની વંદના અને સેવા કરવાની દૃષ્ટિથી આવે છે અને તે દીક્ષિત થાય છે. આટલી સામાન્ય હકીકત નિયુક્તિકારે દર્શાવી છે. ૧. આવું એક ક્રાષ્ટક કપસૂત્રા પ્રોધિનીમાં આચાર્ય વિજયરાજેન્દ્રસૂરિએ આપ્યું છે, પૃ. ૨૫૫; આમાં કેટલીક ખીજી હકીકતા ઉમેરીને મેં આ તૈયાર કર્યુ છે. જુએ આવ૦ નિ૦ ગા૦ ૫૯૩-૬૫૯ ૨. કલ્પસૂત્ર (કલ્પલતા) પૃ૦ ૨૧૫ ૩. કલ્પસૂત્ર (કલ્પલતા) પૃ૦ ૨૧૫ ૪. શ્રી વિજયરાજેન્દ્રસૂરિએ સરતચૂકથી કલ્પસૂત્રાપ્રમેાધિનીમાં એક પિત અને અચલભ્રાતા માટે લખ્યું છે કે તેમની બન્નેની માતા એક હતી અને પિતા જુદા હતા તેથી ગેાત્રભેદ છે, તે વિધાન વસ્તુત: મ`ડિક-મૌ પુત્ર માટે હોવું જોઈએ. જુએ આવ૦ નિ રિ૦ કીકા ગા૦ ૬૪૮. ૫. આવ૦ નિ ગા૦ ૫૮૯-૬૪૧ Page #79 -------------------------------------------------------------------------- ________________ lende ૧ નામ ૧૧ પિતા ઇન્દ્રભૂતિ વસૂભૂતિ પૃથ્વી ૨ અગ્નિભૂતિ ૐ વાયુભૂતિ ૪ વ્યક્ત ધનમિત્ર વાણિ ૧૦ મેતાય પ્રભાસ માતા : ૫ સુધર્મા પમિલ શિલા ૬ ડિક(ત) ધનદેવ વિજયદેવા ૭ મો પુત્ર મૌ ૮ અક’પિત દેવ ૯) અચલભ્રાતી વસુ "" દત્ત "" જય તી ના વરુણુદેવા ખલ અતિભદ્રા p]o Telm 2 ગાત્ર : : | : ગૌતમ ,, ધધા. ૪ જન્મ '' | અધ્યાપક اور કાલ્લાગ - ભારદ્રાજ કીસ નિવેશ અમિ વૈસ્યાયન ક વાશિષ્ઠ "" ' ' નગર | | મગવદેશ ગામ્બર "" ઃ મેારિય સનિ જન્મ ન ,, યેઠા ગૃહવાસ છદ્મસ્થ | પર્યાય ૫૦ કૃત્તિકા | જ૬ સ્વાતિ | જર શ્રવણ મા કાશ્યપ રહિણી ૬૫ ગૌતમ મિથિલા ઉત્તરાષાઢા ૪૮ રિત કૌન્ડિન્ય ૫૦ સ્તાર પ કેસલા મૃગશિર ૪૬ વત્સમિ “તુ ગિય અશ્વિની ૩૬ સનિઝ માયુન પુષ્ય albh ૧૬ કવલપર્યાય 22/200 ૩૦ ૧૨, ૯૨૫૦૦ × ૧૨ ૧૬૬ ૩૪૫૦૦ × ૪૨ ૧૦ ૧૮૬ ૭૦|૫૦૦ x / મુbe | aalal - bead] | | | ૧૨ ૧૮ ૮૦૫૦૦ × ૫૩ ૧૪ ૧૬૬ ૮૩|૩૫૦ x $| 9 | 8 | ૩ | ૪ | !! નિર્વાણુ પર પરા ભૂમિ ! 8[ 8 ] 8 ૧૨ |૧૪ or by ૮ ૧૦૦ ૫૦૦ આદિ ང་ ! 9 | ૧૪ ૧૬ ૯૫૩૫૦ ૪ । 9 |8181 8 ૯ |૨૧૦ ૭૮|૩૦૦ x xx x ૧૦ | ૧૬ ૬૨૩૦૦ ૪ ૭૨૩૦૦ ૪ ૧૬ ဝ ૮ |૧૬, ૪૦૩૦૦ x pleasuk | -Pete : 33 33 ,, در B "" 2 +lade 1101st 2013 ideae, ell, fo] bU eb/st ,, રસ 27 "" ,, "" ,, :: * # ,, ,, : ,, ઃ સમય પછી મ. પહેલાં | "" મ. પછી મ. પહેલાં * | = = : શાસ્ત્ર lt heèlo PR1e3De | ' = "" હતા ,, |:|: ,, در આ : ત્રય સહાદર ભાઈ આ બન્ને એકજ માતાના पशु ભિન્ન પિતાના પુત્રો હતા. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬૫ આટલી સામાન્ય હકીકતને આધારે કલ્પસૂત્રના અનેક ટીકાકારોએ એ પ્રસંગને આલંકારિક ભાષામાં અનેક રીતે વર્ણવ્યા છે. પણ ભાષાના અલંકારે બાદ કરતાં તેમાં વિશેષ નવી હકીકત મળતી નથી. વિશેષાવશ્યકભાષ્યકારે ગણધરોની શંકાની સૂચના પકડીને તેને વાદનું રૂપ આપ્યું છે અને તેને અનુસરી આવશ્યક-નિયુક્તિને અને ક૯પસૂત્રના ટીકાકારે પણ તે પ્રસંગે વાદની રચના કરે છે. એ આખો વાદ તો આ પ્રસ્તુત અનુવાદ ગ્રંથમાં આપવામાં આવ્યા જ છે તેથી તે વિશે અહીં વિશેષ વિવેચન અનાવશ્યક છે. ગણધરોના જીવન વિશે જ કાંઈ નવી હકીક્ત પછીના ગ્રન્થામાં મળે છે તેની નોંધ કરીને આ આ પ્રકરણ પૂરું કરી લઈએ. આચાર્ય હેમચન્દ્ર ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર તત્કાળમાં પ્રસિદ્ધ કથાનુગનું દહન કરીને લખ્યું છે એટલે તેમાં આવેલ હકીકતને આધારે જ અહીં લખવું ઉચિત છે. તેમાં પણ ઇન્દ્રભૂતિ ગૌતમ સિવાયના બીજા ગણધરે વિશે વિશેષ કશું જ મળતું નથી, એટલે ઇન્દ્રભૂતિ ગૌતમના જીવનની જે નેધવા યોગ્ય બાબત છે તેની જ નોંધ અહીં કરી છે. ભગવાનને છદ્મસ્થાવસ્થામાં સુદંષ્ટ્ર નામના નાગકુમારે ઉપસર્ગ કર્યા હતા, તે મરીને એક ખેડૂત થયા હતા. સુલભધિ જીવ જાણીને ભગવાને ગૌતમ ઇન્દ્રભૂતિને એ ખેડૂત પાસે ઉપદેશ દેવા મોકલ્યા. ગૌતમે ઉપદેશ આપીને તે ખેડૂતને દીક્ષા આપી. પછી તેને પિતાના ગુરુ ભગવાન મહાવીર પાસે તેમના અતિશયોનું વર્ણન કરીને લઈ જવા લાગ્યા. ભગવાન મહાવીરને જોતાં જ તે ખેડૂતને પૂર્વભવના વિરના કારણે તેમના પ્રત્યે ઘણુ થઈ અને જો આજ તમારા ગુરુ હોય તે મારે તમારું કામ નથી' એમ કહી ચલિત થયે. આનું કારણ પૂછતાં ભગવાને તેના પૂર્વભવને સંબંધ જણાવતાં કહ્યું કે, મેં ત્રિપુછઠના ભવમાં જે સિંહને માર્યો હતો, તેને જીવ એ ખેડૂત થયેલ છે. તે વખતે ક્રોધથી બળતા તે સિંહને તે મારા સારથિરૂપે આશ્વાસન આપ્યું હતું. તેથી તે સિંહ ત્યારથી તારા ઉપર નેહવાળે અને મારે ઉપર દૈષવાળા થયા હતા.'—પર્વ ૧૦, સર્ગ ૯. આ ઘટનાનું મૂળ શોધવું હોય તો, ભગવતીસૂત્રમાં મળી આવે છે, જ્યાં ભગવાન સ્વયં ગૌતમને કહે છે કે, આપણે સંબંધ કાંઈ નવો નથી, પણ પૂર્વજ-મથી ચાલ્યા આવે છે. સંભવ છે કે, આ કે આવા કોઈ ઉદ્દગારને પકડી લઈને કથાકારોએ મહાવીર અને ગૌતમને આ કથામાં જણાવેલ સંબંધ બેસાડયો હોય. આ જ પ્રકારે, અભયદેવાદિ ટીકાકારે ભગવતીના એ જ પ્રસંગને ગૌતમના આશ્વાસનરૂપ ગણો છે. તેના અનુસંધાનમાં પણ જે કથાની રચના કરવામાં આવી છે, તે આ પ્રકારે છે. ગૌતમે પૃષ્ઠચંપાના ગાગલી રાજાને તેનાં માતા પિતા સાથે દીક્ષા આપી હતી અને એ બધાં ભગવાનને વંદના કરવા પૃષ્ઠચંપાથી ચંપા જઈ રહ્યાં હતાં. તે દરમ્યાન તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. પણ તે બાબતની ખબર ગૌતમને હતી નહિ. એટલે તેઓ ભગવાનની પ્રદક્ષિણ કરી જ્યારે કેવલી પરિષદમાં બેસવા જિવા લાગ્યા ત્યારે ગૌતમ કહેવા લાગ્યા કે “પ્રભુને વંદણું તે કરે.' આ સાંભળી ભગવાને ગૌતમને કહ્યું કે “તેં કેવલીની આશાતના કરી છે.' આ સાંભળી ગૌતમે પ્રાયશ્ચિત કર્યું, પણ તેમને મનમાં ખેદ થયો કે મારા શિષ્યોને તે કેવલજ્ઞાન થઈ જાય છે. તે શું મને કેવલજ્ઞાન નહિ થાય ? ૧. ત્રિષષ્ઠિર પર્વ. ૧૦, સર્ગ ૯, Page #81 -------------------------------------------------------------------------- ________________ આવેા જ ખીન્ને પ્રસ ંગ ત્યાં જ વર્ણવેલા છે. ગૌતમ પેાતાના ઋદ્ધિબળે અષ્ટાપદારોહણ કરે છે અને વળતાં તાપસાને દીક્ષા આપી ઋદ્ધિબળે અષ્ટાપદ ઉપર આરોહણુ કરાવીને તીર્થંકરાનાં દર્શન કરાવીને ઋદ્ધિબળે પારણું કરાવે છે. એ બધા તાપસેને પણ ગૌતમ પ્રત્યેની ભક્તિના અતિરેકથી તેના ગુણાનું ચિંતન કરતા કરતા ભગવાનના મુખદર્શન માત્રથી કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, અને ભગવાનના સમવસરણમાં ગાગલી જેમ જ બન્યું. આથી પણ વિશેષરૂપે ગૌતમને ખેદ થયેા કે પોતાને કૈવલજ્ઞાન કેમ થતું નથી ! આ જ પ્રસ ંગે ભગવાને ગૌતમને આશ્વાસન આપ્યુ કે હૈ રાખા; આપણે અને સમાન થઈશું. કથાકારનુ અને લગભગ બધા આચાર્યોનું માનવું છે કે ગૌતમને ભગવાન પ્રત્યે જ દૃઢ રાણ હતા તે જ તેના કૈવલજ્ઞાનમાં બાધક હતા. જે ક્ષત્રે તે દૂર થયા તે જ ક્ષણે તેને કૈવલજ્ઞાન થયું. અને એ ક્ષણ તે ભગવાનના નિર્વાણુ પછીની હતી. તે પ્રસ ંગનું વર્ણન કરતાં આચાર્ય હેમચન્દ્ર કહે છે કે તે રાત્રે જ પોતાના મેક્ષ જાણીને પ્રભુએ વિચાર્યું કે ગૌતમના મારા પ્રત્યેના દૃઢ રાગને કારણે જ તેને કૈવલજ્ઞાન થતુ નથી, માટે એ રાગને છેદી નાખવાના ઉપાય કરવા જોઈએ. આમ વિચારી તેમણે ગૌતમને નજીકના ગામમાં દેવશર્માને પ્રતિબેધિ આપવા મેલ્યા. તે પાછા આવે એટલામાં તા ભગવાન નિર્માણ પામી ગયા. એ સાંભળીને પ્રથમ તેા તેમને દુઃખ થયુ` કે છેલ્લી ઘડીએ પ્રભુએ શા માટે મને અળગા કર્યાં, પણ છેવટે તેમણે વિચાર્યું કે હું જ. અત્યાર સુધી ભ્રાંતિમાં હતા, નિમ મ અને વીતરાગ પ્રભુમાં મેં રાગ અને મમતા રાખ્યાં; મારાં રાગ અને મમતા જ માધક છે. આમ વિચારે ચડતાં તે કેવલજ્ઞાન પામ્યા.૧ ખરી રીતે આ બધી કથાઓની ઉત્પતિ ભગવતીસૂત્રના ઉક્ત એક જ પ્રસંગને આધારે થઈ જાય છે, કારણકે તેમાં ખાસ કરીને કહેવામાં આવ્યું છે કે ગૌતમના ભગવાન પ્રત્યે દૃઢ રાગ હતા, તેઓના સંબંધ પૂર્વ જન્મમાં પણ હતા, અને તેએ બન્ને આગળ ઉપર પણ એક જ જેવા થવાના હતા. ૧૦. વિષયપ્રવેશ શૈલી પ્રાચીન ઉપનિષદમાં અગર ભગવદ્ગીતામાં જે પ્રકારની સંવાદાત્મક શૈલી જોવામાં આવે છે અથવા તા જૈન આગમે! અને બૌદ્ધ ત્રિપિટકમાં જે વિવિધ સંવાદેની રચના કરવામાં આવી છે તે પ્રકારના સંવાદોની રચના કરીને આચાય જિનભદ્રે ગણુધરવાદ' નામના પ્રકરણની રચના કરી નથી, પણ તત્કાળમાં પ્રસિદ્ધ દાનિક ગ્રન્થામાં દનના વિવિધ વિષયાની ચર્ચા જે શૈલીએ કરવામાં આવતી હતી તે જ શૈલીના આશ્રય પ્રસ્તુત ગણધરવાદ'ની રચનામાં લીધે છે. એ શૈલીની વિશેષતા એ છે કે ગ્રન્થકર્તા સ્વયં પોતાના મંતવ્યને રજૂ તા કરે છે, પણ સાથે જ પ્રતિસ્પર્ધી ના મનમાં તેથી વિરુદ્ધ જે પ્રકારની દલીલા ઊઠવાના સંભવ હેાય તેના પણ પે!તે જ પ્રતિવાદીની વતી ઉલ્લેખ કરીને રદિયો આપતા જાય છે. સંવાદશૈલીનેા આશ્રય લેવામાં આવે છે ત્યાં બન્ને વ્યક્તિએ પાતેપેાતાનુ મતવ્ય સ્વયં રજૂ કરે છે. પણ આ શૈલીમાં એક જ વ્યક્તિ વક્તા હોય છે અને તે જ ૧. ત્રિપુષ્ટિ૦ પર્વ ૧૦, સગ ૧૩. ૨. ભગવતીસૂત્ર ૧૪. ૭ Page #82 -------------------------------------------------------------------------- ________________ પિતાની અને વિરોધીની વાતને સ્વયં કહે છે. પ્રસ્તુતમાં આચાર્ય જિનભદ્ર ભગવાન મહાવીરને મુખ્ય વક્તા બનાવ્યા છે એટલે તેઓ જ ગણધરોના મનમાં જે જે દલીલે ઊડી શકે તેનો ઉલ્લેખ કરે છે અને તેને રદિયે આપતા જાય છે. અગિયાર ગણધરો સાથેના વાદમાં આ શૈલી જ અપનાવવામાં આવી છે. આખા વાદની ભૂમિકા ભગવાન મહાવીર સર્વજ્ઞ હતા અને તેઓ સૌના સંશોનું જ્ઞાન કરવા અને તે બધાનું નિવારણ કરવા સમર્થ હતા એ છે; એટલે ગણધરના મઢે પોતાની શંકા કહેવરાવવાને બદલે સ્વયં ભ0 મહાવીર ગણધરોના મનમાં રહેલી શંકાઓને અનુવાદ કરીને તેને નિવારે તે વધારે સંગત બને, આથી ભગવદ્ગીતાના કષ્ણજિનસંવાદની શૈલી અપનાવવાને બદલે પ્રતિવાદીના મનમાં રહેલી શંકાને ઉલ્લેખ કરીને નિવારણ કરવાની શૈલી પ્રસ્તુતમાં વધારે અનુકૂળ છે; તેથી આચાર્ય સંવાદને બદલે એ જ શૈલીનું અનુસરણ કર્યું છે. એટલે જ પ્રત્યેક વાદના પ્રારંભમાં જ્યારે ઇન્દ્રભૂતિ વગેરે ભગવાનની સામે ઉપસ્થિત થાય છે ત્યારે તેઓ કાંઈ બલવાનું શરૂ કરે તે પહેલાં જ ભગવાન મહાવીર તેમને નામ-શેત્રતી બોલાવીને તેમના મનમાં રહેલી માત્ર શંકાને જ નહિ, પણ તે શંકાની આધારભૂત દલીલોને પણ ઉલ્લેખ કરી દે છે.' અહીં એક વાત એ પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે આચાર્ય જિનભદ્ર પ્રસ્તુત ગણધરવાદની રચના નિર્યુક્તિને આધારે કરી છે, એટલે નિયંતિની જે શૈલી હોય તેનું અનુસરણ કરવું એ પ્રાપ્ત હતું. અને નિર્યુક્તિની પ્રસ્તુત વાદની માંડણ જોતાં આચાર્ય જિનભદ્ર માટે સંવાદાત્મક શૈલીને આશ્રય લઈ શકાય તેમ હતું જ નહિ, પણ ઉપર કહ્યું તેમ, ભગવાનની સર્વજ્ઞતાને આગળ કરીને પ્રત્યેક વાદની ચર્ચાને પ્રારંભ કરવો અનિવાર્ય હતો. એટલે આચાર્ય જિનભદ્ર મૂળ નિર્યુક્તિનું રાખીને પૂર્વોતર-પક્ષની દલીલે માત્ર પિતાના તરફથી ઉમેરીને વિવિધ વાદોની ચર્ચા કરવાનું ઉચિત માન્યું. ભગવાનની સર્વજ્ઞતાને આધાર બનાવીને ચર્ચા કરી છે છતાં પણ આખી ચર્ચા શ્રદ્ધાપ્રધાન નહિ પણ તર્કપ્રધાન બની છે, એ વસ્તુ વિદ્વાનેના ધ્યાનમાં આવ્યા સિવાય રહેશે નહિ. જિજ્ઞાસુના મનમાં રહેલી શંકાનું સમાધાન તર્કને બળે કર્યા પછી જ કેટલેક ઠેકાણે પિતાની સર્વજ્ઞતાને ઉલેખ કરીને ભગવાન મહાવીર તે તે વસ્તુને સ્વીકારવા આગ્રહ કરે છે. એથી તે એટલું જ સિદ્ધ થાય છે કે માત્ર આગમવાકય નહિ પણ તર્કશુદ્ધ આગમવાકયને પ્રમાણ માનવું જોઈએ. એટલે આખી ચર્ચા આગમમૂલક હોવા છતાં એની શુદ્ધિ તર્કથી કરવામાં આવી હોવાથી એ ચર્ચા આગમિકને બદલે તાર્કિક જ બની ગઈ છે અને આગમ ગૌણ બની ગયું છે. જેમ કૃષ્ણ સ્વયં હોવા છતાં અર્જુનને માત્ર શ્રદ્ધાથી નહિ, પણ તર્કપુર:સર દલીલો કરીને યુદ્ધ કરવાની પ્રેરણા કરે છે, તે જ પ્રમાણે ભગવાન મહાવીરે દલીલ આપીને પોતાના મતવ્યને રજૂ કર્યું છે અને ગણધરની શંકાઓનું નિવારણ કર્યું છે. તર્કપુર:સર દલીલો ઉપરાંત જેમ ગીતામાં ભ. કૃષ્ણ પોતાના વિરાટરૂપને પણ સાક્ષાત્કાર કરાવી આપવાનું ઉચિત માન્યું છે, તેમ ભગવાન મહાવીરે પણ અનેકવાર પોતાની સર્વજ્ઞતાનું કથન કર્યું છે. ભ. કૃષ્ણના વિરાટરૂપને સાક્ષાત્કાર અજુને કર્યો એમ ગીતાકાર કહે છે, છતાં પણ આધુનિક વિદ્વાને જેમ એ બાબતને માત્ર શ્રદ્ધાપ્રધાન માને છે તે જ રીતે પોતાની સભામાં ઉપસ્થિત દેવોને ભ. ૧. જુઓ ગાવ ૧૫૪૯–૧૫૫૩; ૧૬૦૯ ઇત્યાદિ; ૧૬૪૮ ઇત્યાદિ ૨. ગા) ૧૫૬૩, ૧૫૭૭ ઇત્યાદિ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૮ મહાવીરે કરાવેલા સાક્ષાત્કાર અને તેના જેવી બીજી કેટલીક હકીકતાને શ્રદ્ધાપ્રધાન એટલે શ્રદ્દાગમ્ય અથવા પ્રત્યક્ષ પ્રતીતિથી પર જ માનવી રહી. આચાર્ય જિનભદ્ર અને ટીકાકાર આચાર્ય હેમચંદ્રની સમક્ષ જે દાનિક ગ્રન્થા હતા એ બધાની શૈલીની અસર એ બન્ને લેખા ઉપર પડી છે. શંકા ઉપસ્થિત કરવામાં બન્ને પક્ષની સખળતા બતાવવી આવશ્યક છે, અન્યથા શંકાનું ઉત્થાન જ સંભવે નહિ. પ્રાચીન દાર્શનિક સૂત્ર-ભાષ્ય ગ્રન્થામાં બે વિરાધી પક્ષોની સમબળતાના ઉલ્લેખ કરીને શંકા ઉપસ્થિત કરવાના પ્રધાત (રિવાજ) હતા. એમાંથી જ પ્રેરણા લઈને પ્રસ્તુતમાં પણ ગણુધરાની શંકાઓને તે જ પ્રકારે ઉપસ્થિત કરવામાં આવી છે અને પછી જેમ સૂત્રમાં સમાધાન કરવામાં આવતું તેમ અહીં પણુ આચાર્ય જિનભદ્ર ભ. મહાવીર દ્વારા શંકાનું સમાધાન કરાવે છે. મૂળ ભાષ્ય અને ટીકાની શૈલી આવી છતાં પ્રસ્તુત ગુજરાતી ભાષાન્તરમાં એ શૈલીનું રૂપાંતર સંવાદાત્મક શૈલીમાં કરી દેવામાં આવ્યું છે એ વિશે આગળ કહેવાઈ જ ગયું છે. શંકાના આધાર એ તા પ્રથમ કહેવાઈ ગયું છે કે, ભગવાન મહાવીરના પ્રથમ પરિચય વખતે પ્રત્યેક ગણધરના મનમાં જીવાદિ વિશે સંશય હતા એવુ સર્વપ્રથમ કથન આપણને આવશ્યકનિયુક્તિમાં જ મળે છે. આગમમાં એ બાબતમાં કશું જ મળતું નથી. આચાર્ય ભદ્રબાહુએ ગણુધરાના મનની શકાએ ઉપજાવી કાઢી છે, અથવા તેમને પણ એ બાબત પરંપરાથી પ્રાપ્ત થઈ છે, આ બાબતમાં એકતર નિણૅય કરવાનું આપણી પાસે કાંઈ સાધન નથી. આચાર્ય ભદ્રબાહુ આવશ્યક નિયુક્તિના પ્રારંભમાં એ વસ્તુના સ્વીકાર કરે છે કે તે સામાજિકની નિયુક્તિ આચાય પર પરાથી જે પ્રકારે પ્રાપ્ત થઈ છે તે પ્રમાણે કરશે, પર ંતુ એના અર્થ એમ તા નથી કે આમાં જે કાંઈ લખવામાં આવ્યુ છે તે બધું જ અક્ષરશઃ ગુરુપર’પરાથી પ્રાપ્ત થયેલું છે. પ્રસ્તુત ગણુધરેાની શંકાએ વિશે મેાટુ' બાધક પ્રમાણુ તા એ છે કે ચતુર્દશપૂર્વધર ભદ્રબાહુકૃત મનાતા કપસૂત્રમાં એ બાબતને ઇશારા સુદ્ધાં નથી. એટલે એ છાબત વિશે જે સભાવના દીસે છે તેના નિર્દેશ આવશ્યક છે. ઘણું જ સંભવ છે કે આગમના ગ ંભીર અભ્યાસને પરિણામે તત્કાલ ચર્યાતા દાર્શનિક મુદ્દાએને તેમણે ગધરાની શંકાને બહાને સાંકળી લીધા હેાય. સામાન્ય રીતે દાર્શનિક ચર્ચા બ્રાહ્મણામાં થતી, અને બ્રાહ્મણોનાં મુખ્ય શાસ્ત્રો વેદ હતાં, તેથી આચાર્ય ભદ્રબાહુએ એ શંકાના સબંધને પણ વેદનાં વાકયા સાથે સાંકળવામાં કૌશલ્ય જ દાખવ્યું છે એમ કહીએ તે તેમાં ઔચિત્યભંગ નથી જ થતા. આચાર્ય ભદ્રબાહુ પછીના દિગંબર ગ્રન્થામાં પણ કમાંક કયાંક ગણુધરેાની જીવાદિ વિશેની શકાના ઉલ્લેખ મળે છે તેથી પણ એમ કહી શકાય છે કે આચાર્ય ભદ્રબાહુના સમયમાં અને ત્યાર પછી પણુ આ માન્યતાએ ઊંડાં મૂળ નાખી દીધાં હતા.૪ ૧. ગા૦ ૧૮૬૯ ૨. ન્યાયમૂત્ર અને ભાષ્ય-૨૨૪૦; ૨.ર.૧૩૬ ૩.૧,૧. બ્રહ્મ૦ શાંકરભાષ્ય, ૧.૧.૨૮ આદિ ૩. આવ∞ નિરુ ગા૦ ૮૭ (પુષ્પદંત) ૯૭,૬; ત્રિલેાકપ્રજ્ઞપ્તિ ૧,૭૬-૭૯, ૨૨.૫૮; ૩.૧.૧૯; ૩.૧,૩૩; ૪. મહાપુરાણુ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬૯ એ ગમે તે હોય પણ એક વાત તો નક્કી જ છે કે ગણધરના મનની શકાં વેદનાં પરસ્પર વિરોધી અર્થવાળાં વાકયોને આધારે જ બતાવવામાં આવી છે અને તેનું સમાધાન પણ ભગવાન મહાવીર પ્રથમ તર્ક દ્વારા અને પછી વેદવાક્યને જ યથાર્થ અર્થ કરીને આપે છે, આ વસ્તુ સૂચક છે. એમાં આપણે એક તો જૈનધર્મની જે સર્વસમન્વયની ભાવના છે તેનાં દર્શન કરી શકીએ છીએ. સામાન્ય રીતે દાર્શનિકોની બાબતમાં એવું જોવામાં આવે છે કે તેઓ પોતાની માન્યતાની વાત કરવી હોય ત્યારે પ્રતિપક્ષીના મતનું ખંડન કરવા તરફ જ દષ્ટિ રાખે છે અને પોતાની સામે પોતાની પરંપરાનાં જ પ્રમાણે ઉપસ્થિત રાખે છે. આમ હોવાથી ચર્ચાને અંતે બને ત્યાંને ત્યાં રહે છે, કારણ કે બનેમાં પિતાના મતને કદાચ હોય છે. મોટે ભાગે ભારતીય બધાં દર્શને વિશે પરસ્પર આમ જ બન્યું છે. પણ અહીં તેથી ઊલટ માર્ગ લીધો છે. આમાં તો બંને પક્ષોએ વેદને જ આધાર લીધો છે અને કથા પણ વીતરાગકથા છે. પ્રતિપક્ષી ઉપર વિજય મેળવવાની ભાવનાને બદલે પ્રતિપક્ષીને સાચી સમજ આપવાની ભાવના જ મુખ્ય કામ કરે છે. એટલે ભગવાન મહાવીર વેદવાકયને જ યથાર્થ અર્થ બતાવે છે અને તેના સમર્થનમાં પણ બીજાં વેદવાક જ ઉપસ્થિત કરે છે. આ યોજવામાં પ્રતિપક્ષી પોતાની વેદભક્તિને કારણે પણ ઝટ ભગવાનની વાત માની લે તેવી વ્યવહારકુશળતા દાખવવામાં આવી છે, અને તેમાં ભગવાનને પૂર્ણ સફળતા પણ મળી છે. આમાંથી એક બીજી વાત પણ સિદ્ધ થાય છે કે કોઈપણું શાસ્ત્રને સવથા તિરસ્કાર કરવાને બદલે તે શાસ્ત્રને યુક્તિયુક્ત અર્થ તારવીને તેને ઉપયોગ કરવાની ભાવનાને વેગ આપવાનું આચાર્ય એ વલણ જૈનદષ્ટિને અનુસરતું જ છે. નન્દીસુત્રમાં કહ્યું છે કે મહાભારત જેવાં શાસ્ત્રો એકાંત મિથ્યા કે એકાંત સમ્યફ નથી, પણ જે મનુષ્ય તેને વાંચે છે તેની દષ્ટિ અનુસાર તે પરિણમે છે. અર્થાત જે વાચક સમૃષ્ટિ હોય તે સ્વય એ શાસ્ત્ર વાંચીને નિવણમાર્ગમાં તેનો ઉપયોગ કરતા હોવાથી એને માટે એ શાસ્ત્ર સમ્યક છે, પણ જે મિથ્યાદષ્ટિવાળો વાચક એ શાસ્ત્રને વાંચે છે તે પિતાની દષ્ટિને કારણે તેને સં સારદ્ધિમાં ઉપયોગ કરતા હોઈ તેને માટે એ શાસ્ત્રો મિથ્યા છે.' - નિયુક્તિકારે તો વેદવાકોમાં શંકાનું કારણ કર્યું છે, પણ આચાર્ય જિનભદ્દે અને ટીકાકારોએ જે વાકયોને આધારે શંકા હોવાનું જણાવ્યું છે તે પ્રાયઃ ઉપનિષદોનાં જ છે. ભગવાન મહાવીરના કાળમાં ઉપનિષદોનું નિર્માણ થઈ ગયું હતું. એટલે એ શંકાસ્થાને-શંકાના વિષય ઉપનિષદોમાં ચર્ચાયા છે કે નહિ તે વિશે કહેવામાં આવશે. ઉપનિષદે એ વેદનાં પરિશિષ્ટ જેવાં હોઈ તેને વેદનું નામ આપવું અનુચિત નથી જ. શંકાસ્થાને ગણધરના મનમાં જે વિષયોની શકાંઓ હતી તે ક્રમે આ પ્રમાણે છે : ૧ જીવનું અસ્તિત્વ ૨ કર્મનું અસ્તિત્વ ૩ તજીવ તસ્કરીર–અર્થાત જીવ અને શરીર એક જ છે. ૪ ભૂતોનું અસ્તિત્વ ૧. નન્દીસૂત્ર ૪૦, ૪૧; જુએ “જેનાગમ” પત્રિકા, પૃ. ૩. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ૫ આ ભવ પરભવનું સાદસ્ય ૬ બંધ-મેક્ષનું અસ્તિત્વ ૭ દેવાનું અસ્તિત્વ ૮ નારકનું અસ્તિત્વ ૯ પુણ્ય-પાપનું અસ્તિત્વ ૧૦ પરલોકનું અસ્તિત્વ ૧૧ નિર્વાણનું અસ્તિત્વ આ અગિયારે શંકાસ્થાનેને આપણે ગૌણમુખ્ય ભાવે વહેચી નાખીએ તે તેમાં ૧-ભૂતાનું અસ્તિત્વ, ૨-જીવનું અસ્તિત્વ, ૩-કમનું અસ્તિત્વ, ૪-બંધનું અસ્તિત્વ, ૫-નિવણનું અસ્તિત્વ, અને ૬-પરલોકનું અસ્તિત્વ-એ છ શંકાસ્થાને મુખ્ય છે, અને બાકીનાં બધાંએ છનાં જ અવાક્તર શંકાસ્થાને છે. - ઉક્ત છ શંકાસ્થાનેને પણ સંક્ષેપ કરવો હોય તો જીવ, ભૂત અને કમ એ ત્રણમાં કરી શકાય છે, અને તેને પણ સંક્ષેપ છવ અને કર્મમાં કરી શકાય છે કારણ કર્મ એ ભૌતિક પણ છે. તાત્પર્ય એ છે કે જીવ અને કર્મના સંબંધને લીધે જ બંધ-વિશ્વપ્રપંચ છે અને તેમના વિયોગને લીધે જ જીવને મેક્ષ છે. બંધની તરતમાતાને આધારે દેવ-નારકની કલ્પના છે, પરલોકની કલપના છે, પુણ્યપાપની ક૯૫ના છે; અને આ ભવનું પરભવ સાથે સાદસ્ય છે કે નહિ એ શંકાને આધાર પણ છવ-કમને સંબંધ જ છે. સંક્ષેપમાં સંસાર અને મોક્ષની કલ્પના પણ જીવ અને કર્મની કલ્પના ઉપર જ આધાર રાખે છે. એટલે મુખ્ય પ્રશ્ન જીવ અને કર્મનું અસ્તિત્વ છે કે નહિ એ જ છે. એ મુખ્ય પ્રશ્ન સાથે પરાકવિચાર સંકળાયેલો છે, એટલે આ વિષયપ્રવેશમાં આત્મા કર્મ અને પરલોક એ ત્રણ મુદ્દાઓની આસપાસ બધી ચર્ચાને ગોઠવીને આગળ અતિહાસિક અને તુલનાત્મક દષ્ટિએ વિચારણા કરવામાં આવી છે, (અ) આત્મવિચારણું અસ્તિત્વ પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિએ જીવના અસ્તિત્વ વિશે શંકા ઉઠાવી છે અને ત્રીજા ગણધર વાયુભૂતિએ જવ શરીરથી ભિન્ન છે કે નહિ એ વિશે શંકા કરી છે, એટલે સહજ પ્રશ્ન થાય છે કે આ બે શંકાઓમાં શા ભેદ છે ? આને ઉત્તર એ બન્ને સાથેના વાદમાંથી મળી રહે છે. કોઈપણ વસ્તુ વિશે વિચાર કરવામાં આવે ત્યારે તેના અસ્તિત્વને પ્રશ્ન સૌથી પ્રથમ વિચારણીય બને છે અને પછી જ તેના સ્વરૂપને પ્રશ્ન ઊઠે છે. તદનુસાર પ્રસ્તુતમાં પણ પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિની ચર્ચામાં મુખ્યરૂપે જીવનું અસ્તિત્વ છે કે નહિ એ ચર્ચવામાં આવ્યું છે. ઇન્દ્રભૂતિનું કહેવું હતું કે જીવ કઈ પ્રમાણથી સિદ્ધ થઈ શકતો નથી, પણ ભગવાન મહાવીરે જીવની પ્રમાણુથી સિદ્ધિ થઈ શકે છે એ બતાવ્યું અને એ પ્રકારે જીવનું અસ્તિત્વ સિદ્ધ થયું. પણ જીવનું અસ્તિત્વ સિદ્ધ થયા છતાં એ પ્રશ્ન તો રહે જ છે કે જીવનું સ્વરૂપ કેવું માનવું ? શરીરને જ જીવ કેમ ન માનો ? આ ચર્ચા ત્રીજા ગણધર વાયુભૂતિએ ઉઠાવી છે. તાત્પર્ય એ છે કે પ્રથમ અને તૃતીય ગણધરની ચર્ચા જીવના અસ્તિત્વ અને તેના સ્વરૂપની આસપાસ Page #86 -------------------------------------------------------------------------- ________________ થઈ છે. પ્રથમ આપણે જીવના અસ્તિત્વ વિશેની ભારતીય દર્શનેની વિચારણા વિશે વિચાર કરી લઈએ. બ્રાહ્મણોના અને શ્રમના વધતા જતા આધ્યાત્મિક વલણને લઈને જે લેકે આત્મવાદના વિરોધીઓ હતા તેમનું સાહિત્ય સુરક્ષિત રહ્યું નથી. બ્રાહ્મણેએ અનામવાદીઓ વિશે જે કાંઈ કહ્યું છે તે કેવળ પ્રાસંગિક છે અને તેને જ આધારે વેદકાળથી માંડીને ઉપનિષત્કાળ સુધીની તેમની માન્યતાઓ વિશે ક૯પને કરવી રહી અને તેથી અગળ જઈ જેનાના આગમ અને બૌદ્ધોના ત્રિપિટકના આધારે ભગવાન મહાવીર અને બુદ્ધના કાળ સુધી અનાત્મવાદીઓની શી માન્યતાઓ હતી તે જાણવા મળે છે. દાર્શનિક સૂત્રો જ્યારે રચાયાં ત્યારે અનાત્મવાદીઓએ પિતાની માન્યતાનું નિરૂપણ બહપતિસૂત્રમાં કર્યું, એમ દાશનિક ટીકા ગ્રન્થોને આધારે કહી શકાય છે પણ તે મૂળ સૂત્રમ9 દુર્ભાગ્યે ઉપલબ્ધ નથી. આવી સ્થિતિ હોવાથી અનામવાદીઓ વિશેની સામગ્રીને આધારે મુખ્યરૂપે વિરોધી ગ્રન્થ જ હોઈ તેને ઉપયોગ સાવધાનીથી કરવો જોઈએ, કારણ કે વિરોધીઓએ કરેલાં વર્ણનેમાં થોડીઘણી એકદેશીયતા હોવાનો સંભવ રહે છે. પ્રથમ ગણધર ઈન્દ્રભૂતિ સાથેના વિવાદમાં મુખ્ય પ્રશ્ન છે જીવના અસ્તિત્વને. ગણધર ઇન્દ્રભૂતિ દ્વારા વ્યક્ત થતું દૃષ્ટિબિન્દુ ભારતીય દર્શનેમાં ચાવક અથવા તે ભૌતિક દર્શનને નામે ઓળખાય છે. અનાત્મવાદી ચાર્વાકે “આત્માને સર્વથા અભાવ છે એમ કહેતા નથી, પણ તેમના મતનું તાત્પર્ય એવું છે કે જગતના મૂળમાં જે એક કે અનેક તો છે તેમાં આત્મા જેવું સ્વતંત્ર નરવ નથી, અર્થાત તમને મતે આત્મા એ મૌલિક તત્વ નથી. આ જ વસ્તુને ધ્યાનમાં રાખીને ન્યાયવાતિકકાર ઉદઘોલકરે કહ્યું છે કે સામાન્ય રીતે આત્માના અસ્તિત્વ વિશે દાર્શનિકમાં વિપ્રતિ પત્તિ-વિવાદ છે જ નહિ, પણ વિવાદ જે હોય તે તેના વિશેષ સ્વરૂપમાં છે. એટલે કે કઈ શરીરને જ આત્મા માને છે. કોઈ વૃદિર જ આત્મા માને છે, કોઈ ઈન્દ્રિયે કે મનને આત્મા માને છે અને કેાઈ સંધાતને આત્મા માને છે, અને કેઈ એ બધાથી ભિન્ન સ્વતંત્ર આત્માનું અસ્તિત્વ સ્વીકારે છે. મનુષ્યમાં જ્યાં સુધી વિચારને વિકાસ ન થતા હોય ત્યાં સુધી તે બાહ્યદષ્ટિ રહે છે અને જ્યાં સુધી તે બાધદષ્ટિ રહે છે ત્યાં સુધી બાહ્ય ઈન્દ્રિયે વડે ગ્રાહ્ય એવાં તને જ મૌલિક માનવા પ્રેરાય છે. એ જ કારણ છે કે ઉપનિષદોમાં એવા ઘણુ ચિંતકો મળે છે, જેમને મતે જલર વાયુ જેવાં ઈન્દ્રિયગ્રાહ્ય ભૂતા વિશ્વના મૂળમાં મનાય છે. આત્મા જેવી વસ્તુને તેમણે મૂળ તત્ત્વમાં સ્થાન આપ્યું નથી, પણ એ ભૌતિક મૂળ તોમાંથી જ આત્મા કે ચેતન્ય જેવી વસ્તુની સૃષ્ટિ સ્વીકારી છે. બાહ્ય દૃષ્ટિ છોડીને મનુષ્ય જ્યારે વિચારક્ષેત્રમાં પ્રવેશ કર્યો ત્યારે ઇન્દ્રિયગ્રાહ્ય તને મૌલિક તસ્વરૂપે ન માનતાં અસત, સત,૫ કે આકાશ જેવાં બુદ્ધિમાહ્ય, છતાં બાહ્ય તત્તવોને મૌલિક તત્વરૂપે સ્વીકાર્યા હોય એ સંભવ છે અને તેવા અતીન્દ્રિય તત્તમાંથી જ આત્માની ઉપપત્તિ કરી હેમ એમ સંભવે છે. ૧. ન્યાયવાર્તિક પૂ૦ ૩૩૬ ૩.૧૯૦૧; તૈત્તરીય ૨.૦ ૫. છ ૨બહદારણ્યક ૫.૫.૧ ૩. છાગ્ય ૪.૩ ૪. છાગ્ય ગ્ય ૬.૨ ૬. છાગ્ય ૧૯.૧ ૭.૧૨, Page #87 -------------------------------------------------------------------------- ________________ - વિચારકની દષ્ટિ બાહ્યતમાંથી હટીને જ્યારે આત્માભિમુખ બની, અર્થાત તે જ્યારે વિશ્વનું મૂળ બહાર નહિ પણ પિતાની અંદર શોધવા લાગે ત્યારે પ્રાણતત્ત્વને મૌલિક માનવા લાગ્યો. આ પ્રાણતત્વના વિચારમાંથી જ તે બ્રહ્મ અથવા આત્માદંત સુધી પહોંચી ગયે. તે આત્મવિચારણાની ઉત્ક્રાન્તિને ઇતિહાસ ઉક્ત પ્રકારે હેવાનું સમર્થન આત્મા માટે જે વિવિધ નામે મળે છે તેથી પણ થાય છે. આચારાંગ સૂત્રમાં છવ માટે ભૂત, સત્ત્વ, પ્રાણ જેવા શબ્દોને જે પ્રવેગ મળે છે તે આત્મવિચારણાની ઉત્ક્રાંતિની સૂચના આપી જાય છે. આ ઉત્ક્રાતિએ કેટલે કાળ લીધે હશે એ જાણવાનું આપણી પાસે સાધન નથી, કારણ કે ઉપનિષદોમાં જે વિવિધ મતો છે તે તે જ કાળે ઉસ્થિત થયા હશે એમ ન કહી શકાય, પણ એ મતની પરપરા લાંબા કાળથી ચાલી આવતી હશે, જેની નેંધ ઉપનિષદમાં લેવાઈ છે, એમ માની શકાય. છે. આ પ્રાચીન સમયના અનાત્મવાદી એ માત્ર કોઈ એક તત્તવને જ જગતના મૂળમાં માનતા તે આપણે ઉપનિષદોના આધારે જોયું. આપણે તેમને અદ્વૈતવાદની કટિમાં મૂકી શકીએ અને તેમના મતને અનાત્માદ્વૈત” એવું સાર્થક નામ પણ આપી શકીએ, કારણ કે તેમને મતે આત્મા સિવાયની બીજી કોઈપણ એક જ વસ્તુ જગતના મૂળમાં છે. એ અનાત્માતની જ પરંપરામાં ક્રમે કરી આત્માદ્વૈતની માન્યતાને વિકાસ થયો છે એ કહેવાઈ ગયું છે. દાર્શનિક વિચારની એ અદ્વૈતધારાની સાથેજ હતધારા પણ વહેતી હતી એની સાક્ષી પ્રાચીન જૈન આગમો, પાલિત્રિપિટક અને સાંખ્યદર્શનાદિ આપે છે. જૈન, બૌદ્ધ અને સાંખ્યદર્શનને મતે વિશ્વના મૂળમાં માત્ર એક જ ચેતન કે અચેતન તત્વ નહિ, પણ ચેતન અને અચેતન એવાં બે તત્વ, છે, એવું એ દર્શનાએ સ્વીકાર્યું છે. જેનાએ તેને જીવ અને અજીવ નામ આપ્યું સાંખ્યએ પુરુષ અને પ્રકૃતિ કહ્યાં, અને બૌદ્ધોએ તેને નામ અને રૂપ તરીકે ઓળખાવ્યાં. ઉક્ત દૈતવિચારધારામાં ચેતન અને તેનું વિધી અચેતન એવાં બે તો મનાય એટલે તેને તપરંપરા” એવું નામ આપ્યું છે, પણ વસ્તુત: સાંખ્યોને અને જૈનેને મતે ચેતન નાના-વ્યક્તિભેદ અનેક છે. તે બધા પ્રકૃતિની જેમ મૂળે એક તવ નથી. જેનોને મતે ચેતન જ નહિ, પણ અચેતન તવ પણ નાના-અનેક છે. ન્યાયદર્શન અને વૈશેષિકદર્શન પણ જડ-ચેતન એમ બે તને સ્વીકાર કરતાં હોવાથી દૈતવિચારધારામાં ગણાવી શકાય છે. પણ તેમને મને પણ ચેતન અને અચેતન એ બનને સાંખ્યસં મત પ્રકૃતિની જેમ એક મૌલિક તવ નથી, પણ જૈનસંમત ચેતન–અચેતનની જેમ અનેક તત્વ છે. વસ્તુસ્થિતિ આવી હોવાથી એ બધી પરંપરાને બહુવાદી અથવા નાનાવાદી કહેવી જોઈએ, બહુ વાદી વિચારધારામાં પૂર્વોક્ત બધા આત્મવાદી છે એ કહેવાની જરૂર નથી, પણું એ બહુવાદી વિચારધારામાં અનાત્મવાદીઓ પણ થયા છે એની સાક્ષી જૈન આગમ અને પાલિત્રિપિટક આપે છે. તેમાં એવા ભૂતવાદીઓનું વર્ણન આવે છે જેમાં ચાર કે પાંચ ભૂતને વિશ્વના મૂળમાં માનતા I ૧૩ છાન્દગ્ય ૧,૧૧.૫; ૪.૩.૩; ૩.૧૫,૪. Page #88 -------------------------------------------------------------------------- ________________ હતા. તેમને મત ચાર કે પાંચ ભૂતામાંથી જ આત્માની નિષ્પત્તિ થાય છે; આત્મા જેવી સ્વતંત્ર કેઈ મૌલિક વસ્તુ નથી દાર્શનિક સૂત્ર-ટીકાગ્રન્થોના કાળમાં જ્યાં ચાર્વાક, નાસ્તિક, બાર્હસ્પત્ય કે લોકાયત મતને નિરાસ કરવામાં આવ્યું છે ત્યાં પણ ચાર ભૂત કે પાંય ભૂતવાદને નિરાસ છે; એટલે આપણે માની શકીએ કે દાર્શનિક સૂત્રોની વ્યવસ્થાના કાળમાં ઉપનિષદના પ્રાચીન સ્તરમાં અતી અનાત્મવાદીઓ હતા નહિ, પણ તેમનું સ્થાન નાનાભૂતવાદીઓએ લીધું હતું. એ નાનાભૂતવાતવાદીઓ માનતા હતા કે ચાર કે પાંચ ભૂતને વિશિષ્ટ સમુદાય થવાથી આત્મા-રૌતન્યની નિપત્તિ થાય છે. આમાં જેવી અનાદિ-અનંત કે ઈ શાશ્વત વસ્તુ છે જ નહિ, કારણ કે એ ભૂતસમુદાયને નાશ થવાથી જ આત્માને પણ નાશ થઈ જાય છે. આ રીતે એ બને ધારાઓ વિશે વિચારતાં એક વાત તરી આવે છે કે અદ્વૈતમાર્ગમાં એક કાળે અનાત્માની માન્યતા મુખે હતી અને ક્રમે કરી આત્માËતની માન્યતા દઢ થઈ. બીજી તરફ નાનાવાદીઓમાં પણ ચાવક જેવા દાર્શનિકો થયા છે જેમને મતે આત્મા જેવી વસ્તુને મૌલિક તત્તમાં સ્થાન હતું નહિ, જ્યારે તેમના વિરોધીઓ જૈન, બૌદ્ધ, સાંખ્યાદિ આત્મા અને અનાત્મા બનેને મૌલિક તમાં સ્થાન આપતા. આત્માનું સ્વરૂ૫-શૈતન્ય આત્માના સ્વરૂપ વિશેની જિજ્ઞાસા ઋદના એક ઋષિને થઈ છે તે તેમના એક ઉદ્દગાર ઉપરથી જણાય છે, પણ તેમની એ જિજ્ઞાસામાં ઊડી મૂંઝવણને અનુભવ પ્રત્યક્ષ થાય છે. તે ઋષિ પિકારી ઊઠે છે કે “આ હું કે હું તેની સમજ મને પડતી નથી.'૨ આત્માના જ નહિ પણ વિશ્વાત્માના સ્વરૂપ વિશે પણ ઋગ્યેદના ઋષિને સંશય છે. વિશ્વના એ મૂલ તવને એ સત કે અસત્ એ બેમાંથી કઈ પણ નામે કથવા તૈયાર નથી. કદાચ તેને એમ પણ લાગ્યું હોય કે એ મૂળ તત્ત્વ વચનગોચર થઈ શકે એવું છે જ નહિ. ઋવેદ (૧૦-૯૦), અને યજુર્વેદના પુરુષસૂક્ત (અ. ૩૧ )ને આધારે એમ કહી શકાય કે સમસ્ત વિશ્વના મૂળમાં પુરુષ છે. એ પુરુષ ચેતન છે એ કહેવાની ભાગ્યેજ જરૂર છે. એ જ પુરુષનું સ્થાન બ્રાહ્મણકાલમાં પ્રજાપતિએ લીધું. એ પ્રજાપતિ સમસ્ત વિશ્વને સર્જક મનાય છે.* બ્રાહ્મણકાળ પર્યત બાહ્ય જગતનું મૂળ ખંજવા પ્રયત્ન કરવામાં આવ્યો છે અને તેના મૂળમાં પુરુષ કે પ્રજાપતિને કહ૫વામાં આવ્યો છે, પણ ઉપનિષદમાં વિચારની દિશા બદલાઈ ગઈ છે. વિશ્વ. વિચારનું સ્થાન આત્મવિચારણાએ મુખ્યરૂપે લીધું છે; અને તેથી જ આત્મવિચારની ક્રમિક પ્રગતિને ઈતિહાસ જાણવાનું પ્રાચીન સાધન ઉપનિષદે છે. ઉપનિષદોમાં આવતી આત્મસ્વરૂપની વિચારણું જે કાળમાં ઉપનિષદો રચાયાં તે જ કાળની હોય એમ તે ન કહી શકાય પણ તેથી પહેલાં લાંબા કાળથી જે વિચારપ્રવાહે ચાલી રહ્યા હતા તેની નોંધ ૧. સૂત્રકૃતાંગ ૧.૧.૧.૭.-૮; ૨.૧.૧૦; બ્રહ્મજલ સૂત્ર ૨, ન વા નાનામિ વિ દૃઢમહિમ | ઃ ૧, ૧૬ ૪, ૨૭ ૩, નાડસાલીતૂ ને સાત્ ઢાનીમ્ | રવેઃ ૧૦. ૧૨૧, 4. The Creative Period p. 67, 342 Page #89 -------------------------------------------------------------------------- ________________ તેમાં સચવાઈ રહી છે એમ માનવું જોઈએ. વળી ઉપનિષદ એ વેદને અંતિમ ભાગ ગણાય છે એટલે કોઈ સહજે એમ માનવા લલચાય કે કેવલ વૈદિક પરંપરાના ઋષિઓએ જ આત્મવિચારણા કરી છે અને તેમાં બીજી કઈ પરંપરાને ફાળે નથી. પણ ઉપનિષદ પહેલાંની વૈદિક વિચારધારા અને ત્યાર પછીની કહેવાતી પનિષદિક વૈદિક વિચારધારાની તુલના કરનારને બનેમાં જે મોટો ભેદ દેખાય છે તેના કારણની શોધ વિદ્વાનોએ કરી છે અને સિદ્ધ કર્યું છે કે વેદ સિવાયની અવૈદિક વિચારધારાની અસરને કારણે જ એ ભેદ પડ્યો છે. એવી અવૈદિક વિચારધારામાં જૈન પરંપરાના પૂર્વજોને ફાળે ના સૂનો નથી. એ પૂર્વે જેને આપણે પરિવ્રાજક શ્રમણોના નામથી ઓળખી શકીએ. દેહાત્મવાદ-ભૂતાત્મવાદ આત્મવિચારણનાં જે ક્રમિક પગથિયાં મંડાયાં હશે તેને ખ્યાલ આપણને ઉપનિષદે આપે છે. બાહ્ય વિશ્વને ગૌણ કરીને પિતામાં જે ચેતન્ય અર્થાત, વિજ્ઞાનની સ્મૃતિ અનુભવાય છે તે કઈ વસ્તુ છે એની વિચારણું મુખ્ય રૂપે ઉપનિષદોમાં કરવામાં આવી છે. બીજી બધી જ વસ્તુ કરતાં પોતાના સમસ્ત શરીરમાં જ એ રકૃતિને વિશેષરૂપે અનુભવ થતો હોવાથી સર્વ પ્રથમ પોતાના દેહને જ આત્મા અથવા જીવ માનવા વિચારકનું મન લલચાય એ સ્વાભાવિક છે. અસુરોમાંથી વરેચન અને દેશમાંથી ઈન્દ્ર પ્રજાપતિ પાસે આત્મવિજ્ઞાન લેવા માટે જાય છે, એવી કથા ઉપનિષદમાં આવે છે. પાણીના કુંડા માંના તે બનેના પ્રતિબિમ્બને બતાવીને પ્રજાપતિએ પૂછયું કે શું દેખાય છે ? તેના ઉત્તરમાં તેમણે જાયું કે પાણીમાં અમારું નખથી માંડીને શિખ સુધી પ્રતિબિંબ દેખાય છે. પ્રજાપતિએ કહ્યું કે જેને તમે જુએ છે તે જ આત્મા છે. આ સાંભળીને બને ચાલ્યા ગયા, અને રોયને અસરમાં દિલ એ જ આત્મા છે એમ પ્રચાર કર્યો. પણ ઈન્દ્રને એથી સમાધાન થયું નહિ. તૈત્તિરીય ઉપનિષદમાં પણ જ્યાં સ્થૂ થી સૂક્ષ્મ-સૂક્ષ્મતર આત્મસ્વરૂપ ક્રમે કરી બતાવવામાં આવ્યું છે. ત્યાં સર્વ પ્રથમ અનમય અાત્માને પરિચય આપ્યો છે, અને જણાવ્યું છે કે અ-નથી પુરુષ ઉત્પન્ન થયા છે, તેની વૃદ્ધિ પણ અનથી થાય છે, અને તેને લય પણ અગ્નમાં થાય છે. આમ હવાથી એ પુરુષ અનરસમય છે. ૨આ વિચારણું દેહને આત્મા માનીને થયેલી છે. - આ મન્તવ્યને પ્રાકૃત-પાલિ ગ્રન્થમાં “તજજીવતરછરીરવાદ” તરીકે ઓળખાવવામાં આવ્યું છે અને દાર્શનિક સૂત્રકાળમાં “દેહાત્મવાદ' તરીકે નિર્દેશવામાં આવ્યું છે. પ્રસ્તુત ગ્રન્થમાં બીજા ગણધરે આજ વિષયમાં શંકા કરી છે કે દેહ એ જ આમા છે કે તેથી ભિન્ન છે. આ દેહાત્મવાદને જ મળતે ચારભૂત અથવા પાંચભૂતને આમાં માનનારાને વાદ પ્રચલિત હતું તેને નિર્દેશ જૈન આગમ અને બૌદ્ધ ત્રિપિટકમાં મળે છે. એમ જણાય છે કે વિચારકોએ જ્યારે દેહતત્વનું વિશ્લેષણ કરવા માંડયું હશે ત્યારે કેઈએ તેને ચારભૂતાત્મક અને કોઈ તેને પાંચભૂતાત્મક ૧. છાગ્ય ૮.૮. ૨. તૈત્તિરીય ૨.૧,૨, ૩, બ્રહ્મજાલ સુર (હિન્દી), પૃ. ૧૨; સૂત્રકૃતાંગ, Page #90 -------------------------------------------------------------------------- ________________ ७५ માન્ય'.૧ એવા ભૂતાત્મવાદીએ અથવા દેહાત્માવાદીએ પોતાના મતના સમર્થનમાં જે પ્રકારની દલીલ આપતા હતા તેમાં મુખ્ય દલીલે। આવી હતી; જેમ કેાઈ પુરુષ તલવારને મ્યાનમાંથી જુદી ખેંચી કાઢીને બતાવી શકે છે. તેમ આત્માને શરીરથી જુદી કાઢીને કાઈ બતાવી શકતું નથી, અથવા જેમ તલમાંથી તેલ કાઢીને બતાવી શકાય છે કે દહીંમાંથી માખણુ કાઢીને બતાવી શકાય છે તેમ જીવને કોઈ શરીરથી જુદા કાઢીને ભુતાવી શકતું નથી. શરીર ટકે છે ત્યાંસુધી જ તે ટકી રહે છે અને શરીરના નાશ થતાં તેને પણ નાશ થઈ જાય છે. બૌદ્ધોના દી નિકાયના પાયાસી સુત્તમાં અને જૈનાના રાયપસઈય સુત્તમાં નાસ્તિક રાા પાયાસી –પએસીએ શરીરથી જીવ જુા નથી એ સિદ્ધ કરવા જે પ્રાગૈા કર્યા હતા તેની એકસરખી વિસ્તૃત નોંધ છે. તે ઉપરથી જણાય છે કે તેણે મરનારને કહી રાખ્યુ હતું કે તમે મરીને જે લેાકમાં જ ત્યાંથી મને કહેવા આવજો. પણ તેમાંનુ કાઈ તેને મૃત્યુ પછીની સ્થિતિ વિશે કહેવા આવ્યું નહિ, તેથી તે માનવા લાગ્યા કે આત્માના નાશ મૃત્યુ વખતે જ થઈ જાય છે, શરીરથી ભિન્ન એવા કાઈ આત્મા નથી; ને રાજાએ શરીર એ જ આત્મા છે એમ સિદ્ધ કરવા ખાતર જીવતા માણસને વેઢાની પેટીમાં કે હાંડીમાં પૂરાને જોયુ` કે મૃત્યુ વખતે તેના જી. અહ.ર નીકળે છે કે નહિ. પરીક્ષાને અંતે નક્કી કર્યું કે શરીરમાંથી, મૃત્યુ વખતે કોઈ જીવ બહાર નીળતા નથી. જીવત અને મૃત વ્યક્તિને તાળીને પરીક્ષા કરી કે મૃત્યુ વખતે જીવ ો ચાણ્યા જતા હોય તા વજન ઘટી જવું જોઈએ. પણ તેમ થવાને બદલે તેને જણાયુ કે મૃત વ્યક્તિનું ા વજન ઊલટુ' વધી જાય છે. મનુષ્યના શરીરના ટુકડે ટુકડા કરાને ક્રમે કરીને હાડ માંસ વગેરેમાં જીવને શાા પણ તેમાં પણ તેમાં પણ તે જડયો નહિ. વળી તે દલીલ કરતા કે શરીર અને જીવ જુદાં હોય તે એક બાળક શા માટે અનેક બાણાને ફેંકી શકતા નથી અને યુવાન તેમ કરી શકે છે; માટે શક્તિ એ આત્માની નહિ પણ શરીરની છે, અને શરીરના નાશ સાથે તેના નાશ થાય છે. પાયાસી રાજાની જુદી જુદી પરીક્ષાએ અને દલી ઉપરથી જણાય છે કે તે ભૂતની જેમ આત્માને પણ ઇન્દ્રયોના વિષય માનીને આત્મા વિશેની શોધ કરતા હતા; આત્માને પણ એક ભૌતિક તત્ત્વ માનીને જ તેની શોધ ચલાવતા હતા, અને તેથી જ તેને નિરાશા મળી. જો તેણે આત્માને અમૂ તત્ત્વ માનીને તેની શોધ કરવા પ્રયત્ન કર્યાં હોત તા તેની શોધની પ્રક્રિયા જુદી જ હાત. રાયપસેણુ યમાં જણાવ્યા પ્રમાણે પએસીના દાદા પણ તેના જેવા જ નાસ્તિક હતા. આ ઉપરથી જણાય છે કે આત્માને ભૌતિક માનીને તેના વિશે વિચાર કરનારા બહુ જૂના કાળમાં પણ હતા. એની સાક્ષી પૂર્વોક્ત તૈત્તિરીય ઉપનિષદમાંથી પણ મળે જે-જેને આધારે આત્માને અન્નમય કહેવામાં આવ્યેા છે. વળી ઉપનિષદથી પણ પ્રાચીન અતરેય આરણ્યકમાં આત્માના વિકાસને દર્શાવતાં જે પગથિયાં મૂકયાં છે તેથી પણ સિદ્ધ થાય છે કે આત્મવિચારણામાં આત્માને ભૌતિક માનવા એ તેનુ પ્રથમ પગથિયું છે. તે આરણ્યકમાં૪ વનસ્પતિ, પશુ અને મનુષ્યના ચૈતન્યને પરસ્પર જે સંબંધ છે તેનુ વિશ્લેષણુ કરવામાં આવ્યું છે. તેમાં જણાવ્યું છે કે આધિ-વનસ્પતિ અને આ જે બધાં પશુએ અને મનુષ્ય ૨. સૂત્રકૃતાંગ ૨.૧.૯; ૨.૧.૧૦ ૩. તત્તિરીય ૨.૧.૨ ૧. સૂત્રકૃતાંગ ૧.૧.૧, ૭૮ ૪. અતય આરણ્યક ૨.૩.૨ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૬ છે તેમાં આત્મા ઉત્તરાત્તર વિકાસને પામે છે, કારણ કે એષધિ અને વનસ્પતિમાં તે તે માત્ર રસરૂપે જ દેખા દે છે, પણ પશુએમાં તે ચિત્ત પણ દેખાય છે, અને મનુષ્યમાં તે વિકસતા તે ત્રણ કાળના વિચારક ખની જાય છે. પ્રાણા ભવાદ-ઈન્દ્રિયાત્મવાદ ઉપનિષદમાં આવતી વૈરાચન અને ઇન્દ્રની કથાના એક ભાગ દેહાત્મવાદની ચર્ચામાં આવી ગયા છે, અને એમ પણ કહેવાયુ છે કે ઇન્દ્રને દેતુ એ જ આત્મા છે એ પ્રજાપ્રતિના સ્પષ્ટીકરણમાં અસ તેાષ હતા. એટલે આપણે માની શકીએ કે એ જમાનામાં માત્ર ઇન્દ્ર જ નહિ, પણ તેના જેવા ઘણા વિચારકાને એ પ્રશ્ને મૂઝળ્યા હો અને તેમની એ મૂંઝવણ્ણાએ જ આત્મતત્ત્વ વિશે વધુ વિચાર કરવા તેમને પ્રેર્યાં હશે, અને ચિતાએ જ્યારે શરીરની આધ્યાત્મિક ક્રિયાએનુ નિરીક્ષણ-પરીક્ષણ કરવા માંડયું હશે, ત્યારે પ્રાણ તેમનું પ્રથમ ધ્યાન ખેંચે તે સ્વાભાવિક છે. તેમણે જોયું હશે કે નિદ્રામાં જ્યારે બધી ઇન્દ્રિયા પોતાનું કામ બંધ કરી દે છે ત્યારે પણ શ્વાસેાચ્છવાસ તે ચાલુ જ હાય છે, માત્ર મૃત્યુ પછી એ શ્વાસેાશ્ર્વાસ દેખાતા નથી. આથી તેમણે નક્કી કર્યુ કે જીવનમાં પ્રાણુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે તેમણે જીવનની બધી ક્રિયાના કારણુ રૂપે એ પ્રાણુ જ માન્યા,૧ જ્યારે દેહમાં સ્કુરાયમાણુ તત્ત્વને પ્રાણરૂપે ચિંતકે એ એળખાવ્યું. એટલે તેનું મહત્ત્વ બહુ જ વધી ગયું અને તેના જ વિશે વધારે વિચાર થવા લાગ્યા. પરિણામે છાન્દેગ્યુર ઉપનિષદમાં પ્રાણુ માટે કહેવામાં આવ્યું કે આ વિશ્વમાં જે કંઈ છે તે પ્રાણુ છે, અને બૃહદારણ્યકમાં ૩ તે તેને દેવતાના પણ દેવતા કહી દીધા છે. પ્રાણુ અર્થાત્ વાયુને આત્મા માનનારાએનું ખંડન મિલિન્દ પ્રશ્નમાં નાગસેને કર્યું છે,૪ શરીરમાં થતી ક્રિયાએમાં જે સાધના છે તેમાં ઇન્દ્રિયા મહત્ત્વને ભાગ ભજવે છે, એટલે વિચારકનુ ધ્યાન તે તરફ જાય અને ઈન્દ્રિયાનેજ આત્મા માનવા પ્રેરાય એ સ્વાભાવિક છે, બૃહદારણ્યક ઉપનિષદમાં ઇન્દ્રિયેાની હરીફાઈના ઉલ્લેખ છે અને તે જ સ્વયં સમર્થ હાય એવા તેમના દાવા રજૂ કરાયેા છે.૫ એ ઉપરથી માની શકાય કે ઇન્દ્રિયાને આત્મા માનવાનું વલણ પણ ક્રાઈનુ` હશે. દાર્શનિક સૂત્રટીકાકાળમાં એવા ઇન્દ્રિયાત્મવાદીએનું ખંડન પણ કરવામાં આવ્યું છે, તેથી એવા મત કેાઈના અવશ્ય રહ્યો હશે એમ માની શકાય છે. એ ઇન્દ્રિયાત્મવાદ વિરુદ્ધ પ્રાણાત્મવાદના સમ કાએ જે ીલ આપી છે તે બૃહદારણ્યકમાં મળે છે. તેમાં જણાવ્યું છે કે મૃત્યુ બધી ઇન્દ્રિયને થકવી દે છે, પણુ બધી ઇન્દ્રિયે વચ્ચે રહેલા પ્રાણુને મૃત્યુ કશું જ કરી શકતું નથી એટલે ઇન્દ્રિયાએ પ્રાણનું રૂપ લીધું તેથી ઇન્દ્રિયેા પણ પ્રાણ કહેવાય છે, ૬ પ્રાચીન જૈન આગમેામાં જે દૃશ પ્રાણુ ગણાવ્યા છે તેમાં ઇન્દ્રિયાને પણ પ્રાણ કહેવામાં આવી છે, તેથી પણ ઉક્ત વાતનું સમન થાય છે. આ રીતે પ્રાત્મવાદમાં ઈન્દ્રિયાત્મવાદના સમાવેશ થઈ જાય છે. ૧. તૈત્તિરીય ૨.૨, ૩; કૌષીતકી ૩.૨.૨ ૪. મિલિન્દ પ્રશ્ન ૨.૧૦ ૧૫. ૨૨-૨૩ ૧.૫.૨૧. .છા દાગ્ય ૩.૧૫.૪ ૫. બૃહદારણ્યક ૧. ૫ ૨૧. ૩. બૃહદારણ્યક ૬. બૃહદારણ્યક Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૭ સાંખ્યસંમત વકૃતિક બંધની વ્યાખ્યામાં વચસ્પતિ મિથે ઈન્દ્રિયને પુરુષ માનનારાઓને ઉલ્લેખ કર્યો છે તે પણ ઈન્દ્રિયાત્મવાદીઓ વિશે જ સમજો.' આ પ્રમાણે આત્માને દેહરૂપ માનવામાં આવે કે ભૂતાત્મક અથવા તે પ્રાણરૂ૫ માનવામાં આવે કે ઈન્દ્રિયરૂપ માનવામાં આવે, છતાં એ બધા મતે આમાં તેના ભૌતિક રૂપમાં જ આપણી સામે આવે છે. તેનું અભૌતિક રૂપ આમાંથી પ્રકટ થતું નથી; અથવા તે એમ કહી શકાય કે આ બધા મતે પ્રમાણે આત્મા તેના વ્યક્ત રૂપમાં આપણું સામે આવે છે. તે ઈન્દ્રિયથી ગ્રાહ્ય છે, એમ સામાન્યપણે આ બધા મતોમાં મનાયું છે. અને આત્માનું વિશ્લેષણ તેના તે રૂપને જ સામે રાખીને કરવામાં આવ્યું છે. એટલે જ તેના અવ્યક્ત અથવા અભૌતિક સ્વરૂપ પ્રત્યે આમાંના કેઈનું ધ્યાન ગયું નથી. પણ ઋષિઓએ જેમ વિશ્વના ભૌતિક રૂપની પણ પર જઈને એક અવ્યક્ત તત્વ સ્વીકાર્યું, તેમ આત્મા વિશે પણ તેમણે માન્યું કે તે પણ તેના પૂર્ણ રૂપમાં આંખે દેખી શકાય તે છે જ નહિ. જ્યારથી તેમનું આવું વલણ થયું ત્યારથી આત્મવિચારણાએ નવું રૂપ લીધું. જ્યાં સુધી આત્મા તેના ભૌતિક રૂપમાં મનાય ત્યાં સુધી આ લોક સિવાયના પરલોકમાં તેના ગમનની માન્યતા કે તેને કારણ કમની માન્યતા કે પુણ્ય-પાપની માન્યતાને અવકાશ નથી રહેતા, પણ જ્યારે આત્માને સ્થાયી તન્વરૂપે સ્વીકારવામાં આવે ત્યારે જ એ બધા પ્રશ્નને વિચાર કરવો સ્વતઃ પ્રાપ્ત થઈ જાય છે. આમ હોવાથી જ આત્મવાદ સાથે સંકળાયેલા પરલોક અને કર્મવાદને વિચાર હવે પછી જ કરવાનું પ્રાપ્ત થાય છે. (૩) મનમય આત્મા ચિંતકે એ અનુભવ્યું કે પ્રાણ કહેવાતી ઈન્દ્રિયો પણ મન વિના સાર્થક નથી, મનને સંપર્ક હોય તો જ ઈન્દ્રિયો પિતાના વિષયને ગ્રહણ કરી શકે છે, અન્યથા નહિ; અને વળી વિચારણામાં તે ઈ િકશું જ કરી શકતી નથી.-ઇન્દ્રિયવ્યાપાર ન હોય છતાં વિચારણાનું સાતત્ય બની રહે છે. સુપ્ત મનુષ્યની ઈન્દ્રિયે કશું જ કરતી નથી ત્યારે પણ મન કયાંનું કયાં પહોંચી જાય છે. એટલે તેઓ ઇંદ્રિથી આગળ વધીને મનને આત્મા માનવા લાગી ગયા હોય એ સંભવે છે. ઉપનિષત્કાળમાં જેમ પ્રાણમય આત્મા એ અનમય આત્માને અંતરાત્મા મનાયો છે તેમ પ્રાણમય આત્માના પણ અન્તરામા મનમય આત્મા મનાય છે એ સૂચવે છે કે વિચારપ્રગતિમાં પ્રાણમય આત્મા પછી મનમય આત્માની કલ્પના કરવામાં આવી હશે.૩ પ્રાણુ અને ઇન્દ્રિય કરતાં પણ મન સૂમ છે. પણ તે ભૌતિક છે કે અભૌતિક એ વિષયમાં દાર્શનિક એકમત નથી. પણ એટલું તો ચોકકસ કે પ્રાચીન કાળમાં મન અભૌતિક પણ મનાતું હશે એટલે જ ન્યાય-વિશેષાકાદિપ દાર્શનિકોએ મનને અણુ માનવા છતાં પૃથ્વી આદિ ભૂતના કોઈપણ આગથી તેને વિલક્ષણ માન્યું છે. વળી સાંખ્યમતે પણ જે, ભૂતની નિપત્તિ થયા પહેલાં જ પ્રાકતિક અહંકારમાંથી મનની નિષ્પત્તિ થઈ જાય છે એમ મનાયું છે–તે પણ ભૂત કરતાં તેની સ્મતાને ૧. સાંખ્ય. કા૦ ૪૪ ૨, ઋગ્વદ ૧૦, ૧૨૯ ૩. તત્તિરીય ૨.૩ ૪. “મન” વિશે દાર્શનિક મતભેદોના વિવરણ માટે જુઓ “પ્રમાણમીમાંસા' ટિપ્પણુ પૃ૦ ૪૨ ૫. ન્યાય સૂ૦ ૩.૨.૬૧; વૈશેષિક સૂ૦ ૭.૧.૨૩ ૧૦ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭. સંકેત કરે જ છે. વળી વૈભાષિક બૌદ્ધોએ તા મનને વિજ્ઞાનનું સમનન્તર કારણુ કહ્યું હોવાથી તે વિજ્ઞાનરૂપ છે.' આમ પ્રાચીન કાળમાં મનને અભૌતિક માનવાનું એક વલણ સ્પષ્ટ દેખાય છે, તેથી આત્મવિચારણામાં પ્રાણને છેડીને મનને આત્મા માનવાનું જે ચિ ંતકને પ્રથમ સૂઝયું હશે તેણે જ સર્વ પ્રથમ આત્માને ભૌતિક કાર્ટિમાંથી અભૌતિક ક્રાટિમાં મૂકજો હશે એમ માનવું જોઈએ. મનને આત્મા માનનારાએ દાર્શનિક સૂત્રકાળમાં પણ વિદ્યમાન હતા એ દાર્શનિક સૂત્રમન્થા અને તેની ટીકાઓને આધારે પણ જાણવા મળે છે.૨ મનને આત્મા માનનારાએનુ કહેવુ હતું કે જે હેતુએ વડે દેહથી આત્માને ભિન્ન સિદ્ધ કરવામાં આવે છે તે વડે તે મનેામય સિદ્ધ થાય છે. અર્થાત્ એક ઇન્દ્રિયે જોયેલુ અને બીજી ઇન્દ્રિયે પલુ' તે એક જ છે એવુ પ્રતિસંધાન, મન સવિષયક હોવાથી કરી શકે છે, તેથી મનને જ આત્મા માની લેવા જોઈએ, તેથી ભિન્ન આત્મા માનવા જરૂરી નથી. વેદાન્તસારમાં સદાનદે કહ્યું છે કે તૈત્તિરીય ઉપનિષદના બન્યાન્તરામા નેમય' (૨.૩) એ વાકષને આધારે ચાર્વાંકા મનને આત્મા માને છે. સાંખ્યસંમત વિકૃતના ઉપાસકેામાં મનને આત્મા માનનારાઓના સમાવેશ છે. બૃહદારણ્યકમાં મન એ શું છે તેને વિવિધ રીતે વિચાર કરવામાં આવ્યા છે. તેમાં જણાવ્યુ છે કે મારું મન ખીજે હતું તેથી મેં જોયું નહિ;' મારૂં મન બીજે હતું તેથી મેં સાંભળ્યું નહિ -એટલે ખરું જોતાં માણુસ મન વડે જુએ છે તે મન વડે જ સાંભળે છે, કામ, સંક૯૫, વિચિકિત્સા (સ ંશય), શ્રદ્ધા, અશ્રદ્ધા, ધૃતિ, અધૃતિ, લજ્જા, બુદ્ધિ, ભય એ બધું મન જ છે. તેથી માણસને ક્રાઈ પીઠ પર સ્પ હુરે તાપણું તે મનથી જાણી જાય છે.. વળી તેમાં મનને પરમ બ્રહ્મ સમ્રાટ કહ્યુ છે.પ છાન્દોગ્યમાં પણુ તેને બ્રહ્મ કહ્યું છે. મનથી જે વિશ્વપંચ છે તેનું જે નિરૂપણુ તેજોબિન્દુ ઉપનિષદમાં છે તેથી મનના મહિમા જણાય છે. તેમાં જણાવ્યું છે કે મન જ બધું જગત છે, મન જ માટે શત્રુ છે, મન સંસાર છે, મન જ ત્રણ જગત છે, મન જ મેાટુ' દુ:ખ છે...મન જ કાલ છે, મન જ સંકલ્પ છે, મન જ જીવ છે, મન જ ચિત્ત છે, મન જ અહંકાર છે, મન જ અતકરણ છે, મન જ પૃથ્વી મન જ તેજ છે, મન જ મેટા વાયુ છે, મન જ આકાશ છે, મન જ શબ્દ છે, સ્પર્શ, રૂપ રસ, ગધ અને પાંચ ક્રોષ મનથી ઉત્પન્ન થયેલા છે, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ વગેરે મનેામય છે, દિક્પાલે વસુએ, રુદ્રો, આદિત્યા મનેામય છે,૭ મન જ પાણી છે, (૪) પ્રજ્ઞાત્મા, પ્રજ્ઞાનાત્મા, વિજ્ઞાનાત્મા કૌષીતકી ઉપનિષદમાં પ્રાણને પ્રજ્ઞા અને પ્રજ્ઞાને પ્રાણ એવું નામ આપવામાં આવ્યું છે. તે બતાવે છે કે પ્રાણામા પછી જ્યારે પ્રજ્ઞાત્માની શોધ થઈ ત્યારે જૂના-નવાને સમન્વય આવશ્યક હતા. ઇન્દ્રિયા અને મન એ અને પ્રજ્ઞા વિના કશું જ કરી શકતાં નથી, એમ કહી ઈન્દ્રિયા અને મનથી ૧. ખળામનન્તરાતીત` વિજ્ઞાન દ્ધિ તમ્મન: મિયમ વષ ૧.૧૭ ૨. ન્યાય સૂ૦ ૩. ૧, ૧૬: ન્યાય વાર્તિક પૃ૦ ૩૩૬ ૩. સાંખ્યકારિકા ૪૪ ૪. બૃહદા૦ ૧.૫.૩ ૫. બૃહદા ૪.૧૬; ૬. છાન્દે૦ ૭.૩.૧ ૭. તેજોબિન્દુ ઉપનિષદ ૫,૯૮,૧૦૪, ૮. પ્રોસ્મિ પ્રજ્ઞામા' કૌષીતકી ૩;ર; રૂ. ૩; ચૈ જૈ પ્રાળઃ સા પ્રજ્ઞા, યા વા પ્રજ્ઞા સ ત્રાળ; ફોષી ૩.૩,૩,૪ Page #94 -------------------------------------------------------------------------- ________________ પણ પ્રજ્ઞાનું મહત્ત્વ વધારે છે એમ કૌષીતકીમાં જણાવવામાં આવ્યું છે, તે બતાવે છે, કે મનમય માને પણ પ્રજ્ઞાત્મા એ અતરાત્મા છે. આ જ વસ્તુને તોત્તિરીય ઉપનિષદ (૨૪)માં વિજ્ઞાનામાને મનમય આત્માને અંતરાત્મા કહીને સૂચવી છે. એટલે પ્રજ્ઞા અને વિજ્ઞાનને પર્યાય માનવામાં અસંગતિ નથી. અતરેય ઉપનિષદમાં પ્રજ્ઞાનબ્રહ્મને જે પર્યાય આપવામાં આવ્યા છે તેમાં મન પણ છે. એ સૂચવે છે કે પૂર્વકલ્પિત મનમય આત્મા સાથે પ્રજ્ઞાનાત્માને સમન્વય છે. તેમાં જ પ્રજ્ઞા અને પ્રતાનને પણ એક જ કહ્યાં છે અને પ્રજ્ઞાનના પર્યાય તરીકે વિજ્ઞાનને પણ બતાવ્યું છે.* સાર એ છે કે વિજ્ઞાન, પ્રજ્ઞા, પ્રજ્ઞાન એ બધા શબ્દો એકાઈંક મનાયા અને તે અર્થ તે આત્મા એમ મનાયું. મને મય આત્મા સૂક્ષ્મ છતાં મને કોઈને મને ભૌતિક અને કેઈને મતે અભૌતિક છે. પણ વિજ્ઞાનને જ્યારે આત્મા એવું નામ આપવામાં આવ્યું ત્યાર પછી જ આત્મા અભૌતિક તત્વ છે એવી વિચારણાને પ્રારંભ થયો. આત્મવિચારણામાં વિજ્ઞાન, પ્રજ્ઞા કે બજ્ઞાનને આત્મા કહીને ચિંતકે એ આત્મવિચારની દિશાને જ બદલી દીધી. હવે જ આત્મા એ મૌલિક ચેતન તવ છે એવી માન્યતા તરફ વિચાર કે પ્રયાણ આદર્યું અને પ્રજ્ઞાનની એટલી બધી પ્રતિષ્ઠા કરવામાં આવી કે આંતર-બાહ્ય બધાંને પ્રજ્ઞાન કહી દીધાં. પ્રજ્ઞા તત્વનું વિશ્લેષણ હવે જરૂરી હતું, એટલે તેના વિશે વિચાર કરવામાં આવ્યું. બધી ઇન્દ્રિ અને મનને પ્રજ્ઞામાં પ્રતિષ્ઠિત માનવામાં આવ્યાં. જ્યારે મનુષ્ય સુપ્ત કે મૃત હોય છે ત્યારે ઇન્દ્રિય પ્રાણરૂ૫ પ્રજ્ઞામાં મળી ગયેલી હોય છે તેથી કશું જ જ્ઞાન થઈ શકતું નથી. મનુષ્ય જ્યારે જાણે છે કે ફરી જન્મે છે ત્યારે તણખામાંથી અગ્નિ જેમ પ્રજ્ઞામાંથી ઇન્દ્રિય ફરી પાછી બહાર આવે છે અને મનષ્ય જ્ઞાન કરે છે. ઇન્દ્રિયે પ્રજ્ઞાના એક અંશ જેવી છે અને તેથી તેઓ પ્રજ્ઞા વિના પોતાનું કામ કરવા સમર્થ નથી. હવે ઈદ્ધિ અને મનથી પણ ભિન્ન એવા પ્રજ્ઞાત્માને જાણવા માટે પ્રયત્ન કરવા જણાવ્યું છે. પણ ઈદ્રિના વિષયોને નહિ, પણ ઇન્દ્રિયના વિષયને જાણનાર પ્રજ્ઞાત્માને જાણવા માટે પ્રેરણા કરવામાં આવી છે. મનને જાણવું જરૂરી નથી, પણ મનન કરનારને જાણવું જરૂરી છે. આ પ્રમાણે ઇન્દ્રિયાદિ સાધનાથી પર એવા પ્રજ્ઞાત્મા-સાધકને જાણવા માટે કોષીતકી ઉપનિષદે ભાર આપ્યો છે. ૯ કૌષીતકી ઉપનિષદમાં આવેલા ઉપર્યુક્ત વિશ્લેષણને આધારે કહી શકાય કે પ્રજ્ઞાને એ ઉપનિષદમાં ઇન્દ્રિયનું અધિષ્ઠાન માનવામાં આવી છે એ ઠીક છે પણ હજી પ્રજ્ઞાના સ્વયં પ્રકાશિત રૂપ પ્રત્યે વિચારકનું ધ્યાન ગયું જ નથી એટલે સુપ્તાવસ્થામાં ઇન્દ્રિયોને વ્યાપાર નહિ હોવાથી કેઈપણ પ્રકારનું જ્ઞાન પરનું કે સ્વનું તેમાં સ્વીકારવામાં આવ્યું નથી.૧૦ તે જ રીતે મૃત્યુ પછી જ્યાં સુધી નવી ઇન્દ્રિયનું નિર્માણ થતું નથી ત્યાંસુધી પણ પ્રજ્ઞા અકિંચિકર જેવી જ માનવામાં આવી છે. પ્રજ્ઞાને અધીન ઇન્દ્રિ ૧. કોષીતકી ૩,૬,૭, જુઓ ગુજરાતી ભાષાંતર પૃ૦ ૮૯૨ ૨. અતરેય ૩.૨.૨ ૩. એતરેય ૩.૩ ૪, અતરે ૩.૨ ૫. અતરેય ૩.૧.૨-૩ ૬, કોષીતકી ૩.૨ ૭. કોષીતકી ૩.૫ ૮, કૌશીતકી ૩૭ ૯, કૌષીતકી ૩,૮ ૧૦. આવા આત્માના જ્ઞાનથી ઈન્દ્રને સંતોષ થયું ન હતું અને તેણે સુપ્તાવસ્થાના આ માથી પણ પર એવા આ માનું પ્રજાપતિ પાસેથી જ્ઞાન મેળવ્યું હતું એ ઉલેખ છાન્દોગ્યમાં છે. ૮.૧૧. અહીં બૃહદા૦ ૧.૧૫-૨૦ પણ જોવું જોઈએ. Page #95 -------------------------------------------------------------------------- ________________ છે એમ માનવા છતાં પ્રજ્ઞા પણ ઇન્દ્રિય વિના કશું જ કરવા સમર્થ નથી, એ વસ્તુ સ્વીકારી લીધી છે. વળી હજી પ્રજ્ઞા અને પ્રાણને એક માન્યાં હોવાથી પ્રાણથી પણ પર એવી સ્વયંપ્રકાશી પ્રજ્ઞાનું રૂપ ધ્યાનમાં ન આવે તે સ્વાભાવિક છે. કઠેનિદમાં જ્યાં ઉત્તરોત્તર ચડિયાતા તત્ત્વની ગણતરી કરી છે ત્યાં મનથી બુદ્ધિને, બુદ્ધિથી મહતને, મહતથી અવ્યક્ત-પ્રકૃતિને, પ્રકૃતિથી પુરુષને ઉત્તરોત્તર પર-ચડિયાતાં કહ્યાં છે. આ જ વસ્તુ ગીતામાં પણ કહી છે. એ પ્રક્રિયા સાંખ્યોની છે. એ માન્યતા ઉપરથી જણાય છે કે વિજ્ઞાન પણ ચેતનને ધર્મ નહિ પણ અચેતન પ્રકૃતિને ધમ છે, એવી પ્રાચીન માન્યતા હતી, એથી વિજ્ઞાનાત્માની શોધ ક્યા છતાં આત્મા સંપૂર્ણ ચેતનરૂપે-અજગરૂપે-સિદ્ધ થયો એમ કહી શકાય નહિ. પણ પ્રજ્ઞાત્મા સુધી વિચારકે ઉડ્ડયન કર્યા પછી તેને આગળને માગ સાફ હતા, એટલે આત્મામાંથી ભૌતિક ગંધને નિમૂળ કરતાં તેને વાર લાગે તેમ હતું નહિ. (૫) આનન્દામા મનુષ્યના અનુભવનું વિશ્લેષણ જે કરવામાં આવે તો તેમાં તેનાં બે રૂપ સ્પષ્ટ તરી આવે છે, એક તે વસ્તુવિજ્ઞતિરૂપ છે અર્થાત્ વસ્તુનું જે જ્ઞાન થાય છે તે અનુભવનું એક રૂપ છે અને બીજુ રૂપ તે વેદના છે. એક સંવેદન છે તો બીજુ વેદન છે. વસ્તુને જાણવી તે એક રૂપ છે અને તેને ભોગવવી એ બીજુ રૂપ છે. જાણવા સાથે જ્ઞાનને અને ભેગ સાથે વેદનાને સંબંધ છે. પ્રથમ જ્ઞાન છે પછી ભોગ છે. એ વેદના પણ અનુકૂળ અને પ્રતિકૂળ બન્ને પ્રકારની હોય છે. પ્રતિકૂળ વેદનાને કોઈ પસંદ કરતું નથી. અનુકુળ વેદના સૌને ગમે છે. તે સુખ કહેવાય છે. એ સુખની પરાકાષ્ઠાને આનંદ એવું નામ અપાયું છે. બાહ્ય વસ્તુના ભાગથી નિરપેક્ષ એવી અનુકૂળ વેદના એ આત્માનું સ્વરૂપ છે અને ચિંતકેએ તેને આનન્દાત્મા એવું નામ આપ્યું છે. અનુભવના એક સંવેદનરૂપને પ્રાધાન્ય પ્રજ્ઞાત્મા અથવા વિનાનામાની કપના થઈ તો તેના બીજા રૂ૫ વેદનાને પ્રાધાન્ય આનન્દાત્માની કલ્પનાને વેગ મળ્યું હશે એવી સંભાવને થાય છે. આત્મા જેવી એક અખંડ વસ્તુનું ખંડ-ખંડ કરીને દર્શન કરવામાં આવે તે વિજ્ઞાનાત્મા અને આનન્દાત્મા જેવાં તેનાં રૂપે વિચારક સમક્ષ ઉપસ્થિત થાય તે સ્વાભાવિક છે. વિજ્ઞાનનું લક્ષ્ય તે આનન્દ જ છે, તેથી ચિંતકેએ વિજ્ઞાનાત્માને પણ અન્તરાત્મા આનન્દાત્માને ભાવ્યો હોય તો નવાઈ નથી. વળી એક દાર્શનિક અને એક ધાર્મિક એવી બે ભાવને મનુષ્યમાં છે. દાર્શનિક જો કે વિજ્ઞાનાત્માને પ્રાધાન્ય આપે છે, પણ દાર્શનિકમાં જ રહેલો ધાર્મિક આત્મા આનન્દાત્માની કલ્પના કરીને તૃપ્તિ અનુભવે છે તેમાં આશ્ચર્ય નથી. (૬) પુરુષ, ચેતન આત્મા-ચિદાત્મા–બ્રહ્મ અનમય આત્માથી માંડીને વિચારકે આત્માની બાબતમાં આનન્દાત્મા સુધી પ્રગતિ કરી, પણ તેની એ પ્રગતિ હજી આત્મતત્વનાં જુદાં જુદાં આવરણોને આત્મા માનીને થઈ રહી હતી, પણ એ બધાએ આત્માને પણ જે આત્મા હતો તેની શેધ કરવાની બાકી જ હતી. એ આત્માની જ્યારે ૧. કઠ૦ ૧૩.૧૦-૧૧ ૨. તૈતિરીય ૨-૫. ૩ Nature of Consciousness in Hindn Philosophy, p. 29 Page #96 -------------------------------------------------------------------------- ________________ શોધ થઈ ત્યારે કહી દેવામાં આવ્યું કે અનમય આત્મા, જેને શરીર કહેવામાં આવે છે તે તે રથ જેવું છે. તેને દોરનાર રથી એ જ ખરે આત્મા છે. આત્મા વિનાનું શરીર કશું જ કરી શકતું નથી. શરીરની જે ચાલક શક્તિ છે તે જ આત્મા છે. આમ શરીર અને આત્મા એ બને તો પૂથફ છે એમ સ્પષ્ટ કરવામાં આવ્યું. આમાથી સ્વતંત્રપણે પ્રાણુ કશું જ કરી શકતો નથી. આત્મા એ તે પ્રાણને પણ પ્રાણ છે. પ્રશ્નોપનિષદમાં તે કહેવામાં આવ્યું છે કે આત્માથી જ પ્રાણને જન્મ છે. મનુષ્ય પર તેને પડછાયો આધાર રાખે છે, તેમ પ્રાણ એ આત્માને અવલંબે છે. આ રીતે પ્રાણ અને આત્માને ભેદ કર્યો. ઈન્દ્રિય અને મનથી પણ એ આત્મા ભિન્ન છે એની સૂચના કેનેપનિષદમાંકે કરવામાં આવી છે. ત્યાં જણાવ્યું છે કે ઇન્દ્રિો અને મન એ બ્રહ્મ-આત્મા વિના કશું જ કરવા સમર્થ નથી. આત્મા છે એટલે જ ચક્ષ આદિ ઈદ્ધિ અને મન પોતપોતાનું કાર્ય કરે છે. જેમ વિજ્ઞાનાત્માનો અંતરાત્મા આનંદાત્મા છે તેમ આનંદાત્માને ય અંતરાત્મા સત્ એવું બ્રહ્મ છેએમ કહીને વિજ્ઞાન અને આનન્દથી પણ પર એવા બ્રહ્મની કલ્પના કરવામાં આવી છે.' બ્રહ્મ અને આત્મા એ જુદા નથી પણ એક જ તત્વનાં બે નામે છેએ જ આત્માને સવ તોથી પર એ પુરષ પણ કહ્યો છે અને સર્વ ભૂતેમાં ગઢમાં પણ કહ્યો છે. કઠોપનિષદમાં બુદ્ધિન-વિજ્ઞાનને પ્રાકૃત-જડ બતાવ્યું છે એટલે વિજ્ઞાનાત્માની કલ્પનાથી ચિંતકને સંતોષ ન થાય એ સ્વાભાવિક છે. તેથી તેનાથી પણ ૫ર એવા ચિદાત્મા–પુરુષ ચેતન આત્માની શોધ આવશ્યક હતી. અને તે બ્રહ્મ અથવા ચેતન-આત્માની ક૯૫નાએ પૂરી થઈ. આ રીતે ચિંતકેએ આત્માને અભૌતિક તસ્વરૂપે સ્થિર કરી દીધો. આ પ્રમાણે ભૂતથી માંડીને ચેતન સુધીની આત્મવિચારણની ઉત્ક્રાંતિને ઇતિહાસ અહીં પૂરો થાય છે. પ્રથમ વિજ્ઞાત્માના વર્ણન પ્રસંગે કહેવામાં આવ્યું છે કે તેને સ્વયંતિ માનવામાં નથી આ. સુપ્તાવસ્થામાં તે અચેતન બની જાય છે. તે સ્વપ્રકાશી નથી, પણ આ પુરુષ-ચેતન આત્મા કે ચિદાત્મા વિશે એમ નથી. તે તો સ્વયં જાતિ છે, સ્વયં પ્રકાશે છે. તે તે વિજ્ઞાનને પણ અંતર્યામી છે. એ સતરાત્મા વિશે કહેવામાં આવ્યું છે કે તે સાક્ષાત્ છે, અપરોક્ષ છે, પ્રાણનો લેનાર તે છે, આંખને જનાર તે છે, કાનને સાંભળનાર તે છે, મનને વિચાર તે છે. જ્ઞાનને જાણનાર તે છે. ૧૦ એ જ દ્રષ્ટા છે, એ જ શ્રેતા છે, એ જ મન્તા છે, એ જ વિજ્ઞાતા છે.૧૧ નિય ચિત્માત્રરૂ૫ છે, સર્વ પ્રકાશરૂપ છે, ચિન્માત્ર તિરૂપ છે.' ૧. છાગલેય ઉપનિષદને સાર-જુએ, History of Indian Philosophy, Vol. 2. p. 131; ત્રી ઉપનિષદ ૨-૩-૪: કઠા. ૧-૩-૩ ૨. કેન. ૧-૨, ૩. પ્રોપનિષદ્ ૩.૩ ૪. કેન, ૧.૪-૬, ૫. સૈત્તિરીય ૨-૬, ૬, “સર્વ હિ ઉતર્ ચૈત્ર મયમમાં બ્રહ્મ'-માંડુકથ ૨, બહદા૨ ૨-૫-૧૯. ૭. કઠે પનિષદ ૧૩.૧૦-૧૨ ૮. બુદ. ૪. 3. ૬. અને, ૯, વિજ્ઞાનાત્મા અને પ્રજ્ઞાનધન (બૃહદા. ૪-૫-૧૩) આત્મા વચ્ચે અંતર છે. પ્રથમ પ્રાકૃત છે જ્યારે બીજો પુરુષ -ચેતન છે. ૧૦. બહદા ૩-૭-૨૨. ૧૦. બૃહદા ૩.૪.૧-૨, ૧૧. બદ૦ ૩૭.૨૩; ૩.૮.૧૧. ૧૨. મૈત્રેય્યપનિષદ ૩-૧૩-૨૧. Page #97 -------------------------------------------------------------------------- ________________ આ પુરુષ કે ચિદામાને અજર, અક્ષર, અમૃત, અમર, અવ્યય, અજ, નિત્ય, ધ્રુવ, શાશ્વત, અનત માનવામાં આવ્યો છે.એના વિશે કઠ. (૧-૩-૧૫)માં કહેવામાં આવ્યું છે કે તે અશબ્દ, અસ્પર્શ, અરૂ , અવ્યય, અરસ, નિત્ય, અગધવત, અનાદિ, અનંત, મહ૬ તત્વથી પર, ધ્રુવ, એવા આત્માને જાણીને મનુષ્ય મૃત્યુના મુખમાંથી મુક્ત થઈ જાય છે. (૭) ભ, બુદ્ધને અનાત્મવાદ આપણે જોયું કે ચિંતકે સર્વપ્રથમ બાહ્ય દષ્ટિએ ગ્રાહ્ય એવા ભૂતને જ મૌલિક તત્વ સ્વીકારતા, પણ કાલકએ. તેઓ આમતવને સ્વીકારતા થયા. તે તવ ઇન્દ્રિયગ્રાહ્ય નહિ, પણ અતીન્દ્રિય હતું. આવા એક અતીન્દ્રિય તત્તવની ક૯૫ના જ્યારે ચિંતકેને સૂઝી ત્યારે તેને સ્વરૂપ વિશે ચિંતનમાં તેઓ લાગી જાય તે સ્વાભાવિક છે. પ્રાણ, મન અને પ્રજ્ઞાથી ૫ણ ૫ર એવા આત્માની જ્યારે ક૯૫ના થઈ ત્યારે ચિંતકે સામે નવા નવા પ્રકને આવીને ઊભા રહ્યા. પ્રાણ, મન, પ્રજ્ઞા એ તો એવી વસ્તુઓ હતી જેનું જ્ઞાન સહજ હતું, પણ આત્મા તો એથી પણુ પર મનાયો, એટલે તેનું જ્ઞાન કેવી રીતે કરવું, અને તે કે છે, તેનું શું સ્વરૂપ છે એ પ્રશ્નને ઉસ્થિત થયા. ખરી આત્મવિઘા હવે જ શરૂ થઈ અને લોકોને આ વિદ્યાને એ નાદ લાગ્યું કે તેમને આત્માની શોધમાં જ કર્તવ્યની ઈતિશ્રી જણાઈ. આ દુનિયાના કે સ્વર્ગના ભેગો તેમને એ આમસુખની અપેક્ષાએ તુચ્છ લાગ્યા અને ત્યાગ અને તપશ્ચર્યાની કઠિન યાતનાઓ તેમણે સહર્ષ સ્વીકારી નચિકેતા જેવા કુમારે મૃત્યુ પછીની આત્માની સ્થિતિ જાણવા માટે એટલા બધા આતુર બની ગયા કે તેમને આ દુનિયાનો કે સ્વર્ગની સુખ તુચ્છ લાગવા મંડયાં. મૈત્રેયી 8 જેવી સ્ત્રીઓ પોતાના પતિની મિલકતને વાર લેવાને બદલે આત્મવિદ્યાની શોધમાં પડી ગઈ અને પતિને કહેવા લાગી કે, જેના વડે હું અમર ન થઈ શકે તે લઈને હું શું કરું ? હે ભગવન, અમર બનવાનું સાધન તમે જાણતા હે તે તે મને કહે, અને કોઈ કઈ તો પિકારી પોકારીને કહેવા લાગ્યા કે જેમાં ઘુલોક, અંતરિક્ષ અને પૃથ્વી તેમ જ સર્વ પ્રાણી સાથે મન ઓતપ્રોત થયું છે તે એકમાત્ર આત્માનું જ જ્ઞાન પ્રાપ્ત કરે અને બીજી બધી વાત છેડી દો. એ આત્મા અમરપણું મેળવવા માટે સેતુ જે છે.૪ યાજ્ઞવલ્કય તો છેવટે આગળ વધીને કહે છે છે કે પતિ, પત્ની, પુત્રો, ધન, પશુ એ બધું પણ આત્માને ખાતર જ પ્રિય છે, માટે એ આત્માને જ જો જોઈએ, તેને વિશે જ સાંભળવું જોઈએ, તેને વિશે વિચાર કરવો જોઈએ, તેને વિશે જ ધ્યાન કરવું જોઈએ. એમ કરવાથી જ બધું જ્ઞાત થઈ જાય છે." આનું એક શુભ પરિણામ એ આવ્યું કે વૈદિક કર્મકાંડ પ્રત્યે ચિંતકોને વિરોધ જાગ્યો. પણ આ વિદ્યાના પણ પાછો અતિરેક થયો અને અતીન્દ્રિય આત્મા વિશે જેને જેમ ફાવ્યું તેમ ક૯૫ના કરવા લાગી ગયા. વસ્તુસ્થિતિ આવી હોવાથી ઔપનિષદ આમવિદ્યા વિશે પ્રતિક્રિયા જાગે તે સ્વાભાવિક છે. અને તેની પ્રતિક્રિયા ભ. બુદ્ધના ઉપદેશોમાં આપણને જોવા મળે છે. બધાં ઉપનિષદેનું સારતત્વ તો છેવટે એ જ છે કે વિશ્વના મૂળમાં માત્ર એક જ શાશ્વત અભિા-બ્રહ્મ તત્ત્વ છે અને એ સિવાય - ૧. કઠ ૩-૨; બહદા૦ ૪-૪-૨૦; 3-૮-૮; ૪-૪-૨૫; તા૦ ૧-૯, ઇત્યાદિ. ૨, કઠે૦ ૧. ૧, ૨૩-૨૯, ૩, બહ૦ ૨-૪-૩ ૪. મું ડક ૨-૨-૫, ૫, બહદા૦ ૪-૫-૬, Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮૩ બીજુ કશુ જ નથી. ઉપનિષદના ઋષિએએ છેવટે તે એટલે સુધી કહી દીધુ` કે અદ્વૈત તત્ત્વ છતાં જે મનુષ્યા સંસારમાં ભેદની કલ્પના કરે છે તે પેાતાના સર્વનાશને નાતરે છે.' આ પ્રકારે એ સમયે આત્મવાદનાં પૂર ઊમટયાં હતાં એટલે એ પૂરની સામે બંધ બાંધવાનું કાર્યં ભ. બુદ્ધે કર્યું. તેમાં તેમને સ્થાયી સફળતા }ટલી મળી એ એક જૂદો પ્રશ્ન છે, પણ ભ. શુદ્દે એ પૂરને અનાત્મવાદ તરફ વાળવા પૂરતા પ્રયત્ન કર્યાં એ જ કહેવાનુ છે. ભગવાન બુદ્ધે અનાત્મવાદના ઉદેશ આપ્યા એમ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે એમ નથી સમજવાનું કે તેએ આત્મા જેવી વસ્તુને સથા નિષેધ કરે છે. તેમના નિષેધનું તાત્પર્ય એટલુ જ છે કે ઉપનિષદોમાં જે પ્રકારના શાશ્વત અદ્વૈત આત્માનુ પ્રતિપાદન કરવામાં આવ્યું છે, આત્માને જે પ્રકારે વિશ્વનું એકમાત્ર મૌલિક તત્ત્વ માનવામાં આવ્યું છે તેને વિરાધ ભગવાન બુદ્ધ કર્યો છે. ઉપનિષદના પૂર્વોકત ભૂતવાદીએ અને દાર્શનિક સૂત્રકાળના નાસ્તિ કે ચાર્વાંકા પણ અનાત્મવાદી છે અને ભ. બુદ્ધ પણુ અનાત્મવાદી છે. એ બન્ને આટલી વાર્તામાં સહમત છે કે આત્મા એ સર્વોથા સ્વત ંત્ર એવું દ્રવ્ય નથી અને તે નિત્ય કે શાશ્વત પણ નથી. અર્થાત્ બન્નેને મતે આત્મા એ ઉત્પન્ન થનારી વસ્તુ છે. પણ ચાર્વાક અને ભ. બુદ્ધમાં જે મતભેદ છે તે એ છે કે પુદ્ગલ, આત્મા, જીવ, ચિત્ત નામની એક સ્વતંત્ર વસ્તુ છે એમ ભ. જીદ્દ માને છે, જ્યારે ભૂતવાદી તેને માત્ર એક ચાર કે પાંચ ભૂતામાંથી નિષ્પન્ન થનારી પરતંત્ર માને છે. ભ. યુદ્ધ પણ જીવ, પુદ્ગલ કે ચિત્તને અનેક કારણાથી ઉત્પન્ન તા માને છે અને એ અર્થમાં તે પરત ંત્ર પણ છે, પણ એ ઉત્પત્તિનાં જે કારણેા છે તેમાં પણ વિજ્ઞાન અને વિજ્ઞાનેતર બન્ને પ્રકારનાં કારણેા વિદ્યમાન હોય છે; જ્યારે ચાર્વાકને મતે ચૈતન્યની ઉત્પત્તિમાં ચૈતન્યેતર ભૂતા જ કારણેા છે, ચૈતન્ય કારણ છે જ નહિ. તાત્પર્ય એ છે કે ભૂતાની જેમ વિજ્ઞાન પણ એક મૂળ તત્ત્વ છે, જે જન્ય અને નિત્ય છે એમ ભ. જીદ્દ સ્વીકારે છે, જ્યારે ચાર્વાકા માત્ર ભૂતાને જ મૂળ તત્ત્વ માને છે, બુદ્ધુ ચૈતન્ય વિજ્ઞાનની સંતતિ-ધારાને અનાદિ માને છે, પણ ચાર્વાકને મતે ચૈતન્યધારા જેવુ કશું જ નથી. નદીને પ્રવાહ ધારાબહ્ન જલબિન્દુએથી બને છે અને તેમાં એકત્વની પ્રતીતિ થાય છે, તેમ વિજ્ઞાનની સંતતિ-પરંપરાથી વિજ્ઞાનધારા બને છે અને તેમાં પણ એકત્વની પ્રતીતિ થાય છે. વસ્તુતઃ જલબિંદુએની જેમ પ્રત્યેક દેશ અને કાલમાં વિજ્ઞાનક્ષણા ભિન્ન જ હોય છે. આવી વિજ્ઞાનધારાના સ્વીકાર ભ. બુદ્ધે કર્યાં છે, પણ ચાર્વીને તે પણ માન્ય નથી. ભ. બુદ્ધે રૂપ, વેદના, સત્તા, સંસ્કાર અને વિજ્ઞાન, ચક્ષુઆદિ ઇન્દ્રિયા, તેના વિષયે, તેનાથી થતું જ્ઞાન, મન, માનસિક ધર્મ અને મનેાવિજ્ઞાન એ બધાંને એકકને લઇને વિચાર કર્યાં છે અને બધાંને અનિત્ય, દુ:ખ અને અનામ કહી દીધાં છે. એ બધાં વિશે તેએ પૂછતા કે નિત્ય છે અનેત્ય ? ઉત્તર મળતા કે તે અનિત્ય છે. એટલે તએ ફરી પૂછતા કે જે વસ્તુ અનિત્ય હોય તે સુખ છે કે દુખ ? ઉત્તર મળતા કે દુઃખ. એટલે તેએ ફરી પૂછતા કે જે વસ્તુ અનિત્ય હાય, દુ:ખ હોય, વિપરિણામી હોય, શું તેના વિશે આ મારું' છે, એ હું છું, એ મારો આત્મા છે' એવા વિકા १. " मनसैवानुद्रष्टव्यं नेह नानास्ति किंचन । मृत्योः स मृत्युमाप्नोति य इह नानेव पश्यति ॥ " બૃહદા૦ ૪.૪.૧૯; ૩૪ ૪, ૧૧, Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૪ કરી શકાય ? ઉત્તરમાં નકાર મળ અને આ રીતે બધું અનાત્મ જ છે, આત્મા જેવી વસ્તુ શેાધી જડતી નથી, એમ તેએ શ્રોતાને પ્રતીતિ કરાવી દેતા. ૧ ભગવાન બુદ્ધે રૂપાદિ બધી વસ્તુને જન્મ માની છે અને વ્યાપ્તિ કરી છે કે જે જન્ય હોય છે તેના નિરીધ આવશ્યક છે.૨ આથી અનાદિ અનત એવા આત્મતત્ત્વને બુદ્ધમતમાં સ્થાન નથી. પૂર્વોક્ત મનેામન આત્મા સાથે બૌદ્ધસ ંમત પુદ્ગલ એટલે કે દેહધારી જીવ- જેને ચિત્ત પણ કહેવાય છે તેની તુલના કરવા કાઈ લલચાઈ જાય એમ બને. પણ વસ્તુતઃ એ બન્નેમાં ભેદ છે. બૌદ્ધમતે મન અંત:કરણ મનાયું છે અને ઇન્દ્રિયાની જેમ ચિત્તોત્પાદમાં એ પણ એક કારણ છે; એટલે મનેામય આત્મા સાથે તેની તુવના થઈ શકે નહિ, પણ વિજ્ઞાનાત્મા સાથે તેની તુલના અંશતઃ થઈ શકે છે. વિજ્ઞાનાત્મા એ સતતારિત નથી, સતત સવૈદક નથી; પશુસુપ્તાવસ્થા કે મૃત્યુવખતે તે લીન થઈ જાય છે અને ફરી પાછો સવૈદક બને છે. એ જ વસ્તુ પુદ્દગલ વિશે પણ કહી શકાય. તેને પણ સુપ્તાવસ્થામાં અને મૃત્યુવખતે નિરાધ છે. આ તુલના આંશિક એટલા માટે છે કે વિજ્ઞાનાત્મા જ ફરી પાછા જાગરિત થાય છે એમ મનાયુ' છે; પણ ખુદ્દે તા જાગરિત થનાર પુદ્ગલને કે મૃત્યુ પછી જન્મનાર પુદ્ગલને વિશે એ જ છે' કે ‘ભિન્ન છે' એ બન્ને વિધાનેામાંથી એક પણ વિધાનને ઉચિત માન્યું નથી. જો તે એમ કહે કે એ જ પુદ્ગલે ફરી જન્મ લીધા તા ઉપનિષત્સ ંમત શાશ્વતવાદનું સમર્થન થઈ જાય જે તે અનિષ્ટ છે અને જો તે એમ કહે કે 'ભિન્ન છે' તેા પણ ભૌતિકવાદીના ઉચ્છેદવાદનુ સમન થઈ જાય, જે પણુ યુદ્ધને અનિષ્ટ છે. એટલે બુદ્ધુ માત્ર એટલું જ કહે છે કે પ્રથમ ચિત્ત હતું એટલે ખીજું થયું. થનાર તે જ નથી અને તેથી ભિન્ન પણ નથી, પણ તે તેની ધારામાં છે એટલે જન્મ જરા-મરણાદિ હાઈ સ્થાયી ધ્રુવ જીવના છે એમ નહિ, પણ તે બધા અમુક કારણાને લઈને થાય છે એમ કહેવું જોઈએ એવા બુદ્ધના ઉપદેશ હતા. બુદ્ધમતે જન્મ જરા મરણુ એ બધું તા છે, પણુ તે બધાંને સ્થાયી કાઈ આધાર પણ છે એમ બોદ્દો માનતા નથી. તાપ એ છે કે ભગવાન અને ચાર્વાકારા દેહાત્મવાદ જ અમાન્ય છે એમ નહિ, પણ ઉપનિષત્સ ંમત્ત સર્વાન્તર્યામી નિત્ય, ધ્રુવ, શાશ્વત એવા આત્મા પણુ અમાન્ય છે. તેમના મતે આત્મા શરીરથી અત્યન્તભન્ન છે એમ પણ નથી અને શરીરથી તે અભિન્ન છે એમ પણ નથી, તેમને ચાર્વાકસમત ભૌતિકવાદ એકાન્ત લાગે છે અને ઉપનિષદાના ફૂટસ્થ આત્મવાદ પણ એકાન્ત જણાય છે. એમને માર્ગ તે મધ્યમમાગ છે જેને તેએ “પ્રતીત્યસમ્રુત્પાદવાદ–” અમુક વસ્તુની અપેક્ષાર્થી અમુક વસ્તુ ઉત્પન્ન થઈ એવા વાદ કહે છે. તે શાશ્વતવાદ નથી, ઉચ્છેદવાદ નથી, પણ અશાશ્વતાનુચ્છેદવાદને નામે તેમના વાદને કહી શકાય. યુદ્ધમતે સંસારમાં સુખ દુઃખ ઈત્યાદિ અવસ્થાએ છે, કમ છે, જન્મ છે, મરણ છે, બન્ધ છે, મુક્તિ છે—આ બધુ જ છે; પણ એ બધાના ાઈ સ્થિર આધાર નથી-અવસ્થાતા નથી. એ બધી અવસ્થાએ પૂર્વ પૂર્વનાં કારણેાને લઈને ઉત્પન્ન થતી રહે છે અને એક નવા કાર્યને ઉત્પન્ન કરીને નષ્ટ ૧. સ’યુત્તનિકાય ૧૨. ૭૦. ૩૨-૩૭, દીર્ધનકાય-મહાનિકાનસુત્ત ૧૫, વિનયપિટક્ર-મહાવગ્ગ ૧. ૬, ૩૮-૪૬, ૨. * વિષિ સમુયધમ્મ સન્ન તો નિમેષષન્મ-મહાવગ ૧. ૬. ૨૯. સચ્ચે સારા અનિન્ના-ટુવાણા-અનન્તા' અંગુત્તરનિકાય તિકનિપાત ૧૩૪, ૩ સંયુત્તનિકાય ૧૨-૩૬, અંગુત્તરનિકાય ૩, દીનિકાય બ્રહ્માલ સુત્ત, સંયુત્તનિકાય ૧૨, ૧ ૭,૨૪; વિસુદ્ધિમગ્ગ ૧૭, ૧૬૧-૧૭,૪ Page #100 -------------------------------------------------------------------------- ________________ થતી રહે છે. આ પ્રકારે સંસારનું ચક્ર ચાલ્યા કરે છે. પૂર્વેને સર્વથા ઉચ્છેદ ૫ણ ઈષ્ટ નથી અને ધ્રૌવ્ય પણ ઈષ્ટ નથી. ઉત્તર પૂર્વથી સર્વથા અસંબદ્ધ છે, અપૂર્વ છે એમ પણ ન કહેવાય, કારણકે કાર્યકારણની સાંકળમાં બને જકડાયેલાં છે. પૂર્વને બધે સંસ્કાર ઉત્તરને મળી જાય છે એટલે હવે પૂર્વ તે ઉત્તરરૂપે વિદ્યમાન બને છે, ઉત્તર એ પૂર્વથી સર્વથા ભિન્ન પણ નથી અને અભિન્ન પણ નથી પણ અભ્યાકત છે, કારણકે ભિન્ન કહેવા જતાં ઉછેદવાદ બને અને અભિન્ન કહેવા જતાં શાશ્વતવાદ. ભ. બુદ્ધને એ બને વાદ અમાન્ય હતા, એટલે આવી બાબતોમાં તેમણે અવ્યાકૃતવાદનું શરણું स्वायु छ.१ આ જ વસ્તુને બુદ્ધષે પૌરાણિકનું વચન ટાંકીને જણાવી છે– कम्मस्य कारका नत्थि विपाकस्स च वेदको । सुद्धधम्मा पवत्तन्ति एवेत सम्मदस्सन ॥ एवं कम्मे विपाके च वत्तमाने सहेतुके । बीजरुक्खाकान व पुव्वा कोटि न नायति ॥ अनागते पि संसारे अपव्बत न दिस्सति । एतमत्थं अन-भाय तित्थिया असयं वसी ॥ सत्तसग गहेत्वान सस्पतुच्छेददस्सिना । द्वासद्विदिदि गण्हन्ति अ-आम-आविरोधित। । दिट्ठिबंधन-बद्धा ते तण्हासोतेन वुम्हरे । तण्हासातेन-वुम्हन्ता न ते दुक्खा पमुच्चरे ॥ एबमेत अभि--गाय भिक्खु बुद्धस्स सावको । गम्भीर निपुण सु- पच्चय पटिविज्झति ।। कम्म नत्थि विपाकम्हि पाको कम्मे न विज्जति । अ--म उमो सु-ना न च कम्म विना फल ।। यथा न सुरिये अग्नि न मणिम्हि न गोमये । न तेसि सो अस्थि संभारेहि च जायति ।। तथा न कन्ते कम्मस्स विपाको उपलब्भति । बहिद्धावि न कम्मस्स न कम्म तत्थ विज्जति ॥ फलेन सु त कम्म फल कम्मे न विज्जति । कम्म च खो उपादाय ततो निव्यत्तती फल ।। न हेत्थ देवो ब्रह्मा वा संसारस्सस्थिकारको । सुद्धधम्मा पवतांति हेतु भारपच्चया ॥ આનું તાત્પર્ય એ છે કે – १. गुथे। न्यायावतारवाति -पृत्तिनी प्रस्तावना, ०६ मिसि-६ प्रश्न २. २५-33, ५०४१-५२ ૧૧ Page #101 -------------------------------------------------------------------------- ________________ કર્મને કરનાર કોઈ છે નહિ, વિપાક-કર્મનું ફલને વેદનાર કોઈ છે નહિ, પણ શુદ્ધ ધર્મોની પ્રવૃત્તિ થાય છે આ જ સમ્યગ્દર્શન છે. આ પ્રમાણે કર્મ અને વિપાક પોતપોતાના હેતુને લઈને પ્રવૃત્ત થાય છે અને તેમાં પહેલું કેણ એ બીજ અને વૃક્ષની જેમ કહી શકાતું નથી, એટલે કે કર્મ અને વિપાક અનાદિકાળથી એકથી બીજુ એમ બીજ અને વૃક્ષની જેમ ચાલ્યાં આવ્યાં છે. વળી એ કર્મ અને વિપાકની સંતતિ કયારે નિરુદ્ધ થશે એ પણ કહી શકાતું નથી. તૈર્થિ કે આ વસ્તુને જાણ્યા વિના પરાધીન બને છે. સત્વ-જીવને લઈને કેઈ શાશ્વત અને કઈ ઉચ્છેદવાદનું અવલંબન લે છે અને પરસ્પર વિરોધી એવી ૬૨ દૃષ્ટિઓને રહે છે. દષ્ટિના બંધનમાં બંધાઈને તેઓ તૃષ્ણાસ્ત્રોતમાં તણાઈ જાય છે અને તેમાં તણાતા એવા તે દુઃખથી મુક્ત થઈ શકતા નથી. એ વસ્તુને જાણીને બુદ્ધ-શ્રાવક ગંભીર નિપુણ શન્ય એવા પ્રત્યયને જાણે છે. કર્મ એ વિપાકમાં નથી અને વિપાક એ કર્મમાં નથી, એ બંને એકબીજાથી શૂન્ય છે છતાં કર્મ વિના ફલ-વિપાક તો છે નહિ. જેમ અગ્નિ સૂર્યમાં નથી, મણિમાં નથી, ગામ-છાણમાં નથી અને તેથી બહાર પણ નથી, પણ તે બધાંને સમુદાય થયે તે ઉત્પન્ન થાય છે-તે જ પ્રકારે કર્મને વિપાક એ કર્મમાં ઉપલબ્ધ નથી અને કર્મથી બહાર પણ નથી, અને વિપાકમાં પણ કર્મ નથી, આ પ્રમાણે કર્મ એ ફલશન્ય છે, કર્મમાં ફળ નથી છતાં પણ કર્મને લઈને ફળ તો મળે છે. અહીં કોઈ દેવ કે બ્રહ્મા સંસારને કર્યા છે નહિ-શુદ્ધ ધર્મોની જ પ્રવૃત્તિ હેતુસમુદાયને લઈને થાય છે-વિશુદ્ધિમાર્ગ ૧૯, ૨૦. ભદંત નાગસેને રથની ઉપમાથી પુદ્ગલ એ કેશ, દાંત ઈત્યાદિ શરીરના અંશે તથા રૂ૫, વેદના, સંજ્ઞા, સંસ્કાર, વિજ્ઞાન એ બધાની અપેક્ષાએ છે, પણ પારમાર્થિક કઈ છે નહિ એમ જણાવ્યું છે. મિલિન્દ પ્રશ્ન ૨. ૪. સૃ૦ ૨૯૮. સ્વયં બુદ્ધષે કહ્યું છે કે – यथेव चक्खुवि-आण मनोधातु अनन्तर । न चेव आगत नापि न निब्वत अनन्तर । तथेष परिसन्धिम्हि वत्तते चित्तस तति । पुरिम भिज्जति चित्त पच्छिम जायते ततो ॥ મનોધાતુથી અનાર જેમ ચક્ષુવિજ્ઞાન થાય છે તે ક્યાંથી આવ્યું તો નથી છતાં તે ઉત્પન્ન નથી થયું એમ પણ નથી, તે જ પ્રકારે જન્માક્તરમાં ચિત્તસંતતિ વિશે સમજવાનું છે કે પૂર્વ ચિત્તને નાશ થયે છે અને તેથી નવું ચિત્ત ઉત્પન્ન થયું છે. (વિશુદ્ધિમાર્ગ ૧૯-૨૩) Page #102 -------------------------------------------------------------------------- ________________ ભ. બુદ્ધે એ પુદગલને ક્ષણિક અને નાના-અનેક કહ્યો છે. એ ચેતન તે છે, પણ માત્ર ચેતન છે એમ તે ન કહી શકાય. તે નામ અને રૂ૫ એ બન્નેને સમુદાયરૂપ છે; એટલે તેને ભૌતિક-અભૌતિકના મિશ્રણરૂપ જ કહેવો જોઈએ. આ પ્રકારે બૌદ્ધસંમત પુદગલ એ ઉપનિષદની જેમ કેવલ ચેતન કે ભૌતિકવાદીઓની જેમ કેવલ અચેતન નથી; આમાં પણ ભ. બુદ્ધને મધ્યમમાર્ગ જ છે. મિલિન્દપ્રશ્ન ૨. ૩૩; વિશુદ્ધિમાર્ગ ૧૮. ૨૫-૩૫; સંયુત્તવિકાય ૧, ૧૩૫. (૮) દાર્શનિકને આત્મવાદ ઉપનિષત્કાળ પછી ભારતીય વિવિધ વૈદિક દર્શનની વ્યવસ્થા થઈ છે એટલે હવે એ વિશે પણ નિર્દેશ કરે આવશ્યક છે. ઉપનિષદે ભલે લાંબા કાળની વિચારપરંપરાને વ્યકત કરતાં હોય, પણ તેમાં એનું એક સૂત્ર સામાન્ય છે. ભૂતવાદનું પ્રાધાન્ય માનીએ કે આત્મવાદનું, પણ એક વસ્તુ નક્કી જ છે કે વિશ્વના મૂળમાં કઈ એક વસ્તુ છે, અનેક નહિ-એ પ્રકારની એકસૂત્રતા સમસ્ત ઉપનિષદોમાં જોવા મળે છે. ઋગ્વદ (૧૦. ૧૨૯)માં તેને તેને કહ્યું હતું, પણ નામ આપ્યું ન હતું. બ્રાહ્મણકાળમાં તે એક તવ પ્રજાપતિ કહેવાયું. ઉપનિષદોમાં તેને સત્વ, અસત, આકાશ, જલ, વાયુ, પ્રાણ, મન, પ્રજ્ઞા, આત્મા, બ્રહ્મ, એવા વિવિધ નામે કહ્યું પણ તેમાં વિશ્વના મૂળમાં અનેક તત્વ માનનારી વિચારધારાને પ્રશ્રય આપવામાં આવ્યું નથી. પણ દાર્શનિક સૂત્રની જ્યારે રચના થઈ ત્યારે વેદાંત દર્શન સિવાયનાં ભારતીય વૈદિક-અવૈદિક બધાં દર્શનેમાં અદ્વૈતવાદને પ્રશ્રય મળ્યો હોય તેવું દેખાતું નથી, એટલે માનવું જોઈએ કે ભલેને ઉપનિષદો પહેલાનું અદિક પરંપરાનું દાર્શનિક સાહિત્ય ઉપલબ્ધ ન હોય, પણ અતવિરોધી પરંપરાનું અસ્તિત્વ પ્રાચીન કાળથી હતું જ. એ પરંપરાના અસ્તિત્વને કારણે જ વેદબ્રાહ્મણપ્રતિપાદિત વૈદિક કર્મકાંડને સ્થાને સ્વયં વૈદિકોએ જ્ઞાનમાર્ગ અને આધ્યાત્મિક માર્ગ અપનાવ્યો છે અને એ જ પરંપરાને અસ્તિત્વને કારણે વૈદિક દર્શનેએ અદ્વૈત માર્ગને છોડી દૈતમાર્ગ અથવા તો બહુતત્વવાદી પરંપરાને અપનાવી છે. વેદવિરોધી શ્રમણપરંપરામાં જ જૈન પરંપરા, આજીવક પરંપરા, બૌદ્ધ પરંપરા, ચાર્વાક અને બીજી ઘણી પરંપરાઓ થઈ, પણ આજે માત્ર જૈન અને બૌદ્ધ પરંપરાનું અસ્તિત્વ છે. આપણે જોયું કે ઉપનિષદ્દવિચારધારાની પરાકાષ્ઠા અદ્વૈત ચેતન આત્મા કે બ્રહ્મ તત્ત્વના સ્વીકારમાં થઈ છે, પણ વૈદિક દર્શનેમાં ન્યાય-વૈશેષિક, સાંખ્યયોગ, પૂર્વમીમાંસા એ બધાંએ માત્ર અત આત્મા જ નહિ, પણ જડ-ચેતન અને પ્રકારનાં તવોને મૈલિક માન્યાં છે, એટલું જ નહિ, પણ આમતત્વને પણ એક ને માનતાં બહુસંખ્યક માન્યું છે. ઉક્ત બધાં દર્શનાએ આત્માને ઉપનિષદની જેમ ચેતન કહ્યો છે, એટલે કે તેને ભૌતિક નથી માન્યો. (૯) જૈનમત આ બધાં વેદિક દર્શનની જેમ જૈન દર્શનમાં પણ આત્મા એ ચેતન તત્વ સ્વીકારાયું છે અને અનેક છતાં પણ એ ચેતનતત્ત્વ સંસારી અવસ્થામાં બૌદ્ધ દર્શનના પુદ્ગલની જેમ મૂર્તઅમૂર્ત છે. જ્ઞાનાદિ ગુણેની અપેક્ષાએ અમૂર્ત છે, પણ કર્મ સાથેના તેના સંબંધને લઈને તે મૂર્ત પણ છે. આથી વિપરીત બીજાં બધાં દર્શને ચેતનને અમૂર્ત જ માને છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ઉપસંહાર આત્મસ્વરૂપ એ ચૈતન્ય છે એ નિષ્કર્ષ ભારતીય બધાં દર્શનાએ સ્વીકાર્યો છે. ચાર્વાક દર્શન જે નાસ્તિક દર્શનને નામે ઓળખાય છે તે પણ આત્માને ચેતન જ કહે છે. તેને બીજાં દર્શનેથી જે મતભેદ છે તે એ છે કે આત્મા તે ચેતન છતાં શાશ્વત તત્વ નથી, એ ભૂતમાંથી નિષ્પન્ન થાય છે. બૌદ્ધ પણ ચેતન તત્ત્વને બીજાં દર્શનની જેમ નિત્ય નથી કહેતા, પણ ચાર્વાકની જેમ જન્ય કહે છે છતાં ચાર્વાક અને બૌદ્ધમાં એક મહત્ત્વને ભેદ છે, તે એ કે બોદ્ધોને મતે ચેતન જન્ય છતાં ચેતન સંતતિ અનાદિ છે. ચાર્વાક પ્રત્યેક જન્ય ચેતનને સર્વથા મિત્ર જ અપૂર્વ જમાને છે. બૌદ્ધ પ્રત્યેક જન્ય ચૈતન્યક્ષણને પૂર્વજનક ક્ષણથી સર્વથા ભિન્ન કે અભિન હોવાની ના પાડે છે. ચાર્વાકને ઉચ્છેદવાદ કે ઉપનિષદ અને બીજાં દર્શને આત્મ શાશ્વતવાદ બૌદ્ધદર્શનને માન્ય નથી; એટલે જ તે આત્મસંતતિ અનાદિ છે એમ કહે છે, આત્મા અનાદિ છે એમ નથી કહેતું. સાંખ્ય-ગ, ન્યાય-વૈશેષિક, પૂર્વમીમાંસા-ઉત્તરમીમાંસા અને જૈન એ બધાં દર્શને આત્માને અનાદિ માને છે, પણ જૈન અને પૂર્વમીમાંસાદર્શનને ભાપક્ષ આત્માને પરિણમી નિત્ય માને છે, જ્યારે બાકીનાં બધાં દર્શને તેને કૂટસ્થ નિત્ય માને છે. આત્માને ફૂટસ્થ માનનારા, તેમાં કશાં જ પરિણામો થતાં નથી એમ માનનારા પણ સંસાર અને મેક્ષ તે માને છે અને તેને પરિણામી નિત્ય માનનારા પણ તેને સંસાર અને મોક્ષ માને છે. એટલે કઠસ્થ કે પરિણામી માનવા છતાં છેવટે સંસાર અને મોક્ષની બાબતમાં કશે જ મતભેદ નથી. તે તો છે જ. તેને કેવી રીતે ઘટાવવો એ એક નિરાળે પ્રશ્ન છે. આત્માના સામાન્ય સ્વરૂ૫ ચૈતન્યને વિચાર કર્યા પછી હવે તેના વિશેષ સ્વરૂપનો વિચાર કરે સરળ થઈ પડશે. છ અનેક છે. પ્રસ્તુત ગ્રન્થમાં (ગા૦ ૧૫૮૧-૮૫) છો અનેક છે એ પક્ષ સ્વીકારવામાં આવ્યો છે, અને આમ દેત એટલે કે “આત્મા એક જ છે એ પક્ષનું નિરાકરણ કરવામાં આવ્યું છે. આપણે જોયું તે પ્રમાણે વેદથી માંડીને ઉપનિષદની જે વિચારધારા છે તેમાં અદ્વૈતપક્ષનું જ અવલંબન મુખ્યત્વે છે એટલે ઉપનિષદના સિદ્ધાંતને આધારે વેદાંતદર્શનની વ્યવસ્થા બ્રહ્મસૂત્રમાં કરવામાં આવી ત્યારે પણ તમાં અદતના સિદ્ધાંતને જ પુષ્ટ કરવામાં આવ્યું પરંતુ સંસારમાં જે અનેક જીવો પ્રત્યક્ષ છે તેને નિષેધ કરવો સહજ હતો નહિ, એટલે આપણે જોઈએ છીએ કે તરવત: એક આત્મા માનવા છતાં એ એક દેત આમા કે બ્રહ્મ સાથે સંસારમાં પ્રત્યક્ષ થતા અનેક જીવોને શો સંબંધ છે તેને ખુલાસો કરવો આવશ્યક હતા; એ ખુલાસે બ્રહ્મસૂત્રની વ્યાખ્યાકારોએ કર્યો પણ છે; પરંતુ એમાં એકમાત્ય રહ્યું નહિ તેથી વેદાન્તદર્શનની અનેક પરંપરાઓ વ્યાખ્યાભેદ થઈ ગઈ છે. વેદાન્તદર્શનની જેમ બીજું પણ વૈદિક દર્શને છે, પરંતુ તેમણે વેદાન્તની જેમ ઉપનિષદોને જ આધાર માનીને પોતાના દર્શનનું ઘડતર કર્યું નથી. રૂઢિવશાત શાસ્ત્ર કે આગમને સ્થાને વેદ અને ઉપનિષદને માનવા છતાં તે દર્શનમાં ઉપનિષદના અદ્વૈતપક્ષને સ્થાન મળ્યું નથી, પરંતુ વેદ બાહ્ય Page #104 -------------------------------------------------------------------------- ________________ e જૈનદર્શનની જેમ આત્માને તત્ત્વતઃ અનેક માનવામાં આવ્યા છે. એવાં વૈદિકદશનામાં ન્યાય-વૈશેષિક, સાંખ્ય-યાગ, ઉત્તરમીમાંસા એ શ્તા છે. પ્રસ્તુત ગ્રન્થમાં આ ખીન્ન પક્ષને જ મહત્ત્વ આપીને જીવને નાના—અનેક સિદ્ધ કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે. એ જ પક્ષ જૈનાને પણ સંમત છે. વેદાન્તપક્ષ અને ઇતરપક્ષમાં જે મૌલિક ભેદ છે તે એ જ છે કે વેદાન્તને મતે એક જ આત્મા મૌલિક તત્ત્વ છે અને અનેક આત્મા સંસારમાં જે દેખાય છે તે એ મૌલિક એક જ આત્માને લીધે છે, તે બધા સ્વત ંત્ર નથી; તેથી વિપરીત વેદાતેતર પક્ષનુ કહેવુ છે કે સંસારમાં જે અનેક આત્મા દેખાય છે તે પ્રત્યેક સ્વતંત્ર આત્મા છે, તેએનુ' અસ્તિત્વ ખા કાઈ આત્મા ઉપર તત્ત્વતઃ નિર્ભર નથી. વેદ અને ઉપનિષદના અનુયાયીએ તેની જે વિચારધારા છે તેને માનવી જોઈએ-એટલે કે અદ્વૈતના સ્વીકાર કર! જોઈએ, પણ વેદાન્ત સિવાયનાં ખીન્ન બધાં વૈદિક દનાએ તેમ નહિ કરતાં અનેક આત્મા તત્ત્વતઃ સ્વીકાર્યાં તે વૈદખાદ્ય વિચારધારાની અસરને સૂચવે છે. પ્રાચીન સાંખ્યપર પરા અને જૈન પરપરાએ એમાં મુખ્ય ભાગ ભજવ્યેા હેય તા આશ્ચર્ય નથી. પ્રાચીન કાળમાં સાંખ્ય એ પણ અવૈદિક દર્શન જ ગણાતું, પણ પછીથી તેને વૈદિક બનાવી દેવામાં આવ્યું છે એ ઐતિહાસિકા સારી રીતે જાણું છે. આટલી પ્રાસંગિક ચર્ચા પછી હવે આપણે એ જોઈએ કે બ્રહ્મસૂત્રની વ્યાખ્યામાં અદ્વૈત આત્મા સાથે અનેક જીવાની સ ંગતિ ઘટાવતા કેવા કેવા મનભેદ થાય છે. (અ) વેદાન્તીઓના મતભેદા (૧) શંકરાચાર્યના વિવત વાદ-આચાયૅ શંકરનું કહેવુ છે કે બ્રહ્મ મૂળ એક છતાં અનાદિ અવિદ્યાને કારણે અનેક જીવરૂપે અનુભવમાં આવે છે. દેરડીમાં સપનું ભાન જેમ અજ્ઞાનને કારણે થાય છે તેમ બ્રહ્મમાં અજ્ઞાનને કારણે અનેક જીવાનુ ભાન થાય છે, દેરડી એ સરૂપે ઉત્પન્ન થતી નથી, સર્પને ઉત્ત્પન્ન કરતી નથી, છતાં તેમાં સપનું ભાન થાય છે, તેમ બ્રહ્મ એ અનેક જીવરૂપે ઉત્પન્ન થતું નથી, અનેક જીવને ઉત્પન્ન કરતું નથી છતાં પણ અનેક જીવરૂપે અનુભવાય છે. તેનું કારણ અવિદ્યા છે-માયા છે; આથી અનેક જીવ એ માયિક છે, મિથ્યા છે. માટે જ તે બ્રહ્મના વિવ કહેવાય છે. જીવનું જો એ અજ્ઞાન ટળી જાય તેા બ્રહ્મતાદાત્મ્ય અનુભવમાં આવે અર્થાત્ જીવભાવ ટળીને બ્રહ્મભાવ અનુભવાય. શંકરના આવા મતને કેવલાદ્વૈતવાદ એટલા માટે કહેવામાં આવે છે કે કૈવલ એક અદ્વૈત બ્રહ્મ-આત્માને જ સત્ય માને છે, બાકીની બધી વસ્તુએને માયિક યા મિથ્યા માને છે. જગતને મિથ્યા માનતા હોવાથી તેમના મતને “માયાવાદ” પણ કહેવામાં આવે છે. આનું જ ખીજુ` નામ “વિવ વાદ” પણ છે. (ર) ભાસ્કરાચાર્યને સત્યે પાધિવાદ—નિરુપાધિક બ્રહ્મ અનાદિકાલીન સત્ય એવી ઉપાધિને કારણે જીવરૂપે પ્રકટ થાય છે, એમ આચાય ભાસ્કર માને છે. નિત્ય, શુદ્ધ, મુક્ત, ફૂટસ્થ બ્રહ્મ જે ક્રિયાથી મૂર્ત પદાર્થમાં પ્રવેશ કરીને અનેક જીવા તરીકે પ્રકટ થાય છે તે જીવાને આધાર આપે છે. તે ક્રિયાને ભાષાન્તરની ૧. આ મતભેદેનુ પ્રદર્શીન શ્રી પ્રસ્તાવનાના મુખ્યપણે આધાર લઈને ગેા. કર્યું હુ. છે, તેની સાભાર નોંધ લઉં છેં. ભટ્ટ-કૃત બ્રહ્મસૂત્રાણુભાષ્યના ગુજરાતી Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ઉપાધિ” કહેવામાં આવે છે. આ ઉપાધિના સબંધને કારણે બ્રહ્મજીવરૂપે પ્રકટ થતુ હ।ઈ બ્રહ્મનું ઔપાધિક સ્વરૂપ એ જીવ છે એમ માનવું જોઈએ. આ પ્રકારે જીવ અને બ્રહ્મને વસ્તુત: અભેદ છતાં જે ભેદ છે તે ઉપાધિમૂલક છે, પણ જવ એ બ્રહ્મના વિકાર નથી, નિરુપાધિક હોય ત્યારે બ્રહ્મ કહેવાય અને સાપ્તાધિક હોય ત્યારે જીવ કહેવાય, બ્રહ્મનાં સાપાધિક રૂપે અનેક હાવાથી અનેક જીવાની ઉપપત્તિ ઘટી જાય છે. ઉપાધિને સત્ય માનતા હોવાથી અને એ જ ઉપાધિને કારણે જગત અને અનેક જીકેની ઉત્પત્તિ કરતાં હોવાથી ભાસ્કરાચાર્યના મતને ‘સત્યે પાધિવાદ' કહેવાય છે. આથી ઊલટુ શંકરાચાય ઉપાધિને મિથ્યા કહેતા હોવાથી તેમના વાદ “માયાવાદ” કહેવાય છે. ભાસ્કરા ચાને મતે બ્રહ્મની પરિણામશક્તિ-ભોગ્યશક્તિ વડે કરીને બ્રહ્મ જગતરૂપે પરિણત થાય છે એથી જગત સત્ય છે, મિથ્યા નથી. આ પ્રકારે જગતને વિશે શંકરના વિત્રતવાદને બદલે પ્રાચીન પરિણામવાદનુ સમર્થન ભાસ્કરાચાર્યે કર્યું છે. અને તેનું જ અનુકરણ પછીના રામાનુજાચાર્ય આદિ અન્ય આચાર્યોએ પણ કર્યું છે. (૩) રામાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈતવાદ—રામાનુજને મતે પરમાત્મા બ્રહ્મ કારણ અને કા બન્ને છે. સૂક્ષ્મ વિદ્ અને અચિી વિશિષ્ટ બ્રહ્મ એ કારણ છે અને રથૂલ વિદ્ અને અચિી વિશિષ્ટ બ્રહ્મ એ કાર્ય છે. અને એ બન્ને વિશિષ્ટાનું અકય માનતા હોવાથી રામાનુજાચાર્યના મતને વિશિષ્ટાદ્વૈત' કહેવાય છે, કારણ દ્મ પરમાત્માના સૂક્ષ્મ ચિદ્રુપનાં વિવિધ સ્થૂલ પરિણામે તે અનેક જીવા છે અને પરમાત્માનું સૂક્ષ્મ અદ્રિપ તે સ્થૂલ જગકૂપે પરિણમે છે. રામાનુજને મતે જીવે અનેક છે, નિત્ય અણુપરમાણુ છે. જીવે અને જગત એ પરમાત્માનું કાય-પરિણામ હોવાથી મિથ્યા નથી પણ સત્ય છે. મુક્તિમાં જીવ પરમાત્મા જેવા બનીને તેના સાંનિધ્યમાં રહે છે. આમ જીવ અને પરમાત્મા બન્ને જુદા અર્થાત્ એક કારણુ અને એક કાર્ય છતાં કાર્યને કારણનું જ પરિણામ માનતા હોવાથી બન્નેનુ અદ્ભુત છે એમ રામાનુજ માને છે. સ્વરૂપે (૪) નિસ્ખા સ ંમત દ્વૈતાદ્વૈત-ભેદાભેદવાદ-આચા નિમ્યા ને મતે પરમાત્માનાં બે છેઃ ચિત્ અને અચિત્ એ બંને સ્વરૂપે! પરમાત્માથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. જેમ વૃક્ષ અને પત્ર, પ્રદીપ અને પ્રકાશ એમાં ભેદાભેદ છે, તેમ પરમાત્મામાં પણ ચિદ્ અને અચિત્ બન્નેના ભેદાભેદ છે. જગત એ પરમાત્માની શક્તિનું પરિણામ છે એટલે તે સત્ય છે, અને જીવ એ પરમાત્માને અશ મનાયેા છે. અને અશ અશીને ભેદાભેદ છે, એવા જીવા અનેક છે, તે નિત્ય છે, અણુ છે; જીવનેા સંસાર અવિદ્યા અને કર્માંને લીધે છે. રામાનુજની જેમ મુક્તિમાં પણ જીવ અને પરમાત્માના ભેદ છે, છતાં તે પેાતાને પરમાત્માથી અભિન્ન સમજે છે. ' (૫) મવાચાય નો ભેદવાદ—વેદાન્તદર્શન હેાવા છતાં મધ્વાચાર્યનું દર્શન વસ્તુઃ અદ્વૈતી નથી, પણ હૈતી છે. રામાનુજ્રયા વગેરેએ બ્રહ્મનુ પરિણામ જગતને માન્ય છે, એટલે કે બ્રહ્મને ઉપાદન કારણ માન્યું છે અને એ રીતે અદ્વૈતની રક્ષા કરી છે; પણ મધ્વાચાર્યે તા પરમાત્માને નિમિત્ત કારણ માનીને પ્રકૃતિને ઉપાદાન કારણુ કહ્યું છે. જીવેને પણ રામનુજાચાર્ય આદિએ પરમા માના જ કાર્ય –પરિણામ અંશ ઇત્યાદિ રૂપે માનીને બન્નેના અભેદ સ્વીકાર્યાં છે; પણ મધ્વાચા તા અનેક વે! માનીને તેએનામાં પરસ્પર ભેદ જ નહિ પણ ઈશ્વરથી પણ તે બધાને ભેદ સ્વીકારે છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ . આમ કરીને મવાચા સમસ્ત ઉપનિષદોના અત વલણને જ બદલી નાખ્યું છે. તેમના મતે જીવે અનેક છે, અણુપરિમાણ છે અને નિત્ય છે. જેમાં બ્રહ્મ સત્ય છે તેમ છે પણ સત્ય છે; માત્ર તે પરમાત્માને અધીન છે. (૧) વિજ્ઞાનભિક્ષુનો અવિભાગ ત—વિજ્ઞાનભિક્ષુને મત છે કે પ્રકૃતિ અને પુરુષ-છવ એ બ્રહ્મથી ભિન્ન છતાં છૂટાં-વિભક્ત રહી શકતાં નથી, પણ તેમાં તે બને અતહિંત-ગુપ્ત-અવિભક્ત છે; તેથી તેમના મતને “અવિભાગ દ્વત” કહે છે. પુરુષો-છ અનેક છે, નિત્ય છે, વ્યાપક છે, જીવ અને બ્રહ્મના સંબંધ પિતા-પુત્રના સંબંધ જેવો છે, અંશાંશભાવવાળા છે, પુત્ર જન્મ પહેલાં પિતામાં જ હતા તેમ જીવ બ્રહ્મમાં જ હતો અને બ્રહ્મમાંથી જ તે પ્રકટ થાય છે, અને પ્રલય વખતે બ્રહ્મમાં જ લીન થાય છે. ઈશ્વરની ઈચ્છાથી જીવને પ્રકૃતિ સાથે સંબંધ થાય છે અને જગતની ઉત્પત્તિ થાય છે () ચિતન્યને અચિંત્ય ભેદભેદવાદ–શ્રી રમૈતન્યને મતે શ્રીકૃષ્ણ જ પરમબ્રહ્મ છે. તેમની અનન્ત શક્તિઓમાં એક જીવશક્તિ પણ છે અને એ શક્તિમાંથી અનેક જીવને ઉગમ થાય છે. એ છો અપરિમાણ છે, બ્રહ્મના અંશરૂપ છે અને બ્રહ્મને અધીન છે. છો અને જગત પરમબ્રહ્મથી ભિને છે કે અભિન્ન છે એ વસ્તુ અચિંત્ય છે એમ રૌતન્ય માનતા હોવાથી તેમના મતને “અચિંત્યભેદભવાદ” કહેવામાં આવે છે. જીવ પરબ્રહ્મરૂપ કૃષ્ણથી જુદાં છતાં તેમની ભક્તિમાં તલ્લીન થઈને પિતાના સ્વરૂપને ભૂલીને કૃષ્ણસ્વરૂ૫ હેય એમ માનવા લાગી જાય એ જ ભક્તજીવનનું પરમ ધ્યેય સ્વીકારવામાં આવ્યું છે. (૮) વલભાચાર્યને શુદ્ધતમા–આચાર્ય વલભને મત જગત એ બ્રહ્મનું પરિણામ છતાં માં કોઈ પણ પ્રકારને વિકાર પ્રાપ્ત થતી નથી. બ્રહ્મ પિતે જ, શુદ્ધ બ્રહ્મ જ જગરૂપે પરિણમ્યું છે. એની સાથે માયાને સંબંધ નથી, અવિદ્યાને સંબંધ નથી તેથી તે શુદ્ધ કહેવાય છે અને એવું શદ્ધ બ્રહ્મ જ કારણ અને કાર્ય બને રૂપે છે, એટલે એ વાદને “શુદ્ધોદૈત” કહેવાય છે. આથી એ પણ ફિલિત થાય છે કે કારણબ્રહ્મની જેમ કાર્ય બ્રહ્મ જગત પણ સત્ય છે, મિથ્યા નથી. “અગ્નિમાંથી સ્કૂલિંગની જેમ બ્રહ્મમાંથી જીવોને ઉદ્દગમ છે. જીવમાં બ્રહ્મના સત અને ચિત્ એ બે અંશે પ્રક્ટ છે. જ્યારે આનંદ અંશ અપ્રકટ છે. જીવ નિત્ય અને અણુ છે, બ્રહ્મને અંશ છે અને બ્રહ્મથી અનન્ય છે.” જીવની અવિદ્યાથી તેને અહંતા-મમતાત્મક સંસાર નિર્મિત થાય છે. વિદ્યાથી અવિદ્યાને નાશ થઈ ઉક્ત સંસારને પણ નાશ થઈ જાય છે. (2) શૈોને મત વેદ અને ઉપનિષદોને પ્રમાણ માનીને અદ્વૈત બ્રહ્મ-પરમાત્માને સ્વીકારનારા વેદાન્તીએ જીવોના નાનાત્વ-અનકપણાની સંગતિ જે રીતે કરે છે તે આપણે ઉપર જોયું, હવે જેઓ વેદ અને ઉપનિષદોને પ્રમાણ માન્યા સિવાય અને વદિ દ્વારા ઉપદિષ્ટ વર્ણાશ્રમ ધર્મને અપનાવ્યા સિવાય અદ્વૈતમાર્ગને અપનાવે છે અને તેને આધારે અનેક જીવોની સંગતિ કરે છે તેવા શિવના અનુયાયી શેને મત વિચારીએ. આ મતને “પ્રત્યભિજ્ઞા દર્શન” પણ કહે છે, શૈોને મતે પરબ્રહ્મને બદલે અનુત્તર નામે એક તત્વ છે. એ તત્ત્વ સર્વશક્તિમાન નિત્ય પદાર્થ છે. તેને શિવ અને મહેકવર પણ કહેવામાં આવે છે. જીવો અને જગત એ બને શિવની ઇરછાથી Page #107 -------------------------------------------------------------------------- ________________ શિવમાંથી જ પ્રકટે છે; એટલે તે બને પદાથે મિથ્યા નથી, પણ સત્ય છે. જીવને તત્ત્વતઃ અનેક સિદ્ધ કરવામાં પ્રસ્તુત ગ્રન્થમાં ઉક્ત બધા અદ્વૈતપક્ષથી વિરોધી મત ઉપસ્થિત કરવામાં આવ્યો છે. વેદાનતસૂત્રના વ્યાખ્યાતા મબ્રાચાર્ય આમાં અપવાદ છે. તેમણે બીજા વૈદિક દર્શનની જેમ જીવોને તવતઃ અનેક માનીને જ બ્રહ્મસૂત્રની વ્યાખ્યા કરી છે. પ્રસ્તુત ગ્રન્થના પ્રણેતાની સમક્ષ ઉક્ત બધા વેદાન્તના મતો હતા જ એમ કહેવાનું તાત્પર્ય નથી, પણ એ બધા વ્યાખ્યાભેદોને અનુસરીને જે મન્તવ્ય છે તેથી જુદું પડતું મન્તવ્ય પ્રસ્તુત ગ્રન્થમાં છે એટલું જ અહીં વક્તવ્ય છે. આત્માનું પરિમાણુ ઉપનિષદોમાં આત્માના પરિમાણ વિશે અનેક કલ્પનાઓ જોવા મળે છે. પણ એ બધી કલ્પનાને અંતે ઋષિએનું વલણ તેને વ્યાપક માનવા તરફ વિશેષરૂપે થયું. એ જ કારણ છે કે લગભગ બધાં વિદિક દર્શનેએ આત્માને વ્યાપક માને છે તેમાં અપવાદ માત્ર રામાનુજાદિ બ્રહ્મસૂત્રના શંકરેતર વ્યાખ્યાતાઓને છે, જેમણે બ્રહ્માત્માને વ્યાપક, પણ જીવાત્માને અણુપરિમાણ માન્ય છે. ચાવક ચૈતન્યને દેહ પરિમાણ માને અને બૌદ્ધો પણ પુદ્ગલને દેહ પરિમાણ માને એવી કલ્પના કરવી રહી. અને જેનાએ તે આત્માને દેહપરિમાણુ કહ્યો જ છે. આત્મા દેહપરિમાણ છે એ માન્યતા ઉપનિષદમાં પણ મળે છે. કૌષીતકી ઉપનિષદમાં કહ્યું છે કે જેમ છો તેને મ્યાનમાં, જેમ અગ્નિ તેને કુંડમાં વ્યાપ્ત છે, તેમ આત્મા શરીરમાં નખથી માંડીને શિખ સુધી વ્યાપ્ત છે. તેત્તરીય ઉપનિષદમાં અન્નમયપ્રાણમય, મનમય-વિજ્ઞાનમય, આનંદમય એ બધા આત્માને શરીર પ્રમાણુ કહ્યા છે. આ માને શરીરથી પણ સૂક્ષ્મપરિમાણ માનનારા હતા તેની સાક્ષી પણ ઉપનિષદો આપે છે. બૃહદારણ્યકમાં કહ્યું છે કે આત્મા એ ખા કે જવના દાણા જેવો છે. કેટલાકને મતે તે અંગષ્ઠપરિ. માગ છે ૫ તા ઇલાકને મતે તે વેંત જેવડો છે. મૈત્રી ઉપનિષદ (૬૩૮)માં તે તેને અણુથી પણ અણુ કહ્યો છે. વળી જ્યારે આત્મા અવષ્ણુ મનાય ત્યારે ઋષિઓએ તેને અણુથી પણ અણુ અને મહાનથી પણ મહાન કહીને સંતોષ પકડયો.૭ આત્માની વ્યાપકતા જ્યારે બધાં દર્શનાએ માની ત્યારે જૈને તેને દેહપરિમાણુ કહેવા છતાં કેવળજ્ઞાનની અપેક્ષાએ વ્યા૫ક કહેવા લાગ્યા. અથવા તે આત્મપ્રદેશને સમુદ્યાત-દિશામાં જે વિસ્તાર થાય છે તેની અપેક્ષાએ લેકવ્યાપ્ત કહેવા લાગ્યા. (ન્યાય ખંડખાઘ). આત્માને દેહપરિમાણ માનનારાઓની જે દલીલ છે તેને સાર પ્રસ્તુત (૧૫૮૫-૮૭) પ્રસ્થમાં આવે જ છે એટલે એ વિશે વધારે લખવું અનાવશ્યક છે. પણ એક વાત અહીં કહેવી જરૂરી છે અને તે એ કે જે દેશના આત્માને વ્યાપક માને છે તેઓને મતે ૫શુ સંસારી આત્માના જ્ઞાન, સુખ, દુઃખ ઇત્યાદિ ગુણે તો શરીરમર્યાદિત આત્મામાં જ અનુભવાય છે. શરીરની બહારના આત્મપ્રદેશમાં નહિ. ૧. મુંડક. ૧૧.૬ ૨. વૈશ૦ ૭૧.૨૨; ન્યાય મં૦ પૃ૦ ૪૬૮ (વિજય૦); પ્રકરણ ૫૦ પૃ૦ ૧૫૮, ૨ કૌષિક ૪.૨૦- ૩. તત્તરીય ૧,૨ ૪, બહા૨ ૫,૬,૧ ૫. કઠ ૨-૨,૧૨, ૬, છાન્દો, ૫, ૧૮, ૧ ૩. કઠું ૧.૨.૨૦: છોધે. ૩,૧૪,૩; તાર ૩૨૦ ૮, બ્રહ્મદેવ કૃત દ્રવ્યસં૦ ટી૦ ૧૦. Page #108 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે સંસારી આત્મા પૂરતું તે આત્માને વ્યાપક માનવામાં આવે કે શરીર પ્રમાણ, સંસારીપણું તો શરીરમર્યાદિત આત્મામાં જ છે. આત્માને વ્યાપક માનનારાઓને મતે જીવની જુદી જુદી નારકાદિ ગતિ સંભવે છે, પણ તેઓને મતે ગતિને અર્થ જીવનું ગમન નથી પરંતુ તે સ્થાનમાં લિંગશરીરનું ગમન થાય છે, અને પછી જે વ્યાપક આત્માની સાથે નવા શરીરને ત્યાં સંબંધ થાય તેને જ જીવની ગતિ કહેવામાં આવે છે. તેથી વિપરીત દેડ પરિણમવાદી જૈનેને મતે જીવ પોતાના કામણ શરીરને સાથે લઈને તે તે સ્થાનમાં ગમન કરે છે અને નવા શરીરની રચના કરે છે. અશુપરિણામ જીવને જે લેકે માને છે તેઓને પણ તે જીવ લિંગશરીરને સાથે લઈને ગમન કરે છે અને નવા શરીરનું નિર્માણ કરે છે. બૌદ્ધને મતે ગતિનો અર્થ એ છે કે એક પુગલને મૃત્યુ સમયે નિરોધ થાય છે અને અન્યત્ર તેને જ લીધે ન પુદ્ગલ ઉત્પન્ન થાય છે એ જ પુદ્ગલની ગતિ કહેવાય છે. ઉપનિષદોમાં પણ કવચિત મરણકાલે જીવની ગતિ-ગમનનું વર્ણન આવે છે તે ઉપરથી જણાય છે કે જીવની ગતિની માન્યતા પ્રાચીન કાળથી ચાલી આવે છે.' જીવની નિત્યાનિત્યતા જન અને મીમાંસક ઉપનિષદનાં “વિજ્ઞાનઘન ઇત્યાદિ વાક્યની વ્યાખ્યા પ્રસંગે (ગા) ૧૫-૩-૬) અને બૌદ્ધસંમત ક્ષણિક વિજ્ઞાનના નિરાકરણ (ગા) ૧૬૩૧) પ્રસંગે તથા અન્યત્ર (ગા) ૧૮૪૩, ૧૯૬૧) આત્માને નિત્યાનિત્ય કહ્યો છે. આત્મા ચૈતન્ય દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે, એટલે કે અનાત્મથી આત્મા કદી ઉત્પન્ન થતો નથી અને આત્મા કદી અનાત્મા બનતો નથી એ અપેક્ષાએ તે નિત્ય કહેવાય છે, પણ આત્મામાં જ્ઞાન-વિજ્ઞાનના પર્યાયે-અવસ્થાઓ બદલતી રહે છે તેથી તે અનિત્ય પણ છે એવું સ્પષ્ટીકરણ જૈન દષ્ટિએ કરવામાં આવ્યું છે. આ જ દૃષ્ટિ મીમાંસક કુમારિકને પણ માન્ય છે. સાંખ્યોને ફૂટસ્થવાદ (A) આ વિષયમાં દાર્શનિકેની જે પરંપરાઓ છે તે વિશે થોડો વિચાર જરૂરી છે. સાંખ્યયોગ આત્માને ફૂટસ્થ નિત્ય માને છે એટલે કે તેમાં કશું જ પરિણામ કે વિકાર માનતા નથી. સંસાર અને મોક્ષ પણ આત્માના નહિ પણ પ્રકૃતિના માને છે (સાંખ્ય કા૦ ૬૨). સુખ-દુઃખ-જ્ઞાન પણ આત્માના ધર્મો નથી પણ પ્રકૃતિના છે (સાંખ્ય કા૦ ૧૧) એમ માને છે. આમ કરીને આભાને સર્વથા અપરિ. ભુમી તેમણે માન્યો છે. પણ કર્તુત્વ નહિ છતાં ભેગ તે આત્મામાં માન્યો જ છે એ ભેગને લઈને પણ આત્મામાં પરિણામ ઘડી શકવાને સંભવ હોવાથી કેટલાક સાંખ્યોએ તે ભોગને પણ વસ્તુતઃ આત્મધર્મ મા માન્યું નથી. અને એ રીતે આત્માના ફૂટસ્થત્વની રક્ષા કરવા પ્રયત્ન કર્યો છે. ... = મારા Idવાત ના ૧, છાદોગ્ય–૮. ૬, ૫ ૨, જુઓ તસ્વસં, કા. ૨૨૩-૨૨૭; લેકવા૦ આત્મવાદ ૨૩-૩૨, ૩, સાંખ્યકા૦ ૧૭. ૪, સાંખ્યત૦ ૧૭, ૧૨ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૪ સાંખ્યાના આ વાદને કેટલાંક ઉપનિષદ્વાકયોનેા પણ ટકા છે.પ એટલે આત્મફ્રૂટસ્થવાદ જૂને છે એમ પણ આપણે કહી શકીએ. (૬) નૈયાયિક–વૈરોબિકાના નિત્યવાદ નૈયાયિક અને વૈશેષિકા દ્રવ્ય અને ગુાને ભિન્ન માને છે. એટલે આત્મદ્રવ્યમાં જ્ઞાનાદિચુાને સ્વીકાર કર્યા છતાં નાનાદિની અનિત્યતાને કારણે આત્માને અનિત્ય માનવા તેઓને મતે જરૂરી નથી. તેથી વિરુદ્ધ જૈને આત્મદ્રષ્યમાં જ્ઞાનાદિ ગુણાના અભેદ સ્વીકારતા હેાવાથી ગુણાની અસ્થિરતાને કારણે આત્માને પણ અસ્થિર-અનિત્ય કહે છે. (ફૅ) ૌદ્ધ સંમત અનિત્યવાદ બૌદ્ધને મતે વે-પુદ્ગલા અનિત્ય છે. પ્રત્યેક ક્ષણમાં વિજ્ઞાન વગેરે ચિત્તક્ષણેા નવા નવા ઉત્પન્ન થાય છે અને પુદગલે એ વિજ્ઞાનક્ષાથી જુદા તા નથી એટલે તેઓને મતે પુદ્ગલ-જીવ અનિત્ય છે તેમ મનાયું છે. પણ એક પુદ્ગલની સંતતિ અનાદિકાળથી ચાલી આવે છે અને આગળ પણ ચાલવાની છે એટલે દ્રવ્યનિત્યતા નહિ પણ સ ંતતિનિત્યતા તા બૌદ્ધોને પણુ અભીષ્ટ છે એમ માનવું જોઈએ. કા - કારણની પરંપરાને સતિ કહેવાય છે. એ પરંપરા કદી તૂટી નથી, અને ભવિષ્યમાં પણ ચાલુ રહે જ છે. કેટલાક બૌદ્ધોને મત નિર્વાણુસમયે એ પરંપરા સમાપ્ત થાય છે. પણ બીજા કેટલાક બૌદ્ધોને મતે વિશુદ્ધ ચિત્તપરંપરા કાયમ રહે છે. એટલે એમની અપેક્ષાએ સંતતિનિત્યતા બૌદ્ધોને અભીષ્ટ છે એમ કહી શકાય છે. (૩) વેદાન્તમ’મત જીવની પરિણામી નિત્યતા યદ્યપિ વેદાન્તમાં બ્રહ્માત્મા-પરમાત્માને એકાંત નિત્ય માનવામાં આવ્યા છે, પણ જીવાત્મા વિશેનાં જે નાનાં મ ંતવ્યેા છે તે વિશે આગળ કહેવાઈ ગયુ છે તદનુસાર શાંકર મતમાં જીવાત્મા માયિક છે. તે અનાદિકાલીન અજ્ઞાનને કારણે અદિતા છે, પણ અજ્ઞાનના નાશ સાથે બ્રહ્મકય અનુભવે છે. જીવભાવ નષ્ટ થઈ જાય છે, એટલે કલ્પના કરી શકાય કે માયિક જીવ બ્રહ્મરૂપે નિત્ય છે અને માયારૂપે અનિત્ય છે. શકરાચાર્ય સિવાયના લગભગ બધા વેદાન્તીએ બ્રહ્મના વિવત નહિ પણ પરિણામ સ્વીકારે છે, એ દૃષ્ટિએ જીવાત્માને પરિણામી નિત્ય કહેવા જાઈએ. જૈન અને મીમાંસકને પરિણામી નિત્યવાદ અને વેદાન્તીએના પરિણામી નિત્યવાદ છે, પણ ખન્નેમાં ભેદ એ છે કે જૈન-મીમાંસકને મતે જીવે સ્વતંત્ર છે અને તેએનુ પરિણમન થયા કરે છે, પણ વેદાન્તીઓના પરિણામી નિત્યવાદમાં જીવ અને બ્રહ્મની અપેક્ષાએ પરિણામવાદ સમજવાના છે, એટલે કે બ્રહ્મનાં વિવિધ પરિણામે એ જીવે છે. જીવને સર્વથા નિત્ય માનવામાં આવે કે અનિત્ય, પણ બધા દાનિાએ પેાતપોતાની ઢબે સ ંસાર અને મેાક્ષની ઘટના તા કરી જ છે, એથી નિત્ય માનનારને મતે તેની સર્વથા એકરૂપતા અને અનિત્ય માનનારને માટે તેના સથા ભેદ ટકી શકતા નથી; એટલે પરિણામી નિત્યવાદ ૪ સંસાર અને અને મેક્ષની કલ્પના સાથે વધારે સંગત છે. અને એને જ સ્વીકાર જૈન, મીમાંસક અને વેદાન્તના શ કરતર વ્યાખ્યાતાઓએ કર્યો છે. પૃ. ૩૪ ૧, ૨, ૧૯-૧૯. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૯૫ જીવનું કર્તુત્વ અને ભકતત્વ પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિ સાથેની ચર્ચામાં (ગા. ૧૫૬૭-૬૮) અને ફરી દશમા ગણધર મેતાર્ય સાથેની ચર્ચામાં પણ (ગા) ૧૯૫૭) જીવના કર્તૃત્વ અને ભકતૃત્વની ચર્ચા છે એટલે એ બાબતમાં વિશેષ વિચાર કરીએ તો અસ્થાને નથી. આત્મવાદી બધાં દર્શને એ ભકતૃત્વ તો માન્યું જ છે, પણ કતૃત્વ વિશે માત્ર સાંખ્યને મતભેદ છે. તે આત્માને કર્તા નહિ પણ ભેકતા માને છે, અને ભકતૃત્વ પણ ઔપચારિક માને છે." (a) ઉપનિષદનો મત જીવનું કર્તુત્વ અને ભકતૃત્વ ઉપનિષદોમાં પણ જોવા મળે છે. વેતાશ્વતર ઉપનિષદમાં કહ્યું છે કે એ જીવાત્મા ફલ માટે કર્મને કર્તા છે અને એ કરેલા કર્મને જોતા પણ છે. વળી તેમાં જણાવ્યું છે કે જીવ એ વસ્તુતઃ નથી સ્ત્રી કે નથી પુરૂષ કે નથી નપુંસક, પણ પોતાના કર્મને અનુસરીને તે જે જે શરીરને ધારણ કરે છે તે તે શરીર સાથે સંબંધ પામે છે. સંક૯૫, વિષયોને સ્પર્શ, દૃષ્ટિ અને મેહ વડે તેમ જ અન્ન-જળ વડે શરીરની વૃદ્ધિ અને જન્મ થાય છે. દેહયુક્ત બનેલો જીવ પોતાના કર્મ અનુસારે શરીરને જુદાં જુદાં સ્થાનોમાં ક્રમપૂર્વક પ્રાપ્ત કરે છે અને તે કર્મ અને શરીરના ગુણે અનુસાર દરેક જન્મમાં જુદો પણ દેખાય છે. બૃહદારણ્યકના બg વૈ પુષ્યન જર્મના મતિ, TIT: પપે' (૩, ૨. ૧૩)-સારાં કામ કરનાર સારો થાય છે અને નઠારાં કામ કરનાર નઠારે થાય છે; 'यथाकारी यथाचारी तथा भवति, साधुकारी साधुभवति, पापकारी पापो भवति, पुण्यः पुण्येन कर्मणा भवति, पापः पापेन । अथा खल्वाहुः काममय एवायं पुरुष इति स यथाकामा भवति तत्क्रतुर्भवति तत्कर्म कुरुते, *ર્મા સુતે, તમિi nતે', (૪. ૪. ૫)-માણસ જેવું કામ કરે છે ને જેવું આચરણ રાખે છે તે તે બને છે, સારું કામ કરનારો સારો બને છે, પાપનું કામ કરનાર પાપી બને છે, પુણ્યના કામથી પુણ્યશાળી બને છે અને પાપના કામથી પાપી થાય છે. તેથી જ કહ્યું છે કે માણસ કામનાઓને બને છે. જેથી તેની કામના હોય, તો તે નિશ્ચય કરે; જેવો નિશ્ચય કરે તેવું કામ કરે; જેવું કામ કરે તેવું ફળ મેળવે.’ આવાં વાકયો જીવાત્માનું કર્તૃત્વ અને ભકતૃત્વ સૂચવે છે. પણ એ છવામાં જેને અંશ છે એ બ્રહ્મ કે પરમાત્માને તે ઉપનિષદોએ અકર્તા અને અભક્તા કહ્યો છે માત્ર તે પોતાની લીલાને દ્રષ્ટા મનાય છે–તે આ પ્રમાણે : “આ આમાં જાણે કે શરીરને વશ થયે હેાય અને જાણે કે શુભાશુભ કર્મના ફળ વડે બંધાઈ ગયો હોય, તેમ જુદાં જુદાં શરીરમાં સંચાર કરે છે, પરંતુ ખરું જોતાં તે અશક્ત સૂક્ષ્મ, અદશ્ય, અમાહ્ય અને મમતારહિત છે; તેથી તે બધીય અવસ્થાઓથી રહિત છે; તેનામાં કર્તાપણું ન હોવા છતાં તે કર્તારૂપે રહ્યો હોય એમ જણાય છે. એ આત્મા શુદ્ધ, સ્થિર, અચલ, આસક્તિ વિનાને, દુ:ખ વિનાને, ઈરછારહિત, દ્રષ્ટી જે રહેલે છે અને પોતાનું કર્મ ભગવતો હોય તેવો દેખાય છે; તેમ જ ત્રણ ગુણારૂપી વસ્ત્ર વડે પિતાના સ્વરૂપને ઢાંકી દેતા હોય તેમ રહેલે જણાય છે.* ૧. આને મળતો વાદ ઉપનિષદમાં પણ છે. જુઓ મિત્રાયણી ૨. ૧૦-૧૧; સાંખ્યાકારિકા ૧૯. ૨, તાવેતર ૫. ૭. 3, વેતાશ્વતર ૫. ૧૦-૧૨, ૪. મૈત્રાયણી ૨, ૧૦, ૧૧ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૬ (મા) દાર્શનિકોના મત ઉપનિષદના આ પરમાત્માના વધુ નને નિરીશ્વર સાંખ્યાએ પુરુષમાં માન્યું છે અને પરમાત્માની જેમ જીવાત્મા-પુરુષને અકર્તા અને અભેાક્તા માન્યા છે. સાંખ્યમતે પુરુષ-વ્યતિરિક્ત કેાઈ પરમાત્મા હતા જ નહિ તેથી તેણે પરમા માના ધર્મનું પુરુષમાં જ આરાપણુ કરીને પુરુષને જ અકર્તા અને અભોક્તા કહીને માત્ર દ્રષ્ટારૂપે સ્વીકાર્યો છે. તેથી વિપરીત તૈયાયિક–વૈરોષિકાએ આત્મામાં કતૃત્વ અને ભોકતૃત્વ બન્ને ધર્માં સ્વીકાર્યાં છે, એટલુ` જ નહિ, પણ પરમાત્મામાં પણ જગકર્તૃત્વ સ્વીકાર્યું છે. ઉપનિષદોએ પ્રજાપતિમાં સ્વીકાર્યું હતું જ, તેને જ નૈયાયિક-વૈશેષિકાએ પરમાત્માનેા ધર્મ માની લીધેા. જગકર્તૃ વ નૈયિક વૈશેષિકાને મતે આત્મા એકરૂપ નિત્ય છતાં તેમાં કર્તૃત્વ અને ભાકતૃત્વ એવા ક્રમિક ધર્મ કેવી રીતે ઘટે? જો તે કર્તા હાય તા કર્તા જ રહે અને ભોક્તા હાય તા ભાક્તા જ રહે; પણ પ્રથમ કર્તા એ પછી ભોક્તા એમ એકરૂપ વસ્તુમાં શી રીતે ઘટે? આ પ્રશ્નના ઉત્તરમાં તૈયાયિકવૈશેષિકાએ કતૃત્વ અને ભેાકતૃત્વની જે વ્યાખ્યા આપી છે તે આ પ્રમાણે છે : આત્મદ્રÄ નિત્ય હતાં તેમાં જ્ઞાન, ચિકીર્ષા, અને પ્રયત્નના જે સમવાય છે તે કવ છે, અર્થાત્ આત્મામાં જ્ઞાનાદિના સમવાય સંબધ થવા તે કત્વ છે, એટલે કે આત્મામાં જ્ઞાનાદિની ઉત્પત્તિ જે થાય છે તે જ તેનું કતૃ વ કહેવાય છે. આત્મા સ્થિર છતાં તેમાં જ્ઞાનના સબંધ થાય છે અને જ્ઞાનને સ ંબંધ છૂટી જાય છે; એટલે કે જ્ઞાન પોતે જ ઉત્પન્ન અને વિનષ્ટ થાય છે, આત્મા તે1 એમ ને એમ સ્થિર રહે છે. એ જ પ્રકારે ભકતૃત્વની વ્યાખ્યા કરી છે કે સુખ અને દુઃખના સંવેદનના સમવાય થવા તે ભાકતૃત્વની વ્યાખ્યા કરી છે કે સુખ અને દુ:ખના સ ંવેદનના સમવાય થવા તે ભાતૃત્વ છે. આત્મામાં સુખને અનુભવ અને દુ:ખના જે અનુભવ છે તે ભેાકતૃત્વ છે. એ અનુભવ પણ જ્ઞાનરૂપ હોવાથી તે આત્મામાં ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે, છતાં આત્મા વિકૃત થતા નથી ઉત્પત્તિ વિનાશ એ અનુભવના છે, આત્માના નથી. માત્ર એ અનુભવના સમવાય સબંધ આત્મામાં હોવાથી તેને ભક્તા કહેવાય છે, તે સંબંધ છૂટી જાય ત્યારે ભેક્તા નથી કહેવાતેા. એમને મતે દ્રવ્ય અને ગુણને ભેદ છે એટલે ગુણમાં ઉત્પત્તિ વિનાશ હેવા છતાં દ્રવ્ય નિત્ય રહી શકે છે. એથી વિપરીત જૈન વગેરે જેએ જીવને પરિણામી માને છે તે બધાને મતે આત્માની તેા જુદી જુદી અવસ્થાએ હોવાથી તેમાં એકરૂપતા સદા નથી. તે જ આત્મા કર્તારૂપે પરિણત થઇને ભોક્તારૂપે પરિણત થાય છે. કર્તારૂપ પરિણામ અને ભોક્તારૂપ પરિણામ એ ભિન્ન છતાં આત્માને અન્વય તેા બન્નેમાં છે તેથી એક જ આત્મા કર્તા અને ભોક્તા કહેવાય છે. એ જ વસ્તુને નૈયાયિકા બીજી રીતે કહે છે કે એક જ આત્મામાં વસ્તુન્નાનને પ્રથમ સમવાય થાય છે એટલે તેને કર્તા કહેવામાં આવે છે અને તે જ આત્મામાં પછી સુખાદિ સ ંવેદનનેા સમવાય થાય છે તેથી તેને ભોક્તા કહેવામાં આવે છે. (s) બૌદ્રમત અનાત્મવાદી-અશાશ્વતઃમવાદી બૌદ્ધો પણ પુદ્ગલને કર્તા અને ભોક્તા માને છે. તેમને મતે ૧. મૈત્રાયણી, ૨, ૬ ૨. જ્ઞાનવિધ પ્રચનાનાં સમવાય: ચતૃત્વમ્ ન્યાયવાતિ ક ૩, ૧ ૬. ન્યાયમ’જરી ૩. સુવુલસ વિસમવાયો માતૃ’મૈં ન્યાયવા૦ ૩, ૧. ૬, પૃ. ૪૬૯ Page #112 -------------------------------------------------------------------------- ________________ ૯૯ નામ-રૂપને સમુદાય એ પુદ્ગલ-જીવ છે. એક નામ-રૂ ૫થી બીજુ નામરૂ૫ ઉત્પન્ન થાય છે. જે નામ-રૂપે કર્મ કર્યું તે તો વિનષ્ટ થઈ જાય છે, પણ તેનાથી બીજુ નામરૂપ-ઉત્પન્ન થાય છે તે પૂર્વોક્ત કર્મને ભોક્તા બને છે. આ પ્રમાણે સંતતિની અપેક્ષાએ પુદ્ગલમાં કતૃત્વ અને ભકતૃત્વ છે. સં યુત્તનિકાયમાં કાશ્યપે ભગવાન બુદ્ધ સાથે આ વિશે ચર્ચા કરી છે. તેણે ભગવાનને પૂછયું કે દ:ખ સ્વકત છે ? પરકત છે ? –પરત છે ? કે અસ્વ-૫૨કૃત છે ? એ બધા પ્રશ્નોના ઉત્તરમાં ભગવાને નકાર ભર્યો એટલે તેણે ભગવાનને એ વિશે સ્પષ્ટીકરણ કરવા કહ્યું. ભગવાને ઉત્તરમાં જણાવ્યું કે દુઃ ખ વકત છે એમ કહેવાનો અર્થ એ થાય કે જેણે કર્યું તે જ ભગવે પરંતુ આના અર્થ એ થ ય કે આત્મા શાશ્વત છે. અને જો એમ કહું કે દુ:ખ સ્વકૃત નથી પણ પરકૃત છે એટલે કે કમકર્તા કોઈ બીજો છે અને ભગવે છે કેઈ બીજે, તે તેને અર્થ એમ થાય કે આત્માનો ઉરછેદ થાય છે પણ તથાગતને શાશ્વતવાદ પણ ઈષ્ટ નથી અને ઉરછેદવાદ પણ ઈટ નથી, પણ પ્રતીત્યસમપાદવાદ ઇષ્ટ છે એટલે કે પ્રથમનું નામ-૨૫ હતું એટલે ઉત્તરનું નામ-રૂપ થયું, બીજ' પ્રથમથી ઉત્પન્ન થયું છે તેથી તેને કરેલા કર્મને ભગવે છે, આ જ વસ્તુ અનેક દૃષ્ટાંતથી નાગનેને રાજ મિલિન્દને સમાવી છે. તેમાંનું એક દષ્ટાંત આ પ્રમાણે છે : ઘાસ-ક્સની ઝૂંપડીમાં કઈ દી સળગાવીને ભોજન કરવા બેઠા. અચાનક એ દીવાથી કંપડીને આગ લાગી. એ આગ પરંપરાએ ફેલાતી આ ખા ગામને પહોંચી વળી, અને આખા ગામને બાળી નાખ્યું. ભજન કરનારના દીવાથી તે માત્ર ઝૂંપડી જ સળગી હતી, પણ તેમાંથી ઉત્તરોત્તર આગને જે પ્રવાહ ચા તેથી ગામ બળી ગયું. આથી દીવાના અગ્નિથી પરંપરાએ ઉત્પન્ન થનાર અન્ય અગ્નિ ભિન્ન છતાં એ દીવાએ જ ગામ બાળ્યું એમ મનાય છે તેને અને માટે તે દીવ કરનાર દેષિત ગણાય છે; તેમ પુગલ વિશે પણ છે. જે કર્મ જે પૂર્વ પગલે કર્યું તે પુદ્ગલ ભલે નષ્ટ થઈ જાય, પણ એ જ પુગલને કારણે નવો પુગલ ઉ૫ને થાય છે અને તે ફલ ભેગવે છે: એટલે કતૃત્વ અને ભકતૃત્વ આ પ્રમાણે સંતતિમ ઘટતાં હોવાથી કોઈ કમ ભેગવ્યા વિનાનું રહેતું નથી, અને જેણે કર્યું હોય છે તેને તેનું ફળ પણ સંતતિની દષ્ટિએ મળી જાય છે. બૌદ્ધોની આ કારિકા સુપ્રસિદ્ધ છે - यस्मिन्नेव हि सताने आहिता कर्म वासना । फलं तत्रैव सन्धत्ते कापासे रक्तता यथा ॥3 જે સંતાનમાં કર્મની વાસનાને પુટ આપવામાં આવે છે એ જ સંતાનમાં ફલ પણ કપાસની રક્તતાની જેમ મળે છે. ધમપદમાં જે એમ કહ્યું છે કે જે પાપ છે તે આમાએ જ કર્યું છે, આત્માથી જ ઉત્પન થયેલું, જે પાપ કરે છે તેનું ફળ પણ તેને જ અનુભવવું પડે છે, એ આ સંસારમાં એવો કઈ ૧. સંયુત્તિનિકાય ૧૨. ૧૭, ૧૨, ૨૪. વિશુદ્ધિમગ ૧૭. ૧૬૮-૧૭૪ ૨ મિલિન્દ પ્રશ્ન ૨. ૩૧ પૃ૦ ૪૮; ન્યાયમંજરી પૂર ૪૪૩ ૩. સ્યાદ્વાદમંજરીમાં ઉદ્ધત કાળ ૧૮; ન્યાયમંજરી પૃ૦ ૪૪૩ ૪. અત્તન વ થતં પાપં અત્તત્ર મરણં મ ધમપદ ૧૬૧ ૫. ધમ્મપદ ૬૬ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૮ પ્રદેશ નથી જ્યાં જવાથી મનુષ્ય પાપના મૂળથી ખસી જાય' ઇત્યાદિ, તે પણ સ ંતતિની અપેક્ષાએ જ ત્વ અને ભાતૃત્વને સ્વીકારીને જ છે, અન્યથા નહિ. અને બુદ્ધે જે પેાતાને વિશે કહ્યું છે કે— इत एकनवतिकल्पे शक्त्या मे पुरुष हतः । तेन कर्म विपाकेन पादे विद्धोऽस्मि भिक्षवः ॥ આજથી એકાણુમાં કલ્પમાં મેં મારી શક્તિથી પુરુષને માર્યા હતા એ કર્મીના વિપાકને લઈને આજે મારા પગમાં વાગ્યું છે-ઇત્યાદિ-તેપણુ શાશ્વત આત્માની અપેક્ષાએ નહિ, પશુ સ ંતતિની અપેક્ષાએ સમજવું જોઈએ. બૌદ્ધોને મતે કતૃત્વ એટલે શું એ પણ સમજી લેવુ જોઈએ. કુશલ કે અકુશલ ચિત્તની ઉત્પત્તિ એ જ કુશલ કનુ કર્તૃત્વ છે. તેમને મને કર્તા અને ક્રિયા એ ભિન્ન નથી, પણ એક જ છે. ક્રિયા તે જ કર્તા છે અને કર્તા એ જ ક્રિયા છે. ચિત્ત અને તેની ઉત્પત્તિમાં કશા જ ભેદ નથી. એ જ પ્રમાણે ભેાકતૃત્વ વિશે પણ સમજી લેવું, ભેગ અને ભક્તા એ ભિન્ન નથી પણ દુ: ખવેદના-રૂપે ચિત્તોત્પત્તિ એ જ ચિત્તનું ભાકતૃત્વ છે. આથી જ બુદ્ધષે કહ્યું છે કે કર્માંના કાઈ કારક નથી અને વિપાકના કાઈ વૈદક નથી, પણ શુદ્ધ ધર્માંની પ્રવૃત્તિ છે. (ૐ) જૈનમત જૈન આગમમાં પણ જીવનું કર્તૃત્વ અને ભેાકતૃત્વ વર્ણવવામાં આવ્યું છે. ઉત્તરાધ્યનના-૧મા ળાળવિા ટ્ટ' (૩-૨) નાના પ્રકારના કર્મો કરીને; હજ્જા માળ ન મારવુ મસ્ત્યિ' (૪૩; ૧૩,૧૦) કરેલાં કમેનૅિ ભોગવ્યા વિના છૂટકારા નથી; ત્તારમેય અનુગાદમ' (૧૩.૨૨)-કર્મ કર્તાનું અનુગમન કરે છે, ઇત્યાદિ વાર્કા જીવનું કર્તૃત્વ અને ભકતૃત્વ અસ ંદિગ્ધરૂપે સૂચવે છે પણ જેમ આપણે ઉપનિષદમાં જોયું કે જીવાત્માને કર્તા અને ભક્તા કહ્યા છતાં તેમાં પરમાત્માને તેથી ય કહ્યો છે, તેવી જ રીતે જૈન આચાર્ય કુન્દકુન્દે છત્રનુ ક ક વ અને કર્મ ભાકતૃત્વ એ વ્યવહારદષ્ટિએ સમજવાનું છે. અને નિશ્રયષ્ટિએ જીવ કર્માં ના કર્તા પણ નથી અને ભોક્તા પણુ નથી એમ સ્પષ્ટીકરણ કર્યુ છે. આ વસ્તુને ઉપનિષદની ભાષામાં કહેવી હોય તેા કહી શકાય કે સ સારી જીવ કર્મીના કર્તા છે, પણ શુદ્ધ જીવ કર્માંના કર્તા નથી, ઉપનિષદને મતે પશુ સંસારી અને પરમાત્મા એક જ છે અને જૈનમતે પણ સંસારી અને શુદ્ધ જીવ એક જ છે. તેમાં ભેદ હાય તા એટલે જ છે કે ઉપનિષદને મતે પરમાત્મા એક જ છે, પણુ જૈનમતે શુદ્ધ જીવા અનેક છે. પણ એ ભેદનું વિસર્જન જૈનસ મત સ ંગ્રહનયને મતે થઈ જાય છે. શુદ્ધ જીવા ચતન્યસ્વરૂપે એક જ છે એમ જૈનસ મત સગ્રહનય સ્વીકારે છે. અને જ્યારે અહી આપણે ભગવાન મહાવીરે ગૌતમ ગણધરને જે કહ્યું છે કે ભવિષ્યમાં આપણે એક જેવા થવાના છીએ એને યાદ કરીએ છીએ ત્યારે નિર્વાણ અવસ્થામાં અનેક જીવાનુ અસ્તિત્વ માનવા છતાં અદ્વૈત ૧. ધમ્મ૫૬ ૧૨૭ ૨. વિસુદ્ધિમગ્-૧૯.૨૦ આ વિશે વિશેષ વિચાર ભ. યુદ્ધના અનાત્મવાદ' એ મથાળા નીચે કરવામાં આવ્યા છે. વળી જુએ ન્યાયાવતા૨૦ ઢિ પૃ૦ ૧૫૨ ૩, સમયસાર ૯૩, ૯૮-થી Page #114 -------------------------------------------------------------------------- ________________ ૯૯ અને "ત બન્ને બહુ જ નિકટ હોય એમ લાગે છે, નૈયાયિક વગેરે એકાંત નિત્ય માનીને તેા બૌદ્ધો અનિત્ય માનીને ૨ અને જૈન મીમાંસક અને મેટાભાગના વેદાન્તીએ આત્માને પરિણામી નિત્ય માનીને તેમાં કનુ કર્તૃત્વ અને ભાકતૃત્વ ઘટાવે છે, પણ એ બધાને મતે મેાક્ષાવસ્થામાં તા એ ખેમાંનુ કશુ જ નથી. એ વસ્તુ જ્યારે આપણે નજર સામે રાખીએ છીએ ત્યારે જણાય છે કે બધાં દના એક જ ઉદ્દેશ લઈને ચાલ્યાં છે કે જીવને કમ થી મુક્ત કેમ કરવા. જેમ નિત્યવાદીએ સામે કમ કત્વ અને ભેાકતૃત્વ ઘટાવવાના પ્રશ્ન હતા તે જ પ્રમાણે નિત્ય આત્મામાં જન્મ મરણની ઘટના કેમ થાય એ પ્રશ્ન પણ હતા. તેમણે એ પ્રશ્નનું પણ સમાધાન કર્યુ` છે કે આત્માના જન્મ એટલે તેની ઉત્પત્તિ નથી સમજવાની, પણ શરીરન્દ્રિય આદિના સંબંધ તે જન્મ અને શરીરાદિના વિયેગ તે મૃત્યુ. આ પ્રમાણે આત્મા નિત્ય છતાં તેમાં જન્મ અને મૃત્યુની ઘટના છે. જીવનાં મધ અને માક્ષ છઠ્ઠા ગણધર સાથેની ચર્ચામાં બંધ અને મેક્ષ અને અગિયારમા ગણધર સાથેની ચર્ચામાં નિર્વાણુ વિશે ચર્ચા છે. મેાક્ષ એ જ નિર્વાણુ છે છતાં તેની ચર્ચા બે વાર આવી છે તેનું કારણ એ જાય છે ક છઠ્ઠા ગણધર સાથેની ચર્ચા પ્રસંગે બંધસાપેક્ષ મેાક્ષની ચર્ચા છે, અને મેક્ષસ ભવ છે કે નહિ, મુખ્યત્વે એ મુદ્દાઓની આસપાસ ચર્ચા થઈ છે; પરંતુ નિર્વાણુ ચર્ચામાં નિર્વાણુ છે કે નહિ એની ચર્ચા છતાં મુખ્યત્વે નિર્વાણના સ્વરૂપની ચર્ચા છે, (૪) માક્ષનું કારણ જીવનું સ્વતંત્ર અસ્તિત્વ માનનારાં બધાં ભારતીય દર્શનાએ બુધ-મેક્ષ માન્યા જ છે, એટલુ જ નહિ, પણ અનાત્મવાદી ખૌદ્દોએ પણ બંધ-મેાક્ષ માન્યાં છે. બધાં દનાએ વિદ્યા-મેાહુ-અજ્ઞાન મિથ્યાજ્ઞાનને બંધ–સંસારનુ કારણ અને વિદ્યા-તત્વજ્ઞાનને મેાક્ષનુ કારણ માન્યું છે, ખંધકારણુ અવિદ્યાના સહયાગી કારણુ તરીકે તૃષ્ણા એ પણ સર્વસ ંમત છે, પણ મેાક્ષકારણ તત્ત્વજ્ઞાનની બાબતમાં ગૌમુખ્યભાવ પરત્વે વિવાદ છે. ઉપનિષદના ઋષિએ મુખ્યરૂપે તત્ત્વજ્ઞાનને કારણ માને છે જ્યારે કર્મ –ઉપાસનાને ગૌણુ ભાવે. આ જ વસ્તુ ખોહ્રદર્શન, ન્યાદર્શન, વૈશેષિકદશ ન, સાંખ્યદર્શન, શાંકરવેદાંત આદિ દર્શોને માન્ય છે. મીમાંસાદન કર્માંતે પ્રધાન માને છે અને તત્ત્વજ્ઞાનને ગૌણુ, જ્યારે ભક્તિસંપ્રદાયામાં મુખ્ય એવા રામાનુજ, નિમ્બાર્ક, મલ્વ અને વલ્લભ એ બધાને મતે ભક્તિ એજ શ્રેષ્ઠ ઉપાય છે, જ્ઞાન અને કર્મ ગૌણુ છે. ભાસ્કરાનુયાયી વેદાન્તીએ અને શૈવા જ્ઞાનકર્મના સમુચ્ચય મેાક્ષના કારણ તરીકે સ્વીકારે છે અને જૈતા પણ જ્ઞાન-કમ અર્થાત્-જ્ઞાન-ચારિત્રના સમુચ્ચય જ મેાક્ષના કારણ તરીકે માને છે. (ગ) મધનું કારણ બધાં દઈને એક વાતમાં સ ંમત છે કે અનાત્મામાં આત્માભિમાન કરવું તે જ મિથ્યાજ્ઞાન કે મેહ ૧. ભગવતી ૧૪.૭ ૨. ન્યાયવા૦ ૩, ૧. ૪; ન્યાયભાષ્ય ૧, ૧. ૧૯; ૪, ૧, ૧૦; ન્યાયવા૦ ૩, ૧, ૧૯ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ છે. અનાત્મવાદી બૌદ્ધો સુદ્ધાં એ વસ્તુને સવીકાર કરે છે. ભેદ એ છે કે આત્મવાદીઓને મતે આત્મા એ સ્વતંત્ર શાશ્વત વસ્તુ સત છે અને પૃદવી આદિ તત્ત્વથી નિમિતે શરીરાદિથી જ છે, છતાં શરીરાદિને જે આમાં માનવામાં આવે છે તે મિથ્યાજ્ઞાન છે; જ્યારે બૌદ્ધોને મતે આત્મા જેવી સ્વતંત્ર શાશ્વત વસ્તુનું અસ્તિત્વ નથી, છતાં શરીરાદિ અનાત્મામાં જે આત્મબુદ્ધિ થાય છે તે મિથ્યાજ્ઞાનમેહ છે.' અનાત્મ દેહાદિને આત્મા માનવો એને છાગ્યમાં અસુરેનું જ્ઞાન કહ્યું છે અને તેથી આત્મા પરવશ બની જાય છે તેમ જણાવ્યું છે. આનું જ નામ બંધ છે. પણ સર્વ સારોપનિષદમાં તો સ્પષ્ટપણે કહ્યું છે કે અનાત્મ એવા દેહાદિમાં જે આત્મત્વનું અભિમાન કરવું તે બંધ છે અને તેની નિવૃત્તિ તે મોક્ષ છે. ન્યાયદર્શનના ભાગ્યમાં જણાવ્યું છે કે મિથ્યાજ્ઞાન એ જ મોહ છે; અને તે માત્ર તત્વજ્ઞાનની અનુત્પત્તિરૂપ નથી, પણ શરીર, ઇન્દ્રિય, મન, વેદના અને બુદ્ધિ એ બધાં અનાત્મા છતાં તેમાં આત્મપ્રહ એટલે કે અહંકાર-એ હું જ છું, એવું ભાન કરવું તે જ મિથ્યાજ્ઞાન-મેલ છે. આ જ વસ્તુ વિશેષિકેને પણ સંમત છે.૪ સાંખ્યાદર્શનમાં વિપર્યયથી બંધ કહ્યો છે, અને વિપર્યય એ જ મિથ્યાજ્ઞાન છે. એ મિશ્યાનાનથી જે બંધ થાય છે તે ત્રણ પ્રકારને છે એમ સાંખે માને છે. પ્રકૃતિને આત્મા માનીને તેની ઉપાસના કરવી તે પ્રાકૃતિક બંધ છે, ભૂત-ઈન્દ્રિય-અહંકાર-બુદ્ધિ એ વિકારોને જે આત્મા માનીને ઉપાસના કરે છે તેને વૈકારિક બંધ છે, અને ઇષ્ટ-આપૂર્તિમાં જે સંલગ્ન છે તેને દક્ષિણક બંધ છે. સારાંશ એ છે કે સાંખ્યો પણ અનાત્મમાં આત્મબુદ્ધિ કરવી તેને જ મિથ્યાજ્ઞાન કહે છે. એગદર્શનમાં પણ કલેશો એ સંસારના મૂળમાં છે એટલે કે બંધનું કારણ છે અને બધા કલેશનું મૂળ અવિદ્યા છે. સાંખ્યો જેને વિપર્યય કહે છે,૮ ગદશન તેને કલેશ છે. ગદર્શનમાં અવિદ્યાનું લક્ષણ કર્યું છે કે અનિત્ય, અશુચિ, દુઃખ અને અનામ વસ્તુમાં નિત્ય, શુચિ, શુભ અને આત્મબુદ્ધિ કરવી તે અવિદ્યા છે.' જૈનદર્શનમાં બંધકારણની ચર્ચા બે પ્રકારે કરવામાં આવી છે. એક શાસ્ત્રીય અને બીજી લૌકિક. શાસ્ત્રીય પ્રકાર કર્મ શાસ્ત્રમાં જે બંધનાં કારણોની ચર્ચા કરવામાં આવી છે તે છે. કર્મશાસ્ત્રમાં કષાય અને યોગ એ બને બંધનાં કારણ તરીકે જણાવ્યા છે. એને જ વિસ્તાર કરીને મિથ્યાત્વ-અવિરતિ-કષાય અને યોગ એ ચાર અને કવચિત તેમાં પ્રમાદ મેળવીને પાંચ કારણે ગણાવ્યાં છે. ૧૦ આમાં જે મિથ્યાત્વ છે તે જ અન્ય દર્શનમાં મેહ-અવિદ્યા-મિથ્યાજ્ઞાન-અજ્ઞાનને નામે પ્રસિદ્ધ છે. લકાનુસરણ કરીને જૈનાગમમાં રાગ, દ્વેષ અને મેહ એ ત્રણને પણ સંસારનું કારણ કહેવામાં , આવ્યા છે.૧૧ પૂર્વોક્ત કષાયના ચાર ભેદ છે : કૈધ, માન, માયા અને લેભ. તે ચારેને સમવય રાગ અને દ્રષ એ એમાં પણ કરવામાં આવ્યો છે. તેમાં રાગમાં માયા અને લાભને અને દંષમાં કેધ અને ૧. સુત્તનિપાત ૩, ૧૨, ૩૩; વિશુદ્ધિમગ્ન ૧૭, ૩૦૨ ૨. છા-દોગ્ય ૮ ૮, ૪-૫ ૩. “અનાત્મનાં ઢાઢીનામામનામિત્તે સેમિમાનઃ અાત્મને વ: | નિવૃત્તિ લ:”-સર્વાસારોપનિષદ ૪. ન્યાયભાષ્ય ૪ ૨, ૧; પ્રશસ્તપાદ પૃ. ૫૩૮ (વિપર્યય નિરૂપણ) ૫. સાંખ્યકા. ૪૪ ૬. જ્ઞાનસ્થ વિથોડજ્ઞાનમ માઠરવૃત્તિ ૪૪ ૭. સાંખ્યતત્ત્વકામુદી ક. ૪૪ ૮. યોગદર્શન ૨, ૩, ૨.૪ ૯. યોગદર્શન ૨.૫ ૧૦ તત્વાર્થસૂત્ર વિવેચન (પં. સુખલાલજી) ૮.૧ ૧૧, ઉત્તરાધ્યયન ૨૧, ૧૯; ૨૩, ૪૩. ૨૮. ૨૦ ૨૯. ૭૧, Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ માનના સમાવેશ થાય છે અને એ રાગ અને દ્વેષના મૂળમાં પણ મેહ છે એમ અન્ય દાર્શનિકાની જેમ જૈનાગમમાં પણ કહેવામાં આવ્યુ' છે.૨ આ પ્રમાણે મિથ્યાત્વ-મિથ્યાજ્ઞાન-મેાહ-વિષય-અવિદ્યા એવા વિવિધ નામે પ્રસિદ્ધ અનાત્મમાં આત્મદ્ધિ એ જ બંધનું કારણ છે એવા બધાં દનાના એકમત છે, અને બધાંને મતે એ જ કારણને નાશ થવાથી આત્મામાં મેાક્ષની સંભાવના છે, અન્યથા નહિ મુમુક્ષુએ કરવાનુ સર્વ પ્રથમ એ જ ક્રે અનાત્મમાં આત્મબુદ્ધિનો નાશ કરવા. (૬) મધ એ શુ છે ? આત્મા-જીવતત્ત્વ અને અનાત્મા-અજીવતત્ત્વ એ બન્ને જુદાં છતાં તેમને જે વિશિષ્ટ સ ંયોગ થાય છે તે જ બુધ છે; એટલે કે જીવનેા શરીર સાથે જે સયાગ છે તે જ તેના બંધ છે. જ્યાં સુધી એ શરીરે છૂટી ન જાય ત્યાંસુધી જીવને સર્વથા મેક્ષ ઘટી શકતા નથી. મુક્ત જીવાને પણ અજીવજડ-પદાર્થ સાથે-પુદ્ગલ પરમાણુઓ સાથે સ ંયોગ તા છે છતાં પણ તેમના તે સ ંયોગ ખંધ નથી કહેવાતા, કારણ કે મુક્તોમાં-બંધનું કારણ મેહ-અવિદ્યા-મિથ્યાત્વ વિદ્યમાન નથી, એટલે તેએના જડ સાથે સયેાગ છતાં એ જડ પદાર્થાને શરીરાદરૂપે તેઓ પેાતાના બનાવી નથી લેતા. પરંતુ જે જીવમાં અવિદ્યા કાયમ છે તે જડ પદાર્થને પેાતાના શરીરરૂપે ગ્રહણ કરે છે તેથી જડ અને જીવાએ વિશિષ્ટ સંયાગ તે જ બંધ કહેવાય છે. સામાન્ય રીતે જીવને માનનારા બધાને મતે ખંધની આવી જ વ્યાખ્યા છે. આત્મ-અનાત્મ એ એના ખંધ કયારથી થયા છે એ પ્રશ્નના વિચાર કતત્ત્વના વિચાર સાથે સંકલિત છે. કમ તત્ત્વ વિશેના માત્ર સામાન્ય વિચાર કે સારા કર્મનું સારું ફળ અને નઠારા કનુ નહારુ ફળ મળે છે-એ રૂપમાં ઉપનિષદમાં પ્રાપ્ત થાય છે; પણુકતત્ત્વ એ શું છે અને તે તે પ્રકારનું ફળ કેવી રીતે આપે છે અને એ કર્યું આત્મા સાથે કયારથી સંબંધમાં આયું તે બધા વિચાર ઉપનિષદનું જે તત્ત્વજ્ઞાન છે એની સાથે સુમેળ કરીને ગેાઠવાયા હેાય એવું પ્રાચીન ઉપનિષદમાં નથી, એમ કાઈ પણ પ્રાચીન ઉપનિષદોના અધ્યેતાને જણાયા વિના રહેશે નહિ. કને લગતા એ વિચાર જુદી જ પરંપરામાંથી ઉપનિષદેશમાં આવ્યે છે અને તે વિશે હજી ઔપનિષદ તત્ત્વજ્ઞાન સાથે વિશેષ સંગતિ બેસાડવાનું કાર્ય ચાલુ છતાં અધૂરું છે એમ લાગ્યા વિના રહેતું નથી. આ વિશે વિશેષ વિચાર ક વિશેના પ્રકરણમાં જ કરવામાં આવશે. અહીં તા એટલું જ કહેવાનું પ્રાપ્ત છે કે જગતને ઈશ્વરકૃત માનવા છતાં પણ ન્યાય—વૈશેષિક દતાએ પણ સંસારને અનાદિ માન્ય છે, ચેતન અને શરીરના સબંધ પણુ અનાદિ જ માન્યા છે.૩ એટલે કે આત્મ-અનાત્મના બંધ તેમને મતે અનાદિ છે. પણ ૧. વૈહિ અળદ્દેિ વાવમાં વધતિ...રામેળ àમેળ ય। રામે સુવિદ્દે વળત્તે...માયા ય છેમે ચ કેમે યુવિષે... હે ય માળે ચ' સ્થાનાંગ ૨. ૨. ઉત્તરા૦ ૩૨, ૭. ૩. અનાસ્થિતનસ્ય શરીરચે, અનશ્ચિ રામાનુષમ્ય રૂતિ'' ન્યાયમા૦ ૩. ૧. ૨૫, વ ાનિ સ સારાડપવન્તિઃ'' ન્યાયવા૦ ૩. ૧ ૨૭માËિતનસ્ય શરીરયો: ન્યાયવા૦ ૩, ૧, ૨૮, ૧૩ Page #117 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૨ ઉપનિષદસંમત જે વિવિધ સૃષ્ટિ પ્રક્રિયા છે તેમાં જીવની સત્તા જ સર્વત્ર અનાદિ સિદ્ધ નથી તો પછી આત્મ-અનાત્મના સંબંધને અનાદિ કહેવાની વાત જ કયાંથી હોય ? અને કર્મસિદ્ધાંત પ્રમાણે તે આત્મ-અનાત્મનો સંબંધ અનાદિ માનવો એ અનિવાર્ય છે. એ જો માનવામાં ન આવે તો કર્મસિદ્ધાન્તની માન્યતા જ અર્થ વગરની થઈ જાય છે. એ જ કારણ છે કે ઉપનિષદના વ્યાખ્યાતાઓમાં -શંકરને બ્રહ્મ અને માયાને સંબંધ અનાદિ માનવો પડયો છે; ભાસ્કરાચાર્ય માટે સત્ય એવી ઉપાધિને બ્રહ્મ સાથે સંબંધ અનાદિ માન્યા સિવાય બીજો રસ્તો રહ્યો નહિ; અને રામાનુજને બદ્ધ છવને અનાદિકાલથી જ બદ્ધ માન્યા સિવાય ચાલ્યું નહિ. નિબાર્ક અને મવે, પણ અવિદ્યા અને કર્મને કારણે જીવને સંસાર માન્ય છે, અને તે અવિદ્યા અને કર્મ અનાદિ જ છે, એ કહેવાની જરૂર નથી. વલ્લભને મને પણ બ્રહ્મ અનાદિ તેમ તેનું કાર્ય જીવ પણ અનાદિ એટલે જીવ અને અવિદ્યાનો સંબંધ પણ અનાદિ જ છે. સાંખ્યને મને પણ પ્રકૃતિ અને પુરુષને સંયોગ એ જ બંધ છે અને તે અનાદિ કાળથી ચાલ્યા આવ્યો છે. પ્રકૃતિનિરૂન લિંગશરીર એ અનાદિ છે અને તે પુરુષની સાથે અનાદિકાળથી સંબદ્ધ છે.૧ બીજા દાર્શનિકે બંધ અને મેક્ષ પુરુષને છે. એમ કહે છે, પરંતુ સાંખ્યને મતે બંધ અને મોક્ષ એ પ્રકૃતિના કહેવાય છે, પુરુષને નહિ ? આ જ પ્રમાણે યોગદર્શનને મને પણ દ્રષ્ટા-પુરુષ અને દશ્ય-પ્રકૃતિને અનાદિકાલિક જે સંગ છે તેને જ બંધ સમજવો જોઇએ. બૌદ્ધદર્શનમાં પણ નામ અને રૂપને જે અનાદિ સંબંધ છે તે જ સંસારબંધ છે અને તેને વિયોગ તે જ મેક્ષ છે. અને જૈનમતે પણ જીવ અને કર્મ પુદ્ગલને જે અનાદિકાલીન સંબંધ છે તે જ બંધ છે અને તેને વિયોગ તે મોક્ષ છે. આ પ્રમાણે સાંખ્ય, જૈન, બૌદ્ધ અને પૂર્વોક્ત ન્યાય વૈશેષિકાદિ એ બધાએ જીવ અને જડને સંગ અનાદિ કાલથી માન્ય છે અને તે જ સંસાર કે બંધ છે. જીવ શરીર સંબંધ અનાદિ છે એમ જ્યારે કહેવામાં આવે છે ત્યારે તેને અર્થ એ છે કે પરંપરાથી અનાદિ છે. જીવ નવાં નવાં શરીર ગ્રહણ કરે છે. કયારેક તે શરીર વિનાનો હતો નહિ. એ જ તાત્પર્ય છે. પૂર્વ પૂર્વ વાસનાને લઈને નવા નવા શરીરની ઉત્પત્તિ થાય છે અને શરીર થયા પછી પાછી નવી નવી વાસના ઉત્પન્ન થાય છે. એ વાસના પાછું નવું શરીર ઉત્પન્ન કરે છે. એમ એ બને બીજંકુરની જેમ જીવ સાથે અનાદિ છે. અનાદિ અવિદ્યાને કારણે જે અનાત્મમાં આત્મપ્રહણ છે તેને કારણે તૃષ્ણ-રાગ બાહ્ય વિષયમાં જન્મે છે અને એથી જ એ સંસારપરંપરા ચાલુ રહે છે. અવિદ્યાને નિરોધ થઈ જાય તો બંધન કપાઈ જાય છે અને પછી તૃષ્ણાને અવકાશ રહેતો નથી, એટલે નવું ઉપાદાન થતું નથી અને સંસારના મૂળમાં કુઠારાઘાત થવાથી તે વિનષ્ટ થઈ જાય છે. સંસારચક્રનું પ્રવર્તન જડ ચેતન એ બેના સંયોગથી જ થાય છે એ વસ્તુ સાંખેએ પંગુ અને અંધના કપ્રસિદ્ધ ઉદાહરણથી સિદ્ધ કરી છે. એકલા પુરુષમાં કે એકલી પ્રકૃતિમાં સંસારનિર્માણની ૧. સાંખ્યાકાર પર ૨. સાંખ્યાકાર દર ૩. ચોગદર્શન, ૨. ૧૭. ગભાષ્ય ૨, ૧૭. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ શક્તિ નથી, પણ જ્યારે એ બન્ને મળે છે ત્યારે જ સોંસારની ઘટના થાય છે. પુરુષ પોતાની શક્તિ જડને ન આપે ત્યાંસુધી જડમાં એ શક્તિ નથી કે શરીર ઇંદ્રિય આદિ રૂપે પરિણત થાય. તે જ રીતે પુરુષમાં પ્રકૃતિની જડ શક્તિ ન મળે તેા તે પણ એકલા એ વિના શરીરાદિનું નિર્માણુ કરવા સમર્થ નથી. અનાદિકાળથી એ બન્નેને સંસગ હોવાથી અનાદિકાળથી સંસારચક્ર પ્રવૃત્ત થયું છે. ખાદ્ધોને મતે સ ંસારમાં નામ અને રૂપ એ વસ્તુના સંસર્ગથી સંસારચક્ર અનાદિકાળથી પ્રવૃત્ત થયું છે. વિરુદ્ધિમગ્ગના કર્તા ખુદુધાષાચાર્યે પણ સાંખ્યપ્રસિદ્ધ એ જ ૫શુ-અંધનું દૃષ્ટાંત આપીને નામ અને રૂપ એ બન્ને કેવાં પરસ્પર સાપેક્ષ થઈને ઉત્પન્ન થાય છે અને પ્રવૃત થાય છેતે બતાવ્યુ છે, અને બન્ને એક બીજાના વિના નિસ્તેજ છે, કશું પણ કરવા અશકત છે, તે સમજાવ્યુ છે.૨ જૈન આચાર્ય કુ ંદકુંદે પણ એ જ રૂપકના આશ્રય લઈને કમ અને જીવનાં પરસ્પર બંધ અને કાય કારિતા વણુ જ્યાં છે. ખરી રીતે એ જ પ્રમાણે ન્યાય-વૈશેષિકાદિ પણ કહી શકે છે કે જીવ અને જડ એ પરસ્પર મળેલા છે અને સાપેક્ષ થઈને જ પ્રવૃત્તિ કરે છે. માટે જ સ ંસારની રથ ગતિમાન થાય છે, અન્યથા નહિ; એકલું જડ કે ચેતન સસારો રથ ચલાવવામાં સમર્થ નથી. સાંસારરૂપી રથનાં જડ અને ચેતન એ બે ચક્રો છે. માયાવાદી વેદાન્તીઓએ અદ્વૈત બ્રહ્મ માન્યા છતાં અનિવર્સનીય માયા સંસારની ટના અસ ંભવિત માની એટલે જ બ્રહ્મ અને માયાના યોગે જ સંસારચક્રની પ્રવૃત્તિ સ્વીકારી છે. આ પ્રમાણે બે વિરોધી પ્રવૃત્તિનાં તત્ત્વાના સંસગ એ જ સંસારચક્રની પ્રવૃત્તિનું કારણ છે. એ બધાં દશ નનું સામાન્ય તત્ત્વ છે. એ એ તત્ત્વાનાં નામમાં ભલે ભેદ હોય, પણ સૂક્ષ્મતાથી વિચારીએ તેા તાત્ત્વિક ભેદ નથી જણાતા. (ૐ) મેાક્ષનું સ્વરૂપ બંધચર્ચા પ્રસંગે કહેવામાં આવ્યુ છે કે અનાત્મમાં આત્માભિમાન એ બંધ છે, એથી ફલિત એ થાય છે કે અનાત્મમાં આત્માભિમાન ટળી જાય એ જ મેક્ષ છે. આ ખાખતમાં બધા દાર્શનિકા એકમત છે પણ એ મેાક્ષનુ સ્વરૂપ કેવું છે અથવા તે મુક્તનું સ્વરૂપ કેવુ` છે એ વિચારવું પ્રાપ્ત છે. એક બાબતમાં બધા દાનિકાની સંમતિ છે કે એ અવસ્થા ઇન્દ્રિયપ્રાથું નથી, વચનગાચર નથી, મનેાગ્રાહ્ય નથી અને તર્ક ગ્રાહ્ય પણ નથી, કટાનિષદમાં સ્પષ્ટ કહ્યું' છે કે વાણીથી મનથી કે ચક્ષુથી એની પ્રાપ્તિ થઈ શકે તેમ નથી. પશુ સૂક્ષ્મ પ્રુદ્ધિથી તે ગ્રાહ્ય છે.૪ સૂક્ષ્મ બુદ્ધિ એ તર્ક પ્રપંચ નથી એ કહેવાની ભાગ્યેજ જરૂર છે.પ પશુ તપ અને ધ્યાનથી એકાગ્ર થયેલ વિશુદ્ધ સત્ત્વ એનું શકે છે, બૌદ્ધમતે પણ નાગસેનના કહેવા પ્રમાણે, નિર્વાણુ છે તા ખરું, પણ સ ંસ્થાન, વય, પ્રમાણુ એ બધુ ઉપમાર્થી, કારણથી, હેતુથી, અથવા તેા નયથી તેમ નથી; જેમ સમુદ્રમાં કેટલુ પાણી છે અને તેમાં ગ્રહણ કરી તેનું સ્વરૂપ બતાવી શકાય ૧. સાંખ્યકારિકા ૨૧. ૨, વિસુદ્ધિ મગ્ન ૧૮, ૩૫. ૧. ૩૪ ૨. ૮, ૯ ૪. ક. ૨, ૬, ૧૨, ૧, ૩. ૧૨ ૩. સમયસાર ૩૪૦-૩ ૪૧, ૬. મુ કાપતિષદ ૩. ૧, ૮ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ કેટલા જીવે વસે છે એ પ્રશ્ન સ્થાપનીય છે—તેને ઉત્તર દઈ શકાય તેમ નથી, તે જ પ્રમાણે નિર્વાણુ વિશે પણુ ઉકત પ્રશ્નની ખાખતમાં ઉત્તર દઈ શકાય તેમ છે નહિ, લૌકકદૃષ્ટિવાળા મનુષ્ય પાસે એને જાણવાનું સાધન નથી. એ ચક્ષુવિજ્ઞાનને વિષય નથી, એ કાનના વિષય નથી, ઘ્રાણુના વિષય નથી, સ્પર્શતા વિષય નથી, જિવાનો વિષય નથી,છતાં પણ નિર્વાણુ છે જ નહિં એમ તે! ન કહેવાય, કારણ કે તે વિશુદ્ધ મનેાવિજ્ઞાન વિષય છે. એ મનેવિજ્ઞાન વિશુદ્ધ એટલા માટે છે કે તે નિરાવરણ છે. ઉપનિષદમાં જેને વિશુદ્ધ સત્ત્વ કહ્યું છે એને જ નાગસેને વિશુદ્ધ મનેાવિજ્ઞાન કહ્યું છે. બ્રહ્મદશાને ઉપનિષદના ઋષિએ “નેતિ નેતિ” કહીને વણુવે છે અને એ જ વસ્તુ પૂર્વોક્ત પ્રકારે આચાર્ય નાગસેને પણ કહી છે. જે વસ્તુ અનુભવવા યોગ્ય છે તેનું વર્ણન કરી શકાય જ નહિ અને જો કરાય તેા તે અધૂરું જ રહે છે. એટલે શ્રેષ્ઠમાગ એ છે કે નિર્વાણુના સ્વરૂપનું જ્ઞાન કરવુ જ હોય તા તેના સાક્ષાત્કાર સ્વય' કરવા જોઈએ. વિશુદ્ધ આત્મા વિશે ભગવાન મહાવીરે પણ કહ્યું છે કે ત્યાં વાણીની પહોંચ નથી, તની ગતિ નથી, બુદ્ધિ-મતિ પણ પહેાંચી શકતી નથી; એ દી નથી, હસ્વ નથી, ગેાળ નથી, ત્રાણુ નથી, કૃષ્ણે નથી, નીલ નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, એની ઉપમા કાઈ છે જ નહિ, એ અનિવચનીય છે.૪ આ પ્રકારે ભગવાન મહાવીરે પણુ ઉપનિષદ્ય અને બુદ્ધની જેમ “નેતિ નેતિ'ના જ આશ્રય લઈને વિશુદ્ધ અથવા તા મુક્ત આત્માને વર્ણવ્યા છે. એ મુક્તાત્માના સ્વરૂપના યથાર્થ અનુભવતા ત્યારે જ થાય જ્યારે તે દેહમુક્ત બનીને મુક્તિલાભ કરે વસ્તુસ્થિતિ આવી છતાં અવનીયને પણ વર્ણવવાના પ્રયત્ને દાર્શનિકોએ કર્યાં છે; અને તે વણ્ તામાં પરિભાષાએના ભેદ થઈ ગયા છે છતાં પણુ તત્ત્વમાં કરશે જ ભેદ નથી એવા અભિપ્રાય સુપ્રસિદ્ધ આચાર્ય હરિભદ્રે ઉચ્ચાર્યાં છે. તેમણે જણાવ્યુ` છે કે સ ંસારાતીત તત્ત્વ જેતે નિર્વાણુ કહેવામાં આવે છે તે અનેક નામે પ્રસિદ્ધ છતાં તત્ત્વતઃ એક જ છે.પ એ એક જ તત્ત્વના સદાશિવ, પરમબ્રહ્મ, સિદ્ધાત્મા, તથતા ઈત્યાદિ નામે ભલે જુદાં હોય પણુ તે તત્ત્વ તા એક જ છે. આ જ વસ્તુ આચાય કુન્દકુન્દે પણ કહી છે. તેમણે કવિમુક્ત પરમાત્માના પર્યાયે જણાવ્યા છે તે આ પ્રમાણે છે-નાની, શિવ, પ્રમેષ્ઠી, સર્વજ્ઞ, વિષ્ણુ, ચતુર્મુખ, બુદ્ધ, પરમાત્મા-એથી જણાય છે કે પરમ તત્ત્વ તેા એક જ છે. નામ ભલે જુદાં હોય. આમ, ધ્યેયની દૃષ્ટિએ ભલે નિર્વાણુમાં ભેદ ન હોય, પણુ દાનિકોએ જ્યારે તેને વર્ણવ્યુ ત્યારે તેમાં જે પ્રકારના ભેદ થયા છે તેના આધાર તે તે દાર્શનિકાની તત્ત્વવ્યવસ્થા છે. એ તત્ત્વવ્યવસ્થાના પ્રકારમાં જેવા ભેદ છે તેવા ભેદ નિર્વાણના વનમાં પણ પડે તે સ્વભાવિક છે. દા ખલા ૧. મિલિન્દ પ્રશ્ન ૪. ૮. ૬૬-૬૭, પૃ૦ ૩૦૯ ૨. મિલિન્દ પ્રશ્ન ૪. ૭, ૧૫, પૃ૦ ૨૬૫, ઉદાન ૭૧ ૩. બૃહદા૦ ૪. ૫. ૧૫ ૪, આચારાંગ સૂ૦ ૧૭૦ યેગર્દષ્ટિસમુચ્ચય. ૧૨૯ ५. संसारातीततत्त्वं तु पर ६. सदाशिवः परं ब्रह्म सिद्धात्म । तथतेति च । शब्दस्तदुच्यतेऽन्वर्थादेवमेवैवमादिभिः ॥ યેાગદ૦ ૧૩૦, ષોડશક ૧૬, ૧-૪ ૭. ભાવાજીત ૧૪૯ निर्वाणस ज्ञितम् । तद्धयेकमेव नियमात् शब्दभेदेऽपि तत्त्वतः ॥ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ થઈ જાય તરીકે ન્યાય-વૈશેષિ આત્મા અને તેના જ્ઞાન- સુખાદિ ગુણાને ભિન્ન માને છે અને આત્મામાં જ્ઞાનાદિની ઉત્પત્તિ શરીરાશ્રિત માને છે. આથી જ મુક્તિમાં જો શરીરના અભાવ થઈ જતા હોય તા “નયાયિક-વૈશેષિકાએ મુકતાત્મામાં જ્ઞાન-સુખાદિ ગુણ્ણાના પણ અભાવ માનવા જ પડે. એ જ કારણુ છે કે તેમણે સ્વીકાર્યુ કે મુકિતમાં જ્ઞાન સુખાદિ આત્માના ગુણાના અભાવ છે. માત્ર વિશુદ્ધ ચૈતન્ય તત્ત્વ શેષ રહે છે.૧ એ જ મુક્તિ છે. આમ જીવાત્મા મુક્તિમાં જ્ઞાન– સુખાર્પાદન્ય છે એમ માનવા છતાં પણ તેમને મતે જે ઈશ્વરાત્મા છે તે તા નિત્ય જ્ઞાન-સુખાદિયુક્ત છે.૨ આ પ્રકારે આત્મામાં નહિ તેા પરમાત્મામાં પણ છેવટે સર્વજ્ઞતા અને આત્યંતિક સુખ-આનંદ માનીને નૈયાયિક-વૈશેષિકા પણુ, અન્ય દાર્શ્વનિકા જેએક મુક્તાત્માને જ્ઞાન સુખાદિસમન્વિત માને છે તેઓની હરાળમાં બેસી જ ગયા છે. બૌદ્ધોએ દીપનિર્વાણુની ઉપમા આપીને નિર્વાણુને વધ્યું છે, એટલે નિર્વાણમાં ચિત્ત લુપ્ત થઈ જાય છે એવી એક માન્યતા પ્રચાલિત થઈ. વળી નિરાધ૪ શબ્દના વ્યવહાર પણ દાર્શનિકાને ભ્રમમાં નાખી દે તેવા હતા, તેથી પણ મુક્તિમાં કશુ જ રહેતું નથી એવુ માન્યતાને બળ મળ્યું, પર ંતુ બૌદ્ધદનના સમગ્ર ભાવે વિચાર કરીએ તેા તેમાં પણ નિર્વાણનુ સ્વરૂપ એવું જ બતાવવામાં આવ્યુ છે, જેવું ઉપનિષદ કે ખીજું દશનામાં,પ વિશ્વની બધી વસ્તુને સ ંસ્કૃત એટલે કે ઉત્પત્તિશીવ હેાવાથી ણિક માની છે, પણ તેમાં નિર્વાણુના અપવાદ છે. નિર્વાણુ એ અસ ંસ્કૃત છે. તેના જનક કાઈ હેતુ નથી તેથી તેના વિનાશ પણ થતા નથી. તે અસ ંસ્કૃત હેાવાથી અજાત, અભૂત, અમૃત છે.૨ સસ્કૃત અનિત્ય, અશુભ, દુઃખરૂપ છે, પણ અસંસ્કૃત એ ધ્રુવ, શુભ અને સુખરૂપ છે. જેમ ઉપનિષદમાં બ્રહ્મા નન્દ એ આનંદની પરાકાષ્ઠા છે તેમ નિર્વાણુના આનંદ એ પણ આનંદની પરાકાષ્ઠા છે. પ્રકારે બૌદ્ધોની દૃષ્ટિએ પણ નિર્વાણમાં જ્ઞાન અને આનંદ છે જ. વળી એ જ્ઞાન અને આનદને અસંસ્કૃત -અજ કહેતા હેાવાર્થી વસ્તુતઃ નૈયાયિકાના ઈશ્વરના જ્ઞાન અને આનંદથી તેમાં કશા જ ભેદ પડતા નથી, એટલુ જ નહિ, પણ વેદાન્તસ ંમત બ્રહ્મની નિત્યતા અને જ્ઞાનાનન્દમયતા જે છે તેમાં અને બૌદ્દોના નિર્વાણુમાં પણ ભેદ નથી, આ સાંખ્યને મતે પણ નૈયાયિકના આત્માની જેમ વિશુદ્ધ ચૈતન્ય જ મુકતાવસ્થામાં શેષ રહે છે. જ્ઞાન–સુખાદિ એ નૈયાયિક મતે આત્માના ગુણુ છતાં તેની ઉત્પત્તિ શરીરાશ્રિત હતી; તેથી શરીરના અભાવમાં જેમ તેમણે તે ગુણેાના અભાવ માન્યા તેમ સાંખ્યાને મતે પણ જ્ઞાન, સુખાદિ એ પ્રાકૃતિક ધર્મી હોવાથી પ્રકૃતિના વિયાગ થતાં એ ગુણ્ણ અને પુરુષ માત્ર શુદ્ધ મુક્તાત્મામાં રહે ૧.ન્યાયભાષ્ય ૧. ૧. ૨૧; ન્યાયમંજરી પૂ૦ ૫૦૮ ૨. ન્યાયમંજરી પૃ૦ ૨૦૦-૨૦૧ ૩. આ જ માન્યતાનું ખંડન પ્રસ્તુત ગણુધરવાદમાં કરવામાં આવ્યું છે. ગા૦ ૧૯૭૫ ૪. નિરાધને વાસ્તવિક અથ છે તૃષ્ણાક્ષય કે વિરાગ,-વિસુદ્ધિમગ્ગ ૮. ૨૪૭; ૧૬, ૬૪ ૫ એ અભાવરૂપ નથી એના સમર્થન માટે વિરુદ્ધિમગ્ન ૧૬, ૬૭ ૬ ઉદાન ૭૩, તિસુદ્ધિમગ્ન ૧૬. ૭૪ ૭. ઉદાન ૮૦, વિસુદ્ધિમગ્ન ૧૬, ૭૧; ૧૬, ૯૦ ૮. તૈત્તિરીય ૨. ૮ ૯. મઝિમનિકાય-૫૭ (બહુવેદનીયસુત્ત ત) Page #121 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્યરૂપ જ રહે એમ માનવું પ્રાપ્ત હતું. એટલે પુરુષને જ્યારે કેવલ્યલાભ થાય છે ત્યારે તે માત્ર શુદ્ધ ચૈતન્યરૂપ છે એમ સાંખ્યાએ માન્યું છે. આ રીતે મુક્તાત્મા એ તેના વિશુદ્ધ ચૈતન્ય* સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે એ બાબતમાં સાંખ્ય, યોગ, ન્યાય-વૈશેષિકેને તો એકમત છેજ, પણ જેને પણ એમને એ મતથી જુદા નથી, એ વસ્તુ પ્રસ્તુત ગણધરવાદના વાચકથી અજાણ નહિ રહે. મુક્તાત્મા વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં પ્રતિષ્ઠિત હોય છે એટલી સામાન્ય માન્યતામાં અકય છતાં વિચારમાં થડે જે મતભેદ છે તેનો નિર્દેશ પણ કરવો આવશ્યક છે. ઉપનિષદોમાં બ્રહ્મને માત્ર ચૈતન્ય સ્વરૂ૫ નહિ પણ આનંદરૂપ પણ કહ્યું છે. નૈયાયિકાએ મુક્તાત્મામાં નહિ પણ ઈશ્વરમાં આનંદનું પણ અસ્તિત્વ માન્યું છે, બૌદ્ધોએ નિર્વાણમાં આનંદનું અસ્તિત્વ સ્વીકાર્યું છે, અને જેનેએ આનન્દ ઉપરાંત, તૈયાયિકેના ઈશ્વરની જેમ, શકિત-વીર્ય પણ સ્વીકાર્યું છે. વળી ચેતન્ય એટલે જ્ઞાન-દર્શનશકિત એમ જેને સ્વીકારે છે, પણ ન્યાય-વૈશેષિકેને મત મુકતાત્મામાં જ્ઞાન-દર્શન તે હોતાં નથી. સાંખ્યને મતે ચિત શકિત એ પુરુષમાં છે તો તેમાં જ્ઞાન નથી, પણ દ્રષ્યત્વ છે. આ બધા મતભેદો એવા નથી જેને સમનવય ન થઈ શકે. આનંદનું મુકતાત્મામાં જ્ઞાનથી જુદું એવું શું સ્વરૂપ છે એને વિચાર જ્યારે કરવામાં આવે છે ત્યારે છેવટે એ જ ફલિત થાય છે કે આનંદ પણ જ્ઞાનને જ એક પર્યાય છે એમ સ્પષ્ટરૂપે જૈનાચાર્યોએ સ્વીકાર્યું છે અને બૌદ્ધ દાર્શનિકેએ પણ જ્ઞાન અને સુખ એ બંનેને સર્વથા ભિનન નથી માન્યાં. વેદાનતને મને પણ એક અખંડ બ્રહ્મતત્વમાં વસ્તુતઃ જ્ઞાન, આનંદ, ચૈતન્ય એ બધાને ભેદ કરે એ અદ્વૈતને જ વિરોધ કરવા જેવું બને. ચૈતન્ય અને જ્ઞાન એ બેને ભેદ તૈયાયિક કરે છે, પણ જ્યારે આપણે તેમને નિત્યમુક્ત ઈશ્વરમાં નિત્ય જ્ઞાનને સ્વીકાર સાંભળીએ છીએ ત્યારે માનવું પડે છે કે તેઓ પણ એ ભેદને સર્વથા વળગી રહી શકયા નથી. વળી મુકતાત્મા ચેતન છતાં જ્ઞાનહીન હોય તો એ રીતનું સ્વરૂપ કેવું માનવું એ પણ એક પ્રશ્ન રહે છે. આપણે મૈત્રેયીન યાજ્ઞવલકયે જે કહ્યું કે-જન તક્ષ્ય સંજ્ઞા અસ્તિ’ મર્યા પછી તેની કોઈ સંજ્ઞા નથી-તેને સૂક્ષ્મ દૃષ્ટિએ વિચાર કરીએ તે ' આનું સમાધાન થઈ જાય છે. આ અવસ્થા એવી છે કે જેનું કશું જ નામ આપી શકાય તેમ છે જ નહિ. એને જે જ્ઞાન કહીએ તે જ્ઞાન વિશેને સામાન્ય લકને જે ખ્યાલ છે તે જ તેઓના મનમાં આવે એટલે કે ઇન્દ્રિયે વડે કે મન વડે થનારું' જ્ઞાન, પણ મુકતાત્મામાં એ સાધને તે છે નહિ એટલે તેમના જ્ઞાનને જ્ઞાન કેવી રીતે કહેવું ? આત્મા સ્વયંપ્રતિષ્ઠિત છે. તે બહાર શા માટે જુએ, બહિર્વત્તિ શા માટે થાય ? અને એ જે બહિર્શતિ ન થાય તો તેને જ્ઞાની કહેવા કરતાં ચૈતન્યઘન કહે એ જ વધારે યુક્ત છે.નયાયિકાએ જ્ઞાનની વ્યાખ્યા એવી કરી છે કે આત્માને મન સાથે સન્નિકર્ષ અને પછી ઈન્દ્રિય અને તે દ્વારા બાહ્ય અર્થે સાથે સંનિકર્ષ થાય ત્યારે જ્ઞાન થાય. જ્ઞાનની જે આ જ વ્યાખ્યા મૈયાયિકની હોય તે મુકતાવસ્થામાં તેઓ જ્ઞાનને ન માને એ જ અર્થાત પ્રાપ્ત છે. એટલે કે જ્ઞાનની પરિભાષા જ તેમની જુદી છે. પરિભાષાના ભેદને કારણે તત્વમાં તે કશો જ ભેદ નથી પડતા. અન્યથા તૈયાયિકને મતે જડ પદાથ અને ચેતન્ય પદાર્થોમાં શે ભેદ રહે ? એટલે માનવું રહ્યું કે જડથી ભેદક કઈ તત્વ આત્મામાં છે જ જેને કારણે તેને નેયાયિકોએ ચેતન કહ્યો છે. એ તત્વ તે ચૈતન્ય છે. અને આત્માને ૧. સર્વાર્થસિદ્ધિ ૧૦૪ Page #122 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૭ ચેતન માનવાની બાબતમાં તેઓને કંઈ પણ દાર્શનિકે સાથે મતભેદ છે જ નહિ. માત્ર જ્ઞાનની પરિભાષા તૈયાયિકાની જદી છે તેથી તેઓએ ચૈિતન્યને જ્ઞાન શબ્દથી પ્રતિબંધ કરવાનું ઉચિત માન્યું નથી. વેદાન્તીઓ તો જ્યારે વધારે સૂક્ષ્મ વિચાર કરવા લાગ્યા ત્યારે એ રૌતન્યને “મૈતન્ય” એવા શબ્દથી પણ કહેવા તૈયાર ન થયા અને માત્ર “નેતિ નેતિ” કહી તેનું વર્ણન કર્યું. એવું જ બીજાં દર્શનોએ પણ કર્યું છે તે કહેવાઈ જ ગયું છે. ભાષાની શક્તિ એટલી મર્યાદિત છે કે તે પરમ તત્વના સ્વરૂપનું યથાર્થ વર્ણન કરી શકે જ નહિ, કારણકે વિચારકોએ તે તે શબ્દથી પરિભાષા અનેક પ્રકારે કરી છે એટલે તે તે શબ્દોને પ્રયોગ કરવા જતાં વસ્તુનું સ્પષ્ટીકરણ થવાને બદલે ગોટાળો જ વધે છે. શકિત તત્વને મુકતાત્મામાં પૃથફરૂપે સ્વીકાર કર્યા છતાં તે શક્તિ એ શું છે એને જ્યારે વિચાર થવા લાગ્યો ત્યારે આચાર્યોએ કહી દીધું કે અનન્ત જ્ઞાન એ શક્તિ વિના સંભવે નહિ, માટે શક્તિને સમાવેશ જ્ઞાનમાં જ કરી લેવો જોઈએ.' (૩) મુકિતસ્થાન જે દર્શનોએ આત્માને વ્યાપક માને છે તેઓને મતે મુક્તિસ્થાનની કલ્પના અનાવશ્યક હતી. આમા ક્યાં છે ત્યાં જ છે; માત્ર તેમાં જે મલ હોય છે તે છૂટી જાય છે, તેને અન્યત્ર જવાની જરૂર નથી. વળી સર્વવ્યાપી હોવાથી ગમન કરીને જાય પણ કયાં ? પરંતુ જૈન દર્શન અને બૌદ્ધ દર્શન, અને જીવાત્માને અણુ માનનારાં ભક્તિમાર્ગી વેદાન્તદશનેની સામે મુક્તિસ્થાનને પ્રશ્ન ઉપસ્થિત થાય તે સ્વાભાવિક છે. જેનાએ ઊર્ધ્વ લેકના અગ્રભાગમાં મુકતાત્માનું ગમન થાય છે અને સિદ્ધશિલા નામના ભાગમાં અવસ્થિતિ સદાને માટે થાય છે તેમ માન્યું છે. ભક્તિમાર્ગો વેદાતીઓએ વિષ્ણુભગવાનના વિષ્ણુ લોકમાં જે ઊર્વક છે ત્યાં મુક્ત જીવાત્માનું ગમન સ્વીકાર્યું છે અને પરબ્રહ્મરૂપ ભગવાન વિષ્ણુનું સદાકાળ સાંનિધ્ય તેમને રહે છે તેમ માન્યું છે. બૌદ્ધોએ આ પ્રશ્નનું જુદી જ રીતે નિરાકરણ કર્યું છે. તેમને મતે જીવ-પુદગલ એ શાશ્વત દ્રવ્ય છે નહિ એટલે પુનર્જન્મ વખતે પણ પણ તેઓએ એક જીવનું અન્યત્ર ગમન નહિ, પણ એક સ્થાનમાં એક ચિત્તને નિરોધ અને તેની અપેક્ષાએ અન્યત્ર નવા ચિત્તની ઉત્પત્તિ સ્વીકારી છે. એ સિદ્ધાંતને અનુરૂપ જ મુકત ચિત્તની બાબતમાં પણ સિદ્ધાન્ત સ્થિર થાય એ કહેવાની ભાગ્યે જ જરૂર છે. રાજ મિલિન્દ આચાર્ય નાગસેનને પૂછયું કે પૂર્વાદિ દિશાઓમાં એવું કયું સ્થાન છે જેની સંનિધિમાં નિર્વાણ છે. આચાર્યે જવાબ આપ્યો કે નિર્વાણસ્થાન એ દિશામાં કયાંય પણ નિશ્ચિત નથી, જ્યાં મુકતાત્મા જઈને રહે. તે પછી નિર્વાણ કયાં મળે? જેમ રત્ન સમુદ્રમાં, ગંધ પુષ્પમાં, ધાન્ય ક્ષેત્રમાં-એમ તે તે વસ્તુનાં નિયત સ્થાન છે તો પછી નિર્વાણનું પણ નિયત સ્થાન તે હોવું જ જોઈએ; અને જે તેવું સ્થાન તેનું ન જ હોય તો પછી એમ જ કહેને કે નિર્વાણ પણ નથી જ. ૧. સર્વાર્થસિદ્ધિ ૧૦. ૪ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ આ આક્ષેપના ઉત્તરમાં નાગસેને જણુાળ્યુ છે કે નિર્વાણતું કાઈ નિયત સ્થાન નથી. છતાં તે છે જ. નિર્વાણુ એ બહાર નથી; એનેા તા પેાતાના વિશુદ્ધ મન વડે સાક્ષાત્કાર કરવાના છે. જેમ સળગ્યા પહેલાં અગ્નિ કર્યાં છે એમ કાઈ પૂછે તે તેને અગ્નિનું સ્થાન બતાવી શકાય નહિ, પણ લાકડાં મળે એટલે અગ્નિ પ્રકટે છે, તેમ વિશુદ્ધ મન વડે નિર્વાણુના સાક્ષાત્કાર કરી શકાય છે, પણ તેનું સ્થાન બતાવી શકાતુ નથી. નિર્વાણુનું નિયત સ્થાન નથી એ માન્યું પણ એવું તા કાઈ નિયત સ્થાન હશે ને જ્યાં સ્થિત થઈને પુદ્ગલ તેના સાક્ષાત્કાર કરી શકે ? આ પ્રશ્નના ઉત્તરમાં નાગસેને જણાવ્યું કૈ પુદ્ગલ શીલમાં પ્રતિષ્ઠિત થઈને ગમે તે આકાશપ્રદેશમાં રહ્યા છતાં નિર્વાણના સાક્ષાત્કાર કરી શકે છે, (૩) જીવન્મુતિ-વિદેહમુકિત આત્મામાંથી મેાહુ દૂર થઈ જાય અને તે વીતરાગ અને એટલે તરત જ શરીર છૂટી જાય કે નહિ એ પ્રશ્નના ઉત્તરમાં મુકિતના બે પ્રકારની કલ્પના કરવામાં આવી છે : એક જીવન્મુકિત અને ખીજી વિદેહમુકિત. રાગદ્વેષને અભાવ થયા છતાં આયુકમના વિપાકકાલ પૂરા થયા ન હોય ત્યાં સુધી જીવ શરીરમાં રહે છે અથવા તેા જીવ સાથે શરીર વળગી રહે છે. પણ સંસાર -પુનર્જન્મનુ ં કારણ અવિદ્યા અને રાગદ્વેષ નિવ્રુત્ત થઈ જવાથી નવું શરીર ગ્રહણ કરવાની ચેગ્યતા હવે આત્મામાં નથી રહી, તેથી એવા આત્માનું પ્રાણધારણરૂપ જીવન ચાલુ હોવા છતાં મેહ-રાગ-દ્વેષથી તે મુકત હાવાથી તેવા આત્માને જીવન્મુકત” કહેવામાં આવે છે, અને જ્યારે તેનું શરીર પણ છૂટી જાય છે ત્યારે તેને ‘વિદેહમુકત” કહેવામાં આવે છે અથવા તેને માત્ર મુકત' કહેવામાં આવે છે. ઉપનિષદોમાં જીવ-મુકિત ઉપરાંત ક્રમમુકિતના સિદ્ધાન્ત પણ પ્રતિપાદિત થયેલે છે એવું વિદ્વાનાનુ માનવું છે અને તેના દૃષ્ટાંત તરીકે કઠોપનિષદર ટાંકવામાં આવે છે. તેમાં જણાવ્યું છે કે ઉત્તરાત્તર ચડિયાતા લેાકમાં આત્મ પ્રત્યક્ષ ક્રમે કરી વિશદ-વિશદતર થતુ જાય છે, આ ઉપરથી જણાય છે કે એ ઉપનિષદમાં ક્રમમુકિત છે- એટલે કે આત્મસાક્ષાત્કાર ક્રમિક છે. આની સાથે ખીજાં નામાં માન્ય એવા આત્મવિકાસને! જે ક્રમ છે તેને સરખાવી શકાય. જૈને તેને ગુણસ્થાનક્રમારાદ્ધ કહે છે. બૌદ્ધો તેને ચેાગચર્મોની ભૂમિએ કહે છે, અને વૈશ્વિક દનમાં એ જ વસ્તુને “ભૂમિકા’” એવું નામ આપવામાં આવ્યું છે. જીવન્મુકિતના સિદ્ધાન્ત પશુ ઉપનિષદેશમાં મળે છે. એ જ કાપનિષદમાં આગળ જઈને જણાવ્યું છે કે જ્યારે મનુષ્યના હૃદયમાં રહેલી બધી કામનાઓ દૂર થઈ જાય છે ત્યારે તે અમર બને છે અને અહી' જ બ્રહ્મને મેળવે છે; જ્યારે અહીં બધી હૃદયની ગાંઠે તૂટી જાય છે ત્યારે મનુષ્ય અમર બને છે.૩ ઉપનિષદના વ્યાખ્યાતાએમાં જીન્મુકિતની બાબતમાં અકય નથી, આચાય શંકર, વિજ્ઞાનભિક્ષુ અને વલ્લભ જીવન્મુકિતને સ્વીકારે છે, પણુ ખીન્ન ભકિતમાČના અનુયાયી વેદાન્તીએ-રામાનુજ, નિમ્બાર્ક અને મધ્વ જીવન્મુકિત સ્વીકારતા નથી,૪ ૧. મિલિન્દપ્રશ્ન ૪, ૮. ૯૨-૯૪ ૨ ૩૪.૨. ૩. ૫ ૩. ૨. ૬, બૃહદા૦ ૪.૪, ૬-૭ ૪ જુએ પ્રા. ભટ્ટની ઉક્ત પ્રસ્તાવના. ૩ કઠે ૨. ૩. ૧૪-૧૫; મુડક Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧o૯ બૌદ્ધોને મતે સંપાદિસેસ નિર્વાણ અને અનુપાદિસેસ નિર્વાણ એ ક્રમશ: જીવ-મુક્તિ અને વિદેહમુક્તિનાં નામો છે. ઉપાદિ એટલે પાંચ સ્કંધ એ જ્યાં સુધી શેષ-બાકી હોય ત્યાંસુધી “સંપાદિસેસ નિર્વાણ” કહેવાય છે અને જ્યારે એ સ્કંધને નિરોધ થઈ જાય ત્યારે “અનુપાદિસેસ નિર્વાણ” કહેવાય છે.' ન્યાય-વૈશેષિકસાંખ્ય-ગને મને પણ જીવન્મુક્તિને સંભવ છે. જે વિચારકે જીવન્મુકિતનો સ્વીકાર નથી કરતા તેમને મતે આત્મસાક્ષાત્કાર થતાં જ સમસ્ત કર્મો ક્ષીણ થઈ જાય છે અને આત્મા વિદેહ થઈ મુકત બને છે. તેથી ઊલટું, જે જીવન્મુકિત સ્વીકારે છે તેમને મતે આત્મસાક્ષાત્કાર થયા છતાં કર્મો તેના કાળે જ ફળ આપીને ક્ષીણ થાય છે, તત્કાળ નહિ. આમ હોવાથી આત્મા પ્રથમ જીવન્મુકત બને છે, પછી જ કાલાન્તરે શેષ સંસ્કાર ક્ષીણ થયે વિદેહમુક્ત બને છે, (મા) કર્મ વિચાર આખા ગણધરવાદમાં કર્મને વિચાર અનેક પ્રસંગે કરવામાં આવ્યું છે. બીજા ગણધર અગ્નિપતિએ તો તેના અસ્તિત્વને જ પ્રશ્ન ઉઠાવ્યા છે અને ભગવાને કર્મનું અસ્તિત્વ સિદ્ધ કર્યું છે અને તે પ્રસંગે કર્મ અદષ્ટ છે, મૂર્ત છે, પરિણમી છે, વિચિત્ર છે, અનાદિ સંબદ્ધ છે, ઇત્યાદિ વિવિધ વિષયોની ચર્ચા કરવામાં આવી છે. પાંચમાં ગણધર સુધર્મા સાથેની ચર્ચા આ લોક અને પરલોકના સાદસ્યવસાદસ્ય વિશે છે. તે પ્રસંગે પણ આ લોક હોય કે પરલોક હેય, પણ તેના મૂળમાં કર્મ છે, અને સંસાર કર્મમૂલક જ છે, એ વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે. છઠ્ઠા ગણધર સાથેની ચર્ચા બંધ-મેક્ષ વિશે છે એટલે તેમાં પણ જીવને કર્મ સાથે બંધ અને તેને કમથી છુટકારો એની જ ચર્ચા છે. એટલે તે પ્રસંગે પણ કમની સામાન્ય ચર્ચા ઉપરાંત જીવ પહેલ કે કમં પહેલું એ વિષયની ચર્ચા કરીને કહ્યું છે કે બને અનાદિ છે. નવમા ગણધર સાથેની ચર્ચામાં પુણ્ય પાપ એ મુખ્ય વિષય છે એટલે શુભ કર્મ અને અશુભ કર્મના અસ્તિત્વની ચર્ચા મુખ્ય છે. આ પ્રસંગે તે ફરી પાછા અનેક વિષયે જે બીજા ગણધરની ચર્ચા પ્રસંગે ચર્ચાઈ ગયા હતા તેની પુનરાવૃત્તિ કરવા ઉપરાંત કર્મસંબદ્ધ અનેક નવી બાબતોની ચર્ચા થઈ છે; જેવી કે, કર્મના સંક્રમને નિયમ, કર્મગ્રહણની પ્રક્રિયા, કર્મનું શુભાશુભ રૂપે પરિણમન, કર્મના ભેદ, ઇત્યાદિ. દશમ ગણધરે પરલોક સંબંધી ચર્ચા કરી છે તેમાં પણ કર્માધીન પરલોક છે એ વસ્તુ સ્વીકૃત છે અને અંતિમ ગણધર સાથેની નિર્વાણચર્ચામાં પણ અનાદિ કર્મસંગને નાશ એ નિર્વાણ એમ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ રીતે અનેક ગણધરો સાથેના વાદમાં કર્મચર્ચા સાક્ષાત વિવિધ રૂપે આવી છે. અને ચોથા ગણધરની ચર્ચામાં શુન્યવાદના પ્રકરણમાં પણ આડકતરી રીતે કર્મચર્ચાને સંબંધ છે જ, કારણકે તેમાં મુખ્યરૂપે ભૂતાનો નિરાસ શુન્યવાદીઓ કરે છે. કર્મ એ જૈનમને ભૌતિક છે એટલે એ ચર્ચા સાથે પણ આડકતરી રીતે કર્મચર્ચા સંકળાયેલી છે. સાતમાં અને આઠમાં ગણધરોની ચર્ચામાં ક્રમશઃ દેવ અને નારકની ચર્ચા છે તેમાં પણ શુભ કર્મ અને અશુભ કર્મના ફળરૂપે જ દેવત્વ અને નારકત્વ ક્રમશઃ પ્રાપ્ત થાય છે એમ ૧. વિશુદ્ધિમગ ૧૬. ૭૩ ૨,ન્યાયભાષ્ય ૪. ૨.૨ ૩ સાંખ્યકાર ૬૭; ગભાષ્ય ૪, ૩૦ ૧૪ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ અભિપ્રેત છે. આ પ્રમાણે લગભગ આખા ગણધરવાદમાં કર્મચર્યાએ મોટો ભાગ કર્યો છે, એટલે કર્મ વિશે વિચાર કરો પ્રાપ્ત છે. કર્મવિચારનું મૂળ વેદકાળના ઋષિઓને મનુષ્યોમાં અને બીજા અનેક પ્રકારનાં પશુ, પક્ષી અને કીટપતંગોમાં રહેલું વૈવિધ્ય અનુભવમાં આવ્યું ન હતું એમ તો ન કહેવાય, પણ એ બધા વૈવિધ્યનું કારણ તેમણે અંત. રાત્મામાં શોધવાને બદલે બહારના તાવમાં માનીને જ સંતોષ અનુભવ્યો હતો. કોઈ પણ એક કે અનેક ભૌતિક તત્વ કે પ્રજાપતિ જેવા તત્વને સૃષ્ટિની ઉત્પત્તિનું કારણ કયું હતું, પણ એ સૃષ્ટિમાં વૈવિધ્ય કેમ આવે છે એને ખુલાસે કરવાનો પ્રયત્ન કર્યો ન હતો. જીવસૃષ્ટિના બીજા વર્ગોની વાત જવા દઈએ. કેવળ મનુષ્યસૃષ્ટિમાં જે વૈવિધ્ય શરીરાદિનું હતું, સુખ-દુઃખનું હતું, બૌદ્ધિક શકિત-અશકિતનું હતું. એનું કારણ પણું શોધવા વિશેષ પ્રયત્ન કર્યો હોય એમ જણાતું નથી. એમનું સમસ્ત તત્ત્વજ્ઞાન ક્રમે કરી દેવ અને યજ્ઞને કેન્દ્રમાં રાખીને વિકસ્યું છે. પ્રથમ અનેક દેવો અને પછી પ્રજાપતિ જેવા એક દેવની કલ્પના કરવામાં આવી. મનુષ્ય સુખી થવું હોય તે અને પોતાના શત્રુઓને નાશ કરવો હોય તા તેણે એ દેવ કે દેવોની સ્તુતિ કરવી જોઈએ, પોતાની પ્રિય વસ્તુને સજીવું હોય કે નિર્જીવ-દેવો નિમિત્તે યજ્ઞ કરીને તેમને સમર્પિત કરવી જોઈએ, એથી દેવો સંતુષ્ટ થઈને મનવાંછિત પૂર્ણ કરે છે એવી માન્યતા વૈદથી માંડીને બ્રાહ્મણકાળ સુધીમાં વિકસી છે. અને દેવોને પ્રસન્ન કરવાના સાધન તરીકે યજ્ઞકર્મને ક્રમિક વિકાસ થઇને ઉત્તરોત્તર જટિલ કર્મોના રૂપમાં એ પરણિત થઈ ગયું; તે એટલે સુધી કે સાધારણ મનુષ્યને યજ્ઞ કરવો હોય તે એ યજ્ઞકર્મમાં નિષ્ણાત પુરોહિત વર્ગની મદદ વિના શકય રહ્યું નહિ. આ પ્રમાણે દેવ અને તેને પ્રસન્ન કરવાનું સાધન યજ્ઞકર્મ એ બે વસ્તુની આસપાસ વૈદિક બ્રાહ્મણોનું સમસ્ત તત્વજ્ઞાન વિકસ્યું હતું. બ્રાહ્મણકાળ પછીનાં ગણાતાં ઉપનિષદો એ પણ વેદ-બ્રાહ્મણને અંતિમ ભાગ હોવાથી વૈદિક જ છે અને તેને વેદાંત' કહેવામાં આવે છે. પણ એ વેદાંતમાં વેદપરંપરા-એટલે કે દેવ અને યજ્ઞપરંપરાના અંત નિકટ હોય એમ જણાય છે. વેદ-બ્રાહ્મણમ નહિ એવા નવા-નવા વિચારે એ વેદાંતમાં મળી આવે છે. તેમાં સંસાર અને કર્મ-અદૃષ્ટ વિશે પણ નવા વિચાર મળી આવે છે. આ વિચારો વૈદિક પરંપરાના જ ઉપનિષદોમાં કયાંથી આવ્યા, વૈદિક વિચારોમાંથી જ એ વિચાર વિકાસના પરિણામે ઉદ્દભવ્યા કે અવૈદિક પરંપરાના વિચારક પાસેથી વૈદિકએ લીધા એને નિણર્ય આધુનિક વિદ્વાન કરી શકળ્યા નથી પણ એટલું તો ચોક્કસ છે કે સર્વ પ્રથમ વૈદિક સાહિત્યમાં ઉપનિષદમાં જ એ વિચારોએ આકાર ધારણ કર્યો છે. ઉપનિષદ સાહિત્યમાં સંસાર અને કર્મની ૩૯૫નાનું સ્પષ્ટરૂપ નથી દેખાતું એ વિશે તે આધુનિક વિદ્વાનોમાં વિવાદ નથી. વળી કર્મ-કારણને વાદ પણ ઉપનિષદોમાં સર્વસંમત વાદ થઈ ગયો છે એમ પણ નથી, એટલે એ વાદને વૈદિક વિચારધારાને મૌલિક વિચાર માની શકાય નહિ, એમ લાગે છે. કવેતાશ્વતર ઉપનિષદમાં જ્યાં અનેક કારણે ગણાવ્યાં છે ત્યાં કાલ, સ્વભાવ, નિયતિ, યદરછી, ભૂત કે પુરુષ, અથવા એ બધાંને સ યગ-એ ગડ્યિાં છે. એ કાલાદિને કારણે માનનાર વૈદિક હોય કે અવૈદિક-ગમે તે હોય પણ તેમાં ય કર્મનો સમાવેશ નથી. ૧. હિરિયના-આઉટલાઈન્સ ઓફ ઈન્ડિયન ફિલેસેફ, પૃ૦ ૮૦; બેવેકર-હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન ફિલેફ, ભણ. ૨. ૫૦ ૮૨, વેતાશ્વતર ૧.૨, Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧ આ પ્રમાણે ઉપનિષદના કાળમાં પણ વિદિક પરંપરામાં કર્મ-અદષ્ટ સિદ્ધાન્ત એ જે કેન્દ્રસ્થ સર્વમાન્ય તત્વ ન હોય તે કઈ પરંપરામાંથી એ વિચાર વૈદિક પરંપરામાં ગમે તે શોધવું બાકી રહે છે. કેટલાક વિદ્વાનોનું માનવું છે કે આર્યોએ ભારતના આદિવાસીઓ(Primitive people) પાસેથી એ વિચાર લીધે હશે. વિદ્વાનોની એ માન્યતાને નિરાસ પ્રો. હિરિયનાએ એમ કહીને કર્યો છે કે એ આદિવાસીઓના-અત્મા મરીને વનસ્પતિ વગેરેમાં જાય છે-એ સિદ્ધાન્ત એક માત્ર વહેમ(Superstition) હતા એટલે તત્ત્વતઃ તેમના એ વિચારને તાર્કિક ન કહી શકાય. પુનર્જન્મના સિદ્ધાતમાં તો મનુષ્યની તાર્કિક અને નૈતિક ચેતનાને સંતોષ આપવાનું ધ્યેય છે. મનુષ્યના જીવ મરીને વનસ્પતિ વગેરેમાં જાય છે એ આદિવાસીઓની માન્યતા કેરી વહેમ કહી કાઢી નાખવા જેવી નથી, જે કર્મનો સિદ્ધાન્ત વૈદિકાને દેવવાદમાંથી ઉપનિષદ પહેલાં ફલિત નથી થઈ શકતા એ જ કર્મવાદનાં મૂળ આદિવાસીઓની ઉક્ત માન્યતા સાથે સહજ રીતે સંકળાયેલ છે. એની પ્રતીતિ ત્યારે જ થાય છે જ્યારે જૈનધર્મ સંમત છવવાદ અને કર્મવાદનાં ઊંડા મૂળ શોધવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જૈન પરંપરા-એનું પ્રાચીન નામ ગમે તે હોય પણ તે ઉપનિષદેથી સ્વતંત્ર અને પાચીન છે એમાં તે શક કરવો જ ન જોઈએ. અને તેથી ઉપનિષદમાં કર્મવાદને જે વિચાર નો પ્રસ્ફટિત થયું છે તે જૈનોને કર્મવાદની અસરથી રહિત હોય એમ માનવાને કશું જ કારણ નથી, જે વૈદિક પરંપરાને દેવ વિના એક ડગલું પણ ચાલતું નહિ એ જ વૈદિક પરંપરાને જ્યારે એ કર્મવાદને સિદ્ધાન્ત હાથ આવ્યું ત્યારે તેણે દેવોને સ્થાને યજ્ઞકર્મને બેસાડી દીધું અને માન્યું કે દેવોમાં નહિ પણ સ્વયં યજ્ઞકર્મમાં જ ફલ દેવાની શકિત છે. દેવ કઈ નહિ પણ વેદના મંત્ર એ જ દેવો છે. અને એ યજ્ઞકર્મના સમર્થનમાં જ પિતાને કૃતકૃત્ય માનતી દાર્શનિક કાળની મીમાંસક પરંપરાએ તે અનાદિકમથી ઉત્પન થનાર અપૂર્વ નામને પદાર્થની કલ્પના કરીને વૈદિક દર્શનમાં દેવોને બદલે અદષ્ટ કર્મનું જ સામ્રાજ્ય સ્થાપી દીધું. આ આખો ઇતિહાસ જે આપણે નજર સામે રાખીએ તે જૈન ૫ર પરાના કર્મવાદની ઊંડી અસર વૈદિકમાં જે છે તે સ્પષ્ટ થાય છે. વેદ અને ઉપનિષદ સુધીની જે સૃષ્ટિ પ્રક્રિયા વૈદિક ૫ર ૫રાને માન્ય છે તે અનુસાર જડ અને ચેતન સૃષ્ટિ અનાદિ નહિ પણ સાદિ છે અને તે પણ કોઈ એક કે અનેક જડ કે ચેતન તત્વમાંથી ઉત્પન થઈ છે એમ મનાયું હતું. પણ તેથી વિપરીત કર્મના સિદ્ધાંત પ્રમાણે જડ કે જીવસૃષ્ટિ અનાદિ કાળથી જ ચાલી આવે છે એમ માનવું પડે છે. આ માન્યતા જૈન પરંપરાને મૂળમાં છે. જેને પરંપરા પ્રમાણે એ કઈ સમય કપી શકાતો નથી કે જ્યારે જડ-ચેતનનું અસ્તિત્વ-કર્માનુસારી અસ્તિત્વ-ન હોય, એટલું જ નહિ, પણ ઉપનિષદ પછીની બધી વૈદિક પરંપરામાં પણ સંસારી જીવનું અસ્તિત્વ એ જ પ્રમાણે અનાદિ માનવામાં આવ્યું છે તે પણ કર્મતત્વની માન્યતાને જ આભારી છે. કર્મતત્વની ચાવી જમનું કારણ કમ છે એ સૂત્રમાં મળે છે, અને એ સિદ્ધાન્તને આધારે જ જીવેના સંસારને અનાદિ ૧. એના ઉલેખ અને નિરાસ માટે જુઓ હિરિયન્ના-આઉટલાઈન્સ ઓફ ઈન્ડિયન ફિલસફી પૃ. ૭૯૦. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧. કહ૫વામાં આવે છે. આ અનાદિ સંસારને સિદ્ધાંત, જેને પછીનાં બધાં વેદિક દર્શનેએ અપનાવ્યો છે તે, દર્શનેની ઉત્પત્તિ પહેલાં પણ જૈન પરંપરામાં અને બૌદ્ધ પરંપરામાં વિદ્યમાન છે, જ્યારે વેદ કે ઉપનિષદમાં પણ તે સર્વસંમત સિદ્ધાંત તરીકે સ્વીકારાયે નથી એ જ સિદ્ધાન્તનું મૂળ વેદબાહ્ય પરંપરામાં સૂચવે છે. એ વેદબાહ્ય પરંપરા તે ભારતમાં આર્યોના આગમન પહેલાનાં નિવાસીએની તો છે જ અને એમની જ એ માન્યતાને સંપૂર્ણ વિકાસ વિદ્યમાન જૈન પરંપરામાં ઉપલબ્ધ થાય છે. જૈન પરંપરા તો પ્રાચીન કાળથી જ કર્મવાદી છે; તેમાં દેવવાદને કદી સ્થાન મળ્યું જ નથી. આથી જ કર્મવાદની જે પ્રકારની વ્યવસ્થા જૈનેના ગ્રન્થમાં મળે છે તે પ્રકારની વિસ્તૃત વ્યવસ્થા અન્યત્ર દુર્લભ છે. જીવન ચડતા ઊતરતા જેટલા પ્રકાર સંભવે છે અને એક જ જીવની સંસારની આધ્યાત્મિક દૃષ્ટિએ નિકષ્ટતમ અવસ્થાથી માંડીને તેના વિકાસનાં જે પગથિયાં છે તે બધામાં કમ કે ભાગ ભજવે છે અને તે દૃષ્ટિએ કર્મનું જે વૈવિધ્ય છે તેનું વિસ્તૃત શાસ્ત્રીય નિરૂપણ પ્રાચીન કાળથી જેવું પરંપરામાં છે તેવું અન્યત્ર દુર્લભ છે, તે સૂચવે છે કે કર્મ વિચારને વિકાસ જૈન પરંપરામાં છે અને તેને વ્યવસ્થિત રૂપ પણ એ જ પરંપરામાં મળ્યું છે. જેના એ વિચારના સ્ફલિંગ અન્યત્ર ગયા છે અને તેથી જ બીજાઓની વિચારધારામાં પણ નવું તેજ પ્રગટયું છે. વાદકે યજ્ઞની ક્રિયાની આસપાસ જ બધું ગોઠવે છે એટલે તેમની મૌલિક વિચારણાને પાયે જેમ યજ્ઞક્રિયા છે, તેમ જેને કર્મની આસપાસ જ બધું ગોઠવતા હોવાથી તેમની મૌલિક વિચારણને પાયો કર્મવાદમાં છે. જ્યારે કર્મવાદીઓ સાથે દેવવાદી બ્રાહ્મણોને સંપર્ક થયો હશે ત્યારે એકાએક તો દેવવાદને સ્થાને કર્મવાદને બેસાડી દેવાનું બન્યું નહિ હોય. પ્રથમ તો જેમ આત્મવિઘાને ગૂઢ અને એકાંતમાં ચર્ચવા યોગ્ય માનવામાં આવી હતી તેમ કર્મવિદ્યાને પણ રહસ્યમય અને એકાંતમાં ચર્ચવા એવી માની હશે. આત્મવિદ્યાને કારણે યજ્ઞોમાંથી જેમ લેકેની શ્રદ્ધા મંદ પડી ગઈ હતી તેમ કર્મ. વિદ્યાને કારણે દેવોમાંથી શ્રદ્ધા ક્ષીણ થવાનો સંભવ હતો. આવા જ કોઈ કારણે યાજ્ઞવલ્કય જેવા દાર્શનિક આર્તભાગને એકાંતમાં લઈ જાય છે અને કર્મનું રહસ્ય સમજાવે છે, અને કમની જ પ્રશંસા કરીને કહે છે કે પુણ્ય કરવાથી માણસ સારો થાય છે અને પાપ કરવાથી નઠારે થાય છે.? વિદિક પરંપરામાં યજ્ઞકર્મ અને દેવ એ બનેની માન્યતા હતી તેમાં જ્યારે દેવ કરતાં કમનું જ મહત્તવ મનાયું ત્યારે જે લેકેએ યજ્ઞ ઉપર જ ભાર આપ્યો તેમણે યજ્ઞ અને કર્મવાદને સમન્વય કરીને યજ્ઞને જ દેવ બનાવી દીધા, અને યજ્ઞ એ જ કર્મ છે અને તેથી બધું ફળ મળે છે એમ માનવા લાગ્યા. દાર્શનિક વ્યવસ્થાકાળમાં આ લોકોની પરંપરા મીમાંસાદર્શન નામે પ્રસિદ્ધ થઈ. પરંતુ વૈદિક પરંપરામાં યજ્ઞના વિકાસ સાથે સાથે દેવોની વિચારણામાં પણ વિકાસ થયો હતો. અને પ્રાચીન કાળના અનેક દેવોને સ્થાને બ્રાહ્મણ કાળમાં એક પ્રજાપતિ દેવાધિદેવ મનાવા લાગ્યા હતા. જે લેકે એ દેવાધિદેવની શ્રદ્ધાથી ચલિત ન થયા તેમની પરંપરામાં પણ કર્મવાદને સ્થાન તો મળ્યું જ છે અને એમણે ૧. બૃહદારણ્યક ઉ૦ ૩-૨-૧૩. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ પણ એ પ્રજાપતિ અને કર્માંવાદના સમન્વય પોતાની ઢખે કર્યાં જ છે. તેએ માને છે કે જીવાને કર્માનુસાર ફળ તા મળે છે, પણ એ ફળ દેનાર દેવાધિદેવ ઈશ્વર છે. ઈશ્વર પેાતાની ઈચ્છા પ્રમાણે નહિ પરંતુ જીવેાનાં કમને અનુસરીને ફળ આપે છે. આ પ્રકારને સમન્વય સ્વીકારનાર વૈદિક દશનામાં ન્યાય, વૈશેષિક, વેદાંત અને પાછળનું સેશ્વર સાંખ્યદર્શીન છે. વૈદિક પરંપરામાં અદૃષ્ટ-કમવિચાર નવા છે અને બહારથી આવ્યા છે એના પુરાવા એ પણુ છે કે વૈદિક પ્રથમ આત્માની શારીરિક, માનસિક, વાચિક ક્રિયાને જ કમ કહેતા; પછી આગળ વધીને તેએ યજ્ઞાદિ ખાદ્ય અનુષ્ઠાનાને પણ કર્મ કહેવા લાગ્યા. પર ંતુ એ અસ્થાયી અનુષ્ઠાન સ્વયં કુલ કેવી રીતે આપે ? તે તેા તત્કાળ નષ્ટ થઈ જાય છે; માટે કાઈ માધ્યમ કલ્પવું જોઈએ, એમ કહીને અપૂર્વ’નામના પદાર્થની કલ્પના મીમાંસાદર્શનમાં કરવામાં આવી છે, કે જે વેદમાં કે બ્રાહ્મણામાં નથી, પણ દાર્શનિક કાળની છે. એથી પણ સિદ્ધ થાય છે કે અપૂર્વ જેવા અદૃષ્ટ પદાર્થની કલ્પના તેમની મૌલિક નથી, પણ અવૈદિાની અસરનું પરિણામ છે. એ જ પ્રમાણે વૈશેષિકસૂત્રકારે અદૃષ્ટ-ધર્માંધ વિશે સૂત્રમાં ઉલ્લેખા તા અવશ્ય કર્યાં છે, પણ તે અદૃષ્ટની વ્યવસ્થા તા તેના ટીકાકારાએ જ કરી છે. વૈશેષિકસૂત્રકારે અદૃષ્ટધર્માંધ કયા પદાર્થ છે તે કહ્યું નથી, એથી જ પ્રશસ્તપાદને તેની વ્યવસ્થા કરવી પડી છે અને તેણે તેને સમાવેશ ગુણપદાર્થ માં કરી દીધેા છે. અદૃષ્ટ- ધર્માંધ એ ગુણુરૂપે સ્પષ્ટપણે સૂત્રકારે ઉલ્લેખ્યા નથી, છતાં તે આત્મગુણ જ છે એમ શાથી માનવું એનેા ખુલાસા પ્રશસ્તપાદને કરવા પડયો છે. એથી જ સિદ્ધ થાય છે કે વૈરોષિકાની પદાર્થ વ્યવસ્થામાં અદૃષ્ટ એ નવુ* તત્ત્વ છે. આમ યજ્ઞ કે દેવાધિદેવ ઈશ્વર સાથે અદૃષ્ટ-કમ વાદની સ ંગતિ વૈાિએ કરી છે, પ૨ ંતુ યાત્તુિંકા યજ્ઞ સિવાયનાં ખીજાં કર્મો વિશે વિચાર કરી શકયા નથી અને ઈશ્વરવાદીએ પણુ જેટલા ઈશ્વરની સ્થાપના પાછળ પડી ગયા છે તેટલા કમ વાદના રહસ્યનું ઉદ્ઘાટન કરવા સમર્થ નીવડયા નથી, એટલે મૂળે ક વાદ જે પર ંપરાના હતા તેણે જ તે વાદના યથાશક્તિ વિચાર કરીને તેની શાસ્ત્રીય વ્યવસ્થા કરી છે. એ જ કારણ છે કે કમ્'ની શાસ્ત્રીય મીમાંસા જૈન શાસ્ત્રામાં મળે છે તે અન્યત્ર નથી મળતી, એટલે માનવું રહ્યું કે કમ વાદનું મૂળ જૈન પરંપરામાં અને તેથીએ પહેલાંના આદિવાસીઓમાં છે. હવે આપણે કર્મના સ્વરૂપનું વિશેષ વિવરણ કરીએ તે પહેલાં ક ને સ્થાને જે વિવિધ કારણાની કલ્પના કરવામાં આવી છે તે પણ તપાસી લઈએ અને પછી જ તેના પ્રકાશમાં ક વિવેચના કરીએ તે યાગ્ય લેખાશે. કાલવાદ વિશ્વસૃષ્ટિનુ કાઈ કારણ હાવુ જોઈએ એના વિચારતા વૈદપર પરામાં વિવિધ રૂપે થયેલા છે, પરંતુ વિશ્વવૈચિત્ર્યમાં-જીવસૃષ્ટિના વૈચિત્ર્યમાં-નિમિત્ત કારણ શું છે એના વિચાર પ્રાચીન ઋગ્વેદમાં થયેલેા ૧. પ્રશસ્તાદ પૃ૦ ૪૭, ૬૩૭, ૬૪૩. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જણાતા નથી. સર્વપ્રથમ એ વિષયને ઉલેખ વેતાશ્વતર [૧૨]માં થયેલ મળે છે અને તેમાં કાલે સ્વભાવ, નિયતિ, યદચ્છ, ભૂત અને પુરુષ એમાંથી કોઈ એક માનવાં અગર એ બધાંના સમુદાયને માનવ એવા વાદાને ઉલેખ છે. એ ઉપરથી જણાય છે કે ચિંતકે એ કાળમાં કારણની ખાજમાં પડી ગયા હતા અને વિશ્વચિને વિવિધ રૂપે ખુલાસો કરતા હતા. આ વાદમાં કાલવાદનાં મૂળ પ્રાચીન જણાય છે. ઠ અથર્વવેદમાં કાલસૂક્ત આવે છે. તેમાં જણાવ્યું છે કે– કાલે પૃવીને ઉત્પન્ન કરી, કાલના આધારે સૂર્ય તપે છે, કાલના આધારે જ સમસ્ત ભૂતે રહેલાં છે, કાલને કારણે જ આંખે દેખે છે, કાલ જ ઈશ્વર છે, પ્રજાપતિને પણ પિતા છે, ઈત્યાદિ.' આમાં કાલને સૃષ્ટિનું મૂળ કારણ માનવાનું વલણ છે. પણ મહાભારતમાં તો મનુષ્યનાં તો શું સમસ્ત જીવસૃષ્ટિનાં સુખ-દુઃખે, જીવન-મરણ એ બધાંને આધાર પણ કાલને કહ્યો છે. અને એ રીતે વિવવૈચિયનું મૂળ કારણ કાલ છે એ એક પક્ષ મહાભારતમાં પણ ઉલિખિત મળે છે. તેમાં તો ત્યાં સુધી કહ્યું છે કે કર્મ કે યજ્ઞયાગાદિ કે કોઈ પુરુષ દ્વારા મનુષ્યને સુખ-દુ:ખ નથી મળતાં, પણ મનુષ્ય કાલ દ્વારા જ બધું મેળવે છે. બધાં કાર્યોમાં સમાનભાવે કાલ જ કારણ છે, ઇત્યાદિ કાલની પ્રાચીન કાળમાં આવી મહત્તા હોવાથી જ દાર્શનિક કાળમાં પણ અન્ય ઈવરાદિ કાર સાથે કાલને પણ સાધારણ કારણ માનવા તૈયાયિકાદિ પ્રેરાયા છે૩ સ્વભાવવાદ ઉપનિષદમાં ભાવવાદને ઉલ્લેખ છે : જે કાંઈ થાય છે તે સ્વભાવથી જ થાય છે. સ્વભાવ સિવાય કમ કે ઈશ્વર જેવું કારણ નથી, એમ સ્વભાવવાદીઓનું કહેવું હતું. બુદ્ધચરિતમાં સ્વભાવવાદને ઉલેખ આ પ્રમાણે છે-- કાંટાને તીણ કોણ કરે છે અથવા તે પશુ-પક્ષીઓનું વેચિય શાથી છે? એ બધું સ્વભાવથી જ પ્રવૃત્ત છે; એમાં કોઈની ઈચ્છા કે પ્રયનને અવકાશ જ નથી.ગીતા અને મહાભારતમાં પણ સ્વભાવવાદને ઉલ્લેખ છે. માઠર અને ન્યાયકુસુમાંજલિકારે સ્વભાવવાદને નિરાસ કર્યો છે અને બીજા અનેક દાર્શનિકાએ પણ સ્વભાવવાદનેટ નિષેધ કર્યો છે. પ્રસ્તુત ગ્રંથમાં પણ અનેક વાર સ્વભાવવાદને નિરાસ કરવામાં આવ્યે છે. યદુછવાદ કતવતરમાં યદચ્છાને કારણે માનનારને પણ ઉલ્લેખ છે. એથી જણાય છે કે પ્રાચીન કાળથી ૧.અથર્વવેદ. ૧૯, ૫૩-૫૪. ૨, મહાભારત શાતિપર્વ અધ્યાય ૨૫, ૨૮, ૩૨, ૩૩ ઇત્યાદિ ૩ રન્યાના કનેર નાતામાશ્રયો મ7 -ન્યાયસિદ્ધાન્ત-મુક્તાવલી કા) ૪૫. કાલવાદના નિરાકરણ માટે જુઓ શાસ્ત્રવાર્તાસમુચ્ચય ૨૫૨-૫૯; માઠરવૃત્તિ કાળ ૬૧, ૪. તા. ૧,૨, ૫.બુદ્ધયરિત ૫ર. ૬.ગીતા ૫. ૧૪, મહાભારત શાંતિપર્વ ૨૫, ૧૬, ૩. માઠરવૃત્તિ કા૦ ૬૧; ન્યાયકુસુમાંજલિ ૧. ૫. ૮, સ્વભાવ વાદના બેધક આ લે કે સર્વત્ર પ્રસિદ્ધ છે नित्यसत्त्वा भवन्त्यन्ये नित्यासत्त्वाश्च केचन । विचित्राः केचिदित्यत्र तत्स्वभावो नियामकः ॥ अग्निरुष्णा जल शीत' समस्पर्श स्तथानिलः। केनेदं चित्रित तस्मात् स्वभावात तद व्यवस्थितिः॥ Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ યદચ્છાવાદ પ્રચલિત હતા. કાઈ પણ નિયત કારણ વિના જ કાર્ય ઉત્પન્ન થઈ જાય છે એવું આનુ મંતવ્ય છે. યદા' શબ્દના અર્થ અકસ્માત છે;૧ અર્થાત્ કાઈ પણ કારણ વિના. મહાભારતમાં યદચ્છાવાદના ઉલ્લેખ આવે છે.ર આ જ વાદને ન્યાયસૂત્રકારે અનિમિત્ત-નિમિત્ત વિના જ ભાવની ઉત્પત્તિ થાય છે, કાંટાની તીક્ષ્ણતાની જેમ, એમ કહીને ઉલ્લેખ્યા છે, અને તેનુ નિરાકરણ પણ કર્યું. છે. એટલે અનિમિત્તવાદ, અકસ્માતવાદ અને યદચ્છાવાદ એક જ છે એમ માનવું જોઈએ. કેટલાક લેકે સ્વભાવવાદ અને યદાવાદને એક જ માને છે, પણ તે બરાબર નથી. સ્વભાવવાદીએ સ્વભાવને કારણુ કહે છે, પણ યદચ્છાવાદીએ તા કારણને સ્વીકાર જ કરતા નથી, એ બન્નેમાં ભેદ છે.૪ નિયતિવાદ નિયતિવાદના સર્વ પ્રથમ ઉલ્લેખ શ્વેતાશ્વતરમાં છે, પણ તેમાં કે અન્યત્ર ઉપનિષદમાં એ વાદ વિશે વિશેષ વિવરણ નથી મળતું . નિયતિવાદ વિશે જૈન આગમ અને બૌદ્ધ ત્રિપિટકમાં ધણી માહિતી આપવામાં આવી છે. ભગવાન બુદ્ધે ઉપદેશ દેવા શરૂ કર્યાં ત્યારે જ્યાં ત્યાં નિયતિવાદીએ પેાતાના મતને પ્રચાર કરતા હતા અને ભગવાન મહાવીરને પણ નિયતિવાદીએ સામે ઝૂઝવું પડયું હતું. આત્મા અને પરલેાક માન્યા છતાં સ ંસારમાં જીવાની જે વિચિત્રતા છે તેમાં ખીજું કશું જ કારણ નહિ, પણ માત્ર એ બધું તે જ પ્રકારે નિયત છે અને નિયત રહેવાનુ છે એવી તેમની માન્યતા હતી. છવી નિયતિચક્રમાં ફસાયેલા છે. એ ચક્રને બદલવાની શકિત જીવમાં છે નહિ. એ નિયતિચક્ર સ્વયં ફર્યા કરે છે અને તે જીવાતે એક નિયતક્રમમાં જ્યાં ત્યાં લઈ જાય છે, અને એ ચક્ર પૂરું થયે જીવાના સ્વત: મેક્ષ થઈ જાય છે. આવે વાદ જ્યારે મનુષ્યની બુદ્ધિ હારી જાય છે ત્યારે જ ઉત્પન્ન થાય છે. ત્રિપિટકમાં પૂરણ કાશ્યપ અને મંખલી ગેાશાલકનાખ મતાનું વર્જુન આવે છે. એકના વાદને અક્રિયાવાદ'' અને ખીજાના વાદને નિયતિવાદ' કહેવામાં આળ્યો છે. પણુએ બન્નેમાં સિદ્ધાન્તતઃ વિશેષ ભેદ નથી. આ જ કારણે આગળ જતાં પૂરણુ કાશ્યપના અનુયાયીઓ આવકામાં એટલે કે ગોશાલકના અનુયાયીએામાં ભળી ગયા હતા. આજીવા અને જૈનમાં આચાર અને તત્ત્વજ્ઞાનની બાબતમાં અધિક સામ્ય હતું, પરંતુ ભેદ્દે મુખ્યત્વે નિયતિવાદ અને પુરુષાર્થવાદના હતા. ભગવાન મહાવીરે અનેક પ્રસિદ્ધ નિયતિવાદીએ ના મતનું પરિવર્તન કર્યું હતું. તેના દાખલા જૈન આગમેામાં મળે છે. એટલે ધીરે ધીરે આજીવા જૈતામાં ભળીને લુપ્ત થઈ ગયા હોય એવા સભવ છે. પકધને મત પણ અક્રિયાવાદી હોવાથી નિયતિવાદમાં જ સમાવિષ્ટ થઈ જાય છે. ગોશાલકના નિયતિવાદનું વર્ણન સામ--lકલસુત્તમાં આ પ્રમાણે આપવામાં આવ્યું છે : પ્રાણીએ ની ૧. ન્યાયભાષ્ય ૩. ૨. ૩૧. ૨. મહાભારત શાંતિપર્વ, ૩૩. ૨૩. ૩, ન્યાયસૂત્ર ૪. ૧. ૨૨. ૪. જુએ. પ’. ભૂિષણુકૃત ન્યાયભાષ્યને અનુવાદ ૪, ૧, ૨૪. ૫. દીનિકાય-સામ--ગફૂલ સુત્ત ૬. જીદ્દરિત (દેશાંખી), પૃ૦ ૧૭૯. ૭. આજીવાના નિયતિવાદ વિશે વિસ્તૃત વણુન માટે જુએ ઉત્થાન' મહાવીરાંક, પૃ૦ ૭૪. ૮, ઉપાસકદશાંગ, અ૦ ૭ Page #131 -------------------------------------------------------------------------- ________________ અપવિત્રતાનું કાંઈ પણ કારણ સિવાય પ્રાણી અપવિત્ર થાય છે, હેતુ સિવાય, કારણ સિવાય જ પ્રાણી અપવિત્ર થાય છે. પ્રાણીઓની શુદ્ધતામાં કાંઈ પણ હેતુ નથી, કાંઈ પણ કારણ નથી. હેતુ સિવાય, કારણ સિવાય જ પ્રાણી શુદ્ધ થાય છે. પોતાના સામર્થ્યથી કાંઈ પણ થતું નથી. પુરુષને સામર્થ્યથી કશું જ નથી. બલ નથી, વીર્ય નથી, પુરુષની શક્તિ અથવા પરાક્રમ નથી. સર્વ સો, સર્વ પ્રાણી, સર્વ જીવ અવશ, દુર્બલ, નિવય છે. તે નસીબ-નિયતિ જાતિ, વૈશિષ્ટ અને સ્વભાવથી બદલાય છે. છમાંથી કઈ પણ જાતિમાં રહી સર્વ દુઃખને ઉપભોગ લે છે. ૮૪ લાખ મહાકલ્પના ફેરામાં ગયા પછી ડાહ્યા અને ગાંડા, બંનેને દુઃખનો નાશ થાય છે. “આ શીલ, વ્રત, તપ અથવા બ્રહ્મચર્યથી અપરિ. પકવ કમેન પરિપકવ કરીશ અથવા પરિપકવ થયેલાં કર્મોને ભેળવીને તેને નહિ જેવાં કરી નાંખીશ” એવું જે કંઈ કહે તે તે થવાનું નથી. આ સંસારમાં સુખ-દુઃખો પરિમિત પાલીથી માપી શકાય તે રીતે ઠરાવેલાં છે અને તેમાં વત્તાઓછાં કરાવી શકાય એમ નથી. જે પ્રમાણે સૂતરને રડે ફેંકતા તે ઊકલી રહે ત્યાં સુધી જ જાય, તે પ્રમાણે ડાહ્યા અને મૂર્ખના દુ:ખને (સંસારને) ફેરામાં ગયા ૫છી જ નાશ થશે.” આવું જ છતાં કાંઈક રોચક ઢબનું વર્ણન જૈનેના ઉપાસક દશાંગમાં અને ભગવતી સૂત્રમાં પણ છે. એ સિવાય સૂત્રકૃતાંગમાંમાં પણ અનેક ઠેકાણે એ વાદ વિશે હકીકત આપવામાં આવી છે. બૌદ્ધ પિટકમાં પકુધ કાત્યાયનને મત આ પ્રમાણે વર્ણવવામાં આવ્યું છે: “સાત પદાર્થો કેઈએ. કરેલા કરાવેલા, નિર્માણ કરેલા-કરાવેલ નથી; તેઓ વધ્ય, કુટસ્થ અને સ્તંભ જેમ અચલ છે. તે હાલતા નથી, બદલાતા નથી, અને એકબીજાને ત્રાસદાયક થતા નથી. એક બીજાનું સુખ, દુ:ખ, અથવા બને ઉત્પન કરી શકતા નથી. તે સાત તો કયાં ? પૃથ્વીકાય, અપકાય, તેજકીય, વાયુકાય, સુખ, દુઃખ, અને જીવ છે. એમને મારનાર, મરાવનાર, સાંભળનાર, કહેનાર, જાણનાર અથવા વર્ણન કરનાર કોઈ પણ નથી.” જે તીણ શસ્ત્ર વડે કોઈનું ડોકું કાપે છે, તે કેઈનું પણ જીવિત હરણ કરતા નથી. આ સાત પદાર્થોની વચલી જગ્યામાં શસ્ત્રોમાં પ્રવેશ કર્યો છે એટલું જ સમજવું જોઈએ.૫ ૫૬ધના આ મતને નિયતિવાદ જ ગણવો જોઈએ. ત્રિપિટકમાં અક્રિયાવાદી પૂરણકાયપનો મત આ પ્રમાણે આપવામાં આવ્યું છે : કેઈએ કાંઈ કર્યું હોય, અથવા કરાવ્યું હેય, કાપ્યું હોય અથવા કપાળ્યું હોય, ત્રાસ આપ્યો હોય અથવા અપાવ્યું હેય...પ્રાણનો વધ કર્યો હોય, ચોરી કરી હોય, ઘર ફાડયું હોય, ધાડ પાડી હેય... વ્યભિચાર કર્યો હોય, કે જૂઠું બેલ્યો હોય, તો પણ તેને પાપ લાગતું નથી. તીણ ધારવાળા ચક્રથી જે કઈ પૃથ્વી ઉપર માંસનો એક ઢગલે કરી દે તો પણ તેમાં મુદ્દલ પા૫ નથી. ગંગા નદીના દક્ષિણ તીર ઉપર જઈ કોઈ મારામારી કરે, કાપ-કપાવે, ત્રાસ આપે–અપાવે તે પણ તેમાં મુદ્દલ પા૫ નથી. ગંગા નદીના ઉત્તર તીરે જઈ જે કઈ દાન દે, દેવડાવે, યજ્ઞ કરે-કરાવે તો તેથી જરાપણ પુણ્ય થતું નથી. દાન, ધર્મ, ૧. બુદ્ધચરિત પૃ. ૧૭૧. ૨. અધ્યયન ૬. અને ૭. ૩. શતક ૧૫, ૪. ૨, ૧, ૧૨; ૨, ૬, ૫. સામગલસુત્ત-દીઘનિકાય ૨, બુદ્ધચરિત પૃ૦ ૧૭૩, Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ સંયમ, સત્યભાષણ આ બધાથી પુણ્ય થતું નથી; એમાં જરા પણ પુણ્ય નથી.'' અક્રિયાવાદનું આવું જ વર્ણન જૈન સૂત્રકૃતાંગમાં પણ છે. પૂરણને આ અક્રિયાવાદ પણ નિયતિવાદને જ મળત છે. અજ્ઞાનવાદીઓ સંય બેલઠ્ઠી પુત્રને જે મત છે તેને નાસ્તિક તે ન કહી શકાય, પણ આસ્તિક કેટિંમાં તેને મૂકી શકાય તેમ છે નહિ. ખરી રીતે તેને તાર્કિક કોટિમાં મૂકો જોઈ એ. તેણે પરલેક, દેવ, નારક, કર્મ, નિર્વાણ જેવા અદશ્ય પદાર્થો વિશે સ્પષ્ટ રૂપે કહી દીધું કે તે બાબતમાં કશો જ વિધિરૂપ, નિષેધરૂપ, ઉભયરૂપ કે અનુભય રૂ૫ નિર્ણય કરી શકાય એમ છે જ નહિ. જ્યારે આવી અદશ્ય વસ્તુઓ વિશે અનેક ક૯૫નાઓનું સામ્રાજ્ય પ્રવર્તે ત્યારે એક તરફ જેમ નાસ્તિકે તેને નિષેધ કરે તેમ વિચારકે એ બને પક્ષોને બળાબળને પણ વિચાર કરવા લાગી જાય. એ વિચારણાની એક ભૂમિકા એવી અવશ્ય હોય છે જેમાં મનુષ્ય કશું જ માનવા અથવા નિશ્ચિત રૂપે કહેવા સમર્થ નથી હતા. ત્યારે તે કાંતે સંશયવાદી બને છે- દરેક બાબતમાં સંશય કરે છે, અથવા તે તે બધી વસ્તુ જાણી શકાય તેમ છે જ નહિ એવા અજ્ઞાનવાદ તરફ ઢળે છે. આવા અજ્ઞાનવાદીઓ વિશે જેનાગમમાં પણ કહેવામાં આવ્યું છે કે આ અજ્ઞાનવાદીએ દલીલો કરવામાં કુશળ હોવા છતાં અસંબદ્ધ બોલનારા છે, તેઓ પોતે જ શંકાને પાર પામ્યા નથી; તેઓ સ્વયં અજ્ઞાન હેઈ અજ્ઞાન લેકેને ખોટું ખોટું સમજાવે છે.” કાલાદિને સમન્વય જેમ વૈદિક પરંપરામાં યજ્ઞકર્મ અને દેવાધિદેવ સાથે કમને સમન્વય પૂર્વોક્ત પ્રકારે વૈદિક દાર્શનિકોએ કર્યો તે જ પ્રમાણે જૈન પરંપરામાં પણ દાર્શનિક કાળમાં કાલાદિ કારણોને કર્મ સાથે સમન્વય જૈનાચાર્યોએ કરવા પ્રયત્ન કર્યો છે. કોઈ પણ કાર્ય માત્ર એક જ કારણને અધીન નથી, પરંતુ સામગ્રીથી કાર્યની ઉત્પત્તિ થાય છે, એ સિદ્ધાંતને આધારે જૈનાચાર્યોએ પણ માત્ર કર્મ જ કારણ નથી પણ તેના સહકારમાં કાલાદિ યે કારણ છે, એ પ્રકારે સામગ્રીવાદને આશ્રય લઈને કર્મ સાથે કાલાદિને સમન્વય કર્યો છે.. જૈનાચાર્ય સિદ્ધસેન દિવાકરે કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત કર્મ અને પુરુષાર્થ એ પાંચે કારણમાંથી કોઈ પણ એક જ કારણને માનવું એને શેષ કારણેને તિરસ્કાર કરવો એને મિથ્યા ધારણ કહી છે, જ્યારે ફક્ત પાંચને કાર્યનિષ્પત્તિમાં સમન્વય કરવો એ ધારણને સમ્યફ કહી છે.પ એ જ વસ્તુનું ૧. બુદ્ધચરિત પૃ૦ ૧૭૦, દીવનિકાય- સામગાફલસુત્ત, ૨. સૂત્રકૃતગ ૧, ૧, ૧, ૧૩. ૩. બુદ્ધચરિત પૃ૦ ૧૭૮. આની વિરુદ્ધ ભગવાન મહાવીરે સ્યાદ્વાદની યોજના દ્વારા વસ્તુને અનેકરૂપે વર્ણવી બતાવી છે. તે વિરો જુઓ ન્યાયાવતારવાર્તિકવૃત્તિ પ્રસ્તાવના. પૃ૦ ૩૯થી આગળ. ૪. સૂત્રકૃતાંગ ૧, ૧૨, ૨, મહાવીરસ્વામીને સંયમ ધર્મ પૃ૦ ૧૩૫, સૂત્રકૃતાંગચૂર્ણિ પૃ૦ ૨૫૫. આના વિશેષ વિવરણ માટે જુઓ ક્રિએટીવ પિરિયડ, પૃ૦ ૪૫૪. ५. काला सहाव णियई पुव्वकम्म पुरिसकारणेगता । मिच्छत्तं त चेव उ समासओ हुति सम्मक्त । ૧૪. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સમર્થન આચાર્ય હરિભદ્દે પણ પોતાના શાસ્ત્રવાર્તાસમુરચયમાં કર્યું છે. એ ઉપરથી જણાય છે કે જેના પણ કર્મને જ એક માત્ર નથી માનતા, પણ ગૌણુમુખ્યભાવે કાલા દિ બધાં કારણેને માને છે. આચાર્ય સમન્તભદ્ર દેવ-કર્મ અને પુરુષાર્થ વિશે પણ એકાંતદષ્ટિનો ત્યાગ કરીને અનેકાંતદષ્ટિ સ્વીકારવી જોઈએ એમ પ્રતિપાદન કર્યું છે. જ્યાં મનુષ્ય બુદ્ધિપૂર્વક પ્રયત્ન કર્યો ન હોય છતાં પણ જો તેને ઈષ્ટ અને અનિષ્ટના પ્રાપ્તિ હોય તે ત્યાં પ્રધાનપણે દેવને સ્વીકાર કરવો જોઈએ, કારણ કે તેમાં પુરુષપ્રયત્ન ગૌણ છે અને દેવ પ્રધાન છે. તે બને એકમેકનાં સહાયક થઈને જ કાર્ય નિષ્પન કરે છે. પણ જ્યાં બુદ્ધિપૂર્વકના પ્રયત્નથી ઈષ્ટાનિષ્ટની પ્રાપ્તિ હેય ત્યાં સ્વપુરુષાર્થને પ્રાધાન્ય આપવું જોઈએ અને દેવ-કર્મને ગૌણ માનવું જોઈએ. આ રીતે આચાર્ય સમંત દેવ અને પુરુષાર્થને સમનવય કર્યો છે.૨ કર્મનું સ્વરૂપ કર્મના સામાન્ય અર્થ ક્રિયા થાય છે અને એ જ અર્થ વેદથી માંડીને બ્રાહ્મણકાળ પર્યંત વૈદિક પરંપરામાં જોવામાં આવે છે. યજ્ઞયાગાદિ નિત્ય નૈમિત્તિક ક્રિયાને એ પરંપરામાં “કેમ” નામે ઓળખાવવામાં આવે છે. એ કમેં દેવની પ્રીત્યર્થે આચરવામાં આવતાં અને તેથી દેવે આચરનારની મનેવાંછને પૂર્ણ કરતા એમ મનાતું. જૈન પરંપરામાં પણ કર્મ એટલે ક્રિયા એ અર્થ સ્વીકૃત છે જ, પણ માત્ર એ જ અર્થ સ્વીકૃત નથી. સંસારી જીવની પ્રત્યેક ક્રિયા-પ્રવૃત્તિ એ તે કર્મ છે જ, પણ જૈન પરિભાષામાં એને ભાવકર્મ કહેવામાં આવે છે; અને એ ભાવકર્મ અર્થાત જીવની ક્રિયા દ્વારા જે અજીવ દ્રવ્ય-પુદગલ દ્રવ્ય આત્મા સાથે સંસર્ગમાં આવી આત્માને બંધનબદ્ધ કરે છે તેને દ્રવ્યકમ કહેવામાં આવે છે. દ્રવ્યકર્મ એ પુદગલ દ્રવ્ય છતાં તેને કમ-સંજ્ઞા ઉપચારથી સમજવાની છે, કારણ કે તે આત્માની કિયા-કમથી ઉત્પન્ન થાય છે તેથી તેને પણ કર્મ કહેવામાં આવે છે. અહીં' કાર્યમાં કારણને ઉપચાર છે. એટલે કે જેના પરિભાષા પ્રમાણે કર્મ બે પ્રકારનાં છે: ભાવકર્મ અને દ્રવ્યકર્મ. જીવની ક્રિયા એ ભાવક છે અને તેનું ફલ તે દ્રવ્યકર્મ છે. ભાવકર્મ અને દ્રવ્યકર્મમાં કાર્યકારણભાવ છે: ભાવકર્મ એ કારણ છે અને દ્રવ્ય કર્મ એ કાર્ય છે. પણ એ કાર્યકારણભાવ કૂકડી અને ઈંડાના કાર્યકારણભાવ જેવો છે. જેમ કૂકડીમાંથી ઈડુ થાય છે એટલે કૂકડી એ કારણ છે અને ઇંડુ એ કાર્ય છે; છતાં કઈ પૂછે કે કૂકડી પહેલી કે ઈંડુ પહેલું તો એને ઉત્તર આપી શકાતો નથી, કારણ કે કૂકડીથી ઈડું થાય છે એ સાચું છે છતાં કૂકડી પણ ઈડામાંથી જ ઉત્પન્ન થયેલી છે, એટલે તે બન્નેમાં કાર્યકારણભાવ છતાં કણું પહેલું એ કહી શકાતું નથી, પરસ્પરને કાર્યકારણુભાવ સંતતિની અપેક્ષાએ અનાદિ છે. તેવી જ રાત ભાવકર્મથી દ્રવ્યકર્મ થાય છે, એટલે ભાવકર્મને કારણ અને દ્રયકર્મને કાર્ય કહેવામાં આવે છે. પરંતુ ભાવકર્મની નિષ્પત્તિ પણ જે દ્રવ્યકમ ન હોય તે થતી નથી, એટલે ભાવકનું પણ કારણ १. अतः कालादयः सर्वे समुदायेन कारणम् । गर्भादेः कार्य जातस्य विज्ञेया न्यायवादिमिः । ન વૈત વેદ કવચિત્ ઇિંવિદ્યતે | રમાતું સર્વસ્વ વાર્યસ્થ કામથી ઘનિયા મતા | શાસ્ત્રવા૦ ૨, ૭૯-૮૦. ૨. આમીમાંસા –કા૦ ૮૮–૯૧. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ દ્રવ્યકર્મ છે. આ રીતે ઈડા અને કૂકડીની જેમ ભાવકર્મ અને દ્રવ્યકમને પણ પરસ્પર અનાદિ કાર્યકારણભાવ સંતતિની દૃષ્ટિએ છે. ભાવક અને દ્રવ્યકર્મને સંતતિની દષ્ટિએ અનાદિ કાર્યકારણુમાવ છે છતાં વ્યક્તિશઃ વિચારવામાં આવે તે કોઈ એક દ્રવ્યકમનું કારણ કેઈ એક ભાવકર્મ જ બનતું હે ઈ તેમાં પૂર્વાપરભાવ નિશ્ચિત કરી જ શકાય છે, કારણ કે જે એક ભાવકમથી જે વિશેષ વ્યકર્મ ઉત્પન્ન થયું છે તે તે તે ભાવકર્મનું કાર્ય જ છે, કારણ નથી. આ પ્રમાણે વ્યક્તિની દષ્ટિએ પૂર્વાપરભાવ છતાં જાતિની દષ્ટિએ પૂર્વાપર ભાવ ન હોવાથી બને અનાદિ છે એમ જ માનવું પડે છે. અહીં એક પ્રશ્ન થાય છે કે ભાવકર્મથી દ્રવ્યકર્મ ઉત્પન્ન થાય છે એ તો સમજી શકાય તેવું છે, કારણ કે જીવના જે રાગ-દ્વેષ મેહનાં પરિણમે છે તેને જ કારણે તે દ્રવ્યકર્મથી બંધાય છે અથવા તો સંસારી બને છે; પણ ભાવકર્મની ઉત્પત્તિમાં પણ દ્રવ્યકમને શા માટે કારણ માનવું ? આને ખુલાસે એ કરવામાં આવે છે કે દ્રવ્યકમ વિના પણ જો ભાવકર્મા ઉત્પન થઈ શકતાં હોય તો તો મુક્ત જીવને પણ ભાવકમ ઉત્પન થઈને ફરી સંસાર થાય; અને જો એમ બનતું હોય તે સંસાર અને મોક્ષમાં કાંઈ ભેદ જ ન રહે. સંસારી જીવને જે સી બંધગ્યતા છે તેવી મુક્ત જીવને પણ માની પડે. અને જે એમ મનાય તો કોઈ મુક્ત થવા શા માટે પ્રયત્ન કરે ? એટલે માનવું પડે છે કે મુક્તને દ્રવ્યકર્મ નહિ હોવાથી ભાવકર્મ પણ નથી, અને સંસારીને દ્રવ્યકર્મ હોવાથી ભાવકર્મની ઉત્પત્તિ થાય છે. આ પ્રમાણે ભાવ કર્મથી દ્રવ્ય અને દ્રવ્યકર્મથી ભાવકમ એમ અનાદિ કાળથી બનેની ઉત્પત્તિ હોવાથી જીવને સંસાર અનાદિ છે. ભાવકર્મ દ્રવ્યકર્મથી ઉત્પન્ન થાય છે તેથી તે તેનું કાર્ય છે એમ એ બંનેના જે કાર્યકારણભાવ કહેવામાં કાર્યો છે તેનું સ્પષ્ટીકરણ પણ આવશ્યક છે, માટીને પિંડ ઘડાને આકાર ધારણ કરે છે તેથી માટી ઉપાદાન કારણ કહેવાય છે; પણ જો કુંભાર ન હોય તો માટીમાં ઘડો બનાવવાની યોગ્યતા છતાં તે ઘડી બની શકતી નથી, માટે ઘડાની ઉત્પત્તિમાં જેમ કુંભાર નિમિત્ત કારણ કહેવાય છે તે જ પ્રમાણે પુદગલમાં કર્મરૂપે પરિણત થવાની યોગ્યતા હોવાથી પુદગલ એ કર્મનું ઉત્પાદન કારણ છે; પરંતુ પુદગલમાં કર્મરૂપે પરિણુત થવાની યોગ્યતા હોવા છતાં જીવના ભાવકર્મ વિના તે કર્મરૂપ બની શકતું નથી તેથી ભાવકને નિમિત્ત કારણ કહેવામાં આવે છે. આ જ પ્રમાણે દ્રવ્યકર્મ પણ ભાવકર્મનું નિમિત્ત કારણ છે એમ સમજવું જોઈએ; એટલે કે દ્રવ્યકર્મ અને ભાવકર્મનું ઉપાદાને પાદેયરૂપ નહિ, પણ નિમિત્ત-નેમિત્તિકરૂપ કાર્યકારણભાવ છે. ભાવકર્મ એ સંસારી આત્માની પ્રવૃત્તિ અથવા તે ક્રિયાનું નામ છે. તે હવે પ્રશ્ન એ થાય છે કે તેની કઈ કિયા ભાવકમ કહેવામાં આવે છે ? ક્રોધ, માન, માયા, લાભ-એ ચાર કષાયરૂ૫ આત્માનાં જે અત્યંતર પરિણામે છે તે ભાવક છે. અથવા તે રાગ, દ્વેષ, મેહરૂ૫ આત્માનાં જે આત્યંતર પરિણામે છે તે ભાવકર્મ કહેવાય છે. સંસારી આત્મા સદા સશરીર હોય છે તેથી તે આત્માની પ્રવૃત્તિ મન, વચન કે કાયના આલંબન વિના સંભવતી નથી. એટલે આત્માનાં કષાયપરિણામ કે રાગ, દુષ મોહનાં પરિણામ અર્થાત આત્માની એ આત્યંતર પ્રવૃત્તિને આવિર્ભાવ મન, વચન અને કાયની પ્રવૃત્તિ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ દ્વારા થાય છે. અથવા તા એમ કહેવુ જોઈએ કે સંસારી આત્માની માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિ, જે યાગને નામે ઓળખાય છે તેમાં કષાયના અથવા તા રાગ-દ્વેષ અને મેાહુના રંગ ચડેલે હોય છે. આમ ખરી રીતે પ્રવૃત્તિ એક જ છતાં જેમ કપડુ અને તેના રંગ એને જુદાં પણ કહેવાય છે, તેમ આત્માની એ પ્રવૃત્તિનાં બે નામ આપવામાં આવે છે: યાગ અને કષાય, રંગવિનાનું કારુ કપડુ જેમ એકરૂપ છે તેમ કષાયના રંગ વિનાની મન, વચન-કાયાની પ્રવૃત્તિ એકરૂપ છે. પણ કપડામાં જો રંગ હોય તેા રંગમાં હલકા અને ઘેરે એવા ભેદા પડે, તેમ ગયાપાર સાથે કષાયને ો રંગ હોય તે ભાવક માં પણ તીવ્રતા અને મ ંદતા આવે છે; રંગ વિનાનું કપડું જેમ નાનું મેઢુ હાઈ શકે છે તેમ કષાયના રંગ વિનાના યોગવ્યાપાર ન્યૂનાધિક હાઈ શકે છે, પણ તેમાં રંગને કારણે જે ચમકની તીવ્રતા અને મંદતા હોય છે તેને તેા અભાવજ હોય છે. આમ હાવાથી યાગવ્યાપાર કરતાં તેને રંગનાર કષાયનું જ વધારે મહત્ત્વ હાવાથી કષાયને જ ભાવકમાં કહેવામાં આવે છે, અને દ્રવ્યકમ ના ખંધમાં યેાગ અને કષાય૧ એ બન્નેને સાધારણ રીતે નિમિત્ત કહેવામાં આવે છે છતાં કષાયને જ ભાવકમ કહેવાનુ કારણ પણ એ જ છે. સારાંશ એ છે કે ક્રોધ, માન, માયા, લેાભ એ ચાર કષાય અથવા રાગ, દ્વેષ, મેાહુ એ દાષાને ભાવકમ કહેવામાં આવે છે,ર કારણ કે તેથી છવા દ્રવ્યકમ નુ ગ્રહણ કરીને બદ્ધ થાય છે. આ જ વસ્તુને ખીજે નામે અન્ય દાર્શનિકાએ પણુ સ્વીકારી છે. રાગ, દ્વેષ અને મેહ એ ત્રણ દોષ તૈયાયિકાએ સ્વીકાર્યા છે. એ ત્રણ દેથી પ્રેરિત થઈને જીવની મન-વચનકાયની પ્રવૃત્તિ થાય છે; અને એ પ્રવૃત્તિથી ધર્મ અને અધર્મની ઉત્પત્તિ થાય છે. ધર્મ અને અધમ ને નૈયાયિકાએ “સંસ્કાર’’ એવુ નામ આપ્યું છે.૩ પ્રસ્તુતમાં જે રાગ-દ્વેષ-મેહ એ ત્રણ દોષો નાયિકાએ ગણાવ્યા છે તે જ દોષ જૈનસ મત પણ છે અને તેને જૈના ભાવક” એવું નામ આપે છે. નૈયાયિક્રા જેને દાયજ ન્ય પ્રવૃત્તિ કહે છે તેને જ જૈનાએ ધ્યેાગ” એવુ નામ આપ્યું છે અને નયાયિકાએ પ્રવૃત્તિજન્ય ધર્માવને “સંસ્કાર'' અથવા તા અદૃષ્ટ” એવું જે નામ આપ્યું છે તેને સ્થાને જ જૈનસ મત પૌલિક કર્મી અથવા તા દ્રવ્પક છે. ધર્મ-અધ રૂપ સંસ્કાર એ નૈયાયિક મતે આત્માના ગુણુ છે. પણ યાદ રાખવું જોઈએ કે નૈયાયિક મતે ગુણુ અને ગુણીના ભેદ હવાથી માત્ર આત્મા જ ચેતન છે, પણ તેના ગુણુ સ ંસ્કાર એ ચેતન કહેવાય નહિ, કારણ કે સ ંસ્કારમાં ચૈતન્યના સમવાય - સ ંબંધ નથી, અને એ જ રીતે જૈનસંમત દ્રવ્યકમ પણ અચેતન જ છે. આ રીતે સંસ્કાર કહેા કે દ્રવ્યકમ બન્ને અચેતન છે. નૈયાયિક અને જૈન મતમાં જે કાંઈ ભેદ છે તે એટલેા જ છે કે સ ંસ્કાર એ ગુણુ છે જ્યારે દ્રવ્યકમ એ પર્ફંગલ દ્રવ્ય છે. પરંતુ જરા ઊંડે વિચાર કરીએ તા આ ભેદ પણ નજીવેા જ ભાસે છે. ભાવકમ થી દ્રવ્યકમ ઉત્પન્ન થાય છે એમ જૈને સ્વીકારે છે, અને નૈયાયિકા પણ સ`સ્કારની ૧. ગોગા વર્ગાદેવä' દ્ઘિનુમાન.. સાયાલા-૫ ધમમ ગ્રન્થ ગા૦ ૯૬. ૨. ઉત્તરાધ્યયન, ૩૨.૭:૩૦.૧, તત્ત્વાર્થં ૮, ૨; ચનાં ૨. ૨. સમયસાર ૯૪ ૯૬, ૧૦૯, ૧૭૭, પ્રવચનસાર ૧, ૮૪, ૮૮; ૩ ન્યાયભાષ્ય ૧, ૧, ૨; ન્યાયત્ર ૪, ૧, ૩-૯ ન્યાયસૂત્ર ૧, ૧, ૧૭; ન્યાયમાંજરી પૃ૦ ૪૭૧, ૪૭૨, ૫૦૦; ઇત્યાદિ- વૅ ૨ क्षणभ गित्वात्स स्कार द्वारिका स्थितः स कर्मजन्यसंस्कारो धर्माधर्म गिरोच्यते " ન્યાયમ જરી પૃ૦ ૪૭૨. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ ઉત્પત્તિ જ સ્વીકારે છે. ભાવકને દ્રવ્યકર્મ ઉત્પન્ન કર્યું એમ કહેવાય છે ત્યારે એનો અર્થ એવો. નથી કે પુદ્ગલ દ્રવ્યને ભાવકર્મે ઉત્પન્ન કર્યું. પુદ્ગલ દ્રવ્ય તો અનાદિ કાલથી છે જ એમ જેને સ્વીકારે છે. એટલે એને એટલે જ અર્થ છે કે પુદગલમાં ભાવક કાંઈક એ સંસ્કાર કર્યો જેથી તે પુદ્ગલ કર્મરૂપ પરિણામને પામ્યું. આ રીતે ભાવકર્મથી પુગલમાં જે વિશેષ સંસકાર ઉત્પન થયો તે જ જૈન મતે વસ્તુતઃ કર્મ છે. પણ એ સંસ્કાર પુદગલ દ્રવ્યથી અભિન્ન હોવાથી જ એ સંસ્કારને પુદગલ કહેવામાં આવે છે. આ રીતે વિચારતાં નિયાયિકના સંસ્કારમાં અને જૈનસંમત દ્રવ્યકર્મમાં વિશેષ ભેદ રહેતો નથી. જૈનાએ સ્કૂલ શરીર ઉપરાંત સૂક્ષ્મ-શરીર માન્યું છે. જેને તેને “કામણ શરીર”ના નામે ઓળખે છે. એ જ કામણ શરીરને કારણે સ્થૂલ શરીરની નિષ્પત્તિ થાય છે. નિયાયિકે કામણ શરીરને “અવ્યકત શરીર” પણ કહે છે. જેને પણ તે શરીરને અતીન્દ્રિય માને છે તેથી તે અવ્યક્ત જ છે. વૈશેષિક દર્શનની માન્યતા પણ તૈયાયિકોને જ મળતી છે, પ્રશસ્તપાદે જે ૨૪ ગુણો ગણાવ્યા છે તેમાં એક અદૃષ્ટ નામનો ગુણ પણ ગણાવ્યો છે. જો કે એ ગુણ સંસ્કાર નામના ગુણથી ભિન્ન જ ગણુર છે, પણ તેને જે ધર્મ અને અધર્મ એવા બે ભેદ કર્યા છે તે ઉપરથી જણાય છે કે પ્રશસ્તપાદ ધર્માધર્મને સંસ્કાર શબ્દથી નહિ પણ અદૃષ્ટ શબ્દથી ઓળખાવે છે. આ માન્યતાભેદ નહિ પણ માત્ર નામભેદ છે, એમ સમજવું જોઈએ, કારણ તૈયાયિકના સંસ્કારની જેમ અદષ્ટને પ્રશસ્ત પાદે આત્મગુણ જ કહ્યો છે. ન્યાય અને વશેષિક દર્શનમાં પણ દોષથી સંસ્કાર અને સંસ્કારથી જન્મ અને જન્મથી દોષ અને પાછા દોષથી સંસ્કાર અને જન્મ, આ પરંપરા અનાદિકાળથી જ બીજાંકુરની જેમ માનવામાં આવી છે તે જૈનસંમત ભાવકર્મ અને દ્રવ્યકર્મની પૂર્વોક્ત અનાદિ પરપરા જેવી જ છે. ગદર્શનની કર્મ પ્રક્રિયા તો જૈનદર્શન સાથે અત્યંત સામ્ય ધરાવે છે. ગદર્શનાનુસાર અવિદ્યાઅમિતા-રાગ-દ્વેષ-અભિનિવેશ એ પાંચ કલેશ છે એ પાંચ કલેશને કારણે કિલષ્ટવૃત્તિ-ચિત્તવ્યાપારઉપન થાય છે અને તેથી ધર્મઅધર્મરૂ ૫ સ સ્કાર ઉત્પન્ન થાય છે. આમાં કલેશને ભાવકમ, વૃત્તિને યોગ અને સંસ્કારને દ્રવ્યકર્મને સ્થાને મૂકી શકાય એમ છે. સંસ્કારને વાસના, કર્મ અને અપૂર્વ એવાં પણ નામ યોગદર્શનમાં આપવામાં આવ્યાં છે. વળી, એગદર્શનમાં કલેશ અને કર્મના, જેનેની જેમ, અનાદિ કાર્યકારણભાવ બીજાંકુરની જેમ જ માનવામાં આવ્યો છે. જૈન અને ગપ્રક્રિયાને જે ભેદ છે તે એ છે કે કલેશ, કિલરવૃત્તિ અને સંસ્કાર એ બધાંના १. द्वे शरीरस्य प्रकृती व्यक्ता च अव्यकत। च, तत्र अव्यक्तायाः कर्म माख्यातायाः प्रकृतेरुपभोगात प्रक्षयः । प्रक्षीणे च कर्मणि विद्यमानानि भूतानि न शरीरमुत्पादयन्ति इति उपपन्नोऽपवर्गः:। ન્યાયવાર ૩, ૨૬૮ ૨. પ્રશસ્તપાદ ભાષ્ય-પૃ. ૪૭, ૬૩૭, ૬૪૩ ૩. ન્યાયમંજરી પૃ૦ ૫૧૩ ૨ ચગદર્શન ભાષ્ય ૧, ૫૨, ૩, ૨. ૧૨; ૨ ૧૩-અને તેની તવશ રહી, ભાસ્વતી આદિ ટીકાઓ. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સંબંધ ચગદર્શનની પ્રક્રિયા પ્રમાણે આત્મા સાથે નહિ પણ ચિત્ત -અન્તઃકરણ સાથે છે, અને તે અંતઃકરણ એ પ્રકૃતિને વિકાર-પરિણામ છે. સાંખ્ય પણ ગદર્શન જેવી જ માન્યતા ધરાવે છે એ કહેવાની જરૂર રહેતી નથી. પણ સાંખ્યકારિકા અને તેની માઠરવૃત્તિ તથા સાંખ્ય-તર કૌમુદીમાં બંધ-મોક્ષની ચર્ચા પ્રસંગે જે પ્રક્રિયા વર્ણવવામાં આવી છે તેનું જૈન દર્શનની કમની માન્યતા સાથે જે પ્રકારનું સામ્ય છે તે વિશેષરૂપે જ્ઞાતવ્ય છે. સાંખ્યોને મતે પુરુષ તે ફૂટસ્થ છે અને અપરિણમી છે જ્યારે જૈન મતે તે પરિણમી છે, એ ભેદ ધ્યાનમાં રાખવા જેવો છે. વળી સાંખ્યોએ આત્માને ફૂટસ્થ માન્યું એટલે સંસાર અને મોક્ષ પણ પરિણામ પ્રકૃતિમાં જ માન્યા. જ્ઞાન-મોહ-ક્રોધ-આદિ જેને એ આત્મા પરિણમી હોવાથી આત્મામાં માન્યા છે, પણ સાંઓએ તે બધા ભાવોને પ્રકૃતિના ધર્મ માન્યા છે; અને તેથી જ આત્માને બદલે તે તે ભાવાને કારણે બંધમેક્ષ પુરૂષના નહિ, પણ પ્રકૃતિના જ સાંખે એ માનવા પડે. જૈન-તાંગની પ્રક્રિયામાં એ જે ભેદ છે તેને બાદ કરી દઈએ અને પછી સંસાર અને મોક્ષની પ્રક્રિયામાં જેન-સાંખ્યાની માન્યતાની જે સમાન છે તેને વિચાર કરીએ તો જણાશે કે જેન અને સાંખ્ય કર્મક ક્રિયામાં કશો જ ભેદ નથી. જૈનને મને મોહ-રાગ-6ષ એ બધા ભાવને કારણે પૌદ્ગલિક કાર્મણ શરીરને વેગ આત્મા સાથે અનાદિ કાલથી છે અને ભાવ અને કામણ શરીરમાં બીજાંકુરની જેમ કાર્યકારણભાવ છે. એટલે કે એકની ઉત્પત્તિમાં બીજુ કારણ છે અને છતાં બને અનાદિ કાળથી આત્માને સંસર્ગમાં આવેલાં છે. તે બનેમાં કાણું પ્રથમ અને નિર્ણય થઈ શકતો નથી. આ જ પ્રકારે સાંખ્યમતે લિંગશરીર અનાદિ કાળથી પુરુષના સંસર્ગમાં છે. એ લિંગશરીર પણ રાગ-દ્વેષ-મહ જેવા ભાવથી ઉત્પન્ન થયેલું છે અને ભાવ અને લિંગ શરીરને પણ બીજાંકુરની જેમ જ કાર્યકારણભાવ છે. જેને જેમ દારિક-સ્કૂલ શરીરને કાશ્મણ શરીરથી જુદું માને છે તેમ સાંખે પણ લિંગ-સૂક્ષ્મશરીરને સ્થૂળ શરીરવી ભિન્ન માને છે. જેનોને મત સ્થૂલ અને સૂક્ષ્મ અને શરીર પૌદ્ગલિક જ છે તેમ સાંઓને મને પણ એ બનને શરીરે પ્રાકૃતિક જ છે. વળી જેને બનને શરીરને પુદ્ગલના વિકાર માનવા છતાં બનેની વગણ જુદી જુદી માને છે, તે જ પ્રમાણે સાંખે એ પણ એકને તામાંત્રિક તા બીજાને માતા-પિતૃજન્ય કહ્યું છે. જેનેને મતે મૃત્યુ વખતે વિદ્યમાન દારિક શરીર છૂટી જાય છે અને જન્મ વખતે નવું ઉત્પન્ન થાય છે, પણ કાણુ શરીર મૃત્યુ વખતે એક સ્થાનથી બીજા સ્થાનમાં ગતિ કરે છે અને એ રીતે કાયમ રહે છે; તે જ પ્રમાણે સાંખ્યોને મતે પણ માતપિતૃજન્ય-સ્થૂલ શરીર મૃત્યુ વખતે છૂટી જાય છે અને જન્મ વખતે નવું ઉત્પન થાય છે, પણ સિં ગ શરીર તે ટકી રહે છે અને એક સ્થાનથી બીજા સ્થાનમાં જાય છે. જેને મતે અનાદિકાળથી સંબદ્ધ કામણ શરીર મેક્ષ સમયે નિવૃત્ત થઈ જાય છે તે જ પ્રમાણ સાંખ્યમતે પણ મોક્ષ સમયે લિગશરીર નિવૃત્ત થઈ જાય છે.૪ ને મતે કામણ શરીર અને ગજાદિ ભાવ-એ અનાદિ કાળથી સાથે જ છે, એક વિના બીજું ૧. સાંખ્ય) કાઇ પરની માઠરવૃત્તિ અને સાંખ્યતકૌમુદી ૨, સાંખ્યકા. ૩૯ ૩. માઠર-કાવ ૪૪, ૪૦, આ જ વસ્તુ ગદર્શનને પણ માન્ય છે, યોગસૂત્ર-ભાષ્યભાસ્વતી-૨, ૧૩, ૪, માઠરવૃત્તિ. ૪૪, Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ નથી તેમ, સાંખ્યમતે લિંગશરીર પણ ભાવ વિના નથી અને ભાવ લિંગ વિના નથી. જૈન મને કામણ શરીરને પ્રતિઘાત નથી તેમ સાંખ્યમતે પણ લિંગશરીર અવ્યાહત ગતિવાળું છે, તેને કયાંય રૂકાવટ નથી. જૈન મતે કામણ શરીર ઉપભેગ કરવામાં સમર્થ નથી, પણ દારિક શરીર વડે ઈન્દ્રિયો દ્વારા ઉપભેગા થાય છે, તેમ સાંખ્યમતે પણ લિંગ શરીર નિરુ પભોગ છે. - યદપિ સાંખ્યમત રણાદિભાવો એ પ્રકૃતિના વિકાર છે અને લિંગશરીર એ પણ પ્રકૃતિને વિકાર છે અને બીજા ભૌતિક પદાર્થો પણ પ્રકૃતિને વિકાર છે, પણ એ બધા વિકારોમાં જે જાતિગત ભેદ છે એને સાંખે ઇનકાર કરતા નથી, એટલે જ તેમણે ત્રણ પ્રકારના સંગે માન્યા છે–પ્રત્યયસર્ગ, તાનાત્રિકસર્ગ અને ભૌતિકસર્ગ. તેમાં રાગદ્વેષાદિ જે ભાવે છે તે પ્રત્યયસર્ગમાં સમાવષ્ટિ છે,૪ અને લિંગશરીર તાન્ઝાત્રિકસર્ગમાં સમાવિષ્ટ છે. આ જ પ્રકારે જેને મને પણ આત્માને જે રાગાદિભાવે છે તે પણ પુદ્ગલકૃત તો છે જ અને કામણ શરીર પણ પુદ્ગલકૃત છે, છતાં બનેમાં મોં લેક ભેદ છે. ભાવનું ઉપાદાન આત્મા છે અને નિમિત્ત પુદ્ગલ છે, જ્યારે કામણનું પ્રદૂગલ ઉપાદાન છે અને આત્મા નિમિત્ત છે. સાંખ્યોને મતે પ્રકૃતિ અચેતન છતાં ચેતનની જેમ પુરુષસંસર્ગથી વર્તે છે, તેમ જૈન મતે પણ પુદગલ દ્રવ્ય અચેતન છતાં જ્યારે આત્મસંસર્ગથી તે કર્મરૂપ બની જાય છે ત્યારે ચેતન જેમ વર્તે છે. સંસારી આત્માનું જૈનોએ શરીરાદિ જડ પદાર્થો સાથે ક્ષીર નીર જેમ એ માન્યું છે તેમ સાંખ્યોએ પણ પુરુષનું શરીર-ઇન્દ્રિય-બુદ્ધિ આદિ જડ પદાર્થો સાથે ક્ષીર-નીર જેમ અકથ માન્યું છે.' જૈનસંમત ભાવકર્મની તુલના સાંખ્યસંમત ભાવો સાથે, જૈનસંમત ભેગની તુલના સાંખ્યસંમત વૃત્તિ સાથે, અને જૈન સંમત દ્રવ્ય કર્મની અથવા કાર્મણ શરીરની તુલના લિંગશરીર સાથે છે. જેને અને સાંખે અને કર્મફલ કે કર્મનિષ્પત્તિમાં ઈશ્વર જેવા કારણને સ્વીકારતા નથી. જૈન મતે આત્મા એ વસ્તુતઃ મનુષ્ય પશુ, દેવ, નારક ઇત્યાદિરૂપ નથી, પણ આત્માધિઠિત કાર્પણ શરીર તે તે સ્થાને જઈને મનુષ્ય-દેવ-નારક ઇત્યાદિ રૂપનું નિર્માણ કરે છે, તે જ પ્રમાણ સાંખ્યમતે પણ મનુષ્ય-દેવ-તિર્યંચ એ બધા ભૂતસર્ગનું નિર્માણ લિંગશરીર પુરુષાધિષ્ઠિત થઈને કરે છે.૧૦ જૈન દર્શનની જેમ બૌદ્ધ દર્શનમાં પણ માનવામાં આવ્યું છે કે જીવની જે વિચિત્રતા છે તે કકત છે.૧૧ એ કમની ઉત્પત્તિમાં કારણ જૈનની જેમ બૌદ્ધોએ પણ ભ (રાગ), દ્વેષ, અને મહિને માન્યા છે. રાગ-દ્વેષ-મહયુક્ત થઈને પ્રાણી-સવ મન-વચન-કાયની પ્રવૃત્તિ કરે છે અને રાગ-દ્વેષ-મહને ઉત્પન કરે છે. અને એ પ્રમાણ સંસારચક્ર પ્રવર્તમાન છે ૧૨ એ ચક્રની આદિ નથી, પણ તે અનાદિ ૧. સાંખ્ય કા૦ ૪૧. ૨. સાંખ્યતત્તકામુદી ૪૦, ૩. સાંખ્ય કા૦ ૪૦. ૪. સાંખ્ય કા૦ ૪૬ ૫. સાંખ્યત) કાર પર ૬. માર વૃત્તિ પૃ૦ ૯. ૧૪, ૩૩. ૭, માઠરવૃત્તિ પૃ૦ ૨૯, કા. ૧૭ ૮, સાંખ્યકા. ૪૦ ૯. સાંખ્યકા, ૨૮, ૨૯, ૩૦ ૧૦. માઠર. કા૦ ૪૦, ૪૪, ૫૩ ११. "भासित पेत महाराज भगवता कम्मस्सका माणव, सत्ता, कम्मदायादा, कम्मयानी, कम्मबन्धू कम्मपटिसरणा, कम्म सत्ते विभजति, यदिदं हीनपणीतताय ति" मिलिन्द ३,२ कमज लोकगैचित्र्य-अभिધર્માષ. ૪.૧. ૧૨. અંગત્તરનિકાયતિકનિપાત સૂત્ર ૩૩, ૧, ભાગ ૧, પૃ૦ ૧૩૪ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૪ છે. રાજા મિલિ આચાર્ય નાગસેનને પૂછયું કે જીવે કરેલાં કર્મ કયાં રહે છે તે તો બતાવો. તેના ઉત્તરમાં આચાર્યે જણાવ્યું કે કમ કયાં રહે છે તે દેખાડી શકાતું નથી. વિશુદ્ધિગમાં કર્મને અરૂપ કહેવામાં આવ્યાં છે—(૧૭. ૧૧૦), પણ અભિધર્મ કેષમાં અવિજ્ઞતિને રૂ૫ કહ્યું છે (૧. ૯;) અને એ રૂ૫ સપ્રતિધ નહિ પણ અપ્રતિધ છે. સૌત્રાતિકમતે કર્મનો સમાવેશ અરૂપમાં છે. તેઓ અવિજ્ઞપ્તિ નથી માનતા.૩ એ ઉપરથી જણાય છે કે જેનોની જેમ બૌદ્ધોએ પણ કમને સૂક્ષ્મ માન્યાં છે. મન-વચન-કાયની પ્રવૃત્તિને પણ કર્મ કહેવાય છે, પણ તે તે વિજ્ઞપ્તિરૂપ-પ્રત્યક્ષ છે એટલે કર્મ શબ્દ અહીં માત્ર પ્રત્યક્ષ પ્રવૃત્તિ અર્થમાં લેવાનું નથી, પણ એ પ્રત્યક્ષ કર્મ જન્ય સંસ્કારને અહીં કમ સમજવાનું છે. બૌદ્ધોની પરિભાષામાં તેને વાસના અને અવિનતિ કહેવામાં આવે છે. માનસિક ક્રિયાજન્ય સંસ્કારને-કમને વાસના, અને વચન અને કાયજન્ય જે સંસકાર કર્મ છે તેને અવિનતિ કહેવામાં આવે છે.* તુલના કરી હોય તે કરી શકાય કે બૌદ્ધસંમત કર્મનાં કારણ રાગ-દ્વેષ-મોહ એ જૈનસંમત ભાવકર્મ છે, મન-વચન-કાયનું પ્રત્યક્ષ કર્મ તે જૈન મતે એગ છે, અને એ પ્રત્યક્ષનર્મજન્ય વાસના અને અવિજ્ઞપ્તિ તે જૈનમતે દ્રવ્યકર્મ છે. વિજ્ઞાનવાદી બૌદ્ધોએ કર્મને “વાસના' શબ્દથી ઓળખાવ્યું છે. પ્રજ્ઞાકરે જણાવ્યું છે કે જેટલાં કાર્યો છે, તે બધાં વાસનાજન્ય છે. ઈશ્વર હોય કે કર્મ (ક્રિયા), પ્રધાન (પ્રકૃતિ) કે ગમે તે બીજુ, એ બધાનું મૂળ વાસનામાં છે. ન્યાયી ઈશ્વરને માનીને પણ જો વિશ્વચિઠ્ય ધટાવવું હોય તે 'વાસનાને માયા વિના ચાલતું નથી. એટલે ઈશ્વર, પ્રધાન, કર્મ એ બધી નદીઓને પ્રવાહ વાસના સમુદ્રમાં મળી જઈને એક થઈ જાય છે." શુન્યવાદીને મત વાસના એ માયાનું-અનાદિ અવિદ્યાનું જ બીજું નામ છે અને વેદાન્તમને પણ અનાદિ અવિદ્યા-માયાથી વિશ્વવૈચિત્ર્ય છે.? મીમાંસકોએ યાગાદિ કર્મજન્ય એક અપૂર્વ નામને પદાર્થ સ્વીકાર્યો છે. તેમની દલીલ એવી છે કે મનુષ્ય જે કાંઈ અનુષ્ઠાન કરે છે તે તે ક્રિયારૂપ હેવાથી ક્ષણિક હેય છે એટલે તે અનુષ્ઠાનથી અપૂર્વ નામનો પદાર્થ ઉત્પન્ન થાય છે જે યાગાદિ કર્મ-અનુષ્ઠાનનું ફળ આપે છે. એ અપૂર્વ પદાર્થની વ્યાખ્યા કુમારિને કરી છે કે અપૂર્વ એટલે યોગ્યતા. યાગાદિ કર્મનું અનુષ્ઠાન કરવામાં ન આવે ત્યાં સુધી તે યાગાદિ કર્મ અને પુરુષ એ બને સ્વર્ગરૂ૫ ફળ ઉત્પન કરવા માટે અસમર્થઅયોગ્ય હોય છે. પણ ૧. સંયુત્તનિકાય ૧૫. ૫. ૬ (ભાગ ૨, પૃ૦ ૧૮૧-૨) ૨. ન સ મહારાગ તાનિ વક્માન સેતું રૂપ વા ફળ વ તાનિ માનિ તિન્નતિ- મિલિન્દ પ્રશ્ન ૩-૧૫ પૃ, ૭૫, ૩. નવમી ઓરિયેન્ટલ કોન્ફરન્સ, પૃ. ૬૨૦ ૪. અભિધર્મકોષ ચતુર્થ પરિચ્છેદ; Keith-Buddhist Philosophy, p203, ૫, પ્રમાણ વાતિકાકાર પૂ૦ ૭૫-ન્યાયાવતાર વાર્તિક વૃત્તિનાં ટિપ્પણ પૃ. ૧૭૩-૧૭૮માં ઉદ્ધત ૬, બ્રહ્મસૂત્ર શાંકરભાષ્ય ૨. ૧. ૧૪. ૭. શાબર ભાષ્ય ૨. ૧, ૫. તવાર્તિક ૨, ૧, ૫, શાસ્ત્રદીપિકા. પૃ૦ ૮૦. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ અનુષ્ઠાન પછી એક એવી યોગ્યતા ઉત્પન્ન થાય છે કે જેથી કર્તાને સ્વર્ગફળ મળે છે. એ યોગ્યતા પુરુષની માનવી કે યજ્ઞની એ વિશે આગ્રહ કરવો નહિ, પણ તે ઉત્પન્ન થાય છે એટલું પર્યાપ્ત છે.' બીજા દાર્શનિકે જેને સંસ્કાર યોગ્યતા, સામર્થ્ય, શક્તિ કહે છે તેને માટે જ મીમાંસકે એ “અપૂર્વ શબ્દનો પ્રયોગ કર્યો છે, છતાં તેમનું માનવું છે કે વેદવિહિત કર્મજન્ય જે સંસ્કાર કે શક્તિ ઉત્પન્ન થાય છે તેને માટે જ “અપૂર્વ' શબ્દનો પ્રયોગ કરવો, અન્ય કર્મજન્ય સંસ્કાર માટે નહિ. ૨ અપૂર્વ કે શક્તિને આશ્રય આત્મા છે એમ મીમાંસકે માને છે અને આત્માની જેમ અપૂર્વ પણ અમૂર્ત માને છે.* મીમાંસકોના આ અપૂર્વની તુલના જૈનાના ભાવકર્મ સાથે એટલા માટે થઈ શકે છે કે તેને ભાવકર્મની જેમ અમત માનવામાં આવ્યું છે, પણ ખરી રીતે તે જેના દ્રવ્યકર્મને સ્થાને છે. કામનાજન્ય કર્મ -યાગાદિપ્રવૃત્તિ, અને યાગાદિપ્રવૃત્તિજન્ય અપૂર્વ, એ ક્રમ છે. એટલે ખરી રીતે કામ-તૃષ્ણ એ ભાવકર્મયાગાદિ પ્રવૃત્તિ એ જૈનસંમત યોગવ્યાપાર, અને અપૂર્વ એ દ્રવ્યકર્મને સ્થાને મૂકી શકાય છે. વળી અપૂર્વ એ મીમાંસકોને મતે સ્વતંત્ર પદાર્થ છે. એટલે વધારે સંગત તો એ છે કે તેને દ્રવ્યકમને સ્થાને જ મૂકવું જોઈએ. દ્રવ્યકર્મ અમૂર્ત તે નથી, પણ અપૂર્વની જેમ અતીન્દ્રિય તો છે જ. એ અપૂર્વ વિશે પણ કુમારિકને એકાંત આગ્રહ નથી. યજ્ઞફલને ઘટાવવા માટે તેણે એ અપૂર્વ સમર્થન તે કર્યું છે, પણ એ કર્મફલની ઉપપત્તિ અપૂર્વ વિના પણ તેણે જ ઘટાવી છે. તેનું કહેવું છે કે કમ વડે ફલ સૂક્ષ્મ શક્તિરૂપે ઉપજ થઈ જ જાય છે. કોઈ પણ કાર્ય હઠાત ઉત્પન્ન થઈ જાય છે એમ તે નથી, પણ તે શક્તિરૂપે સૂક્ષ્મતમ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મ થઈ પછી ક્યૂલરૂપે અવિભૂત થાય છે. જેમ દૂધમાંથી દહીં મેળવણ નાખતાં જ નથી બની જતું, પણ અનેક પ્રકારે સૂક્ષ્મ રૂપોને પાર ને અમુક સમયે સ્પષ્ટ દહીં-રૂપે વ્યક્ત થાય છે, તે જ પ્રમાણે યજ્ઞકર્મનું ફળ સ્વર્ગાદિ તેના સૂક્ષ્મ રૂ૫માં તત્કાળ ઉત્પન્ન થઈ પછી કાલને પરિપાક થયે સ્થૂલ રૂપે વ્યક્ત થાય છે. * આચાર્ય શંકરે તે મીમાંસકસંમત એ અપૂર્વની ક૯૫ના કે સૂક્ષ્મ શકિતની કલ્પનાનું ખંડન જ કર્યું છે અને કર્માનુસાર ઈશ્વર ફળ આપે છે એમ સિદ્ધ કર્યું છે, અને કર્મથી ફળ નહિ પણ ઈશ્વરથી ફળ મળે છે એ પક્ષને સ્વીકાર કર્યો છે. કર્મસ્વરૂપની આ લાંબી વિચારણાને સાર એ જ છે કે ભાવકર્મની બાબતમાં કોઈ પણ દાર્શ. નિકોને વિવાદ નથી. રાગ-દ્વેષ-મેહ એ જ સૌને મતે ભાવકર્મ અથવા તે કર્મનું કારણ છે. અને જતા જેને કથકમ કહે છે તેને જ બીજા દાર્શનિક કમ' નામે ઓળખે છે અને એનાં જ સંસ્કાર, १. कम भ्यः प्रागयोग्यस्य कर्मणः पुरुषस्य वा। योग्यता शास्त्रगम्या या पग साऽपूर्व मिष्यते ॥ तन्त्रवा० २. ૧. પ. ૨. ત–વાર્તિક પૂ૦ ૩૯૫-૩૯૬ ૩. ત—વાર્તિક પૂ૦ ૩૯૮, શાસ્ત્રદીપિકા પૃ૦ ૮૦ ૪. તન્નવાર્તિક પૂ૦ ૩૯૮ ૫. મેં ન્યાયાવતાર વાર્તિકમાં આ દષ્ટિએ તુલના કરી છે. ટિપ્પણ પૃ૦ ૧૮૧ ૬. #રાજસ્થાન વા તત મેપર-તત્રવા પૃ૦ રૂ. ૭. બ્રહ્મસૂત્ર શાંકરભાષ્ય, ૩. ૨. ૩૮-૪૧. ૧૫. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ વાસના, અવિજ્ઞપ્તિ, માયા, અપૂર્વ એવાં નામે છે. તે પુદ્ગલ દ્રવ્ય છે કે ગુણ છે કે ધર્મ છે કે બીજું કાંઈ સ્વતંત્ર દ્રવ્ય છે, એ બાબતમાં દાર્શનિકમાં વિવાદ છતાં વસ્તુગત ખાસ વિવાદ નથી એ આપણે જોયું. એટલે હવે એ કર્મ એટલે કે દ્રવ્યકર્મના ભેદ વગેરેને વિચાર કરીએ. કર્મના પ્રકાર દાર્શનિકોએ કર્મના પ્રકાર વિવિધ રીતે કર્યા છે, પણ પુણ્ય-પાપ, કુશલ-અકુશલ, શુભ-અશુભ, ધર્મ-અધર્મ એ રીતે કર્મના ભેદ તે બધાં દર્શનમાં માન્ય છે. એટલે એમ કહી શકાય કે કર્મના પગ્ય-પાપ અથવા તે શુભ-અશુભ એવા જે બે ભેદ પાડવામાં આવે છે એ પ્રાચીન છે. અને પ્રારંભમાં કમ-વિચારણામાં એ બે જ ભેદ પડ્યા હશે. પ્રાણીને જે કર્મનું ફળ અનુકૂળ જણાય છે તે પ્રશ્ય અને પ્રતિકૂળ જણાય તે પાપ, એ અર્થ કરવામાં આવે છે. અને તે રીતના ભેદ ઉપનિષદ, જૈન, સાંખ્ય.૩ બૌદ્ધ૪ મેગ, ન્યાય-વૈશેષિક એ બધામાં મળે છે. આમ છતાં વસ્તુતઃ બધાં દર્શનેએ પ્રય હોય કે પાપ એ બને કમેન બંધન જ માન્યાં છે અને એ બનેથી છૂટકારે પ્રાપ્ત કરે એ એય સ્વીકાર્યું છે. આથી જ કર્મજન્ય જે અનુકૂલ વેદના છે તેને પણ વિવેકી જ સુખ નહિ પણ દુઃખ જ માને છે. કમના પુણ્ય-પાપ રૂપે બે ભેદ એ વેદનાની દષ્ટિએ કરવામાં આવે છે, પણ કર્મના પ્રકારો વેદના સિવાયની અન્ય દૃષ્ટિએ પણ કરવામાં આવે છે. વેદનાની નહિ પણ કર્મને સારું-નરસું માનવાની દૃષ્ટિને સામે રાખીને બૌદ્ધ અને ગદર્શનમાં કૃષ્ણ, શુકલ, શુકલકૃષ્ણ, અને અશુકલાકૃષ્ણ એવા પણ ચાર પ્રકાર કરવામાં આવે છે. આમાંય કૃષ્ણ એ પાપ, શુકલ એ પુણ્ય. શુકલકૃષ્ણ એ પુણ્ય-પાપનું મિશ્રણ છે, પરંતુ અશુકલાકૃષ્ણ એ બેમાંથી એકેય નથી, કારણ કે એ કર્મ વીતરાગ પુરુષને હોય છે, અને તેને વિપાક સુખ કે દુઃખ કશું જ નથી, કારણ કે તેમનામાં રાગ કે દ્વેષ કશું જ હોતું નથી.૯ આ ઉપરાંત કર્મના ભેદો કૃત્ય, પાકદાન અને પાકકાલની દષ્ટિએ પણ કરવામાં આવે છે. કયની દષ્ટિએ ચાર, પાકદાનની દૃષ્ટિએ ચાર, અને પકિકાલની દષ્ટિએ ચાર, એમ બાર પ્રકારના કર્મનું વર્ણન બૌદ્ધોના અભિધર્મમાં અને વિશુદ્ધિમાર્ગમાં સામાન્ય છે, પણ અભિધર્મમાં પાકસ્થાનની દએિ પણ કર્મને ચાર ભેદ અધિક ગણાવ્યા છે. બૌદ્ધોની જેમ પ્રકારની ગણતરી તો નહિ પણ તે તે દ્રષ્ટિએ કમેના સામાન્ય વિચાર ગદર્શનમાં પણ મળે છે. આમ છતાં કર્મના પ્રકારનું વ્યવસ્થિત વર્ગીકરણ એક રીતે નહિ પણ અનેક પ્રકારે જેવું જૈન ગ્રન્થામાં મળે છે તેવું અન્યત્ર દુર્લભ છે, એ સવીકારવું પડે છે. ૧. બૃહદારણ્યક ૩, ૨, ૧૩; પ્રશ્ન ૩૭ ૨, ૫ચમ કર્મગ્રંથ ગા. ૧૫-૭૭, તરવાથું ૮.૨૬ ૩. સાંખ્યકા. ૪૪ ૪. વિઝુદ્ધમષ્મ ૧૭, ૮૮ ૫. યોગસૂત્ર ૨, ૧૪ ગભાષ્ય ૨. ૧૨ ૬, ન્યાયમંજરી ૫૦ ૪૦ર: પ્રશસ્તપાદ પૃ૦ ૬૩૭, ૬૪૩ ૭. પરિણામતાપસ #ારટુ શું વૃત્તિ-રાધાન્ ૨ ટુવમેવ સર્વ વિનિયોગસૂત્ર ૨, ૧૫. ૮. યોગદર્શન ૪, ૭; દીઘનિકાય ૩. ૧, ૨ બુદ્ધચય પૃ૦૪૯૬ ૯. ચોગદર્શન .૦ ૧૦. અભિધમ્મસ્થ સંગ્રહ ૫.૧૯; વિશુદ્ધિમષ્મ ૧૯, ૧૪-૧૬, આ ભેદ વિશે આગળ કહેવામાં આવશે ૧૧, યોગસૂત્ર ૨. ૧૨-૧૪. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ કમ ની પ્રકૃતિ એટલે કે સ્વભાવની દૃષ્ટિએ કર્માંના મૂળ આઠ ભેદ જૈન શાસ્ત્રમાં વર્ણિત છે : જ્ઞાનાવરણ, દ નાવરણુ, વેદનીય, મેાહનીય, આયુ, નામ, ગોત્ર અને અન્તરાય. એ આઠ મૂળ ભેદની અનેક ઉત્તર પ્રકૃતિનું વિવિધ જીવાની દૃષ્ટિએ વિવિધ રીતે નિરૂપણુ જૈન શાસ્ત્રમાં મળે છે. કયા જીવમાં કેટલાં કર્યું,-બંધ, ઉદય ઉદીરણા, સત્ત! ઇત્યાદિ દૃષ્ટિએ હાય છે તેનુ વર્ગીકૃત વ્યવસ્થિત નિરૂપણ જૈનશાસ્ત્રમાં છે એના વિસ્તાર કરવેા અહી” અનાવશ્યક છે. જિજ્ઞાસુએ અન્યત્ર જોઈ લેવેોઈએ.૧ ક ખ ધતું પ્રમલ કારણ યોગ અને કષાય એ બન્નેને કર્મબંધનાં કારણુ ગણવામાં આવે છે છતાં એ બન્નેમાં પ્રબળ કારણુ તા કષાય જ છે, એ સર્વસ ંમત સિદ્ધાન્ત છે. પણુ આત્માના એ કષાયે મન-વચન અને કાય દ્વારા જ વ્યક્ત થાય છે. એ ત્રણમાંથી કાઈ પણ એક આલંબન વિના કષાયાને વ્યક્ત થવાના કોઈ બીજો માર્ગ નથી, એટલે હવે પ્રશ્ન એ છે કે મન-વચન-કાય એ ત્રણે આલંબામાંથી પ્રબલ કયુ છે? मन एव मनुष्याणां कारण बन्धमोक्षयोः । बन्धाय विषयासक्त मुक्त्यै निर्विषयं स्मृतम् ॥ બ્રહ્મબિન્દુ ઉપનિષદ (૨)ના આ કથનથી એ સિદ્ધ થાય છે કે મન એ જ પ્રબલ કારણુ છે. કાય-વચનની પ્રવૃત્તિમાં પણ મન સહાયક મનાયું છે, જો મનના સહકાર ન હોય તેા વચનની કે કાયની પ્રવૃત્તિમાં ઠેકાણું રહે નહિ. એટલે મન-વચન-કાય એ ત્રણેમાં પશુ ઉપનિષદના મતે મન પ્રબલ છે. આથી જ કૃષ્ણને અર્જુને કહ્યું છે કે વશ્વ ૢિ મન: ક્રૂ'ર—એ ચંચલ મનના નિધિ કરવા સહેજ નથી, એના નિરોધ ત્યાંસુધી કરવા જોઈએ જ્યાંસુધી એના સર્વથા ક્ષય ન થઈ જાય. જ્યારે આત્મા મનના એવા નિરોધ કરે છે ત્યારે જ તે પરમ પદને પામે છે. એ મન પણુ જૈતાની જેમ ઉપનિષદમાં એ પ્રકારનું માનવામાં આવ્યું છે શુદ્ધ અને અશુદ્ધ. કામ-સંકલ્પરૂપ મન છે તે અશુદ્ધ છે અને તેથી રહિત છે તે શુદ્ધ છે.૪ અશુદ્ધ મન એ સંસારનુ સાધન છે અને શુદ્ધ મન એ મેક્ષનું. જૈન દૃષ્ટિએ અશુદ્ધ મન જ્યાંસુધી કષાયનેા ક્ષય નથી થતા ત્યાંસુધી રહે છે. ક્ષીણુકષાય વીતરાગ છદ્મસ્થ ગુણુસ્થાનક નામક બારમાં ગુણુસ્થાનમાં અને પછી શુદ્ધ મન હોય છે. કેવલી એના નિરોધ પ્રથમ કરે છે, પછી જ વચન અને કાયના નિરોધ કરે છે,પ એથી સિદ્ધ થાય છે કે જ્યાં સુધી મન નિરુદ્ધ થતું નથી ત્યાંસુધી વચન અને કાયના નિરોધને પણ અવકાશ નથી. વચન અને કાયનું સંચાલક બળ મન છે. એ ખળ ખતમ થાય એટલે વચન અને કાય પણ નિળ બનીને નિરુદ્ધ થઈ જાય છે. આ જ કારણે જૈનાએ મન-વચન-કાય એ ત્રણેની પ્રવૃત્તિમાં મનની પ્રવૃત્તિને પ્રબળ માની છે. અને હિંસા અહિંસાના વિચારમાં કાયયેાગ કે વચનયેગ નહિ પણ માનસિક અવ્યવસાય રાગ અને દ્વેષને જ કર્મ બંધનુ ૧. કમ ગ્રન્થ ૧-૬; ગેામટ્ટસાર કર્મકાંડ ૨. ગીતા. ૬, ૩૪ ३. तावदेव निरोद्धव्यं यावद् हृदि गतं क्षयं । एतज्ज्ञानं च मोक्ष ं च अतोऽन्यो प्रन्थविस्तरः ब्रह्मवि० ५ ૪. બ્રહ્મબિન્દુ : ૧, ૫. વિશેષાવશ્યક૩૦૫૯-૩૦૬૪. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ મુખ્ય કારણ માન્યું છે. એની ચર્ચા પ્રસ્તુત પ્રસ્થમાં પણ છે, એટલે અહીં વિસ્તાર અનાવશ્યક છે. આમ છતાં બૌદ્ધોએ જેને ઉપર આક્ષેપ કર્યો છે કે જેને કાયકર્મને જ અથવા કાયદંડને જ મહત્તવને માને છે, તે તેમને ભ્રમ છે. આ ભ્રમ થવાનું કારણ સાંપ્રદાયિક વિષ તે ખરે જ ઉપરાંત જેનાના જે આચારના નિયમો છે તેમાં બાહ્યાચાર વિશે જે અધિક ભાર આપવામાં આવ્યો છે તે પણ છે અને સાથે જ જૈનાએ જે બૌદ્ધોનું આ બાબતમાં ખંડન કર્યું છે તેથી પણ એમ લાગવાને સંભવ છે કે જેને બૌદ્ધોની જેમ મનને પ્રબલ કારણ માનતા નહિ હેય, અન્યથા બૌદ્ધોના એ મતનું શા માટે ખંડન કરે ? જૈનની જેલ બૌદ્ધો પણ મનને જ કર્મનું પ્રધાન કારણ માને છે એ તે કહેવાની જરૂર નથી. ઉપાધિસત્તમાં એ બૌદ્ધ મંતવ્ય સ્પષ્ટ રૂપે મૂકવામાં આવ્યું છે. અને मनापुव्व गमा धम्मा मनासेठ्ठा मने!मया । मनसा चे पदु न भासति वा करोति वा । ततो न दुक्खमन्वेति चक व वहता पद ॥ ધરમપદની આ પ્રથમ ગાથાથી પણ એ મન્તવ્યને પુષ્ટિ મળે છે. આમ છતાં પણ બૌદ્ધ ટીકાકારેએ હિંસા-અહિંસાની વિચારણામાં આગળ જતાં જે વિવેચન કર્યું તેમાં માત્ર મન નહિ પણ બીજી અનેક બાબતોને પણ સમાવેશ કરી દીધો. તેથી તેમના એ મૂળ મતવ્યમાં જે બીજા દાર્શનિકે સાથે એય હતું તે ખંડિત થઈ ગયું.' કર્મફલનું ક્ષેત્ર કર્મના કાયદાની શી મર્યાદા છે ? એટલે કે જીવ અને જડ એ બન્ને પ્રકારની સૃષ્ટિમાં કર્મને કાયદે સંપૂર્ણ ભાવે લાગુ પડે છે કે તેમાં પણ કાંઈ મર્યાદા છે તે અહીં વિચારવાનું છે. કાલ, ઈશ્વર, સ્વભાવ આદિ એકમાત્ર કારણ માનનારા જેમ યાવત્ કાર્યમાં કાલ કે ઈશ્વરાદિને કારણે માને છે તેમ કમ પણ શું બધાં કાર્યોની નિષ્પત્તિમાં કારણ છે કે એને કાંઈ મર્યાદા છે એ વિચારવું , થાય છે. જે વાદીએ એક માત્ર ચેતનતત્તવમાંથી સૃષ્ટિની ઉત્પત્તિ સ્વીકારે છે તેમને મને તો કર્મ કે અદ્રષ્ટ કે માયા એ સમસ્ત કાર્યમાં સાધારણ નિમિત્ત કારણ છે. અને એથી જ વિશ્વચિત્ર્ય ઘટે છે. યાયિક-વશેષિકે માત્ર એક તત્ત્વમાંથી બધી સૃષ્ટિની ઉત્પત્તિ સવીકારતા નથી, છતાં પણ તેઓ કમ-અદષ્ટને સમસ્ત કાર્યોમાં સાધારણ કારણું માને છે; એટલે કે જડનાં અને ચેતનનાં સમસ્ત કાર્યોમાં અદષ્ટ એ સાધારણું કારણ છે, સૃષ્ટિ ભલે જડ-ચેતનની હોય, પણ તે ચેતનનું પ્રયોજન સિદ્ધ કરતી હોય તેમાં ચેતનનું અદષ્ટ નિમિત્ત કારણ છે એમ તેઓ સ્વીકારે છે. બૌદ્ધદર્શનમાં જડસૃષ્ટિમાં તે કર્મને કાયદે કામ નથી જ કરતે એમ મનાયું છે, એટલું જ નહિ, પણ જીવોની બધી જ વેદના સુધામાં કર્મ કારણ નથી મનાયું. મિલિન્દ પ્રશ્નમાં જીવોની ૧. ગા૦ ૧૭૬૪–૧૭૬૮. ૨. જુઓ મઝિમનિકાય, ઉપાધિસુર ૨. ૨. ૬. ૩. જુઓ સત્રકૃતાંગ ૧. ૧. ૨. ૨૪-૩૨; ૨. ૬. ૨૬-૨૮. વિશેષ માટે જુઓ જ્ઞાનબિ પ્રસ્તાવના પૃ૦ ૩૦-૩૫ અને ટિપણ પૃ૦ ૮-૯૭ ૪. જુઓ વિનયની અઠ્ઠકથામાં પ્રાણાતિપાતને વિચાર અને– પ્રાળ, પ્રાળીજ્ઞાન ઘાતવિર ચ તત્તા ચેષ્ટા { પ્રાશ્વ વિપ્રઃ પુષ્યમિરાતે ëિ R | જેવાં બૌદ્ધ વાક. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ વેદનાનાં આઠ કારણ ગણાવ્યાં છે. વાત, પિત્ત, કફ, એ ત્રણેને સંનિપાત, ઋતુ, વિષમાહારે, આપક્રમિક, અને કમ-એ આઠ કારણોમાંથી કઈ પણ એક કારણે જીવને વેદનાને અનુભવ થાય છે. આચાર્ય નાગસેને જણાવ્યું છે કે વેદનાનાં આ આઠ કારણો છતાં જે લેકે એમ માને છે કે જીની બધી વેદના કર્મને કારણ થાય છે તે મિશ્યા છે. ખરી રીતે જીવોને જે વેદના છે, તેમાંને બહુ જ ઘેડે ભાગ પૂર્વકૃત કર્મનું ફળ છે; ઘણો ભાગ તે બીજાં જ કારણેાએ ઉત્પન થયેલ છે. કઈ વિદના કયા કારણે છે તેને અંતિમ નિર્ણય તો બુદ્ધ જ કરી શકે છે. આ જ પ્રમાણે જૈનદષ્ટિએ પણ કર્મને કાયદે આધ્યાત્મિક સૃષ્ટિમાં લાગુ પડે છે. ભૌતિક સૃષ્ટિમાં તે એ કાયદો કાર્ય કરતા નથી, જઠસૃષ્ટિનું નિર્માણ તેના પોતાના કાયદા પ્રમાણે થાય છે. કર્મને કાયદો તો જીવસૃષ્ટિમાં જે વિવિધ્ય છે તેમાં જ કારણ છે. જે વિવિધ રૂપો મનુષ્ય-દેવ-નાક-તિય ચાદિ રૂપે છે, છાનાં શરીરમાં જે વૈવિધ્ય છે તેમાં, અને સુખ-દુઃખ-જ્ઞાન-અજ્ઞાન-ચારિત્ર-અચારિત્ર એ જીવ સંબંધી ભાવમાં કર્મના કાયદો લાગુ પડે છે, પણ ભૂકંપ જેવાં ભૌતિક કાર્યોમાં કર્મના કાયદાને કશી જ લેવા દેવા નથી. આ વસ્તુ જેનશાસ્ત્રોમાં કમની મૂળ અને ઉત્તર પ્રકૃતિએ જે ગણાવી છે તે પ્રત્યેકના વિપાકને જ્યારે વિચાર કરવામાં આવે છે ત્યારે સ્વતઃ સિદ્ધ થઈ જાય છે. કર્મબંધ અને કમલિની પ્રક્રિયા આત્મામાં કર્મબંધ કેવી રીતે થાય છે અને બંધાયેલા કર્મની ફલક્રિયા શી છે એનું સુવ્યવસ્થિત વર્ણન જૈનશાસ્ત્રમાં મળે છે. વૈદિક પરંપરાના ગ્રન્થમાં ઉપનિષદ સુધીના શાસ્ત્રમાં એ વિશે કશી જ માહિતી નથી. એગદર્શનભાષ્યમાં વિશેષરૂપે અને અન્ય દાર્શનિક ટીકાગ્રન્થમાં નહિ જેવી સામગ્રી આ બાબતમાં પ્રાપ્ત થાય છે. એટલે એ પ્રક્રિયાનું વર્ણન અહીં જેનગ્રન્થને આધારે જ કરવું પ્રાપ્ત થાય છે. તલનાગ્ય જે બાબત છે તેને નિર્દેશ તે તે સ્થાને કરવામાં આવશે જ. લેકમાં એવી કઈ જગ્યા નથી જ્યાં કર્મયોગ્ય પુદ્ગલ પરમાણુનું અસ્તિત્વ ન હોય. એટલે સંસારી જીવ પોતાની મન-વચન-કાયાની જરા પણ પ્રવૃત્તિ કરે છે ત્યારે કર્મયોગ પુદ્ગલના પરમાણુ સ્કે ધેનું ગ્રહણ બધી દિશામાંથી થાય છે. પરંતુ ક્ષેત્રમયોદા એ છે કે જેટલા પ્રદેશમાં આત્મા હોય તેટલા પ્રદેશમાં રહેલા પરમાણુરકંધાનું જ ગ્રહણ થાય છે, અન્યનું નહિ. વળી પ્રવૃત્તિની તરતમતાના આધારે પરમાણુની સંખ્યાની તરતમતા છે. પ્રવૃત્તિની માત્રા અધિક હોય તે પરમાણુ અધિક અને ન્યૂન હોય તો ન્યૂન સંખ્યામાં પરમાણુનું ગ્રહણ થાય છે. આને પ્રદેશબંધ કહેવાય છે. ગૃહીત પરમાણુ જુદી જુદી જે જ્ઞાનાવરણાદિ પ્રકૃતિરૂપે પરિણમે છે તે પ્રકૃતિબંધ કહેવાય છે. અર્થાત આ પ્રકારે જીવના વેગને કારણે પરમાણુકંધની માત્રા અને પ્રકૃતિ નક્કી થાય છે. એને જ ક્રમશઃ પ્રદેશબંધ અને પ્રકૃતિબંધ કહેવાય છે. આમ તત્વતઃ અમૂર્ત છતાં અનાદિ કાળથી પરમાણુપુદ્ગલના સંપર્કમાં છે તેથી તે કથંચિત મૂર્ત કહેવાય છે. આત્મા અને કમને સંબંધ દૂધ-પાણી જે અથવા તો લોઢાને પિંડ અને અગ્નિ જે વર્ણવવામાં આવે છે. એટલે કે અન્યના પ્રદેશમાં પ્રવેશ કરીને આત્મા અને પુગલ અવસ્થિત રહે છે. સંસારાવસ્થામાં પુરુષ અને પ્રકૃતિને પણ બંધ ક્ષીર-નીર જેવો એકીભૂત છદ્રા ૧. મિલિન્ક પ્રશ્ન, ૪. ૧, ૬૨, પૃ૦ ૧૩૭ ૨. આના વિશેષ સ્પષ્ટીકરણ માટે જ કર્મગ્રન્થના હિન્દી અનુવાદની ૫. ફૂલચંદજીની પ્રસ્તાવના, પૃ. ૪૩, Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ છે એમ સાંખ્યોએ પણ માન્યું છે. નાયિક-વૈશેષિકાએ આત્મા અને ધર્માંધના સબંધ એ સ ંયોગ માત્ર નથી પણ સમવાય છે એમ જે માન્યુ છે તેનું પણ કારણ એ જ છે કે તે બન્ને એકીભૂત જેવાં છે, પૃથક્ કરીને બતાવી શકાતાં નથી, માત્ર લક્ષણભેદે પૃથક્ સમજી શકાય છે. આત્માની પ્રવૃત્તિમાં યોગવ્યાપારમાં જેટલી કષાયની માત્રા હાય છે તેને અનુરૂપ ક વિપાકને કાળ અને સુખ–દુ:ખ વિપાકની તીવ્રતા-મદતા ગૃહીત પરમાણુમાં નક્કી થાય છે. આને ક્રમશઃ સ્થિતિબધ અને અનુભાગબંધ કહેવામાં આવે છે. કષાયની માત્રા ન હોય તેા ક પરમાણુ આત્મા સાથે સંબદ્ધ રહી શકતા નથી માત્ર સૂકી ભી ંતે જેમ ધૂળ ચોંટતી નથી પણ તેને સ્પર્શ કરીને અલગ થઈ જાય છે, તેમ આત્મામાં પણ જો કષાયની ચીકાશ ન હોય તે! કમ પરમાણુ સંબદ્ધ રહી શકતા નથી અને સંબદ્ધ ન હોય તે પછી અનુભાગ એટલે કે વિપાક પણ દઈ શકતા નથી. યાગદર્શીનમાં જે કલેશ વિનાના યોગીને અશુક્લાકૃષ્ણ કર્મ માનવામાં આવ્યું છે તેની પણ મતલબ એ જ છે અને બૌદ્ધોએ અહું તને ક્રિયા ચેતનાના સદ્ભાવમાં કમ ને! જે અસ્વીકાર કર્યાં છે. તેના ભાવ પણુ એ જ છે કે વીતરાગને નવાં કર્મોના બંધ નથી. જૈના જેને ઇર્ષ્યાપથ અથવા અસાંપરાયિક ક્રિયા કહે છે તને બૌદ્ધો ક્રિયાચેતના કહે છે. કર્મીના ઉક્ત ચારે પ્રકારના બંધ થયા પછી પણ તરત જ ક ફળ દેવુ શરૂ કરે એમ નથી, પણ અમુક સમય સુધી ફળ-દેવાની યાગ્યતાનું સપાદન કરે છે. જેમ ચૂલે ચડાવતાં વેંત જ કાઈ પણ ચીજ પાકી જતી નથી, જેવી વસ્તુ તે પ્રમાણુમાં તેના પાક થતાં વાર લાગે છે, તે જ પ્રમાણે વિવિધ કતે પણ પાકકાલ એકસરખા નથી; ક*ના એ પાકયેાગ્યતા-કાળને જૈન પરિભાષામાં આખાવા કાળ’ કહેવામાં આવૈ છે. જ્યારે કમને એ આબાધાકાળ વ્યતીત થઈ ગયા પછી જ કર્મ ફળ દેવાનું શરૂ કરે છે, એને કર્મોના ઉદય કહેવામાં આવે છે. કમની સ્થિતિ જેટલી બંધાઈ હેાય તે દરમિયાન કર્મોના પરમાણુએ ક્રમશઃ ઉદયમાં આવે છે અને ફળ આપીને આત્માથી છૂટા પડી જાય છે. એને કમ ની નિર્જરા કહેવામાં આવે છે. જ્યારે બધાં કર્યાં આત્માથી છૂટાં થઈ ાય છે ત્યારે જીવના મેાક્ષ કહેવાય છે. આ પ્રમાણે કર્મ બંધક્રિયા અને કર્મ ફુલપ્રક્રિયાની સામાન્ય રૂપરેખા છે. એની બારીકીએમાં જવાનું આ સ્થાન નથી. કનુ` કા` અથવા ફળ કનું સમુચ્ચય રૂપે કા તા એ છે કે જ્યાંસુધી કર્મ બંધ હોય ત્યાંસુધી જીવને મેાક્ષ થતે નથી. સમસ્ત કર્મની જ્યારે નિરા થઈ જાય ત્યારે જીવના મેાક્ષ થાય છે. કર્મની જે આઠ મૂલ પ્રકૃતિ છે તે આ છે- ૧ જ્ઞાનાવરણુ ૨૬ નાવરણ ૩ મેાહનીય ૪ અન્તરાય ૫ વેદનીય ૬ આયુ ૭ નામ ૮ ગાત્ર Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ આમાંની પ્રથમ ચાર ધાતી કહેવાય છે, તે એટલા માટે કે તેથી અમાના ગુણને ધાત થાય છે. અને અંતિમ ચાર અધાતી કહેવાય છે, તે એટલા માટે કે તેથી આત્માના કોઈ ગુણને ધાત નથી થતા, પણ આત્માનું જે વાસ્તવિક સ્વરૂપ નથી તે રૂપમાં આ માને લાવી મૂકે છે. સારાંશ એ છે કે ઘાતકર્મનું કાર્ય આત્માનું જ સ્વરૂપ છે તેને ઘાત કરવો અને અધાતીનું કાર્ય એ છે કે આત્માનું જે સ્વરૂપ નથી તે કરી દેવું. જ્ઞાનાવરણ આત્માના જ્ઞાનગુણને વાત કરે છે અને દર્શનાવરણ દર્શનગુણને. તવરુચિ અથવા સમ્યકત્વ ગુણને ઘાત દર્શનમોહનીય કરે છે અને પરમ સુખ કે સમ્યફચારિત્રને ધાત ચારિત્રમેહનીય કરે છે. વીર્યાદિ શક્તિનો પ્રતિઘાત અંતરાય કરે છે. આ પ્રમાણે આત્માની વિવિધ શક્તિઓને ઘાત ઘાતકર્મો કરે છે. આત્મામાં અનુકૂળ કે પ્રતિકૂળ વેદનાને આવિર્ભાવ કરવો તે વેદનીયનું કાર્ય છે. આત્માને નારાકાદિ વિવિધ ભવની પ્રાપ્તિ અને સ્થિતિ આયુકમ દ્વારા થાય છે. અને છોને વિવિધ ગતિ, જાતિ, શરીર આદિની પ્રાપ્તિ નામકર્મનું કાર્ય છે અને જીવોમાં ઉચ્ચત્વ-નીચત્વ ગોત્રકર્મને લઈને થાય છે. ઉક્ત આઠ મૂલ પ્રકૃતિના ઉત્તર ભેદેની સંખ્યા બંધની અપેક્ષાએ ૧૨૦ છે તે આ પ્રમાણે –જ્ઞાનાવરણના પાંચ, દર્શનાવરણને નવ, વેદનીયના બે, મોહનીયના ૨૬, આયુના ચાર, નામના ૬૭, ગોત્રના બે અને અનંતરાયના પાંચ. તેનું વિવરણ આ પ્રમાણે—મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મનઃપર્વયજ્ઞાનાવરણ, કેવલજ્ઞાનાવરણએ પાંચ જ્ઞાનાવરણે છે. ચક્ષુર્દશનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવલદર્શનાવરણ, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલપ્રચલા, સ્વાદ્ધિ એ નવ દર્શનાવરણઃ સાત અને અસાત એ બે પ્રકારનું વેદનીય; મિથ્યાત્વ; અનતાનુબંધી ક્રોધ, માન, માયા અને લાભ; અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા અને લોભ; પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન માયા અને લેભ; સંજવલન ક્રોધ, માન, માયા અને લોભ,-એ સોળ કષાય; સ્ત્રી, પુરુષ, નપુંસક એ ત્રણ વેદ; અને હાસ્ય, રતિ, અરતિ, શાક, ભય, જુગુપ્સા એ હાસ્યાદિ ષટ્રક ૬, એ નવને કષાય મળીને ૨૬ ભેદે મોહનીયના છે. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર પ્રકારના આયુ; નામ કર્મના ૬૭ ભેદે આ પ્રમાણે છે–નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિ; એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય એ પાંચ જાતિ, ઔદારિક, વક્રિય, આહારક, તેજસ અને કાર્મણ એ પાંચ શરીર; ઔદારિક, ક્રિય, આહારક એ ત્રણનાં અંગોપાંગ; વજsષભનારાયસંહનન, ઋષભનારાયસંહનન, નોરાસં), અર્ધનારાયસંહનન, કલિકાસંહનન, સેવાર્તસહનન-એ છ સંહનન; સમચતુરર્સ, ન્યગ્રોધ, સાદિ, કુજ, વામન, હુંડ-એ છ સંસ્થાન; વર્ણ, રસ, ગંધ, સ્પર્શ એ વર્ણાદિ ચાર; નરકાદિ ચાર આનુપૂર્વી; પ્રશસ્ત અને અશસ્ત એ બે વિહાયોગતિ; પરઘાત, ઉચ્છવાસ, આત૫, ઉદ્યોત, અગુરુલઘુ, તીર્થ, નિર્માણ, ઉપધાત એ આઠ પ્રત્યેક પ્રકૃતિ; ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશકીતિ એ ત્રસદશક; અને એથી વિપરીત સ્થાવર દશક તે-સ્થાવર, સૂમ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, અસુભગ, દુઃસ્વર, અનાદેય, અયશકીર્તિ; ઉચ્ચગોત્ર અને નીચગોત્ર એ ગોત્રના બે ભેદ છે. અને દાનાંતરાય, લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભેગાંતરાય અને વીર્યંતરાય, એ પાંચ અંતરાયકર્મના ભેદ છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ એકસોવીશ પ્રકૃતિમાં મિથ્યાત્વ મેહને જે ઉપર એક ભેદ ગણે છે તેને બદલે ત્રણ ભેદ ગણીએ તો ૧૨૨ પ્રકતિ ઉદય અને ઉદીરણની અપેક્ષાએ છે. આમ થવાનું કારણ એ છે કે બંધ તે એક મિથ્યાત્વને જ થાય છે, પણ જીવ પિતાના અધ્યવસાયે વડે તેને ત્રણ પુંજ કરે છે–અશુદ્ધ, અર્ધવિશુદ્ધ અને શુદ્ધ તે ક્રમે મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યકત્વ કહેવાય છે. એટલે બંધમાં એક છતાં ઉદયની અપેક્ષાએ અને ઉદીરણાની અપેક્ષાએ એ ત્રણ પ્રકૃતિ ગણાય છે, તેથી ૧૨૦ ને સ્થાને ઉદય અને ઉદીરણાની અપેક્ષાએ ૧૨૨ પ્રકૃતિ છે. પણ કર્મની સત્તાની અપેક્ષાએ નામકર્મના ઉત્તર ભેદમાં ૬૭ને સ્થાને જે ૯૩ ગણીએ તે ૧૪૮ અને જો ૧૦૩ ગણીએ તે ૧૫૮ થાય છે. નામકમની ઉપર ગણાવેલ ૬૭ પ્રકૃતિમાં પાંચ બંધન, પાંચ સુધાત એ દશ અને વર્ણચતકને બદલે તેના ઉપભેદ ૨૦ ગણીએ તે સેળ, એ એમ કુલ ૨૬ ઉમેરીએ તે ૯૩ ભેદ થાય છે. અને બંધનને બદલે ૧૫ બંધને ગણીએ ૧૦૩ થાય છે. આ બધી પ્રવૃતિઓનું વર્ગીકરણ પુણ્ય અને પાપમાં કરવામાં આવે છે. તે બાબત પ્રસ્તુત ગ્રંથમાં નિર્દેશ છે જ એટલે એ વિશે વિવેચન અહી’ અનાવશ્યક છે. એ ઉપરાંત એને ધ્રુવબંધિની અને અદ્યુવબંધિની એમ બે પ્રકારે વિભાગ પણ કરવામાં આવ્યો છે, તેમાં જે પ્રકૃતિઓ બંધ હેત હોય છતાં બંધમાં અવશ્ય નથી આવતી તે અધવબંધિની અને જે હેતની વિદ્યમાનતા હોય તે બંધમાં અવશ્ય આવે છે તે પ્રવબંધિની કહેવાય છે. ઉક્ત કર્મપ્રકૃતિઓને વિભાગ ધ્રુવોદયા અને અધુવોદયા, એવી રીતના બે પ્રકારમાં પણ કરવામાં આવે છે. જેને ઉદય દયયવહેદ કાલપર્યત કદી વિચ્છિન્ન થતું નથી તે ધ્રુદયા અને જેનો ઉદય વિછિન થઈ જાય છે અને ફરી પાછી ઉદયમાં આવે છે તે ધ્રુદયા અને જેને ઉદય વિછિન થઈ જાય છે અને ફરી પાછી ઉદયમાં આવે છે તે અઘુવોદયા છે. ઉક્ત પ્રકૃતિઓમાંથી સમ્યકત્વાદી ગુણોની પ્રાપ્તિ થયા પહેલાં બધા સંસારી જીવોમાં જે પ્રકૃતિઓ સર્વદા વિદ્યમાન હોય છે તે ધ્રુવસત્તાકા અને જે નિયમતઃ વિદ્યમાન નથી રહેતી તે અધુવસત્તાકા છે.* અન્ય પ્રકૃતિને બંધ અથવા ઉદય કે તે બન્નેને રેકીને જે પ્રકૃતિને બંધ કે ઉદય અથવા તે બને થાય છે તેને પરાવર્તમાન અને તેથી વિપરીત તે અપરાવર્તમાનાએ બે પ્રકારે પણ ઉક્ત પ્રકૃતિઓને વિભાગ છે." ઉક્ત પ્રકૃતિઓમાંથી કેટલીક એવી છે જેને ઉદય જીવ જ્યારે નવું શરીર ધારણ કરવા એક સ્થાનથી બીજે સ્થાન જતો હોય ત્યારે જ થાય છે, એટલે કે વિગ્રહગતિમાં જ થાય છે, તે ક્ષેત્ર વિપાકી કહેવાય છે. કેટલીક પ્રકૃતિએ એવી છે જેને વિપાક જીવમાં થાય છે, તે જીવવિપાકી કહેવાય છે. કેટલીક પ્રકૃતિઓ એવી છે જેને વિપાક નર-નારકાદિભવ સાક્ષેપ છે, તેને ભવવિપાકી કહેવાય છે; અને કેટલીક પ્રવૃતિઓ એવી છે જેને વિપાક જીવ સંબદ્ધ શારીરાદિ પુલમાં હોય છે, તેને પગલ| વિપાકી કહેવાય છે. ૧. જુઓ ગાથા ૧૯૪૬ ૨. આની વિગત માટે જુઓ પંચકર્મગ્રન્થ ગા) ૧-૪ ૩. આની વિગત માટે જુઓ પંચકર્મગ્રન્થ ગાત્ર ૬-૭ ૪. વિશેષ માટે જુઓ પંચમ કર્મઝન્ય ગા૨ ૮-૯ ૫, પંચમ કર્મગ્રન્થ ૧૮-૧૯ ૬. જુઓ પંચકર્મ ગ્રન્થ ૧૯-૨૧ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ કને! ભાગ જે જન્મમાં તે ખાંધ્યાં હોય તે જ જન્મમાં છે એવા કોઈ નિયમ નથી, પણ તે કે અન્ય જન્મમાં અથવા તેા બન્ને જન્મમાં તે ભાગવવાં પડે છે.૧ આ બધી જૈન દૃષ્ટિએ જે હકીકત આપી છે તેની તુલનામાં અન્ય ગ્રન્થામાં જે માન્યતાએ છે તે પણ અહીં આપી દેવી ઉચિત છે. કમ ના વિપાક મેગદર્શનમાં ત્રણ પ્રકારના ખતાન્યેા છેઃ જાતિ, આયુ અને ભેગ. જૈનસ ંમત નામકસના જે વિપાક છે, તેની તુલના યોગસ મત જાતિવિપાક સાથે; જૈનસ મત આયુકમ ના વિપાકની તુલના યોગસ ંમત આયુ સાથે છે. યેાગદર્શનમાં ભાગને અર્થ છે સુખ, દુ:ખ અને મેહ;ૐ એટલે તેની સાથે જૈનસ'મત વેદનીયકમના વિપાક-સુખ અને દુ;ખ તુલનીય છે. યાગદર્શનમાં માહ શબ્દના પ્રયોગ વ્યાપક અર્થમાં છે. તેમાં અપ્રતિપત્તિ અને વિપ્રતિપત્તિ એ બન્નેના સમાવેશ છે તેથી જૈનસ ંમત નાનાવરણીય, દર્શનાવરણીય અને મેાહનીય એ ત્રણે કર્માંના વિષાક ચેાગદશ નસ મત મેાહનીય બરાબર છે. વિપાકની બાબતમાં જેનાને મતે જેમ પ્રત્યેક કર્મ ના વિપાક નિયત છે તેમ યેાગદશ નમાં નથી, તેમાં તે સૌંચિત બધાં કમેî મળીને ઉક્ત જાતિ-આયુ-ભાગરૂપ વિપાકનું કારણ બને છે. ન્યાયવાતિ કકારે કર્મના વિપાકકાળને અનિયત બતાવ્યે છે. કર્મનું ફળ આ જ લાકમાં કે પરલેાકમાં કે જાત્ય તરમાં જ મળે છે એ કાઈ નિયમ નથી. કર્મનાં બીજાં સહકારી કારાનું સન્નિધાન હાય, વળી સનિહિત કારણામાં પણ પ્રતિબંધક કાઈ ન હોય, ત્યારે કમાઁ તેનુ ફળ આપે જ છે, પણ આ શરત કયારે પૂરી થાય એ વિષયમાં નિણુંય કરવા કઠણ છે. આ ચર્ચા પ્રસ ંગે પેાતાના જ વિપય્યમાન કર્મીના અતિશય વડે અન્ય કર્મ ની ફલશક્તિના પ્રતિબંધ સભવે છે એમ જણાવ્યુ છે. વળી સમાન ભાગવાળાં બીજા પ્રાણીઓના વપસ્થ્યમાન કર્મ વડે પણ કર્મીની ફલશક્તિના પ્રતિબંધ સભવે છે. આવી અનેક સંભાવનાને અંતે વાતિકકારે કહ્યું છે કે કમ”ની ગતિ દુવિ જ્ઞેય છે, મનુષ્ય એ પ્રક્રિયાના પાર પામી શકે એમ નથી,પ જય તે ન્યાયમ જરીમાં કહ્યું છે કે વિહિતકનું જે ફલ છે તેમા કાલનિયમ કરી શકાતા નથી. વિહિતકમાં કેટલાંક એવાં છે જેનુ અહિક ફળ તરત મળે છે, જેમ કારીરીયજ્ઞનું ફળ વૃષ્ટિ, કેટલાંક વિહિત કનું મૂળ અહિક છતાં કાલસાપેક્ષ છે, જેમ પુત્રેષ્ટિનું કુલ પુત્ર અને જ્યોતિષ્ટોમ આદિનુ ફલ સ્વર્ગાદિતા પરલેાકમાં જ મળે એ સ્પષ્ટ છે. પણ નિષિદ્ધક ફૂલ તા પરલેાકમાં જ મળે છે એવા સામાન્ય રીતે નિયમ કરી શકાય છે. યેાગદર્શનમાં કર્માશય અને વાસનાને ભેદ કર્યો છે. એક જન્મમાં સચિત જે કર્મ તે કર્માશય ૧. સ્થાનાંગ સૂત્ર૭૭ ૨. યાગદર્શન ૨ ૧૩ ૩. યાગભાષ્ય. ૨. ૧૩ ૪, તસ્માગમાયાન્તરે દક્ષઃ पुण्यापुण्यकर्माशयप्रयो विचित्रः प्रधानोपसर्जनमा नावस्थितः प्रायेणाभिव्यक्तः एकप्रघट्टकेन मिलित्वा मरणं प्रसाध्य मूर्छित एकमेव जन्म करोति तच्च जन्म तेन व कर्मणा लब्धायुष्क' भवति । तस्मिन्नायुषि तेनैव कर्मणा મેશા સવાસે તિ, સૌર્ભાશયે ગન્નાયુમેતિદેતુસ્યાત, ત્રિવિષાાડમિયીયતે। યાગભાષ્ય ૨. ૧૩. ૫ ન્યાયવા૦ ૩. ૨. ૬૧ ૬. ન્યાયમંજરી પૃ. ૫૦૫, ૨૭૫ ૭. યોગભાષ્ય ૨. ૧૩, ૧૬ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ નામે ઓળખાય છે અને અનેક જન્મનાં કર્મોના સંસ્કારની જે પરંપરા છે તે વાસના કહેવાય છે. કમીશય ના વિપાક અદષ્ટજમવેદનીય અને દષ્ટિજમવેદનીય એમ બે પ્રકારે સંભવે છે. અર્થાત પરજન્મમાં જેનો વિપાક મળે છે તે અદષ્ટજમવેદનીય અને આ જન્મમાં જેને વિપાક મળે છે તે દષ્ટજમવેદનીય. વિપાક જાતિ અર્થાત્ જન્મ આયુ અને ભેગ એ ત્રણે પ્રકારને છે, અર્થાત અદષ્ટજન્મવેદનીયનું ફળ નો જન્મ, તે જન્મનું આયુ અને તે જન્મના ભેગે એ ત્રણે છે. પણ દૃષ્ટજન્મવેદનીય કર્ભાશયને વિપાક આયુ અને ભોગ અથવા તે માત્ર ભાગ છે, પણ જન્મ નથી, કારણ કે જન્મને વિપાક માનવામાં તો તે અદૃષ્ટજન્મવેદનીય જ થઈ જાય છે. નહુષ એ દેવ છતાં અર્થાત દેવજન્મ અને દેવાયુ ચાલુ છતાં અમુક સમય માટે સર્પ બનીને તેણે દુઃખ ભેગવ્યું અને ફરી પાછો દેવ બની ગયે. આ દૃષ્ટજન્મ. વેદનીય ભોગનું ઉદાહરણ છે; અને નદીશ્વર મનુષ્ય છતાં દેવાયુ અને દેવભેગને પામે, પણ તેને જન્મ તે મનુષ્ય જ ચાલુ રહ્યો. પરંતુ વાસનાને વિપાક તે અસંખ્ય જન્મ, આયુ અને ભોગોને માનવામાં આવ્યાં છે, કારણ કે વાસનાની પરંપરા તે અનાદિ છે. યોગદર્શનમાં જેમ શુકલકર્મને કૃષ્ણકર્મ કરતાં બળવાન માનવામાં આવ્યું છે અને કહ્યું છે કે શુકલકર્મના ઉદય હોય ત્યારે કણકર્મને નાશ ફળ દીધા વિના થઈ જાય છે, તે જ રીતે બૌદ્ધોએ પણ કુશલકર્મને અકુશલકર્મ કરતાં બળવાન માન્યું છે, પણ નાશક નથી માન્યું. આ લોકમાં પાપીને અનેક પ્રકારનાં સજા અને દુ:ખ જે ભેગવવાં પડે છે અને પુણ્યશાલીને તેના પુણ્યનું ફળ ઘણી વાર આ જ લોકમાં નથી મળતું તેનું કારણ જણાવ્યું છે કે પાપ એ પરિમિત છે તેથી તેને વિપાક શીધ્ર પતી જાય છે; પણ કુશલ એ વિપુલ હોવાથી તેને પરિપાક દીર્ઘકાલે થાય છે. વળી કુશલ અને અકશલ એ બનનું ફળ પરલોકમાં મળે છતાં અકુશલ વધારે સાવદ્ય છે તેથી તેનું અહીં પણ ફળ મળી જાય છે. જે પાપ કરતાં પુણ્ય બહુતર શા માટે છે તેને ખુલાસે પણ કરવામાં આવ્યો છે કે પાપ કરીને મનુષ્યને પસ્તાવો થાય છે કે અરે મેં પાપ કર્યું, તેથી તેની વૃદ્ધિ થતી નથી, પણ સારું કામ કરીને મનુષ્યને પસ્તાવો નથી થતે પણ પ્રમોદ થાય છે તેથી તેનું પુણ્ય ઉત્તરોત્તર વૃદ્ધિને પામે છે. બૌદ્ધોને મત કૃત્ય કરીને કર્મના જે ચાર ભેદ કરવામાં આવ્યા છે તેમાં એક જનક કર્મ છે અને બીજું તેનું ઉલ્લંભક છે. જનક કર્મ તો નવા જન્મને ઉત્પન્ન કરીને વિપાક આપે છે, પણ ઉર્થંભક પિતાને વિપાક આપતું નથી, પણ બીજાના વિપાકમાં અનુકૂળ બની જાય છે. ત્રીજુ ઉપપીડક છે જે બીજા કર્મના વિપાકમાં બાધક બની જાય છે. અને ચોથું ઉપધાતક તો અન્ય કર્મના વિપાકને ઘાત કરીને પોતાને જ વિપાક દર્શાવે છે.* પાકદાનના ક્રમને લક્ષીને બૌદ્ધમાં જે ચાર પ્રકાર કરવામાં આવ્યા છે તે આ પ્રમાણે છે – ગરક, બહુલ અથવા આચિણ, આસન અને અભ્યસ્ત કર્મ. આમાં ગરુક અને બહુલ એ બીજાના વિપાકને રોકીને પ્રથમ પોતાનું ફળ આપી દે છે. આસ એટલે કે મરણકાલે કરાયેલ. તે પણ પૂર્વકમ કરતાં ૧. એગદર્શન ૨, ૧૩ પૃ. ૧૭૧ ૨. મિલિન્દ પ્રશ્ન ૪, ૮. ૨૪-૨૯, પૃ. ૨૮૪, ૩. મિલિન્દ પ્રશ્ન ૩. ૩૬ ૪. અભિધમ્પત્યસંગ્રહ ૫. ૧૯. વિશુદ્ધિમગ્ર ૧૯. ૧૬ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ પિતાનું ફળ પ્રથમ જ આપી દે છે. પહેલાંનાં ગમે તેવાં કર્મ હોય, પણ મરણકાળ-સમયનું જે કર્મ હેય છે તેને આધારે જ ન જન્મ શીધ્ર પ્રાપ્ત થાય છે. ઉક્ત ત્રણેના અભાવમાં જ અભ્યસ્ત કર્મ ફળ આપી શકે છે, એવો નિયમ છે.' પાકકાળની દષ્ટિએ બૌદ્ધોએ કમેના જે ચાર ભેદ કર્યા છે તેની તુલના ઉક્ત ગદર્શનના તેવા કમ સાથે કરી શકાય છે. દષ્ટિધર્મવેદનીય-વિદ્યમાન જન્મમાં જેને વિપાક મળી જાય, ઉપપજજવેદનોય-જેનું ફળ નો જન્મ લઈને મળે છે તે. જે કર્મને વિપાક જ ન હોય તેને અકર્મ કહે છે, અને અનેક ભવોમાં જેને વિપાક મળે તે અપરાપરદનીય. પાકરથાનની દૃષ્ટિએ પણ બૌદ્ધોએ કર્મના ચાર ભેદ કહ્યા છે તે આ–અકુશલને વિપાક નરકમાં, કામાવચર કુશલ કમને વિપાક કામ સુગતિમાં, રૂપાવર કુશલ કર્મને વિપાક રૂપિબ્રહ્મલોકમાં, અરૂપા. વચર કુશલકર્મને વિપાક અરૂ પલકમાં મળે છે. કર્મની વિવિધ અવસ્થાઓ કર્મને આત્માની સાથે બંધ થાય છે તે બાબત કહેવામાં આવ્યું છે, પણ એ બંધ થયા પછી પણ કર્મ જે રૂ૫માં બંધાયું હોય એ જ રૂપમાં ફળ આપે છે એવો નિયમ નથી; તેમાં ઘણું અપવાદ છે. જૈન શાસ્ત્રોમાં કર્મની બંધાદિ દશ અવસ્થાઓનું વર્ણન આવે છે તે આ પ્રમાણે— ૧. બંધ–આત્મા સાથે કર્મને સંબંધ થઈને તેના જે ચાર પ્રકાર–પ્રકૃતિ બંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધ છે તે બાબતમાં પ્રથમ કહેવાઈ ગયું છે. જ્યાંસુધી બંધ ન હોય ત્યાં સુધી કર્મની બીજી કોઈ અવસ્થાને પ્રશ્ન જ ઊઠતો નથી. * ૨. સત્તા–બંધમાં આવેલા કર્મ પુદ્ગલે તેની નિર્જરા ન થાય ત્યાંસુધી સંબદ્ધ રહે છે તેને તેની સત્તા કહેવામાં આવે છે. કર્મપુદ્ગલેની નિર્જરા વિપાક દીધા પછી થઈ જાય છે તે કહેવામાં આવ્યું છે, અને પ્રત્યેક કર્મને અબાધાકાળ વીત્યે જ તે વિપાક આપે છે એ પણ કહેવાઈ ગયું છે. અર્થાત અબાધાકાળ પર્યન્ત તે તે કર્મની સત્તા કહેવાય છે. ૩. ઉદ્વર્તન અથવા ઉત્કર્ષણઆત્મામાં બંધાયેલા કર્મની સ્થિતિ અને અનુભાગ બંધ સમયે કષાયની માત્રાને અનુસરીને નકકી થાય છે. પણ તેઓની તે સ્થિતિ અને અનુભાગને કર્મને નવો બંધ થતો હોય તે સમયે વધારી દેવી તે ઉઠર્તન છે. ૪. અપવતન અથવા અપકર્ષણ–પ્રથમ બંધાયેલા કમની સ્થિતિ અને અનુભાગને કર્મના નવા બંધ વખતે ન્યૂન કરવાં તે અપવર્તન છે. - ઉઠન અને અપવર્તનની માન્યતાથી એ સિદ્ધ થાય છે કે કર્મની સ્થિતિ અને તેને ભોગ તે કાંઈ નિયત નથી, તેમાં પરિવર્તન થઈ શકે છે. એક વખત આપણે બૂરાં કર્મ કર્યો હોય, પણ પછી જે સારાં કર્મ કરીએ તે તે વખતે પૂર્વબદ્ધ કર્મ ની સ્થિતિ અને રસમાં ઘટાડે થઈ શકે છે અને સારાં કામ કરીને બાંધેલાં સારાં કમની સ્થિતિને પણ બૂરાં કર્મ કરીને ઘટાડી શકાય છે. અર્થાત સંસારની વૃદ્ધિ હાનિને આધાર મનુષ્યના પૂર્વક કરતાં વિદ્યમાન અધ્યવસાય ઉપર વિશેષ છે. ૧. અભિધમૂલ્યસંગ્રહ ૫. ૧૯; વિસૃદ્ધિમગ ૧૯. ૧૫ ૨. વિસૃદ્ધિમગ-૧૯ ૧૪; અભિધમ્મસ્થસંગ્રહ ૫. ૧૯. ૩. અભિધમ્મત્યસંગ્રહ ૫. ૧૯ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ૫. સંક્રમણ-સંક્રમણ વિશે વિસ્તારથી પ્રસ્તુત ગ્રન્થમાં નિરૂપણ છે જ.૧ એક કર્મ પ્રકૃતિના પુદગલનું પરિણમન બીજી સજાતીય પ્રકૃતિ રૂપે થઈ જવું તે સંક્રમણ કહેવાય છે. સામાન્ય રીતે ઉત્તર પ્રકૃતિઓમાં પરસ્પર સંક્રમણ થાય છે, મૂલ પ્રકૃતિઓમાં થતું નથી, આમાં જે અપવાદે છે તે વિશે પ્રસ્તુત પ્રસ્થમાં કહેવામાં આવ્યું જ છે. ૬. ઉદય-કર્મ પિતાનું જે ફલ દે છે તે તેને ઉદય કહેવાય છે. કેટલાંક કર્મ પ્રદેશદયવાળાં હોય છે એટલે કે તેના પુદગલો ઉદયમાં આવીને નિર્જરી જાય છે, તેનું કશું જ ફલ હેતું નથી; પણ કેટલાકને પ્રદેશોદય સાથે વિપાકેદય પણ હોય છે, એટલે કે તે પોતાની પ્રકૃતિ પ્રમાણે ફળ આપીને જ નષ્ટ થઈ જાય છે. ૭. ઉદીરણા–નિયતકાલથી પહેલાં કર્મનું ઉદયમાં આવવું–તે ઉદીરણું કહેવાય છે. જેમ પ્રયત્ન પૂર્વક ફલોને તેના નિયતકાલથી પણ પહેલાં પકવી શકાય છે તેમ બધાયેલા કર્મને પણ નિયતકાલ પહેલાં ભોગવી શકાય છે. સામાન્ય રીતે જે કર્મને ઉદય ચાલતો હોય તેના સજાતીય કર્મની જ ઉદીરણું થઈ શકે છે. ૮. ઉપશમન-કર્મની એ અવસ્થા જેમાં તેને ઉદય, કે ઉદીરણ થઈ શકે નહિ; પણ અપવર્તન અને સંક્રમણ થઈ શકે તે ઉપશમન, સાર એ છે કે કમેને ઢંકાયેલા અગ્નિની જેવું બનાવી દેવું જેથી તે અગ્નિની જેમ ફળ આપી શકે નહિ. પણ જેમ અગ્નિ ઉપરથી આવરણ હટી જાય તે પુનઃ તે બાળવા સમર્થ છે, તેમ કર્મની એ અવસ્થા સમાપ્ત થાય એટલે પાછું તે ઉદયમાં આવીને ફળ આપે છે. . નિધત્તિ– કર્મની એવી અવસ્થા જેમાં તે ઉદીરણું અને સંક્રમણને અયોગ્ય હોય છે, જો કે ઉદ્વર્તન અને અપર્વતન તો તેમાં થઈ શકે છે. : ૧૦. નિકાચના-કર્મની એવી અવરથા જેમાં ઉર્તન, અપવર્તાન, ઉદીરણા અને સંક્રમણને સંભવ જ ન હોય. અર્થાત આવા કર્મને જે રૂપે બાંધ્યું હોય તે જ રૂપે ભગવ્યા વિના છુટકારો થતો નથી. કર્મની ઉક્ત અવસ્થાઓનું વર્ણન બીજાં દર્શનના ગ્રન્થમાં શબ્દશઃ મળતું નથી, પણ તેમાંની કેટલીક અવસ્થાને મળતી વિગતો પ્રાપ્ત થાય છે. રગદર્શનમાં જે નિયતવિપાકી કર્મ કહેવાય છે તે જૈનસંમત નિકાચન જેવાં સમજવાં જોઈએ. ગદર્શનની આવાગમન પ્રક્રિયા એ જૈનસંમત સંક્રમણ છે. યોગસંમત અનિયત વિપાકી કર્મોમાં એવાં કેટલાંક છે જે ફળ દીધા વિના જ નષ્ટ થઈ જાય છે; આની તુલન જનસંમત પ્રદેશોદય સાથે થઈ જાય છે. ગદર્શનમાં કલેશાની પ્રસુપ્ત, તનુ, વિછિન અને ઉદાર એવી ચાર અવસ્થા સ્વીકારી છે. તેની તુલના ઉપાધ્યાય યશોવિજયજીએ જૈનસંમત મેહનીય કર્મની સત્તા, ઉપશમ-ક્ષપશમ, વિરોધી પ્રકૃતિના ઉદયાદિ વડે વ્યવધાન, અને ઉદય સાથે ક્રમશઃ કરી છે.૪ ૧. ગા૦ ૧૯૩૮ થી- ૨. એગદર્શનભાષ્ય ૨. ૧૩ ૩. એગદર્શન ૨૪. ૪. ચોગદર્શન (૫, સુખલાલજી) પ્રસ્તાવના, પૃ. ૫૪ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ કર્મફલનો સંવિભાગ એ વિચારવું પ્રાપ્ત છે કે એક વ્યક્તિએ કરેલા કર્મનું ફળ તે બીજી વ્યક્તિને આપી શકે છે કે નહિ. આ બાબતમાં વૈદિકોમાં જે શ્રાદ્ધાદિ ક્રિયાનું પ્રચલન છે તે જોતાં સ્માર્ત ધર્માનુસાર તો એકના કર્મનું ફળ બીજાને મળી શકે છે એવી માન્યતા ફલિત થાય છે. આ માન્યતામાં બૌદ્ધોએ પણ સાથ આપ્યો છે. હિન્દુઓની જેમ બૌદ્ધો પણ પ્રતિનિને સ્વીકાર કરે છે. એટલે પ્રેતને ઉદિષ્ટ કરીને જે દાનપુણ્ય કરવામાં આવે છે તેનું ફળ પ્રેતને મળે છે. મનુષ્ય મરીને તિર્યંચ, નરક કે દેવનિમાં ઉત્પન થયે હેય તો તેને ઉદ્દેશીને કરાયેલ પુણ્યકર્મનું ફળ તેને મળતું નથી, પણ ચાર પ્રકારના પ્રેતમાંથી જે પ્રેતે પરદત્તોપજીવી છે તેને જ માત્ર ફળ મળે છે. અને જે જીવ પરદત્તોપજીવી પ્રેતાવસ્થામાં ન હોય તે પુણ્ય કર્મ કરનારને જ તેનું ફળ મળે છે, બીજ કેઈને નહિ. વળી કોઈ પાપ કર્મ કરીને તેનું ફળ પ્રેતને આપવા માગે છે તેમ બનતું નથી. માત્ર કુશલ કર્મને જ સંવિભાગ થઈ શકે છે, અકુશલ કર્મના નહિએ બૌદ્ધ સિદ્ધાન્ત છે. રાજા મિલિન્દ જ્યારે આનું કારણ પૂછયું કે શા માટે અકુશલને સંવિભાગ નથી થઈ શકતો અને કુશલને જ થાય છે, ત્યારે પ્રથમ તે નાગસેને જવાબ આપ્યો કે આ પ્રશ્ન તારે પૂછવો ન જોઈએ, અને પછી જણાવ્યું કે પાપકર્મમાં પ્રેતની અનુમતિ નથી માટે તેને તેનું ફળ નથી મળતું. પણ આ જવાબથી પણ રાજાને સંતોષ થયો નહિ એથી ફરી નાગસેને કહ્યું કે અકુશળ એ પરિમિત હોય છે તેથી તેને સંવિભાગ શક્ય નથી, પણ કુશળ બહુ હોય છે તેથી તેને સંવિભાગ શકય છે. મહાયાન બૌદ્ધોમાં બેધિસત્વને તો એ આદર્શ જ મનાય છે કે તેઓ પિતાના કુશલકર્મનું ફલ વિશ્વના સમસ્ત જીવોને મળે એવી ભાવના કરે. એટલે મહાયાનના પ્રચાર પછી તે ભારતીય બધા ધર્મોમાં કુશલ કર્મનું ફળ સમસ્ત વિશ્વના જીવોને મળે એવી ભાવનાને વેગ મળ્યો છે. પરંતુ જૈનગમમાં એ ભાવના કે એ વિચારનું સ્થાન નથી. જૈનધર્મમાં પ્રેતયોનિ માનવામાં આવી નથી, તે પણ કદાચ કર્મફલના અવિભાગની જૈન માન્યતામાં કારણ હય, જેન શાસ્ત્રીય દષ્ટિ તો એ જ છે કે જે જીવ કર્મ કરે તેને જ તેનું ફળ ભોગવવાનું હોય છે, બીજા તેમાં સંવિભાગ પાડી શકતા નથી. પણ આચાર્ય હરિભદ્ર વગેરેએ લૌકિક દૃષ્ટિનું અવલંબન કરીને એવી ભાવના જરૂર વ્યક્ત કરી છે કે મેં જે કાંઈ કુશલ કર્મ કર્યું હોય તેને લાભ અન્ય જીવોને મળે અને તેઓ સુખી થાય, ૧. મિલિન્દ પ્રશ્ન ૪. ૮. ૩૦-૩૫, પૃ. ૨૮૮; કથાવ© ૭. ૬, ૭, પૃ. ૩૪૮. પ્રેતેની કથાએ સંગ્રહ માટે જુઓ પેતવલ્થ અને બિમલાયવણ લે કૃત Buddhist conception of spirits, २. संसारमावन्न परस्स अट्ठा साहारण जंच करेइ कम्म, कम्मस्स ते तस्स उ वेयकाले ण बंधवा बंधवय उवेति ॥ उत्तरा० ४. ४ माया पिया हुसा भाता भज्जा पुत्ता य आरसा नाल ते मम ताणाय लुप्पं तस्स सकम्मुणा ।। ઉત્તર ૬, ૨, ૩ત્તર. ૧૪. ૧૨; ૨૦, ૨૨-. Page #153 -------------------------------------------------------------------------- ________________ (ઇ) પરલેાકવિચાર ગણુધરવાદમાં પાંચમા ગણધર સુધર્માએ આ ભવ અને પરભવના સાદસ્ય-વૈસાદૃશ્યની ચર્ચા કરી છે. સાતમા ગúધર મૌ પુત્રે દૈવ વિશે સ ંદેહ કર્યાં છે, આઠમા ગણધર એક પિતે નારક વિશે સ ંદેહ કર્યાં છે, દશમા ગણધર મેતાયે પરલેક છે કે નહિ એવા સ ંદેહ કર્યાં છે. આ પ્રકારે પરણેકના પ્રશ્ન અનેક રીતે ચર્ચાય છે, એટલે અહીં પરલેાક વિશે પણ વિચારવું પ્રાપ્ત છે. પરલેાક એટલે મૃત્યુ પછીના લેાક. જીવની મૃત્યુ પછીની જે વિવિધ ગતિ થાય છે તેમાં દૈવ, પ્રેત અને નારક એ ત્રણ અપ્રત્યક્ષ હાઈ સામાન્ય રીતે પરલેાકની ચર્ચામાં એ વિશે જ વિશેષ વિચાર કરવાના રહે છે. અહીં વૈદિક, જૈન અને બૌદ્ધોની દેવ, પ્રેત અને નારકી વિશેની જે વિવિધ કલ્પનાએ છે તે વિશે નિરૂપણુ કરવાના ઇરાદે છે. તે સિવાય જે મનુષ્ય અને તિયાઁચ ચેાનિએ છે તે તે સૌને પ્રત્યક્ષ જ છે એટલે એ વિશે વિશેષ વિચાર કરવાના રહેતેા નથી. તે બાબતમાં પણ વર્ગીકરણ જે પ્રકારે જુદી જુદી પરંપરાઓમાં કરવામાં આવે છે તે પણ જ્ઞાતવ્ય તેા છે જ, પણ અહીં તેની ચર્ચા અપ્રાસંગિક હાઈ કરી નથી. ક અને પરલેવિચાર એ અને પરસ્પર એવી રીતે સંબદ્દ છે કે એક વિના ખીજો સંભવે નહિ. જ્યાંસુધી કર્માંના અર્થ માત્ર પ્રત્યક્ષ ક્રિયા એટલા જ કરવામાં આવતા ત્યાંસુધી એ ક્રિયાનુ ફળ પ્રત્યક્ષ જ મનાતું, કાઈએ કપડાં સીવવાની ક્રિયા કરી અને તેનું ફળ તૈયાર કપડુ તેને મળી ગયું. કાઈએ રાંધવાની ક્રિયા કરી અને તેને તૈયાર રસેાઈ મળી ગઈ. આ પ્રમાણે પ્રત્યક્ષ ક્રિયાનું ફળ સાક્ષાત્ અને તે પણ તુરત મનાય એ સ્વાભાવિક છે. પણુ જ્યારે મનુષ્યે જોયું કે તેની બધી ક્રિયાનું ફળ સાક્ષાત્ થતું નથી અને તુરત મળતું પણ નથી-કૃષક ખેતી કરે છે, મહેનત મજૂરી કરે છે, છતાં પણ જો વરસાદ સમયસર ન થાય તેા તેની બધી મહેનત ધૂળમાં મળી જાય છે. વળી નૈતિક સદાચારના નિયમેાનું પાલન કરવા છતાં કાઈ સંસારમાં દુઃખી અને દુરાચારી છતાં સુખી દેખાય છે. સદાચાર એ જો સુખ આપનાર હાય તા સદાચારી તેના સદાચારના ફળરૂપે સુખ અને દુરાચારીને તેના દુરાચારનું ફળ દુઃખ કેમ સાક્ષાત્ અને તુરત મળતું નથી ? નવાત શિશુએ એવુ શું કર્યું છે જેથી તે જન્મતાં વેંત સુખી કે દુ:ખી થાય છે? ઇત્યાદિ પ્રશ્નાના વિચારે મનુષ્યને જ્યારે કમ વિશે વધારે વિચાર કરતા કરી દીધા ત્યારે કમ એ સાક્ષાત્ ક્રિયા માત્ર નહિ, પરંતુ અદૃષ્ટ સંસ્કારરૂપ પણ છે એવી કલ્પના થઇ અને તેની સાથે જ પરલેાકચિંતા સંકળાઈ ગઈ. મનુષ્યનાં સુખ દુઃખના આધાર તેની પ્રત્યક્ષ ક્રિયા માત્ર નહિ પણ પરલેાક-પૂર્વજન્મની ક્રિયા જે સંસ્કારરૂપે કે અદૃષ્ટરૂપે તેના આત્મા સાથે સંબદ્ધ છે તે પણ છે, એ જ કારણ છે કે પ્રત્યક્ષ સદાચાર છતાં મનુષ્ય પૂર્વજન્મના દુરાચારનું ફળ દુઃખ ભાગવે છે અને પ્રત્યક્ષ દુરાચારી છતાં તે પૂર્વજન્મના સદાચારનું ફળ સુખ ભેગવે છે. બાળક તેના પૂર્વજન્મના સંસ્કાર–કમ સાથે Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ લઈને આવે છે તેથી આ જન્મમાં તેણે કશું જ ન કર્યું હોય છતાં સુખ-દુઃખને ભાગી બને છે. આ કલ્પનાને બળે જ પ્રાચીન કાળથી માંડીને અત્યાર સુધીના ધાર્મિક કહેવાતા મનુષ્ય પોતાના સદાચારમાં નિષ્ઠા અને દુરાચારની હેયતા ગૃહીત કરી છે. અને જીવનના અંત મૃત્યુ સાથે માનવા તૈયાર નથી રહ્યો, પણ જન્મ-જન્માંતરની કલ્પના કરીને કરેલા કર્મને કયારેક તે બદલે મળવાને જ છે એ આશાએ સદાચારમાં નિષ્ઠા ટકાવી રાખી છે, અને પરલોક વિશે વિવિધ કલ્પના કરી છે. વૈદિક પરંપરાની દૃષ્ટિએ વિચાર કરીએ તો દેવેક અને દેવોની કલ્પના પ્રાચીન છે. પણ વેદમાં દેવલોક એ મનુષ્યને મૃત્યુ પછીને પરલોક છે એ ક૯પનાને સ્થાન બહુ મોડું મળ્યું છે. નરક અને નારકે વિશેની કલ્પના તે વેદમાં તદ્દન અસ્પષ્ટ જ છે. વિદ્વાનોનું માનવું છે કે પરલોક અને પુનર્જન્મની કલ્પને વૈદિકે એ જે કરી છે તેમાં અવૈદિકાની અસર કારણભૂત છે.' જેનોએ જેમ કર્મવિદ્યાને એક શાસ્ત્રનું રૂપ આપ્યું છે તેમ કર્મવિદ્યા સાથે અવિચિછન ભાવે સંકળાયેલ પરલોકવિદ્યાને પણ શાસ્ત્રનું રૂપ આપ્યું છે. એ જ કારણ છે–જૈનેની દેવ અને નારકો વિશેની કલ્પનામાં વ્યવસ્થા છે અને એકસૂત્રતા પણ છે. આગમથી માંડીને અત્યાર સુધીમાં રચાયેલા જૈન સાહિત્યમાં દેવ અને નારકના વર્ણનમાં નજીવા અપવાદો બાદ કરીએ તે કશો જ વિસંવાદ નજરે પડતા નથી, જ્યારે બૌદ્ધોમાં એ વિદ્યા ૫રાઈ છે તે તેમના ગ્રન્થને અધ્યેતાને ડગલે ને પગલે સ્વીકારવું પડે છે. પ્રાચીન સૂત્રગ્રન્થમાં દેવેની કે નારની સંખ્યામાં એકરૂપતા નથી, એટલું નહિ, પણ જે અનેક પ્રકારે દેવોનાં નામો આવે છે તેમાં વર્ગીકરણ અને વ્યવસ્થા પણ નથી; પરંતુ અભિધમ્મકાળમાં બૌદ્ધ ધર્મમાં દેવો અને નારકની સુવ્યવસ્થા થઈ છે. વળી પ્રેતાનિ જેવી નિની કલ્પના પણ બૌદ્ધધર્મ સાથે કે તેના સિદ્ધાન્ત સાથે કશે જ મેળ ધરાવતી ન હોવા છતાં લૌકિક આચારને આધારે સ્વીકારાઈ છે એ પણ સ્પષ્ટ છે.? વૈદિક દેવ અને દેવીઓ વેદમાં વર્ણિત મેટા ભાગના દેવો પ્રાકૃતિક વસ્તુઓને આધારે ક૯૫વામાં આવ્યા છે. પ્રથમ તો અનિ જેવા પ્રાકતિક પદાર્થો જ દેવ મનાયા હતા. પરંતુ ક્રમે કરી અગ્નિ આદિ તરવથી પૃથક અગ્નિ આદિ રવાની કલ્પના કરવામાં આવી. એવા પણ કેટલાક દે છે જેને સંબધ પ્રકતિગત કોઈ વસ્તુ સાથે સહજ ભાવે જોડી શકાતો નથી; જેમ કે વરુણ આદિ, એવા પણ કેટલાક દે છે જેને સંબંધ પ્રિયા સાથે છે, જેમકે વષ્ટ, ધાતા, વિધાતા આદિ. દવાના વિશેષણ તરીકે વપરાયેલા શબદના આધારે તે તે નામના સ્વતંત્ર દેવ પણ કલ્પવામાં આવ્યા છે, જેમ કે વિશ્વકર્મા એ ઇન્દ્રનું વિશેષણ હતું, પણ તે નામને એક સ્વતંત્ર દેવ પણ કપાય છે. એ જ પ્રમાણે પ્રજાપતિ વિશે પણ બન્યું છે. વળી ૧. જુઓ રાનડે અને બેલકર કૃત Creative Period, p. 375. ૨. જુઓ હૈ. લેનું Heaven and Helીનું પ્રાકથન અને Buddhist conception of Spirits. ૩. આ પ્રકરણમાં આપેલી હકીકતોને આધાર ડે. દેશમુખનું પુસ્તક રિલિજિયન ઈન વેદિક લિટરેચર-પ્રકરણ ૯-૧૩ છે, તેની સાભાર નોંધ લઉં છું. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧% મનુષ્યના ભાવોમાં દેવત્વનું આજે પણ કરીને કેટલાક દેવો કપાયા છે; જેવા કે મન્ય, શ્રદ્ધા આદિ. વળી આ લોકના કેટલાક મનુષ્ય, પશુ અને જડ પદાર્થોને પણ દેવ માનવામાં આવ્યા છે, જેમકે મનુષ્યોમાં પ્રાચીન ઋષિએમાંથી મનું અથવા દહેંચ, અત્રિ, કર્વ કલ્સ અને કાવ્ય ઉષના-એ બધાને દેવ માનવામાં આવ્યા છે. પશુઓમાં દધિદા જેવા ઘોડામાં દેવી ભાવનું આરોપણ કરવામાં આવ્યું છે. જડ પદાર્થોમાં પર્વત, નદી જેવા પદાર્થોને પણ દેવ માનવામાં આવ્યા છે. દેવોની પત્નીઓની કલ્પના પણ કરવામાં આવી છે, જેમકે ઇન્દ્રાણું આદિ. અને કેટલીક તે સ્વતંત્ર દેવીઓ પણ કપાઈ છે; જેમ કે ઉષા, પૃથવી, સરસ્વતી, રાત્રિ, વાફ, અદિતિ આદિ. તે તે દેવો અનાદિકાળથી જ છે કે કયારેક જગ્યા છે એ બાબતમાં વેદમાં એકમાત્ય જણાતું નથી. પ્રાચીન કપના એવી હતી કે તેઓ ઘુ અને પૃથ્વીનાં સંતાનો છે. ઉષાને દેવાની માતા કહેવામાં આવી છે; પણ તે પોતે જ પછી ઘુની પુત્રી પણ છે. વળી અદિતિ અને દક્ષને દેવનાં માબાપ કહ્યાં છે. વળી અન્યત્ર તેમને અગ્નિ, સૂર્ય, ઈન્દ્ર અને વિષ્ણુ ઉપરાંત ઘુ અને પૃથ્વીને પણ જનક કહ્યો છે. વળી ધણુ દેવોને પરસ્પર પિતા-પુત્રભાવ પણ વર્ણિત મળે છે. આમ દેવોની ઉત્પત્તિ વિશે એક નિશ્ચિત મત અશ્વેદમાં ઉપલબ્ધ નથી થતા, છતાં સામાન્ય રીતે બધા દેવો વિશે કયારેક તેઓ ઉત્પન્ન થયા છે એવા ઉલ્લેખો મળતા હોઈ એમ માની શકાય કે તેઓ અનાદિ નથી, તેમજ સ્વતઃ-સિદ્ધ પણ નથી. વળી દેવ અમર છે એમ વારંવાર વેદમાં કહેવામાં આવ્યું છે. પરંતુ બધા દેવો અમર છે અથવા તો અમરત્વ તેમને સ્વાભાવિક ધર્મ છે એવું નથી મનાયું, કારણ કે દેવ સેમ પીવાથી અમર થયા છે એમ કથન છે, ઉપરાંત એમ પણ કહેવામાં આવ્યું છે કે અમિ અને સવિતાએ દેવોને અમરત્વની ભેટ આપી છે. દેવોની ઉત્પત્તિમાં પણ પૂર્વાપરભાવનું* એક તરફ વર્ણન છે તે બીજી તરફ કહેવામાં આવ્યું છે કે દેવામાં કઈ બાલ કે કુમાર નથી, બધા જ સરખા છે. પણ શક્તિની દષ્ટિએ વિચાર કરીએ તો દમાં વિષમ્યને પાર નથી. પણ એક વાતે બધા સરખા છે જ અને તે તેમની પરોપકારવૃત્તિ છે. છતાં પણ એ વૃત્તિ આર્યો પ્રત્યે જ માનવામાં આવી છે, દાસ-દસ્ય પ્રત્યે નહિ, દેવ યજ્ઞ કરનારને બધા પ્રકારની ભૌતિક સંપત્તિ આપવાને સમર્થ મનાય છે; સમસ્ત વિશ્વના નિયામક અને સારાં-નરસાં કાર્યો પ્રત્યે દષ્ટિ દેનાર તેઓ મનાય છે. દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની શક્તિ કઈ પણ મનુષ્યમાં છે નહિ. તેઓ જ્યારે તેમના નામને યજ્ઞ કરવામાં આવે છે ત્યારે ઘુ લોકમાંથી રથ પર ભૂમિમાં આવીને બેસે છે. અધિકાંશ દેવનું નિવાસસ્થાન ઘુલોક છે અને સામાન્ય રીતે ત્યાં તેઓ હળીમળીને રહે છે. તેઓ સોમપાન કરે છે અને મનુષ્ય જે આહાર કરે છે. જેઓ યજ્ઞ કરી તેમને ૩. સેવાનાં પિતા-ઋગ્વદ હેવાનાં માતા-ઋગ્વદ. ૧, ૧૧૩. ૧૯ ૨. સર્વેદ ૧, ૩૦. ૨૨ ૨, ૨૬, ૩ ૪. ઋગ્વદ ૧૦૧૦૯, ૪; ૭. ૨૧. ૭, ૫. ઋગ્વદ ૮, ૩૦. ૧ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ પ્રસન્ન કરે છે તે તેમની સહાનુભૂતિ પ્રાપ્ત કરે છે, પણ જેઓ યજ્ઞ નથી કરતા તેઓ તેમના તિરસ્કારને પાત્ર બને છે. દેવો નીતિમાન છે, સત્યશીલ છે, પણ દગાબાજ નથી. દેવે પ્રામાણિક અને ચારિત્રશીલ મનુષ્યની રક્ષા કરે છે, ઉદાર અને પુણ્યશીલ વ્યક્તિ અને તેમનાં કૃત્યોને બદલે આપે છે, પણ પાપીને સજા કરે છે. દેવો જેના મિત્ર બની જાય છે તેમનું કઈ કશું જ બગાડી શકતું નથી. પોતાના ભક્તોના શત્રુઓને નાશ કરીને તેમની સંપત્તિ દેવો પોતાના ભક્તોને આપી દે છે. બધા દેવોમાં સૌન્દર્ય, તેજ અને શક્તિ છે. સામાન્ય રીતે દેવો પોતે પોતાના અધિપતિ છે, અર્થાત અહમિન્દ્ર છે. જો કે ઋષિઓએ તેમનું વર્ણનમાં અતિશયોક્તિ કરીને તે તે દેવને સર્વાધિપતિ કહ્યા છે, પણ તેને અર્થ સામાન્ય રીત એ નથી કે તે તે દેવ અન્ય દેના રાજાની જેમ અધિપતિ છે. ઋષિઓએ જે દેવાનું ગાન કર્યું છે તે તેમને પ્રસન્ન કરવાનું છે તેથી એ સ્વાભાવિક છે કે બને તેટલા અધિક ગુણોનું આરોપણ તે તે દેવામાં તેઓ કરે. આ રીતે પ્રત્યેક દેવમાં સર્વસામર્થ્ય આરોપાયું હોય તે નવાઈ જેવું નથી. આનું પરિણામ એ આવ્યું કે આગળ જતાં યજ્ઞ માટે બધા દેવોની મહત્તા સરખી મનાઈ એટલે છેવટે v સ વિઝા વૈપા વરિત- એક જ તવને વિપ્રે નાના પ્રકારે કહે છે-એવી માન્યતા રૂઢ થઈ ગઈ. છતાં પણ વ્યક્તિગત દેવોની માન્યતા યજ્ઞપ્રસંગમાં કદી પણું ઢીલી પડી નથી. જુદા જુદા પ્રસંગે જુદા જુદા દેવોના નામે યજ્ઞો ચાલુ જ રહ્યા છે. એથી માનવું જોઈએ કે ઋગ્લેદકાલમાં કેઈ એક જ દેવનું બીજા કરતાં અધિક મહત્ત્વ હતું એમ માનવાને કશું જ કારણ નથી. એટલે એક દેવને સ્થાને બીજા દેવને બેસાડી દેવાનું ઋવેદકાલમાં ક૯૫વું એ અસ્થાને છે. દેવામાંના બધા ઘુલકવાસી જ છે એવું નથી, પરંતુ સ્વયં વૈદિકેએ જ લેકના જે ત્રણ વિભાગ કર્યા છે તેમાં તેઓને વાસ સ્વીકાર્યો છે. યુકવાસી દેવામાં વૌ, વરુણ, સૂર્ય, મિત્ર, વિષ્ણુ, દક્ષ, અશ્વિન આદિને સમાવેશ છે. અન્તરિક્ષમાં વાસ કરનાર દેવામાં ઇન્દ્ર, મરુત, રુદ્ર, પર્જન્ય આદિ સમાવેશ છે, અને પૃથ્વીમાં અગ્નિ સોમ બહસ્પતિ આદિ દેવોના નિવાસ છે. વૈદિક સ્વર્ગ-નરક આ લોકમાં જે મનુષ્યો સારાં કૃત્ય કરે છે તે મરીને સ્વર્ગમાં યમલોકમાં જાય છે. એ યમલોક પ્રકાશપુંજથી વ્યાપ્ત છે. ત્યાં પર્યાપ્ત માત્રામાં અને અને સમ તેમને મળે છે, અને તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. કેટલાક વિષ્ણુ અથવા વરુણલકમાં જાય છે વરુણલેક એ સર્વોચ્ચ સ્વર્ગ છે. વરુણુલોકમાં જનાર સત્યની બધી ત્રુટીઓ દૂર થાય છે અને ત્યાં દેવોની સાથે તે મધુ, સોમ અથવા ઘુતનું પાન કરે છે અને તેમને તેમના પુત્ર વગેરેએ શ્રાદ્ધ તર્પણમાં આપેલી વસ્તુઓની પ્રાપ્તિ થાય છે તથા પોતે જે ઈચ્છા પૂર્ત (વાવ, કૂવા, તળાવ વગેરે નવાણ) કર્યું હોય છે તેનું પણ ફળ સ્વગમાં ભગવે છે. ૧. ઋગ્વદ ૧. ૧૬૪.૪૬ ૨. દેશમુખ, પૂર્વોક્ત પુરતક, પૃ૦ ૩૧૭–૩૨૨ ને સાર. ૩. ત્ર દ ૯, ૧૧૩, ૩થી ૪, ઋદ ૧, ૧૫૪ ૫, ઋવેદ ૭, ૮૮, ૫ ૬, ઋગ્વદ ૧૦, ૧૪, ૮, ૧૦, ૧૫, ૭ ૭ ઋગ્વદ ૧૦, ૧૫૪, ૧ ૮. ક્રિએટીવ પિરિયડ, પૃ. ૨૬ ૧૮ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ વૈદિક આર્યો આશાવાદી, ઉત્સાહી અને આનંદી પ્રજા હતી એટલે તેમણે જે પ્રકારની સ્વર્ગની કપના કરી છે તે તેમની વિચારધારાને અનુકુલ જ છે અને તેથી જ પ્રાચીન વેદમાં પાપી લેકેાને માટે નરક જેવા સ્થાનની ક૯૫ને તેમણે કરી નથી. દાસ કે દયુ જેવા કે, જેમને આર્ય પ્રજાએ પિતાના શત્રુઓ માન્યા હતા તેમને માટે પણ તેમણે નરકની ક૯૫ને પણ કરી નથી, પણુ દેવોને પ્રાર્થના કરી છે કે તેમને સર્વથા નાશ જ કરી નાખે તેમના મૃત્યુ પછી તેમનું શું થાય એ બાબતમાં તેમણે કશું જ વિચાર્યું નથી.. જે પુણ્યશાળી મનુષ્ય મરીને સ્વર્ગમાં જાય છે તેઓ સદાને માટે ત્યાં જ રહે છે એવી કલ્પના છે. તેમના પુણ્યનો ક્ષય થયે તેઓ મર્યલોકમાં પાછા આવે છે, એ કહપના વેદકાળની નથી, પણ પછીના બ્રાહ્મણકાળની છે.' ઉપનિષદના દેવલોકો બૃહદારણ્યક ઉપનિષદમાં આનંદની તરતમતાનું વર્ણન આવે છે એના ઉપરથી મનુષ્યલેકથી ઉપરના જે લેક છે એના વિશે આપણને ખ્યાલ આવી શકે છે. તેમાં જણાવ્યું છે કે માણસમાં જે કાઈ તંદુરસ્ત હોય, ધનવાન હય, બીજાઓને ઉપરી હોય, જેની પાસે દુનિયાના બધા વૈભવ વધારેમાં વધારે હોય, તે આ દુનિયામાં મળનાર મેટામાં મોટો મનુષ્યોને આનંદ છે. આ દુનિયાના આનંદથી સો ગણે આનંદ પિતૃલેકમાં ગયેલા પિતૃઓને હેાય છે. પિતૃલેકમાં ગયેલા પિતૃઓના આનંદથી સો ગગો આનંદ ગંધર્વલોકમાં હોય છે. ગંધર્વલકના આનંદથી સો ગણો આનંદ પુણ્યકર્મ વડે દેવ બનેલા લોકોને હેય છે. પુણ્યકર્મ વડે દેવ બનેલા લોકોના આનંદથી સો ગણે આનંદ સૃષ્ટિની આદિમાં જન્મેલા દેને હોય છે. એવા દેના આનંદથી સે ગણો આનંદ પ્રજાપતિલકમાં હોય છે. પ્રજાપતિ લોકના આનંદથી સે ગહે આનંદ બ્રહ્મલોકમાં છે. એ બ્રહ્મલોકને આનંદ તે મોટામાં મોટો આનંદ છે. -બહદા૨ ૪. ૩. ૩૩, દેવયાન પિયાન અગ્રેદમાં દેવયાન અને પિતૃયાન શબ્દોને પ્રયોગ થયો છે, પણ તે માર્ગોનું વર્ણને તેમાં મળતું નથીઉપનિષદોમાં તે બનને માર્ગોને ખુલાસે વિવિધ રૂપે મળે છે. પણ આપણે તેની વિગતોમાં ન જતાં વિદ્વાનોને જે વર્ણન કાંઈક સંગત જણાયું છે તે જોઈ લઈએ. કૌશીતકી ઉપનિષદમાં દેવયાનનું વર્ણન આ પ્રમાણે છે-મરણ બાદ દેવયાન માર્ગે જનારા ક્રમશઃ અમિલક, વાયુલોક, વરુણલોક, ઇન્દ્ર લોક અને પ્રજાપતિલોકમાં થઈને બ્રહ્મલેકમાં જાય છે. ત્યાં તે મન વડે આર નામના સરેવરને ઓળંગી જાય છે અને યેષ્ટિહા (ઉપાસનામાં વિન નાખનારા) નામના દેવેની પાસે જાય છે. તે દેવે તેને જોતાં દર ભાગી જાય છે. પછી તે વિરજા નદીને મન વડે ઓળગે છે. તે અહીં પુણ્ય અને પાપને છોડી દે છે ત્યાર પછી તે ઈલ્ય નામના વૃક્ષ પાસે જાય છે અને ત્યાં તેને બ્રહ્માને ગંધ આવે છે. પછી તે ૧. ક્રિએટીવ પિરિયડ. પૃ. ૨૭, ૭૬ ૨, મૃત્યે અનુ વજે િવથા યત્તે સ્વ રૂત સેવયાનાત | ઋદ ૧૦-૧૯-૧| વંથામન પ્રવિજ્ઞાન પિતૃયા– દ ૧૦-૨-૩ ૩, બહદા૨ ૫-૧૦-૧, છાન્દોગ્ય ૪, ૧૫. ૫-૬; ૫, ૧૦, ૧-૬, કાષીતકી ૧, ૨-૪, Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સાલ નગરની પાસે જાય છે અને તેનામાં બ્રહ્મતેજ પ્રવેશે છે. પછી તે ઈન્દ્ર અને બૃહસ્પતિ નામને ચોકીદાર પાસે આવે છે. તેઓ તેને જોઈને નાસી જાય છે. ત્યાંથી તે વિભુ નામના સભાસ્થાનમાં આવે છે. ત્યાં તેની કીતિ બ્રહ્મા જેટલી વધી જાય છે. પછી તે વિચક્ષણ નામના જ્ઞાનરૂ૫ સિહાસન પાસે આવે છે. ત્યાં તે પિતાની બુદ્ધિ વડે આખા વિશ્વને જુએ છે. છેવટે તે અમિતૌજા નામના બ્રહ્માના પલંગ ઉપર જ્યારે તે ચડે છે ત્યારે તેની ઉપર બેઠેલા બ્રહ્મા તેને પૂછે છે-“તમે કોણ છે ?' તે ઉત્તર આપે છે. જે તમે છો તે હું છું.' બ્રહ્મા ફરી પૂછે છે- હું કોણ છું ?તે ઉત્તર આપે છે તમે સત્યસ્વરૂપ છે. આ પ્રમાણે બીજા અનેક પ્રશ્ન પૂછીને જ્યારે બ્રહ્મા ખાતરી કરી લે છે ત્યારે બ્રહ્મા તેને પિતાના જેવો ગણે છે.'' આ એ જ ઉપનિષદમાં પિતૃયાનનું જે વર્ણન છે તેને સાર આ પ્રમાણે છે. ચંદ્રલેક એ જ પિતલોક છે. મરનાર બધા જ પ્રથમ ત્યાં જાય છે. પણ જેને પિતૃલોકની ઈચ્છા નથી હોતી તેને ચંદ્ર ઉપરના લાકમાં મોકલી આપે છે અને જેને ચંદ્રલોકની ઈરછા હોય છે તેને ચંદ્રમાં વરસાદ રૂપે આ પ્રવી ઉપર જન્મ લેવા મોકલી આપે છે. એવા જીવો પોતાનાં કર્મો અને જ્ઞાન અનુસાર કીડા, પતંગિયાં, પક્ષી, સિંહ, વાધ, માછલાં, રીંછ, મનુષ્ય અથવા બીજા કોઈ આકારે જુદે જુદે ઠેકાણે જન્મે છે. આ પ્રમાણે પિત. યાનમાર્ગે જનારાને પાછું આ લોકમાં આવવું પડે છે. સાર એ છે કે બ્રહ્મભાવને પ્રાપ્ત જીવો બ્રહ્મલોકમાં જે માર્ગે થઈને જાય છે તે દેવયાન કહેવાય છે, પણ જેને પુનર્મુત્યુ પિતાનાં કર્મોને અનુસરીને છે તેઓ ચંદ્રલોકમાં જઈને પાછા ફરે છે. તેમના માર્ગને પિતૃયાન કહેવામાં આવે છે. એમની યોનિને પ્રેતયોનિ કહેવાય. આ બધા વર્ણન ઉપરથી પ્રસ્તુત ગ્રન્થમાં પરલોકના સદસ્ય-વિસાદસ્યની જે ચર્ચા આવી છે તેમાં ઉપનિષદના શો મત છે એ પણ જાર્વા મળે છે. અને કર્માનુસારે છ વિસદશ અવસ્થાને પણ પાછે. એમ ફલિત થાય છે. આ જ મતનું સમર્થન પ્રસ્તુત ગ્રંથમાં પણ છે. પિરાણિક દેવલોક વૈદિક માન્યતા અનુસાર દેવને નિવાસ ત્રણે લોકમાં મનાય છે તે કહેવાઈ ગયું છે તેનું જ સમર્થન પૌરાણિક કાળમાં પણું મળે છે. યોગદર્શનના વ્યાસભાષ્યમાં જણાવ્યું છે કે પાતાલ, જલધિ-સમદ્ર અને પર્વતામાં અસુર ગન્ધર્વ કિનર, કિં પુરુષ યક્ષ, રાક્ષસ, ભૂત, પ્રેત, પિશાચ, અપમારક, અપ્સરસ. બ્રહ્મરાક્ષસ, કુષ્માંડ, વિનાયક નામના દેવનિકા રહે છે. ભૂકના બધા ઠીમાં પણ પુણ્યાત્મા દેવને નિવાસ છે. સુમેરુ પર્વત ઉપર દેવની ઉદ્યાનભૂમિઓ છે, સુધર્મા નામની દેવસભા છે, સુદર્શન નામની નગરી છે, અને તેમાં વૈજયંત પ્રાસાદ છે. અન્તરિક્ષ લેકના દેવા માં ગ્રહ, નક્ષત્ર, તારાઓનો સમાવેશ છે. સ્વર્ગલોકમાં મહેન્દ્રમાં નિવાસ કરનારા છ દેવનિકા છે-ત્રિદશ, અગ્નિજ્વાત્તાયામ્યા, વષિત. અપરિનિમિતવશવર્તી, પરિનિર્મિતવશવર્તી એથી ઉપરના મહતિલોકમાં જે પ્રજાપતિ લોક કહેવાય છે ૧. જુઓ કૌષીતકી પ્રથમ અધ્યાય ૨. કૌષીતકી ૧, ૨, ૩. વિભૂતિપાદ ૨૬. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ તેમાં પાંચ દેવનિકા છે-કુમુદ, ઋભુ, પ્રતર્દન, અંજનાભ, પ્રચિતાભ બ્રહ્માના પ્રથમ જનલોકમાં ચાર દેવનિકા છે-બ્રહ્મપુરોહિત, બ્રહ્મકાયિક, બ્રહ્મમહાકાયિક, અમર. બ્રહ્માના દ્વિતીય તપલોકમાં ત્રણ દેવનિકા છે-આભાસ્વર, મહાભાસ્વર, સત્યમહાભાસ્વર. બ્રહ્માના તૃતીય સત્યલોકમાં ચાર દેવનિકા છે-અચુત, શુદ્ધનિવાસ, સત્યાભ, સંડાસની. આ બધા દેવલોકમાં વસનારનું આયુ દીર્ઘ છતાં પરિમિત છે અને તેઓને પણ કર્મક્ષય થયે ફરી નો જન્મ ધારણ કરવો પડે છે. વૈદિક અસુરાદિ સામાન્ય રીતે દેવ અને મનુષ્યોના જે શત્રુઓ હતા તેમને વેદમાં અસુર, રાક્ષસ, પિશાચ, આદિ નામથી ઓળખાવવામાં આવ્યા છેજેમકે પણિ અને વૃત્ર એ ઈન્દ્રના શત્રુઓ હતા. દાસ અને દસ્યુ એ આર્ય પ્રજાના શત્રુઓ હતા, પણ દસ્ય શબ્દને પ્રયાગ અન્તરિક્ષના દૈત્ય કે અસુરોના અર્થમાં પણ કરવામાં આવ્યું છે અને દયુઓને પણ વૃત્ર નામથી ઓળખાવવામાં આવ્યા છે. સારાંશ એ છે કે ત્ર, પણિ, અસર, દશ્ય, દાસ નામની કેટલીક જાતિઓ હતી તેમને રાક્ષસે, દે, અસુરે કે પિશાચન રૂપ કાલાંતરે મળી ગયું છે. અને તેમને નાશ કરવા માટે વૈદિક કાલના લોકે દેવોને પ્રાર્થના કરતા હતા. નરક વિશે ઉપનિષદો એ તો આગળ કહેવાઈ ગયું છે કે ઋગ્લેદકાલના આર્યોએ પાપી પુરુષ માટે નરકસ્થાનની કલ્પના કરી નથી, પણ ઉપનિષદોમાં પાપી માટે નરક જેવા સ્થાનની કલ્પના કરી છે. તે કયાં છે એ બાબતને ખુલાસે નથી મળતો. પણ તે લેક અન્ધકારથી આવૃત છે અને તેમાં આનંદનું નામ પણ નથી. એ લોકમાં અવિદ્યાના ઉપાસકે મૃત્યુ પછી સ્થાન પામે છે. આત્મઘાતકેને માટે પણ એ જ સ્થાન છે, અવિદ્વાનને માટે પણ તે જ મૃત્યુ પછીની સ્થિતિ છે. વળી જે લોકે ઘરડી ગાયોને દાનમાં દે છે તેઓની પણ એજ ગતિ છે, એમ મનાયું હતું. તેથી જ નચિકેતા જેવા સુપુત્રને પોતાના પિતા. જેઓ ધરડી ગાયોનું દાન કરતા હતા તેમના ભવિષ્યના વિચારે દુઃખી કર્યો હતો અને તે વિચારતો હતો કે મારા પિતા એ ઘરડી ગાયને બદલે મારું જ દાન શા માટે નથી કરી દેતા ૨૧ એવા અંધકારમય લેકમાં જનાર છ સદાને માટે ત્યાં જ રહે છે કે ત્યાંથી તેમને નિસ્તાર પણ છે–એ બાબતમાં ઉપનિષદોમાં કશો જ ખુલાસે નથી. પિરાણિક નરક નરક વિશે પૌરાણિક કાળની વૈદિક પરંપરામાં કેટલીક વિશેષ હકીકત મળે છે તેની તુલના બૌદ્ધ અને જૈન મત સાથે કરીએ છીએ તે જણાય છે કે એ ત્રણે પરંપરાઓમાં એ વિચારણા પ્રાયઃ સરખી જ છે. ગદર્શન વ્યાસ ભાગ્યમાં સાત નરકનાં નામ આ પ્રમાણે છે-મહાકાલ, અબરીષ, રૌરવ, મહારૌરવ, કાલસૂત્ર, અબ્ધતામિસ્ત્ર અને અવચિ. પોતે કરેલ કર્મોનાં કટુ ફળ એ નરકમાં છને મળે ૧. કઠ૦ ૧, ૧, ૩, બહદાવ ૪:૪. ૧૦-૧૧, ઈશ ૩, ૯ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ છે અને તેમાં જીવ! દી આયુવાળા હોય છે, અથાત્ દી કાલ પર્યન્ત કમ` ભોગવ્યા પછી જ ત્યાંથી છવાના છુટકારા થાય છે એવી માન્યતા ફલિત થાય છે. એ નરા આપણી ભૂમિ અને પાતાલલેકની નીચે અવસ્થિત છે.૨ ભાષ્યની ટીકામાં નરકા ઉપરાંત કુમ્ભીપાકાદિ ઉપનરઢ્ઢાની પણ કલ્પનાને સ્થાન મળ્યુ છે. વાચ સ્પતિએ એની સ ંખ્યા અનેક કહી છે, પણ ભાષ્યવાતિ કકારે તે અનન્ત છે એમ કર્યુ છે. ભાગવતમાં નરકની સ ંખ્યા સાતને બદલે ૨૮ આપી છે અને તેમાં પ્રથમ ૨૧ નાં નામ આ પ્રમાણે છે–તામિસ્ર, અંધતામિસ્ત્ર, રૌરવ, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અસિપત્રવન, સૂકરમુખ, અધકૂપ, કૃમિભોજન, સંદેશ, તપ્તસૂમિ, વજ્રકંટક શામલી, વૈતરણી, પૂયેાદ, પ્રાણુરાધ, વિશસન, લાલાભક્ષ, સાંરમેયાદન, અચિ અને અયઃપાન. અને આ ઉપરાંત કેટલાકને મતે ખીજાં પણ સાત નરકા છે તે આક્ષારકર્દમ, રક્ષેાગણુભાજન, લપ્રેત, દદર્શક, અનિરોધન, પયેાવન, અને સૂચીમુખ, આમાંનાં ઘણાં નામે તા એવાં છે જે તે તે નરકમાં જીવાને કયાં પ્રકારનાં કષ્ટો છે તેની સૂચના આપી જાય છે. બૌદ્ધ ષ્ટિએ પરલેાક ભગવાન બુદ્ધે તા પેાતાના ધર્માંને આ લાકમાં જ ફળ દેનારી કહ્યો છે, અને તેમના પ્રાચીન ઉપદેશ જે મળે છે તેમાં સ્વર્ગ-નરક કે પ્રેતયેાનિ વિશે વિચારને સ્થાન જ નથી એમ કહીએ તા ચાલે, કઈ પણ જિજ્ઞાસુ જ્યારે બ્રહ્મલેાક જેવી પરાક્ષ બાબત વિશે પ્રશ્ન કરતા ત્યારે સામાન્ય રીતે ભગવાન દ્ધ એવી પરાક્ષ ખાળતાના વિચાર નહિ કરવા તેને સમજાવતા૪ અને પ્રત્યક્ષ દુઃખ, તેનાં કારણા અને દુઃખનિવારક માના ઉપદેશ આપતા. પરંતુ જેમ જેમ તેમના ઉપદેશેાએ એક ધર્મ અને દર્શીનનું રૂપ લેવા માંડયુ. તેમ તેમ આચાર્યાંને સ્વર્ગ-નરક-પ્રેત એ બધી પરાક્ષ વસ્તુઓના પણ વિચાર કરવા પડયા અને તેને બૌદ્ધ ધર્મીમા સ્થાન આપવું પડયું. કથાએની રચનાએમાં જે પ્રકારનું કૌશલ બૌદ્ધ પડિતાએ બતાવ્યું છે તે અજોડ છે. તેમનુ લક્ષ્ય સદાચાર અને નીતિની શિક્ષા આપવાનુ હતું. તેમણે જોયુ કે સદાચારમાં નિષ્ઠા ઉત્પન્ન કરવાનું સ્વર્ગનાં સુખા અને નરકનાં દુઃખાના કલાત્મક વન જેવું સાધન બીજું કાઈ નથી, એટલે તેમણે કથાએની રચના એ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને કરવા માંડી, અને તેમાં જે સફળતા તેમને મળી છે તે નજીવી નથી. આ કારણે બૌદ્ધ દનમાં પણ ધીરે ધીરે સ્વર્ગ-નરક-પ્રેતને વિચાર વ્યવસ્થિત થવા લાગ્યા. તે છેક અભિધમ્મકાળમાં હીનયાનમાં સ્થિર રૂપને પામ્યા, અને મહાયાનમાં પણ જરા જુદે રૂપે વ્યવસ્થિત થયેા. ૧. ાગદશન બ્યાસભાષ્ય, વિભૂતિપાદ ૨૬. ૨. ભાષ્યવાતિ કકારે પાતાલેને અવીચિ નરકની નીચે છે એમ જણાવ્યું છે, પણ તે. ભ્રમ જણુાય છે. ૩. શ્રીમદ્ ભાગવત (હાયાનુવાદ), પૃ. ૧૬૪-૫ ચમસ્કંધ ૨૬, ૫-૩૬, ૪. આના ઉદાહરણ તરીકે બ્રહ્મસાકતા વિરો ભગવાન બુદ્ધે તવિજ્રસુત્તમાં જે કહ્યું છે તે પર્યાપ્ત છે. જુએ દીધનિકાય. Page #161 -------------------------------------------------------------------------- ________________ - બૌદ્ધ અભિધમ્મમાં કામાવચર, રૂપાવચર, અને અરૂપાવર એવી ત્રણ ભૂમિમાં સોનું વિભાજન છે તેમાં નારક, તિર્યંચ, પ્રેત, અસુર એ ચાર કામાવચર ભૂમિ અપાયભૂમિ છે, એટલે કે તેમાં દુખોનું પ્રાધાન્ય છે. મનુષ્ય અને ચાતુશ્મહારાજિક, તાવતિંસ, યામ, સિત, નિમ્માનર તિ, પરનિમિતવસવત્તિ એ દેવનિકાયોને સમાવેશ કામસુગતિ નામની કામવચાર ભૂમિમાં છે. તેમાં કામભોગની પ્રાપ્તિ હોવાથી ચિત્ત ચં ચલ રહે છે. રૂપાવચરભૂમિમાં ઉત્તરોત્તર ચડિયાતા સુખવાળા સોળ દેવનિકાયોને સમાવેશ છે. તે આ પ્રમાણે– પ્રથમ સ્થાનભૂમિમાં—૧ બ્રહ્મ પારિસજજ, ૨ બ્રહ્મપુરોહિત, અને ૩ મહાબ્રહ્મ, દ્વિતીય ભાનભૂમિમાં-૪ પરિત્તાભ, ૫ અપમાણુભ, અને ૬ આભસર, તૃતીય ધ્યાનભૂમિમાં-૭ પરિત્તસુભા, ૮ અપમાણસભા, ૯ સુભકિહા. ચતુર્થ ધ્યાનભૂમિમાં-૧૦ વેહફિલા. ૧૧ અસગ સત્તા. ૧૨-૧૬ પાંચ પ્રકારના સુદ્ધાવાસ, સુદ્ધાવાસના પાંચ ભેદે છે તે આ-૧૨ અવિહા, ૧૩ અતપ્પા, ૧૪ સદસા, ૧૫ સદસી, ૧૬, અકનિષ્ઠા અરૂપાવચર ભૂમિમાં ઉત્તરોત્તર ચડિયાતા સુખવાળ ચાર ભૂમિને સમાવેશ છે ૧. આકાશાનંચાયતન ભૂમિ ૨. વિ.1ણ-ચાયતને ભૂમિ ૩. અકિંચગાયતન ભૂમિ ૪. નવસ નાસ-પાયતન ભૂમિ નરકેની ગણતરી અભિધમત્કસંગહમાં આપી નથી, પરંતુ મઝિમનિકાયમાં નારકોને જે વિવિધ પ્રકારનાં કષ્ટો પડે છે તેનું વર્ણન મળે છે.-જુએ બાલપંડિતસુરંત-૧૨૯ ' જાતકમાં (૫૩૦) આઠ નરકે ગણાવ્યાં છે તે આસંવ, કાલસુત્ત, સંધાત, જલરવ, ધૂમરોવ, તપન, પ્રતાપન, અવચિ. મહાવસ્તુ (૧,૪) માં ઉક્ત પ્રત્યેક નરકના ૧૬ ઉત્સદ (ઉપનરક) માન્યા છે એટલે બધા મળી ૧૬૮૮=૧૨૮ નરકે થયાં. પરંતુ પંચગતિદીપની નામક ગ્રન્થ નરકના ચાર ઉસદ ગણુવ્યિા છે, તે આ-૧ માલ્હકૂ૫,૨ કુકુલ, ૩ અસિપત્તવન, ૪ નદી (ઉતરણી), દેવલેક સિવાયની પ્રેતયોનિ પણ બદ્ધોએ સ્વીકારી છે. અને એ પ્રેતની રેચક કથાઓ પ્રેતવત્યુ નામના ગ્રન્થમાં આપી છે. સામાન્ય રીતે પ્રેત અમુક પ્રકારનાં દુષ્કર્મ ભેગવવા માટે તે યોનિમાં જન્મ ગ્રહણ કરે છે. એવા દેશમાં દાન દેવામાં ઢીલ કરવી, યોગ્ય પ્રકારે શ્રદ્ધાપૂર્વક દેવું નહિ, એવી જાતના દેશે ગણાવવામાં આવ્યા છે. દીઘનિકાયના આટાનાટિય સુત્તમાં યુગલોર, ખૂની,લુબ્ધ, ચોર, દગાબાજ આદિ વિશેષણોથી પ્રેતોને નવાજ્યા છે. એટલે કે એવા લોકે પ્રેતયોનિમાં જન્મ ગ્રહણ કરે છે. આનું સમર્થન પતવત્યુમાં પણ છે. ૧. અભિધમ્મસ્થસંગહ પરિ. ૫. ૨. જુઓ ERE-cosmogomy and Cosmology શબ્દ. મહાયાનને વર્ણન માટે જુઓ અભિધમકાષ ચતુર્થસ્થાન. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ દાન કરવાથી દાતા પિતાના આ લેકને તે સુધારે જ છે, પણ પ્રેત થયેલા પોતાના સંબંધીને ભવ સુધારે છે, એમ તિવત્યુના પ્રારંભમાં જ કહેવામાં આવ્યું છે. પ્રતા પૂર્વ જન્મના ઘરની ભીંત પાછળ આવીને ઊભા રહે છે, ચેકમાં કે રસ્તાને ખૂણે આવીને ઊભા રહે છે. ખાસ કરીને તેઓ જ્યારે મોટો ભેજનસમારંભ હોય ત્યારે આવે છે. પરંતુ લેકે જે તેમને સંભારીને કશું જ આપતા નથી તે દુઃખી થાય છે અને જો તેમને સંભારીને આપે છે તો નારને આશીર્વાદ આપે છે, કારણ કે પ્રેતકમાં વ્યાપાર કે કૃષિ નથી જેથી તેમને ખાવા મળે. આ લોકમાં જે તેમને ઉદેશીને દેવામાં આવે તેના આધારે જ તેઓનું જીવન નભે છે, ઇત્યાદિ હકીકત પિતવત્થમાં આપવામાં આવી છે. પ્રતના નિવાસ કાતરિક નરકમાં પણ છે. ત્યાંના પ્રેતો ૬ કેશ ઊંચા છે. મનુષ્યલોકમાં નિઝામતરહ જાતિના પ્રેત રહે છે. આ પ્રેતના શરીરમાં સદા બળતરા હોય છે, એઓ સદા ભ્રમણશીલ છે. આ સિવાયના ખુપિપાસ, કાલ કજક, ઉત્પજીવી એ નામની પણ પ્રેત જાતિઓને ઉલેખ પાલિ ગ્રન્થમાં છે. જનસંમત પરલોક જિનાએ બધા સંસારી જીવોને સમાવેશ મનુષ્ય, તિર્યંચ, નારક, દેવ એ ચાર ગતિઓમાં કર્યો છે. મનુષ્ય મરીને એ ચારમાંથી કોઈ પણ યોનિમાં પિતાના કર્માનુસારે ગતિ કરે છે. અહીંયાં જૈનસંમત દેવ અને નારક લોક વિશે કહેવાનું અભિપ્રેત છે. વિના જનમતે ચાર નિકા છે-૧ ભવનપતિ, ૨ વ્યંતર ૩ તિષ્ક અને ૪ વૈમાનિક તેમાં ભવનપતિ નિકાયના દેવોને નિવાસ જંબદ્વીપના મેરુ પર્વતની નીચે ઉત્તર અને દક્ષિણ દિશામાં છે. પણ વ્યંતર નિકાયના દેવોને નિવાસ ત્રણેય લોકમાં છે. જ્યોતિષ્કનિકાયના દેવો મેરુ પર્વતના સમતલ અભાગથી સાતસો નેવું' જનની ઊંચાઈથી શરૂ થતા તિઋક્રમાં છે. એ નિશ્રક ત્યાંથી માત્ર એકાદસ યોજન જેટલું છે. વિમાનિકે જ્યોતિશ્ચક્રથી પણ ઊંચે અસંખ્યાત જનની ઊંચાઈ પછી ઉત્તરોત્તર એકથી ઉપર બીજા એમ વિમાનમાં રહે છે. ભવનવાસી નિકાયના દેવના દશ ભેદ છે તે આ-અસુરકુમાર, નાગકુમાર, વિઘુમાર, સુપણ કુમાર, અગ્નિકુમાર, વાતકુમાર, સ્વનિતકુમાર, ઉદધિપકુમાર, દ્વીપકુમાર અને દિકકુમાર વ્યતરનિકાયના દેવોને આઠ પ્રકારે છે–કિનર, કિપુરુષ, મહેરગ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ. તિષ્ક દેવોના પાંચ પ્રકાર છે–સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને પ્રકીર્ણ તારા. વિમાનિક દેવનિકાયમાં કો૫૫ન અને કપાતીત એમ બે ભેદ છે. તેમાં કો૫૫નમાં સૌધર્મ અશાન, સાનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મક, લાક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અમૃત એ બાર ભેદ છે. અને બીજે મતે તે સાળ છે. ૧. પેતવત્યુ ૧, ૫ ૨. બુદ્ધિસ્ટ કનસેશન ઓફ સ્પિરિટ્સ, પૃ. ૪૨ ૨. બ્રહ્મોત્તર, કાપિષ્ઠ, શુક્ર, શતાર–એ યાર અધિક નામે છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ કપાતીત જૈમાનિકમાં નવ ચૈવેયક અને પાંચ અનુત્તર વિમાનાને સમાવેશ છે. નવ ચૈવેયક તે આ છે—સુદર્શન, સુપ્રતિષુદ્ધ, મનેરમ, સર્વ ભદ્ર, સુવિશાલ, સુમનસ, સૌમનસ, પ્રિયંકર, આદિત્ય. પાંચ અનુત્તર વિમાના તે આ છે—વિજય, વૈજયંત, જયંત, અપરાજિત, સર્વાં સિદ્ધ. આ બધા દેવાની સ્થિતિ, ભાગ, સ ંપત્તિ આદિ વિશે વિગતવાર વણું ન જાણુવા ઇચ્છનારે તત્ત્વા— સૂત્રને ચેાથે। અધ્યાય અને બૃહત્સંગ્રહણી વગેરે મ થા જોઈ લેવા જોઈએ. જૈન મતે સાત નરકે મનાય છે તે આ-રત્નપ્રભા, શકરાપ્રભા, વાલુકાપ્રભા, પ’કપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા, મહાતમઃપ્રભા, એ સાતે નરકે ઉત્તરાત્તર નીચે નીચે છે અને અધિકવિસ્તારવાળાં પશુ છે. તેમાં દુ:ખ જ દુઃખ છે. પરસ્પર નારકા તા દુઃખ આપે જ છે. ઉપરાંત સંક્લિષ્ટ અસુરા પણ પ્રથમનાં ત્રણ નરકેામાં દુઃખ આપે છે. નરક વિશે વધુ વર્ણનના જિજ્ઞાસુએ તત્ત્વાર્થ સૂત્રને તૃતીય અધ્યાય જોઈ લેવા જોઈએ. } દલસુખ માલવણિયા બનારસ તા. ૩૦-૭-૫૨ Page #164 -------------------------------------------------------------------------- ________________ Page #165 -------------------------------------------------------------------------- ________________ ગણધ ૨વાદ Page #166 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિ જીવના અસ્તિત્વ વિશે ચર્ચા ભગવાન મહાવીર રાગદ્વેષના ક્ષય કરીને સજ્ઞ થયા પછી વૈશાખ શુદ એકાદશીને રાજ મહુસેન વનમાં વિરાજમાન હતા. લેાકેાનાં ટાળાંઆને તેમની પાસે જતાં જોઈને યજ્ઞવાટિકામાં એકત્ર થયેલા વિદ્વાન બ્રાહ્મણાને પણ જિજ્ઞાસા થઈ કે એવા તે કાણુ મહાપુરુષ આવ્યા છે કે આ બધા લેાકેા તેમની પાસે જાય છે. આથી તેઓમાંના સૌથી શ્રેષ્ઠ વિદ્વાન ઇન્દ્રભૂતિ ગૌતમ સ પ્રથમ ભગવાન મહાવીર પાસે જવા તૈયાર થયા. તેઓ જયારે પેાતાના શિષ્ય પરિવાર સહિત ભગવાન સમક્ષ ઉપસ્થિત થયા ત્યારે તેમને જોઈ તે ભગવાન મેાલ્યા— આયુષ્મન ઇન્દ્રભૂતિ ગૌતમ ! તને જીવના અસ્તિત્વ વિશે સંદેહ છે; કારણ કે તુ' વિચારે છે કે જીવની સિદ્ધિ કોઈપણ પ્રમાણુથી થઈ શકતી નથી, છતાં સંસારમાં ઘણા લેાકેા જીવનુ' અસ્તિત્વ તા માને છે; એટલે સંશયનું કથન તને સંદેહ છે કે જીવ છે કે નહિ ! ઇન્દ્રભૂતિન જીવની સિદ્ધિ કાઈ પણ પ્રમાણુથી થઈ શકતી નથી એ વિશે તારા મનમાં તું આ પ્રમાણે વિચારે છે— જીવ પ્રત્યક્ષ નથી “જીવનું અસ્તિત્વ જો હાય તે તે પણ ઘટાદિ પદાર્થીની જેમ પ્રત્યક્ષ થવા જોઈ એ, પણ તે પ્રત્યક્ષ તા થતા નથી, અને જે પદાર્થ સથા અપ્રત્યક્ષ હોય છે તેને આકાશના ફૂલની જેમ સંસારમાં સર્વથા અભાવ હાય છે. જીવ પણ સવ થા અપ્રત્યક્ષ છે; માટે તેના પણ સંસારમાં સવ થા અભાવ છે. “જો કે પરમાણુ પણ નરી આંખે દેખાતા નથી છતાં તેને અભાવ માની શકાય નહિ, કારણ કે તે જીવની જેમ સ`થા અપ્રત્યક્ષ નથી. કા રૂપે પરિણત થયેલ પરમાણુનુ' પ્રત્યક્ષ તા થાય જ છે, પણ જીવતુ' તા કોઈ પણ પ્રકારે પ્રત્યક્ષ થતું જ નથી; માટે તેના ાસથા અભાવ જ માનવા જોઈ એ. (૧૫૪૯) કોઈ એમ કહે કે જીવ ભલેને પ્રત્યક્ષથી ગૃહીત ન હોય પણ અનુમાનથી તે તે જાણી શકાય છે, માટે તેનું અસ્તિત્વ માનવુ જોઇ એ. આમ Page #167 -------------------------------------------------------------------------- ________________ ગણધરેવાદ (ગણધર જીવ અનુમાનથી કહેવું પણ બરાબર નથી, કારણ કે અનુમાન એ પણ પ્રત્યક્ષપૂર્વક સિદ્ધ નથી જ હોય છે.-જે વસ્તુનું કદી પ્રત્યક્ષ થયું જ ન હોય તે વસ્તુ અનુમાનથી પણ જાણી શકાતી નથી. આપણે અનુભવ છે કે જ્યારે આપણે પરાક્ષ અગ્નિનું અનુમાન કરીએ છીએ ત્યારે પ્રથમ ધૂમરૂપ લિંગહેતુનું પ્રત્યક્ષ હેય જ છે, એટલું જ નહિ પણ પ્રથમથી પ્રત્યક્ષ પ્રમાણ વડે નિશ્ચિત કરેલ લિંગ-હેતુ અને લિંગી-સાધ્યના અવિનાભાવ સંબંધનું–અર્થાત પ્રત્યક્ષથી નિશ્ચિત એવા ધૂમ અને અગ્નિના આ અવિનાભાવ સંબંધનું સ્મરણ થાય છે ત્યારે જ ધૂમના પ્રત્યક્ષથી અગ્નિનું અનુમાન કરી શકાય છે, અન્યથા નહિ. (૧૫૫૦) “પ્રસ્તુતમાં જીવની બાબતમાં તો જીવના કોઈ પણ લિંગનો જીવ સાથે સંબંધ પ્રત્યક્ષ પ્રમાણથી પૂર્વગૃહીત છે જ નહિ કે જેથી લિંગનું પુનઃપ્રત્યક્ષ થવાથી તે સંબંધનું સમરણ થાય અને જીવનું અનુમાન કરી શકાય. કઈ એમ કહે કે સૂર્યની ગતિ પ્રત્યક્ષ કદી થઈ નથી છતાં તેની ગતિનું અનુમાન થઈ શકે છે, જેમ કે સૂર્ય એ ગતિશીલ છે, કારણ કે તે કાલાન્તરે દેશાન્તરમાં પ્રાપ્ત થાય છે, દેવદત્તની જેમ. જેમ દેવદત્ત સવારે અહીં હોય પણ સાંજે અન્યત્ર હોય તો તે તેના ગમન વિના સંભવે નહિ, તેમ સૂર્ય પ્રાતઃકાલમાં પૂર્વ દિશામાં હોય છે અને સાયંકાલમાં પશ્ચિમ દિશામાં હોય છે... આ પણ સૂર્યની ગતિશીલતા વિના સંભવે નહિ.-આ પ્રકારના સામાન્યતે–દષ્ટ અનુમાનથી સર્વથા અપ્રત્યક્ષ એવી સૂર્યની ગતિની સિદ્ધિ થઈ શકે છે, તે જ પ્રમાણે સામાન્યત-દષ્ટ અનુમાનથી સર્વથા અપ્રત્યક્ષ એવા જીવનું પણ અસ્તિત્વ સિદ્ધ થઈ શકે છે. “આનો ઉત્તર એ છે કે ઉપર જે દેવદત્તનું દષ્ટાંત છે તેમાં તે સામાન્યરૂપે દેવદત્તનું દેશાંતરમાં હોવું એ ગતિપૂર્વક જ છે. આ વસ્તુ પ્રત્યક્ષ સિદ્ધ છે, તેથી દષ્ટાંતથી સૂર્યની ગતિ અપ્રત્યક્ષ છતાં દેશાંતરમાં સૂર્યને જોઈને સૂર્યની ગતિનું અનુમાન થઈ શકે છે પણ પ્રસ્તુતમાં જીવના અસ્તિત્વ સાથે અવિનાભાવી એવા કોઈપણ હેતન પ્રત્યક્ષ જ નથી, જેથી જીવનું એ હેતુના પુનર્દશનથી અનુમાન થઈ શકે; એટલે ઉક્ત સામાન્યત-દષ્ટ અનુમાનથી પણ જીવનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકતું નથી. (૧૫૫૧) આગમ પ્રમાણથી પણ જીવની સિદ્ધિ થઈ શકતી નથી; વસ્તુતઃ આગમ એ અનુમાનથી જુદું પ્રમાણ નથી. તે અનુમાનરૂપ છે. તે આ રીતે જીવ આગમ આગમના બે ભેદ છે: એક દષ્ટાર્થવિષયક, અર્થાત પ્રત્યક્ષ પ્રમાણથી પણ પદાર્થનો પ્રતિપાદક એ આગમ છે; અને બીજો ભેદ અદટાઈ. સિદ્ધ નથી વિષયક, અર્થાત્ પરોક્ષ પદાર્થના પ્રતિપાદક એવા આગમન છે, Page #168 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રભૂતિ] જીવના અસ્તિત્વ વિશે ચર્ચા [પ તેમાં દુષ્ટા વિષયક આગમ એ તે સ્પષ્ટરૂપે અનુમાન છે, કારણ કે માટીના અમુક વિશિષ્ટ આકારવાળા પ્રત્યક્ષ પદાને ઉદ્દેશીને પ્રત્યેાજાતા ‘ઘટ' શબ્દ આપણે વારેવારે સાંભળીએ છીએ. ત્યારે આપણે નિશ્ચય કરી લઈએ છીએ કે આવા આકારવાળા પદા ‘ઘટ' શબ્દથી કહેવામાં આવે છે. આ પ્રકારના નિશ્ચય થયા પછી જ્યારે પણ આપણે ‘ઘટ' શબ્દનું શ્રવણ કરીએ છીએ ત્યારે વક્તા ‘ઘટ” શબ્દથી અમુક વિશિષ્ટ આકારવાળા અનુ' જ પ્રતિપાદન કરે છે એમ અનુમાન કરી લઈએ છીએ. આ પ્રમાણે દૃષ્ટાવિષયક આગમ એ અનુમાન જ છે, પ્રસ્તુતમાં ‘જીવ’ એવે શબ્દ કદી આપણે શરીરથી ભિન્ન એવા અશ્વમાં પ્રચાજાતા સાંભળ્યા જ નથી. તેા પછી ‘જીવ’ શબ્દ સાંભળવાથી આપણે દૃષ્ટા વિષયક આગમથી તેની સિદ્ધિ કેવી રીતે કરી શકીશું? અર્થાત્ દૃષ્ટાવિષયક આગમથી પણ શરીરથી ભિન્ન એવા જીવની સિદ્ધિ નથી થતી. સ્વર્ગ-નરક આદિ પદાર્થો અદૃષ્ટ છે-પરાક્ષ છે. તેવા અર્થાના પ્રતિપાદક વચનને અદૃષ્ટા વિષયક આગમ કહેવામાં આવે છે. આ પ્રકારને આગમ પણુ અનુમાનરૂપ જ છે. તે આ પ્રમાણે-ઉક્ત અદૃષ્ટાના પ્રતિપાદક વચનનુ પ્રામાણ્ય આ રીતે સિદ્ધ થાય છે...સ્વગ-નરકાદિનું પ્રતિપાદક વચન પ્રમાણ છે, કારણ કે તે ચ ંદ્રગ્રણ આદિ વચનની જેમ અવિસંવાદી વચનવાળા આપ્તપુરુષનું વચન છે. આ પ્રકારે આ અદૃષ્ટા વિષયક આગમ પણ અનુમાનરૂપ જ છે. પ્રસ્તુતમાં એવા કાઈ પણ આપ્ત સિદ્દ નથી જેને આત્મા પ્રત્યક્ષ હાય, જેથી તેનુ' વચન તે ખાખતમાં પ્રમાણ માનવામાં આવે અને આપણને અદૃષ્ટ છતાં છત્રનું અસ્તિત્વ માની લેવામાં આવે. આ પ્રમાણે આગમ પ્રમાણથી પણ જીવસિદ્ધિ થઇ શકતી નથી. (૧પપર) વળી તથાકથિત આગમા પણ આત્માની બાબતમાં પરસ્પર વિરુદ્ધ વસ્તુનુ પ્રતિપાદન કરે છે; એટલે આત્માના અસ્તિત્વમાં સદેહને અવકાશ રહે જ છે; જેમ કે ચાર્વાકેાના શાસ્ત્રમાં કહ્યું છે કે ‘જે કાંઈ ઇન્દ્રિયાથી ગ્રાહ્ય છે તેટલા જ લેાક છે.’૧ અર્થાત્ આત્મા ઇન્દ્રિયેાથી ગ્રાહ્ય ન હાવાથી તેને અભાવ છે, આના સમનમાં કેઈ ઋષિનુ ં વચન પણ તાવાનેવ ાડય ચાવ નિન્દ્રિયોન્નર: | પરસ્પર વિરોધ ૧. મદ્રે ! ધ્રુવદ્ પશ્ય ચર વન્તિ વિશ્ચિત: '' ઉત્તરાના ભાવા --હે ભદ્રે 1 વૃકપદને જજે અને વિદ્વાના તેના ઉપરથી પરસ્પર વિરુદ્ધ વસ્તુનાં અનુમાન કરે છે, તે પણ જો. આથી અનુમાનને પ્રમાણુ માની શકાય નહિ માટે પ્રત્યક્ષને જ પ્રમાણુ માનવુ ોઈએ. આ પદ્ય ષડ્કનસમુચ્યમાં ૮૧ મુ' અને લેાકતત્ત્વ નિ યમાં ૨૯૦ મું છે. ૨. વૃત્તિમાં મટ્ટોડ હૈં એમ કહ્યું છે, પણ આ વાકય કુમારિલનું નથી, એટલે એ ખરાખર નથી, આ વાકય તા ઉપનિષદનુ છે. જીવ વિશે આગમામાં Page #169 -------------------------------------------------------------------------- ________________ ગણધરવાદ [ગણધર છે કે “એ ભૂતોથી વિજ્ઞાનઘન સમુસ્થિત થાય છે અને ભૂતોના નષ્ટ થવાથી તે પણ નષ્ટ થઈ જાય છે. પલક જેવું કશું જ નથી, અને ભગવાન બુદ્ધ પણ આત્માનો અભાવ બતાવતાં કહ્યું છે કે “રૂપ એ પુદ્ગલ નથી અથત બાહ્ય દશ્ય વસ્તુ એ જીવ નથી, એમ શરૂ કરીને પ્રસિદ્ધ બધી વસ્તુ એક એક લઈને તે જીવ નથી એમ ભગવાન બુદ્ધ સિદ્ધ કર્યું છે. આથી વિરુદ્ધ આત્માનું અસ્તિત્વ બતાવનાર પણ આગમ વચનો મળે છે, જેમ કે વેદમાં કહ્યું છે-“સશરીર આત્માને પ્રિય અને અપ્રિય-અર્થાત સુખ અને દુઃખને નાશ નથી, પણ શરીર વિનાના જીવને પ્રિય અને અપ્રિયને સ્પર્શ પણ નથી, અર્થાત્ સુખ કે દુખ નથી. વળી કહ્યું છે કે “સ્વર્ગની ઈચ્છાવાળો અગ્નિહોત્ર કરે.”* સાંખ્યાના આગમમાં કહ્યું છે કે “પુરુષ-આત્મા અકર્તા, નિર્ગુણ, ભોક્તા અને ચિપ છે." આ પ્રમાણે આગમ પણ પરસ્પર વિરુદ્ધ હોવાથી આગમ પ્રમાણથી પણ આત્મા સિદ્ધ થઈ શકતું નથી. “ઉપમાન પ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થઈ શકે તેમ નથી, કારણ વિશ્વમાં આત્મા જેવો બીજે કઈ પદાર્થ હોય તે તેની ઉપમા આત્માને ઉપમાન પ્રમાણથી આપી શકાય અને આત્માને જાણી શકાય, પણ આત્મસદેશ કોઈ જીવ અસિદ્ધ છે પદાર્થ છે જ નહિ. આથી ઉપમાનથી પણ આત્મ-સિદ્ધિ થઈ શકતી નથી. કઈ એમ કહે કે કાલ, આકાશ, દિ એ બધાં અમૂર્ત હોવાથી આત્મસદશ છે, તેથી ઉપમાન પ્રમાણથી આમસિદ્ધિ થઈ શકે એમ છે. તેનો ઉત્તર એ છે કે જેમ ૧. વિજ્ઞાનઘન વૈલેન્થા મતેઃ સમુથાર તાન્ચેવ નુ વિનતિ, ન ર ય સંજ્ઞાતિ ” બહદારણ્યક | ઉપનિષદ ૨. ૪. ૧૨, ઋષિ યાજ્ઞવકથનું આ વાક્ય છે. ૨. “ન દવે મિક્ષવા ! ઝ” આ વિષયની બૌદ્ધ ત્રિપિટકમાં વિસ્તૃત ચર્ચા છે. જુઓ સંયુત્તનિકાય ૧૨. ૭૦. ૩૨-૩૭. દીઘનિકાય મહાનિદાનસુત્ત ૧૫. મજિઝમ નિકાય છકક સુત્ત ૧૪૮. આ વિષયની ચર્ચા મેં ન્યાયાવતારવાતિંકવૃત્તિની પ્રસ્તાવનામાં કરી છે. જુઓ પૃ. ૬. ૩. “ન ટૂ હૈ સારીરી બ્રિાઝિયાર તિરહિત, અશરીરં વા વસન્ત પ્રિયtfuથે ન કૃશતઃ ” છાન્દોગ્ય ઉપનિષદ ૮, ૧૨, ૧ ૪. “અઘિાત્ર ગુહુયાત્ સ્વામ” મૈત્રાયણી ઉપનિષદ ૩, ૬, ૩૬ ५. अस्त पुरुषोऽकर्ता निर्गुणा भोक्ता चिद्रूपः' આની સાથે સરખાવअमूर्तश्चेतना भोगी नित्यः सर्व गतोऽक्रियः। કર્તા નિનઃ ક્રમ માં પિસ્ટને ” આ પદ્ય સ્યાદ્વાદમંજરીમાં ઉદ્ધત છે. પૃ ૮૬ Page #170 -------------------------------------------------------------------------- ________________ (૭ ઇન્દ્રભૂતિ જીવના અસ્તિત્વ વિશે ચર્ચા આત્મા અસિદ્ધ છે તે જ પ્રમાણે કાલાદિ પણ, તેમનું પ્રત્યક્ષ થતું ન હોવાથી, અસિદ્ધ જ છે, માટે ઉપમાન પ્રમાણથી આત્મસિદ્ધિ થઈ શકતી નથી. “અર્થપત્તિ પ્રમાણથી પણ આત્મા સિદ્ધ થઈ શકતું નથી કારણ સંસારમાં અથપત્તિથી પણ એ કેઈપણ પદાર્થ નથી જેનું અસ્તિત્વ જે આત્મા માનીએ તે જીવ અસિદ્ધ છે જ ઘટી શકે.” આ પ્રમાણે તે માને છે કે જીવ સર્વ પ્રમાણાતીત છે, અર્થાત તે કેઈપણ પ્રમાણથી સિદ્ધ થઈ શકતું નથી, માટે તેને અભાવ માનવો જોઈએ. આમ છતાં ઘણું લેકે જીવનું અસ્તિત્વ માને છે, એટલે તેને સંદેહ-સંશય થયું છે કે જીવનું અસ્તિત્વ છે કે નહિ! (૧૫૫૩) હે ગૌતમ! તારે જવવિષયક આ સંદેહ અસ્થાને છે. તે જે માન્યું છે કે સંશયનું “જીવ પ્રત્યક્ષ નથી” એ તારું મંતવ્ય બરાબર નથી; કારણ, નિવારણ જીવ તને પ્રત્યક્ષ છે જ. ઇન્દ્રભૂતિ–તે કેવી રીતે ? ભગવાન–“જીવ છે કે નહિ?” એવું જે સંશયરૂપ વિજ્ઞાન છે તે જ જીવ છે, કારણ, જીવ વિજ્ઞાનરૂપ છે. તને તારો સંદેહ તો પ્રત્યક્ષ જ છે, કારણ જીવ પ્રત્યક્ષ છે કે તે વિજ્ઞાનરૂપ છે. જે વિજ્ઞાનરૂપોય તે સ્વ સંવેદન-પ્રત્યક્ષથી સ્વસં. સંશયવિજ્ઞાનરૂપે વિદિત હોય જ છે; અન્યથા વિજ્ઞાનનું જ્ઞાન ઘટી શકતું જ નથી. આ પ્રકારે સંશયરૂપ વિજ્ઞાન છે તને પ્રત્યક્ષ હોય તે તે રૂપે જીવ પણ પ્રત્યક્ષ છે જ, અને જે પ્રત્યક્ષ હોય છે તેની સિદ્ધિમાં બીજાં પ્રમાણે અનાવશ્યક છે. જેમ પિતાના દેહમાં જે સુખ-દુઃખાદિને અનુભવ થાય છે તે સ્વસવિદિત હોવાથી પ્રત્યક્ષસિદ્ધિ છે અને સુખ-દુઃખાદિની સિદ્ધિમાં પ્રત્યક્ષેતર પ્રમાણ અનાવશ્યક છે, તેમ જીવ પણ સ્વસંવિદિત હોવાથી તેની સિદ્ધિમાં અન્ય પ્રમાણે અનાવશ્યક છે. ઇન્દ્રભૂતિ-જીવ ભલેને પ્રત્યક્ષસિદ્ધ હોય, પણ તેની બીજા પ્રમાણેથી સિદ્ધિ કરવી જરૂરી છે. જેમ આ વિશ્વના પદાર્થો પ્રત્યક્ષ સિદ્ધ છતાં શુન્યવાદીને સમજાવવા અનુમાનાદિ પ્રમાણોથી તેની સિદ્ધિ કરવી પડે છે, તે જ પ્રમાણે જીવ ભલેને પ્રત્યક્ષ સિદ્ધ હોય છતાં તેની અનુમાનાદિ પ્રમાણેથી સિદ્ધિ કરવી આવશ્યક છે. ભગવાન–શૂન્યવાદીની ચર્ચામાં ૫૧ વસ્તુતઃ અનુમાનાદિ પ્રમાણ વડે વિશ્વના પદાર્થોની સિદ્ધિ કરવામાં નથી આવતી, પણ શૂન્યવાદીએ વિશ્વના પદાર્થોનાં અસ્તિત્વમાં Page #171 -------------------------------------------------------------------------- ________________ ગણધરવાદ [ગણધર બાધક પ્રમાણુ જે આપ્યું હોય છે તેને નિરાસ જ કરવામાં આવે છે. પ્રસ્તુતમાં આત્મગ્રાહક પ્રત્યક્ષનું કેઈ બાધક પ્રમાણ છે જ નહિ, એટલે તેના નિરાકરણને પ્રશ્ન જ ઉપસ્થિત થતું નથી; અર્થાત્ આત્મસિદ્ધિમાં પ્રત્યક્ષેતર પ્રમાણ અનાવશ્યક જ છે. (૧૫૫૪) ઈન્દ્રભૂતિ – આપે સંશયવિજ્ઞાનરૂપે જીવ પ્રત્યક્ષ છે એમ કહ્યું તે બરાબર છે, પણ બીજા કોઈ પ્રકારે તે પ્રત્યક્ષ થતો હોય તે બતાવે. ભગવાન–મેં કહ્યું, “હું કરું છું, “હું કરીશ” ઇત્યાદિ પ્રકારે ત્રણે કાલસંબંધી પિતાનાં વિવિધ કાર્યોનો જે નિર્દેશ કરવામાં આવે છે તેમાં જે અહંપ્રત્યયથી “હું” પણાનું અહંરૂપ જ્ઞાન થાય છે તે પણ આભપ્રત્યક્ષ જ છે. જીવનું પ્રત્યક્ષ આ અહંરૂપજ્ઞાન એ કાંઈ અનુમાનરૂપ નથી, કારણ કે તે લિંગજન્ય નથી, અને તે આગમપ્રમાણરૂપ પણ નથી કારણ કે આગમને નહિ જાણનાર સામાન્ય લોકોને પણ અહંપણનું અત્તમુખજ્ઞાન હોય જ છે, અને તે જ આત્માનું પ્રત્યક્ષ છે. ઘટ વગેરે જેમાં આત્મા નથી તેમને એવું અહંપણાનું અંતર્મુખ આત્મપ્રત્યક્ષ પણ હોતું નથી. (૧૫૫૫) વળી જે જીવ હોય જ નહિ તે તને “અહં” એવો પ્રત્યય—જ્ઞાન ક્યાંથી થાય? કારણ કે જ્ઞાન નિવિષય તે હોતું નથી. જે “અહ”-પ્રત્યાયના વિષયભૂત આત્માને ન માનવામાં આવે તે “અહ”-પ્રત્યય નિર્વિષય બની જાય; એ સ્થિતિમાં અહં-પ્રત્યય થાય જ નહિ, ઇન્દ્રભૂતિ–અહં–પ્રત્યયને વિષય જીવ નહિ પણ જે દેહ માનવામાં આવે તે પણ અહે–પ્રત્યય નિર્વિષય નહિ બને. “હું કાળો છું હું બળ છું” અહ-પ્રત્યય દેહ ઇત્યાદિ પ્રત્યયોમાં “હું” સ્પષ્ટરૂપે શરીરને બક્ષીને પ્રયુક્ત થયો વિષયક નથી છે, તે “હું” એટલે “દેહ' એમ માનીએ તો શો વાંધો ? ભગવાન–જે “હું” એ શબદ દેહ માટે જ વપરાતું હોય તે મૃત દેહમાં પણ અહ-પ્રત્યય થવો જોઈએ, તે તે તો નથી માટે “હું”પણાના જ્ઞાનનો વિષય દેહ નહિ પણ જીવ છે. વળી, આ પ્રકારે અહં–પ્રત્યયથી આત્મા તને પ્રત્યક્ષ છે જ તે પછી ૧. શન્યવાદીઓ સકલ વસ્તુની શન્યતા સિદ્ધ કરવા માટે આ પ્રમાણે અનુમાન કરે છે –નિરાત્રના સર્વે પ્રત્યયા:, પ્રત્યયત્યાસ, વનપ્રયત-જુએ પ્રમાણુવાર્તિકાલંકાર પૃ૦ ૨૨, અર્થાત્ બધા જ્ઞાનેને વિષય કઈ છે જ નહિ, કારણ કે તે જ્ઞાને છે, સ્વપ્નજ્ઞાનની જેમ. આ અનુમાન વિજ્ઞાનવાદીઓનું છે જેઓ વિજ્ઞાનથી ભિન્ન એવી કઈ બાહ્ય વસ્તુ માનતા નથી, અને તેને ઉપયોગ બાહ્ય વસ્તુને બાધ બતાવવા માટે શુન્યવાદીઓ પણ કરે છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રભૂતિ જીવના અસ્તિત્વ વિશે ચર્ચા ‘છું કે નહિ એવા સંશયને અવકાશ જ નથી. ઊલટું “હું છું જ” એ આત્મા વિશેને નિશ્ચય જ થવો જોઈએ, અને છતાં પણ જો તને આત્મા વિશે સંશય જ રહેતું હોય તે પછી અહં–પ્રત્યયને વિષય શો રહેશે ? અર્થાત્ “અહં–પ્રત્યય” કેને થશે? કઈ પણ જ્ઞાન નિર્વિષય તે હોતું નથી, એટલે અહં–જ્ઞાનને પણ કઈ વિષય તો માને જ જોઈએ. તું આત્માને માન નથી, એટલે તારે એ બતાવવું જોઈએ કે અહં–પ્રત્યયનો વિષય છે છે. (૧૫૫૬) વળી, જે સંશય કરનાર કોઈ ન હોય તો હું છું કે નથી' એ સંશય કેને થશે? સંશય એ વિજ્ઞાનરૂપ છે, અને વિજ્ઞાન એ ગુણ છે. ગુણ સંશયકર્તા એ તો ગુણી વિના સંભવે નહિઃ માટે સંશયરૂપ વિજ્ઞાનને કઈ જીવ જ છે ગુણ માનવો જ જોઈએ. જે સંશયને ગુણી આધાર છે તે જ જીવ છે. ઇન્દ્રભૂતિ-જીવને બદલે દેહને જ ગુણ માનીએ, કારણ કે દેહમાં જ સંશય ઊઠે છે. ભગવાન–દેહ એ મૂર્ત છે અને જડ છે, જ્યારે જ્ઞાન એ તે અમૃત અને બધરૂપ છે. આ પ્રકારે એ બને અનનુરૂપ છે–વિલક્ષણ છે, તેથી તે બન્નેને ગુણગુણભાવ ઘટી શકે નહિ. અન્યથા આકાશમાં પણ રૂ૫ ગુણ છે એમ માનવું પડશે. આથી દેહને સંશયને ગુણ માની શકાય નહિ. વળી, જેને સ્વરૂપમાં જ સંદેહ હોય–પિતાના જ વિશે સંદેહ હોય તેને તે આખા વિશ્વમાં કશું જ અસંદિગ્ધ કેમ બને ? તેને તે બધે જ સંશય થાય. વળી, આત્મા અહં–પ્રત્યયથી પ્રત્યક્ષ છતાં જે તું અનુમાન કરે કે “આમાં નથી, કારણકે તેમાં અસ્તિત્વ અર્થાત ભાવના ગ્રાહક પાંચે પ્રમાણોની આત્મબાધક પ્રવૃત્તિ નથી–તે આ અનુમાનમાં તારો પક્ષ પ્રત્યક્ષબાધિત અનુમાનના દોષો પક્ષાભાસ–મિથ્યા પક્ષ ઠરે છે. જેમ શબ્દનું શ્રવણ દ્વારા પ્રત્યક્ષ થાય છે છતાં કેઈ કહે કે “શબ્દ તો અશ્રાવણ' છે અર્થાત તે કર્ણ ગ્રાહ્ય નથી, તે તેને પક્ષ પ્રત્યક્ષબાધિત હોવાથી પક્ષાભાસ છે, અને “આત્મા નથી' એ તારો પક્ષ અનુમાનબાધિત પણ છે. આત્મસાધક અનુમાન આગળ આપવામાં આવશે, તે અનુમાનથી આ તારો પક્ષ બાધિત થઈ જાય છે; જેમ, મીસાંસકનો “શબ્દ નિત્ય છે. આ પક્ષ નૈયાયિક આદિના શબ્દની અનિત્યતાના સાધક અનુમાન દ્વારા બાધિત થઈ જાય છે. વળી ‘હું સંશયકર્તા છું” આ વસ્તુ સ્વીકાર્યા પછી “આમાં નથી” અર્થાત હું નથી એમ કહેવા જતાં તારે પક્ષ સ્વાભ્યપગમથી બાધિત કરે છે, કારણ કે “હું Page #173 -------------------------------------------------------------------------- ________________ ગણધરવાદ [ગણધર સંશયકર્તા છું' એમ કહીને તે “હુને સ્વીકાર તે કર્યો જ છે અને હવે “હુનો ઈન્કાર કરે છે, તેથી તારી આ “હુ'ના નિધની વાત પોતાના પ્રથમના અભ્યપગમ -સ્વીકારથી જ બાધિત થઈ જાય છે; જેમ, સાંખ્ય આત્માને પ્રથમ અકર્તા નિત્ય ચૈતન્યરૂપ સ્વીકારીને પછી કહે કે તે કર્તા છે, અનિત્ય છે, અચેતન છે, તે તેને પક્ષ સ્વાશ્યપગમથી બાધિત થઈ જાય છે. અભણ લોકો પણ આત્માનું અસ્તિત્વ માને છે ત્યારે તું “આત્મા નથી' એમ કહે તે તારો એ પક્ષ લેકવિરૂદ્ધ જ કહેવાય; જેમ શશીને કેઈ અચન્દ્ર કહે, અને “હું આત્મા નથી' અર્થાત “હું હું નથી એમ કહેવું એ સ્વવચનવિરૂદ્ધ પણ છે, જેમ કેઈ કહે કે મારી માતા વધ્યા છે. આ પ્રમાણે તારો પક્ષ જ બરાબર નથી. એ પક્ષાભાસ છે તો “ભાવગ્રાહક પાંચે પ્રમાણની પ્રવૃત્તિ નથી” એ હેતુ પક્ષને ધર્મ તો બનશે નહિ; એથી એ હેતુ અસિદ્ધ થઈ જશે. અસિદ્ધ હેતુ એ તે હેત્વાભાસ કહેવાય છે. એથી તો સાધ્યસિદ્ધિ થાય નહિ. વળી, હિમાલયનું પરિમાણ કેટલું છે તે કઈ પણ પ્રમાણથી સિદ્ધ કરી શકતા નથી, તેમ જ પિશાચાદિ વિશે પણ આપણું કાઈપણ પ્રમાણ પ્રવૃત્ત થતું નથી, છતાં હિમાલયના પરિમાણનો અને પિશાચનો અભાવ સિદ્ધ થતો નથી. તે જ પ્રમાણે આત્મામાં પ્રત્યક્ષાદિ કઈ પ્રમાણની પ્રવૃત્તિ ન હોય છતાં તેને અભાવ સિદ્ધ થઈ શકો નથી. એટલે તારો હેતુ વ્યભિચારી પણ છે. વળી આગળ આત્માનું સાધક અનુમાન આપવામાં આવશે તેથી તે આત્માનું અસ્તિત્વ સિદ્ધ જ છે તે તારો એ હેતુ વિપક્ષવૃત્તિ હોવાથી વિરુદ્ધ પણ છે. આથી તારે આત્માના વિષયમાં સંદેહ ન કર જોઈએ, પણ તેને પ્રત્યક્ષથી નિશ્ચય જ કરવો જોઈએ. (૧૫૫૭) ઇન્દ્રભૂતિ–આત્મા પ્રત્યક્ષ છે આ વાતને અનુમાનથી સિદ્ધ કરો. ભગવાન–આત્મા પ્રત્યક્ષ છે, કારણ કે તેના સ્મરણાદિ વિજ્ઞાનરૂપ ગુણો સ્વસંવેદનથી પ્રત્યક્ષ છે. જે ગુણીના ગુણે પ્રત્યક્ષ હોય છે, જેમ ઘટ. જીવના ગુણાના પ્રત્યક્ષથી ગુણો પણ પ્રત્યક્ષ છે, એટલે જીવ પણ પ્રત્યક્ષ છે. ઘટાદિનું પ્રત્યક્ષ આત્માનું પ્રત્યક્ષ પણ તેના રૂપાદિ ગુણોની પ્રત્યક્ષતાને લીધે જ છે. તે જ પ્રમાણે જીવનું પ્રત્યક્ષ પણ તેના સ્મરણાદિ ગુણોની પ્રત્યક્ષતાને કારણે માનવું જ જોઈએ. - ઇન્દ્રભૂતિ–ગુણોની પ્રત્યક્ષતાને કારણે ગુણીની પ્રત્યક્ષતા માનવા નિયમ વ્યભિચારી છે, કારણ કે આકાશને ગુણ શબ્દ પ્રત્યક્ષ છે, છતાં આકાશ પ્રત્યક્ષ થતું નથી. ભગવાન–ઉક્ત નિયમ વ્યભિચારી નથી, કારણ કે શબ્દ એ આકાશને ગુણ નથી પણ એ પીગલિક છે, અર્થાત્ શબ્દ એ પુદ્દગલ દ્રવ્યનું એક પરિણામ છે, Page #174 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રભૂતિ જીવના અસ્તિત્વ વિશે ચર્ચા [૧૧ ઇન્દ્રભૂતિ–શબ્દને તમે પગલિક શાથી કહો છો? ભગવાન–ઈન્દ્રિયનો વિષય છે એથી. જેમ રૂપાદિ ચક્ષુરાદિથી ગ્રાહ્ય છે તેથી શબ્દ પદગલિક છે, તેમ શબ્દ પણ શ્રવણેન્દ્રિયથી ગ્રાહ્ય હેવાથી દિગલિક છે પદ્દગલિક છે. (૧૫૫૮) ઇન્દ્રભૂતિ–ગુણ પ્રત્યક્ષ હોય તો ભલે તમે ગુણને પ્રત્યક્ષ માને પણ તેથી ગુણને શી લેવા દેવા ? ભગવાન–ગુણીને લેવા-દેવા કેમ નહિ? હું તને પૂછું છું કે ગુણ ગુણથી ગુણ-ગુણને ભેદભેદ અભિન્ન છે કે ભિન્ન ? ઇન્દ્રભૂતિ–ગુણને ગુણીથી અભિન્ન માનીએ તો? ભગવાન–જે ગુણો ગુણીથી અભિન્ન હોય તો ગુણ-દર્શનથી ગુણીનું પણ સાક્ષાત દર્શન માનવું જ જોઈએ; એટલે જીવના સ્મરણાદિ ગુણેના પ્રત્યક્ષ માત્રથી ગુણી જીવને પણ સાક્ષાત્કાર માન જ જોઈએ. જેમ કપડું અને તેનો રંગ જે અભિન્ન હોય તો રંગના ગ્રહણથી કપડાનું પણ ગ્રહણ થઈ જ જાય છે, તેમ સ્મરણાદિ ગુણો જે આત્માથી અભિન્ન હોય તે સ્મરણાદિના પ્રત્યક્ષથી આત્મા પણ પ્રત્યક્ષ થઈ જાય છે. (૧૫૫૯) ઇન્દ્રભૂતિ–ગુણથી ગુણ ભિન્ન જ છે, આ પક્ષ માનવાથી તો ગુણનું પ્રત્યક્ષ છતાં ગુણીનું પ્રત્યક્ષ નહિ થાય; એટલે આપ આ પક્ષે એમ નહિ કહી શકો કે સ્મરણાદિ ગુણે પ્રત્યક્ષ હોવાથી ગુણ આત્મા પણ પ્રત્યક્ષ છે. ભગવાન– ગુણોને ભિન માનવાથી તે ઘટાદિનું પણ પ્રત્યક્ષ નહિ થાય, તો તું ઘટની પણ સિદ્ધિ નહિ કરી શકે, કારણ, ઈન્દ્રિયો વડે માત્ર રૂપાદિનું ગ્રહણ થયું હેવાથી રૂપાદિને તો પ્રત્યક્ષસિદ્ધ માની શકાશે, પણ રૂપાદિથી ભિન્ન એવા ઘટનું તે પ્રત્યક્ષ થયું જ નથી તો તેનું અસ્તિત્વ કેવી રીતે સિદ્ધ થશે ?– આ પ્રકારે તો ઘટાદિ પદાર્થ પણ સિદ્ધ નથી, તે કેવળ આત્માના જ નાસ્તિત્વનો વિચાર કેમ કરે છે? ઘટાદિની જ સિદ્ધિ પ્રથમ કરી અને પછી આત્મા વિશે વિચાર કરવામાં તેનું દષ્ટાંત આપ કે “ઘટાદિ તો પ્રત્યક્ષસિદ્ધ છે, માટે તેનું અસ્તિત્વ છે; પણ જીવ તો પ્રત્યક્ષ નથી, માટે તેનો અભાવ છે.” ઇન્દ્રભૂતિ ગુણે કદી ગુણી વિના તો હોતા નથી–એટલે ગુણના શ્રવણ દ્વારા ગુણીની પણ સિદ્ધિ થઈ શકે છે–આથી રૂપાદિ ગુણેના ગ્રહણ દ્વારા ઘટાદિની સિદ્ધિ થઈ જશે. ભગવાન–એ જ નિયમ આત્મા વિશે પણ કહી શકાય કે સ્મરણાદિ એ ગુણે છે તો તે પણ ગુણ વિના રહેશે નહિ; એટલે જે સ્મરણાદિ ગુણોનું પ્રત્યક્ષ હોય તો Page #175 -------------------------------------------------------------------------- ________________ ગણધરવાદ [ગણધર ગુણી આત્મા પણ હોવો જોઈએ. વળી ભલે તે આત્માનું પ્રત્યક્ષ ન માને, પણ એ જ નિયમાનુસાર સ્મરણાદિ ગુણોથી ભિન્ન એવા આત્માનું અસ્તિત્વ તો તારે માનવું જ પડશે. (૧૫૬૦) ઇન્દ્રભૂતિ–સ્મરણાદિ ગુણનું પ્રત્યક્ષ થવાથી તેનો ગુણી કઈ હોવો જોઈએ એટલું જ સિદ્ધ થાય છે. પણ આપે છે તે ગુણ આત્મા જ છે એમ કહી નાખ્યું. તે બરાબર નથી; કારણ, દેહમાં જ કૃશતા, ગૌરતા આદિ ગુણોની જેમ સ્મરણાદિ ગુણે પણ ઉપલબ્ધ થાય છે, તેથી તેને ગુણે દેહથી ભિન્ન એ આત્મા નહિ પણ દેહ જ માનવે જોઈએ. (૧૫૬૧) ભગવાન -જ્ઞાનાદિ ગુણે એ દેહના ગુણે સંભવે નહિ, કારણ કે ઘડાની જેમ દેહ મૂત છે અથવા ચાક્ષુષ છે. ગુણે ગુણ-દ્રવ્ય વિના રહેતા તે નથી; જ્ઞાન દેહગુણ માટે ઝનાદિ ગુણેને અનુરૂપ એવા અમૂર્ત અને અચાક્ષુષ આત્માને નથી - દેહથી ભિન્ન એવો ગુણ માન જોઈએ. - ઇન્દ્રભૂતિ–જ્ઞાનાદિ ગુણોને આપ દેહના નથી માનતા; પણ તેમાં તો પ્રત્યક્ષ બાધ છે, કારણ કે જ્ઞાનાદિ ગુણે શરીરમાં જ દેખાય છે. - ભગવાન– જ્ઞાનાદિ ગુણ દેહમાં છે એવું પ્રત્યક્ષ જ અનુમાનબાધિત હોવાથી જ્ઞાનાદિ ગુણેને દેહમાં માની શકાય નહિ, પણ દેહભિન્ન આત્મામાં જ માનવા જોઈએ. ઇન્દ્રભૂતિ–કયા અનુમાનથી જ્ઞાનાદિગુણોનું દેહમાં પ્રત્યક્ષ બાધિત છે ? ભગવાન–દેહમાં રહેલ ઇન્દ્રિયોથી વિજ્ઞાતા–આત્મા ભિન્ન છે, કારણ કે ઇન્દ્રિયને વ્યાપાર ન હોવા છતાં તેનાથી ઉપલબ્ધ પદાર્થનું સ્મરણ થાય છે. જેમ ગેખલા દ્વારા ચેલી વસ્તુને ગોખલા વિના પણ દેવદત્ત સ્મરી શકે છે, માટે દેવદત્ત ગોખલાથી ભિન્ન છે, તે જ પ્રમાણુ ઇન્દ્રિયો વિના પણ ઇન્દ્રિયોથી ઉપલબ્ધ પદાર્થનું સ્મરણ કરતે હાવાથી આત્મા ઈન્દ્રિયોથી ભિન્ન માનવે જોઈએ. આ પ્રકારે અનુમાનથી પ્રત્યક્ષ બાધિત હોવાથી તે પ્રત્યક્ષ બ્રાન્ત છે, એટલે મરણાદિ વિજ્ઞાનરૂપ ગુણનો ગુણ દેહ માની શકાય નહિ. (૧૫૬૧) વળી, આત્માનું પ્રત્યક્ષ તને પણ છે તે મેં બતાવ્યું છે તારું એ પ્રત્યક્ષ આંશિક છે, કારણકે તને આત્માનું સર્વ પ્રકારે સંપૂર્ણ પ્રત્યક્ષ નથી, પણ સર્વને જીવ મને તે તેનું સર્વથા પ્રત્યક્ષ છે. તું છદ્મસ્થ છે, વીતરાગ નથી, તેથી પ્રત્યક્ષ છે તને વસ્તુને અનંત સ્વ અને પર પર્યાયોને સાક્ષાત્કાર થઈ શકે નહિ. પણ વસ્તુના અંશને સાક્ષાત્કાર થાય છે, જેમ ઘટાદિ પદાર્થો પ્રદી૧. આ બાબતમાં વાયુભૂતિ સાથેના વાદમાં વિશેષ ચર્ચા કરવામાં આવી છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રભૂતિ જીવના અસ્તિત્વ વિશે ચર્ચા ૧૩] પાદિથી દેશતઃ પ્રકાશિત થાય છે છતાં ઘટ પ્રકાશિત થઈ ગયો એમ કહેવાય છે, તેમ છદ્મસ્થનું પ્રત્યક્ષ એ ઘટાદિ પદાર્થોનું આંશિક પ્રત્યક્ષ છે છતાં ઘટનું પ્રત્યક્ષ થયું એવો વ્યવહાર થાય છે. તે જ પ્રમાણે આત્મા વિશે તને આંશિક પ્રત્યક્ષ છતાં કહી શકાય છે કે આત્મા તને પ્રત્યક્ષ થઈ ગયો છે. હું તો કેવલી છું તેથી મારું જ્ઞાન અપ્રતિહત અને અનન્ત હોવાથી મને તે આત્મા સંપૂર્ણ ભાવે પ્રત્યક્ષ છે. તારો સંશય અતીન્દ્રિય છતાં, અર્થાત તારા આત્મામાં રહેલ સંશય બાહ્ય ઇન્દ્રિયોથી અગ્રાહ્ય છતાં, મેં જાણું લીધે એ બાબત જેમ તને પ્રતીતિસિદ્ધ છે, તેમ આ બાબત પણ માની લે કે મને આત્માને સંપૂર્ણ સાક્ષાત્કાર થયેલ છે. (૧૫૬૩) ઈન્દ્રભૂતિ–મારા પિતાના દેહમાં આત્માનું મને આંશિક પ્રત્યક્ષ છે એ વાત સ્વીકારવામાં હવે મને વાંધો નથી, પણ બીજાના દેહમાં આત્મા છે તે હું કેવી રીતે જાણું ? ભગવાન એ જ પ્રકારે અનુમાનથી બીજાના દેહમાં પણ વિજ્ઞાનમય આત્મા છે તે તું જાણું લે. જેમકે બીજાના દેહમાં પણ વિજ્ઞાનમય જીવ છે, અન્ય દેહમાં કારણ કે તેની ઈષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટમાંથી નિવૃત્તિ દેખાય આત્મસિદ્ધિ છે. જેમ પિતાની ઈષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટમાંથી નિવૃત્તિ થાય છે તે પિતાના શરીરમાં આત્મા છે, તેમ બીજાના શરીરમાં આત્મા ન હોય તે ઘટાદની જેમ તેની પણ ઈષ્ટમાં પ્રવૃત્તિ ન થાય. માટે પરદેહમાં પણ આત્મા માનવે જોઈ એ. (૧૫૬૪) ઇન્દ્રભૂતિ–આપની સાથે આટલી ચર્ચાથી આત્મા છે એમ તે લાગે છે; પણ મારા વિચારમાં જે અસંગતિ આપને જણાઈ હોય તે બતાવો તો સારું. ભગવાન–જે તે એમ વિચાર્યું હતું કે “જીવના કોઈ પણ લિંગનો જીવ સાથેનો સંબંધ પ્રત્યક્ષ પ્રમાણથી પૂર્વગૃહીત છે જ નહિ, જેમ આત્મસિદ્ધિમાં સસલા સાથે તેનું શિંગડું કદી દેખાયું નથી, તેમ, એટલે જીવનું અનુમાને ગ્રહણ લિંગથી થઈ શકે નહિ, ઈત્યાદિ (૧૫૬૫). તે બાબતમાં જણાવવાનું કે એ એકાંત નિયમ નથી કે લિંગી–સાધ્ય સાથે લિંગ-હેતુને પહેલાં જોયો હોય તો જ પછી લિંગથી સાધ્યની સિદ્ધિ થાય છે, અન્યથા નહિ, કારણ કે, ભૂતને હાસ્ય, ગાન, રૂદન, હાથપગ પછાડવાની ક્રિયા, આંખના ચાળા ઇત્યાદિ તેના લિંગ સાથે કદી આપણે જોયું નથી હોતું, છતાં એ લિંગ જોઈને બીજાના શરીરમાં ભૂતનું અનુમાન થાય છે. તે જ પ્રમાણે આત્માનું અનુમાન, ભલે ૧. જુઓ ગાથા ૧૫૫૧ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪] ગણવરવાદ [ગણધર પહેલાં તેની સાથે લિગઢČન ન થયુ` હોય છતાં, થઈ શકે છે, તેમ માનવુ' જોઈ એ. (૧૫૬૬) વળી, આત્મસાધક અનુમાન પ્રયાગ આવે! પણ કરી શકાય છે.દેહના કાઈ કર્તા હાવા જોઈ એ, કારણ કે તેને ઘડાની જેમ સાદિ એવે પ્રતિનિયત—ચાક્કસ એક આકાર છે. જેને કાઈ કર્તા નથી હાતા તેના સાદ્ધિ એવેા પ્રતિનિયત આકાર પણ નથી હોતા; જેમ વાદળના મેરુ આદિ નિત્ય પદાર્થના પણ પ્રતિનિયત આકાર તા હોય છે. પણ તેની આદિ નથી, કારણ કે નિત્ય છે; એટલે હેતુમાં આદિ એવુ... વિશેષ આપ્યું છે. આથી ઉક્ત હેતુથી મેરુ જેવા પ્રતિનિયત આકારવાળાં છતાં પ્રતિનિયત પદાર્થાના કાઈ કર્તા સિદ્ધ થતા નથી; પણ જે પદાર્થોના આકાર સાદિ અને પ્રતિનિયત હશે તેમના જ કેાઈ કર્તા સિદ્ધ થાય છે, વળી, ખીજું પણુ આત્મસાધક અનુમાન છે તે આ પ્રમાણે—ઇન્દ્રિચેાને કાઇ અધિષ્ઠાતા હોવા જોઈ એ, કારણ કે તે કરણો છે; જેમ દાંડાદિ કરણોના કું ભકારાદિ અધિષ્ઠાતા છે તેમ. જેના કેઈ અધિષ્ઠાતા ન હાય તે આકાશની જેમ કરણ પણ નથી ખનતું. એટલે ઇન્દ્રિયાને કોઈ અધિષ્ઠાતા માનવા જોઈ એ, અને તે આત્મા છે. (૧૫૬૯) વળી, ત્રીજુ પણ આત્મસાધક અનુમાન આ પ્રમાણે છે: ઇન્દ્રિય દ્વારા વિષયે નુ ગ્રહણુ-આદાન થાય ત્યારે તે, એ વચ્ચેના બ્રહણુ-ગ્રાહ્ય-ભાવ સંબંધમાં કઈ આદાતા – ગ્રહણ કરનાર હોવા જોઈએ, કારણ કે તે ખન્નેમાં આદાન-આદેય ભાવ છે. જ્યાં આદાન-આદેય ભાવ હાય છે ત્યાં કોઈ આદાતા હાય છે. જેમ લેાઢા અને સાણસીમાં આદાન-આદેયભાવ છે તેા લુહાર તેમાં આદાતા છે, તેમ ઇન્દ્રિય અને વિષયમાં પણ આદાન-આદેયભાવ હાવાથી તેમાં પણ કાઈ આદાતા હોવા જોઈ એ. જ્યાં આદાનઆદેય-ભાવ નથી હોતા ત્યાં આદાતા પણ નથી હાતે; જેમ આકાશમાં. માટે ઇન્દ્રિય અને વિષયામાં કોઈ આદાતા માનવા જોઈ એ, અને તે જ આત્મા છે. (૧૫૬૮) આત્મસાધક ચૂંથું અનુમાન આ પ્રમાણે છે—દેહાદના કોઈ ભાક્તા—અર્થાત્ ભાગવનાર હાવા જોઈ એ, કારણ કે તે ભાગ્ય છે; જેમ ભેાજન અને વસ્ત્ર ભાગ્ય હોવાથી તેના ભાક્તા પુરુષ છે. જેના કાઈ ભે!ક્તા નથી તે ખવિષાણુની જેમ ભાગ્ય પણ નથી. શરીરઆદિ તે ભાગ્ય છે, માટે તેને ભેાક્તા હેાવા જોઇએ. જે ભક્તા છે તે આત્મા છે, વળી, પાંચમું આત્મસાધક અનુમાન આ પ્રમાણે છે–દેહાદિના કેાઈ અથી-સ્વામી છે, કારણ કે દેહાદિ સંઘાતરૂપ છે. જે સ`ઘાતરૂપ હોય છે તેના કાઈ સ્વામી હોય છે; જેમ ઘર એ સ`ઘાતરૂપ છે તે તેના સ્વામી કેાઈ પુરુષ છે. દેહાર્દિ પણ સ`ઘાતરૂપ Page #178 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રભૂતિ] જીવના અસ્તિત્વ વિશે ચર્ચા [૧૫ છે, એટલે તેને પણ કોઈ સ્વામી હે જોઈએ. જે સ્વામી છે તે આત્મા છે. (૧૫૬૯) ઇન્દ્રભૂતિ–ઉક્ત હેતુઓથી શરીરનો કઈ કર્તા-ભોક્તા આદિ છે એટલું માત્ર સિદ્ધ થાય છે, પણ તે જીવ છે એ તો સિદ્ધ થતું નથી. તે પછી કર્તાદિ એ જીવ છે એમ શાથી કહે છે. - ભગવાન–ઈશ્વરાદિ બીજે કે શરીરનો કર્તા હતા કે સ્વામી તે યુક્તિથી વિરુદ્ધ છે, માટે જીવને જ તેને કર્તા, ભોક્તા અને સ્વામી માન જોઈએ. ઇન્દ્રભૂતિ–કર્તા, ભોક્તા અને સ્વામી-રૂપે જીવન સાધક જે હેતુઓ બતાવ્યા છે તે બધા સાધ્યથી વિરોધી વસ્તુના સાધક હોવાથી વિરુદ્ધ હેત્વાભાસો છે, કારણ કે તમારે ઉક્ત હેતુઓથી જે જીવને સિદ્ધ કરે છે તે તો નિત્ય, અમૂર્ત અને અસંઘાતરૂપે સિદ્ધ કરેલો અભિપ્રેત છે, પણ તેને બદલે ઉક્ત હેતુઓથી જે કર્તારૂપે જીવ સિદ્ધ થાય છે તે કુંભકારાદિની જેમ મૂર્ત, અનિત્ય અને સંઘાતરૂપ સિદ્ધ થાય છે. ભગવાન–ઉક્ત હેતુથી સંસારી આત્માની કર્તાદિરૂપે સિદ્ધિ અભિપ્રેત હોવાથી તે બતાવેલ દેષ નથી, કારણ કે સંસારી આત્મા આઠ કર્મોથી આવૃત આત્મા કથંચિત હોવાથી અને શરીર સહિત હોવાથી તે કથંચિત્ મૂર્તીદિરૂપ છે મૂર્ત છે જ. (૧૫eo) હે સૌમ્ય ! આત્માનું સાધક એક અન્ય અનુમાન આ પ્રમાણે છે.—તારામાં જીવ છે જ, કારણ કે તેને તે વિષયમાં સંશય છે. જે જે વિષયમાં સંશયના વિષય સંશય હોય છે તે તે વિષય વિદ્યમાન હોય છે; જેમ સ્થાણુ– હોવાથી જીવ છે. ઠંડું અને પુરૂષ એ વિષયમાં સંશય થાય છે તો તે બને વિધ માન હોય છે, કારણ કે જે અવસ્તુ હોય છે, સર્વથા અવિદ્યમાન હોય છે, તેના વિષયમાં કદી કઈને સંશય થતો જ નથી. - ઇન્દ્રભૂતિ–જે વિષયમાં સંશય હોય છે ત્યાં સંશયની વિષયભૂત બે વસ્તુમાંથી એક વિદ્યમાન હોય છે, જેમ કે સ્થાણુ-પુરુષવિષયક સંદેહ સ્થળમાં ઉક્ત બંનેમાંથી કોઈ એક જ વિદ્યમાન હોય છે, અને વિદ્યમાન નથી હોતા. તો પછી આપ એમ કેમ કહે છે કે સંશયને જે વિષય હોય છે તે વિદ્યમાન હોય જ છે? ભગવાન–હે ગૌતમ! મેં એમ તે નથી જ કહ્યું કે જ્યાં જે વિશે સંદેહ હોય તે ત્યાં જ હોય છે. મારું તો એટલું જ કહેવાનું છે કે સંશયની વિષયભૂત વસ્તુ ત્યાં કે અન્યત્ર ગમે ત્યાં, પણ વિદ્યમાન અવશ્ય હોય છે, એટલે જીવ વિશે તને સંદેહ છે, માટે જીવ અવશ્ય વિદ્યમાન માન જોઈએ. અન્યથા તે વિશે સંશય થાય જ નહિ; જેમ છઠ્ઠા ભૂત વિશે સંશય નથી થતો તેમ. (૧૫૭૧) Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬] ગણધરવાદ [ગણધર ઇન્દ્રભૂતિ-સંશયવિષયભૂત પદાર્થ અવશ્ય વિદ્યમાન હોય તો કેટલાકને ખરના વિષાણ-શિંગડા વિષે પણ સંશય થતો હોવાથી ખરનું વિષાણ પણ વિદ્યમાન માનવું પડશે. ભગવાન–મેં તે કહ્યું જ છે કે સંશયની વિષયભૂત વતુ સંસારમાં ગમે ત્યાં હોવી જ જોઈએ. અવિદ્યમાનમાં સંશય થાય જ નહિ. પ્રસ્તુતમાં સંશયવિષયભૂત વિષાણુ ખરને ભલે ન હોય, પણ અન્યત્ર ગાય વગેરેને તો છે જ. જગતમાં વિષાણુને સર્વથા અભાવ હોય તો તે વિશે સંદેડ થાય જ નહિ. આ જ પ્રમાણે વિપર્યયજ્ઞાનમાં અર્થાત ભ્રમજ્ઞાનમાં પણ સમજી લેવાનું છે. વિશ્વમાં જે સર્વથા સર્પને અભાવ હોય તો દેરીના ટૂકડામાં સર્પનો ભ્રમ થઈ શકે જ નહિ. આ ન્યાયે શરીરમાં જે તે આત્માને મ માનતો હોય તે પણ આત્માનું અસ્તિત્વ ત્યાં નહિ તો અન્યત્ર માનવું જ પડશે. જીવન સર્વથા અભાવ હોય તે તેને ભ્રમ થઈ શકે નહિ. (૧૫૭૨) વળી, બીજે પ્રકારે પણ જીવને સિદ્ધિ કરી શકાય છે. તે આ પ્રમાણે.—અજીવને પ્રતિપક્ષી કઈ હોવો જોઈએ, કારણ કે અજીવમાં વ્યુત્પત્તિવાળા શુદ્ધ અજીવના પદને પ્રતિષેધ થયેલ છે. જ્યાં જ્યાં વ્યુત્પત્તિવાળા શુદ્ધ પદને પ્રતિપક્ષી-રૂપે પ્રતિષેધ હોય છે ત્યાં ત્યાં તેને પ્રતિપક્ષી હોય છે; જેમ “અઘટીને જીવની સિદ્ધિ પ્રતિપક્ષી “ઘટ” છે. અહીં “અઘટ’ કહીએ છીએ ત્યારે તેમાં ‘ઘટ” એવા વ્યુત્પત્તિવાળા શુદ્ધ પદને નિષેધ થયેલ છે, તેથી “અઘટીને વિરોધી “ઘટ” અવશ્ય વિદ્યમાન છે. જેને પ્રતિપક્ષી નથી હોતે તેમાં વ્યુત્પત્તિવાળા શુદ્ધ પદનો નિષેધ પણ નથી હોતો; જેમ અખરવિષાણુ અગર અડિથમાં. આમાં ખરવિષાણુ એ શુદ્ધ પદ નથી, કારણ કે તે સામાસિક છે, અને ડિથ એ વ્યુત્પત્તિવાળું નથી, આથી એ બન્નેને વ્યુત્પત્તિવાળાં શુદ્ધ પદ કહી શકાય નહિ. એટલે અખરવિષાણનું વિરોધી ખરવિષાણ અને અડિત્યનું વિરોધી ડિલ્થ એ બનેની વિદ્યમાનતા આવશ્યક નથી, પણ અજીવમાં તે તેમ નથી, તેમાં તો વ્યુત્પત્તિવાળા શુદ્ધ પદ છવનો નિષેધ થયેલે છેતેથી જીવનું અસ્તિત્વ અવશ્ય હોવું જોઈએ. વળી, “જીવ નથી” એમ તુ કહે છે તેથી જ જીવનું અસ્તિત્વ સિદ્ધ થઈ જાય છે, કારણ જે જીવ સર્વથા હોય જ નહિ તે “જીવ નથી' એ નિય હોવાથી પ્રયોગ જ થાય નહિ. જેમ દુનિયામાં જે ઘડો કયાંય ન જ - જીવસિદ્ધિ હોય તો “ઘડો નથી” એવો પ્રયોગ જ ન થાય; તેમ જીવ જે સર્વથા ન હોય તે “જીવ નથી” એ પણ પ્રયોગ ન થાય. ૧. લાકડાને હાથી “ડિત્ય' કહેવાય છે, Page #180 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રભૂતિ જીવના અસ્તિત્વ વિશે ચર્ચા ૧૭ એટલે જેમ “ઘડે નથી” એમ કહીએ છીએ ત્યારે આપણી સામે નહિ પણ અન્યત્ર ઘડે અવશ્ય હોય છે, તેમ “જીવ નથી' એમ કહીએ છીએ ત્યારે અહી નહિ તે અન્યત્ર જીવનું અસ્તિત્વ અવશ્ય માનવું જોઈએ. જે વસ્તુ સર્વથા હોતી નથી તેના વિશે નિષેધ પણ કરાતો નથી; તેને “નથી’ એમ પણ કહેવાતું નથી; જેમ ખરવિષાણુ જેવા અસત છઠ્ઠી ભૂત વિશે. જીવન તે તું નિષેધ કરે છે, માટે જ તારે તેનું અસ્તિત્વ માનવું જોઈએ. (૧૫૭૩) ઇન્દ્રભૂતિ–ખરવિષાણુ નથી એમ કહેવાય તે છે, તે આપ એમ કેમ કહો છો કે જેનું સવ-અસ્તિત્વ ન હોય તેને વિશે ‘નથી” એ પ્રાગ નથી થતો? અને વળી જેની સાથે નથી” શબ્દનો પ્રયોગ થાય છે તેનું આપના મત પ્રમાણે અવશ્ય અસ્તિત્વ હોય છે, તે આપે ખરવિષાણુનું પણ અસ્તિત્વ માનવું પડશે, કારણ કે “અરવિષાણુ નથી' એવો પ્રયોગ તો થાય છે. ભગવાન–હું એ નિયમ પર દઢ છું કે જે સર્વદા અસત્ અર્થાત અવિદ્યમાન હોય તેનો નિષેધ થઈ શકતો નથી અને જેને નિષેધ થાય છે તે નિષેધ અર્થ જગતમાં કયાંક તો વિદ્યમાન હોય જ છે. વસ્તુતઃ નિષેધથી વસ્તુના સર્વથા અભાવનું પ્રતિપાદન નથી થતું, પણ તેના સંયોગાદિના અભાવનું પ્રતિપાદન થાય છે. અર્થાત્ દેવદત્ત જેવા કોઈ પણ પદાર્થને જ્યારે આપણે નિષેધ કરીએ છીએ ત્યારે તેના સર્વથા અભાવનું પ્રતિપાદન નથી કરતા, પણ અન્યત્ર વિદ્યમાન એવા દેવદત્તાદિને અન્યત્ર સંગ નથી, કે સામાન્ય અગર તે વિશેષ નથી, એટલું જ બતાવવું અભિપ્રેત હોય છે. જયારે આપણે “ઘરમાં દેવદત્ત નથી એમ કહીએ છીએ ત્યારે તાત્પર્ય એટલું જ છે કે દેવદત્ત અને ગૃડ બને વિદ્યમાન છતાં બન્નેને સંગ નથી; તેમ જ્યારે આપણે એમ કહીએ છીએ કે “ખરવિષાણ નથી ત્યારે એનું તાત્પર્ય એવું છે કે ખર અને વિષાણુ એ બન્ને પદાર્થો પોતપોતાને સ્થાને વિદ્યમાન છતાં એ બન્નેનો સમવાય-સંબંધ નથી. તે જ પ્રમાણે જ્યારે આપણે એમ કહીએ છીએ કે “બી જે ચન્દ્ર નથી ત્યારે ચન્દ્રને સર્વથા નિષેધ નથી, પણ ચંદ્ર સામાન્ય નિષેધ છે. અર્થાત એક વ્યક્તિમાં સામાન્યને અવકાશ નથી, અને જ્યારે આપણે એમ કહીએ છીએ કે “ઘડા જેવડું મોતી નથી” ત્યારે મોતીને સર્વથા નિષેધ અભિપ્રેત નથી, પણ ઘટના પરિમાણુરૂપ વિશેષને અભાવે મોતીમાં છે એટલું જ પ્રતિપાદિત કરવું અભિપ્રેત છે. આ પ્રમાણે “આત્મા નથી' એમાં પણ આત્માનો સર્વથા અભાવ અભિપ્રેત ન હોવો જોઈએ, પણ તેના સંગાદિનો જ નિષેધ માન જોઈએ. - ઇન્દ્રભૂતિ–આપના નિયમ પ્રમાણે તે “તું ત્રિલેકેશ્વર નથી' એમ મારા વિશે Page #181 -------------------------------------------------------------------------- ________________ ગણધરવાદ [ગણધર કહેવાય તે હું ત્રણ લોકનો ઈશ્વર પણ બની જાઉં, કારણ કે મારી ત્રિલોકેશ્વરતાનો નિષેધ કરાવે છે. પણ હું કાંઈ ત્રણ લેકને ઈશ્વર નથી તે તો આપ જાણે છે. એટલે જેને નિષેધ કરાય તે વસ્તુ હોવી જોઈએ, એ નિયમ અયુક્ત છે. વળી, આપના મત પ્રમાણે નિષેધ ઉક્ત ચાર પ્રકારનો હોવાથી–“પાંચમા પ્રકારને નિષેધ નથી” એમ કહેવાય; પણ આપે બતાવેલા ઉક્ત નિયમાનુસાર નિષેધનો પાંચમો પ્રકાર પણ હવે જોઈએ, કારણ કે આપ તેનો નિષેધ કરે છે. - ભગવાન-તું મારા કહેવાનું તાત્પર્ય બરાબર સમજ નથી, અન્યથા આવા પ્રશ્નો થાય જ નહિ. જયારે એમ કહેવાય છે કે “તું ત્રણ લોકો ઈશ્વર નથી ત્યારે પણ તારી ઈશ્વરતાનો સર્વથા નિષેધ અભિપ્રેત નથી, કારણ કે તું તારા શિષ્યોને ઈશ્વર તો છે જ પણ ત્રિલોકેશ્વરતારૂપ વિશેષ માત્રનો જ નિષેધ અભીષ્ટ છે. તે જ પ્રમાણે પ્રતિષેધ પાંચસંખ્યાથી વિશિષ્ટ નથી એટલું જ તાત્પર્ય પાંચમા પ્રકારના નિષેધમાં છે; પ્રતિષેધને સર્વથા અભાવ અભિપ્રેત છે જ નહિ. ઇન્દ્રભૂતિ–મને આપની આ બધી વાતે સાવ અસંબદ્ધ જ લાગે છે. આપ જેતા નથી કે મારું ત્રિલોકેશ્વરપણું મૂળમાં જ અસત્ અવિદ્યમાન છે, માટે અને જ નિષેધ કરાવે છે. તે જ પ્રમાણે પ્રતિષેધને પાંચ મ પ્રકાર પણ સર્વથા અસત છે, માટે જ તેને નિષેધ કરાવે છે. આ પ્રમાણે સંગ સમવાય સામાન્ય કે વિશેષ એ બધા પણ અસત જ છે, માટે ગૃહાદિમાં તેનો નિષેધ કરાય છે. આથી તો એમ જ સિદ્ધ થાય છે કે જે અસત્ છે તેનો નિષેધ થાય છે, તેથી જેને નિષેધ થાય છે તે વિદ્યમાન હોય જ છે” એવું આપનું કથન અયુક્ત છે. ભગવાન–મારા કથનને બરાબર સમજવાનો પ્રયત્ન કરીશ તે તને તે સયુક્તિક જણાશે. મેં એમ તો કહ્યું જ નથી કે જેને નિષેધ કરાય છે તે સર્વત્ર સર્વથા હોય છે. મારા કહેવાનું તાત્પર્ય તે એટલું જ છે કે જ્યાં જે વસ્તુનો નિષેધ કરાતો હોય તે ત્યાં ભલે ન હોય, છતાં તે અન્યત્ર તે વિદ્યમાન હોય જ છે; સર્વથા અસતનો જેમ કે દેવદત્તને સંગ ભલે તેના ઘરમાં ન હોય, પણ અન્યત્ર નિષેધ નથી રસ્તામાં અગર બીજાના ઘરમાં તો દેવદત્તનો સંગ વિદ્યમાન હોય જ છે. આ જ પ્રકારે સમવાય સામાન્ય અને વિશેષની બાબતમાં પણ એ નિશ્ચિત છે કે તેનો નિષેધ એકત્ર થતો હોય તો અન્યત્ર તે સિદ્ધ–વિદ્યમાન હોય જ છે. ઇન્દ્રભૂતિ–હું પણ આપની વાતને માનીને જ કહું કે શરીરમાં જીવ નથી, તે શું ખોટું? શરીરમાં અવિદ્યમાન એવા જીવને જ હું નિષેધ કરું છું; પણ આપ તે શરીરમાં પણ જીવને માને છે. તે બાબતમાં મને વાંધે છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રભૂતિ જીવના અવિ વિશે ચર્ચા [૧૯ ભગવાન– એમ કહીને મારો પરિશ્રમ ઓછો કર્યો છે, કારણ, મારો મૂળ ઉદેશ જીવનું અસ્તિત્વ સિદ્ધ કરવાનો છે. તે જે સિદ્ધ થતો હોય શરીર જીવન તો પછી તેને આશ્રય તો સ્વતઃ સિદ્ધ થઈ જ જશે, કારણ, તે આશ્રય છે નિરાશ્રય તે નથી. તે શરીરમાં જીવનો નિષેધ કર્યો તેથી તેની વિદ્યમાનતા તે ઉક્ત નિયમથી સિદ્ધ થઈ જ ગઈ. હવે તે વસ્તુતઃ શરીરમાં છે કે નહિ એ પ્રશ્ન વિચારવાનો છે. જીવિત શરીરમાં જીવની ઉપસ્થિતિમાં ચિહને જ્ઞાનાદિ દેખાતાં હોય તે શા માટે તે શરીરમાં જીવ ન માન એ તું જ બતાવ. ઇન્દ્રભૂતિ શરીરમાં જીવ માનવાને બદલે શરીરને જ જીવ માનવામાં શું વાંધે ? ભગવાન–શરીરમાં જીવ હોય છે ત્યાં સુધી “આ જીવે છે એવો વ્યવહાર થાય છે, પણ શરીરથી જીવનો સંબંધ છૂટી જાય છે ત્યારે આ મરી ગયો’ એ વ્યવહાર થાય છે. વળી, જીવમાં મૂર્છા આવે છે ત્યારે “આ મૂછિત થઈ ગયે છે એમ કહેવાય છે–ઇત્યાદિ વ્યવહાર માત્ર શરીરને જ જીવ માનવામાં આવે તે ઘટી શકે નહિ. (૧૫૭૪) વળી, “જીવ’ એ પદ ઘટ’ પદની જેમ યુપત્તિવાળું શઠ પદ હોવાથી સાર્થક હોવું જોઈએ—અર્થાત “જીવપદનો કઈ અર્થ હોવો જોઈએ. જે પદ છવપદ સાર્થક છે સાર્થક નથી હોતું તે વ્યુત્પત્તિવાળું શુદ્ધ પદ પણ નથી હોતું; જેમ | ડિથ કે ખરવિષાણ આદિ પદ. “જીવ'પદ તે તેવું નથી–અર્થાત તે તે વ્યુત્પત્તિવાળું પદ છે, માટે તેનો અર્થ હોવો જોઈએ. ઇન્દ્રભૂતિ–દેહ જ જીવ’પદનો અર્થ છે; તેથી ભિન્ન બીજી કોઈ વસ્તુ “જીવ'. પદનો અર્થ નથી. શાસ્ત્રવચન પણ કહે છે કે “જીવ શબ્દ દેહ માટે જ વપરાય છે, જેમ કે આ જીવ છે, તેનો ઘાત નથી કરતો.” તાત્પર્ય એ છે કે જીવ તો તમે નિત્ય માનો છે; એટલે એના ઘાતનો તે પ્રશ્ન જ નથી શરીરને જ ઘાત થાય છે. માટે ઉક્ત વચનમાં જીવના ઘાતનો નિષેધ જે બતાવ્યો છે તે જીવશબ્દનો અર્થ શરીર માનીને જ છે. ભગવાન–છપદને અર્થ શરીર ઘટી ન શકે, કારણ કે જીવશબ્દના પર્યા શરીરશબ્દના પર્યાથી જુદા છે. જે શબ્દોના પર્યાયમાં ભેદ હોય દેહ છવપદને તે શબ્દના અર્થમાં પણ ભેદ હોવો જોઈએ. જેમ ઘટશબ્દ અને અર્થ નથી આકાશશબ્દના પર્યાયે જુદા જુદા છે તો બને શબ્દોના અર્થ પણ જુદા છે, તેમ શરીર અને જીવના પર્યાયે પણ જુદા છે...જેમકે જીવના પર્યાયે જતુ, પ્રાણી, સરવ, આમા આદિ છે, જ્યારે શરીરપદના પર્યાયે દેહ, વપુ, કાય, કલેવર આદિ છે. આમ પર્યાયોને ભેદ છતાં જે અર્થમાં અભેદ હેય તો १ "देह एवाऽयमनुप्रयुज्यमानो दृष्टः, यथैष जीवः, एनं न हिनस्ति" Page #183 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ગણધરવાંદ [ગણધર સંસારમાં વસ્તુભેદ જ નહિ રહે; મધુ' એક જ રૂપ માનવુ પડશે. ઉક્ત શાસ્ત્રવચનમાં જે શરીરને જીવ કહેવામાં આવ્યા છે તે ઉપચારથી છે, કારણ કે જીવ શરીરને પ્રાયઃ સહચારી છે અને શરીરમાં અવસ્થિત પણ છે, તેથી શરીરમાં જીવને ઉપચાર કરવામાં આવે છે. વસ્તુતઃ જીવ અને શરીર એ જુદા જ છે. જો તેમ ન હોય તે જીવ તે ચાર્લ્સે ગયા, હવે શરીરને ખાળી મૂકે' આવા પ્રયાગ લેકા કરે છે તે ન સભવે. વળી, દેહ અને જીવનાં લક્ષણા પણ જુદાં છે—જીવ જ્ઞાનાદિ ગુણયુક્ત છે ત્યારે દેહ તા જડ છે. આથી પણ દેહ એ જ જીવ કેમ સ`ભવે ? માટે તે બન્નેને જુદા જ માનવા જોઈએ. પ્રથમ મે' તને એ સમજાવ્યુ` જ છે કે જ્ઞાનાદિ ગુણે! દેહના સ’ભવે નહિ, કારણ કે દેહ મૂર્ત છે- ઇત્યાદિ. (૧૫૭૫-૭૬) મે' આ પ્રકારે પ્રત્યક્ષ અને અનુમાનથી જીવનું અસ્તિત્વ સિદ્ધ કર્યુ છતાં હજી તારા મનમાંથી સંદેહ ગયે જણાતા નથી; તેા હવે આ છેલ્લું સાવચનથી પ્રમાણ એવું આપું છું કે જેથી તારા સંદેહ સČથા દૂર થઈ જશે: વિસિદ્ધ જીવ છે' એવું મારું વચન તારે સત્ય માનવું જોઈએ, કારણ કે તે મારું વન છે, જેમ તારા સંશયને પ્રતિપાદન કરનારુ મારું' વચન તે' સત્ય માન્યું છે. અથવા તારે ‘જીવ છે’એવુ મારુ વચન સત્ય માનવુ' જોઇ એ કારણ કે એ સજ્ઞ વચન છે, તેને માન્ય એવા સજ્ઞના વચનની જેમ મારુ પણુ વચન તારે પ્રમાણ માનવુ" જોઈ એ. (૧૫૭૭) ઇન્દ્રભૂતિ—આપ સર્વજ્ઞ હો તેથી શું થયું? સ`જ્ઞ શુ' જૂઠ્ઠું ન ખેલે ? ભગવાન—ના, કદી નહિ; કારણ, મારામાં ભય, રાગ, દ્વેષ, મેહ એ દોષો, જેને લઈ ને મનુષ્ય જુઠ્ઠું અગર હિંસક વચન ખાલે છે, તેના સથા અભાવ છે, તેથી મારાં બધાં વચને સત્ય અને અહિ'સક છે; જેમ જ્ઞાતા એવા મધ્યસ્થનાં વચને માટે તારે મારા વચનમાં વિશ્વાસ રાખીને જીવનુ' અસ્તિત્વ માનવુ જોઈએ. (૧૫૯૮) સર્વજ્ઞ જૂ ન મેલે ઇન્દ્રભૂતિ—પણ આપ સજ્ઞ છે તે હુ કેવી રીતે જાણું? ભગવાન—હું તારા સ` સંશયેાનુ' નિવારણ કરુ છું એ જ મારા સર્વજ્ઞપણાની સાબિતી છે. જે સન ન હોય તે સસ'શયાનું નિવારણ કેવી રીતે ભગવાન સર્વજ્ઞ કરી શકે ? તને જે જે વિષયમાં સંદેહ હોય, જે તુ' ન જાણતા શાથી ? હોય—એ બધી ખાખતા વિશે તુ મને પૂછીને ખાતરી કરી લે કે હું સવ" સંશયાનું નિવારણ કરનાર સĆજ્ઞ છું કે નહિ. (૧૫૯૯) Page #184 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રભૂતિ જીવના અસ્તિત્વ વિશે ચર્ચા [ આ પ્રમાણે, હે ગૌતમ, ઉપયોગલક્ષણ જીવને સર્વ પ્રમાણથી સિદ્ધ થયેલો માની લે. એ જીવ સંસારી અને સિદ્ધ એ બે પ્રકારનો છે, અને સંસારી જીવના પાછા ત્રણ અને સ્થાવર એવા બે ભેદ છે તે પણ તું જાણું લે. (૧૫૮૦) ઇન્દ્રભૂતિ–આ૫ તે જીવને નાના કહે છે પણ વેદાન્ત શાસ્ત્રમાં તે જીવ બ્રહ્મ એક જ છે, એમ કહ્યું છે, જેમકે – જીવ એક જ છે “૧જુદાં જુદાં ભૂતેમાં એક જ આત્મા પ્રતિષ્ઠિત છે. છતાં તે એકરૂપે અને નાનારૂપે જલમાં ચંદ્રના પ્રતિબિમ્બની જેમ દેખાય છે.” આકાશ એક છે અને વિશુદ્ધ છે, છતાં તિમિર-રોગવાળો પુરુષ તેને અનેક માત્રાઓ-રેખાઓથી ચિત્રવિચિત્ર જુએ છે. તે જ પ્રકારે વિકપશૂન્ય—એક અને વિશુદ્ધ બ્રહ્મ છે, છતાં અવિદ્યા વડે જાણે તે કલુષિત ન થઈ ગયું હોય, તેમ તે ભિન્ન–અનેક ભાસે છે.” જેનાં મૂળ ઊર્વ–આકાશમાં છે અને શાખાઓ અધઃ-જમીનમાં છે એવા અશ્વત્થ–વૃક્ષને અવ્યય—શાશ્વત કહેવામાં આવ્યું છે. છદ એનાં પાંદડાં છે. જે તેને જાણે છે તે જ વેદજ્ઞ-બ્રહ્મજ્ઞ છે.” ઉપનિષદોમાં પણ કહ્યું છે... “જજે હતું અને જે થશે, આ બધું પુરુષરૂપ જ છે, તે १ "एक एव हि भूतात्मा भूते भते प्रतिष्ठितः । एकधा बहुधा चैव दृश्यते जलचन्द्रवत् ॥" બ્રહ્મબિન્દુ ઉપ૦ ૧૧ २ “यथा विशुद्धमाकाशं तिमिरोपप्लुतो जनः । संकीर्ण मिव मात्राभिभिन्नाभिरभिमन्यते ॥ तथेदममलं ब्रह्म निर्विकल्पमविद्यया । कलुषत्वमिवापन्न भेदरूप प्रकाशते ॥" રાખ્યામા વાર્નિં. ૩-૪-૪૩, ૪૪ | ३ "ऊर्ध्वमूलमधःशाखमश्वत्थं प्राहुरव्ययम् । छन्दांसि यस्य पनि यस्त वेद स वेदवित् ॥" | માવતા ૧૫-૧, યોગશિખોપનિષદ ૬-૧૪ परुष एवेदन सर्व यद् भत यच्च भाव्यम्, उतामृतत्वस्येशाना यदन्नेनातिरोहति ।" છપાયેલ વિશેષ આવશ્યક ભાષ્યની ટીકામાં પુરુષ વેઢ નિ સવ એવો પાઠ છે; પણ ખરી સ્થિતિ જુદો છે. આ મંત્ર ઋગ્વદ ૧૦. ૯૦. ૨. સામવેદ ૬૧૯, યજુર્વેદ ૩૧. ૨. અને અથર્વવેદ ૮. ૪. ચારેમાં છે, અને પાઠ પુરુષ ઘર સર્વ એવો જ છે. ફક્ત યજુર્વેદી પાકની વચ્ચે આવતા અનસ્વારને બદલે “ગુ' એવો ઉરચાર કરે છે અને ઋદી કે અથર્વવેદી તેવો ઉચ્ચાર ન કરતાં અનસ્વારને અનસ્વાર રૂપે જ ઉરચારે છે. એમ લાગે છે કે યુજવેદીને એ ઉરચારણભેદને લિપિમાં ઉતારતાં કાલક્રમે “ગ્નિ' એ વિપર્યાસ થયે છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૨૨) ગણધરવાદ [ગણધર પુરુષ જ અમૃતનો સ્વામી છે જે અનાથી વધે છે.” “જે કંપે છે, જે નથી કંપતું, જે દૂર છે, જે નજીક છે, જે બધાના અંતરમાં છે અને જે સર્વત્ર બાહ્ય છે–એ બધું પુરુષ જ છે.” આ પ્રકારે બધું એક બ્રહ્મરૂપ જ માનીએ તે શું વાંધો? ભગવાન–હે ગીતમ! નારક, દેવ, મનુષ્ય અને તિર્યંચ એ સર્વ પિડામાં આકાશની જેમ આત્મા જે એક જ હોય તે શે દેષ આવે એ તારો પ્રશ્ન છે. પણ આકાશની જેમ સર્વ પિંડમાં આત્મા એક જ સંભવે નહિ, કારણ કે આકાશનું સર્વત્ર એક જ લિંગ-લક્ષણ અનુભવાય છે; માટે આકાશ સર્વત્ર એક જીવ અનેક છે જ છે, પણ જીવ વિશે તેમ નથી. પ્રત્યેક પિંડમાં તે વિલક્ષણ છે, માટે જીવને સર્વત્ર એક ન માની શકાય. એવો નિયમ છે કે લક્ષણભેદ હોય તો વસ્તુભેદ માન જોઈએ. તદનુસાર જીવનાં લક્ષણે પ્રતિપિંડમાં જુદાં જુદાં અનુભવાતાં હોય તે પ્રતિપિંડમાં જેને જુદા જ માનવા જોઈએ. (૧૫૮૧) તે વસ્તુનું સાધક અનુમાન આ પ્રમાણે છે – છે નાના–ભિન્ન છે, કારણ કે તેમાં લક્ષણ ભેદ છે, ઘટાદિની જેમ. જે વસ્તુ ભિન્ન નથી હતી તેમાં લક્ષણભેદ પણ નથી હોત; જેમ આકાશમાં. વળી, જે જીવ એક જ હોય તો સુખદુઃખ બન્ય-મોક્ષ–એની પણ વ્યવસ્થા બને નહિ; માટે અનેક માનવા જોઈએ. આપણે જોઈએ છીએ કે સંસારમાં એક જીવ સુખી છે અને બીજે દુઃખી, એક બંધનબદ્ધ છે તો બીજો બન્ધનમુક્તસિદ્ધ. એક જ જીવ સુખી અને દુઃખી એક જ સમયે સંભવે નહિ. તે જ પ્રમાણે એક જ જીવ એક જ કાળે બદ્ધ અને મુક્ત સંભવે નહિ, કારણ કે તેમાં વિરોધ છે (૧૫૮૨) - ઇન્દ્રભૂતિ–જીવનું લક્ષણ જ્ઞાનદર્શનરૂપ ઉપયોગ છે, અને તે તે સર્વ જીવોમાં છે, તો પછી પ્રતિપિંડમાં લક્ષણભેદ શાથી માને છે ? ભગવાન–બધા જીવમાં ઉપગરૂપ સામાન્ય લક્ષણ સમાન છતાં પ્રત્યેક શરીરમાં વિશેષ વિશેષ ઉપગ અનુભવાય છે. અર્થાત્ ઉપયોગના અપકર્ષ અને ઉત્કર્ષનું તારતમ્ય જીવોમાં અનન્ય પ્રકારનું હોવાથી જીવ પણ અનન્ત જ માનવા જોઈએ. (૧૫૮૩) ઇન્દ્રભૂતિ–જીવને એક માનીએ તે સુખ-દુઃખ અને બંધ-મોક્ષ ન ઘટી શકે એમ આપે કહ્યું તેનું વિશેષ સ્પષ્ટીકરણ કૃપા કરીને કરો. १ यदेजति यन्नजति यद् दूरे यदु अन्तिके । यदन्तरस्य सर्व स्य, यत सर्वस्यास्य बाह्यतः ॥ ઈશાવાસ્યોપનિષદ્ મંત્ર ૫ Page #186 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રભૂતિ] જીવના અસ્તિત્વ વિશે ચર્ચા [૩ ભગવાન-સત્ર જીવને એક માનીએ તે તેને સગત—સ વ્યાપી માનવેા પડે. પણ જેમ આકાશ સર્વાંગત હાવાથી તેમાં સુખ-દુ:ખ કે ખધ-મેક્ષ નથી ઘટતા, તેમ જીવમાં પણુ જો સગત હાય તેા સુખ-દુઃખ અને ધમેાક્ષસ'ભવી શકે નહિ. જેમાં સુખ-દુઃખ કે મધ-માક્ષ હોય છે તે સ`ગત પણ નથી હેાતા; જેમ દેવદત્ત. વળી, જે એક જ હાય છે તે કર્તા, ભેાક્તા, મનન કરનાર કે સ'સારી પણ હાઈ શકે નહિ; જેમ આકાશ. માટે જીવને એક નહિ, પણુ અનંત માનવા જોઇ એ, (૧૫૮૪) વળી, બધા જીવા એક જ હાય, તેમાં જો ભેદ ન જ હાય, તેા સ`સારમાં કાઈ સુખી ન રહે, કારણ કે ચાર ગતિના જીવામાં નારક અને તિ''ચા જ વધારે છે અને તેઓ તે નાના પ્રકારની શારીરિક—માનસિક પીડાથી ગ્રસ્ત હાવાથી દુઃખી જ છે. આમ જીવના અધિક અંશ દુ:ખી હાવાથી જીવને દુ:ખી જ કહેવા જોઈએ, પણ સુખી નહિ. જેમ કેાઈના આખા શરીરમાં રાગ વ્યાપ્ત હાય અને માત્ર એક આંગળી જ રાગ મુક્ત હોય તેા તેને રાગી જ કહેવાય છે, તેમ જીવેાના મોટા ભાગમાં દુ:ખ વ્યાપ્ત હાય તા જીવને દુ:ખી જ કહેવે જોઈ એ, તેને સુખી કહી શકાય નહિ. વળી, કાઈ જીવ મુક્ત પણ નહિ સ'ભવે અને તેથી જ સુખી પણ નહિ સભવે, કારણ કે જીવાને અધિકાંશ તે બહુ જ છે. જેમ કાઈ ને આખા શરીરે ખીલા મારવામાં આવ્યા હાય અને માત્ર એક આંગળી જ છૂટી રાખવામાં આવી હાય તે તેને છૂટો—સ્વતંત્ર કહી શકાય નહિ, તેમ જીવને પણ અધિકાંશ બહુ હાય તે એકાંશથી મુક્તિને કારણે તેને મુક્ત કહી શકાય નહિ. આ પ્રમાણે બધા જીવાને એક જ માનવાથી કેઈ સુખી કે મુક્ત કહેવાશે નહિ; માટે જીવોને અનેક માનવા જોઈએ. (૨૫૮૫) ઇન્દ્રભૂતિ જીવે। એક નહિ પણ અનેક છે, એમ આપનુ` કથન યુક્તિસિદ્ધ છે; પણ પ્રત્યેક જીવને સાંખ્ય આદિ દશનામાં મનાય છે તેમ સર્વ વ્યાપ્ત માનવામાં આવે તે શેા વાંધા ? ભગવાન—જીવ સર્વવ્યાપી નહિ પણ શરીરવ્યાપી છે, કારણ કે તેના ગુણ્ણા શરીરમાં જ ઉપલબ્ધ થાય છે. જેમ ઘટના ગુણેા ઘટથી બાહ્ય જીવ વ્યાપક નથી દેશમાં ઉપલબ્ધ નથી થતા તેથી તે વ્યાપક નથી, તેમ આત્માના ગુણા પણ શરીરથી બહાર ઉપલબ્ધ નથી થતા, માટે તે શરીર પ્રમાણ જ છે, ૧ ટીકામાં તૈયાયિકાટ્ટિ' છે; પણ સાંખ્યા પ્રાચીન છે તેથી મેં સાંખ્યાદિની જેમ’એમ લખ્યું છે, Page #187 -------------------------------------------------------------------------- ________________ ૨૪] ગણધરવાદ [ગણધર અથવા, જ્યાં જેની ઉપલબ્ધિ પ્રમાણસિદ્ધ નથી અર્થાત્ જે જ્યાં પ્રમાણથી અનુપલબ્ધ છે ત્યાં તેને અભાવ માનવા જોઈએ; જેમ ભિન્ન એવા ઘટમાં પટના અભાવ છે. શરીરની બહાર સંસારી આત્માની અનુપલબ્ધિ હાવાથી તેનેા પણ શરીરથી બહાર અભાવ માનવા જોઈ એ. (૧૫૮૬) એટલે જીવમાં કતૃત્વ, ભાકતૃત્વ, મધ, મૈાક્ષ, સુખ અને દુ:ખ તથા સસાર એ અધું જો તેને અનેક—નાના અને અસવગત-શરીરવ્યાપી માનવામાં આવે તેા જ યુક્તિસગત થાય છે. માટે જીવને અનેક અને અસગત માનવા જોઈએ. (૫૧૮૭) ઇન્દ્રભૂતિ—આપની યુક્તિએ સાંભળીને જીવ વિશેના સંદેહ હવે હું છોડવા ચાહું જ છું; પણ પેલુ ‘વિજ્ઞાનપન વ તેમ્યઃ' ઇત્યાદિ વેદવાકય મારી સામે આવે છે અને મને પાછે સંદેહમાં મૂકી દે છે કે જો જીવ યુક્તિસિદ્ધ હોય તેા પછી વેદમાં શા માટે એમ કહેવામાં આવ્યુ' ? ભગવાન—ગૌતમ! તુ' એ વેદપદોના સમ્યગ્ અથ જાણતા નથી, એટલે જ તું એમ માને છે કે પદ્મનાં અંગેા અર્થાત્ કારણેાના સમુદાય માત્રથી જે વિજ્ઞાનઘન સમુદ્ભૂત થાય છે, એ વિજ્ઞાન માત્ર આત્મા છે. એથી અતિરિક્ત કેાઈ આત્મા નથી, જે પરલેાકથી આવતા હોય; અને પાછે તે વિજ્ઞાનરૂપ આત્મા ભૂતાનેા નાશ થઈ જાય છે ત્યારે વિનષ્ટ થઈ જાય છે તેથી તે પરલેાક કે પરભવમાં જતા પણ નથી; એટલે એ જીવ પૂર્વભવમાં અમુક હતા ને ત્યાંથી આ જન્મમાં આળ્યે, તેમ જ તે જીવ અહી થી મરી આવતા જન્મમાં અમુકરૂપે થશે એવી કેાઈ જન્મજન્માંતરમાં એક જીવવ્યક્તિનું અસ્તિત્વ સૂચવતી પ્રેત્યસ’જ્ઞા—પરલેાકવ્યવહાર નથી; અર્થાત્ એમ નથી કહેવાતુ' કે અમુક પ્રથમ નારક કે દેવ હતા પણ હવે મનુષ્ય થયા છે. તે વેદવાકયના તુ' તાત્પર્યા એમ સમજે છે કે જીવ એક ભવથી બીજા ભવમાં જતા નથી, કારણ કે તે ભૂતસમુદાયથી નવા જ ઉત્પન્ન થાય છે અને સમુદાયના નાશ સાથે નષ્ટ પણ થઈ જાય છે. (૧૫૮૮-૯૦) વેદવાકયને સગતાથ હે ગૌતમ! ઉક્ત વેદવાકયના તુ' ઉપર પ્રમાણે શબ્દાર્થ કરે છે એટલે જ તને એમ લાગે છે કે જીવ છે જ નહિ, પણ વેદનાં જ રત હૈં મૈં સારીરક્ષ્ય ઇત્યાદિ ખીજા વાકયોમાં જીવતુ' અસ્તિત્વ ખતાવવામાં આવ્યું છે. અને વળી, નિદેત્ર ગુડ્ડયા ” ૧. જુએ ગાથા ૧૫૫૩ની વ્યાખ્યા. ૨, ગાથા ૧૫૫૩ની વ્યાખ્યા જુએ, Page #188 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રભૂતિ] જીવના અસ્તિત્વ વિશે ચર્ચા ૨૫ ઇત્યાદિ વાકયોમાં અગ્નિહવનની ક્રિયાનું ફળ પરલેાકમાં સ્વ ખતાવ્યું છે જે ભવાતરમાં જનાર નિત્ય આત્મા માન્યા વિના સ'ભવી શકે નહિ; એટલે આ પ્રકારે જીવના અસ્તિત્વ વિશે પરસ્પર વિરોધી એવાં વેદવાકયોના શ્રવણથી તને જીવના અસ્તિત્વ વિશે, મારી યુક્તિએ સાંભળ્યા છતાં, સંદેહ થાય છે કે વસ્તુતઃ જીવ હશે કે નહિ. પણ હું ગૌતમ ! હવે આવા પૂર્વોક્ત અ તે કર્યાં છે તે યથા સાંભળ. (૧૫૯૧-૯૨) સશય કરવાને કાંઈ કારણ નથી. વેદપદાને જે નથી, પણ જે અં હું તને બતાવુ' છું તે ઇન્દ્રભૂતિ—આપ જ કૃપા કરી તે વેદપદાને સાચા અથ બતાવે, જેથી મારા સ ́શય દૂર થાય, ભગવાન—ઉક્ત વિજ્ઞાનઘન વ'' ઇત્યાદિ વાકયમાં ‘વિજ્ઞાનઘન' એ શબ્દના અથ જીવ છે, કારણ કે વિજ્ઞાન અર્થાત્ વિશેષ જ્ઞાન તે વિજ્ઞાન કહેવાય છે. જ્ઞાન-દર્શીનરૂપ એ જ વિજ્ઞાન છે. એ વિજ્ઞાનથી અનન્ય—અભિન્ન હેાવાને લીધે તેની સાથે જે એકરૂપે ઘન—નિબિડ થઈ ગયા હાય તે જીવ વિજ્ઞાનઘન કહેવાય છે; અથવા એ જીવના પ્રત્યેક પ્રદેશમાં અનન્તાનન્ત વિજ્ઞાનપર્યંચાને। સંઘાત થયેલા હાવાથી પણ જીવને ‘વિજ્ઞાનઘન’ કહેવાય છે. ઉક્ત વાકચમાં જે વ્” એવુ પદ છે તેનુ' તાત્પ એવુ' છે કે જીવ વિજ્ઞાનઘન જ છે, અર્થાત્ વિજ્ઞાનરૂપ જ છે; વિજ્ઞાન જીવનું સ્વરૂપ જ છે. જીવથી વિજ્ઞાન અત્યન્ત ભિન્ન નથી, કારણ કે વિજ્ઞાન જો જીવથી સ થા ભિન્ન હાય તેા જીવ જડે. સ્વરૂપ બની જાય. તેથી તૈયાયિક વગેરે જે જ્ઞાનને આત્માનું સ્વરૂપ નથી માનતા તેમને મતે આત્મા જડરૂપ બની જશે. “મૂતમ્યઃ સમુથાય'' ઇત્યાદિનું તાત્પર્યાં આ પ્રમાણે છે ઃ—ઘટ-પટ આદિ ભૂતાથી વિજ્ઞાન, પટિવજ્ઞાન આદિ રૂપે વિજ્ઞાનધન જીવ ઉત્પન્ન થાય છે, કારણ કે જ્ઞેયથી જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. પ્રસ્તુતમાં ઘટઆદિ જ્ઞેય વસ્તુએ ભૂતે છે, તેથી એમ કહી શકાય કે ઘટાદિ ભૂતાથી ઘવિજ્ઞાન ઉત્પન્ન થયુ.. એ ઘવિજ્ઞાન જીવના એક વિશેષ પર્યાય છે. વળી જીવ એ વિજ્ઞાનમય છે, તેથી એમ કહી શકાય કે ઘટવિજ્ઞાનરૂપ જીવ ઘટ નામના ભૂતથી ઉત્પન્ન થયેા છે. તે જ પ્રકારે પવિજ્ઞાનરૂપ જીવ પટ નામના ભૂતથી ઉત્પન્ન થયા, ઇત્યાદિ. આમ જીવના અનન્ત પર્યંચે તે તે ભૌતિક ૧. જુએ ગા. ૧૫૫૩ ની વ્યાખ્યા. ૪ Page #189 -------------------------------------------------------------------------- ________________ ગિણધર ૨૬] ગણધરવાદ : વિષયોની અપેક્ષાએ ઉત્પન્ન થાય છે, અને જીવના પર્યાયે તેનાથી અભિન્ન હોવાને લીધે જીવ તે તે વિજ્ઞાનરૂપે ભૂતથી ઉત્પન્ન થાય છે, એમ કહેવું તે ઉચિત જ છે. (૧૫૯૩) “તન્યવાનું વિનરાતિ”નો અર્થ એ છે કે જ્ઞાનના આલમ્બનરૂપ ભૂતે જ્યારે યરૂપે વિનાશને પ્રાપ્ત કરે છે ત્યારે તેનાથી ઉત્પન્ન થયેલ વિજ્ઞાનઘન પણ નષ્ટ થઈ જાય છે. અર્થાત ઘટાદિની શેયરૂપતા જ્યારે નષ્ટ થઈ જાય છે ત્યારે ઘટવિજ્ઞાનાદિ આત્મપર્યાય પણ નષ્ટ થઈ જાય છે. ઉક્ત પર્યાય વિજ્ઞાનઘન-જીવથી અભિન્ન હોવાથી વિજ્ઞાનઘન-જીવનો પણ નાશ થઈ જાય છે, એમ કહેવું અનુચિત નથી. વિષયનું વ્યવધાન, તેનું સ્થગિત થઈ જવું–હયાતીમાંથી લેપાઈ જવું, અન્ય વિષયમાં મનને જોડવું, ઈત્યાદિ કારણોને લઈને જ્યારે આત્મા અન્યવિષયમાં ઉપગવાળો થાય છે ત્યારે ઘટાદિની શેયરૂપતાનો નાશ થાય છે, અને પટાદિની શેયરૂપતા ઉત્પન્ન થાય છે, તેથી આત્મામાં ઘટાદિ વિજ્ઞાન નષ્ટ થાય છે અને પટાદિ વિજ્ઞાન ઉત્પન્ન થાય છે. સારાંશ એ છે કે ઘટાદિ વિય ભૂતથી ઘટવિજ્ઞાનાદિ પર્યાયરૂપે વિજ્ઞાનઘન-જીવ ઉત્પન્ન થાય છે અને કાલક્રમે વ્યવધાનાદિ કારણે જીવની અન્ય વિષયમાં ઉપગની પ્રવૃત્તિ થવાથી જ્યારે ઘટાદિ ભૂતોની વિયરૂપતા નષ્ટ થાય છે ત્યારે ઘટાદિ જ્ઞાન પર્યાયરૂપે વિજ્ઞાનઘન–જીવનો પણ નાશ થાય છે. (૧૫૯૪) આ પ્રકારે આત્મા પૂર્વ પર્યાયના વિગમ-નાશની અપેક્ષાએ વિગમવ્યય સ્વભાવ વાળો છે અને અપરપર્યાયની ઉત્પત્તિની અપેક્ષાએ સંભવ-ઉત્પાદ જીવ નિત્યાનિત્ય છે સ્વભાવવાળો છે. આપણે જોયું કે ઘટાદિ વિજ્ઞાનરૂપ ઉપયોગને નાશ થવાથી પટાદિ વિજ્ઞાનરૂપ ઉપગ ઉત્પન્ન થાય છે; આથી જીવમાં ઉત્પાદ અને વ્યય એ બન્ને સ્વભાવ હોવાથી તે વિનાશી સિદ્ધ થાય છે, પણ વિજ્ઞાનની સંતતિની અપેક્ષાએ વિજ્ઞાનઘન-જીવ અવિનાશી—ધવ પણ સિદ્ધ થાય છે. સારાંશ કે આત્મામાં સામાન્ય વિજ્ઞાનને અભાવ તો કયારેય થતો જ નથી, વિશેષ વિજ્ઞાનનો અભાવ થાય છે તેથી વિજ્ઞાન સંતતિ-વિજ્ઞાન સામાન્યની અપેક્ષાએ જીવ નિત્ય છે, પ્રવ છે, અવિનાશી છે. આ પ્રકારે સંસારની બધી વસ્તુ ઉપાદ, વ્યય અને ધવ્ય એમ ત્રિસ્વભાવ છે. કોઈપણ એવી વસ્તુ નથી જેને સર્વથા વિનાશ થઈ જતો હોય અથવા સર્વથા અપૂર્વ ઉત્પાદ થતું હોય. (૧૫૯૫) ર ઘેર સંજ્ઞાતિ” એ વાક્યાંશનો ભાવ આ પ્રમાણે છેજ્યારે અન્ય વસ્તુમાં ઉપયોગ પ્રવૃત્ત થાય છે ત્યારે પૂર્વ વિષયનું વિજ્ઞાન તો ચાલ્યું ગયું હોવાથી પહેલાની જ્ઞાનસંજ્ઞા હોતી નથી, કારણ કે તે વખતે જીવને ઉપગ સાંપ્રત–વર્તમાન વસ્તુ વિશેનો હોય છે. સારાંશ એ છે કે જ્યારે ઘટોપયોગ નિવૃત્ત થઈ પટેગ પ્રવર્તી Page #190 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રભૂતિ જીવના અસ્તિવ વિશે ચર્ચા ૨૭ માન હાય છે ત્યારે ઘટાપયેાગ સંજ્ઞા હાતી નથી, કારણ કે એ ઉપયેગ તે નિવૃત્ત થઈ ગયા હોય છે. પરંતુ તે વખતે પટાપયેગ સત્તા જ હાય છે, કારણ કે ત્યારે પટાપયાગ વર્તમાન છે, આ પ્રકારે ઉક્ત વેદવાકયમાં વિજ્ઞાનધન પદથી જીવતું જ કથન કરવામાં આવ્યું છે એમ સ્વીકારી તે વિષયમાં સ ંદેહને અવકાશ આપવા જોઈ એ નહિ, (૧૫૯૬) ઇન્દ્રભૂતિ—આપે એમ કહ્યું છે કે ઘટાદ ભૂતાથી વિજ્ઞાનધન...જીવ ઉત્પન્ન થાય છે;—એટલે આપની વ્યાખ્યા માનીએ તાપણું જીવ એ ભૂતથી સ્વતંત્ર દ્રવ્ય નહિ પણ ભૂતાને ધમ જ સિદ્ધ થાય છે; અર્થાત્ વિજ્ઞાનઘન જીવ પૃથિવ્યાદિ ભૂતમય જ સિદ્ધ થાય છે, કારણ કે વિજ્ઞાનની ઉત્પત્તિ ભૂતા હાય તેા જ થાય છે અને જો ભૂતા ન હાય તેા નથી થતી. એટલે કે વિજ્ઞાનના અન્વય-વ્યતિરેક ભૂતા સાથે હાવાથી તે ભૂતાના જ ધમ છે; જેમ ચંદ્રિકા ચદ્રના ધમ છે. ભગવાન—તારું કથન ખરાબર નથી, કારણ કે ભૂતના અભાવમાં પણ જ્ઞાન હાય છે; તેથી ભૂતે સાથે જ્ઞાનના વ્યતિરેક નિયમ અસિદ્ધ છે. આપે તે પ્રથમ કશું જ છે કે વિજ્ઞાન પણ નષ્ટ થઈ જાય છે; આ પ્રકારે વિજ્ઞાનના ભૃતા સાથે વિજ્ઞાન ભૂતધર્મ નથી ઇન્દ્રભૂતિ તે કેવી રીતે ? ભૂતાની વિશેયરૂપતા નષ્ટ અર્થાત્ ભુતાના અભાવમાં વિજ્ઞાન પણ નથી હાતું. વ્યતિરેક અસિદ્ધ નથી. થયે ભગવાન—મે વિજ્ઞાનના સર્વથા અભાવ તા મતાન્યેા જ નથી. વિશેષવિજ્ઞાનના નાશ થયા છતાં વિજ્ઞાનસ'તૃતિ-વિજ્ઞાન સામાન્યના નાશ નથી થતા. આ વસ્તુ મે' તને સમજાવી છે—તે તુ' ભૂલી કેમ જાય છે ? આથી તેના વિશેયરૂપે નાશ થયા છતાં સામાન્ય વિજ્ઞાનનેા અભાવ થતા નથી. એટલે ભુતાના વિશેષજ્ઞાના સાથે અન્વય વ્યતિરેક સિદ્ધ છતાં, સામાન્ય વિજ્ઞાન સાથે વ્યતિરેક અસિદ્ધ જ છે. તેથી જ વિજ્ઞાન એ ભૂતધમ ન હેાઈ શકે. વળી વેદમાં જ ભૂતેાના અભાવમાં પણ અસ્તિત્વ ખતાવવામાં આવ્યુ' જ છે. એટલે પણ વિજ્ઞાનઘન ભૂતધમ ન ખની શકે. (૧૫૯) ઇન્દ્રભૂતિ—વેદના કયા વાકયમાં એમ કહ્યુ' છે કે ભૂતના અભાવમાં પણ વિજ્ઞાન છે ? ભગવાન—વેદમાં એક વાકય છે—તમિતે અસ્થેિ યાજ્ઞવય ! સમયસ્તમિત્તે, શાન્તડ નૌ, શાન્તીયાં વાબ્ધિ, વિંડ્યાતિરેવાય. પુષઃ ? ગમખ્યાતિરવય સમ્રાહિતિ હૈાવાવ ।” અર્થાત્ હૈ યાજ્ઞવલ્કચ ! જ્યારે સૂર્ય અસ્ત થઈ જાય છે, ચંદ્ર અસ્ત થઈ જાય છે, અગ્નિ શાન્ત થઈ જાય છે, વચન શાન્ત થઈ જાય છે ત્યારે પુરુષમાં કઈ જ્ગ્યાતિ સમ્રાજએ સમયે હોય છે ? ૧. જુએ ગા. ૧૫૯૩. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૨૮] ગણધરવાદ [ગણધર આમતિ છે.” આ વાક્યમાં પુરુષમાં કયું તેજ છે એવા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું છે કે પુરુષ આત્મજાતિ છે. પ્રસ્તુતમાં પુરુષનો અર્થ આત્મા છે અને જતિને અર્થ જ્ઞાન છે. તાત્પર્ય એ થશે કે જ્યારે બાહ્ય બધે પ્રકાશ અસ્ત થઈ જાય છે, ત્યારે પણ આત્મામાં જ્ઞાનનો પ્રકાશ તે છે જ; કારણ, આત્મા સ્વયં જ્ઞાનરૂપ છે. આથી જ્ઞાનને ભૂતોને ધર્મ કહી શકાય નહિ. (૧૫૯૮) વળી તે ભૂતોની સાથે જ્ઞાનનો અવય-વ્યતિરેક છે એમ કહ્યું પણ તે વાત બરાબર નથી; કારણ, ભૂતો હોવા છતાં મૃત શરીરમાં જ્ઞાન નથી અને ભૂતનો અભાવ છતાં મુક્તાવસ્થામાં જ્ઞાન છે. એટલે જ ભૂતોને જ્ઞાન સાથે અન્વય કે વ્યતિરેક અસિદ્ધ છે. તેથી જ્ઞાન એ ભૂતધર્મ ન સંભવે. જેમ ઘટનો સદ્દભાવ છતાં પટને સદ્ભાવ નિયમથી નથી હોતો અને ઘટનો અભાવ છતાંય પટનો સદ્દભાવ હોઈ શકે તેથી પટને ઘટથી ભિન્ન માનવામાં આવે, તે જ પ્રમાણે જ્ઞાનને પણ ભૂતોથી ભિન્ન માનવું જોઈએ, તે ભૂતોને ધર્મ સંભવે નહિ. (૧૫૯૯) આથી સિદ્ધ થાય છે કે ઉક્ત વેદપદોને અર્થ તું જાણતું નથી, અથવા તે એમ જ કહેવું જોઈએ કે તું સર્વે વેદપદોનો અર્થ જાણતા નથી, પદને અર્થ છે કારણ કે તને વેદપ સાંભળતાં સંદેહ થાય છે કે એને અર્થ શો હશે. શું વેદપદનો અર્થ પ્રતિમાત્ર છે? વિજ્ઞાનમાત્ર છે? કે વસ્તુભેદરૂપ છે? અર્થાત્ તે અર્થ શું શબ્દરૂપ છે? કે શબ્દથી થતા વિજ્ઞાનરૂપ છે? કે બાહ્ય વસ્તુ-વિશેષરૂપ છે ? વળી બાહ્ય વસ્તુ-વિશેષમાં પણ શું જાતિરૂપ અર્થ છે? દ્રવ્યરૂપ છે? ગુણરૂપ છે? કે કિયારૂપ છે? આ સંદેહ તને સર્વે વેદપદ વિશે છે તેથી એમ કહેવું જોઈએ કે તું વેદના કેઈ પણ પદને અર્થ સમ્યક જાણતો નથી. પણ તારો આ સંદેહ અયુક્ત છે, કારણ કે અમુક વસ્તુનો ધર્મ અમુક જ છે અને અન્ય નથી એવો નિશ્ચય કરી શકાતો નથી. (૧૬૦૦-૧૬૦૧) , ઇન્દ્રભૂતિ-એમ શાથી કહે છે? ભગવાન --કારણ કે સંસારની સમસ્ત વસ્તુઓ સર્વમય છે. ઇન્દ્રભૂતિ– તે કેવી રીતે? ભગવાન– વસ્તુના પર્યાય બે પ્રકારના છે–સ્વપર્યાય અને પરપર્યાય. એ બને પર્યાયોની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો વસ્તુ સામાન્યરૂપે વતની સર્વમયતા સમય સિદ્ધ થાય છે. પણ માત્ર સ્વ પર્યાની વિવક્ષા કરવામાં આવે તો સર્વ વસ્તુ વિવિક્ત છે, સર્વ થી વ્યાવૃત્ત છે, અસમય છે. આ પ્રકારે વેદના પ્રત્યેક પદને જે વિવક્ષાધીન અર્થે વિચારવામાં આવે તો તે Page #192 -------------------------------------------------------------------------- ________________ [૨૯ ઇન્દ્રભૂતિ જીવના અસ્તિત્વ વિશે ચર્ચા સામાન્ય-વિશેષાત્મક જ હોવો જોઈએ. પણ તે અમુક જ પ્રકારનો છે અને અમુક પ્રકારનો નથી જ એમ ન કહી શકાય, કારણ કે વસ્તુ પછી તે વાટ્યરૂપ હોય કે વાચક -શબ્દરૂપ હય, પણ સ્વ-પર પર્યાની દ્રષ્ટિએ તે વિશ્વરૂપ જ છે. આથી સામાન્ય વિવક્ષાએ “ઘટ’ શબ્દ સર્વાત્મક હોવાથી તે દ્રવ્ય, ગુણ, ક્રિયા આદિ સમસ્ત અર્થોનો વાચક છે, પણ વિશેષાપેક્ષાથી તે પ્રતિનિયતરૂપે હોવાથી વિશિષ્ટ આકારવાળા માટી આદિના પિંડનો જ વાચક બને છે. એ જ રીતે પ્રત્યેક શબદ વિશે કહી શકાય કે તે સામાન્ય વિવેક્ષાથી બધા અર્થોનો વાચક બની શકે, પણ વિશેષાપેક્ષાથી જે કઈ એક અર્થમાં તે રૂઢ હોય તેનો વાચક બને છે. (૧૬૦૨-૧૬૦૩) આ પ્રકારે જ્યારે જરા-મરણથી મુક્ત એવા ભગવાને ઇન્દ્રભૂતિને સંશય દૂર કર્યો ત્યારે તેણે પોતાના પાંચ શિષ્યો સાથે ભગવાન પાસે દીક્ષા લીધી. (૧૬૦૪). આગળ કર્મ વગેરેની ચર્ચામાં આ ચર્ચા સાથે જે અંશમાં સામ્ય હોય તેને ત્યાં સંબંધ જોડીને તે ચર્ચા સમજી લેવી જોઈએ. તેમાં જે વિશેષતા છે તે વિશે હું આગળ કહીશ (એમ આચાર્ય જિનભદ્ર કહે છે). (૧૬૦૫) Page #193 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ગણધર અગ્નિભૂતિ કર્મના અસ્તિત્વની ચર્ચા ઈદ્રભૂતિની દીક્ષાની વાત સાંભળીને તેના જ નાનાભાઈ બીજા વિદ્વાન અગ્નિભૂતિને થયું કે શ્રમણ મહાવીર પાસે જાઉં અને તે શ્રમણને હરાવીને ઇન્દ્રભૂતિને પાછો લઈ આવું. આમ વિચારી તે ક્રોધાવિષ્ટ થઈને ભગવાન પાસે આવ્યો. એ વિચારતો હતો કે મારો મોટો ભાઈ શાસ્ત્રાર્થમાં તો અજેય છે; નક્કી શ્રમણ મહાવીરે તેને છળકપટથી ઠો હોવો જોઈએ. એ શ્રમણ નક્કી કઈ ઈન્દ્રજાલિક-માયાવી લેવો જોઈએ. તેણે ન જાણે શું શું કર્યું હશે ? ત્યાં જે કાંઈ બને છે તે હું નજરે તે જેઉં અને તેની જાલને ઉઘાડી પાડું. એમ પણ બને કે તેમણે ઇન્દ્રભૂતિને હરા પણ હોય. મારા એક પણ પક્ષનો જે તે પાર પામી જશે તે હું પણ તેમને શિષ્ય થઈ જઈશ. આ પ્રમાણે બોલીને તે ભગવાનની પાસે પહોંચી ગ. (૧૬૦૬-૧૬૦૮) જન્મ-જરા-મરણથી મુક્ત એવા ભગવાને તેને “આવ, અગ્નિભૂતિ ગૌતમ!” એમ નામ અને ગોત્રથી બોલાવ્યો, કારણ કે તેઓ સર્વજ્ઞ-સર્વદશી હતા. પણ અગ્નિભૂતિએ વિચાર્યું કે સંસારમાં મને કણ નથી જાણતું, એટલે મને મારાં નામ-ગોત્રથી બોલાવ્યું તેમાં કાંઈ નવાઈ નથી; પણ જે તેઓ મારા મનમાં રહેલા સંશયને જાણી લે અગર દૂર કરે તે તેમાં આશ્ચર્ય જેવું ખરું. (૧૬૦૯) આ પ્રમાણે જ્યારે તે વિચારમાં પડ્યો હતો ત્યાં તે ભગવાને કહ્યું કે અગ્નિ ભૂતિ, તારા મનમાં કર્મ છે કે નહિ એ સંશય છે, પણ તું (૧) કર્મ વિશે વેદપદોને અર્થ નથી જાણતો તેથી તને એ સંશય થાય છે. સંશય તેને ખરો અર્થ એ થાય છે તે તને હું બતાવીશ. (૧૬૧૦) હે અગ્નિભૂતિ ! તને એમ છે કે કેમ એ પ્રત્યક્ષાદિ કોઈ પણ જ્ઞાનનો વિષય થતું નથી; તે તે સર્વ પ્રમાણાતીત છે, કારણ કે કર્મ ખરવિષાણુની જેમ અતીન્દ્રિય હોવાથી તે પ્રત્યક્ષ નથી. એ રીતે જેમ ઇન્દ્રભૂતિ જીવને પ્રત્યક્ષાદિ સર્વ પ્રમાણથી અગ્રાહ્ય સિદ્ધ કરતો હતો તેમ તું પણ કમ કોઈ પણ પ્રમાણનો વિષય નથી–તે સર્વ પ્રમાણતીત છે એમ સિદ્ધ કરે છે અને તારા આ મતની પુષ્ટિમાં વેદના “gટું સર્વ” ઇત્યાદિ ૧. જુઓ ગા. ૧૫૮૧ આની વિશેષ ચર્ચા આગળ ગા૦ ૧૬૪૩માં આવશે. Page #194 -------------------------------------------------------------------------- ________________ અગ્નિભૂતિ કર્મના અસ્તિત્વ વિશે ચર્ચા [31 વાક્યોનો આશ્રય લઈ કમ નથી એવો નિર્ણય કરે છે, પણ વેદમાં એવાં વાક્યો પણ મળે છે જેથી કર્મનું અસ્તિત્વ માનવું પ્રાપ્ત થાય છે;-જેમકે “gઃ પુન વર્માના પાવર વાવેન જા”—અર્થાત્ પુણ્યકર્મથી જીવ પવિત્ર થાય છે અને પાપકર્મથી અપવિત્ર થાય છે, ઈત્યાદિ. આથી તેને સંદેહ થાય છે કે કર્મ વસ્તુત હશે કે નહિ. અગ્નિભૂતિ–આપે મારો સંદેહ તે બરાબર કહી દીધું, પણ તેનું સમાધાન પણ (૨) કર્મની સિદ્ધિ આપ કરે તે આપની વિદ્વત્તાની મને ખાતરી થાય. ભગવાન- સૌમ્ય, તારે ઉક્ત સંશય અસ્થાને છે, કારણ, કર્મને હું પ્રત્યક્ષ જોઉં છું. તને ભલે તે પ્રત્યક્ષ ન હોય, પણ તેની સિદ્ધિ તું કર્મનું પ્રત્યક્ષ છે અનુમાનથી કરી શકે છે, કારણ કે સુખ દુઃખની અનુભૂતિરૂપ કર્મનું ફલ-કાય તે તને પ્રત્યક્ષ જ છે, તેથી કર્મ અનુમાનગણ્ય હોવાથી તે સર્વ પ્રમાણાતીત ન જ કહેવાય. અગ્નિભૂતિ–પણ જે કર્મ હોય તે તે આપની જેમ મને પણ પ્રત્યક્ષ કેમ ન થાય ભગવાન એવો કાંઈ નિયમ નથી કે જે એકને પ્રત્યક્ષ હોય તે બધાયને પ્રત્યક્ષ થવું જ જોઈએ. સિંહ-વાઘ વગેરે એવી ઘણી વસ્તુઓ છે જેનું પ્રત્યક્ષ બધા મનુષ્યોને નથી થતું, છતાં સંસારમાં સિંહાદિ પ્રાણી નથી એમ કેઈ નથી માનતું. એટલે સર્વજ્ઞ એવા મારા વડે પ્રત્યક્ષ કરાયેલા કર્મનું અસ્તિત્વ તારે માનવું જ જોઈએ, જેમ તારા સંશયને મેં પ્રત્યક્ષ કરી લીધે તો તેનું અસ્તિત્વ તું માને છે. ૨ વળી પરમાણુ પણ અતીન્દ્રિય હોવાથી તેનું સાક્ષાત્ પ્રત્યક્ષ તું નથી કરતો; છતાં તેનું કાર્યરૂપે તે પ્રત્યક્ષ તું સ્વીકારે જ છે, કારણ કે તું પરમાણુના ઘટાદિ કાર્યોનું પ્રત્યક્ષ કરે છે. તે જ પ્રમાણે સ્વયં કર્મ તને ભલે પ્રત્યક્ષ ન હોય છતાં કર્મનું ફલકાર્ય સુખ દુઃખાદિ તે તને પ્રત્યક્ષ છે જ; તેથી કર્મનું કાર્યરૂપે પ્રત્યક્ષ તો તારે માનવું જ જોઈએ. (૧૬૧૧) અગ્નિભૂતિ–આપે પ્રથમ કહ્યું હતું કે કર્મ અનુમાનગણ્ય છે, તો તે અનુમાન બતાવે. ૧. આની વિશેષ ચર્ચા ગા૦ ૧૬૪૩માં છે. આ વાકય બહદારણ્યક ઉપનિષદ (૪-૪-૫)માં છે, ૨. આ પ્રકારની ચર્ચા માટે જુએ ગા૦ ૧૫૭૭–૯. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૩૨] ગણધરવાદ ગણધર] ભગવાન— સુખ-દુઃખના કેઈ હેતુ અર્થાત્ કારણ હાવુ જોઈ એ, કારણ કે તે ક સાધક કા છે; જેમ અંકુર કા` હાવાથી તેના હેતુ બીજ છે. સુખદુઃખરૂપ કા ના જે હેતુ છે તે જ કં છે. અનુમાન અગ્નિભૂતિ—જો સુખદુઃખનુ' દૃષ્ટ કારણુ સિદ્ધ હાય તે અદૃષ્ટ એવા કને શા માટે માનવું? આપણે જોઈએ છીએ કે સુગ'ધી ફૂલની માળા, સુખ-દુ:ખ માત્ર દૃષ્ટ- ચંદન આદિ પદાથે સુખના હેતુ છે અને સાપનુ વિષ, કાંટા કારણાધીન નથી વગેરે પદાર્થો દુઃખના હેતુ છે. તે! આ બધાં દૃષ્ટ કારણેાથી સુખ-દુઃખ થતુ હોય તે તેનું અદૃષ્ટ કારણ ક` શા માટે માનવું ? ભગવાન દૃષ્ટ કારણમાં વ્યભિચાર દેખાય છે, માટે અદૃષ્ટ કારણુ માનવું પડે છે. (૧૯૧૩) અગ્નિભૂતિ–તે કેવી રીતે ? ભગવાન—સુખ-દુઃખના સમાન દૃષ્ટ સાધના-કારણેા ઉપસ્થિત હેાવા છતાં તેના ફૂલમાં-કાર્યોંમાં જે તરતમતા-વિશેષતા દેખાય છે તે અકારણ તે હાય નહિ, કારણ કે તે ઘટની જેમ કાય છે, માટે તે વિશેષતાના જનક-હેતુ કાઈ માનવે જ જોઈ એ; અને તે ક્રમ જ છે. જેમકે સુખ-દુ:ખનાં ખાહ્ય સાધના સમાન છતાં એ વ્યક્તિને તેથી મળતા સુખદુઃખરૂપ ફળમાં તરતમતા દેખાય છે, અર્થાત્ જે સાધનાથી એકને જે સુખ મળે છે તેથી બીજાને ન્યૂન અથવા અધિક મળે છે. વળી માલાને તે... સુખનું દૃષ્ટ કારણુ કહ્યુ', પણ એ જ માલાને જો કૂતરાના ગળામાં પહેરાલી હૈાય તે તે તેને દુઃખનું કારણ માની તેનાથી છૂટવાના પ્રયત્ન શા માટે કરે છે? વિષ જે સથા દુ:ખદાયી જ હાય તે પછી વળી કેટલાક રોગમાં તે તે રાનિવારણ દ્વારા જીત્રને સુખ કેમ આપે છે ? માટે માનવુ... જોઈ એ કે માળા વગેરે જે સુખ-દુઃખનાં બાહ્ય કારણે। દેખાય છે તે ઉપરાંત પણ તેથી ભિન્ન એવુ' અતર`ગ કરૂપ અદૃષ્ટ કારણુ પણ સુખદુખનેા હેતુ છે. (૧૬૧૩) કનુ સાધક એક બીજું પણ અનુમાન આ પ્રમાણે છે. આદ્ય ખાલશરીર દેહાન્તરપૂર્વક છે અર્થાત્ દેહાન્તરનુ કાય છે, કારણ કે તે ઇન્દ્રિયઆદિથી યુક્ત છે; જેમ ચુવાશરીર એ ખાલશરીરપૂર્વક છે. પ્રસ્તુત હેતુમાં જે ‘આદિ' પદ છે તેથી સુખદુઃખ, પ્રાણવાન, નિમેષ-ઉન્મેષ, જીવન આદિ ધર્મ પણ સમજી લેવા જોઈ એ અને એ ધાને પણ હેતુ બનાવીને ઉક્ત સાધ્યની સિદ્ધિ કરી લેવી જોઈ એ. આથ ખાલશરીર જે ફ્રે-હુ પૂર્ણાંક છે તે છે કાંણુ શરીર, અર્થાત્ કમ કુ સાધક અન્ય અનુમાને Page #196 -------------------------------------------------------------------------- ________________ અગ્નિભૂતિ] કર્મના અસ્તિત્વ વિશે ચર્ચા ૩૩] અગ્નિભૂતિ–પૂર્વોક્ત અનુમાનથી એટલું જ સિદ્ધ થાય છે કે બાલશરીર દેહાન્તર પૂર્વક છે; તેથી કાર્પણ શરીરને બદલે પૂર્વભવીય અતીત શરીરને જ બાલશરીરની પહેલાંનું શરીર અર્થાત તેનું કારણ માનવું જોઈએ. ભગવાન–પૂર્વભવના અતીત શરીરને બાલશરીરનું કારણ માની શકાય નહિ, કારણ કે અતરાલ ગતિમાં તેને સદંતર અભાવ જ હોય છે. તેથી કામણ શરીરની બાલશરીર એ પૂર્વભવીય અતીત શરીરપૂર્વક સંભવે જ નહિ. સિદ્ધિ અત્તરાલ ગતિમાં પૂર્વભવીય શરીરને સદભાવ એટલા માટે નથી કે મૃત્યુ થયા પછી જીવ જ્યાં નો જન્મ થવાનું હોય તે તરફ ગતિ કરતો હોય છે તે વખતે પૂર્વભવનું શરીર તે છૂટી ગયું હોય છે અને નવા શરીરનું ગ્રહણ હજી કર્યું નથી. આ પ્રકારે અત્તરાલ ગતિમાં તે ઔદારિક-સ્થૂળ શરીરથી તો સર્વથા રહિત છે, તેથી બાલશરીરને ઔદારિક એવા પૂર્વભવીય શરીરનું કાર્ય ન કહી શકાય એટલે જ તે પૂર્વભવના શરીર પૂર્વક છે એમ પણ ન કહી શકાય. જીવને જે કોઈ પણ શરીર ન હોય તો નિયત ગર્ભ દેશમાં તે જાય કેવી રીતે ? એટલે નિયતદેશમાં પ્રાપ્તિનું કારણભૂત અને નવા શરીરની રચનાનું કારણભૂત એવું કોઈ શરીર તે માનવું જ જોઈએ. ઉક્ત પ્રકારે તેવું કારણ ઔદારિક શરીર તે ઘટી શકતું નથી, તેથી કમરૂપ કામણ શરીરને જ બાલદેહના કારણરૂપે માનવું જોઈએ. જીવ પિતાના સ્વભાવથી નિયતદેશમાં પ્રાપ્ત થઈ જશે એ પક્ષ પણ બરાબર નથી. આ વિશે હું તને આગળ સમજાવીશ. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે “મૃત્યુ પછી જીવ કામણ વેગથી આહાર કરે છે.” તેથી બાલશરીરને કાણશરીર-પૂર્વક માનવું જોઈએ. (૧૬૧૪). કર્મસાધક ત્રીજુ અનુમાન આ પ્રમાણે છે. દાનાદિ ક્રિયાનું કાંઈક ફળ હોવું જ જોઈએ, કારણ કે તે સચેતન વ્યક્તિએ આચરેલી ક્રિયા છે, ચિતનની ક્રિયા સફળ કૃષિક્રિયાની જેમ. સચેતન પુરુષ કૃષિક્રિયા કરે છે તે તેનું ફલ હોવાથી કમરની સિદ્ધિ ધાન્યાદિ તેને પ્રાપ્ત થાય છે, તેમ દાનાદિ ક્રિયા પણ સચેતને આચરેલી છે તેથી તેનું કાંઈક પણ ફળ તેને પ્રાપ્ત થવું જોઈએ. જે ફળ પ્રાપ્ત થાય છે તે કર્મ છે. અગ્નિભૂતિ-પુરુષ કૃષિ કરે છે છતાં ઘણી વખતે તેને ધાન્યઆદિ ફળ નથી પણ મળતું, આથી આપને હેતુ વ્યભિચારી છે; તેથી એ નિયમ નથી બનાવી શકાતો કે સચેતને આરંભેલી ક્રિયાનું કોઈ ફળ અવશ્ય હોવું જોઈએ. ૧. “નાળ માદારે અનંતર ની ” સૂત્રકૃતાંગ નિ ૧૭૩ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૩૪] ગણધરવાદ [ગણધર ભગવાન—એ વસ્તુ તે તુ' સ્વીકારીશ જ કે બુદ્ધિમાન ચેતન જે ક્રિયા કરે છે તે તેને ફૂલવતી માનીને જ. છતાં જ્યાં ક્રિયાનું ફળ નથી પ્રાપ્ત થતું ત્યાં તેનુ અજ્ઞાન અથવા તે સામગ્રીની વિકલતા-ઊણપ એ કારણ હેાય છે. આથી સચેતને આચરેલ ક્રિયાને નિષ્ફળ માની શકાય નહિ; કારણ, જો તેમ હોય તેા પછી એવી નિષ્ફળ ક્રિયામાં સચેતન પુરુષ પ્રવૃત્ત જ શા માટે થાય ? વળી જો દાનઆદિ ક્રિયા પણ મનઃશુદ્ધિપૂર્વક નથી કરાતી તે તેનું પણ મૂળ કાંઈ નથી મળતું એમ તે હું પણ માનુ છું. એટલે મારા કહેવાનું તાત્પય' એ જ છે કે જો સામગ્રીનુ' સાકલ્ય-પૂણ તા હૈાય તે સચેતને આરંભેલી ક્રિયા નિષ્ફળ નથી જતી. અગ્નિભૂતિ—આપે કહ્યા પ્રમાણે દાનાદિ ક્રિયાનુ ફળ ભલે હાય; પણ જેમ કૃષિઆદિ ક્રિયાનુ દૃષ્ટ ફળ ધાન્યઆદિ છે, તેમ દાનઆદિ ક્રિયાનું પણ સૌના અનુભવથી સિદ્ધ એવુ' મનઃપ્રસાદરૂપે દેષ્ટ ફળ જ માનવું જોઈએ, પણ કર્માંરૂપ અદૃષ્ટ ફળ માનવુ ન જોઈએ. આ પ્રમાણે તમારા હેતુ અભિપ્રેત અષ્ટ કર્મીને બદલે દૃષ્ટ ફળને સિદ્ધ કરતા હેાવાથી વિરુદ્ધ હેત્વાભાસ જ છે. (૧૬૧૫) ભગવાન—તુ' ભૂલે છે. મન:પ્રસાદ એ પણ એક ક્રિયા છે; તેથી સચેતનની ખીજી ક્રિયાઓની જેમ તેનુ પણ ફળ હાવું જોઈએ, અને તે ક છે. આ પ્રમાણે જે મારા નિયમ કે, સચેતને આર'ભેલી ક્રિયા ફૂલવતી હાય છે તેમાં કશે જ દોષ નથી. અગ્નિભૂતિ——મનઃપ્રસાદનુ' પણ ફળ કમ છે તે આપ શાથી કહેા છે ? ભગવાન—કારણકે તે કન્નુ` કા` સુખ-દુ:ખ ફરી આગળ ઉપર આવે છે. અનુભવવામાં અગ્નિભૂતિ—આપે પ્રથમ દાનાદિક્રિયાને કમનું કારણ કહ્યું અને હવે મનઃપ્રસાદને કનુ કારણ કહેા છે, તેથી આપના કથનમાં પૂર્વાપર વિરોધ છે. ભગવાન~વાત એમ છે કે કનુ' કારણ તે મનઃપ્રસાદ છે, પણ એ મનઃપ્રસાદનુ કારણુ દાનાદિક્રિયા હાવાથી કર્મીના કારણના કારણમાં કારણના ઉપચાર કરીને દાનાદિક્રિયાને કના કારણ તરીકે કહી છે. આ પ્રકારે પૂર્વાપરિવરાધના પિરહાર થઈ જાય છે. (૧૬૧૬) અગ્નિભૂતિ—આ બધી ભાંજઘડ છેાડીને સરળ માર્ગે વિચારીએ તેા સ્પષ્ટ થશે કે મનુષ્ય જયારે મનમાં પ્રસન્ન હોય ત્યારે જ તે દાનઆદિ કરે છે અને દાનદિ કરતાં તેને પાછે મન:પ્રસાદ મળે છે, એટલે ફરી પાછે તે દાનાદિ કરે છે. આ પ્રકારે મન:પ્રસાદનું ફળ દાનઆદિ અને દાનઆદિનું ફળ મનઃપ્રસાદ; અને તેનુ... પણ ફળ Page #198 -------------------------------------------------------------------------- ________________ અગ્નિભૂતિ કર્મના અસ્થિ વિશે ચર્ચા [૩૫ દાનઆદિ, તો પછી આ૫ મન પ્રસાદનું અદૃષ્ટ ફળ કર્મ બતાવે છે તેને બદલે દષ્ટ ફળ દાનાદિ જ માનવું જોઈએ. ભગવાન-આપણે કાર્યકારણની પરંપરાના મૂળમાં જઈએ તે નિશ્ચય થાય છે કે મન પ્રસાદરૂપ ક્રિયાનું દાન આદિ ક્રિયા એ કારણ છે, તેથી દાનઆદિ ક્રિયા મનઃપ્રસાદનું કાર્ય–ફળ ન બની શકે; જેમ મૃતપિંડ એ ઘડાનું કારણ છે તેથી તે ઘડાનું ફળ-કાર્ય નથી બનતો. અર્થાત જેમ મૃતપિંડમાંથી તે ઘડે ઉત્પન્ન થાય છે, પણ ઘડાથી પિંડ ઉત્પન્ન નથી થતું, તેમ સુપાત્રે દાન દેવાથી મનઃપ્રસાદ ઉત્પન્ન થત હોવાથી મન પ્રસાદથી દાન ઉત્પન થયું છે એમ ન કહી શકાય, કારણ કે જે જેનું કારણ હોય તે જ તેનું ફળ-કાર્ય છે એમ ન કહી શકાય. (૧૬૧૭) અગ્નિભૂતિ–આપે કૃષિનું દષ્ટાંત આપ્યું છે અને એ દષ્ટાંતથી બધી સચેતનની ક્રિયાને ફલવતી સિદ્ધ કરવા માગે છે, પણ કૃષિનું ફલ ધા આદિ દષ્ટ ફળ છે તેથી સચેતનની બધી ક્રિયાનું ફળ કૃષિના ફળ ધાન્યની જેમ દષ્ટ માનવું જોઈએ; અદષ્ટ કર્મ માનવાની શી જરૂર? સંસારમાં આપણે જોઈએ છીએ કે લેકે પશુને વધ કરે છે તે કાંઈ અધર્મરૂપ અદષ્ટ કર્મ માટે નહિ, પણ તેમને માંસ ખાવા મળે માટે પશુહિંસા કરે છે. તે જ પ્રમાણે બધી ક્રિયાઓનું કઈને કઈ દષ્ટ ફળ જ માનવું જોઈએ. અદષ્ટ ફળ માનવું અનાવશ્યક છે. (૧૬૧૮) વળી એ પણ આપણા અનુભવની વાત છે કે પ્રાય: લોકે જે કાંઈ કૃષિ, વ્યાપાર આદિ ક્રિયા કરે છે તે દષ્ટ ફળને માટે જ કરે છે, અદષ્ટ ફળને માટે દાનઆદિ ક્રિયા કરનારા તો જવલ્લે જ હોય છે. દષ્ટ યશ મળે તે માટે દાન આદિ જેવી ક્રિયા કરનારા જ વધારે લેકે છે અને બહુ જ થોડા લાકે અદ્રષ્ટ કર્મ માટે તે કરતા હશે, તેથી સચેતનની બધી ક્રિયાનું ફળ દષ્ટ જ માનવું જોઈએ. (૧૬૧૯) ભગવાન સૌમ્ય ! અદષ્ટ ફળ માટે દાનાદિ શુભ કિયા તે બહુ જ છેડા લોકે કરે છે અને વધારે દષ્ટ ફળને માટે જ કૃષિ-વાણિજ્ય-હિંસા વગેરે જેવી અશુભ ક્રિયાઓ કરનારા લેકે દેખાય છે એમ તું કહે છે, પરંતુ ક્રિયાનું ફલ તે ઉપરથી જ એ સિદ્ધ થાય છે કે કૃષિઆદિ ક્રિયાનું દષ્ટ ઉપરાંત અદષ્ટ છે અદષ્ટ પણ ફળ લેવું જોઈએ. ભલેને તેઓ અશુભ કિયા અદષ્ટ અધર્મ માટે ન કરતા હોય છતાં તેમને તે ફળ મળ્યા વગર રહેતું જ નથી. અન્યથા તો આ સંસારમાં અનન્ત જીવન સદ્દભાવ ઘટી જ શકે નહિ, કારણકે તારે મતે પાપકર્મો કરનારા પણ નવાં કર્મો ગ્રહણ કરતા નથી તે પછી તેઓ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૩૬) ગણધરવાદ [ગણધર મૃત્યુ બાદ મેંક્ષે જ જવા જોઈએ અને તેથી માત્ર થોડા ધર્માત્માઓ જ જેઓ અદષ્ટ માટે દાનાદિ ક્રિયા કરે છે, તેઓ સંસારમાં રહી જાય. પણ આપણે તે સંસારમાં અનન્ત છે અને તેમાં પણ અધર્માત્માઓ જ વધારે જોઈએ છીએ; તેથી માનવું જોઈએ કે બધી ક્રિયાનું દષ્ટ ઉપરાંત અદષ્ટ કર્મરૂપ ફળ પણ હોય જ છે. અગ્નિભૂતિ–દાનઆદિ ક્રિયાના કર્તાને ભલે ધર્મરૂપ અદષ્ટ ફળ મળે, કારણ કે તે તેવું ફળ ચાહે છે; પણ જે કૃષિઆદિ કિયા કરે છે તેઓ તો દષ્ટ ફળની જ ચાહના ધરાવે છે, તો તેમને પણ અદષ્ટ ફળ કર્મ શા માટે પ્રાપ્ત થાય ? ભગવાન–તારી આ શંકા અયોગ્ય છે, કારણ કે કાર્યને આધાર તેની સામગ્રી ઉપર છે. મનુષ્યની ઈચ્છા હોય કે ન હોય, પણ જે કાર્યની સામગ્રી અનિછા છતાં હોય તે કાર્ય ઉત્પન્ન થાય જ છે. વાવનાર ખેડૂત અજાણતાં અદષ્ટ ફળ પણ જે ઘઉંને બદલે કેદરા વાવે અને તેને અનુકૂળ હવા-પાણી મળે વગેરે સામગ્રી મળે તે ખેડૂતની ઈચ્છા હોય કે ન હોય છતાં કેદરા તો ઉત્પન થઈ જ જવાના. તે જ રીતે હિંસા આદિ કાર્યો કરનાર માંસભક્ષક ચાહે કે ન ચાહે, પણ અધર્મરૂપ અદષ્ટ કર્મ ઉત્પન્ન થાય જ છે. વળી દાનઆદિ કિયા કરનારા વિવેકી પુરૂષે જે કે તેના ફળની ઈચ્છા નથી કરતા, છતાં સામગ્રી હોવાથી તેમને ધર્મરૂપ ફળ પ્રાપ્ત થાય જ છે. (૧૬૨૦) માટે શુભ કે અશુભ બધી ક્રિયાનું અદષ્ટ એવું શુભ કે અશુભ ફળ હોય જ છે એમ માનવું જ જોઈએ. અન્યથા આ સંસારમાં અનન્ત સંસારી જીવોની સત્તા સંભવે જ નહિ, કારણ કે જો અદષ્ટ કર્મ ન હોય તે વિના પ્રયત્ન જ બધા પાપીઓ મુક્ત થઈ જશે. શાથી જે, મૃત્યુ પછી સંસા૨નું કારણ કર્મ તેમણે ચાહેલું ન હોવાથી હશે જ નહિ; પણ જે લોકો અદષ્ટ શુભ કમ માટે દાનઆદિ ક્રિયા કરતા હશે તેમને માટે જ આ કલેશબહલ સંસાર શેષ રહી જશે. તે આ રીતે –જેમણે દાનાદિ શુભ ક્રિયા અદષ્ટ માટે કરી હોય તેમને કર્મબંધ પ્રાપ્ત થાય છે. તેઓ તે ભોગવવા નવો જન્મ ધારણ કરે છે અને ત્યાં પાછા તે કર્મના વિપાકનો અનુભવ કરતા ફરી દાન આદિ ક્રિયા કરે છે અને પાછા નવા જન્મની સામગ્રી તૈયાર કરે છે, એટલે તારા મતે આવા ધાર્મિક લેકે માટે જ સંસાર હવે જોઈએ, અધાર્મિક માટે તો મોક્ષ જ નિર્માએ છે, આવી અસંગતિ ઊભી થશે. અગ્નિભૂતિ–એમાં અસંગત શું છે? અદષ્ટ માટે ધાર્મિક લોકોએ પ્રયત્ન કર્યો તેથી તેમને મળ્યું અને તેમને સંસાર વધ્યો. હિંસા આદિ અશુભ ક્રિયા કરનારાઓએ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૩૭ અગ્નિભૂતિ કર્મના અસ્તિત્વ વિશે ચર્ચા તે દષ્ટ ફળ માંસાદિની જ ઈચ્છા કરી હતી, તેથી તેમને પણ તે મળી ગયું પછી તેમને સંસારવૃદ્ધિ શા માટે થાય? ભગવાન–અસંગતિ કેમ નહિ? જે હિંસા આદિ ક્રિયા કરનાર બધા મોક્ષે જતા રહે તો પછી આ સંસારમાં હિંસા આદિ ક્રિયા કરનારો કોઈ જ ન રહે અને હિંસા આદિ ક્રિયાનું ફળ ભેગવનારો પણ કોઈ ન રહે, પરંતુ માત્ર દાન આદિ શુભ ક્રિયા કરનારા અને એનું ફળ ભેગવનારા જ સંસારમાં રહે. પણ સંસારમાં આવું દેખાતું તો નથી; તેમાં તે ઉક્ત બંને પ્રકારના જેવો નજરે પડે છે. (૧૬૨૧) અનિષ્ટ એવું અદષ્ટ ફળ મળે એવી ઈચ્છાપૂર્વક તો તે કોઈપણ જીવ કોઈ ક્રિયા કરતું નથી, છતાં આ સંસારમાં અનિષ્ટ ફળ ભેગવનારા બહુસંખ્યક જ નજરે પડે છે; એથી માનવું જ જોઈએ કે ક્રિયામાત્રનું અષ્ટ ફળ તો હોય જ છે. અર્થાત શુભ કે અશુભ બધી ક્રિયાનું ફળ અદ્રષ્ટ એવું કર્મ અવશ્ય હોય છે. તેથી ઊલટું દષ્ટફળની ઈચછા કરવા છતાં ક્રિયાનું દૃષ્ટ ફળ મળે જ એ એકાંત નથી; અને તેમ થવાનું કારણ પણ પૂર્વબદ્ધ અદષ્ટ કર્મો જ હોય છે. સારાંશ એ કે દષ્ટ ફળ ધાન્યાદિ માટે કૃષિ આદિ કરવા છતાં પૂર્વકમને કારણે ધાન્ય આદિ દષ્ટ ફળ ન પણ મળે, પરંતુ કર્મરૂપ ફળ તો અવશ્ય મળવાનું જ છે, કારણકે ચેતને આરંભેલી કેઈપણ ક્રિયા નિષ્ફળ હોતી નથી. (૧૬૨૨-૨૩) અથવા આ બધી ચર્ચા કરવી બિનજરૂરી છે, કારણ કે પહેલાં તુલ્ય સાધન છતાં ફળની વિશેષતાના કારણે કર્મની સિદ્ધિ કરી જ છે અને ત્યાં તે બતાવ્યું છે કે ફળવિશેષ એ કાર્ય હોવાથી તેનું કારણ અષ્ટ કર્મ હોવું જોઈએ, જેમ ઘટનું કારણ પરમાણું છે. અને એ જ કર્મની સિદ્ધિ પ્રસ્તુત અનુમાનમાં પણ કરવામાં આવી છે કે સચેતન ક્રિયાનું કઈ અદષ્ટ કર્મરૂપ ફળ હોવું જોઈએ જે તે ક્રિયાથી ભિન્ન હોય, કારણ કે કાર્ય-કારણને ભેદ માનવામાં આવે છે. અહીં ક્રિયા એ કારણ છે અને કમ એ કાર્ય છે, તેથી તે બને ભિન્ન હોવાં જોઈએ. (૧૬૨૪) અગ્નિભૂતિ–જે કાર્ય હોવાથી કારણની સિદ્ધિ થતી હોય તે શરીર આદિ કાર્ય મૂર્ત હોવાથી તેનું કારણ પણ મૂર્ત જ હોવું જોઈએ. ભગવાન–મે કયારે કહ્યું કે કર્મ એ અમૂર્ત છે? હું તે કર્મને મૂર્ત જ માનું છું, કારણ કે તેનું કાર્ય મૂત છે. જેમ પરમાણુનું કાર્ય અદષ્ટ છતાં કમ ઘટ મૂર્ત હોવાથી પરમાણું મૃત છે તેમ કર્મ પણ મૂર્ત જ મૂર્ત છે છે. જે કાર્ય અમૂર્ત હોય છે તેનું કારણ પણ અમૂર્ત હોય છે, જેમ જ્ઞાનનું સમવાય કારણુ-ઉપાદાન કારણુ મા. ૧. ગો. ૧૬૧૩ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૩૮] ગણધરવાદ [ગણધર અગ્નિભૂતિ-સુખદુઃખ એ પણ કનુ' જ કાય છે, તેથી કને અમૂર્ત પણ માનવું જોઈ એ, કારણ કે સુખદુ:ખ અદ્ભૂત છે. પરંતુ આમ માનવા જતાં તે ક મૂર્તી અને અમૃત સિદ્ધ થશે કે જે ન સ ́ભવે, કારણ કે તેમાં વિરાધ છે-જે મૂ હાય તે અમૂર્ત હોય અને જે અમૂર્ત હોય તે મૃત ન હોય. ભગવાનમૂર્ત કાનુ' મૂર્ત કારણ અને અદ્ભૂત કાય નુ અદ્ભૂત કારણ હોવુ જોઈએ એવા નિયમ જ્યારે હું કહું છું ત્યારે તે કારણ સમવાયિ કારણુ અર્થાત્ ઉપાદાન કારણ છે, અન્ય નહિ સુખ-દુઃખા િકાય નું સમવાય કારણ આત્મા છે છે અને તે અમૂર્ત છે જ; અને કમ તા સુખાનુિં, અન્નઆદિની જેમ નિમિત્તકારણુ છે. આથી નિયમમાં કાંઈ ખાધાં નથી. (૧૯૨૫) અગ્નિભૂતિ—કમ એ ભૂત છે તેની સિદ્ધિમાં ખીજા પણ કાઈ હેતુએ હાય તા બતાવે. --- ભગવાન (૧) કર્મ ભૂત છે, કારણ કે તેનેા સબંધ થવાથી સુખઆદિના અનુથાય છે, ખાદ્ય આદિ ભાજનની જેમ. જે અમૂ` હાય છે તેના સંબધ થયે સુખઆદિના અનુભવ નથી થતા, આકાશની જેમ. કના સંબંધ થવાથી તે આત્મા સુખઆદિના અનુભવ કરે છે માટે ક મૂત છે. (૨) ક મૂત છે, કારણ કે તેના સંબંધ થયે વેઢનાના અનુભવ થાય છે. જેના સંબંધ થવાથી વેદનાનેા અનુભવ થાય છે તે મૂક્ત હાય છે, અગ્નિની જેમ ક્રમના 'અંધ થયે વેદનાના અનુભવ થાય છે, માટે તે મૃત હાવુ' જોઈ એ, (૩) ક મૂત છે, કારણ કે તે આત્મા અને તેના જ્ઞાનાદિ ધર્મોથી ભિન્ન છતાં ખાહ્ય વસ્તુથી તેમાં બલાધાન થાય છે, અર્થાત્ ચીકાશ આવે છે. જેમ ઘડામાં તેલ વગેરે બાહ્ય વસ્તુના વિલેપનથી બલાધાન થાય છે તેમ ક`માં પણ માલા-ચન્તન વનિતા આદિ બાહ્ય વસ્તુના સ`સથી ખલાધાન થાય છે, માટે તે ઘડાની જેમ મૂત છે. (૪) કર્મ ભૂત છે, કારણ કે તે આત્માદિથી ભિન્ન છતાં પરિણામી છે, દૂધની જેમ. આત્માદિથી ભિન્ન છતાં દૂધ જેમ પરિણામી હાવાથી મૂત છે તેમ કર્મી પણુ મૂર્ત છે. (૧૬૨૬-૨૭) અગ્નિભૂતિ—ક'ની પરિણામિતા સિદ્ધ નથી, તેથી તે હેતુથી કાં મૂત સિદ્ધ ન થઈ શકે. ભગવાન—કમ પરિણામી છે, કારણ કે તેનુ કાર્ય શરીરઆદિ પરિણામી હાય તે પોતે પણ પરિણામી હોય છે. જેમ દૂધનુ` કા` દહીં પિરણામી ક પરિણામી છે હાવાથી અર્થાત્ દહી' છાશરૂપે પરિણત થતુ હાવાથી તેનું કારણ દૂધ સ્વચ' પણ 'રિણામી છે, તેમ કર્મીનું કાર્યં શરીર પરિણામી Page #202 -------------------------------------------------------------------------- ________________ અગ્નિભૂતિ કર્મના અસ્તિત્વ વિશે ચર્ચા [૩૯ વિકારી હોવાથી કમ પોતે પણ પરિણામી છે. તેથી કર્મ પરિણમી છે એ હેતુ અસિદ્ધ નથી. (૧૬૨૮) અગ્નિભૂતિ–આપે સુખદુઃખના હેતુરૂપે કર્મની સિદ્ધિ કરી અને સમાન સાધન છતાં જે ફળનૈચિય અનુભવાય છે તે કર્મ નૈચિત્ર્ય વિના ન સંભવે એ પણ કહ્યું,૧ પરંતુ વાદળાંમાં વિચિત્ર પ્રકારના વિકારો છતાં તેમનું કારણ કર્મબૈચિત્ર્ય નથી, તે જ પ્રમાણે સંસારી જીવના સુખદુઃખની તરતમતારૂપ વિચિત્રતા પણ કર્મની વિચિત્રતા વિના માનવામાં શે દેશ છે ? (૧૬૨૯) ભગવાન–સૌમ્ય! જે તું બાહ્ય ધોને વિચિત્ર માનતા હોય તો આન્તરિક કર્મમાં એવી કઈ વિશેષતા છે જેને લઈને બને પુદ્ગલરૂપે સમાન કર્મ વિચિત્ર છે છતાં વાદળઆદિ બાહ્ય સ્કની વિચિત્રતા તું સિદ્ધ માને અને કર્મની નહિ? ખરેખર તારે જીવ સાથે લાગેલા કર્મ પુદગલેને તો વિચિત્ર માનવા જ જોઈએ, કારણ કે બીજા બાહ્ય પગલે કરતાં આન્તરિક કર્મ પુદ્રગલમાં–તે જીવ વડે ગૃહીત થયેલા છે, એવી વિશેષતા એ છે જ, અને તેથી જ તે જીવગત વિચિત્ર એવા સુખદુઃખનું કારણ પણ બને છે. (૪૬૩૦) વળી જે તું, જે બાહ્ય પુદ્ગલોને જીવે ગૃહીત નથી કર્યા તેને વિચિત્ર માનો હોય, તે જીવે ગૃહીત કરેલા કર્મ પુદ્ગલેને તો તારે વિશેષરૂપે વિચિત્ર માનવાં જ જોઈએ. જેમ કેઈના પણ પ્રત્યન વિના સ્વાભાવિક રીતે વાદળાં આદિ પુદ્ગલોમાં જે ઈન્દ્રધનુષઆદિરૂપે વિચિત્રતા હોય છે તેના કરતાં કઈ શિલ્પીએ ગોઠવેલ પુલમાં એક વિશિષ્ટ પ્રકારની વિચિત્રતા છે. તે પ્રકારે જીવે ગૃહીત કરેલા કર્મ પુદ્ગલેમાં નાના પ્રકારે સુખ-દુઃખ ઉત્પન્ન કરવાની વિશિષ્ટ પ્રકારની પરિણામ વિચિત્રતા કેમ ન હોય ? (૧૬૩૧) અગ્નિભૂતિ–આ પ્રકારે જે વાદળાંના વિકારની જેમ કર્મ પુદ્ગલમાં પણ વિચિત્રતા આપ માને છે તો પછી મારો એક પ્રશ્ન છે કે એ વાદળાંની વિચિત્રતાની પેઠે આપણું શરીરમાં જ સ્વાભાવિક રીતે નાના પ્રકારનાં સુખ-દુઃખ ઉત્પન્ન કરનારી વિચિત્રતા શા માટે ન માનવી ? અને જે વાદળાંની જેમ શરીરમાં પણ સ્વાભાવિકરૂપે ઉક્ત વિચિત્રતા હોય તો પછી શરીરની વિચિત્રતાના કારણરૂપે કર્મની કલપનાની પણ શી જરૂર છે? ભગવાન-તું ભૂલી જાય કે કમ એ પણ એક શરીર છે, એ તે મેં સમજાવ્યું જ છે, એથી વાદળાંની વિચિત્રતાની જેમ શરીર પણ જો વિચિત્ર હોય તો શરીરરૂપ કર્મ પણ તારે વિચિત્ર માનવું જ જોઈએ. ભેદ એટલે છે કે બાહ્ય ઔદારિક શરીર ૧. ગા૦ ૧૫૧૨-૧૩ | Page #203 -------------------------------------------------------------------------- ________________ o]. ગણધરવાદ [ગણધર કરતાં કામણ શરીર સૂકમતર છે અને તે આત્યંતર છે છતાં વાદળાંની જેમ બાહ્ય શરીરને જે તું વિચિત્ર માનતા હોય તો આત્યંતર કામણ શરીરને પણ વિચિત્ર તે માનવું જ જોઈએ. (૧૬૩૨). અગ્નિભૂતિ–બાહ્ય પૂલ શરીર તો દેખાય છે તેથી તેનું વિચિત્ર્ય માનવામાં કશે જ વાંધો આવતો નથી, પણ કામણ શરીર તે સૂક્ષ્મ છે અને આત્યંતર પણ છે તેથી તે દેખાતું નથી, એટલે તેનું અસ્તિત્વ જ સિદ્ધ નથી ત્યાં તેના વેચિયની તે વાત જ શી ? આથી જે સ્કૂલ શરીરથી અતિરિક્ત એવા કાર્મણને ન જ માનવામાં આવે તો શે દેષ છે? ભગવાન-મરણ વખતે આત્મા સ્કૂલ શરીરને તે સર્વથા છેડી દે છે. તારા મતે તે સ્થૂલ શરીરથી જુદું કામણ શરીર તે કઈ છે નહિ, તેથી સ્થૂલ દેહથી કાર્પણ નવા શરીરને ગ્રહણ કરવાનું કાંઈ જ કારણ આત્મમાં રહેતું ન દેહ ભિન્ન છે હોવાથી જીવના સંસારનો અભાવ થઈ જશે અને બધા જ વિના પ્રયત્ન મુક્ત થઈ જશે. કાર્મણ શરીરને જુદું ન માનવામાં આ દેષ છે. વળી જે તું એમ કહે કે અશરીરી જીવ પણ સંસારમાં ભમી શકે છે, તો પછી તારે સંસાર નિષ્કારણ માનવે પડશે, અર્થાત સંસારનું કોઈ કારણ નથી એમ માનવું પડશે; એટલે મુક્ત જીવોને પણ ફરી ભવભ્રમણ પ્રાપ્ત થશે. તે પછી જ મોક્ષ માટે શા માટે પ્રયત્ન કરે? તેમને મોક્ષની આસ્થા જ નહિ રહે. કાશ્મણ શરીરને જુદું ન માનવામાં આ બધા દે છે, તેથી તેના નિવારણ માટે કાર્મણ શરીર સ્થલ શરીરથી જુદું માનવું જોઈએ (૧૬૩૩-૩૪) અગ્નિભૂતિ–પણ મૂર્ત એવા કર્મનો અમૂર્ત આત્મા સાથે સંબંધ શી રીતે થાય? ભગવાન–હે સૌમ્ય ! ઘટ મૂર્ત છતાં જેમ તેને સંયોગસંબંધ અમૂર્ત આકાશ સાથે થાય છે તેમ મૂર્ત કર્મને અમૂર્ત આત્મા સાથે સંગ થાય મૂર્ત કર્મનો અમૂર્ત છે. અથવા અંગુલિ એ મૂર્ત દ્રવ્ય છે, છતાં તેનો આકુંચન આદિ આત્મા સાથે સંબંધ અમૂત ક્રિયા સાથે સમવાયસંબંધ છે; તે જ પ્રમાણે જીવ અને કર્મને પણ સંબંધ ઘટે છે. (૧૬૩૫) અથવા જીવ અને કર્મનો સંબંધ બીજી રીતે પણ સિદ્ધ થઈ શકે છે. સ્કૂલ શરીર મૂર્ત છતાં તેને આત્મા સાથે સંબંધ તે પ્રત્યક્ષ જ છે, તેથી ભવાન્તર પ્રતિ ગમન કરતા જીવમાં કાર્મણ શરીરનો સંબંધ પણ સિદ્ધ જ માન જોઈએ, અન્યથા નવા સ્કૂલ શરીરનું ગ્રહણ ન ઘટે ઈત્યાદિ પૂર્વોક્ત દેની આપત્તિ થશે. Page #204 -------------------------------------------------------------------------- ________________ અગ્નિભૂતિ) કર્મના અસ્તિત્વ વિશે ચર્ચા ૪૧] અગ્નિભૂતિ–કાર્મા શરીરથી નહિ, પણ ધર્મ અને અધર્મથી નવા શરીરનું ગ્રહણ થાય છે, તેથી મૂર્ત કાર્માણ શરીર સંબંધ અમૂર્ત આત્મા સાથે માનવાની આવશ્યકતા જ નથી. ભગવાન–આ બાબતમાં પૂછવાનું કે તે ધર્મ અને અધર્મ મૂર્ત છે કે અમૂર્ત અગ્નિભૂતિ-ધર્મ અને અધર્મ મૂર્ત છે. ભગવાન...તો પછી ધર્મ-અધર્મને પણ અમૂર્ત આત્મા સાથે સંબંધ કેમ ઘટશે? કારણ કે તું તે કહે છે કે મૂર્તિને અમૂર્ત સાથે સંબંધ ન થાય. વળી તે મૂર્તા હોય તે તે જ તો કર્મ છે. અગ્નિભૂતિ–તો પછી ધર્મ અને અધર્મને અમૂર્ત માનવા જોઈએ. ભગવાન–તે પણ તે ધર્મ-અધર્મનો મૂર્ત એવા સ્કૂલ શરીર સાથે કેવી રીતે સંબંધ થાય? કારણ કે તું માને છે કે મૂર્ત અને અમૂર્તને ધર્મ-અધર્મ એ સંબંધ નથી થતો. વળી જે ધર્મધર્મને શરીર સાથે સંબંધ જ કર્મ જ છે ન હોય તે તેને લઈને બાહ્ય શરીરમાં ચેષ્ટાદિ પણ કેવી રીતે થાય ? એટલે જો તુ અમૂર્ત છતાં ધર્માધર્મને સંબંધ મૂતં શરીર સાથે માનતા હો તે તે જ પ્રકારે અમૂર્ત આત્માને મૂર્ત કર્મ સાથે પણ તારે સંબંધ સ્વીકાર જોઈ એ. (૧૬૩૬) અગ્નિભૂતિ–જીવ અને કર્મનો સંબંધ એક અમૂર્ત અને બીજુ મૂર્ત છતાં, આકાશ અને અગ્નિની જેમ સંભવે છે એ તો સમજાયું, પણ જેમ આકાશ અને અગ્નિનો સંબંધ હોવા છતાં આકાશમાં અગ્નિથી કેઈ પણ પ્રકારનો અનુગ્રહ કે ઉપઘાત થઈ શકતું નથી, તે જે પ્રકારે અમૂર્ત આત્મામાં મૂર્ત કર્મ વડે ઉપકાર કે ઉપઘાત સંભવે નહિ, ભલેને તે બનેનો સંબંધ થયે હોય. ભગવાન–મૂર્ત વસ્તુ અમૂર્ત ઉપર ઉપકાર કે ઉપઘાત-હાસ ન જ કરી શકે એવો નિયમ નથી, કારણ કે આપણે જોઈએ છીએ કે વિજ્ઞાનઆદિ અમૂર્ત છતાં મદિરા, વિષ આદિ મૂર્ત વસ્તુથી તેને ઉપઘાત થાય ને અને ઘીદૂધ આદિ મૃતકર્મની અમૂર્ત પુષ્ટિકારક ભોજનથી તેને ઉપકાર થાય છે, તે જ પ્રકારે મૂર્ત કર્મ આત્મામાં અસર છે અમૂર્ત આમા ઉપર ઉપકાર કે ઉપઘાત કરી શકે છે. મેં આ બધી ચર્ચા આત્મા અમૂર્ત હોય છતાં તેની સાથે મૂત કર્મને સંબંધ અને તસ્કૃત ઉપકાર-ઉપઘાત ઘટી શકે છે એ સિદ્ધ કરવા કરી છે. (૧૬૩૭) Page #205 -------------------------------------------------------------------------- ________________ ૪૨] ગણધરેવાદ [ગણધર પણ વસ્તુતઃ સંસારી જીવ એકાન્તરૂપે-સર્વથા અમૂર્ત નથી; તે મૂર્ત પણ છે. જેમ અગ્નિ અને લોઢાનો સંબંધ થવાથી લેતું અગ્નિરૂપ થઈ જાય છે તેમ સંસારી જીવ અને કર્મને અનાદિ કાળથી પરસ્પર સંબંધ હોવાને લીધે સંસારી આત્મા મૂર્ત જીવ પણ કર્મના પરિણામરૂપ બની જાય છે, તેથી તે રૂપે તે પણ છે મૂર્ત પણ છે. આ પ્રકારે મૂર્ત કર્મથી કથંચિત્ અભિન્ન સેવાને કારણે જીવ પણ કથંચિત મૂર્ત જ છે. તેથી મૂર્ત આત્મા ઉપર મૂર્ત કર્મથી થતે ઉપકાર કે ઉપઘાત માનવામાં કઈ દોષ નથી. - તે જે એમ કહ્યું હતું કે આકાશમાં મૂર્ત વડે ઉપકાર કે ઉપઘાત નથી થતું તે તારું કહેવું બરાબર છે, કારણ કે આકાશ અચેતન છે અને અમૂર્ત છે તેથી તેમાં મૂર્ત વડે ઉપકાર-ઉપઘાત ન થાય. પણ સંસારી આત્મા તે ચેતન છે અને મર્તામત છે તેથી તેના ઉપર મૂર્ત વડે ઉપકાર–ઉપઘાત માનવામાં કશી જ બાધા નથી. (૧૬૩૮) અગ્નિભૂતિ–આપે કહ્યું કે જીવ સાથે અનાદિ કાળથી કમને સંબંધ છે તે કેવી રીતે ? ભગવાન ગૌતમ! દેહ અને કમને પરસ્પર કાર્યકારણભાવ છે, તેથી કમસંતતિ અનાદિ છે. જેમ બીજથી અંકુર અને અંકુરથી બીજ આ પ્રકારે જીવ-કર્મને અનાદિ બીજાંકુરની સંતતિ અનાદિ છે, તેમ દેહથી કર્મ અને કર્મથી દેહ સંબંધ થાય છે. આ પ્રમાણે દેહ અને કર્મની પરંપરા અનાદિ કાળથી ચાલી આવે છે તેથી કમ સંતતિ અનાદિ માનવી જોઈએ. જેનો પણ પરસ્પર કાર્યકારણભાવ હોય છે તેનો સંતાન અનાદિ હોય છે. (૧૬૩૯) અગ્નિભૂતિ–આપની યુક્તિથી તે કર્મનું અસ્તિત્વ સિદ્ધ થાય છે એ હું સ્વીકારું છું; પણ વેદમાં કર્મને નિષેધ બતાવનારાં જે વાક્યો આવે છે તેને યાદ કરું છું ત્યારે પાછું મારું મન દોલાયમાન થઈ જાય છે કે વસ્તુતઃ કર્મ હશે કે નહિ! ભગવાન–જે વસ્તુતઃ વેદમાં કર્મને અભાવ જ પ્રતિપાઘ હોય તે પછી “સ્વર્ગમાં જવાની ઈચ્છાવાળાએ અગ્નિહોત્ર કરવો જોઈએ એવી દિવાની સંગતિ જે વિધિ વેદમાં કરવામાં આવી છે તે નિરર્થક થઈ જાય. અગ્નિ હેત્રનું અનુષ્ઠાન કરવાથી આત્મામાં એક અપૂર્વ-કમ ઉત્પન્ન થાય છે જેને આધારે જીવ મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે. જે એ કર્મ ઉત્પન્ન ન થતું હોય તે પછી જીવ શાથી સ્વર્ગે જાય? કારણ કે મૃત્યુ પછી શરીર તે છૂટી જ ગયું Page #206 -------------------------------------------------------------------------- ________________ અગ્નિભૂતિ કર્મના અસ્તિત્વ વિશે ચર્ચા [૪૩ હોય છે, એટલે નિયામક કારણના અભાવે તે સ્વર્ગ કેવી રીતે જશે? માટે વેદમાં કર્મને અભાવ પ્રતિપાદ્ય છે એમ માની શકાય નહિ. વળી લેકમાં પણ દાન આદિ કર્મનું ફળ સ્વર્ગ મનાય છે તે પણ જે કર્મ ન હિય તે ઉક્ત પ્રકારે સંભવે નહિ; માટે કર્મને સદૂભાવ માનવે જ જોઈએ. (૧૪૪૦) અગ્નિભૂતિ–ઈશ્વરાદિને જગદ્વૈચિત્ર્યના કર્તા માનીએ તે કર્મ માનવાની જરૂર નહિ રહે. ભગવાન– જે તું કર્મ ન માને અને માત્ર શુદ્ધ જીવ જ દેહાદિ ચિયનો કર્તા છે એમ માને, અથવા ઈશ્વરથી આ બધું વિચિન્ય થઈ જાય ઈશ્વરાદિ એ છે, અગર અવ્યક્ત-પ્રધાન કાલ, નિયતિ, યદચ્છા-અકસમાત આદિથી કારણ નથી આ સંસારમાં વચિય ઉત્પન્ન થાય છે એમ માને છે તે તારી માન્યતા અસંગત છે. ૧૬૪૧) અનભૂિતિ-શાથી અસંગત છે ? ભગવાન–જે શુદ્ધ જીવ કે ઈશ્વરાદિ કર્મ-સાધન નિરપેક્ષ હોય તે શરીરાદિને આરંભ ન કરી શકે, કારણ કે આવશ્યક ઉપકરણુ-સાધનને અભાવ છે; જેમ કુંભકાર દંડાદિ ઉપકરણના અભાવે ઘટાદિની ઉત્પત્તિ નથી કરી શકતો તેમ. શરીર આદિના આરંભમાં કર્મને છોડીને બીજું કઈ ઉપકરણ તો ઘટતું નથી, કારણ કે જીવ જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે જે તે અકર્મા હાય-કર્મ વિનાને હેાય તે શુકશેણિતને પણ ગ્રહણ કરી શકે નહિ અને તેના ગ્રહણ વિના દેહનિર્માણ સંભવે નહિ; એટલે માનવું પડે છે કે જીવ કર્મરૂપ ઉપકરણ દ્વારા જ દેહ નિર્માણ કરે છે. અથવા બીજું અનુમાન આ પ્રમાણે આપી શકાય? –નિષ્કર્મ જીવ શરીરાદિને આરંભ કરી શકે નહિ, કારણ કે તે નિષ્ટ હોય છે. જે આકાશની જેમ નિષ્ટ હોય છે તે શરીરાદિનો આરંભ કરી શકે નહિ. કર્મ રહિત જીવ પણ ચેષ્ટા વિનાને છે તેથી તે શરીરનો આરંભ કરી શકે નહિ. આ જ પ્રકારે અમૂર્ત પણ-રૂપ હેતુથી પણ નિષ્કમ જીવ શરીરનો આરંભ ન કરી શકે એ સાધ્ય સિદ્ધ કરી શકાય છે. એ જ સાયની સિદ્ધિ માટે–નિષ્ક્રિયતા, સર્વગતતા, અશરીરિતા આદિ હેતુઓ પણ આપી શકાય છે. અર્થાત કર્મ માન્યા વિના છૂટકો નથી. અગ્નિભૂતિ–શરીરવાળે ઈશ્વર દેહાદિ બધાં કાર્યોનો કર્તા છે એમ જ માનવું જોઈએ; કર્મની માન્યતા જરૂરી નથી, Page #207 -------------------------------------------------------------------------- ________________ ગણધરવાદ (ગણધર ભગવાન–શરીરવાળો ઈશ્વર–એમ તે કહ્યું, પણ ત્યાં જ મારે પ્રશ્ન છે કે તે ઈશ્વરે પિતાનું શરીર સકર્મ થઈને રચ્યું કે અકમ થઈને. અકર્મ થઈને ઈશ્વર પિતાનું શરીર રચી શકે નહિ, કારણ કે જીવની જેમ તેની પાસે ઉપકરણને અભાવ હેવાથી—વગેરે બધી પૂર્વોક્ત દલીલ અકર્મ ઈશ્વરની શરીરરચના ન સંભવે એ સિદ્ધ કરવા ઉપસ્થિત કરી શકાય છે. જે તું એમ કહે કે બીજા ઈશ્વરે તેના શરીરની રચના કરી છે તો તે વિશે પણ પૂછવાનું કે તે સશરીર છે કે અશરીર. જે તે શરીર હોય તો તે ઉપકરણ રહિત લેવાથી શરીરરચના કરી શકે નહિ–ઈત્યાદિ બધા પૂક્તિ દોષાની આપત્તિ છે; અને જે ઈશ્વરના શરીરની રચના કરનાર બીજા કોઈ ઈશ્વરને તું શરીર માનતો હોય તે ત્યાં તેના પિતાના જ શરીરને તે જે અકર્મા હશે તે રચી શકશે નહિ; તો પછી બીજાના શરીરને રચવાનું તે દૂર રહ્યું. તેના શરીરની રચના માટે વળી એક ત્રીજે ઈશ્વર માનવામાં આવે તો તેના વિશે પણ પૂર્વોક્ત પ્રશ્નપરંપરા ઊઠે. આ પ્રકારે અનવસ્થા હોવાથી ઈશ્વરને જે અકર્મા માનીએ તો તેનાથી દેહાદિ વચિત્ર્ય સંભવે નહિ; અને ઈશ્વરને જ સકર્મા માનીએ તો પછી જીવ જ સકમ હોઈને દેહાદિને ચે છે એ જ માનવું યુક્તિયુક્ત છે. વળી જીવના શરીરઆદિને રચવામાં ઈશ્વરને જે કશું જ પ્રોજન ન હોય છતાં તે રચના કરે તો તે ઉન્મત્ત જેવો જ હવે જોઈએ. અને જે તેને પણ કઈ પ્રોજન હોય તે તે ઈશ્વર જ શાને કહેવાય? એ અનીશ્વર થઈ જાય. વળી જે ઈશ્વરને અનાદિ શુદ્ધ માનવામાં આવે તો પણ શરીરઆદિની રચના સંભવે નહિ, કારણ કે તે રોગરહિત છે. રાગ વિના તો ઇચ્છા થાય નહિ અને ઈરછા વિના રચના સંભવે નહિ, માટે ઈશ્વરને દેહાદિ વિચિયને ર્તા નહિ પણ સકર્મ જીવને તેને કર્તા માને જોઈએ. આ પ્રકારે કર્મ સિદ્ધ થાય છે. (૧૬૪૨) અગ્નિભૂતિ–૪૧ વિજ્ઞાનને પૂર્વ પ્રખ્યઃ” ઈત્યાદિ વેદવાકથી એમ જણાય છે કે આ શરીરાદિ વૈચિત્ર્યની ઉત્પત્તિ સ્વાભાવિક છે–સ્વભાવથી થાય છે, તેના કારણરૂપે કર્મ જેવી કોઈ વસ્તુ માનવાની આવશ્યકતા નથી. ભગવાન–સ્વભાવથી જ બધાની ઉત્પત્તિ માનવા જતાં પણ બહુ દોષ આવે છે અને વળી એ વેદવાક્યોને તું જે અર્થ સમજે છે તે અર્થ છે સ્વભાવવાદનું પણ નહિ; માટે સ્વભાવથી જ જગચિય થાય છે એ પક્ષ નિરાકરણ અયુક્ત છે. ૧. જુઓ ગાથા ૧૫૫૩, ૧૫૮૮, ૧૫૯ર-૯૪, ૧૫૯૭. Page #208 -------------------------------------------------------------------------- ________________ અગ્નિભૂતિ કર્મના અસ્તિત્વ વિશે ચર્ચા અગ્નિભૂતિ–સ્વભાવથી ઉત્પત્તિ કેમ ન ઘટે? કઈ ઋષિએ પણ કહ્યું છે કે – ભાની–વસ્તુઓની ઉત્પત્તિમાં કઈપણ હેતુની અપેક્ષા નથી એમ સ્વભાવ વાદીએ કહી ગયા છે. તેઓ વસ્તુની ઉત્પત્તિમાં “સ્વને પણ કારણ માનતા નથી. તેઓ કહે છે કે કમળ કમળ છે, કાંટા કઠોર છે, મયૂરપિચ્છ વિચિત્રરંગી છે અને ચંદ્રિકા ધવલ છે, આ પ્રકારનું વિશ્વચિય કોણ કરે છે? એ તો બધું સ્વભાવથી જ થાય છે. એટલે માનવું જોઈએ કે જગતમાં જે કંઈ કાદાચિત્ક-ક્યારેક ન હોય પણ ક્યારેક થનારું છે તેનો કઈ હેતુ હેત નથી. જેમ ઉપર જણાવેલ કાંટાની તીણતાનો કોઈ હેતુ નથી તેમ જીવનમાં સુખ દુઃખમાં પણ કઈ હેતુ નથી સંભવતે, કારણ કે તે કદાચિક–કદી કદી થનારાં છે.” આ વચનોથી પણ જણાય છે કે વિશ્વનું વંચિય કર્મથી નહિ પણ સ્વભાવથી જ છે. ભગવાન–તારી આ માન્યતા દૂષિત છે. તું જેને રવભાવ કહે છે તે વિશે હું તને પૂછું કે તે શું છે? શું સ્વભાવ એ વસ્તુવિશેષ છે? કે તું અકારણુતાને સ્વભાવ કહે છે કે વસ્તુના ધર્મને ? અગ્નિભૂતિ–સ્વભાવને વસ્તુ વિશેષ માનીએ તો શે દેષ ? ભગવાન–વસ્તુવિશેષરૂપ સ્વભાવનું સાધક પ્રમાણ નથી, માટે તેને પણ તારે કમની જેમ સ્વીકારવો જોઈએ નહિ. અને જે તે ગ્રાહક પ્રમાણ વિના સ્વભાવનું અસ્તિત્વ માનતે હોય તે તે જ ન્યાયે તારે કર્મનું પણ અસ્તિત્વ માનવું જ જોઈએ. વળી સ્વભાવને તું મૂર્ત માનીશ કે અમૂર્ત? જો મૂર્ત માનતો હોય તો તે કર્મનું જ બીજું નામ થયું. અને જે અમૂર્ત માને તે તે કશાનો પણ કર્તા બને નહિ, કારણકે તે આકાશની જેમ અમૂર્ત છે અને ઉપકરણથી રહિત પણ છે. १. "सब हेतुनिराशस भावानां जन्म वय॑ते । स्वभाववादिभिस्ते हि नाहुः स्वमपि कारणम्॥ राजीवकण्टकादीनां वैचित्र्यं कः कति हि । मयूरचन्द्रिकादिर्वा विचित्रः केन निर्मितः ॥ कादाचित यदत्रास्ति निःशेष तदहेतुकम् । यथा कण्टकतैक्षण्यादि तथा चैते सुखादयः॥" Page #209 -------------------------------------------------------------------------- ________________ ક૬] ગણધરવાદ [ગણુધરે વળી શરીર આદિ મૂર્ત પદાર્થોનું કારણ પણ મૂર્ત હોવું જોઈએ. એથી જે સ્વભાવને અમૂર્ત માને તે તે મૂર્ત શરીર આદિનું અનુરૂપ કારણ ન બની શકે; માટે તેને અમૂર્ત વસ્તુવિશેષરૂપ પણ માની શકાય નહિ. અગ્નિભૂતિ–તે પછી સ્વભાવને વસ્તુ વિશેષ માનતાં અકારણતા એ જ સ્વભાવ છે એમ માનવું જોઈએ. ભગવાન સ્વભાવનો અર્થ અકારણતા એમ કરે તે શરીર આદિ બાદ્ય પદાર્થોનું કઈ કારણ નથી, એમ તારા કહેવાનું તાત્પર્ય ફલિત થાય, પણ જે શરીરાદિનું કઈ પણ કારણ ન હોય તો શા માટે શરીરાદિ બધા પદાર્થો સર્વત્ર સર્વદા એક સાથે ઉત્પન નથી થતા? આનો ખુલાસો તારે કરવો જોઈએ. જે તેમનું કોઈપણ કારણ ન હોય તો તે બધા પદાર્થોમાં કારણભાવ સમાનરૂપે છે, તેથી બધા જ પદાર્થો સર્વત્ર સર્વદા એક સાથે જ ઉત્પન્ન થઈ જવા જોઈએ; આ પ્રકારે અતિ પ્રસંગ છે. વળી જે તું શરીર આદિને અહેતુક માને તે તારે તેમને આકસ્મિક પણ માનવાં જોઈએ, પણ તેમ માનવું અયુક્ત છે, કારણ કે જે અહેતુક – આકસ્મિક હોય છે તે અશ્વવિકારની જેમ સાદિ એવા નિયત આકારવાળું નથી હોતું. શરીર આદિ તે સાદિ એવા નિયત આકારવાળા પદાર્થો છે તેથી તેમને આકસ્મિક–અહેતુક માની શકાય નહિ પણ તેમને કહેતુક માનવાં જોઈ એ. વળી શરીરઆદિ પદાર્થો સાદિ એવા નિયત આકારવાળા હેવાથી તેમને કોઈ ઉપકરણ સહિત કર્તા પણ માનવો જોઈએ. ગર્ભાવસ્થામાં જીવ પાસે કમ સિવાય શરીરરચનામાં ઉપયોગી એવું બીજું કોઈ ઉપકરણ તો સંભવતું નથી માટે માવથી–અકસ્માત નહિ પણ કર્મથી જ જગચિય છે એમ માનવું જોઈએ. અગ્નિભૂતિ- તો પછી સ્વભાવ એટલે વસ્તુ ધર્મ એ જ અર્થ બરાબર લાગે છે. ભગવાન જે સ્વભાવને આત્માનો ધર્મ માનો તો તેથી આકાશની જેમ શરીરઆદિની ઉત્પત્તિ સંભવે નહિ, કારણ કે તે ધર્મ અમૂર્તથી છે અને અમૂર્તથી મૂર્ત શરીરની ઉત્પત્તિ ઘટે નહિ; અને જે સ્વભાવને મૂર્ત વસ્તુને ધર્મ કહો તે ઠીક જ છે, કારણ કે અમે પણ તેને પુદ્ગલનો પર્યાયવિશેષ જ માનીએ છીએ. એક રીતે તે તે અમે જે સિદ્ધ કરતા તે જ વસ્તુનું સાધન કર્યું. તેથી સ્વભાવવાદીઓનું કહેવું કે કર્મથી કશું જ થતું નથી–બધું સ્વભાવતઃ જ ઉત્પન્ન થાય છે તે અસંગત છે. અગ્નિભૂતિ–એ બધું તે ઠીક, પણ પિલા વેદવાક્ય વિશે આપ શો ખુલાસો કરે છે ? Page #210 -------------------------------------------------------------------------- ________________ અગ્નિભૂતિ] કુના અસ્તિત્વ વિશે ચર્ચા ભગવાન—“પુરુષ વેવ ન સ ચવ્ મૂત', ચ૨ માધ્યમ્, રતામૃત વચ્ચેશાન :। યનેનાતિશત્તિ यजति यद् जति यद् दूरे यदु अन्तिके यदन्तरस्य सर्वस्य यत् सर्वस्यास्य યતઃ- આ વાકયોના અતું આ પ્રમાણે કરે છે :- પુરુષ અર્થાત્ આત્મા જ છે. આમાં ‘જ' શબ્દનુ' તાત્પ કમ, ઈશ્વર, પ્રકૃતિ એ બધાં તત્ત્વાના નિષેધમાં છે એમ તું માને છે. એટલે અ થશે કે આ સંસારમાં જે કાંઈ ચેતન-અચેતનરૂપ દેખાય છે તે બધું, જે ભૂતકાલમાં વિદ્યમાન હતું અર્થાત્ સુક્તની અપેક્ષાએ જે સંસાર હતા તે, અને જે ભાવી છે અર્થાત્ સ`સારીની અપેક્ષાએ જે મુક્તિ છે.આ પ્રમાણે સંસાર અને મુક્તિ એ પણુ, અને જે અમૃત અર્થાત્ અમરણુભાવ યા મૈાક્ષના પ્રભુ છે તે પણુ, વળી જે અન્નથી વૃદ્ધિ પામે છે, જે ચાલે છે, અર્થાત્ પશુઆદિ, અને જે અચલ છે પતાદિ, જે દૂર છે મેરુ આદિ, જે નજીક છે, અને જે આ ચેતન-અચેતન પદાથેની મધ્યમાં છે, અને વળી જે આ સર્વે પદાથેર્થીથી બાહ્ય છે—તે મધુ' જ માત્ર પુરુષ છે, આત્મા છે. આથી તુ' માને છે કે વેદના મતે પુરુષથી ભિન્ન કર્યાંનું અસ્તિત્વ સિ થતુ' નથી. .. વેદવાકયના સમન્વય વળી, અન્યત્ર પણ વેદમાં વિજ્ઞાન દ્વૈતેમ્નઃ મૂર્તમ્યઃ' ઇત્યાદિ કહ્યું છે. આ વાકયમાં પણ તેમાં ‘કાર' હાવાથી વિજ્ઞાનથી ભિન્નનુ' અસ્તિત્વ અમાન્ય છે, એમ તું માને છે. [૪૭ પર'તુ ઉક્ત વેદવાકયોાના તુ' જે અથ કરે છે તે અયથા છે. તે વેદવાકયોને ખરા અર્થ આ પ્રમાણે છે પુરુષ વેર' ઇત્યાદ્રિ વાકયનું' તાપ સ્તુતિપરક છે; એટલે કે પુરુષ વિશે તેમાં અતિશયાક્તિ કરીને તેની પ્રશ'સા કરી છે; અર્થાત્ તેનુ' તાપ' શબ્દા માત્રથી ફલિત ન થાય. વળી ઉક્ત વાકચમાં પુરુષાદ્વૈતના પ્રતિપાદનનું તાપ` એ નથી કે સ'સારમાં પુરુષથી ભિન્ન ખીજુ કાંઈ ક`આદિ નથી જ; પરંતુ એનુ' તાત્પ તે એ છે કે બધા આત્માએ સરખા છે, એટલે જાતિમઢ પાષીને ઉચ્ચનીચ ભાવની વૃદ્ધિ સૌંસારમાં ન કરવી. બધાં વેદવાકયોનું તાત્પય` એકસરખું' નથી હાતુ'. કેટલાંક વેદવાકયો વિધિવાદનુ પ્રતિપાદન કરે છે એટલે કે કન્યના મેધ કરાવે છે; કેટલાંક વેદવાકા અવાદપ્રધાન હાય છે એટલે કે ઇષ્ટની સ્તુતિ કરી તેમાં પ્રવૃત્તિ કરાવનાર અને અનિષ્ટને નિંઢી તેમાંથી નિવૃત્તિ કરાવનાર હોય છે; અને કેટલાંક વેદવાકયો અનુવાદપક અર્થાત્ અન્યત્ર પ્રતિપાદિત વસ્તુનુ પુનઃકથન કરનારાં હાય છે, તેમાં કાંઈ અપૂર્ણાંપ્રતિપાદન Page #211 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ગણધરવાદ [ગણધર નથી હોતું. “મનિહેાત્ર ગુયાત રામ – સ્વર્ગની ઈછાવાળે અગ્નિહોત્ર કરે– આ વાકયને અર્થ વિધિ–આસપરક છે તે સપષ્ટ છે. ઉક્ત “પુરુષ ઇવેટું સર્વ" "અને તેના જેવાં બીજા વાક્યો જેવાં કે–૨૪ સર્વવિદ્ ગૌષ મહિમા મુરિ હિચે ત્રાપુરે છેષ ગોનિ માં સુપ્રતિષ્ઠિતત્તમા વેચતે થતું સર્વજ્ઞ: સર્વવત્ સર્વમેવાવિત્તિ” અનેagવચા પૂર્વરાયા સર્વાન #ામાનવાનેતિ ” ઈત્યાદિ – એ બધાંમાં સ્તુતિરૂપ અર્થવાદને જ પ્રધાન અર્થ માનવાનો છે. અગ્નિભૂતિ–“Tચા પૂર્ગા” ઈત્યાદિ ઉક્ત વાકયને વિધિવાદપક શા માટે ન માનવું અને સ્તુતિપરક શા માટે માનવું ? ભગવાન-જે એક જ પૂર્ણ આહૂતિથી બધી ઈષ્ટ વસ્તુઓ પ્રાપ્ત થઈ જતી હોય તે પછી વેદમાં નાના પ્રકારની વિધિઓ બતાવવામાં આવી છે તે બધી વ્યર્થ જાય; માટે “gયા પૂર્ણ થા” ઈત્યાદિ વાક્ય સ્તુત્યર્થવાદરૂપ જ માનવું જોઈએ. વળી “૮”gy : પ્રથમ વા રોડન, રોડનેના નિવાઇન વાતે 1 જનમ્યવસા'—આ વાકયમાં અગ્નિગ્ટમ પહેલાં પશયજ્ઞ કરવામાં આવે તો તે નિંધ છે એમ બતાવવાને અભિપ્રાય હોવાથી આ અને આના જેવા બીજા વાક્યો નિન્દા-અર્થવાદ બતાવનારાં છે. ૧. જુઓ ગાઇ ૧૫૫૩, ૧૫૯૨ ૨. ઉપર જે પાઠ આપેલ છે તે બે ભાગમાં જુદા જુદા ઉપનિષદમાંથી થોડા ફેરફાર સાથે મળે यः सर्वज्ञः सर्व विद्यस् ष महिमा भुवि । दिव्ये ब्रह्मपुरे ह्येष व्योम्न्यात्मा प्रतिष्ठितः ॥ मुण्डक २-२-७ तदक्षरं वेदयते यस्तु साम्य' स सर्वज्ञः सर्वमेवाविविशेति ॥ ४-१० प्रश्नोपनिषत् બને પાઠને ક્રમશઃ નીચે પ્રમાણે અર્થ સંભવે છે – “જે સર્વજ્ઞ અને સર્વવેદી છે, જેને આ મહિમા પૃથવી અને દિવ્ય બ્રહ્મલોકમાં છે, એ આત્મા આકાશમાં પ્રતિષ્ઠિત છે.” હે સોમ્ય ! જે તે અક્ષર તત્વને જાણે છે તે સર્વજ્ઞ છે અને સર્વત્ર વ્યાપેલ છે.” ૩. આ વાકય તૈત્તિરીય બ્રાહ્મણનું છે રૂ-૮-૧૦-પ-અર્થાત એક પૂર્ણાહૂતિથી સમરત કામને-ઇષ્ટ વસ્તુને પ્રાપ્ત કરે છે. ૪. આ વાકય તાડપમહાબ્રાહ્મણનું છે : ૧૬-૧-૨-અર્થાત અગ્નિટોમ એ પ્રથમ યજ્ઞ છે જે આ યજ્ઞ કર્યા વિના બીજે ઈ યુઝ કરે છે તે ખાડામાં પડે છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ અગ્નિભૂતિ] કર્મીના અસ્તિત્વ વિશે ચર્ચા [૪૯ ૮૧‘દ્વારા માસા સવસર:' ૨“અગ્નિ' કન્નિનિય મેષગમ” ઇત્યાદિ વાકયો પ્રસિદ્ધ અર્થના જ એધક હાવાથી અનુવાદપ્રધાન છે. આ પ્રકારે બધાં વેદવાકયોનુ એક જ તાત્પર્ય માની શકાય નહિ. એટલે ઉક્ત પુરૂષ વે'' ઇત્યાદિ વાકયનું તાપ સ્તુતિમાં છે એમ જ માનવુ' જોઈ એ, વિજ્ઞાન વેતેમ્ય:' ઇત્યાદિ ાકળનું તાત્પ પણ તુ' જે સમજે છે તે નથી; પરંતુ એનું તાત્પર્ય એ છે કે વિજ્ઞાનઘન અર્થાત્ પુરુષ આત્મા ભૂતેથી ભિન્ન છે. એ તા મેં તને બતાવ્યુ' જ છે કે એ પુરુષ કર્તા છે અને તેનું કાર્ય શરીરાદિ છે. આથી કર્તા અને કા`થી ભિન્ન એવા કરણનું અનુમાન સહજ રીતે થઈ શકે છે કે જયાં કતું-કા ભાવ હાય ત્યાં કારણુ પણ હાવુ' જોઈ એ; જેમ લુહાર અને લેાઢાના ગેાળા વચ્ચે કર્તૃકા ભાવ હોવાથી સાણસી એ કરણ છે. આત્માના શરીરકા માં પણુ કરણ હાવુ' જોઈ એ. અને તે કમ જ છે. વળી, કનું સાક્ષાત્ પ્રતિપાદન કરનારાં જવુછ્યું: વુન્ચેન મળા, વાવ: વાવેન મના” ઇત્યાદિ વાકયેા વેદમાં છે જ એમ તે તુ' પણ કહે છે, તેથી કને તારે પ્રમાણસિદ્ધ જ સ્વીકારવુ' જોઈએ. (૧૬૪૩) આ પ્રકારે પણ જરા-મરણથી રહિત એવા ભગવાને જ્યારે તેના સ’શયનું નિવારણ કયુ' ત્યારે અગ્નિભૂતિએ પાતાના ૫૦૦ શિષ્યા સાથે શ્રમદીક્ષા લીધી. (૧૬૪૪) ૧. બાર માસને વર્ષ કહેવાય છે, એ ઉક્ત વાકયના અ છે. આ વાકય તૈત્તિરીય બ્રાહ્મણનું છે-૧-૧-૪ ૨. અર્થાત્ અગ્નિ ગરમ છે.'-તૈત્તિરીય બ્રાહ્મણ-૧-૧-૪ ૩. અર્થાત્ શીતનુ ઔષધ અગ્નિ છે.' તૈત્તિરીય બ્રાહ્મણ ૧-૧-૪ ૪. જુએ ગા૦ ૧૬૧૧ વ્યાખ્યા, ૭ Page #213 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા ગણધર વાયુભૂતિ જીવ-શરીર ઇન્દ્રભૂતિ અને અગ્નિભૂતિ એ બન્નેને દીક્ષિત થયેલા સાંભળી ત્રીજા વાયુભૂતિ ઉપાધ્યાયે મનમાં એમ વિચાયુ`' કે હુ' જાઉં, વંદન કરુ` અને વંદન કરી પર્યુ`પાસના કરુ', એમ વિચારી તે ભગવાન ભણી જવા નીકળે છે. (૧૬૪૫) વળી તેને એ પણ વિચાર આવ્યા કે ઇન્દ્રભૂતિ અને અગ્નિભૂતિ હમણાં જ જેના શિષ્ય થયા છે તે ત્રણ લેાકેાથી વદિત એવા મહાભાગ ભગવાન તે ચાલીને સામે જવા જ ચેાગ્ય છે. તેથી તેમની સમુખ જઈ, તેમની વ'દના, ઉપાસના આદિ દ્વારા હું નિષ્પાપ થાઉં અને તેમને મારા સંશય કહી હું નિ:સ`શય થાઉં. આ પ્રમાણે વિચારતા તે વાયુભૂતિ ભગવાનની સમીપ જઈ પહેાંચ્યા. (૧૬૪૬-૪૭) તેને આવેલા જોઇને જન્મ-જરા-મરણથી રહિત એવા ભગવાને પાતે સજ્ઞ અને સઢથી હાવાથી તેને વાયુભૂતિ ગૌતમ !’ એ પ્રકારે નામ અને ગેાત્રથી આવકાર આપ્યા. (૧૬૬૮) પણ આ પ્રકારે સ્પષ્ટરૂપે ભગવાને તેને ખેાલાન્યા તેથી તેમની આતરિક જ્ઞાનશક્તિથી અને શરીરના સૌન્દ્રય અને સમવસરણની શે।ભારૂપ બાહ્ય શક્તિથી વાયુભૂતિને ઊલટા ક્ષેાભ થયા તેથી તે ભગવાનની સામે, વિચાર્યા છતાં પેાતાના સંશય કહી શકો નહિ. અને તે આશ્ચય પામી માત્ર મૌન રહ્યો તેથી તેની મૂ`ઝવણ ટાળવાને સ્વય' ભગવાને તેને કહ્યું કે આયુષ્મન્ વાયુભૂતિ ! તને મનમાં જીવ અને શરીર એક જ છે કે બન્ને જુદાં છે એવા સંશય છે છતાં તું મને પૂછતા નથી; પણ તને વેદપદાને સમ્યગ્ અજ્ઞાત નથી તેથી જ એવા સંશય રહ્યા કરે છે. તે પદોના અથ આ છે. (૧૬૪૯) જીવ-શરીર એક જ છે એ સંશય વેદપદાને સમ્યગ્ અં બતાવ્યા પહેલાં તારી શંકાને જ સ્પષ્ટ કરુ. તું એમ માને છે કે પૃથ્વી, જલ, તેજ અને વાયુ એ ચાર ભૂતેતાના સમુદાયથી ચેતના ઉત્પન્ન થાય છે. જેમ મદ્યનું પ્રત્યેક અંગ-અવયવ જેવાં કે ધાવડીનું ફૂલ, ગેાળ, પાણી એ કાઈમાં મશક્તિ દેખાતી નથી, છતાં જ્યારે એ બધાના સમુદાય અની જાય છે ત્યારે તેમાંથી મદશક્તિ ઉત્પન્ન થતી સાક્ષાત્ થાય છે; તે જ પ્રકારે પૃથ્વી આદિ Page #214 -------------------------------------------------------------------------- ________________ પ૬ વાયુભૂતિ જીવ-શરીર પ્રત્યેક ભૂતમાં ચૈતન્યશક્તિ દેખાતી નથી છતાં જ્યારે તેમને સમુદાય થાય છે ત્યારે ચિતન્ય સમુદ્ભૂત થતું પ્રત્યક્ષ થાય છે. (૧૬૫૦) વળી, જેમ મદન પૃથફ પૃથફ અવયમાં મદ-શક્તિ અદષ્ટ છતાં તેમને સમુદાય થવાથી તે ઉત્પન્ન થાય છે અને અમુક સમય ટકીને કાલાન્તરમાં વિનાશની સામગ્રી ઉપસ્થિત થતાં વિનષ્ટ પણ થઈ જાય છે, તે જ પ્રકારે પ્રત્યેક ભૂતમાં પણ ચૈતન્ય અદષ્ટ છતાં તેમને સમુદાય થવાથી ચતન્ય ઉત્પન્ન થાય છે અને અમુક સમય સ્થિર રહીને કાલા-તરમાં વિનાશની સામગ્રી ઉત્પન્ન થતાં ચતન્ય પણ નષ્ટ થઈ જાય છે. આથી એમ સિદ્ધ થાય છે કે ચૈતન્ય એ ભૂતોને ધર્મ છે. ધર્મ અને ધમને તે અભેદ છે, કારણ કે ભેદ માનીએ તો ઘટ-પટની જેમ ધર્મ-ધમિભાવ સંભવતો નથી, તેથી ભૂતસમુદાયરૂપ શરીરને ધર્મ જે ચિંતન્ય-જીવ હોય તે શરીર એ જ જીવ છે એવી તારી માન્યતા બંધાય છે; પણ વેદના “૧૨ હૈ સારીરસ્ય” ઈત્યાદિ વાક્યથી એ ફલિત થાય છે કે જીવ શરીરથી ભિન્ન છે. એટલે તને સંશય છે કે જીવ શરીરછી ભિ-ન હશે કે અભિન્ન (૧૬પ૧) વાયુભૂતિ–આપે મારે સંશય તે યથાર્થ બતાવી આપ્યો. હવે કૃપા કરીને તેનું નિરાકરણ કરો. ભગવાન-તારે એ પ્રકારને સંશય અયુક્ત છે, કારણ કે ચિતન્ય ભૂતોના સમુ દાયમાત્રથી ઉત્પન્ન થઈ શકતું નથી. તે સ્વતંત્ર છે, કારણ કે સંશયનું તે પ્રત્યેક ભૂતમાં નથી. જે પ્રત્યેકમાં ન હોય તે સમુદાયથી પણ નિરાકરણ નથી ઉત્પન્ન થતું જેમ રેતીના પ્રત્યેક કણમાં તેલ નથી તો રેતીના સમુદાયમાંથી પણ તેલ નથી નીક તું. તે જ પ્રમાણે પૃથ્વી આદિ પ્રત્યેક ભૂતમાં ચૈતન્ય ન હોવાથી ભૂતસમુદાયથી પણ ચતન્ય સંભાવે નહિ. જે કંઈ સમદાયથી ઉત્પન્ન થતું તે પ્રત્યેકમાં સર્વથા અનુપલબ્ધ રહી શકે નહિ; જેમ તલના સમુદાયમાંથી તેલ નીકળે છે તે તે તલના પ્રત્યેક દાણામાં પણ ઉપલબ્ધ થાય છે. પણ ચેતના તે પ્રત્યેક ભૂતમાં ઉપલબ્ધ થતી નથી માટે ચેતનાને ભૂતસમુદાયથી ઉત્પન થયેલી માની શકાય નહિ. પણ અર્થોપત્તિથી એમ માનવું જોઈએ કે ભૂતસમુદાયથી ભિન્ન એવું કઈ કારણ તે સમુદાય સાથે જોડાયેલું છે જેને લઈ તે સમુદાય દ્વારા ચેતના આવિર્ભત થાય છે. એ જ કારણે દેહભિન્ન જીવ છે. ૧. જુએ ગાવ ૧૫૫૩, ૧૫૯૧, Page #215 -------------------------------------------------------------------------- ________________ પ૨] ગણધરવાદ ગિણધરે વાયુભૂતિ–આપે એ નિયમ કહ્યો કે જે પ્રત્યેકાવસ્થામાં અનુપલબ્ધ હોય તે સમુદાયાવસ્થામાં પણ અનુપલબ્ધ હોય. પણ આ નિયમ તે વ્યભિચારી છે, કારણ કે મધનાં અંગોમાં પ્રત્યેકાવસ્થામાં મદ ઉપલબ્ધ નથી થતો છતાં સમુદાયાવસ્થામાં મદની ઉત્પત્તિ થાય છે, તે જ પ્રમાણે પ્રત્યેક ભૂતમાં ભલે ચૈતન્ય અનુપલબ્ધ હોય છતાં તે ભૂતસમુદાયથી ઉત્પન્ન થઈ જશે. ભૂતથી અતિરિકત કારણ માનવાની આવશ્યક્તા નથી. ભગવાન-તારુ એ કહેવું અયુક્ત છે કે મધનાં અંગોમાં પ્રત્યકાવસ્થામાં મદ અનુપલબ્ધ છે. વસ્તુતઃ ધાવડીનું ફૂલ, ગોળ વગેરે મઘના પ્રત્યેક પ્રત્યેકમાં ન હોય તે અંગમાં મદની થેડી ઘણુ માત્રા છે જ; તેથી સમુદાયમાં પણ તે સમુદાયમાં ન હોય ઉત્પન્ન થાય છે. જે પ્રત્યેકમાં ન હોય તે સમુદાયમાં પણ તે સંભવે નહિ. (૧૬પ૨). વાયુભૂતિ–ભૂતેમાં પણ માંગોની જેમ પ્રત્યેકમાં પણ ચૈતન્યમાત્રા છે જ, એટલે તે સમુદાયમાં પણ ઉત્પન થાય છે એમ જે માનીએ તો? ભગવાન–એમ માની શકાય, કારણ કે મધના પ્રત્યેક અંગમાં મદશક્તિ દેખાય છે, જેમકે ધાવડીના ફૂલમાં ચિત્તભ્રમ કરવાની, ગોળ-દ્રાક્ષ-ઈશુરસાદિમાં તૃપ્ત કરવાની, અને પાણીમાં તરસ છિપાવવાની શક્તિ છે; તેમ જે પ્રત્યેક ભૂતમાં પ્રત્યેક ભૂતમાં પણ ચૈતન્ય શક્તિ હોય તે જ સમુદાયમાં પણ સંભવે. પણ પ્રત્યેક ગૌતન્ય નથી ભૂતમાં તો તેવી કોઈ શક્તિ માંગોની જેમ પ્રત્યક્ષ થતી નથી, માટે ભૂત સમુદાયમાત્રથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે એમ ન કહી શકાય. (૧૫૫૩) વાયુભૂતિ–મધનાં અંગોમાં પણ પ્રત્યેક મદશકિત જે ન માનીએ તો શો દેષ છે? ભગવાન–જે ભૂતોમાં ચૈતન્યની જેમ મધના પ્રત્યેક અંગમાં મદશક્તિ ન જ હોય તો પછી મદનાં ધાવડીનાં ફૂલ વગેરે જ કારણ છે અને અન્ય નહિ એ કારણને નિયમ ન બને અને તેમના જ સમુદાયથી મદ ઉત્પન્ન થાય, અન્યન સમુદાયથી મદ ઉત્પન્ન ન થાય, એ સમુદાયને પણ નિયમ ન બને; ગમે તે રાખ, પથ્થર, છાણ વગેરે ચીજે મદનું કારણ બની જાય અને ગમે તે ચીજોના સમુદાયથી મદ ઉત્પન થઈ જ જોઈએ. પણ આવું બનતું તો નથી; માટે મધના પ્રત્યેક અંગમાં પણ મદશક્તિ તો માનવી જ જોઈએ. (૧૬૫૪) વાયુભૂતિ-જેમ મઘાંગના સમુદાયમાં મદને આવિર્ભાવ હોવાથી તે સમુદાયના પ્રત્યેક અંગમાં પણ મદશક્તિ માનવી જ પડે છે, નહિ તો તેમના સમુદાયમાં પણ મદને આવિર્ભાવ ન થાય, તેમ માત્ર ભૂતોના સમુદાયથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે, Page #216 -------------------------------------------------------------------------- ________________ પિ૩ વાયભૂતિ જીવ-શરીર માટે પ્રત્યેક ભૂતમાં પણ ચૈતન્યશક્તિ માનવી જ જોઈએ. પૃથફ કઈ ચેતન માનવાની જરૂર નથી. ભગવાન-માત્ર ભૂતોના સમુદાયથી ચૈતન્ય ઉત્પન થાય છે એવું તારું કથન અસિદ્ધ છે, કારણકે તે સમુદાયમાં માત્ર ભૂતે જ નથી કિંતુ આત્મા પણ છે; તેથી જ ભૂતોના સમુદાયમાં ચૈતન્ય પ્રકટ થાય છે, કારણ કે તે સમુદાયાન્તર્ગત આત્માને એ ધર્મ છે. તું જેને ભૂતસમુદાય કહે છે તેમાં જે આત્મા અન્તર્ગત ન હોય તો ચૈતન્ય કદી જ પ્રગટે નહિ. માત્ર ભૂતના સમુદાયથી ચૈતન્ય પ્રકટ થતું હોય તે મૃત શરીરમાં પણ તે ઉપલબ્ધ થવું જોઈએ; પણ તેમાં તે ચૈતન્યને અભાવ સ્પષ્ટ સિદ્ધ છે; માટે ચૈતન્યને ભૂતમાત્રથી ઉત્પન્ન માની શકાય નહિ. વાયુભૂતિ–મૃત શરીરમાં વાયુ ન હોવાથી તે બધાં ભૂતોનો સમુદાઢ નથી, તેથી જ તેમાં ચૈતન્યનો અભાવ છે. ભગવાન–મૃત શરીરમાં વાયુને નળી વાટે દાખલ કરવામાં આવે તો પણ તેમાં ચૈતન્યની ઉત્પત્તિ થતી નથી. વાયુભૂતિ–અગ્નિને પણ મૃત શરીરમાં અભાવ છે, તેથી ચૈતન્ય ઉપલબ્ધ કેવી રીતે થાય ? ભગવાન-મૃત શરીરમાં અગ્નિની પૂર્તિ કરવામાં આવે તો પણ ચૈતન્ય ઉપલબ્ધ થતું નથી. વાયુભૂતિ–વિશિષ્ટ પ્રકારના વાયુ અને અગ્નિનો અભાવ મૃત શરીરમાં છે, તેથી ચૈિતન્ય ઉપલબ્ધ નથી થતું. ભગવાન–એ વશિષ્ટય બીજું કાંઈ નથી પણ આત્મસહિત વાયુ અને અગ્નિ હોય તો તે વિશિષ્ટ વાયુ અને વિશિષ્ટ અગ્નિ કહેવાય છે. આ પ્રકારે તેનામાન્તરે આત્માનું જ પ્રતિપાદન કર્યું કહેવાય. ૧૬૫૫) વાયુભૂતિ–ભૂતસમુદાયમાં ચૈતન્ય સાક્ષાત દેખાય છે છતાં આપ કહો છો કે તે ભૂતસમુદાયનો ધર્મ નથી–આ આપનું કથન પ્રત્યક્ષ વિરુદ્ધ છે; જેમ ઘટમાં રૂપાદિ ગુણે પ્રત્યક્ષ થાય છે છતાં કોઈ કહે કે રૂપાદિ ગુણે ઘટતા નથી તે તેનું તે કથન પ્રત્યક્ષવિરુદ્ધ છે. ભગવાન–ગતમ! પ્રત્યક્ષ વિરોધ નથી, કારણ કે તે પ્રત્યક્ષનું બાધક આત્મસાધક અનુમાન વિદ્યમાન છે. જેમ પાણી અને ભૂમિના સમુદાયમાત્રથી લીલું ઘાસ ઊગતું જઈને કઈ કહે કે આ ઘાસ પૃથ્વી અને પાણીના સમુદાય માત્રથી જ થાય છે તે તેનું એ પ્રત્યક્ષ બીજસાધક અનુમાનથી બાધિત થાય છે, તે જ પ્રમાણે ચૈતન્યને ભૂતમાત્રનો Page #217 -------------------------------------------------------------------------- ________________ પ૪] ગણધરવાદ , [ગણુધરે ધર્મ કહેનારનું પ્રત્યક્ષ પણ ભૂતોથી ભિન એવા આત્માને સિદ્ધ કરનાર અનુમાનથી બાધિત થઈ જાય છે. વળી સમુદાયમાં ચૈતન્ય જોઈને તું જે એમ કહે છે કે પ્રત્યેક ભૂતમાં પણ ચૈતન્ય છે તે તારું કથન પ્રત્યક્ષ વિરુદ્ધ થાય છે, કારણ કે પ્રત્યેકમાં ચૈતન્ય દેખાતું નથી. (૧૬૫૬) વાયુભૂતિ-ક્રયા અનુમાનથી આ૫ આત્માને ભૂતથી ભિન્ન સિદ્ધ કરે છે? ભગવાન–ભૂત કે ઈન્દ્રિયેથી ભિન્ન એવા કઈ પદાર્થનો ધર્મ ચેતના છે, કારણ કે ભૂત કે ઈદ્રિ દ્વારા ઉપલબ્ધ પદાર્થનું સ્મરણ થાય છે; જેમ ભૂતભિન્ન આત્માનું પાંચ ગવાક્ષ–ગોખથી ઉપલબ્ધ વસ્તુનું સ્મરણ થતું હોવાથી સાધક અનુમાન ગવાક્ષેથી ભિન્ન એવા દેવદત્તને ધર્મ ચેતના છે તેમ. તાત્પર્ય એ છે કે જેમ પાંચે ગોખથી વારાફરતી દેખતો એવો દેવદત્ત એક જ છે અને તે ગોખથી ભિન્ન છે, કારણ કે પાંચે ગોખ દ્વારા જોયેલ વસ્તુનું સ્મરણ કરે છે, તેવી જ રીતે પાંચે ઇન્દ્રિ દ્વારા ઉપલબ્ધ વસ્તુનું સ્મરણ કરનાર પણ ઈન્દ્રિયોથી ભિન્ન એ એક પદાર્થ કે હવે જોઈએ. અને તે જ આત્મા છે, જે ભૂતે કે ઈન્દ્રિયોથી ભિન્ન છે. જે ભૂતસમુદાયથી ભિનન ન હોય અર્થાત ભૂતેથી અભિન્ન હોય તે એક છતાં અનેક દ્વારા ઉપલબ્ધ અર્થનું સમરણ પણ કરી શકે નહિ; જેમ કેઈ એક શબ્દદિને ગ્રહણ કરનાર માનસિક જ્ઞાનવિશેષ. એ જ્ઞાનવિશેષ પિતાના વિષયને ગ્રહણ કરે છે પણ અન્ય વિષયને સ્મરી શકતું નથી છતાં પણ જે એ સ્મરણકર્તાને દેહ કે ઇન્દ્રિયોથી અભિન્ન માને તો પાંચ ગોખ દ્વારા જોઈને તે બધાનું સ્મરણ કરનાર દેવદત્તને પણ ગોખથી અભિન માનવું જોઈએ. (૧૬૫૭) વાયુભૂતિ-ઈદ્રિ દ્વારા નહિ પણ ઈન્દ્રિયે જ પોતે ઉપલબ્ધિની કર્તા છે તેથી ઇન્દ્રિથી ભિન્ન એવા એક આત્માને માનવાની આવશ્યકતા નથી. ભગવાન–ઈન્દ્રિયવ્યાપાર બંધ છતાં અથવા ઈદ્રિયોનો નાશ થઈ જાય છતાં ઈન્દ્રિો દ્વારા ઉપલબ્ધ વસ્તુનું સ્મરણ થાય છે અને ઇન્દ્રિયોનો વ્યાપાર છતાં અન્ય મનસ્કને વસ્તુની ઉપલબ્ધિ કદાચિત થતી પણ નથી, માટે માનવું દ્ધ આત્માનથી જોઈએ કે ઘટાદિ પદાર્થોનું જ્ઞાન ઇન્દ્રિયોને નહિ પણ તેથી ભિન એવા બીજા કોઈ પદાર્થને થાય છે; જેમ પાંચ ગવાક્ષ દ્વારા જેનાર દેવદત્ત એ પાંચે ગવાક્ષાથી ભિન્ન છે. ગોખલે નષ્ટ થઈ જાય છતાં દેવદત્ત તે દ્વારા જેલ વસ્તુને સ્મરી શકે છે અને ગોખ ઉપસ્થિત છતાં તે દ્વારા વસ્તુનું પરિજ્ઞાન Page #218 -------------------------------------------------------------------------- ________________ વાયુભૂતિ] જીવ-શરીર [૫૫ દેવદત્તનુ મન બીજે હાય તા નથી થતું. તેથી ઉપલબ્ધિકતા જેમ ગેાખ નહિ પણ ગેાખથી ભિન્ન દેવદત્ત છે તે જ પ્રકારેઇન્દ્રિચેાથી ભિન્ન એવા આત્મા ઉપલબ્ધિક છે, ઇન્દ્રિયા તા તેનાં ઉપકરણા છે. નહિ તેા અન્ય-બધિરને જોયેલ કે સાંભળેલ વસ્તુનુ' કદી સ્મરણ જ ન થાય, (૧૯૫૮) વળી અન્ય પણ અનુમાન આપી શકાય છે-ઇન્દ્રિયેાથી આત્મા ભિન્ન છે, કારણુ કે એક ઇન્દ્રિયથી ઉપલબ્ધ કરેલ વસ્તુને બીજી ઇન્દ્રિયથી ગ્રહણ કરે છે. અર્થાત્ ચક્ષુઇન્દ્રિયથી ઘડાને જોઈ ને તેનુ ગ્રહણ હાથ વડે-સ્પર્શ નેન્દ્રિય વડે કરે છે. જેમ એક બારીથી જોચેલા ઘટને દેવદત્ત ખીજી ખારીથી ગ્રહણ કરે છે તેથી દેવદત્ત અને મારીએથી જુદો છે, તે જ પ્રકારે આત્મા પણ ઇન્દ્રિયાથી જુદા છે. વળી વસ્તુ એક ઇન્દ્રિયથી ઉપલબ્ધ થાય છતાં વિકાર બીજી ઇન્દ્રિયમાં થાય છે; આથી પણ માનવું જોઈએ કે આત્મા ઇન્દ્રિચાથી બિન છે. એ તે આપણા અનુભવની વાત છે કે આંખ વડે આપણે ખાટી વસ્તુ જોઈ એ છીએ અને વિકાર જિલ્લામાં થાય છે, તેમાં પાણી છૂટે છે; માટે પણ ઇન્દ્રિયાથી આત્માને ભિન્ન માનવા જોઈ એ. (૧૬૫૯) સ્મરણ વળી, જીવ એ ઇન્દ્રિયાથી ભિન્ન છે, કારણ કે બધી ઇન્દ્રિચેા દ્વારા ગૃહીત અ'નુ' તે કરી શકે છે. જેમ પેાતાની ઇચ્છાથી રૂપ આદિ એક એક ગુણને જાણનાર પાંચ પુરુષા કરતાં એ પાંચેના રૂપાદિ જ્ઞાનને જાણનાર પુરુષ ભિન્ન છે, તેમ પાંચ ઇન્દ્રિયાથી ઉપલબ્ધ અર્થનું સ્મરણ કરનાર પાંચે ઇન્દ્રિયાથી ભિન્ન હાવે। જોઈએ, અને તે આત્મા છે. વાયુભૂતિ આપે પાંચ પુરુષા રૂપાદિને ગ્રહણ કરે છે એવુ દૃષ્ટાંત આપ્યુ છે તેથી તા પાંચ ઇન્દ્રિયા પણ રૂપાદિને ગ્રહણ કરે છે એવુ સિદ્ધ થશે; પણ એ વસ્તુ તે આપને અનિષ્ટ છે, કારણ આપઇન્દ્રિયાને ગ્રહણકર્તા નહિ, પણ ગ્રહણમાં સાધનરૂપ માના છે. ભગવાન—મે દૃષ્ટાંતમાં વિશેષણ આપ્યુ છે તે ધ્યાન ખહાર ગયુ` તેથી જ તને આવી શંકા થઇ. મેં કહ્યું છે કે પાંચ પુરુષ પાતાની ઈચ્છાથી ઇન્દ્રિયાગ્રાહક નથી. રૂપાદિને જાણે છે. ઇન્દ્રિચામાં તા ઇચ્છા સાઁભવતી નથી તેથી ઇન્દ્રિયા ગ્રાહક થઈ શકે નહિ. ઇન્દ્રિયા ઉપલબ્ધિમાં સહકારી હોવાથી જે ઉપચારથી તુ' ઇન્દ્રિયેાને ગ્રાહક કહેતા હા તેા તેમાં કાંઈ દોષ નથી. Page #219 -------------------------------------------------------------------------- ________________ પ૬] ગણધરવાદ [ગણતર વળી મેં તને યુક્તિથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ આત્મા જેવા અતીન્દ્રિય પદાર્થોને નિર્ણય માત્ર યુક્તિથી થઈ શકતો નથી, તેથી તેમાં અતીન્દ્રિય વસ્તુની યુક્તિનો એકાત આગ્રહ નિરર્થક છે. કહ્યું પણ છે કે “અતીન્દ્રિય સિદ્ધિમાં પ્રમાણ અથેના સદુભાવને સિદ્ધ કરનાર આગમ અને ઉપપત્તિ એ બન્ને પૂર્ણરૂપે પ્રમાણ છે.' (૧૯૬૦) ભૂતાતિરિક્ત આત્માને સિદ્ધ કરવા એક અન્ય પણ અનુમાન આ પ્રમાણે છે : બાલજ્ઞાન જ્ઞાનાન્તરપૂર્વક છે, કારણ, તે જ્ઞાન છે. જે જે જ્ઞાન હોય છે તે ભૂતભિન્ન આત્માનું જ્ઞાનાન્તરપૂર્વક હોય છે, જેમ યુવકનું જ્ઞાન. બાલજ્ઞાન પણ અન્ય સાધક અનુમાન જ્ઞાનપૂર્વક જ હોવું જોઈએ.તે જે જ્ઞાનપૂર્વક છે અર્થાત બાલકના જ્ઞાનની પહેલાં જે જ્ઞાન છે તે શરીરથી તો ભિન્ન જ હોવું જોઈએ, કારણ કે પૂર્વભવીય શરીરને ત્યા છતાં આ ભવમાં તે જ્ઞાન બાલકના જ્ઞાનમાં કારણ બને છે. વળી, તે જ્ઞાન ગુણ હોવાથી નિરાધાર તે રહી શકે નહિ; તેને કઈ ગુણ હોવો જોઈએ. વ્યક્ત શરીર ગુણ સંભવે નહિ, માટે આત્માને જ તે જ્ઞાનના ગુણ તરીકે સ્વીકારો જોઈએ. આથી શરીર જ આત્મા છે એમ માની શકાય નહિ, પણ આત્માને શરીરથી ભિન્ન જ માન જોઈએ. વાયુભૂતિ–ઉક્ત અનુમાનમાં આપે “કારણ કે તે જ્ઞાન છે' એ હેતુ આપે છે; પ્રતિજ્ઞામાં પણ બાલજ્ઞાન શબ્દમાં જ્ઞાન છે; તેથી હેતુ એ પ્રતિજ્ઞાત પદાર્થને એકદેશ હવાથી અસિદ્ધ જ માનવે પડશે, કારણ કે પ્રતિજ્ઞાત પદાર્થ અવયં અસિદ્ધ હોય છે. ભગવાન-જ્ઞાનસામાન્યને હેતુરૂપે કહ્યું છે અને જ્ઞાનવિશેષને પ્રતિજ્ઞામાં સ્થાન આપ્યું છે તેથી ઉક્ત હેતુદેષ સંભવ નથી. વર્ણાત્મક શબ્દ અનિત્ય છે, કારણ કે તે શબ્દ છે, મેઘના શબ્દની જેમ. આ અનુમાનમાં જેમ શબદ સામાન્ય હેતુ બનાવીને શબ્દવિશેષને પ્રતિજ્ઞામાં સ્થાન આપ્યું છતાં હેતુ અસિદ્ધ નથી, તેમ પ્રસ્તુતમાં પણ બાલવિજ્ઞાનરૂપ વિશેષજ્ઞાનને નિર્દેશ પ્રતિજ્ઞા માં છે અને જ્ઞાનસામાન્યનો નિર્દેશ હેતુરૂપે છે, તેથી હેતુને અસિદ્ધ કહી શકાય નહિ. સામાન્ય સિદ્ધ હોય છતાં વિશેષ અસિદ્ધ હોય તો તે સામાન્યના બળે વિશેષને પણ સિદ્ધ કરી શકાય છે. શબ્દ અનિત્ય છે, કારણ કે તે શબ્દ છે. આ પ્રકારના અનુમાનમાં પ્રતિજ્ઞાન્તર્ગત શબ્દ અને હેતુરૂપ શબ્દ બને સામાન્ય શબ્દ છે, १ "आगमश्चोपपत्तिश्च सण दृष्टिकारणम् । अतीन्द्रियाणामर्थानां सद्भावप्रतिपत्तये ॥" Page #220 -------------------------------------------------------------------------- ________________ વાયુભૂતિ] જીવ શરીર [૫૭ તેથી આવા અનુમાનમાં હેતુને અસિદ્ધ કહેવાય છે. પણ મેં આપેલ અનુમાનમાં તેમ નથી તેથી હેતુને અસિદ્ધ કહી શકાય નહિ. (૧૬૬૧) અન્ય પણ અનુમાન છે તે આ પ્રમાણે—મલકમાં જે પ્રથમ સ્તનપાનાભિલાષા છે તે અન્ય અભિલાષાપૂર્વક છે, કારણ કે એ અનુભવ છે. જેમ સાંપ્રતિક અભિલાષા એ અનુભવ છે તેથી સાંપ્રતિક અભિલાષાની પહેલાં કાઈ અભિલાષા હતી, તે જ પ્રમાણે ખાલકની પ્રથમ અભિલાષાની પહેલાં પણ કાઈ અભિલાષા હાવી જોઈ એ. અથવા ઉક્ત અનુમાનને પ્રયેગ આ પ્રમાણે પણ કરી શકાય—ખાલકની પ્રથમ સ્તનપાનાભિલાષા અન્ય અભિલાષાપૂર્વક છે, કારણ કે તે અભિલાષા છે. જે જે અભિલાષા હાય છે તે અન્ય અભિલાષાપૂર્વક હાય છે; જેમ સાંપ્રતિક અભિલાષા. બાલકને પ્રથમ જે અભિલાષા થાય છે તે ગુ અભિલાષા છે તેથી તેની પહેલાં પણ અન્ય અભિલાષા છે તે શરીરથી તે ભિન્ન હોવી જોઈએ, કારણ કે શરીરના પરિત્યાગ છતાં તે ટકે છે અને બાલકની પ્રથમ સ્તનાભિલાષામાં કારણ બને છે, વળી અભિલાષા એ પણ જ્ઞાનગુણુ જ છે તેથી તેને કોઈ ગુણી તા હાવા જોઈએ. નષ્ટ શરીર ગુણી સભવે નહિ, માટે શરીરથી ભિન્ન એવા વિદ્યમાન આત્માને જ તે અભિલાષારૂપ ગુણુના સ્વતંત્ર આધાર માનવા જોઈ એ. વાયુભૂતિ—કારણ કે તે અભિલાષા છે' એ આપે આપેલ હેતુ વ્યભિચારી છે, કારણ કે મોક્ષ માટેની અભિલાષા મેાક્ષાભિલાષાપૂર્વક હાતી નથી, છતાં તે અભિલાષા તેા છે જ; માટે અભિલાષાપૂર્ણાંક જ હાય ઍવે નિયમ નથી. ભગવાન--ઉક્ત નિયમનું તાત્પર્ય એવુ' નથી જ કે જેવી અભિલાષા હાય તેના પહેલાં તેવી જ અભિલાષા હોવી જોઈએ. પર`તુ અભિલાષાની પહેલાં તેવી કે અન્ય પ્રકારની કોઈ અભિલાષા હાવી જોઈએ - અર્થાત્ અભિલાષા સામાન્ય વિવક્ષિત છે, અભિલાષા વિશેષ વિવક્ષિત નથી. તેથી મે ક્ષાભિલાષાપૂર્વક ન હોય, પશુ મેાક્ષની અભિલાષા પહેલાં કેઈન કોઈ પ્રકારની અભિલાષા તા હતી જ એ અસદિગ્ધ છે. તેથી ઉક્ત હેતુ વ્યભિચારી નથી. (૧૬૬૨) અન્ય પણ અનુમાન છે તે આ પ્રમાણે-ખાલ શરીર દેહાન્તરપૂર્વક છે, કારણ કે તે ઇન્દ્રિયાદિથી યુક્ત છે. જે ઇન્દ્રિયાદિથી યુક્ત હાય છે તે શરીરાન્તરપૂર્વીક હાય છે; જેમ યુવાનનુ શરીર ખાલશરીપૂર્વક છે. જે શરીર આ બાલકના શરીરની પહેલાં છે તે પૂર્વાંભીય ઔદ્યારિક શરીર તા સંભવે નહિ, કારણ કે તે તે નષ્ટ થયેલ છે. ૧. પ્રસ્તુત હેતુ મૂળમાં નથી આપ્યું; ટીકાકારે સૂચન્યા છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ગુણધરવાદ ગણધર તેથી તેનાથી પ્રસ્તુત ખાલશરીરનું નિર્માણુ સંભવે નહિ; અર્થાત્ ખાલકશરીરના કારણરૂપે કામણુ શરીરને માનવુ' જોઈએ. વળી એ કાણુ શરીર એકલુ' તેા સંભવે નહિ, એથી તે જેનુ શરીર હાય એવા શરીરી—આત્મા માનવા જોઈએ જે એક ભવથી ખીજા ભવમાં જાય છે અને જે શરીરથી ભિન્ન પણ છે. એટલે શરીર એ જ આત્મા છે એ અસિદ્ધ છે. (૧૬૬૩) અન્ય પણ અનુમાન આ પ્રમાણે છે—ખાલકના સુખ-દુઃખાદિ અન્ય સુખદુઃખાદિપૂર્ણાંક છે, કારણ કે તે અનુભવાત્મક છે, સાંપ્રતિક સુખની જેમ, જેના સુખ-દુઃખાદિ અનુભવે। માલકના સુખ-દુઃખની પૂમાં હોય છે તે પૂર્વભવીય શરીરથી ભિન્ન જ હાવા જોઈએ, કારણ કે પૂર્વ ભવનું શરીર નષ્ટ થયેલ હાવાથી ખાલકના સુખ-દુઃખનુ કારણુ બની શકે નહિ. ઉક્ત અનુભવા એ ગુણુ છે, તેથી તેના ગુણી આત્માને શરીરથી ભિન્ન માનવા જોઈએ. (૧૬૬૪) વળી, શરીર અને કના પરસ્પર હેતુ-હેતુમદ્ભાવ-કાય કારણભાવ હાવાથી ખીજઅંકુરની પેઠે તે બન્નેના સંતાન અનાદિ છે.૧ (૧૬૬૫) તેથી જ, શરીર એ કાય` હોવાથી અને કમ` એ કારણ હાવાથી તે બન્નેથી ભિન્ન એવા કાઈ કર્તા સ્વીકારવા જ જોઇએ; જેમ દાંડ અને ઘટના કારણકા ભાવ હાવાથી તે બન્નેથી ભિન્ન એવા કું ભકારને કર્તા માનવામાં આવે છે.(૧૬૬૬) રવળી શરીર ઘડાની જેમ પ્રતિનિયત આકાશવાળુ' છે, તેથી તેનેા કેાઈ કર્તા હોવા જોઈ એ. અને તે આત્મા છે. જેમ દ'ડાદિ કારણને અધિષ્ઠાતા કુભાર છે તેમ ઇન્દ્રિયા પણ કારણ હોવાથી તેના પણ કાઈ અધિષ્ઠાતા હાવા જોઈએ અને તે આત્મા છે. (૧૬૬૭) વળી ઇન્દ્રિય અને વિષયમાં આદાન-આદેય ભાવ સબધ છે; અર્થાત્ ઇન્દ્રિચાની સહાયથી વિષચેાનું ગ્રહણ થાય છે. તેથી જેમ સાણસી અને લેાઢાના આદાનઆદેયભાવ સંબધ હાવાથી આદાતા-ગ્રહણ કરનારરૂપે લાહકાર અવશ્ય ભાવી છે, તે જ પ્રમાણે ઇન્દ્રિય-વિષયાના આદાનઆદેયભાવ સખધ હાવાથી આત્માને આદાતા માનવા જોઈ એ. (૧૬૬૮) ૧. આ જ ગાથા આગળ પણ આવી ગઈ છે. ન.૧૬૩૯ અને આ પછી પણ આવશેગા૦ ૧૮૧૩, ૨. આ ગાથા પ્રથમ પણ આવી ગઈ છે—જુએ ૧૫૬૭. રેસસ્થિ વિધાતા” એવા પા ત્યાં છે, રૂ. આ ગાથા પ્રથમ પણ આવી ગઈ છે. જુએ ગા૦ ૧૫૬૮, Page #222 -------------------------------------------------------------------------- ________________ [૫૯ વાયુભૂતિ જીવશરીર વળી દે. એ ભાગ્ય છે, તેથી તેનો કોઈ ભક્તા હોવો જોઈએ, જેમ ભજનને ભક્તા પુરુષ છે. દેહ પણ ભેચ્યું છે, તેથી તેને ભક્તા જે છે તે આત્મા છે. વળી, ઘટ સંઘાતાદિરૂપ હેવાથી જેમ તેનો કોઈ અર્થ – સ્વામી છે, તેમ શરીર પણ સંઘાતાદિરૂપ હોવાથી તેનો પણ કઈ અથ હોવો જોઈએ. જે અર્થ છે તે આત્મા છે. (૧૯૬૯) વાયુભૂતિ–કર્તારૂપે આત્માની સિદ્ધિ તે કરી, પણ આપનાં એ અનુમાનથી તે આપને ઈષ્ટ એ અમૂર્ત આત્મા નહિ, પણ કુંભકારાદિની જેમ તે મૂર્ત સિદ્ધ થાય છે. આથી તે આપના ઈષ્ટ સાધ્યથી વિરુદ્ધની સિદ્ધિ થઈ. ભગવાન–પ્રસ્તુતમાં સંસારી આત્માની સિદ્ધિ ઈષ્ટ હોવાથી સાધ્યની વિરુદ્ધ તે કશું જ થયું નથી, કારણ કે સંસારી આત્મા કથંચિત્ મૂર્ત પણ છે જ. (૧૬૭૦) વાયુભૂતિ–શરીરથી જીવ ભલે જુદે સિદ્ધ થતું હોય છતાં તે શરીરની જેમ ક્ષણિક હેવાથી શરીર સાથે જ નષ્ટ થઈ જશે; એથી તેને શરીરથી ભિન્ન સિદ્ધ કરવામાં પણ શે લાભ છે? ભગવાન-બીદ્ધ મતના અનુસરણથી આવી શંકા થવી સ્વાભાવિક છે; પણ સંસારમાં બધું જ ક્ષણિક નથી, કારણ કે દ્રવ્ય નિત્ય છે, માત્ર જીવ ક્ષણિક નથી તેના પર્યાય-પરિણામે જ અનિત્ય કે ક્ષણિક છે. તેથી જીવન શરીર સાથે નાશ માની શકાય નહિ, કારણ કે પૂર્વજન્મનું સ્મરણ કરનાર જીવનો, તેને પૂર્વભવના શરીરને નાશ થવા છતાં, નાશ માની શકાય નહિ, અન્યથા પૂર્વભવનું સ્મરણ કેમ થાય ? જેમ બાલ્યાવસ્થાનું સ્મરણ કરનાર વૃદ્ધના આત્માને બાલ્યાવસ્થામાં સર્વથા નાશ નથી, કારણ કે તે બાલ્યાવસ્થાનું સ્મરણ કરે છે, તે જ પ્રકારે જીવ પૂર્વજન્મનું સ્મરણ કરે છે, તેથી પૂર્વ જન્મમાં શરીર સાથે તેનો સર્વથા નાશ સંભવે નહિ. અથવા તે જેમ પરદેશમાં ગયેલ કેઈ વ્યક્તિ સ્વદેશની હકીકતનું સમરણ કરે છે તેથી તેને નષ્ટ માની શકાય નહિ, તેમ પૂર્વજન્મનું મરણ કરનાર વ્યક્તિને પણ સર્વથા નષ્ટ માની શકાય નહિ. વાયુભૂતિ–પૂર્વ-પૂર્વ વિજ્ઞાનક્ષણના સંસ્કારો ઉત્તર-ઉત્તર વિજ્ઞાનક્ષણમાં સંક્રાન્તા થાય છે, તેથી વિજ્ઞાનક્ષણરૂપ જીવને ક્ષણિક માનવા છતાં સ્મરણની સંભાવના છે. ૧. આ ગીથા પ્રથમ પણ અવિો ગઈ છે–ગા૦ ૧૫૬૯, ૨. આ ગાથી પણ પૂર્વમાં આવી ગઈ છે–ગા૦ ૧૫૭૦. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૬૦] ગણધરવાદ [ગણધર - ભગવાન -જો વિજ્ઞાનક્ષણોનો સર્વથા નિરન્વય નાશ માનવામાં આવે તો પૂર્વ પૂર્વ વિજ્ઞાનક્ષણથી ઉત્તર-ઉત્તર વિજ્ઞાનક્ષણ સર્વથા ભિન્ન જ હોવાની. આ સ્થિતિમાં પૂર્વ વિજ્ઞાન દ્વારા અનુભૂતિ વસ્તુનું સ્મરણ ઉત્તર વિજ્ઞાનમાં સંભવે નહિ; જેમ દેવદત્ત અનુભવેલ વસ્તુનું સ્મરણ યજ્ઞદત્તને થતું નથી. પૂર્વભવનું સ્મરણ થાય તે છે; માટે જીવને સર્વથા નિખ માની શકાય નહિ. (૧૬૭૧) વાયુભૂતિ–જવરૂપ વિજ્ઞાનને ક્ષણિક માનવા છતાં વિજ્ઞાન સંતતિના સામર્થ્યથી સ્મરણ થઈ શકે છે. ભગવાન–જે એમ હોય તો પણ શરીર નષ્ટ થવા છતાં વિજ્ઞાનસંતતિ નષ્ટ ન થઈ માટે વિજ્ઞાન સંતતિને શરીરથી ભિન્ન જ માની જોઈએ, વિજ્ઞાન પણ સર્વથા અને માનવું જોઈએ કે વિજ્ઞાનસંતતિ ભવાન્તરમાં પણ સંકાન્ત ક્ષણિક નથી થાય છે. (૧૯૭૨) વળી, જ્ઞાન પણ સર્વથા ક્ષણિક તે સંભવે જ નહિ, કારણ કે પૂપલબ્ધ વસ્તુનું સ્મરણ થાય છે. જે ક્ષણિક હેય તેને ભૂત-અતીતનું મરણ જનાનત્તર વિનષ્ટની જેમ સંભવે જ નહિ. મરણ થાય તો છે માટે વિજ્ઞાનને ક્ષણિક માની શકાય નહિ. (૧૬૭૩) . વળી, જેને મત એ છે કે જ્ઞાન એક છે અર્થાત્ અસહાય છે, અને તે એક જ્ઞાન એક જ વિષય ને ગ્રહણ કરે છે અને વળી, તે જ્ઞાન પાછું ક્ષણિક પણ છે–તેમને મતે “ આ સંસારમાં જે સત્ છે તે બધુ ક્ષણિક છે આવું ષ્ટ મતવ્ય પણ કરી સિદ્ધ થઈ શકે નહિ. જે બધા પદાર્થો સામે હોય તે જ “ આ બધા પદાર્થો ક્ષણિક છે એવું જ્ઞાન ઉપન થાય; પણ સૌગત મતમાં તો એક જ્ઞાન એક જ પદાર્થને વિષય કરે છે, તેથી એક જ્ઞાનથી બધા પદાર્થોની ક્ષણિકતા જ્ઞાત થઈ શકે નહિ, વળી, ન એક જ પદાર્થને વિષય કરનાર હોય છતાં એક સાથે એવાં અનેક જ્ઞાનો જે ઉત્પન્ન થતાં હોય અને તે બધાં જ્ઞાનનું અનુસંધાન કરનાર કોઈ એક આત્મા હોય તો જ સર્વવિષય સંબંધી ક્ષણિકતાનું જ્ઞાન સંભવે; પણ સૌગત તેવાં અનેક જ્ઞાનોની યુગ પદુત્પત્તિ માનતા નથી, તેથી સર્વ વસ્તુની ક્ષણિકતાનું જ્ઞાન કદી પણ થશે નહિ. વળી, જ્ઞાન એક હોય અને એક જ વિષયને એક સમયે જાણતું હોય છતાં પણ જે તે ક્ષણિક ન હોય તે જ તે ક્રમશઃ બધી વસ્તુની ક્ષણિકતાનું પરિતાન ૧. “ત સંત તત્ સર્વ ક્ષળિ” હતુબિ૬ પૃ૦ ૪૪. ૨. ક્ષIિ : સર્વસંewોરા – Page #224 -------------------------------------------------------------------------- ________________ [૬૧ વાયુભૂતિ] જીવ-શરીર કરી શકે. પરંતુ તમે તો વિજ્ઞાનને ક્ષણિક પણ માનો છે, તેથી એ સર્વ વસ્તુની ક્ષણિક્તાનું પરિજ્ઞાન કરી જ શકે નહિ; માટે વિજ્ઞાનને અક્ષણિક માનવું જોઈએ. અને તે ગુણ હોવાથી નિરાધાર ન રહી શકે; તેથી શરીરથી ભિન્ન એવો ગુણ આત્મા પણ માનવ જઈ એ. (૧૬૭૪) વાયુભૂતિ-ક્ષણૂિક વિજ્ઞાન બધી વસ્તુ ક્ષણિક છે એમ નથી જાણી શકતું એ જે આપે કહ્યું તેનું વધારે સ્પષ્ટીકરણ કરવા કૃપા કરો. ભગવાન–બૌદ્ધમતાનુસાર વિજ્ઞાન સ્વવિષયમાં જ નિયત છે અને વળી તે ક્ષણિક પણ છે, તેથી તેવું વિજ્ઞાન અનેક વિજ્ઞાનના વિષયભૂત પદાર્થોના ધર્મો, જેવાં કે ક્ષણિકતા, નિરાત્મકતા, દુઃખતા વગેરેને કેવી રીતે જાણી શકે ? કારણ કે તે વિષયો તે જ્ઞાનના છે નહિ, અને તે જ્ઞાન ક્ષણિક હોવાથી તે તે વિષયોને ક્રમશઃ ૫ણ જાણે એવો સંભવ નથી. આ પ્રકારે સ્વવિષયથી ભિન્ન એવા બધા પદાર્થો તે જ્ઞાનના અવિષય જ છે; તેથી તેમની ક્ષણિકતા આદિનું પરિજ્ઞાન સંભવતું નથી. (૧૦૦) વાયુભૂતિ–એક જ વસ્તુને વિષય કરનાર અને ક્ષણિક એવું વિજ્ઞાન હોય તો પણ તે બધી વસ્તુના ક્ષણભંગને સ્વ અને વિષયની જેમ અનુમાનથી જાણી શકશે. તાત્પર્ય એ છે કે તે વિજ્ઞાન અનુમાન કરશે કે સંસારનાં બધાં જ્ઞાન ક્ષણિક જ હોવાં જોઈએ, કારણ કે જે જ્ઞાનો છે તે બધાં જ્ઞાન હોવાથી મારી જેમ જ ક્ષણિક હોવાં જોઈએ અને તેના વિષયો પણ ક્ષણિક હોવા જોઈએ, કારણ કે તે બધા પણ મારા વિષયની જેમ જ્ઞાનના જ વિષયો છે. મારા વિષય ક્ષણિક છે, તેથી તે બધા પણ ક્ષણિક હેવા જોઈએ. આ પ્રકારે જ્ઞાન એક જ વસ્તુને વિષય કરે અને ક્ષણિક પણ હોય છતાં તે સમસ્ત વસ્તુની ક્ષણિકતાનું જ્ઞાન કરી શકે છે. ભગવાન–તે જે અનુમાનો આપ્યાં તે અયુક્ત છે; કારણ કે પ્રથમ વેતર જ્ઞાનની સત્તા અને સ્વવિષયેતર વિષયોની સત્તા સિદ્ધ હોય તો જ તે બધાંની ક્ષણિકતાનું અનુમાન થઈ શકે, કેમ કે પ્રસિદ્ધધામ પક્ષ બને છે” એવો સિદ્ધાન્ત છે. પણ તે બધાંની સત્તાને જ તે ક્ષણિક વિજ્ઞાન સિદ્ધ કરી શકતું નથી, ત્યાં તેમની ક્ષણિકતાની સિદ્ધિની તો વાત જ દૂર રહી જાય છે. વાયુભૂતિ–સ્વેતર વિજ્ઞાનની અને વિષચેતર વસ્તુની સિદ્ધિ પણ વિજ્ઞાન તે જ પ્રમાણે અનુમાનથી જ કરશે કે જેમ મારું અસ્તિત્વ છે તેમ અન્ય જ્ઞાનનું પણ અસ્તિત્વ હોવું જોઈએ અને જેમ મારો વિષય છે તેમ અન્ય જ્ઞાનના વિષે પણ ૧. “તત્ર વાર પ્રસિદ્ઘ ઘમ” ન્યાયપ્રવેશ પૃ૦ ૧ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૬૨) ગણધરવાદ [ગણધર હોવા જોઈએ અને પછી નિશ્ચય કરશે કે જેમ હું પોતે ક્ષણિક છું અને મારો વિષય ક્ષણિક છે, તેમ તે બધાં જ્ઞાન અને તેમના વિષયે પણ ક્ષણિક જ હોવાં જોઈએ. ભગવાન–તારું આ કથન પણ યુક્તિસંગત નથી, કારણ કે તે માનેલ સર્વવસ્તુની ક્ષણિકતાને જાણનાર સ્વયં વિજ્ઞાન જ પિતાનો જન્મ થતાં વેંત નષ્ટ થાય છે; તેથી તે પિતાના જ નાશને અને પિતાની જ ક્ષણિકતાને જાણવા અસમર્થ છે. તો બીજા શાને અને તેમના વિષયને અને તે બધાંની ક્ષણિકતાને જાણવામાં તો ખૂબ અસમર્થ છે. વળી, તે ક્ષણિકાન પિતાના જ વિષયની ક્ષણિકતા પણ જાણી શકતું નથી, કારણ કે જ્ઞાન અને તેને વિષય બંને એક જ કાલમાં વિનષ્ટ થાય છે. જે તે જ્ઞાન પિતાના વિષયનો વિનાશ થતો જુએ અને તેથી તેની ક્ષણિકતાનો નિર્ણય કરે અને પછી જ તે પિને નષ્ટ થાય તે જ તે સ્વવિષયની ક્ષણિકતાની પ્રતિપત્તિ કરી શકે. પણ તેવું તો બનતું નથી, કારણ કે બૌદ્ધોના મતે જ્ઞાન અને વિષય બંને એક જ કાલમાં, પિતાની ઉત્તર ક્ષણોને ઉત્પન્ન કરીને, વિનષ્ટ થાય છે. વસ્તુની ક્ષણિકતાને જાણવા માટે અન્ય સ્વસંવેદન કે ઇંદ્રિયપ્રત્યક્ષનું પણ સામર્થ્ય નથી. અને ઉક્ત પ્રકારે અનુમાન તે ઘટતું જ નથી, તેથી સર્વ વસ્તુની ક્ષણિકતા બૌદ્ધ મતે અજ્ઞાત જ રહે છે. (૧૬૭૧) વાયુભૂતિ–પૂર્વ પૂર્વ વિજ્ઞાન વડે કરીને ઉત્તર-ઉત્તર વિજ્ઞાનમાં એવી એક વાસના ઉત્પન્ન થાય છે જેથી તે વિજ્ઞાન એક જ વસ્તુને વિષય કરતું હોય અને ક્ષણિક હોય છતાં બીજા વિજ્ઞાનના અને તેમના વિષયેના રાવ-ક્ષણિકતાદિ ધર્મોને જાણી શકે છે. આ પ્રકારે બધી વસ્તુઓની ક્ષણિકતા બૌદ્ધોને અજ્ઞાત રહેતી નથી; તેથી તે માનવામાં કોઈ વિરોધ નથી. ભગવાન–તે બતાવેલ વાસના પણ તે જ સંભવે જે વાસ્ય અને વાસક એવાં બને જ્ઞાન એક કાલમાં ભેગાં મળતાં હોય. પણ બૌદ્ધોને મતે ઉક્ત બને જ્ઞાનો જન્માનન્તર જ નષ્ટ થતાં હોવાથી એક જ કાલમાં તેમની વિદ્યમાનતા સંભવતી નથી. અને જે તે બન્ને એક જ કાલમાં સંયુક્ત થાય તો તે તે જ્ઞાનની ક્ષણિકતાની પણ હાનિ થય; તે પછી બધાં જ્ઞાન અને બધા વિષયેની ક્ષણિકતા કેવી રીતે સિદ્ધ થાય ? વળી, તે વાસના પણ જે ક્ષણિક હોય તો તેથી પણ જ્ઞાનની જેમ સર્વ ક્ષણિકતા સિદ્ધ થઈ શકે નહિ. અને જે વાસના પિોતે જ અક્ષણિક હોય તો તારી પ્રતિજ્ઞા કે બધું જ ક્ષણિક છે, તેને બાધ થઈ જશે. Page #226 -------------------------------------------------------------------------- ________________ વાયુભૂતિ જીવ–શરીર આ પ્રકારે વાસનાના બળે પણ સર્વવસ્તુની ક્ષણિકતા સિદ્ધ થઈ શકતી નથી. (૧૬૭૭) વિજ્ઞાનને એકાંત ક્ષણિક માનવા છતાં જે સર્વ ક્ષણિકતાનું જ્ઞાન કરવું હોય તે પૂર્વોક્ત પ્રકારે નીચેના દોષોની આપત્તિ છે– ૧. એક સાથે અનેક વિજ્ઞાનની ઉત્પત્તિ માનવી પડે છે અને એ બધાં વિજ્ઞાનોનો આશય એવો એક આત્મા પણ માનવું પડે છે, અથવા ૨. એક વિજ્ઞાનનો એક જ વિષય નહિ, પણ એક જ વિજ્ઞાન અનેક વિષયને જાણી શકે છે–તેમ માનવું પડે છે, અથવા ૩. વિજ્ઞાનને અવસ્થિત–અક્ષણિક માનવું પડે છે, જેથી તે સર્વ વસ્તુને, ક્રમશઃ જાણી શકે. આ પ્રકારનું વિજ્ઞાન અને આત્મામાં માત્ર નામને ભેદ છે; તેથી વસ્તુતઃ ક્ષણિક વિજ્ઞાન નહિ, પણ આત્મા જ માનવો પડે. ૪. ઉક્ત આત્મા માનવાથી તે બૌદ્ધસંમત પ્રતીત્યસમુત્પાદવાદનો જ વિઘાત થાય. કારણની અપેક્ષાથી કાર્ય ઉત્પન્ન થાય છે, કારણ કેઈ પણ પ્રકારે કાર્યાવસ્થામાં અન્વય નથી–આ પ્રકારનું પ્રતીત્યસમુત્પાદવાદ છે. પરંતુ આ વાદ માનવાથી તે મરણાદિ સમસ્ત વ્યવહારોને ઉછેદ માને પડે, કારણ કે અતીત સંકેતાદિનો આશ્રય એવી કઈ વસ્તુ સ્મરણાદિ જ્ઞાનરૂપ પરિણામને પામે અર્થાત્ ઉત્તર કાલમાં પણ તેને જે અન્વય રહે તે જ સ્મરણાદિ વ્યવહાર ઘટી શકે, અન્યથા નહિ. આવી અન્વયી વસ્તુ તે જ આત્મા છે. એટલે સ્મરણાદિ વ્યવહારની ઉપપત્તિ માટે આત્માને જે સ્વીકારવામાં આવે તે પ્રતીત્યસમુત્પાદવાદને વિઘાત થઈ જાય - વિજ્ઞાનને એકાંત ક્ષણવિનાશી માનવા જતાં ઉક્ત અને બીજા પણ ઘણા દેશની આપત્તિ છે–પરંતુ ઉત્પાદ. વ્યય-ધ્રૌવ્યવાળા વિજ્ઞાનમય આત્માને માનવામાં આમાંને એક પણ દોષ નથી. આવો આત્મા માનવાથી જ સમસ્ત વ્યવહારની સિદ્ધિ પણ થાય છે; માટે ક્ષણિક વિજ્ઞાન નહિ, પણ શરીરથી ભિન્ન એવો આત્મા જ માનવો જોઈએ. (૧૬૭૮-૭૯) વાયુભૂતિ–ઉક્ત આત્માને કેવાં જ્ઞાન હોય છે અને તે શાથી થાય છે? ભગવાન–એ આત્મામાં મતિજ્ઞાનાવરણ-શ્રુતજ્ઞાનાવરણ-અવધિજ્ઞાનાવરણ અને મન:પર્યયજ્ઞાનાવરણનો જ્યારે ક્ષોપશમ થાય છે ત્યારે મતિજ્ઞાન, જ્ઞાનના પ્રકારો શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન ૫ર્યાયરાન ઉત્પન્ન થાય છે અને કેવલ જ્ઞાનાવરણના ક્ષયથી કેવલ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. આ પ્રકારે વિચિત્ર Page #227 -------------------------------------------------------------------------- ________________ ૬૪]. ગણધરવાદ [ગણધર આવરણના ક્ષય–ક્ષપશમથી આત્મામાં વિચિત્ર જ્ઞાનો ઉપન્ન થાય છે. તે પર્યાયરૂપે ક્ષણિક હોય છે અને દ્રવ્યરૂપે કાલાન્તર સ્થાયી-નિત્ય પણ હોય છે. (૧૬૮૦). એ બધાં જ્ઞાનને સંતાન જે સામાન્યરૂપ છે તે નિત્ય છે, તેને વ્યવછેદ કરી થતો નથી; પણ સામગ્રી અનુસારે તેમાં નાના પ્રકારની વિશેષતા આવે છે, તેથી જ્ઞાનના અનેક અવસ્થાનુરૂપ ભેદ પડે છે–વિશેષ બને છે. પણ જ્ઞાનાવરણના સર્વથા ક્ષયથી જે કેવલ જ્ઞાન ઉત્પન્ન થાય છે તેમાં ભેદોને સ્થાન નથી તેથી તે અવિકલ્પ કહેવાય છે અને તે સદા કેવલરૂપ અસહાયરૂપે અનન્ત કાલ રહેતું હોવાથી અને અનત વસ્તુને વિષય કરતું હોવાથી અનત પણ કહેવાય છે. (૧૬૮૧) વાયુભૂતિ–જે આત્મા શરીરથી ભિન્ન હોય તે તે શરીરમાં પ્રવિષ્ટ થતે અગર શરીરમાંથી બહાર નીકળતે દેખાતે કેમ નથી ? ભગવાન–કોઈપણ વસ્તુની અનુપલબ્ધિ બે પ્રકારે માનવામાં આવી છે. એક તો એ કે જે વસ્તુ ખરશૃંગાદિની જેમ સર્વથા અસત હોય તે વિદ્યમાન છતાં કદી ઉપલબ્ધ થતી નથી. અને બીજી એ કે વસ્તુ સત અનુપલબ્ધિનાં હાય-વિદ્યમાન હોય છતાં નીચેનાં કારણે તેની અનુપલબ્ધિ કારણે હોય છે૧. અતિ દૂર હય, જેમ મેરુ વગેરે. ૨. અતિ નજીક હોય, જેમ નેત્રની પાંપણે. ૩. અતિ સૂક્ષમ હેય, એમ પરમાણ. ૪. મન અસ્થિર હોય તે પણ વસ્તુનું ગ્રહણ નથી થતું, જેમ બેધ્યાનપણે ચાલનારને. પ. ઈન્દ્રિયોમાં પટુતા ન હોય-જેમ કિંચિત્ બધિરને, ૬. મતિમન્થથી પણ ગંભીર અર્થનું જ્ઞાન નથી થતું. ૭. અશક્યતાથી–જેમ પિતાના કાનનું, મસ્તકનું કે પીઠનું દર્શન અશક્ય છે. ૮. આવરણ હોય તે–જેમ આંખને હાથથી ઢાંકી દેવામાં આવે તો તે કશું જ જેવા સમર્થ થતી નથી, અથવા ભીત વગેરેથી અન્તરિત વસ્તુ પણ દેખાતી નથી. ૯ અભિભવને કારણે—જેમ ઉત્કટ સૂર્યતેજથી તારાઓ અભિભૂત થઈ જાય છે તેથી દેખાતા નથી. Page #228 -------------------------------------------------------------------------- ________________ વાયુભૂતિ] જીવ-શરીર ૬] ૧૦. સામ્ય હાવાને કારણે-ધારીધારીને જોયેલ પણ અડદનો દાણા તેના પુંજમાં ભેળવી દેવામાં આવે તેા બધા જ અડદના દાણા સામાન્ય-સરખા હેાવાથી તે ખાળી કે આળખી શકાતા નથી. ૧૧. અનુપયેાગને કારણે જે મનુષ્યનું ધ્યાન—ઉપયાગ-રૂપમાં હોય તે જેમ ગધાદિને નથી જાણતા તેમ. ૧૨. અનુપાય હાય તા—જેમ કેાઈ શીંગડુ' જોઇને ગાય-ભે’સના દૂધનું પરિમાણુ જાણવા માગે તે જાણી ન શકે, કારણ કે દૂધનું પરિમાણ જાણવામાં શીગડુ' એ ઉપાય નથી. જાણી ન શકાય. ૧૩. વિસ્મરણ હાય તેા પૂર્વપલબ્ધ વસ્તુ ૧૪. દુરાગમ—ખાટા ઉપદેશ મળ્યા હાય તા સુવણ જેવી ચમકતી રેતીને સુવર્ણ માને છતાં સુવણૅની ઉપલબ્ધિ ન થાય. ૧૫. માહ—મૂઢમતિ યા મિથ્યામતિને કારણે વિદ્યમાન જીવાદિતત્ત્વાનુ જ્ઞાન થતુ નથી. ૧૬. વિટ્ઠન—દનશક્તિના અભાવને કારણે, જેમ જન્માન્યને. ૧૭. વિકારને કારણે વાકચાદિ વિકારને કારણે અનેકશઃ પૂર્વપલબ્ધ વસ્તુની પણ ઉપલબ્ધિ નથી થતી. ૧૮. અક્રિયાથી—જમીન ખેાઢવાની ક્રિયા ન કરાય તે વૃક્ષનું મૂળ નથી દેખાતું. ૧૯. અનધિગમ—શાસ્ત્રના અશ્રવણને કારણે શાસ્ત્રના અથના મેધ નથી થતા. ૨૦. કાલવિપ્રક”ને કારણે ભૂત અને ભાવી વસ્તુની ઉપલબ્ધિ નથી થતી. ૨૧. સ્વભાવવિપ્રક` અર્થાત્ અમૃત હોવાને કારણે આકાશાદિ નથી દેખાતા. આ ૨૧ પ્રકારે વિદ્યમાન એવી વસ્તુની અનુપલબ્ધિ હોય છે. તેમાં પ્રસ્તુતમાં આત્મા સ્વભાવથી વિપ્રકૃષ્ટ છે, અર્થાત્ તે આકાશની જેમ અમૃત છે તેથી તેની ઉપલબ્ધિ થતી નથી અને તેનુ` કા`ણુ શરીર પરમાણુની જેમ સૂક્ષ્મ હેાવાથી તે પણ ઉપલબ્ધ થતું નથી. આ કારણે આપણા શરીરમાંથી નીકળતી વખતે અગર તેમાં પ્રવિષ્ટ થતી વખતે કાણુ શરીરવાળે! હાવા છતાં દેખાતા નથી. આથી તેને અભાવ માની શકાય નહિ. વાયુભૂતિ—પણ તે સત્ જ છે તે શાથી જાણ્યુ ? ખરગની જેમ અસત્ વાથી જ તે અનુપલબ્ધ છે એમ શા માટે નહિ? ૯ Page #229 -------------------------------------------------------------------------- ________________ ગણધરવાદ [ગણધર ભગવાન–અનેક અનુમાનો દ્વારા જીવની સત્તા સિદ્ધ કરી જ છે, માટે તેને અસત તો માની જ શકાય નહિ. તેથી વિદ્યમાન જીવની પાછળ આત્માને અભાવ વર્ણવેલ કારણોસર અનુપલબ્ધિ છે તેમ માનવું જોઈએ. કેમ નથી? (૧૬૮૨-૧૯૮૩) વાયુભૂતિ–શરીરથી છવ ભિન્ન છે એમાં વેદવાક્યને આધાર છે? ભગવાન–જે શરીર એ જ જીવ હોય અને શરીરથી ભિન્ન જીવ ન હોય તો પછી “સ્વર્ગની ઈચ્છાવાળાએ અગ્નિહોત્ર કરવો જોઈએ એવું વેદથી સમર્થન વેદનું વિધાન બાધિત થઈ જાય, કારણ કે શરીર તો અહીં જ બળીને ખાખ થઈ જાય છે, પછી સ્વર્ગમાં કોણ જશે? વળી તેથી જ લોકોમાં જે દાનાદિ કાર્યોનું ફળ સ્વર્ગ મનાય છે તે પણ અસંગત માનવું પડશે. (૧૬૮૪) વાયુભૂતિ–તે પછી વેદમાં જ “વિજ્ઞાનઘન [pખ્ય” ઈત્યાદિ વાક્યોમાં ભૂતોથી આતમાં ભિન્ન નથી એમ શાથી કહ્યું? ભગવાન–ઉક્ત વાક્યને તું બરાબર અર્થ જાણ નથી તેથી જ તને શરીર જ જીવ છે એમ લાગે છે, પણ તેને ખરા અર્થ મેં બતાવ્યો છે તે પ્રમાણે તે જીવ શરીરથી ભિન્ન જ સિદ્ધ થાય છે. મેં પ્રથમ અનુમાન પણ આપ્યું છે કે શરીરરૂપે પરિણત આ ભૂતસંઘાતનો કઈ કર્તા વિદ્યમાન છે જોઈએ, કારણ કે તે સંઘાત સાદિ એવા પ્રતિનિયત આકારવાળે છે; ઘટની જેમ. તેને જે કર્તા છેતે શરીરથી ભિન્ન એવો જીવ છે, ઈત્યાદિ. વળી આત્મા ભૂતથી ભિન્ન છે એવાં વેદવાક્યો પણ તું ક્યાં નથી જાણતો? વેદમાં કહ્યું જ છે કે “સત્યથી અને તપશ્ચર્યા તથા બ્રહ્મચર્યથી નિત્ય જાતિર્મય વિશુદ્ધ એ એ પ્રાપ્ત કરી શકાય છે. ધીર અને સંયતાત્મા યતિએ તેનું દર્શન કરે છે,” ઇત્યાદિ. આ પ્રમાણે વેદમાં પણ શરીરથી ભિન્ન એવા જીવનું પ્રતિપાદન છે; માટે શરીરથી ભિન્ન જીવ છે એમ જ માનવું જોઈએ. (૧૬૮૫) આ પ્રકારે જરા-મરણથી રહિત એવા ભગવાને જ્યારે તેનો સંશય નિવા ત્યારે વાયુભૂતિએ પિતાના ૫૦૦ શિષ્ય સાથે જિનદીક્ષા અંગીકાર કરી. (૧૬૮૬) १. "सत्येन लभ्यस्तपसा ह्येष ब्रह्मचर्येण नित्य ज्योतिम यो विशुद्धो य पश्यन्ति घोरा यतयः સંપત્તાંત્માનઃ ” મુણ્ડકેપનિષદ્ રૂ. ૧. Page #230 -------------------------------------------------------------------------- ________________ ચેાથા ગણધર વ્યક્ત શૂન્યવાદનિરાસ એ બધાને દીક્ષિત થયેલા સાંભળીને વ્યકતે પણ વિચાર્યુ કે ભગવાન સમીપ જાઉં, તેમને નમસ્કાર કરુ... અને તેમની સેવા કરું. આ પ્રકારે વિચારીને તે ભગવાનની પાસે આવી પહાંચ્ચા, (૧૬૮૭) જન્મ-જરા-મરણથી મુક્ત એવા ભગવાને તેને ‘વ્યકત ભારદ્વાજ' એમ નામગેાત્ર વડે આવકાર આપ્યા, કારણ કે તેઓ સજ્ઞ અને સદેશી હતા. (૧૬૮૮) ભગવાને તેને કહ્યું કે વેદનાં પરસ્પર વિરોધી જણાતાં વાકયોના શ્રવણથી તેને સંશય થયા છે કે ભૂતાનુ' અસ્તિત્વ છે કે નહિ. વેદનું એક ભૂતાની સત્તા વાકય છે કે સ્વપ્નોપમ હૈ સમિસ્ચેષ શ્રાવિધિર-નસા વિજ્ઞેયઃ 1’આના વિશે સંશય અ તું એમ સમજે છે કે આ સપૂર્ણ જગત સ્વપ્નસદેશ જ છે. આ બ્રહ્મવિધિ અર્થાત્ પરમાથ પ્રકાર સ્પષ્ટરૂપે જાણવા જોઈ એ. આથી તુ' માને છે કે સ’સારમાં ભૂત જેવુ' કશુ' જ નથી; પણ વેદમાં ૧ થાવાવૃથિવી” “વૃથિવી ટેવતા' આપે દેવતા” ઇત્યાદિ વાકયો પણ છે જેથી પૃથ્વી, જલ વગેરે ભૂતાનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. આથી તને સંદેહ છે કે વસ્તુત: ભૂતાનું અસ્તિત્વ છે કે નહિ. પણ તું તે વેદવાકયોના ચથાવત્ અં જાણતા નથી, તેથી જ તું એવેા સંશય કરે છે. હું તને તેના સાચા અથ ખતાવીશ જેથી તારા સંશય દૂર થઈ જશે. (૧૬૮૯) તને ઉક્ત વેદવાકયથી એમ લાગે છે કે આ બધાં ભૂતા સ્વપ્નસદૃશ છે. અર્થાત્ કેાઈ નિધ ન મનુષ્ય સ્વપ્ન જુએ કે પાતાના ઘરઆંગણે હાથી ઘોડા પદાર્થો માયિક છે ખાંધેલ છે અને પેાતાના ભડાર મણ અને સુવણુથી ભરપૂર છે. છતાં આમાંનું કાંઈ જ પરમાતઃ વિદ્યમાન હાતુ' નથી. અને વળી કોઈ ઇન્દ્રજાલિકે માયિક નગરની રચના કરી હોય તેમાં પણ પરમાતઃ અવિદ્યમાન એવાં સુવણુ -મણિ-માતી-ચાંદીનાં વાસણ ઇત્યાદિ પદાર્થ દેખાય છે અને બગીચામાં ફૂલ અને ફૂલા પણ દેખાય છે છતાં એ બધુ માયિક હાવાથી પરમાતઃ વિદ્યમાન નથી; તે જ પ્રમાણે સંસારના સમસ્ત પદાર્થ સ્વપ્નાપમ છે અને માચેાપમ છે. આ ૧. ચાવાવૃથિવી સહ્રાસ્તામૂ' તૈત્તિરીયદ્રાવળ, ૧-૧-૨ Page #231 -------------------------------------------------------------------------- ________________ કું] ગણધરવાદ ગણધર] પ્રકારે જ્યાં પ્રત્યક્ષ ભૂતાના જ અસ્તિત્વમાં શ`કા છે ત્યાં જીવ, પુણ્ય, પાપ આદિ પરાક્ષ પદાર્થોનું તે કહેવુ' જ શુ' ? આથી તને ભૂતાદિ બધી વસ્તુની શૂન્યતા જણાય છે અને સમસ્ત લેકને તુ' માયાપમ માને છે. વળી તને યુક્તિથી વિચારતાં પણ એમ જ લાગે છે કે આ બધુ' સ્વપ્નદેશ છે. (૧૬૯૦-૯૧) હે વ્યક્ત ! તુ' એમ માને છે કે સંસારમાં બધા વ્યવહારુવદીઘઉંની જેમ સાપેક્ષ છે તેથી વસ્તુની સિદ્ધિ સ્વતઃ, પરતઃ, સ્વ-પર ઉભયથી કે તે સિવાય અન્યપ્રકારે પણ થઈ શકતી નથી. અધેા વ્યવહાર સાપેક્ષ છે. સ'સારમાં બધુ... સાપેક્ષ છે તેને ખુલાસે આ પ્રમાણે તુ' કરે છે—સંસારમાં જે કાંઈ છે તે બધુ' કાર્ય અથવા કારણમાં અન્તગત છે, અને કાર્ય તથા કારણની સિદ્ધિ પરસ્પર સાપેક્ષ છે—અર્થાત્ એકબીજાની અપેક્ષા રાખે છે, જો સ'સારમાં કાર્યો જ ન હોય તા કેાઈને કારણ કહી શકાય નહિ. તે જ પ્રમાણે જો કારણ ન હાય તે કોઈને કાય પણ કહી શકાય નહિ. અર્થાત્ કાઈ પણ વસ્તુમાં કાત્વના વ્યવહાર કારણાધીન છે અને કારણત્વના વ્યવહાર કાર્યાધીન છે. આ પ્રકારે કા` કે કારણુ એ અને સ્વતઃસિદ્ધ નથી, તેથી સસારમાં કશું જ સ્વત:સિદ્ધ નથી. હવે જો કશુ જ સ્વતઃસિદ્ધ ન હોય તે। પછી પરત:સિદ્ધિની વાત જ કચાં રહી ? કારણ કે, જેમ ખરવિષાણુ સ્વતઃસિદ્ધ નથી તેા તેને પરત:સિદ્ધ પણ કહી શકાતું નથી, તેમ સ ંસારની સમસ્ત વસ્તુ જો સ્વતઃસિદ્ધ ન હોય તે પરત:સિદ્ધ પણ કહી શકાય નહિ. સ્ત્ર·પર ઉભયથી પણ વસ્તુની સિદ્ઘિ અશકય છે, કારણ કે ઉક્ત પ્રકારે જુદા જુદા અથાત્ વ્યસ્ત એવા ત્ર અને પર જો સિદ્ધિમાં કારણ ન બનતા હોય, તે પછી તે અન્ને મળીને અર્થાત્ સમસ્તરૂપે પણ વસ્તુની સિદ્ધિમાં અસમર્થ જ રહે છે. રેતીના પ્રત્યેક કણમાં તેલ નથી તેથી સમસ્ત કણમાંથી પણ તેલ નિષ્પન્ન નથી થતું, તેમ સ્ત્ર કે પર પ્રત્યેક જો અસમર્થ હાય તા અને ભેગા મળે તાપણુ સિદ્ધિનું સામર્થ્ય" તેમાં સંભવે નહિ. વળી સ્ત્ર·પર ઉભયથી સિદ્ધિ માનવામાં પરસ્પરાશ્રય દોષ પણ છે, કારણ કે જ્યાંસુધી કારણુ સિદ્ધ ન હાય ત્યાંસુધી કાર્ય ન થાય અને જ્યાંસુધી કેાઈ કાÖની નિષ્પત્તિ ન થઈ હાય ત્યાંસુધી કોઈ કારણ ન કહેવાય. આમ મને પરસ્પરાશ્રિત હાવાથી એકની સિદ્ધિ ખીન્ન વિના થતી નથી. તેથી તેમાં પરસ્પરાશ્રય દ્વેષ હાવાથી સ્વય' અસિદ્ધ એવા તે બન્ને મળી અન્યની સિદ્ધિ કરે એવે સંભવ જ નથી, ઉક્ત ત્રણ પ્રકારે જો સિદ્ધિ ન હાય તા તેથી અન્ય પ્રકારે પણ સ`ભવશે નહિ, કારણ કે અન્ય પ્રકાર તે અનુભયરૂપ સંભવે; અર્થાત્ સ્વપર ઉભયથી ભિન્ન પ્રકારે. પણ સ`સારમાં સ્વ અને પરથી ભિન્ન એવું કેઈ સ ભવતું Page #232 -------------------------------------------------------------------------- ________________ વ્યકત શૂન્યવાદનિરાસ (૬૯ જ નથી, કારણ કે જે હશે તે સ્વ હશે અથવા પર. એટલે અનુભયથી નિષ્પત્તિ છે એમ કહેવાનો અર્થ એ થશે કે વસ્તુની સિદ્ધિ અહેતુક છે–અર્થાત તેને કઈ હેતુ નથી, કઈ કારણ નથી. પણ એ તે અસંભવ છે. વિના કારણે સંસારમાં કાંઈ જ ઉત્પન્ન થઈ શકે જ નહિ. આથી અન્ય પ્રકારે—અનુભયથી પણ વસ્તુની સિદ્ધિ નથી. હસ્વ-દીર્ઘત્વના વ્યવહારમાં પણ આમ જ છે. તે પણ સાપેક્ષ જ છે. તેથી કઈ પણ વસ્તુ સ્વતઃ હસવ કે દીર્ઘ નથી. પ્રદેશિની-અંગૂઠા પાસેની પહેલી આંગળી–એ અંગૂઠાની અપેક્ષાએ લાંબી છે, પણ તે જ પાછી વચલી આંગળીની અપેક્ષા એ ટૂંકી છે. આથી વસ્તુતઃ એ સ્વતઃ લાંબી પણ નથી અને ટૂંકી પણ નથી, પણ અપેક્ષાથી લાંબી અને ટૂંકી છે. આથી એ વિશે એમ કહી શકાય કે દીર્ઘત્વ-હસ્વત્વ એ સ્વતઃ સિદ્ધ નથી. અને સ્વતઃ સિદ્ધ ન હોવાથી ખરવિષાણની જેમ પરતઃ પણ સિદ્ધ સંભવે નહિ. અને સ્વ-પર ઉભય કે અનુભય પ્રકારે પણ હસ્વત્વ-દીર્ઘત્વની સિદ્ધિ શક્ય નથી. એટલે માનવું જોઈએ કે આ બધો વ્યવહાર સાપેક્ષ છે. એટલે કેઈએ ઠીક જ કહ્યું છે કે દીઘ કહેવાતી વસ્તુમાં દીર્ઘત્વ જેવું કશું જ નથી, હસ્વ કહેવાતી વસ્તુમાં પણ દીર્ઘત્વ જેવું કશું જ નથી. એ બન્નેમાં પણ દીર્ઘત્વ નથી એટલે દીર્ઘત્વ એ વસ્તુ જ અસિદ્ધ છે. આ પ્રકારે અસિદ્ધ એ શૂન્ય હોવાથી તેનું અસ્તિત્વ ક્યાં માનવું?” હવની અપેક્ષાએ દીઘની સિદ્ધિ કહેવાય છે અને સ્વની સિ પણ દીર્વની અપેક્ષાએ કહેવાય છે. પરંતુ નિરપેક્ષરૂપે કેની સિદ્ધિ નથી. એટલે આ બધી સિદ્ધિ માત્ર વ્યવહારને કારણે છે, પરમાર્થત કશું જ નથી.” આ પ્રકારે સંસારમાં બધું જ સાપેક્ષ હોવાથી શુન્ય જ છે. (૧૯૯૨) સર્વશૂન્યતાના સમર્થનમાં વળી બીજી રીતે પણ તારું મન દલીલ કરે છે તે આ પ્રમાણેસર્વશન્યતાનું ઘટ અને અસ્તિત્વ એ બને એક જ છે અર્થાત્ અભિન્ન છે? સમર્થન અથવા અનેક છે અર્થાત્ ભિન્ન છે ? તે બન્નેને એક તો માની શકાય નહિ, કારણ કે બધી વસ્તુ ઘુ ઘટપ બની જશે. તે એટલા માટે કે જે કાંઈ અસ્તિ હોય તે બધું જે ઘટરૂપ હોય તો જ ઘટ અને અસ્તિત્વ १. "न दीर्घऽस्तीह दीर्घत्व न हस्वे नापि च द्वये । तस्मादसिद्ध शून्यत्वात् सदित्याख्यायते क्व हि ॥ हस्व प्रतीत्य सिद्ध दीर्घ दीर्घ प्रतीत्य हृस्वमपि । न कि चिदस्ति सिद्ध व्यवहारवशाद वदन्त्येवम् ॥" Page #233 -------------------------------------------------------------------------- ________________ ၆၀] ગણધરવાદ [ગણધર એક જ છે એમ કહેવાય, અન્યથા નહિ. આ સ્થિતિમાં ઘટભિન્ન પડાઢિ કોઈપણ પદાનુ' અસ્તિત્વ સંભવશે નહિ, તેથી બધુ જ ઘટરૂપ માનવું પડશે. અથવા ઘટ એ માત્ર ઘટ જ નથી, પણ પટ પણ છે, અને તે જ પ્રકારે ઘટ સંસારની સમસ્ત વસ્તુપ છે એમ માનવુ પડશે, કારણ કે સ‘સારની સમસ્ત વસ્તુમાં અસ્તિત્વ વ્યાપ્ત છે અને તે અસ્તિત્વથી ઘટ અભિન્ન છે. અથવા, ઘટ અને અસ્તિત્વને એક માનવામાં—જે ઘટ છે તે જ અસ્તિ છે એમ માનવું પડે. આથી ઘટેતર બધી વસ્તુ અસ્તિત્વશૂન્ય ખની જાય, તે બધીને અભાવ થઈ જાય; તેથી તેા સ`સારમાં માત્ર એક ઘટનુ જ અસ્તિત્વ રહે. અને જો તેમ થાય તે ઘટનુ પણ અસ્તિત્વ અને નહિ, કારણ કે અઘટથી વ્યાવૃત્ત હાવાથી જ ઘટ ‘ઘટ' કહેવાય છે. જો સ'સારમાં ટેતર-અઘટ હોય જ નહિ તે પછી કોની અપેક્ષાએ તેને ‘ઘટટ કહેવા ? તેથી ઘટનુ' અસ્તિત્વ પણ બનશે નહિ. એથી સશૂન્યની જ સિદ્ધિ થશે. આ પ્રકારે ઘટ અને અસ્તિત્વને એક માનવામાં સશૂન્યતાની આપત્તિ હાવાથી ઘટ અને અસ્તિત્વને અનેક અર્થાત્ ભિન્ન માનવામાં આવે તેાપણુ સશૂન્યતાની આપત્તિ છે જ. જો ઘટથી અસ્તિત્વ ભિન્ન હોય તા ઘટને અસ્તિ’ ન કહેવાય; અર્થાત્ ઘટ અસ્તિત્વથી શૂન્ય થશે. અસ્તિત્વગ્નન્ય ઘટ એ તે ખવિષાણુ જેમ અસત્ જ હાય છે. તે પ્રકારે બધી જ વસ્તુને અસ્તિત્વન્ય હોવાથી અસત્ જ માનવી પડશે;—શૂન્ય જ માનવી પડશે. વળી સત્ના ભાવ એ સત્ત્વ છે—અસ્તિત્વ છે. હવે જો તે પેાતાના આધારરૂપ ઘટાદિ સત્ પદાર્થોથી એકાંતભિન્ન જ હાય તા તેનુ' અસત્ત્વ જ ઠરે, કારણુ કે આધારથી અન્ય—સથા ભિન્ન એવા આધેયધમનું અસ્તિત્વ જ ઘટતું નથી. જ આ પ્રકારે ઘટ અને અસ્તિત્વને એક કે અનેક માનવામાં ઉક્ત દોષાનેા સ‘ભવ છે, તેથી તે અવાચ્ચ અથવા સથાન્ય છે. તે જ પ્રકારે બધા પદાથે અનભિલાષ્ય – અવાચ્ય છે અથવા સથાન્ય જ છે. (૧૬૯૩) વળી તું માને છે કે જે ઉત્પન્ન નથી થતું તે તેા ખવિષાણુની જેમ અસત્ હાવાથી તેની ચર્ચા કરવી નકામી પણ છે. પણ જે ઉત્પન્ન કહેવાય ઉત્પત્તિ નથી ઘટતી છે તેની પણ ઉત્પત્તિ વિચાર કરતાં ધટતી નથી, તેથી તે પણ શુન્ય જ સિદ્ધ થાય છે. તે આ પ્રમાણે— જાત—ઉત્પન્નની ઉત્પત્તિ સ‘ભવે નહિ, કારણ કે તે ઘડાની જેમ જાત જ છે. બે જાતની પશુ ઉત્પત્તિ માનવામાં આવે તે અનવસ્થા થાય-અર્થાત્ જન્મ-પર પરાને 'ત જ ન આવે. Page #234 -------------------------------------------------------------------------- ________________ શૂન્યવાદનિરાસ [૭૧ અજાતની અનુત્પન્નની ઉત્પત્તિ પણ સંભવે નહિ. અજાતની પણ જો ઉત્પત્તિ માનવામાં આવે તો અભાવ – અસત્ – ખરવિષાણુની પશુ ઉત્પત્તિ માનવી જોઈએ, કારણ કે તે પણુ અજાત જ છે. વ્યકત] જાત-અજાતની પણ ઉત્પત્તિ સંભવે નહિ, કારણ કે તે ઉભય પક્ષમાં પૂર્વોક્ત ઉભય દાષાની આપત્તિ છે. વળી જાત-અજાત એવા ઉભયલક્ષણ પદાર્થીની સત્તા છે કે નહિ ? જો તે વિદ્યમાન હાય તા “જાત'' જ કહેવાય, તેને ઉભય ન કહેવાય. અને એ પક્ષમાં તે અનવસ્થા દોષની આપત્તિ છે, અને જો તે વિદ્યમાન ન હેાય તાપણુ તેને જાત અજાત ઉભય તે ન કહી શકાય, પણુ અજાત જ કહેવુ' જોઈએ. અને એ પક્ષમાં તે પૂર્વેક્ત દૂષણ છે જ. એ જ રીતે જાયમાનની પણ ઉત્પત્તિ ઘટતી નથી, કારણ કે તે પણ જો વિદ્યમાન હોય તેા ‘જાત’ કહેવાશે અને વિદ્યમાન નહિ હાય તે ‘અજાત’ કહેવાશે. અને એ બંને પક્ષેામાં પૂર્વોક્ત દોષની આપત્તિ છે જ. કહ્યુ' પણ છે કે ૧ગમન ક્રિયા થઈ ગઈ હાય તેા જવાપણુ' નથી અને ગમનક્રિયાના અભાવ હાય તાપણુ જવાપણુ` નથી. ગમનક્રિયાના ભાવ અને અભાવથી જુદી એવી ચાલુ ગમનક્રિયા કઈ છે જ નહિ.” આથી સાંસારમાં ઉત્પાદ આદિ કશી ક્રિયાના સદ્ભાવ ન હાવાથી જગતને શૂન્ય જ માનવું જોઈ એ.’' (૧૬૯૪) વળી ઉત્પત્તિના અભાવ બીજી રીતે પણ સિદ્ધ થાય છે. વસ્તુની ઉત્પત્તિમાં હેતુ— ઉપાદાન અને પ્રત્યય—નિમિત્ત એ એ કારણેાને માનવામાં આવે છે. તેમાં હેતુ કે પ્રત્યયે જો પૃથક્ પૃથક્ અર્થાત્ સ્વત ંત્ર હોય તેા તેઓ કા'ની ઉત્પત્તિમાં અસમથ છે, પણ જો એ બધાં ભેગાં મળે તે સામગ્રીથી કાય ઉત્પન્ન થાય છે, એમ મનાય છે. પરંતુ સામગ્રીના ઘટક પ્રત્યેક હેતુ કે પ્રત્યયમાં જો કાર્યોત્પાદન-સામર્થ્ય જ ન હાય તે સામગ્રીમાં પણ કેવી રીતે ઘટે? જેમ પ્રત્યેક રેતીના કણમાં જો તેલ ન હાય તા સમગ્ર કણેામાં પણ તેલનેા અભાવ જ હાય. અર્થાત્ સ'સારમાં કાચ જેવી કેાઈ વસ્તુ ન બને, સનાભાવ થઈ જાય, તેા પછી સામગ્રીને પ્રશ્ન જ કચાંથી રહે? અને સામગ્રીના અભાવમાં કાયના પણ અભાવ થઈ જાય. આ પ્રકારે સશૂન્યતા જ સિદ્ધ થાય છે. કહ્યું પણ — “હેતુ-પ્રત્યયરૂપ સામગ્રી "गतं न गम्यते तावद् अगतं नैव गम्यते । ગતાતવિનિમું `મ્યમાન નમ્યતે ''માધ્યમિકકારિકા-૨.૧ ૧, પૃથક્ હાય ! તેમાં કાર્યનું દર્શન થતુ' નથી. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૭૨] . ગણધરવાદ [ગણધર અને જયાંસુધી ઘટાદિ કાર્ય ઉત્પન્ન ન થાય ત્યાં સુધી તેમાં ઘટાદિ સંજ્ઞાની પ્રવૃત્તિ ન હોવાથી તે સ્વભાવતઃ અનભિલાષ્ટ્ર-અવાચ્ય છે.' લોકમાં જે કાંઈ સંજીની પ્રવૃત્તિ દેખાય છે તે સામગ્રીમાં જ છે તેથી ભાવે જ નથી. અને જે ભાવે જ ન હોય તો સામગ્રી પણ ન બને.(૧૯૮૫) સર્વશચતાની સિદ્ધિ અન્ય પ્રકારે પણ થાય છે. જે અદશ્ય છે તે તે અનુપલબ્ધ હોવાથી ખરવિષાણુની જેમ અસત જ છે. જે દશ્ય કહેવાય છે, તેને અદય હોવાથી પણ પાછલો ભાગ અદશ્ય હોવાથી અને સૌથી નજીકનો ભાગ શૂન્યતા સૂક્ષ્મ હોવાથી દેખાતો નથી, તેથી તે પણ સર્વથા અદશ્ય જ માનવું જોઈએ અને તેથી તેને પણ ખરવિષાણુની જેમ શન્ય જ માનવું જાઈએ. અહીયાં પ્રશ્ન થાય કે ખંભાદિ બાહ્ય પદાર્થો દેખાય તે છે, તે તેને અદશ્ય કેમ કહી શકાય? આનું સમાધાન એ છે કે ખંભાદિ સમસ્ત પદાર્થો અખંડ તો દેખાતા નથી. તેના આપણે ત્રણ અવયવ કલ્પીએ પાછલા ભાગ, મધ્યભાગ અને આપણે સામેનો ભાગ તે તેમાં પાછલો અને મધ્ય ભાગ તે દેખાતા જ નથી તેથી તે અદશ્ય જ છે, અને જે સામેનો ભાગ દેખાય છે તે પણ સાવયવ છે, એટલે તેના અંતિમ અવયવ સુધી જઈએ તે તે પરમાણુ જ હોય છે. અને તે પણ અદશ્ય જ છે, કારણ કે તે સુક્ષ્મ છે. આ પ્રકારે ખંભાદિ પદાર્થનું વસ્તુતઃ દર્શન સંભવતું જ નથી. તેથી, તે બધા અનુપલબ્ધ હોવાથી ખરવિષાણની જેમ અસત્ જ છે. આથી સર્વશન્યતા સિદ્ધ થાય છે. કહ્યું પણ છે કે – કાંઈ દશ્ય છે તેનો પર–પશ્ચાત ભાગ તો દેખાતો નથી. એટલે એ બધા પદાર્થો સ્વભાવથી અનભિલાપ્ય જ–અવાચ્ય જ છે.” આ પ્રકારે તું યુક્તિથી વિચારે છે કે સંસારમાં સર્વે ભૂતોનું અસ્તિત્વ છે જ નહિ. અને વેદમાં પાછું ભૂતનું અસ્તિત્વ બતાવ્યું પણ છે. તેથી તેને સંશય થાય છે કે ભૂત વસ્તુતઃ છે કે નહિ! (૧૯૯૬) વ્યકત–આપે મારે સંશય યથાર્થરૂપે વર્ણવ્યું. હવે કૃપા કરી તેનું નિવારણ કરે, ૧. “તત્રત્વચામgથમ વતનra | तेन ते नाभिलाप्या हि भावाः सर्वे स्वभावतः॥" २. "लोके यावत् संज्ञा सामग्यामेव दृश्यते यस्मात् । तस्मान् न सन्ति भावा भावेऽसति नास्ति सामग्री ॥" ३. “यावद दृश्य परस्तावद् भागः स च न दृश्यते । तेन ते नाभिलाप्या हि भावाः सवे स्वभावतः ॥" Page #236 -------------------------------------------------------------------------- ________________ વ્યકત] શુન્યવાદનિરાસ [૭૩ ભગવાન – વ્યક્ત ! આ પ્રકારે તારે સંશય કરવો ચોગ્ય નથી, કારણ કે સંસારમાં જે ભૂત હોય જ નહિ તે તેમના વિશે આકાશકુસુમ અને સંશનિવારણ ખરશંગની જેમ સંશય સંભવે જ નહિ. જે વસ્તુ વિદ્યમાન હોય તેના જ વિશે સ્થાણુ અને પુરુષ વિશે થાય છે તેમ સંશય થાય છે. (૧૬૯૭) એવી કઈ વિશેષતા છે જેને કારણે સર્વશન્ય હોવા છતાં રથાણુ-પુરુષ વિશે સંદેહ થાય છે અને આકાશકુસુમ–ખરશંગ આદિ વિશે નથી થતો ? તે તું ભૂત વિશે સંશય જ કહે. અથવા એમ કેમ નથી બનતું કે આકાશકુસુમાદિ વિશે જ હોવાથી જ તેમની સંશય થાય અને સ્થાણુ-પુરુષ આદિ વિશે સંશય કદી જ થાય સત્તા છે. નહિ ? આવો વિપર્યય કેમ નથી બનતો? તે તું જ કહે, માટે માનવું જોઈએ કે ખરશંગની જેમ બધું જ સમાનભાવે શન્ય નથી. (૧૬૮૯) વ્યકત–આપ જ બતાવે કે સ્થાણુ-પુરુષમાં કઈ વિશેષતાને કારણે સંશય થાય છે. ભગવાન–પ્રત્યક્ષ અનુમાન આગમ-આ પ્રમાણ વડે પદાર્થની સિદ્ધિ થાય છે. તેથી એ પ્રમાણેના વિષયભૂત પદાર્થો વિશે સંશય કેવી રીતે થાય? એટલે જ સ્થાણુઆદિ પદાર્થો વિશે સંદેહ થાય છે અને આકાશકુસુમાદિ વિશે નથી થતું. (૧૬૯૯) વળી સંશયાદિ એ જ્ઞાન પર્યાય છે અને જ્ઞાનની ઉત્પત્તિ સેયથી છે. એથી પણ જે કશું જ ય ન હોય તે સંશય પણ કેવી રીતે થાય? (૧૭૦૦) એટલે સંશય થાય છે એ જ કારણે પણ શેયનું અસ્તિત્વ અનુમાનસિદ્ધ માનવું જોઈએ. તે આ પ્રમાણે—એ બધા પદાર્થો વિદ્યમાન છે, કારણ કે તેમને વિશે સંદેહ થાય છે. જેને વિશે સંદેહ થાય છે તે સ્થાણુ-પુરુષની જેમ વિદ્યમાન હોય છે, માટે સંશય હોવાથી પદાર્થોનું અસ્તિત્વ માનવું જોઈએ. વ્યક્ત-બધું જ જે શૂન્ય હોય તે સ્થાણુ-પુરુષ પણ અસત્ જ છે તેથી તે પણ પ્રમાણથી સિદ્ધ ન હોવાથી દષ્ટાત કેમ બને ? ભગવાન તો પછી સંશયને પણ અભાવ જ તે રીતે મારે માનવો પડશે, કારણ જે સર્વને અભાવ હોય તો સંશયને પણ અભાવ થયો. અને જે તને ભૂતો વિશે સંદેહ જ ન હોય તો પછી તે બધાં વિદ્યમાન જ માનવાં પડશે. (૧૯૦૧) વ્યક્ત-એવો નિયમ તો નથી કે જે સર્વને અભાવ હોય તો સંશય થાય નહિ. સૂતેલા પુરુષની પાસે કશું જ હોય નહિ છતાં સ્વપ્નમાં તે “આ ગજરાજ છે ૧૦ Page #237 -------------------------------------------------------------------------- ________________ - - ૭૪] ગણધરવાદ : [ગણધર કે પર્વત? એ સંશય કરે છે. એથી સર્વવસ્તુ શન્ય હોય છતાં પણ સંદેહ ઘટી શકે છે. ભગવાન–તારું કહેવું બરાબર નથી, કારણ કે સ્વપ્નમાં જે સંદેહ થાય છે તે પણ પૂર્વાનુભૂત વસ્તુના સમરણથી થાય છે. જે બધી વસ્તુને સર્વથા અભાવ જ હોય તો સ્વપ્નમાં પણ સંશય થાય નહિ. (૧૯૦૨) વ્યકત–શું નિમિત્ત વિના સ્વપ્ન ન થાય? ભગવાનના નિમિત્ત વિના સ્વપ્ન કદી થતું નથી. વ્યક્ત-સ્વપ્નનાં ક્યાં નિમિત્તો છે? . ભગવાન–અનુભવમાં આવેલ, જેવા કે, સ્નાન-ભજન-વિલેપન આદિ પદાર્થોનું મરણ થવામાં અનુભવ નિમિત્ત છે. હસ્તી આદિ પદાર્થો દૃષ્ટ સ્વપ્નનાં નિમિત્ત હોય એ કારણે તે સ્વપ્નના વિષય બને છે. વળી ચિંતા એ પણ - સ્વપ્નનું નિમિત્ત છે. જેમ પોતાની પ્રિયતમા વિશેની ચિંતા હોય તો તે સ્વપ્નમાં દેખાય છે, જેના વિશે સાંભળ્યું હોય તે પણ સ્વપ્નમાં આવે છે; પ્રકૃતિવિકાર અર્થાત્ વાત-પિત્ત-કફના વિકારથી પણ સ્વપ્ન આવે છે, અનુકૂલ અથવા પ્રતિકૂલ દેવતા, સજલ પ્રદેશ, પુણ્ય અને પાપ એ બધાં પણ સ્વપ્નનાં નિમિત્તો છે. પણ વસ્તુને સર્વથા અભાવ એ કાંઈ સ્વપ્નનું નિમિત્ત બની શકતો નથી. વળી સ્વપ્ન પણ ભાવરૂપ જ છે, તેથી સર્વશન્ય કેમ કહેવાય ? (૧૭૩૦) વ્યક્ત–સ્વપ્નને વળી આપ ભાવરૂપ કેવી રીતે કહે છે? ભગવાન–સ્વપ્ન એ ભાવરૂપ છે, કારણ કે ઘટવિજ્ઞાનાદિની જેમ તે પણ વિજ્ઞાનરૂપ છે. અથવા સ્વપ્ન એ ભાવરૂપ છે, કારણ કે તે પણ ઉક્ત નિમિત્તો વડે ઉત્પન્ન થાય છે. જેમ ઘટ પિતાના દંડાદિ નિમિત્તો વડે ઉત્પન્ન થતો હોવાથી ભાવરૂપ છે તેમ સ્વપ્ન પણ નિમિત્તો વડે ઉત્પન્ન થતું હોવાથી ભાવરૂપ છે. (૧૯૦૪) વળી સર્વાભાવ હેય-સર્વશન્ય હોય તો જ્ઞાનમાં અમુક જ્ઞાન સ્વપ્ન છે અને અમુક જ્ઞાન અસ્વપ્ન છે એ ભેદ શાથી થાય છે ? અને આ સર્વશૂન્યતામાં સત્ય છે અને આ જૂઠું છે; આ ગંધર્વનગર છે-માયાનગર વ્યવહા૨ભાવ છે અને આ પાટલિપુત્ર છે; આ તથ્ય છે- મુખ્ય છે અને આ ઔપચારિક છે; આ કાર્ય છે અને આ કારણ છે; આ સાધ્ય છે અને આ કર્તા છે, આ વક્તા છે, આ તેનું વચન છે–આ ત્રિઅવયવવાળું વાક્ય છે, આ પંચઅવયવવાળું વાક્ય છે અને આ વાચ્ય અર્થાત વચનને અર્થ છે, આ સ્વપક્ષ Page #238 -------------------------------------------------------------------------- ________________ વ્યકત] : - શુન્યવાદનિરામ [e૫ છે અને તે પરપક્ષ છે; આ બધા વ્યવહારે સંસારમાં જે સર્વશૂન્યના હોય તો શાથી પ્રવૃત્ત થાય ? વળી, પૃથ્વીમાં સ્થિરત્વ, પાણીમાં દ્રવત્વ, અગ્નિમાં ઉoણત્વ, વાયુમાં ચલત્વ અને આકાશમાં અરૂપિ– આ બધું નિયત કેવી રીતે થાય ? વળી, શબ્દાદિ વિષાએ ગ્રાહ્ય છે અને શ્રોત્રાદિ ઈદ્રિય ગ્રાહક છે એ નિયમ કે શી રીતે બને? ઉક્ત બધી બાબતે એકસરખી કેમ નથી બની જતી, અર્થાત જેવું સ્વપ્ન તેવું જ અસવ પણ કેમ નથી મનાતું, ઇત્યાદિ ઉક્ત બધી બાબતોમાં અસમાનતાનું કારણ શું છે? અથવા સ્વપ્ન એ અસ્વપ્નરૂપે પ્રતીત થાય એ વિપર્યય વ્યવહાર કેમ નથી થતો ? અને જે બધું જ શન્ય હોય તે પછી સર્વાગ્રહણ કેમ ન થાય ? અર્થાત કેઈપણ વસ્તુનું ગ્રહણ-જ્ઞાન ન જ થાય. વ્યકત–ભ્રાન્તિને કારણે આ સ્વપ્ન છે અને આ અસ્વપ્ન છે એવે વ્યવહાર પ્રવૃત્ત થાય છે. ભગવાન–બધાં જ્ઞાનને બ્રાતિમૂલક માની શકાય નહિ, કારણ કે દેશકાલ-સ્વ ભાવ આદિ વડે કરીને તે જ્ઞાને નિયત છે. વળી બ્રાતિ પિતે બધા જ્ઞાને વિદ્યમાન છે કે અવિદ્યમાન? બ્રાન્તિને જે વિદ્યમાન માનો તો ભાત નથી સર્વશન્યતા ન ઘટે અને બ્રાતિને અવિદ્યમાન માનો તે ભાવગ્રાહક જ્ઞાનેને અબ્રાન્ત માનવાં પડશે, તેથી સર્વશૂન્યતા નહિ, પણ સર્વસત્તા જ માનવી જોઈએ. વળી, શન્યતાનું જ્ઞાન જ સમ્યફ જ્ઞાન છે અને ભાવસત્તાગ્રાહી જ્ઞાન મિથ્યા છે , એવો ભેદ પણ શાથી કરશે? કારણ કે તમારે મને બધું જ શન્ય છે તો એ ભેદ - થવાનો સંભવ જ નથી. (૧eo૫-૮) વ્યક્ત–વતા, પરતઃ, ઉભયતા, અને અનુભવતઃ એ ચારે પ્રકારે વસ્તુની સિદ્ધિ નથી તેથી અને સર્વ સાપેક્ષ છે તેથી સર્વશૂન્યતાને સિદ્ધ માનવી જોઈએ. ભગવાન–આ સ્વ છે અને તે પર છે-આવી ભેદબુદ્ધિ પણ જે બધું શૂન્ય હેય તો કેવી રીતે ઘટે? અને એ સ્વ-પાદિવિષયક બુદ્ધિ જ જે ન હોય તે સ્વતઃ–પરતઃ ઈત્યાદિ વિકલપ કરીને વસ્તુની જે પરસ્પરથી અસિદ્ધિ સિદ્ધ કરી તે પણ કેમ બને ? વળી, એક તરફ એમ માનવું કે વસ્તુની સિદ્ધિ હસ્વ-દીની જેમ સાપેક્ષ, છે અને બીજી તરફ એમ કહેવું કે વસ્તુની સિદ્ધિ સ્વ-પર આદિ કશાથી પણ થતી નથી તે તે પરસ્પર વિરુદ્ધ કથન છે. વળી વસ્તુની સત્તા માત્ર આપેક્ષિક જ એમ પણ એકાત માની શકાય નહિ, - કારણ કે સ્વવિષયક જ્ઞાનને ઉત્પન્ન કરવા વગેરે જેવી અWક્રિયા Page #239 -------------------------------------------------------------------------- ________________ ગણધરવાદ [ગણધર સર્વસત્તા માત્ર પણ વસ્તુસત્તાનું લક્ષણ છે, એટલે સ્વાદિ પદાર્થો સ્વવિષયક જ્ઞાનને સાપેક્ષ નથી ઉત્પન્ન કરતા હોવાથી પણ સત-વિદ્યમાન છે તેથી તેમને અસિદ્ધ કેમ કહી શકાય ? વળી, સ્વયં અસત એવી આંગળીમાં હસ્વત્વાદિ, અન્યાંગુલિસાપેક્ષ હોય તે, યં અસંત એવા ખરવિણમાં પણ અન્યની અપેક્ષાએ સ્વિત્વાદિ વ્યવહાર કેમ નથી થતો? સર્વશન્યતા સમાન હોવા છતાં એકમાં જ સ્વત્વાદિ વ્યવહાર થાય છે અને બીજામાં તે નથી થતો તેનું શું કારણ? એટલે માનવું જોઈએ કે અંગુલિઆદિ પદાર્થો સ્વયં સત્-વિદ્યમાન છે અને તેમાં અનત ધર્મો હોવાથી જુદા જુદા સહકારીના સંનિધાનથી જુદા જુદા ધમે અભિવ્યક્ત થાય છે અને તે વિશેનું જ્ઞાન થાય છે, પણ જે અંગુલિઆદિ પદાર્થો ખરવિષાણુની જેમ સર્વથા અસત-અવિદ્યમાન હોય તો તેમાં અપેક્ષાથી પણ હ્રસ્વ-દીર્ઘત્વાદિ વ્યવહાર સંભવે નહિ અને સ્વત, પરતઃ ઇત્યાદિ વિકલ્પો પણ સંભવે નહિ. વ્યકત–શન્યવાદીના મતે આ સ્ત્ર છે અને આ પર છે ઇત્યાદિ ભેદવ્યવહાર છે જ નહિ; પણ પરવાદીઓ તે વ્યવહાર કરે છે તેથી તેમની અપેક્ષાએ સ્વતઃ પરતઃ ઈત્યાદિ વિકપની સૃષ્ટિ સમજવી જોઈએ. ભગવાન–પણ જ્યાં બધું જ શૂન્ય હોય ત્યાં વળી સ્વમત અને પરમત એ ભેદ પણ સંભવે નહિ, અને જે વમત અને પરમતને શૂન્યવાદમાં સ્વ- ભેદ સ્વીકારવામાં આવે તો શુન્યવાદ જ બાધિત થઈ જાય. પક્ષનો ભેદ ન ઘટે (૧૯૦૯) વ્યકત –બધે વ્યવહાર સાપેક્ષ છે એ તો મેં કહ્યું જ છે. ભગવાન સ્વ-દીર્ઘ આદિ વ્યવહારને તું સાપેક્ષ માને છે, પણ તેમાં મારો પ્રશ્ન છે કે સ્વ-દીર્ઘનું જ્ઞાન યુગપ૬ થાય છે કે કમથી ? જે યુગપ૬ થતું હોય તે જે સમયે મધ્ય માંગુલિ વિશે દીર્ધત્વને પ્રતિભાસ થયે તે જ સમયે પ્રદેશિનીમાં હસ્વત્વને પણ પ્રતિભાસ થયો એમ જ માનવું જોઈએ. એટલે કે યુગ૫૬ પક્ષમાં એક જ્ઞાનમાં બીજાની કશી જ અપેક્ષાને અવકાશ રહેતો ન હોવાથી હ્રસ્વ-દીર્ધાત્વાદિ વ્યવહાર સાપેક્ષ છે એમ કેવી રીતે કહેવાય? અને જો હસ્વ-દીર્ઘનું જ્ઞાન ક્રમથી માનતો હો તો પણ પ્રથમ પ્રદેશિનીમાં હસ્વત્વનું જ્ઞાન થઈ જ ગયું છે પછી મધ્યમાંગુલિના દીર્ઘત્વજ્ઞાનની અપેક્ષા ક્યાં રહી? આ રીતે બંને પક્ષમાં હવ-દીર્ઘ – વ્યવહાર સાપેક્ષ છે એમ સિદ્ધ થતું નથી. એટલે બધા પદાર્થો ચક્ષુરાદિ સામગ્રી ઉપસ્થિત થતાં બીજા કશાની અપેક્ષા રાખ્યા વિના જ સ્વજ્ઞાનમાં પ્રતિભાસિત થાય છે, આ વસ્તુ સ્વતઃસિદ્ધ છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ શૂન્યવાદનિરાસ ėe] વળી, બાળક જન્મ લઈ ને પહેલીવડેલી આંખ ઉઘાડીને જે જ્ઞાન કરે છે તેમાં તેને શાની અપેક્ષા છે ? અને જે એ વસ્તુ બે આંખની જેમ સમાન હોય તેમનું જ્ઞાન જો એકસાથે થાય તો તેમાં પણ કશાની અપેક્ષા હાય એમ જણાતુ નથી. આથી સ્વીકારવું જોઈએ કે અંગુલિઆદિ પદાર્થનું સ્વરૂપ માત્ર સાપેક્ષ નથી, પશુ તે સ્વવિષયક જ્ઞાનેામાં અન્યની અપેક્ષા વિના જ સ્વરૂપથી સ્વતઃ પ્રતિભાસિત થાય છે અને પછી જ તેના પ્રતિપક્ષી પદ્યાનું સમરણ થવાથી તે તે પદાર્થાંમાં આ અમુકથી હ્રસ્વ છે અને અમુકથી દીઘ છે એ પ્રકારના ગ્રુપદેશ થાય છે. એટલે પદાર્થોને સ્વતઃસિદ્ધ તે માનવા જ જોઈએ. (૧૯૧૦ ૧૧) વ્યક્ત! વળી, બધું જ શૂન્યતાને કારણે સમાનરૂપે અસત્ હાવા છતાં પ્રદેશિની આદિ સ્વ પદાર્થોની અપેક્ષાએ જ મધ્યમાં અશુલિ વગેરેમાં દીઘ વ્યવહાર શા માટે થાય છે ? અને દ્વીધ પદાર્થોની અપેક્ષાએ જ દ્વી પદાર્થમાં દીધત્વના વ્યવહાર શા માટે નથી થતા ? અને તેથી ઊલટુ' એટલે કે દીર્ઘ પદાની અપેક્ષાએ જ હ્રસ્વ દ્રવ્યમાં હસ્વત્વવ્યવહાર શા માટે થાય છે? અને હવની અપેક્ષાએ જ હ્રસ્વમાં હસ્વત્વને વ્યવહાર કેમ નથી થતા ? વળી, સમાનભાવે અસત્ હાવા છતાં હ્રસ્વ આદિ પદાર્થની અપેક્ષાએ જ શા માટે દીઘ ાદિ વ્યવહાર થાય છે ? અને ખપુષ્પઆદિની અપેક્ષાએ દીાદિ વ્યવહાર શા માટે નથી થતા ? અને ખપુષ્પની અપેક્ષાએ જ ખપુષ્પમાં હ્રસ્વાદિ બ્યપદેશ અને જ્ઞાન શા માટે નથી થતાં ? એટલે સ`શૂન્ય નથી, પણ પદાર્થો વિદ્યમાન છે એ સ્વીકારવુ જોઈ એ. (૧૯૧૨) વળી, સશૂન્ય જ હાય તે અપેક્ષાનું પણ શુ કામ છે ? કારણ કે જેમ ઘટાદ સત્ત્વ શૂન્યતાથી પ્રતિકૂલ છે તેમ અપેક્ષા પણ શૂન્યતાથી પ્રતિકૂલ જ છે. વ્યકત એવા સ્વભાવ છે, જેથી અપેક્ષા વિના કામ ચાલતુ' નથી. અર્થાત્ અપેક્ષાથો જ હ્રસ્વ-દીર્ઘ વ્યવહારની પ્રવૃત્તિ થાય છે એવા સ્વભાવ છે. સ્વભાવ એવા કેમ છે એવા પ્રશ્ન તે કરી શકાય નહિ. કહ્યું પણ છે— અગ્નિ ખાળે છે પણ આકાશ ખાળતુ નથી. એમાં કેને પૂછવું ?” અર્થાત્ એવા નિયત સ્વભાવમાંથી કાઇ એકને એવા પ્રશ્ન કે આદેશ ન કરી શકાય કે આથી ઊલટુ કેમ થતુ' નથી ? ભગવાન—સ્વભાવ માનવામાં પણ સશૂન્યતાની તા હાનિ જ છે, કારણ કે સ્વ એવા જે ભાવ તે સ્વભાવ કહેવાય છે, એટલે સ્ત્ર અને પર શૂન્યતા સ્વભાવિક એવા એ ભાવની કલ્પના કરવી જ પડે છે. તેથી શૂન્યવાદના સ્વયં નથી નિરાસ થઈ જાય છે. વચ્ાપુત્ર જેવા અવિદ્યમાન પદાર્થોમાં તે १. "अग्निर्दहति नाकाश कात्र पर्यनुयुज्यताम् । Page #241 -------------------------------------------------------------------------- ________________ હ૮ ગણધરવાદ [ગણુધરે છે સ્વભાવની કલ્પના કરી શકાતી નથી. અર્થાત વિદ્યમાન અર્થોમાં જ તે કરવી પડે છે. તેમ કરવાથી શુન્યવાદને નિરાસ સ્પષ્ટ છે. (૧૭૧૩) વળી, અપેક્ષા માનવામાં મને પણ વાંધે તો નથી; પણ મારું કહેવાનું એટલું જ છે કે વરતુમાં દીર્ઘ વાદિનાં વિજ્ઞાન અને વ્યવહાર એ કથંચિત અપેક્ષા જ હેવા છતાં પણ વસ્તુની સત્તા અપેક્ષા જન્ય નથી અને તે જ પ્રમાણે સૂપ-રસાદિ અન્ય વસ્તુધર્મો પણ આપેક્ષિત નથી. આથી વસ્તુની સત્તામાં બીજા કોઈની અપેક્ષા ન હોવાથી તેને અસત્ માની શકાય નહિ અને તેથી જ સર્વશન્ય પણ માની શકાય નહિ. (૧૭૧૮) વ્યકત–વસ્તુસત્તા અને તેના રસાદિ ધર્મને અનિરપેક્ષ શા માટે માનવાં? ભગવાન–વસ્તુસત્તાદિ જે અન્યનિરપેક્ષ ન હોય તે હવે પદાર્થને નાશ થવાથી દીર્ઘ પદાર્થને પણ સર્વથા નાશ થઈ જ જોઈએ, કારણ વસ્તુની કે દીર્ઘ પદાર્થની સત્તા હસ્વ પદાર્થ સાપેક્ષ છે. પણ તેવું બનતું અન્યનિરપેક્ષતા તે નથી. એટલે માનવું જોઈએ કે પદાર્થ માં હસ્વાદિ ધર્મનાં જ્ઞાન અને વ્યવહાર એ જ પરસાપેક્ષ છે, તેના સત્તાદિ ધર્મો પરસાપેક્ષ નથી. તેઓ તે અન્ય નિરપેક્ષ જ છે, એટલે “બધું જ સાપેક્ષ હેવાથી શન્ય છે એવો નિયમ દૂષિત હોવાથી સર્વશન્યતા અસિદ્ધ જ છે. (૧૭૧૫) વળી, સર્વશતાની સિદ્ધિમાં “અપેક્ષા હોવાથી” એ જે હેતુ આપ્યો છે તે વિરુદ્ધ પણ છે, કારણ કે તે સર્વશન્યતાને બદલે વસ્તુસત્તાને જ સિદ્ધ કરે છે. વ્યકત તે કેવી રીતે ? ભગવાન– અજ્ઞણરૂપ ક્રિયા, અપેક્ષકરૂપ કર્તા અને અપેક્ષણીય એવું કર્મ-એ ત્રણેથી નિરપેક્ષ એવી અપેક્ષા સંમવતી નથી; એટલે કે જે ક્રિયા-કર્મ–કર્તા એ ત્રણે વિદ્યમાન હોય તે જ અપેક્ષા સંભવે. આથી તો સર્વશન્યતાને બદલે વસ્તસત્તા જ સિદ્ધ થાય છે, તેથી ઉક્ત હેતુ વિરુદ્ધ છે. (૧૭૧૬) ખરી વાત એવી છે કે કેટલાક મેઘ આદિ જેવા પદાર્થો પિતાનાં કારણ દ્રવ્યોના વિશેષ પરિણામરૂપ હાઈ કર્તા આદિ કેઈની પણ અપેક્ષા રાખતા ન સ્વત: પરતઃ આદિ હોવાથી સ્વતઃસિદ્ધ કહેવાય છે, કેટલાક ઘટાદિ કુંભકારાદિ કર્તાની પદાર્થોની સિદ્ધિ અપેક્ષા રાખતા હોવાથી પરતઃસિદ્ધ કહેવાય છે, કેટલાક પુરુષાદિ જેવા પદાર્થો માતા-પિતા આદિ પર પદાર્થની અને સ્વીકૃત કર્મરૂપ સ્વપદાર્થની અપેક્ષા રાખતા હોવાથી ઉભયતા સિદ્ધ કહેવાય છે, અને કેટલાક આકાશાદિ પદાથે નિત્યસિદ્ધ કહેવાય છે. આ બધે વ્યવહાર વ્યવહારનયાશ્રિત છે એમ સમજવું જોઈએ. (૧૭૧૭) Page #242 -------------------------------------------------------------------------- ________________ વ્યક્ત] શુન્યવાદનિરાસ : [૭૯ પણ નિશ્ચયનયની અપેક્ષાએ તે બાહ્ય કારણો નિમિત્ત માત્ર હોઈ તેને ઉપયોગ છતાં બધુ સ્વતસિદ્ધ જ મનાય છે, કારણ કે બાહ્ય નિમિત્તો હોવા છતાં ખરવિષાણાદિ પદાર્થો જે સ્વતઃસિદ્ધ નથી હોતા તે કદી પણ સિદ્ધ થઈ શકતા નથી, એટલે સર્વ વસ્તુઓ નિશ્ચયનયને મતે સ્વતઃસિદ્ધ જ મનાય છે. એ પ્રકારે વ્યવહાર અને નિશ્ચય એ બને નાના આશ્રયે થતું વસ્તુદર્શન સમ્યફ કહેવાય છે. (૧૭૧૮) વ્યકત-અસ્તિત્વ અને ઘટના એકાએકત્વની–ભેદભેદની જે દલીલ છે તેનો શે ઉત્તર છે? ભગવાન–પ્રથમ “ઘટ છે' એમ સિદ્ધ થાય પછી જ ઘટ અને તેનો ધર્મ અસ્તિત્વ–એ બંને એક છે કે અનેક છે એવી પર્યાય વિશેની * સર્વશૂન્યતાનું વિચારણા પ્રવર્તે છે. આથી તો એ સ્પષ્ટ સિદ્ધ છે કે ઘટ અગર નિરાકરણ અસ્તિત્વને અભાવ તે માની શકાય જ નહિ. જે વસ્તુ ખરવિષાણ જેમ પ્રથમથી જ અસિદ્ધ હોય છે તે વિશે એકાએકતાના પર્યાય વિચાર પણ નથી થતા. જે ઘટ અને તેનું અસ્તિત્વ અવિદ્યમાન હોય છતાં તે વિશે એકાએકત્વની વિચારણા પ્રવર્તતી હોય તે ખરવિષાણ વિશે પણ તે પ્રવર્તાવી જોઈએ. પ્રવર્તતી તે નથી, માટે માનવું જોઈએ કે જે ઘટાદિ વિશે એ ચર્ચા કરવામાં આવે છે તેને ખરવિષાણની જેમ સર્વથા અભાવ સંભવે નહિ. (૧૭૧૯) વળી, તે જેમ ઘટ છે' માટે ઘટ અને અસ્તિત્વ વિશે જે દલીલ કરી તે જ દલીલ તારા મતે “ઘટ શન્ય છે માટે ઘટ અને અન્યતા વિશે પણ કહી શકાય કે ઘટ અને શૂન્યતાને ભેદ છે કે અભેદ? જો ઘટથી શૂન્યતા ભિન્ન હોય તે, વ્યક્ત ! તું જ બતાવ કે ઘટથી ભિન્ન એવી શુન્યતા કઈ છે ? અને જે ઘટ અને શન્યતા અભિન્ન હોય તે પછી ઘટ જ માન જોઈએ, કારણ કે તે પ્રત્યક્ષથી ઉપલબ્ધ થાય છે અને શૂન્યતા જે ધર્મ કેઈ સ્વતંત્ર ઉપલબ્ધ થતો ન હોવાથી તે માનવાની આવશ્યકતા રહેતી નથી. (૧૭૨૦) વળી, “આ ત્રણે લોક શન્ય છે એવું જે વિજ્ઞાન તને થાય છે અને ઉક્ત વચનો જે તું બોલે છે તે બંને સાથે તારો અભેદ છે કે ભેદ ? જે અભેદ હોય તે “પછી વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ થાય છે, કારણ કે જેમ શિંશપ અને વૃક્ષનું એકત્ર સદ્ભૂત છે તેમ તમારું બધાંનું પણ છે. તેથી શન્યતા માની શકાય નહિ. અને જે તું વિજ્ઞાન અને વચનથી ભિન્ન હોય તો તું પથ્થર જેમ અજ્ઞાની અને વચનશન્ય એટલે કે જ્ઞાન વિનાને અને વચન વિનાને થયો. એટલે તું વાદી અર્થાત શન્યવાદી કેવી રીતે થઈશ ? તે પછી શુન્યવાદ કેવી રીતે સિદ્ધ થશે ? (૧૭૨૧) ૧. જુઓ ગા૦ ૧૬૯૩ Page #243 -------------------------------------------------------------------------- ________________ ગણુધરવાદ (ગણધર વ્યકત– “ઘટ અને તેના અસ્તિત્વને અભિન માનતાં બધું જ ઘટરૂપ થઈ જાય અને તેથી અઘટ જેવી વસ્તુ ન હોવાથી ઘટ પણ ન સંભવે એવી મારી વિચારણા શે ખુલાસો છે ? ભગવાન–ઘટસત્તા–ઘટનું અસ્તિત્વ એ ઘટને ધર્મ હોવાથી ઘટથી અભિ-ન છે; છતાં તે પટાદિથી તો ભિન્ન છે, એટલે “ઘટ છે” અર્થાત ઘટને અસ્તિ કહેવા માત્રથી ઘટ જ છે અને બીજું કશું જ નથી' એવો નિયમ કેવી રીતે ફલિત થાય? કારણ કે ઘટની જેમ પટાદિની સત્તા પટાદિમાં છે જ, તેથી ઘટની જેમ તે અઘરૂ૫ પટાદિ બધા પદાર્થો પણ વિદ્યમાન જ છે. એ રીતે અઘટ પણ હેવાથી તદુનિને ઘટ કહી જ શકાય છે. (૧૭૨૨) વ્યકત-ઘટ અને અસ્તિત્વ એક જ હોય તો “જે જે અસ્તિ છે તે બધું જ ઘટ છે એવો નિયમ શા માટે ન બને ? અથવા “ઘટ છે એમ કહેવાથી તે પટાદિ સમસ્ત વસ્તુરૂપ કેમ ન બને ? ભગવાન–તે એટલા માટે ન બને કે ઘટનું અસ્તિત્વ પટાદિના અસ્તિત્વથી જુદું છે. અને ઘટનું અસ્તિત્વ ઘટમાં જ છે પટમાં નથી, માટે ઘર અને તેને અસ્તિત્વને અભિન્ન મનવા છતાં ઉક્ત નિયમ બનાવી ન શકાય અને ઘટને અતિ કહેવાથી તેનું જ અસ્તિત્વ જ્ઞાન થતું હોવાથી તેને સર્વાત્મક કેવી રીતે કહી શકાય ? (૧૭ર૩) તાત્પર્ય એ છે કે અસ્તિ” અર્થાત છે—માત્ર કહેવાથી તે જેટલા પદાર્થોમાં અસ્તિત્વ ધર્મ હોય તે બધાનો બોધ થાય એટલે કે ઘટ અને અઘટ એ સર્વને બોધ થાય; પણ ઘટ કહેવાથી તે ઘટ છે જ એટલું જ્ઞાન થાય, કારણ કે ઘટનું અસ્તિત્વ ઘટપૂરતું જ મર્યાદિત છે. જેમ વૃક્ષ કહેવાથી આમ્ર અને તેવાં નિમ્બાદિ બીજા વૃક્ષને બોધ થાય છે, કારણ કે એ બધામાં વૃક્ષત્વ સરખું છે, પણ આમ્ર કહેવાથી તે તે વૃક્ષ છે જ એટલું જ્ઞાન થાય, કારણ છે જે અવૃક્ષ હોય તે આમ્ર ન કહેવાય. (૧૯૨૪) વ્યક્ત-જાત-અજાત આદિન વિકલપો વિશે આપને શે ખુલાસે છે ? ભગવાન–મારે તને એ બાબતમાં એટલું જ પૂછવાનું છે કે તું જાતઉત્પન કેને કહે છે? જાત-અજાત-ઉભય-ભાયમાન એ ચારે પ્રકારે ઉત્પત્તિ ઉત્પત્તિનો સંભવ નથી ઘટતી-અથવું એ ચારે પ્રકારે તે અજાત છે, એમ તું જાત વિશે કહે છે તે તું બતાવ કે તારે મને અજાત એવું જાત તે કેવું છે? તે ગમે તેવું હોય, પણ તને જે સિદ્ધ હોય તો સર્વશયતાની વાત તારે ૧, ગા૦ ૧૬૯૪ Page #244 -------------------------------------------------------------------------- ________________ વ્યકત] શૂન્યવાદનિવાસ [૮૧ કરવી જ ન જોઇએ. વળી જે તે જાત હાય તે વિકલ્પા વડે કરીને તુ' તેને અજાત કેવી રીતે 'કહી શકે ? એક જ વસ્તુ જાત અને અજાત તા હોઈ શકે નહિ. આમાં તે ત્રવચનિવરાધ છે. વળી જાત જો સથા અસત્ હોય તેા જાતાદિ વિકલ્પે નિરક જ છે. અને અસમાં પણ જો જાતાદિના વિચાર થઈ શકતા હાય તે। આકાશ-કુસુફ વિશે તેવે વિચાર કેમ નથી થતા ? તે પણ અસત્ તા છે જ. એટલે માનવુ' જોઈ એ કે સશૂન્ય નથી. આ સિવાય પહેલાં પણ મે' કહ્યું' જ છે કે બધુ' જે શૂન્ય હાય તે સ્વપ્ન અસ્વપ્ન ઇત્યાદિ બધુ સરખું જ થઈ જવુ' જોઈએ અથવા અસ્વપ્ન ઈત્યાદિ વિપરીત થઈ જવું જોઈ એ ઇત્યાદિ.-તે પ્રમાણે અહી. પણ એ બધા દોષાનુ પુનરાવ`ન કરી શકાય કે ખધુ' જ જો શૂન્ય હાય તે! જાત ને અજાત અને ખરાખર થવાં જોઈએ અથવા અજાત તે જાત થઈ જવુ' જોઈ એ, ઇત્યાદિ. (૧૯૨૫) વળી શયવાદીના એવા જ મત હોય કે ઘટાઢિ વસ્તુ કઈ પણ પ્રકારે ઉત્પન્ન થતી નથી તે તે વિશે મારા પ્રશ્ન છે કે જે ઘડા પ્રથમ માટીના પડમાં ઉપલબ્ધ ન હતા છતાં કું ભકાર, દડ, ચક્રાદિ સામગ્રીથી ઉત્પન્ન થયા પછી તે ઉપલબ્ધ કેમ થયેા ? એ સામગ્રીના અભાવમાં તે ઉપલબ્ધ કેમ થતે ન હતા ? વળી ઉત્પત્તિ પછી તે દેખાયા, પણ પાછે મુદ્ગરાદિથી નષ્ટ થયા પછી કાલાન્તરમાં તે કેમ નથી દેખાતા ? જે વસ્તુ સથા અજાત હાય તે તે ખરશૃંગ જેમ સ`દા અનુપલબ્ધ જ રહે છે. માટે જેની ઉપલબ્ધિ કાદાચિત્ય હોય તે વસ્તુને જાત માનવી જોઈએ. (૧૯૨૬) વળી જાત-અજાત આદિ વિકલ્પા વડે ‘આ બધુ' શૂન્ય છે' એવું જ્ઞાન અને વચન પણ અજાત સિદ્ધ કરી શકાય છે, છતાં તે જ્ઞાન અને વચન કાઈપણ પ્રકારે જાત છે એમ માન્યા વિના તારે છૂટકો નથી. તેજ પ્રકારે સવ ભાવેને પણ તારે જાત માનવા જોઈએ; પછી ભલેને તે વિશે પણ જાત-અજાતાદિ વિકલ્પો ન હાય. આથી સર્વે ભાવા જાત હાવાથી શૂન્ય તો ન કહેવાય. ઘટતા વ્યકત—તે શૂન્યતાવિષયક વિજ્ઞાન અને વચનને પણ હું જાત છતાં અજાત ૪ માનુ છું. ભગવાન—તો પછી અજાત એવાં વિજ્ઞાન વડે શૂન્યનું પ્રકાશન તો થશે નહિ. તેથી શૂન્યતા જ અસિદ્ધ થઈ જશે. (૧૯૨૭) ૧. ગા૦ ૧૭૦૯ ૧૧ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૮૨] ગણધરવાદ [ગણધર વ્યકત– પણ જાતાદિ વિકલ્પ વડે વસ્તુની ઉત્પત્તિ નથી ઘટતી તેનું શું ? ભગવાન– એકાતવાદને આશ્રય લઈએ તો કશું જ ન ઘટે; પણ જે અનેકાન્તનો આશ્રય કરીએ તો અપેક્ષા વિશેષે (૧) જાતની (૨) અજાતની (૩) જાતજાતની અને (૪) જાયમાનની ઉત્પત્તિ ઘટી શકે છે; અને (૫) કાંઈક એવું પણ છે જેની ઉત્પત્તિ ઉક્ત એકે પ્રકારે થતી નથી. (૧૭૨૮). વ્યક્ત- તે કેવી રીતે ? દાખલા આપી સમજાવો. ભગવાન– (૧) ઘટની રૂપીપણે ઉત્પત્તિ એ જાતની ઉત્પત્તિ છે, કારણ કે માટીને પિંડ પ્રથમ પણ રૂપી હતો જ અને તે ઘટાવસ્થામાં પણ રૂપી છે જ. (૨) પણ આકારની અપેક્ષાએ તે જ ઘડાની ઉત્પત્તિ અજાતની ઉત્પત્તિ કહેવાય, કારણ કે માટીનો પિંડ ઘટાકારમાં આવે તે પહેલાં ઘટાકારરૂપ તો અજાત જ હતો. (૩) રૂપ અને આકાર એ બને અપેક્ષા એ ઘડાની ઉત્પત્તિ એ જાત-અજાત ઉભયની ઉત્પત્તિ કહેવાય, કારણ કે તે ઘટાકારમાં આવ્યા પહેલાં રૂપી તો હતો, પણ આકાર વિશેષને અભાવ હતો. (૪) અતીત કાળ નષ્ટ હોવાથી અને અનાગત કાળ અનુપન હોવાથી તે બને કાળમાં કિયા ઘટી શકે નહિ; અર્થાત વર્તમાન કાલમાં જ ક્રિયા ઘટતી હોવાથી જાયમાન ઘડાની ઉત્પત્તિ માનવી જોઈએ. (૧૭ર૯) - (૫) પણ તે જ ઘડે પૂર્વકાલમાં જાત-ઉપન્ન હોય તો પુનઃ તેની ઉત્પત્તિને અસંભવ હોવાથી એમ કહી શકાય કે જાતની ઉત્પત્તિ સર્વથા નથી સંભવતી. વળી જાત એ ઘટ પણ પરપર્યાયરૂપ પરરૂપે તો ઉત્પન્ન થઈ શક્તો નથી તેથી પરપર્યાયની અપેક્ષાએ પણ જાતની ઉત્પત્તિ સર્વથા ઘટતી નથી. વળી જાત-અજાત એ ઘટ પણ અર્થાત સ્વપર્યાયની અપેક્ષાએ જાત અને પરપર્યાયની અપેક્ષાએ આ જાત એ ઘટ પણ પૂર્વજાત હોવાથી પુનઃ તદ્રપે ઉત્પત્તિયોગ્ય ન હોવાથી જાત-જાતની પણ સર્વથા ઉત્પત્તિ ઘટતી નથી. વળી ઘટરૂપે જાયમાન ઘટ પણ પટરૂપે કદી ઉત્પન નથી થતો; એટલે એ અપેક્ષાએ જાયમાનની પણ કદી ઉત્પત્તિ ઘટતી નથી. (૧૭૩૦) વળી માદિ જે નિત્ય પદાર્થો છે તેમની પણ જાતાદિ પ્રકારે સર્વથા ઉત્પત્તિ થતી નથી, કારણ કે તે સર્વદા સ્થિત છે. સારાંશ એ છે કે દ્રવ્યની તે જ પ્રકારે ઉત્પત્તિ કદી થતી નથી, પણ પર્યાયની અપેક્ષાએ ઉપર બતાવ્યું તેમ વસ્તુની જાતઆદિ વિકલ્પે વડે ભજના છે; અર્થાત પર્યાયની અપેક્ષાએ ઉપર બતાવ્યા પ્રમાણે જાતની ઉત્પત્તિ ઘટે પણ છે અને નથી પણ ઘટતી. (૧૭૩૧) Page #246 -------------------------------------------------------------------------- ________________ વ્યકત શૂન્યવાદનિરાસ [૮૩ વળી તે જે એમ વિચાર્યું હતું કે બધું સામગ્રીથી થાય છે, પણ જે સર્વશૂન્ય હોય તો સામગ્રીનો પ્રશ્ન જ કયાં રહ્યો ? આ બાબતમાં કહેવાનું કે તારું આવું માનવું તદ્દન પ્રત્યક્ષ વિરુદ્ધ છે, કારણ કે વચનજનક કઠ, ઓઠ, તાલું આદિ સામગ્રી પ્રત્યક્ષ છે અને તેનું કાર્ય વચન પણ પ્રત્યક્ષ છે, વ્યક્ત-જે વસ્તુ ન હોય છતાં તે અવિદ્યાજન્ય બ્રાન્તિથી દેખાય તો એથી કાંઈ વસ્તુની સત્તા સિદ્ધ ન થઈ શકે. કહ્યું પણ છે કે કામવાસના, સ્વપ્ન, ભય, ઉન્માદ અને અવિદ્યાજન્ય બ્રાન્તિથી મનુષ્ય અવિધ માન એવા અર્થને પણ, કેૉડકરની જેમ જુએ છે.” ભગવાન–જે એમ જ હોય તે પછી અન્યતા સમાનભાવે હોવા છતાં કાચબાના વાળની સામગ્રી શા માટે નથી દેખાતી ? અને વચનની જ સામગ્રી કેમ દેખાય છે ? બનેની દેખાવી જોઈએ અગર કોઈની ન દેખાવી જોઈએ કારણ કે તારે મતે બને સમાનભાવે શન્ય છે. (૧૭૩૨) વળી છાતી, માથું, કંઠ, એઠ, તાલુ, જીભ આદિ સામગ્રીરૂપ વકતા અને તેનું વચન એ સત છે કે નહિ? જે તે સત્ હોય તો સર્વશૂન્ય છે એમ કેમ કહેવાય ? અને જે વતા કે વચન અસત હોય તો “આ બધું શૂન્ય છે” એવું કોણે કહ્યું ? અને કોણે સાંભળ્યું ? કારણ કે સર્વશૂન્ય માનવા જતાં કોઈ વકતા નહિ રહે અને તેને સાંભળનાર શ્રોતા પણ નહિ રહે. (૧૭૩૩) વ્યકત–બરાબર છે. વકતા પણ નથી, વચન પણ નથી, અને તેથી જ વચનીય પદાર્થો પણ નથી. એટલે જ તે એ પ્રકારે સર્વશૂન્ય જ સિદ્ધ થાય છે. ભગવાન–પણ હું તને પૂછું છું કે તે જે એમ કહ્યું કે “વકતા વચન અને વચનીય અભાવ હોવાથી સર્વ શૂન્ય જ છે' તે તારું વચન સત્ય છે કે મિથ્યા? (૧૯૩૪) જે તું તારા એ વચનને સત્ય માનતો હે તો વચનનો સદભાવ સિદ્ધ થવાથી સર્વ વસ્તુનો અભાવ ન બને. અને જે તું તારા એ વચનને મિથ્યા માનતો હોય તે તે વચન અપ્રમાણ હોવાથી સર્વશૂન્યતાને સિદ્ધ કરવા અસમર્થ જ બને. વ્યક્ત – ભલે ને એ વચન શૂન્યતાને સિદ્ધ ન કરી શકે, છતાં અમે તે શૂન્યતાને સ્વીકારીએ જ છીએ. ભગવાન–તે પણ તારે એ અદ્ભુગમ–સ્વીકાર સત્ય છે કે મિથ્યા એવો પ્રશ્ન તેને વિશે પણ થઈ શકે છે. અને ઉત્તરમાં શૂન્યતા સ્વીકારવી ન જોઈએ એ જ ફલિત १. "कामस्वप्नभयोन्मादेर विद्योरप्लवात्तथा । पश्यन्त्यसन्तमप्यर्थ जनः केशोण्डुकादिवत् ॥ ૨, આકાશમાં કાંઈ ન હોય છતાં વાળના ઝૂમખા જેવું દેખાય છે તે કેશડુક કહેવાય છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૮૪] નથી. ગણધરવાદ [ગણધર થાય છે. વળી અભ્યપગમ પણ તો જ ઘટે જે તમે અભ્યગપત્તા–સ્વીકારનાર, અભ્યપગમ–સ્વીકાર, અને અભ્યાગમનીય–સ્વીકરણય વસ્તુ આ ત્રણે વસ્તુને સદ્ભાવ માનો. પણ સર્વ શૂન્યતા માને તો અભ્યપગમ પણ ઘટે નહિ; માટે સર્વશૂન્યતાનો આગ્રહ છેડી દેવું જોઈએ. (૧૭૩૫) વળી જે સર્વશૂન્ય જ હોય તો લેકમાં જે વ્યવહારની વ્યવસ્થા છે તે લુપ્ત થઈ જશે; ભાવ અને અભાવ અને સરખાં જ માનવાં પડશે. તે પછી રેતીના કણમાં તેલ શા માટે ન હોય અને તેલની સામગ્રીમાં જ શા માટે હોય ? વળી બધું જ આકાશકુસુમની સામગ્રીથી જ શા માટે સિદ્ધ ન થઈ જાય ? આવું બનતું તો નથી; પણ પ્રતિનિયત કાર્યનું પ્રતિનિયત કારણ હોય છે તેથી માનવું જોઈએ કે સર્વશૂન્યતા (૧૯૩૬) વળી સંસારમાં જે કાંઈ છે તે બધું જ સામગ્રીથી ઉત્પન્ન થાય છે એ કાંઈ એકાંતનિયમ નથી. હયણુકાદિ જેવા સકંધે સાવયવ હેઈ દ્વિ-આદિ પરમાણુ સામગ્રીથી ઉત્પન્ન થતાં હોવાથી તે સામગ્રીજન્ય કહેવાય છે, પણ નિરવય એવો પરમાણુ તે કેઈથી ઉત્પન્ન થતું નથી, તે તેને પણ હયણકાદિની જેમ સામગ્રીજન્ય કેવી રીતે કહેવાય ? વ્યક્ત–પરમાણુ પણ સપ્રદેશ-સાવયવ જ છે, તેથી તે પણ સામગ્રીજન્ય જ કહેવાય. ભગવાન–પણ તે પરમાણુના જે અવયવો હશે અથવા તે અવયના પણ જે અવયવ હશે અને એમ છેવટે જે અંતિમ નિરવય–અપ્રદેશી અવયવ હશે તેને તે સામગ્રીથી જન્ય નહિ જ માની શકાય; એટલે બધું જ સામગ્રી જન્ય છે એમ એકાંતનિયમ નથી. વ્યક્ત પણ ધારો કે એવો કોઈ પરમાણુ ન જ માનીએ તો ? ભગવાન - પરમાણુને સર્વથા અભાવ તે માની શકાય નહિ, કારણ કે તેનું કાર્ય દેખાય છે તેથી કાર્ય દ્વારા કારણનું અનુમાન થઈ શકે છે. કહ્યું પણ છે કે– અમૂર્ત વસ્તુ વડે પરમાણુનું અનુમાન કરી શકાય છે. તે પરમાણુ અપ્રદેશ છે. નિરવયવ છે, અન્ય કારણ છે, નિત્ય છે અને તેમાં એક રસ, એક વર્ણ, એક ગધ અને બે પશ છે. તેનું કાર્ય દ્વારા અનુમાન થઈ શકે છે.” ૧૭૩૭) વ્યકત–પણ એ પરમાણુનું અસ્તિત્વ જ નથી, કારણ કે તે સામગ્રીથી ઉત્પન્ન થતા નથી. १. "मूर्तरणुरप्रदेशः कारणमन्त्य भवेत् तथा नित्यः । एकरसवर्णगन्धा स्पर्श: कार्य लिङ्गश्च ॥ Page #248 -------------------------------------------------------------------------- ________________ વ્યકત] શુન્યવાદનિરાસ ભગવાન–એક તરફ તું કહે છે કે બધું સામગ્રીજન્ય છે અને વળી પાછું કહે છે કે પરમાણુ નથી, આ તો પરસ્પર વિરુદ્ધ કથન થયું કહેવાય જેમ કઈ કહે કે બધાં જ વચનો જઠાં છે, તો તેનું આ કથન જેમ સ્વવચન વિરુદ્ધ છે. તેમ આમાં પણ વિરોધ છે, કારણ કે જે પરમાણુ જ ન હોય તો તે સિવાયની એવી કઈ સામગ્રી છે જેથી આ બધું ઉત્પન્ન થાય? શું આ બધું આકાશકુસુમથી ઉત્પન્ન થાય છે ? માટે જે બધાને સમગીજન્ય માનવું હોય તે પરમાણુરૂપ સામગ્રીને અભાવ માની શકાય નહિ. (૧૭૩૮) વ્યકત–પણું પરભાગનું અદર્શન છે જ અને નજીકના ભાગનું પણ સૂક્ષમ હોવાથી અદશન છે ઇત્યાદિ તર્ક વડે જે સર્વશૂન્યતાની સિદ્ધિ કરી હતી તેનું શું ? ભગવાન–આમાં પણ વિરોધ છે. દશ્ય વસ્તુના અગ્ર ભાગનું તને ગ્રહણ પણ બધું અદશ્ય છે છતાં તું કહે છે કે “તે નથી, તે તેમાં વિરોધ નથી તે નથી બીજુ શું છે? વ્યકત વસ્તુતઃ સર્વાભાવ હોવાથી અગ્રભાગનું ગ્રહણ પણ બ્રાતિ જ છે. ભગવાન–જે અગ્રભાગનું ગ્રહણ બ્રાન્તિમાત્ર હોય તો પછી શૂન્યરૂપે સમાન હોવા છતાં ખરશૃંગને અગ્રભાગ કેમ ગૃહીત નથી થતો ? કાંતો બનેનું ગ્રહણ સમાનભાવે થવું જોઈએ અથવા ન થવું જોઈએ. સમાન હોવા છતાં એવું ન બને કે એક ગૃહીત થાય અને બીજુ નહિ. વળી, વિપર્યય કેમ નથી થતો? ખંભાદિના અગ્રભાગને બદલે ખરશંગને જ અગ્રભાગ દેખાય અને ખંભાદિનો અગ્રભાગ ન દેખાય એમ કેમ નથી બનતું? માટે બધું જ શૂન્ય છે એમ માની શકાય નહિ. ((૧૯૩૯) વળી “પરભાગ નથી દેખાતો માટે અગ્રભાગ પણ ન હોવો જોઈએ આ તે વળી કેવી જાતનું અનુમાન છે? અગ્રભાગ તે અબાધિત પ્રત્યક્ષથી સિદ્ધ છે, તેથી ઉક્ત અનુમાનથી અગ્નિના ઔશ્યની જેમ અગ્રભાગને બાધ ન થઈ શકે. પણ એ અગ્રભાગ ગ્રાહક પ્રત્યક્ષથી જ તારું અનુમાન બાધિત થઈ જશે. એટલે ઊલટું અગ્રભાગના ગ્રહણથી પરભાગની પણ સિદ્ધિ કેમ નહિ થાય તે તું જ કહે, કારણ કે અગ્રભાગ એ આપેક્ષિક છે, એટલે જે કંઈ પરભાગ હોય તે જ અગ્રભાગ સંભવે, અન્યથા નહિ. આથી અગ્રભાગના અસ્તિત્વને બળે પરભાગના અસ્તિત્વનું અનુમાન સહજ છે. ૧, જુઓ ગા૦ ૧૬૯૬ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૮૬] ગણધરવાદ ગણધર વળી અદનમાત્રથી વસ્તુને નિહ્નત કરી પણ શકાતા નથી. દેશાદિથી વિપ્રકૃષ્ટ એવી વસ્તુઓનું વિદ્યમાન છતાં દેન નથી થતું છતાં તેને અભાવ અદર્શન એ અભાવ- માની શકાત્તા નથી. એટલે સારાંશ એ છે કે પરભાગના અદનસાધક નથી માત્રથી અગ્રભાગના નિષેધ કરી શકા જ નહિ. અને અગ્રભાગનું દર્શીન હોવાથી અદૃશ્ય એવા પરમાળનું પણ અસ્તિત્વ અનુમાનથી સિદ્ધ કરી શકાય છે; જેમ કે - દૃશ્યવસ્તુને પરભાગ પણ છે, કારણ કે તત્સમદ્ અગ્રભાગનુ' ત્રણ છે. જેમ આકાશના પૂ ભાગનું ગ્રહણ હાવાથી તસ બધી પરભાગ પણ છે જ, તે પ્રકારે દૃશ્ય વસ્તુને પરભાગ પણ છે. વળી અગ્રભાગના પશુ એક ભાગ અગ્ર છે અને તેને પણ એક ભાગ અગ્ર છે એમ કરતાં જે સર્વાગ્રભાગ છે તે હા સૂક્ષ્મ છે અને અદશ્ય છે તેથી અગ્ર ભાગના સથા અભાવ છે. ~ નૃત્યાદિ તે જે વિચારણા કરી છે તે પણ અયુક્ત છે, કારણ કે અહીં પણુ જો પરભાત નહિ માને તેા અગ્રભાગ સભવશે જનßિ. એટલે પરભાગ તે અદૃશ્ય છતાં સ્વીકારવે જ જોઈ એ. (૧૯૪૦) વળી, જો સશૂન્ય જ હાય તે પછી અગ્રભાગ, મધ્યભાગ અને પરભાગ એવા ભેદ પણ શી રીતે સંભવ ? વ્યક્ત--પરમતની અપેક્ષાએ એવા ભેદા કર્યા છે. ભગવાન—પણ જ્યાં સર્વાભાવ હાય ત્યાં આ સ્વમત અને તે પરમત એવા પણ ભેદ શી રીતે થાય ? (૧૯૪૧) જો શૂન્યતા સ્વીકારમાં ન આવે તે જ અગ્રભાગ--મધ્યભાગ-પરભાગ એવા ભેદ સ્વીકારી શકાય, અને જો એવા ભેદોને સ્વીકારવામાં ન આવે તે પછી ખરશ્`ગની જેમ તેવા વિષેા કરવાના કશે। જ અથ નથી ! (૧૭૪૨) વળી જો સ શૂન્ય હાય તો એમ કેમ અને કે અગ્રભાગ જ દેખાય પણ પરભાગ ન દેખાય ? વસ્તુતઃ કશુ જ દેખાવુ ન જોઈ એ, અને ગ્રહણમાં વિપર્યાસ કેમ નથી થતા ? અર્થાત્ પરભાગ જ દેખાઈ જાય પણ અગ્રભાગ ન દેખાય, અનતું? આથી સશૂન્યતા ઋસિદ્ધ છે. એવું કેમ નથી (૧૯૪૩) વળી જો એવા નિયમ હોય કે પરભાગ નથી દેખાતે માટે વસ્તુ શૂન્ય છે તે પછી સ્ફટિકની સત્તા તા સ્વીકારવી જ જોઈ શે, કારણ તેના તે પરભાગ પણ દેખાય છે. વ્યકત ક ત-ટિકાઢિ પણ વસ્તુતઃ શૂન્ય જ છે. ૧. ગા૦ ૧૬૯૬ Page #250 -------------------------------------------------------------------------- ________________ વ્યકત] શુન્યવાદનિરાસ [૮૭ ભગવાન-તે પરભાગના અદશનથી વસ્તુને અભાવ સિદ્ધ નહિ થાય. પરભાગનું અદશન એ અહેતુ બની જશે. તો પછી એમ જ કહો ને કે “કાંઈ જ દેખાતું નથી” માટે સર્વશૂન્ય છે. વ્યક્ત–હા, ખરી વાત એ જ છે કે “કશું નથી દેખાતું માટે જ સર્વને અભાવ છે.-સર્વશૂન્ય છે, ભગવાન–એમ કહેવા જતાં તો તે જે પ્રથમ સ્વીકાર્યું છે તેનો બાધ થઈ જશે, એટલે કે પ્રથમ તે એમ કહ્યું કે પરભાગનું અદર્શન છે અને હવે તું એમ કહે છે કે કશાનું દર્શન નથી, આમાં તે પરસ્પર વિરોધ છે. વળી ઘટપટાદિ બાહ્ય વસ્તુ સર્વને પ્રત્યક્ષ છે તેથી એમ કેમ કહેવાય કે કશું જ નથી દેખાતું? આમાં તો પ્રત્યક્ષ વિરોધ છે; તેથી કશું જ દેખાતું નથી એ હેતુથી સર્વાભાવ સિદ્ધ કરી શકાય નહિ. વ્યકત–સર્વ સપક્ષમાં હેતુ વિદ્યમાન ન હોય છતાં જે તે સર્વ વિપક્ષથી વ્યાવૃત્ત હોય-અર્થાત્ એક પણ વિપક્ષમાં વિદ્યમાન ન હોય તો તે સહેતુ કહેવાય છે, જેમ શબ્દ અનિત્ય છે, કારણ કે તે પ્રયત્નથી ઉત્પન્ન થાય છે. આમાં હેતુ બધા અનિત્ય પદાર્થોમાં વિદ્યમાન નથી, કારણ કે વીજળી, વાદળાં વગેરે અનિત્ય પદાર્થો એવાં છે જે પ્રયત્નની અપેક્ષા નથી રાખતા; છતાં કોઈ પણ વિપક્ષમાં એ હેતુ નથી. અર્થાત કઈ પણ એવો નિત્ય પદાર્થ નથી જે ત્પત્તિમાં પ્રયત્નની અપેક્ષા રાખતો હોય, કારણ કે નિત્ય પદાર્થને ઉત્પત્તિ જ નથી ત્યાં પ્રયનનું શું કામ? એટલે ઉક્ત હેતુ સર્વ સપક્ષવ્યાપી ન હોવા છતાં સર્વ વિપક્ષથી વ્યાવૃત્તિને કારણે સ્વસાધ્ય અનિત્યતાને સિદ્ધ કરે છે. તે જ પ્રમાણે “પરભાગનું અદર્શન” ભલે સફટિકાદિ શૂન્ય પદાર્થોમાં ન હોય અર્થાત્ ભલે તે સર્વપક્ષમાં ન હોય છતાં સપક્ષના બહુભાગમાં તો છે જ, તેથી તે સ્વસાધ્યને સિદ્ધ કરી શકે છે, ભગવાન-પરભાગનું અદર્શન” એ હેતુમાં ઉક્ત હેતુની જેમ વ્યતિરેક સિદ્ધ થતો નથી. ઉક્ત હેતુનો વ્યતિરેક–જે અંત્ય નથી તે પ્રયત્નથી ઉત્પન્ન પણ થતું નથી; જેમ આકાશ—એ સિદ્ધ છે. પણ અહીં તો જ્યાં શૂન્યતા નથી ત્યાં પરભાગનું અદર્શન પણ નથી' એ વ્યતિરેક કયાં સિદ્ધ કરશે ? એ વ્યતિરેક તો કોઈ સદ્દભૂત વસ્તુમાં જ સિદ્ધ થઈ શકે. અને તું તો સર્વાભાવ માનતો હોવાથી કોઈ સદ્ભુત વસ્તુને સ્વીકાર કરી જ ન શકે. એટલે પરભાગના અદશનને તારે અહેતુ જ માન રહ્યો. (૧૯૪૪-૪૫) યકત --પર અને મધ્યભાગ નથી, કારણ કે ખરવિષાણની જેમ તે અપ્રત્યક્ષ છે, Page #251 -------------------------------------------------------------------------- ________________ ૮ ગણધરવાદ [ગણધર અને પર અને મધ્યભાગ ન હોય તે અગ્રભાગ પણ કયાંથી હોય? કારણ કે તે અગ્રભાગ પણ પર-મધ્યભાગની અપેક્ષાએ છે. આમ સર્વશૂન્યતા સિદ્ધ થાય છે. ભગવાન–જુદી જુદી ઈન્દ્રિયોને જે વિષય બને છે તે અર્થ પ્રત્યક્ષ કહેવાય છે. એટલે જ્યારે તું “અપ્રત્યક્ષ છે એમ કહે છે ત્યારે ઈન્દ્રિયો અને અર્થ એટલું તે ઓછામાં ઓછું તારે વિદ્યમાન છે એમ તે માનવું જ જોઈએ, કારણ કે વિદ્યમાનનો જ નિષેધ થાય છે. અને તે સ્વીકારવામાં તો શન્યતાની હાનિ થાય છે, એટલે કદાચ તું તે બને-ઈન્દ્રિય અને અર્થને ન સ્વીકારે, પણ શન્યને સ્વીકારે તોપણ તું અપ્રત્યક્ષ હોવાથી” એમ ન કહી શકે, કારણ કે ઈન્દ્રિય અને અર્થના અભાવમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ એવો વ્યવહાર થઈ જ ન શકે. (૧૯૪૬) વળી “અપ્રત્યક્ષ હોવાથી” એ હેતુ પણ વ્યભિચારી છે, કારણ કે એ નિયમ નથી કે જે અપ્રત્યક્ષ હોય તે અવિદ્યમાન જ હોય. તારા પિતાના જ સંશયને અને અન્ય જ્ઞાનોને ઘણા લોકો પ્રત્યક્ષ નથી કરતાં છતાં તે વિદ્યમાન છે જ. તે પ્રકારે અન્ય પદાર્થો એવા હોઈ શકે છે કે જે અપ્રત્યક્ષ છતાં વિદ્યમાન હોય છે. તે પ્રમાણે પરમધ્યભાગો પણ અપ્રત્યક્ષ છતાં વિદ્યમાન સંભવે છે. વ્યકત-સંશયાદિ જ્ઞાન પણ અપ્રત્યક્ષ હોવાથી વિદ્યમાન નથી એમ કહે ? ભગવાન–તો પછી એમ જ થયું ને કે તને ભૂતોની શૂન્યતા વિશે સંશય નથી ? તે પછી તે કોને છે ? એ તે શું છે ? અને કોણે શૂન્યતાને શું છે? સારાંશ એ છે કે બીજા કોઈને તે ભૂતાના અસ્તિત્વ વિશે સંદેહ જ નથી, એ સંદેહ તો તને જ હતો. અને હવે તું કહે છે કે મને પણ સંદેહ નથી તો પછી એ ચર્ચા અહી જ સમાપ્ત થવી જોઈએ, કારણ કે બીજા લોકોને તે આ ગ્રામ-નગરાદિની સત્તા વિશે જરા પણ સંદેહ નથી. તેથી સર્વશૂન્યતાને પ્રશ્ન જ રહેતો નથી. (૧૪) એટલે કે વ્યક્ત ! તારે પણ પૃથ્વી, પાણી, અગ્નિ જે પ્રત્યક્ષ દેખાય છે એ વિશે તે સંદેહ કરવો જ ન જોઈએ, જેમ તું તારા પોતાના સ્વરૂપ પૃથ્વી આદિ ભૂત વિશે સંદેહ નથી કરતા તેમ. વાયુ અને આકાશ જે પ્રત્યક્ષ નથી પ્રત્યક્ષ છે દેખાતાં એ વિશે સંશય કદાચ થાય, પરંતુ એ સંશયનું નિવારણ પણ અનુમાનથી થઈ શકે છે. (૧૭૪૮) વ્યક્ત-વાયુની સિદ્ધિમાં કેવું અનુમાન છે? Page #252 -------------------------------------------------------------------------- ________________ વ્યક્ત] શુન્યવાદનિકાસ [૮૯ ભગવાન–સ્પર્શાદિ ગુણોનો ગુણી અદશ્ય છતાં વિદ્યમાન હોવું જોઈએ, કારણ તે ગુણો છે; જેમ રૂપ ગુણનો ગુણ ઘટ છે. એટલે સ્પર્શ–શબ્દ વાયુનું અસ્તિત્વ –વાચ્ય-કપાદિ ગુણોને પણ સંપાદક જે ગુણી છે તે વાયુ છે. આ પ્રકારે વાયુનું અસ્તિત્વ સિદ્ધ થતું હોવાથી તે વિશે સંદેહને અવકાશ નથી. (૧૭૪૯) વ્યકત–આકાશસાધક અનુમાન કેવું છે? ભગવાન–પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ એ બધાનો કોઈ આધાર હોવો જોઈએ, કારણ કે તે બધાં મૂર્ત છે. જે મૂર્ત હોય છે તેને આધાર હોય આકાશની સિદ્ધિ છે; જેમ પાણીનો આધાર ઘડે હોય છે. જે પૃથ્વી આદિને આધાર છે તે આકાશ છે. હે વ્યક્ત ! આ પ્રમાણે આકાશ સિદ્ધ થતું હોવાથી એ વિશે પણ સંદેહને સ્થાન નથી. વ્યકત–પૃથ્વી આદિ ભૂતોનો આધાર સાય છે; એટલે કે દષ્ટાંન્તમાં જળના આધાર તરીકે જે ઘટરૂપ પૃથવી લીધેલ છે તે તે હજી સાધારરૂપે સિદ્ધ કરવાની હાઈ આધાયુક્ત અંશમાં સાધ્ય જ છે. તો એવી સાધારરૂપે હજી સિદ્ધ નહિ થયેલ પૃથ્વીને દષ્ટાંતમાં કેવી રીતે લઈ શકાય? ભગવાન–તો પછી ઉક્ત અનુમાનને બદલે આવાં અનુમાન કરીને ભૂતના આધારને સિદ્ધ કરવો જોઈ એ–પૃથ્વી આધારવાળી છે મૂર્ત હોવાથી, પાણીની જેમ, તેમ પાણીના આધારની સિદ્ધિમાં અગ્નિને અને અગ્નિના આધારની સિદ્ધિમાં વાયુને અને વાયુના આધારની સિદ્ધિમાં પૃથ્વીને દષ્ટાંત તરીકે મૂકીને તત્તત ભૂતોના આધારને સિદ્ધ કરવો જોઈએ, એથી ઉક્ત દેષ નિવૃત્ત થઈ જશે. આ પ્રમાણે ઉક્ત ભૂતના આધારરૂપ આકાશની સિદ્ધિ થવાથી તેના વિશે પણ સંદેહને અવકાશ નથી. (૧૭૫૦) હે સૌમ્ય! આ પ્રકારે પ્રત્યક્ષાદિ પ્રમાણેથી સિદ્ધ એવાં ભૂતની સત્તા સ્વીકારવી જ જોઈએ. જ્યાં સુધી શસ્ત્રથી ઉપઘાત થયો ન હોય, ત્યાં સુધી એ ભૂત સચેતનસજીવ છે, શરીરના આધારભૂત છે અને નાના પ્રકારે જીવના ઉપગમાં આવે છે. (૧૭૫૧) વ્યકત -ભૂતને વળી આપે સજીવ શાથી કહ્યાં ? ભગવાન-પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ એ ચારે સચેતન છે, કારણ કે તેમાં જીવનાં લક્ષણો દેખાય છે, પણ આકાશ તે અમૂર્ત છે અને તે ભૂતસજીવ છે જીવનો આધાર માત્ર બને છે પણ સજીવ નથી. (૧૭૪ર) ૧૨ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૯૦] ગણધરવાદ વ્યકત—પૃથ્વી સચેતન છે તેમાં શે હેતુ છે? ભગવાન—સાંભળ; પૃથ્વી સચેતન છે, કારણ કે તેમાં સ્રીમાં દેખાય છે તેવાં જન્મ --જરા-જીવન-મરણ-ક્ષતસ`રાહણુ-આહાર-દોહદ-રાગ-ચિકિત્સા ઇત્યાદિ લક્ષણા છે. [ગણધર વ્યકત—અચેતનમાં પણ જન્મ વગેરે દેખાય છે; જેમ દહીં ઉત્પન્ન થયું, જીવિત વિષ, મુડદાલ કસુ'એ એવા પ્રયાગથી દહી. વગેરેમાં પણ જન્માર્ત્તિ છે જ છતાં તે સજીવ નથી. ભગવાન—દહી' વગેરે અચેતન વસ્તુમાં એવા પ્રયાગ ઔપચારિક છે, કારણ કે તેમાં જરાદિ બધા ધમેર્માં મનુષ્ણેાના જેવા દેખાતા નથી, જ્યારે વૃક્ષામાં તે તે જન્માર્દિ બધા ભાવે નિરુપચરિત છે, તેથી તેને સચેતન માનવાં જોઈએ. વળી, વનસ્પતિમાં તન્યસાધક ખીજા પણ હેતુએ છે. સૃષ્ટપ્રêાદિકા (લજામણી) વનસ્પતિ ક્ષુદ્ર જં તુની જેમ સ્પર્શ માત્રથી સંકાચ પામે છે. વળી લતા પેાતાને આશ્રય મેળવવા મનુષ્યની જેમ વૃક્ષ પ્રતિ સંચરે છે. શમી આદિમાં નિદ્રા, પ્રોાધ, સ`કાચ આદિ જીવનાં લક્ષણા માનવામાં આવ્યાં છે. વળી અકુલ અમુક કાલમાં શબ્દના, અશાક વૃક્ષ રૂપના, કુરખક ગન્ધના, વિરહક રસના અને ચ'પક-તિલક આદિ સ્પર્શીને ઉપભેગ કરે છે એ સિદ્ધ છે. (૧૯૫૪-૫૫) વળી, મનુષ્યઆદિ જીવામાં જેમ હરસના માંસના અંકુર ફૂટે છે, અર્થાત્ એક વાર હરસ કપાયા પછી પણ ફરી તેના માંસના અંકુર ઉદ્ભવે છે, તેમ વૃક્ષ સમૂહ વિષ્રમ-પ્રવાલ લવણુ અને ઉપલમાં પણ જ્યાંસુધી તે સ્વાશ્રય સ્થાનમાં હોય છે ત્યાંસુધી એક વાર છિન્ન થયા પછી પણ તેમાં સ્વજાતીય અકુર ફૂટે છે, અને તે વૃદ્ધિને પામે છે, માટે તેમાં જીવ છે, વ્યક્ત–પૃથ્વીઆદિ ભૂતાને સચેતન સિદ્ધ કરવાના પ્રસ`ગ છે તેમાં પ્રથમ પૃથ્વીને જ સજીવ સિદ્ધ કરવી જોઈતી હતી. તેને બદલે પ્રથમ વૃક્ષામાં અને પછી જ વિક્રમ —પ્રવાલ લવણાદ્વિરૂપ પૃથ્વીમાં સજીવતા સિદ્ધ કરી તેનું શું કારણ ? ભગવાન—વનસ્પતિ એ લૌકિક પ્રસિદ્ધિ પ્રમાણે પૃથ્વી ભૂતને જ વિકાર હાવાથી તેના સમાવેશ પૃથ્વી ભૂતમાં છે. તે સ્વતંત્ર ભૂત નથી તેથી અને વનસ્પતિમાં જેવાં સ્પષ્ટ ચૈતન્ય લક્ષણા દેખાય છે તેવાં વિક્રમ વગેરેમાં દેખાતાં પણ નથી તેથી વૃક્ષામાં જ પ્રશ્ન સજીવતા સિદ્ધ કરી છે, (૧૯૫૬) Page #254 -------------------------------------------------------------------------- ________________ વ્યકત] શૂન્યવાદનિરાસ વ્યક્ત-જલને સચેતન કેવી સિદ્ધ કરો છો ? ભગવાન-જમીન ખેદવાથી જમીનથી સજાતીય એવું સ્વાભાવિક રીતે પાણી નીકળતું હોવાથી તે દેડકાની જેમ સજીવ છે, અથવા માછલાની જેમ વાદળમાંથી પડતું હોવાથી આકાશમાંનું પાણી એ સજીવ છે. (૧૭૫૭) વ્યકત-વાયુની સજીવતા કેમ માનવી ? ભગવાન–જેમ ગાય બીજાની પ્રેરણા વિના અનિયમિતરૂપે તિર્યક્રગમન કરે છે તેમ વાયુ પણ ગતિ કરતો હોવાથી સજીવ છે. વ્યકત-અને અગ્નિની સજીવતા કેવી રીતે છે? ભગવાન–જેમ મનુષ્યમાં આહારાદિથી વૃદ્ધિ અને વિકાર દેખાય છે તેમ અગ્નિમાં પણ કાષ્ઠના આહારથી વૃદ્ધિ અને વિકાર દેખાય છે, તેથી તે મનુષ્યની જેમ સજીવ છે. (૧૭૫૮) પૃથ્વી આદિ ચારે ભૂતે જીવે ઉત્પન્ન કરેલાં અને જીવના આધારભૂત એવાં શરીર છે, કારણ કે તે અવિકારથી ભિન્ન એવાં મૂર્ત જાતિનાં દ્રવ્યો છે; જેમ ગાય વગેરેનું શરીર. એ શરીરે જ્યાં સુધી શસ્ત્રો પહત ન હોય ત્યાંસુધી સજીવ છે અને શસ્ત્રો પહત થયા પછી નિર્જીવ હોય છે. (૧૭૫૯). વળી, હે સૌમ્ય ! પૃથ્વી આદિ એકેન્દ્રિય જી જે સંસારમાં ન હોય તે સંસારને વિછેદ થઈ જાય, કારણ કે સંસારમાંથી ઘણું જીવો મોક્ષમાં જતાં રહે છે અને નવા છે તે ઉત્પન્ન થતા જ નથી અને લેક પણ બહુ જ પરિમિત છે તેથી તેમાં સ્કૂલ જીવ તો થોડા જ રહી શકે, અથિી સંસાર જીવરહિત થઈ જાય. પણ સંસાર જીવરહિત થઈ જાય છે એમ તો કઈ માનતું નથીમાટે પાર્થિવાદિ એકેન્દ્રિય જીવોની અનંત સંખ્યા માનવી જોઈએ. એ જીવ ભૂતોને પોતાના આધારરૂપ શરીર બનાવીને તેમાં ઉત્પન્ન થાય છે. (૧૭૬૦–૧૭૬૧) વ્યક્ત–પણ જે પૃથ્વી આદિ ભૂતોમાં આપના કહ્યા પ્રમાણે અનંત જીવો હોય તો તે સાધુને પણ આહારાદિ લેવાથી તે અનંત જીવોની હિંસાને દેષ લાગે અને તેથી તે અહિંસાને અભાવ જ થઈ જાય. ભગવાન--અહિંસાનો અભાવ ન થાય કારણ કે મેં પ્રથમ જ કહ્યું છે કે ભૂતો સજીવ હાય શસ્ત્રો પહત પૃથ્વી આદિ ભૂતમાં જીવ હોતો નથી; તે બધાં તોપણ અહિંસાને ભૂત નિજીવ છે. સદ્દભાવ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨] ગણધરવાદ [ગણધર જોઈ એ. લેાક જીવાથી સ`કુલ છે સમજવુ' ન જોઈ એ, વળી, હિં'સા-અહિંસાના વિવેક તારે કરવા એટલા જ માત્રથી હિ'સા થાય છે એમ (૧૯૬૨) વળી, કાઈ જીવનેા ઘાતક ન હોય એટલા માત્રથી તે નિશ્ચયથી અહિંસક છે. એમ પણ નથી. વળી, જીવ બહુ થૈડા હાય તે। હિ'સા થાય નહિ અને ઘણા જીવ હાય તેા હિ'સા થાય એવુ પણ નથી. (૧૯૬૩) વ્યકત તા પછી કાઈને હિ'સક અગર અહિંસક કયારે સમજવા ? ભગવાન—જીવની હત્યા ન કરવા છતાં દુષ્ટ ભાવને કારણે કસાઈની જેમ હિ‘સક કહેવાય છે, અને જીવના વધક છતાં શુદ્ધ ભાવને કારણે સુવઘની હિ'સા-અહિંસાના જેમ અહિં સક જ કહેવાય છે. આ પ્રમાણે અનુક્રમે શુદ્ધ અને દુષ્ટ ભાવને કારણે જીવને મારે છતાં અહિંસક અને ન મારે છતાં દ્વિ'સક કહેવાય છે. (૧૯૬૪) વિવેક યકૃત—કાઈના મનેાલાવાને કેમ જાણવા ? ભગવાન——પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિસ`પન્ન એવા જ્ઞાની સાધુ અહિં સક હાય છે, પણ તેથી વિપરીત જે અસ યમી હાય તે હિ ંસક કહેવાય છે. ઉક્ત સ`યમીથી જીવના ઘાત થાય કે ન થાય પણ તેથી તે હિંસક કહેવાતા નથી, કેમ જે તેના આધાર તે આત્માના અધ્યવસાય ઉપર છે. બાહ્ય નિમિત્તરૂપ જીવઘાત વ્યભિચારી છે. (૧૯૬૫) વ્યક્ત—તે કેવી રીતે ? ભગવાન—વસ્તુતઃ અશુભ પરિણામ એ જ નિશ્ચય નયથી Rsિ'સા છે, એ અશુભ પરિણામ માહ્ય જીવધાતની અપેક્ષા રાખે અગર ન પણ રાખે. સારાંશ એ છે કે અશુભ પરિણામ એ જ હિંસા છે. બાહ્ય જીવનેા ધાત થયે। હાય કે ન થયા હોય છતાં અશુભ પરિણામવાળે જીવ હિ‘સક કહેવાય છે. (૧૯૬૬) વ્યકત—તે। પછી ખાહ્ય જીવના ઘાત શું હિંસા કહેવાય નહિ ? ભગવાન જે જીવવધ અશુભપરિણામજન્ય હાય અથવા અશુભ પરિણામને જનક હાય તે જીવવધ તા હિ'સા છે જ; એટલે જીવવધ સથા હિહંસા નથી એમ તા ન કહેવાય. માત્ર જે જીવવધ એવા અશુભ પરિણામથી જન્ય નથી અગર જે જીવવધ એવા અશુભ પરિણામેાના જનક નથી તે જ જીવવધ હિંસા કેટિમાં નથી. (૧૯૬૭) જેમ વીતરાગ પુરુષને ઇન્દ્રિયોના વિષય શબ્દાદિ રાગના જનક નથી બનતા, કારણ કે વીતરાગ પુરુષના ભાવેા શુદ્ધ છે, તેમ સંયમીને જીવવધ પણ હિંસા નથી, કારણ કે તેનુ` મન શુદ્ધ છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૯િ૩ વ્યકત] શૂન્યવાદનિરાસ માટે હે વ્યક્ત! લોક જીવસંકુલ છે તેથી સંયમીને પણ હિંસાદોષ લાગશે અને અહિંસાને અભાવ થઈ જશે એ કહેવું બરાબર નથી. આ પ્રકારે એ વસ્તુ સિદ્ધ થઈકે સંસારમાં પાંચ ભૂત છે તેમાંનાં પ્રથમ ચાર પૃથ્વી-જલ-તેજ-વાયુ એ સજીવ પણ છે અને પાંચમું આકાશ અચેતન જ છે. વ્યક્ત–પ્રમાણથી પાંચે ભૂત સિદ્ધ થયાં, પણ વેદવચનમાં વિરોધ છે તેનું શું ? ભગવાન–વેદમાં સંસારના બધા પદાર્થોને સ્વપ્ન જેવા કહ્યા છે તેનો અર્થ એ નથી કે સર્વથા અભાવ છે. પણ ભવ્ય જીવો એ પદાર્થોમાં અનુરક્ત દિવચનનો સમનવય થઈ મૂઢ ન બની જાય, તેમાં આસક્ત ન બની જાય એટલા માટે તેમને સ્વનોપમ અર્થાત્ અસાર બતાવ્યા છે, જેથી સંસારના પરિગ્રહથી મુક્ત થઈને નિર્મોહી બની મનુષ્ય વીતરાગ અને સર્વજ્ઞ બને અને અને મોક્ષલાભ કરે. આ પ્રકારે ઉક્ત વેદવચનનું તાત્પર્ય સર્વશૂન્યતામાં નથી, પણ પદાર્થોમાં આસક્તિયોગ્ય કશું જ નથી એ બતાવવાનું છે. આ પ્રકારે જરા મરણથી મુક્ત એવા ભગવાને જ્યારે તેને સંશય દૂર કર્યો ત્યારે તેણે પિતાના ૫૦૦ શિષ્યો સાથે દીક્ષા લીધી. (૭૬૯) ' (૧૯૬૮). Page #257 -------------------------------------------------------------------------- ________________ પાંચમા ગણધર સુધર્મા આ ભવ અને પરભવના સાદૃશ્યની ચર્ચા (કાર્ય-કારણના સાદૃશ્યની ચર્ચા) મેલાન્ચેા. તેમને બધાને દીક્ષિત થયેલા સાંભળીને સુધર્માં પણ ભગવાન પાસે જાઉં, નમસ્કાર કરું અને તેમની સેવા કરું, એમ વિચારીને ભગવાન પાસે આવે છે. (૧૯૭૦) જન્મ-જરા-મરણથી મુક્ત એવા ભગવાન તેા સજ્ઞ-સદશી હતા તેથી તેમણે તેને ‘સુધર્મો અગ્નિ-વેશ્યાયન' એમ નામ અને ગેાત્રપૂક (૧ ૯૯૧) અને તેને કહ્યુ` કે વેદમાં પુશ્ને મૃતઃ સન્ પુરુષત્વમેવા સ્તુતે, પાય: પશુશ્ર્વમ્ ।” એમ કહ્યુ` છે. અને વળી કહ્યું છે. બ્રુનાલે, મૈં જ ગાયને ય: સપુરીજેશ દ્યુત ।’ એટલે તને સશય છે કે જીવ જેવા આ ભવે હાય તેવા જ પરભવમાં પણ થાય છે કે નહિ, કારણ કે તું પ્રથમ વાકયનુ' તાપ એવુ' સમજે છે કે ભવાન્તરમાં પણ જીવસદૃશ્ય જ રહે છે, અને ખીજા વાકચનુ તાત્પ તું એમ સમજે છે કે ભવાન્તરમાં પૈસાદૃશ્ય સ'ભવે છે. આથી વેદવાકયોમાં પરસ્પર વિરોધ હોવાથી તને સશય થયેા છે. પણ એવેાસ'શય તારે કરવો જોઈ એ નહિ. તુ' તે વાકયોના જે અ સમજે છે તે વસ્તુતઃ તેના અર્થ નથી. હું તને તેઓના ખરા અર્થ બતાવીશ, પછી તને સ′શય નહિ રહે. (૧૯૭૨) ઇહુ–પરલાકના સાદશ્ય વૈસાદશ્યના સશય પ્રથમ તે તારા ભ્રમ નિવારવા આવશ્યક છે. તુ' એમ સમજે છે કે કારણ જેવુ' જ કાય હાય છે; જેમ યાંકુર, યવખીજ સદેશ જ હાય છે. એટલે કારણ સદા કાર્યો તું એમ માનવા લલચાય છે કે પરભવમાં પણ જીવ આ ભવના જેવા જ થાય છે. પણ તારી આ સમજ અયુક્ત છે. (૧૯૭૩) સુધર્માં—હા, પ્રભુ ! આપે મારા મનની વાત તે બરાબર કહી દીધી, પણ તેમ માનવુ" અયુક્ત શા માટે છે ? ૧. પુરુષ મરીને પરભાવમાં પણ પુરુષ જ બને છે, અને પશુ મરીને પણ પશુ જ થાય છે. ૨. જેને મલહિત ખાળવામાં આવે છે તે શૃગાલરૂપે જન્મે છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ સુધમાં આ ભવ અને પરભવના સાદયની ચર્ચા ભગવાન-કારણ સદશ જ કાર્ય હોય એવો એકાન્તિક નિયમ નથી. ઇંગથી પણ શર નામની વનસ્પતિ થાય છે, અને તેને જ જે સર્ષનો સંશનિવારણ– લેપ કરવામાં આવે તે વળી તેમાંથી જ અમુક પ્રકારનું ઘાસ કારણથી વિલક્ષણ થાય છે. વળી ગાય અને બકરીના વાળથી દૂર્વા–ધરો થાય છે. કાર્ય આ રીતે નાના પ્રકારનાં દ્રવ્યોના સંયોગથી વિલક્ષણ વનસ્પતિની ઉત્પત્તિનું વર્ણન વૃક્ષાયુર્વેદમાં છે. તેથી સિદ્ધ થાય છે કે કારણાનુરૂપ જ કાર્ય હોય છે એ નિયમ નથી, પણ કારણથી વિલક્ષણ પણ કાર્ય ઉત્પન થઈ શકે છે. વળી, યોનિપ્રાભૂતમાં જ્યાં નિનું વર્ણન છે તેના આધારે પણ સિદ્ધ થાય છે કે નાના દ્રવ્યના સંમિશ્રણથી સર્પ.સિંહાદિ પ્રાણીઓની અને સુવર્ણ તથા મણિની ઉત્પત્તિ થાય છે. તેથી પણ માનવું જોઈએ કે કારણથી વિલક્ષણ કાર્ય ઉત્પન્ન થઈ શકે છે, તેથી કારણાનુરૂપ જ કાર્ય હોવું જોઈએ એવો એકાંત નથી. (૧૭૭૪-૭૫) વળી, કારણનુરૂપ કાર્ય માને તોપણ ભવાન્તરમાં વિચિત્રતા સંભવે છે; એટલે કારણચિધ્યથી કે કારણનુરૂપ કાર્ય માનવા છતાં મનુષ્ય મરીને મનુષ્ય જ થાય છે કાર્યવૈચિય એમ તો નિશ્ચિત કરી શકાય નહિ. સુધર્મા–તે કેવી રીતે? ભગવાન–તું જે બીજને અર્થાત કારણને અનુરૂપ જ અંકુર અર્થાત્ કાર્યને જન્મ માનતો હોય તોપણું તારે પરજન્મમાં જીવમાં વચિય માનવું જ જોઈએ, કારણ કે ભવાંકુરનું બીજ મનુષ્ય નહિ, પણ તેનું કર્મ છે. અને તે તો વિચિત્ર છે. તેથી મનુષ્યનો પરભવ વિચિત્ર થાય એમાં શી નવાઈ ? કારણ કે કારણ જે વિચિત્ર હોય કાર્ય પણ વિચિત્ર થાય જ છે. સુધર્મા–પણ કર્મ વિચિત્ર શા માટે છે? ભગવાન–કમના હેતુઓ મિથ્યાત્વ-અવિરતિ–પ્રમાદ-કષાય-યોગની વિચિત્રતા છે તેથી કર્મ વિચિત્ર છે, અને કર્મ વિચિત્ર હોવાથી જીવને ભવાંકુર પણ વિચિત્ર જ થશે. આ વસ્તુ તારે સ્વીકારવી જ જોઈએ. આથી મનુષ્ય મરીને પોતાના કર્મને અનુસરીને નારક, દેવ કે તિર્યંચરૂપે પણ જન્મ લે છે એમ માનવું જોઈએ. (૧૯૭૬-૭૮) ઉક્ત વસ્તુને સિદ્ધ કરવા માટે અનુમાન પ્રમાણ પણ છે. તે આ પ્રમાણે– જીવોનું સંસારીપણું નારાકાદિરૂપે વિચિત્ર છે, કારણ કે તે વિચિત્ર કમનું ફલ-કાર્ય છે. જે વિચિત્ર હેતુનું ફલ હોય છે તે વિચિત્ર હોચ છે; જેમ કૃષ્ણાદિ વિચિત્ર કર્મનું ફલ લોકમાં વિચિત્ર દેખાય છે. (૧૭૭૯) સુધર્મા–કર્મની વિચિત્રતા છે તેમાં શું પ્રમાણ ? Page #259 -------------------------------------------------------------------------- ________________ ગણધરવાદ [ગણધર ભગવાન—ક એ પુદ્દગલનુ પરિણામ હોવાથી ખાહ્ય અાદિ વિકારની જેમ અથવા પૃથ્વીઆદિના વિકારની જેમ તેમાં વિચિત્રતા છે. જે વિચિત્ર પરિણતિવાળું નથી હાતુ' તે આકાશની જેમ પુદ્ગલના પરિણામરૂપ પણ નથી હેતુ'. જો કે પુર્દૂગલના પરિણામરૂપે કર્માંનાં બધાં પિરણામા સમાન છે છતાં કર્મીમાં આવરણરૂપે જે વિશેષતા છે તે મિથ્યાત્વાદિ સામાન્ય હેતુએ અને જ્ઞાનીના પ્રદ્વેષ આદિ વિશેષ હેતુઓની વિચિત્રતાને કારણે છે. (૧૭૮૦) ૯૬] સુધર્મા—શુ' આ ભવ જેવા પરભવ કદી સભવે જ નહિ ? ભગવાન—જો આ ભવ જેવા જ પરભવ માનવેા હોય તેપણુ જેમ આ ભવમાં કમ્યૂલની વિચિત્રતા દૃશ્ય છે તેમ પરભવમાં પણુ માનવી જોઈ એ. આ ભવની જેમ અર્થાત્ આ ભવમાં જીવા શુભાશુભ વિચિત્ર ક્રિયા કરે છે, વિચિત્ર પરભવ વિચિત્ર છે. કમ કરે છે, તેને અનુરૂપ જ પરભવમાં પણ વિચિત્ર ફલ માનવુ જોઈ એ. (૧૯૮૧) સુધર્મા—આપ જરા સ્પષ્ટતાથી સમજાવે. ભગવાન—આ સંસારમાં જીવા નાના પ્રકારે કમ ખાંધે છે; કાઈ નારક ચેાગ્ય કબંધ કરે છે તે કઈ દેવ આદિ ચેાનિ ચેાગ્ય. આ વસ્તુ તા સૌને પ્રત્યક્ષ છે. હવે જો પરલેકમાં તે તે કર્માંનુ ફૂલ તેમને મળવાનુ જ હાય ! એમ કહી શકાય કે આ લેાકમાં જેવી તેમની ક્રિયાની અથવા ક'ની વિચિત્રતા હતી તેવી જ તે જીવેાની વિચિત્રતા પરલેાકમાં થાય છે. એટલે એક રીતે તારુ' કહેવુ. પણ ખરુ' જ છે કે જે આ ભવમાં જેવે! હાય તે પરલેાકમાં પણ તેવેા જ થાય છે; અર્થાત્ જે આ ભવમાં અશુભ કમ ખાંધતા હોય છે તે પરભવમાં પણુ અશુભ કર્મને જ ભેાવનારા થાય છે. આમ ‘જેવાને તેવુ', એ અર્થાંમાં તારે। ન્યાય પણ સ ંગત બની જાય છે. (૧૯૮૨) સુધર્મા-આ ભવમાં જ જેનુ ફળ મળે છે એવુ કૃષ્ણાદિ કર્મ જ સફલ છે, પણ દાનાદિ ક જે પરભવ માટે કરાય છે તેનું કશુ' જ કુલ મળતુ' નથી. એટલે પરભવમાં વૈચિત્ર્યનું કશું' જ કારણ રહેશે નહિ. આથી જેવે આ ભવે મનુષ્યાદરૂપે જીવ હાય તેવા ને તેવા જ પરભવમાં પણ જીવ રહેશે. તેમાં વસાયને અવકાશ નથી. ભગવાન—આમ માનવામાં તે ઊલટું જીવનુ' પરભવમાં સથા જે સાદૃશ્ય તને ઈષ્ટ છે તે જ નહિ ઘટે, કારણ કે પરભવમાં જીવની ઉત્પત્તિનુ` કારણ ક` છે. પણ તે કમ કે કર્મોનુ' ફૂલ તે તુ' પરલેાકમાં માનતા જ નથી. કનુ ફૂલ પરભવમાં પણ છે Page #260 -------------------------------------------------------------------------- ________________ સુધર્મા) આ ભવ અને પરભવના સાદૃશ્યની ચર્ચા સુધર્મા—ક વિના પણ જીવ પરલેાકમાં સદશ જ થાય છે. ભગવાન તે પછી પરલોકમાં સાદૃશ્યનું કશુ' કારણ નહિ છતાં તે થયુ' એટલે નિષ્કારણની ઉત્પત્તિ થઈ એમ માનવુ' પડે, પણ નિષ્કારણ્ તા ઉત્પત્તિ થતી નથી. એટલે કે જે કર્મો કર્યુ· નથી તેનુ ફૂલ મળ્યું' તેમ માનવુ' પડે, અને દાનાદિ જે ક્રિયા પરલેાક અથે કરી હતી તે નિષ્ફળ ગઈ હાવાથી કૃતના નાશ થયા એમ પણ માનવુ પડે. (૧૯૮૩) વળી, દાનાદિ ક્રિયા પરલેાકમાં નિષ્ફલ હાય તે। વસ્તુતઃ કા જ અભાવ થયા, અને જો કમ`ના જ અભાવ હાય તે। પછી પરલેાક જ ન અને, ત્યાં સાદૃશ્યની તે વાત જ ક્યાં રહી ? [૯૭ સુધર્મા—કના અભાવમાં પણ ભવ થાય છે એમ માનીએ તે ? ભગવાન—જો એમ હાય તેા ભવનેા નાશ પણ અકારણ જ માનવો જોઈ એ. એટલે મેાક્ષ માટે તપસ્યાદિ અનુષ્ઠાન વ્યં જ સિદ્ધ થશે. વળી, કુના અભાવમાં ભવ નિષ્કારણ માનતા હૈ। તા જીવોમાં વસાદશ્યને પણ શા માટે સસાર નથી નિષ્કારણ ન માનવું ? (૧૯૮૪) સુધર્મા—કના અભાવમાં સ્વભાવથી પરભવ માનવામાં શે। વાંધા ? જેમ કમ વિના પણ માટીના પડમાંથી તેને અનુરૂપ ઘડાનું નિર્માણુ સ્વભાવથી થાય છે તેમ જીવની સદેશજન્મપર પરા સ્વભાવથી જ થાય છે. ભગવાવ—ઘડા પણ માત્ર સ્વભાવથી જ ઉત્પન્ન નથી થતા, પણ તે કર્તા, કરણુ આદિની પણ અપેક્ષા રાખે છે; તે જ રીતે જીવની ખાખતમાં પણ પરભવ સ્વભાવ જીવને અને તેના પરભવના શરીરઆદિના નિર્માણને કરણની અપેક્ષા જન્ય નથી છે જ. લેાકમાં જે કરણ હાય છે તે કર્યાં અને કાર્યાંથી 'ભારઘટાદિથી ચક્રની જેમ ભિન્ન હાય છે. એથી જીવરૂપી કર્તાથી અને પારભવિક શરીરરૂપ કાર્યથી પ્રસ્તુતમાં કરણ જુદું હાવુ' જોઈ એ, અને તે કમ' જ છે. સુધર્મા—ઘટાદિ કાય માં તે કુ'ભાર-ચક્રાદિ રૂપ કર્તા-કરણ પ્રત્યક્ષસિદ્ધ હાવાથી માનવામાં વાંધો નથી; પણ શરીરાદિ કાય તે વાદળાના વિકારની જેમ સ્વાભાવિક જ છે, માટે તેના નિર્માણમાં કર્માંરૂપ કરણની આવશ્યકતા નથી. ભગવાન—તારુ એ કહેવું ખરાખર નથી, કારણ કે શરીર એ સાર્દિ છે અને પ્રતિનિયત-ચાક્કસ આકારવાળુ' પણ છે; એટલે ઘટની જેમ તેના પણ કાઈ કર્તા અને કરણ હાવાં જ જોઈ એ. વળી, કારણાનુરૂપ કાય ના જે સિદ્ધાંત તે' માન્યા છે તે પણ વાદળાના વિકારરૂપ દૃષ્ટાંતમાં ઘટિત થતેા નથી, કારણ કે વાદળાના વિકારા પોતાના ૧૩ Page #261 -------------------------------------------------------------------------- ________________ ગણધરવાદ [ગણધર કારણ દ્રવ્ય એવા પુદ્ગલથી અતિ વિલક્ષણ દેખાય છે. સારાંશ એ છે કે શરીરાદિ કાર્યને સ્વાભાવિક માની શકાય નહિ. (૧૯૮૫) - વળી, સ્વભાવ એ શું છે? વસ્તુ છે? નિષ્કારણતા છે? કે વસ્તુધર્મ છે? જે તેને વસ્તુ માનતો હોય તો તેની ઉપલબ્ધિ થવી જોઈએ. પણ આકાશકુસુમની જેમ તેની ઉપલબ્ધિ થતી નથી, માટે સ્વભાવ જેવી કોઈ વસ્તુ છે જ નહિ. (૧૭૮૬) અને જે આકાશકુસુમની જેમ અત્યન્ત અનુપલબ્ધ છતાં સ્વભાવનું અસ્તિત્વ માનતો હે તે પછી અનુપલબ્ધ છતાં કર્મનું અસ્તિત્વ શા માટે સ્વભાવવાનું નથી માનતે? સ્વભાવનું અસ્તિત્વ જે કારણે માનતા હો તે જ. નિરાકરણ કારણે કર્મનું અસ્તિત્વ પણ માની લેવું જોઈએ. (૧૭૮૭) અને ધાર કે હું સ્વભાવનું જ બીજુ નામ કર્મ આપું તો શું દોષ આવે તે તું કહે. વળી, સ્વભાવ જે સદશ જ હંમેશાં રહે તે જ સદા એકસરખું કાર્ય બને, અર્થાત મનુષ્ય મરીને મનુષ્ય થાય. પણ તેમાં જ મારો પ્રશ્ન છે કે સ્વભાવ હંમેશાં એક જે જ શાથી રહે છે? જો તું એમ કહે કે સ્વભાવથી સ્વભાવ એ છે કે તે સદા સદશ રહે છે એટલે તેથી સદશ ભવ જ થાય છે, તે પછી એના ઉત્તરમાં એમ પણ કહી શકાય કે સ્વભાવથી સ્વભાવ એ જ છે કે જેથી વિસદશ ભવ ઉતપન્ન થાય છે. ' (૧૯૮૮) વળી, સ્વભાવ મૂર્ત છે કે અમૂર્ત ? જે સ્વભાવ મૂર્ત હોય તે પછી કર્મ અને સ્વભાવમાં શું ફેર બને મૂર્ત હોવાથી સરખાં જ છે. તું જેને સ્વભાવ કહે છે તેને જ હું કર્મ કહું છું. નામમાત્રથી જ આમાં ભેદ છે. વળી, સવભાવ પરિણામી હોવાથી દૂધની જેમ સદા એકસરખા રહી ન શકે. અથવા વાદળાની જેમ મૂર્ત હોવાથી પણ સ્વભાવ એકસરખો ન રહી શકે. સુધર્મા–સ્વભાવ મૂર્ત નહિ, પણ અમૂર્ત છે. ભગવાન–સ્વભાવ જે અમૂર્ત હોય તે ઉપકરણરહિત હેવાથી તે શરીરાદિ કાર્યોને ઉત્પાદક સંભવે નહિ. જેમ કુંભાર દંડાદિ ઉપકરણ વિના ઘટનું નિર્માણ ન કરી શકે તેમ સ્વભાવ પણ ઉપકરણ વિના શરીરાદિનું નિર્માણ ન કરી શકે. અથવા, અમૂર્ત હોવાથી જ આકાશની જેમ તે કશું જ કરી શકે નહિ. વળી, શરીરાદિ કાર્ય મૂર્તિ છે તેથી પણ તે સુધર્મન્ ! અમૂર્ત સ્વભાવથી તેનું નિપાદન ઘટે નહિ; અમૂર્ત આકાશથી જેમ મૂર્ત કાર્ય નથી થતું તેમ. વળી મૂર્ત કર્મ ૧. ગાળ ૧૯૪૩માં પણ સ્વભાવવાદ વિશે ચર્ચા કરવામાં આવી છે, તે જોઈ લેવી. વસ્તુતઃ ગા૧૭૮૬-૧૭૯૩ ને સામે રાખીને જ ગા૨ ૧૬૪૩ની ટીકામાં ટીકાકારે સ્વભાવવાદનું નિરસન Page #262 -------------------------------------------------------------------------- ________________ LEE સુધમાં આ ભવ અને પરભવના સાદશ્યની ચર્ચા માન્યા વિના સુખસંવેદન આદિ પણ ઘટતું નથી. આની વિશેષ ચર્ચા અગ્નિભૂતિ સાથે કરવામાં આવી જ છે. માટે સ્વભાવને અમૂર્ત પણ ન માની શકાય. (૧૭૮૯-૯૦) સુધમ–તે પછી સ્વભાવ એટલે નિષ્કારણતા એ બીજો વિકલ્પ જ ઠીક લાગે છે. ભગવાન–સ્વભાવ એટલે નિષ્કારણતા માનવામાં પણ પરભવમાં સારશ્ય કેવી રીતે ઘટશે ? અને જે સાદસ્થમાં કશું જ કારણ ન હોય તો વૈસાદમાં પણ શા માટે કારણ માનવું ? અર્થાત સદશ્યની જેમ પૈસાદસ્થ પણ કારણ વિના જ થઈ જશે. વળી ભવનો વિચ્છેદ પણ કારણ વિના શા માટે ન થાય ? અર્થાત્ મોક્ષને પણ નિષ્કારણ જ માનવો જોઈએ. અને જે કારણ વિના જ શરીરાદિની ઉત્પત્તિ થતી હોય તો ખરવિષાણની પણ ઉત્પત્તિ કેમ ન થાય ? વળી શરીરાદિનું કોઈ કારણ જ ન હોય તો પ્રતિનિયત આકાર કેવી રીતે થાય ? વાદળાંની જેમ અનિયત આકારવાળું શરીર કેમ ઉત્પન્ન ન થાય ? આ બધા પ્રશ્નોને ખુલાસો જે સ્વભાવ એટલે અકારણતા માને તો થઈ શક્તો નથી. માટે અકારણતાને સ્વભાવ માની શકાય નહિ. (૧૭૯૧) સુધર્મા–ભલે, તે સ્વભાવને વસ્તુધર્મ માન જોઈએ. ભગવાન–જે સ્વભાવ એ વસ્તુધર્મ હોય તો તે સદા એક જેવો ન જ રહી શકે, એટલે તે સદશ શરીરાદિને સદા કેવી રીતે ઉત્પન્ન કરી શકે? સુધર્મા–પણ વસ્તુધર્મ એવો સ્વભાવ સદા સદશ કેમ ન રહી શકે ? ભગવાન–કારણ કે વસ્તુના પર્યાયે ઉત્પાદ-સ્થિતિ-ભંગરૂપ વિચિત્ર હોય છે, એટલે તે સદા સદશ જ રહી શકે નહિ. વસ્તુના નીલાદિ ધર્મોમાં પ્રત્યક્ષથી જ અન્યરૂપે પરિણમન સિદ્ધ છે. વળી સ્વભાવને વસ્તુને ધર્મ તો તું કહે છે; પણ એ તે બતાવ કે તે આત્માનો ધર્મ છે કે પુદ્ગલને ? જે તે આત્મધર્મ હોય તે આકાશની જેમ અમૂર્ત હોવાથી શરીરાદિનું કારણ ન બની શકે. અને જે તે પુદ્ગલધર્મ હોય તો તે કર્મનું જ બીજું નામ સ્વભાવ થયો, કારણ કે હું તો કર્મને પુદ્ગલાસ્તિકાયમાં સમાવેશ કરું છું. (૧૯૯૨) એટલા માટે હે સુધર્મન્ ! પુદ્ગલમય કર્મરૂપ વસ્તુનું પરિણામ અર્થાત્ ધર્મ જે તું સ્વભાવને માનતો હોય અને તે જ આ જગતમાં વૈચિત્ર્યનું કારણ બને છે એમ માનતા હો તો તેમાં કાંઈ જ દોષ નથી. પણ તારે, તે સદા સદશ જ છે એમ ન માનવું જોઈએ, પણ મિથ્યાત્વાદિ હેતુથી કર્મ પરિણામ વિચિત્ર બને છે ૧. જુઓ ગા૧૬૨૫, ૧૬૨૬ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૧oo] ગણધરવાદ [ગણધરે અને તેથી જ તેનું કાર્ય પણ વિચિત્ર બને છે એમ માનવું જોઈએ. એટલે તેથી પરભવમાં એકાન્ત સદસ્ય જ નહિ, પણ પૈસાદસ્થને ય સંભવ માન જેઈએ. (૧૭૯૩) અથવા સુધર્મન ! વસ્તુનો સ્વભાવ જ એવો છે કે પ્રત્યેક ક્ષણમાં તેમાં કેટલાક સમાન અને કેટલાક અસમાન પર્યાયોનાં ઉત્પત્તિ અને વિનાશ થયા વસ્તુ સમાન અને જ કરે છે અને તેને દ્રવ્યાંશ તદવસ્થ–એકરૂપ રહે છે. આથી વસ્તુ અસમાન છે સ્વયં બીજી ક્ષણમાં તેવી જ રહેતી નથી; અર્થાત્ પૂર્વકાલમાં વસ્તુ જે રૂપે હોય છે તેથી વિલક્ષણ ઉત્તરકાલમાં બની જાય છે. આ પ્રકારે પિતાની જ સમાનતા નથી ટકતી ત્યાં બીજા પદાર્થો સાથેની સમાનતા તો કેવી રીતે ટકે? અને છતાં સંસારના સમસ્ત પદાર્થોથી તે સર્વથા અસમાન જ છે એમ પણ કહી શકાતું નથી, કારણ કે અસ્તિત્વાદિ કેટલાક સમાન ધર્મોને કારણે સંસારની સમસ્ત વસ્તુ સાથે તેનું સામ્ય છે, તે પછી પિતાની પૂર્વકાલિક અવસ્થા સાથે તે તે જ સમાન ધમેને કારણે સામ્ય હોવાનું જ, એમાં સંદેહ નથી. (૧૭૯૪-૯૫) સારાંશ એ છે કે આ ભવમાં પણ એવી કોઈ વસ્તુ નથી જે સર્વથા અસમાન જ હોય, તે પછી પરભવમાં પણ તેમ કેવી રીતે બને ? ખરી વાત એવી છે કે સંસારની બધી વસ્તુ સદશ પણ છે અને અસદશ પણ છે, નિત્ય પણ છે અને અનિત્ય પણ છે, ઈત્યાદિ અનેક વિરોધી ધર્મોથી યુક્ત છે. (૧૯૯૬) સમસ્ત વિશ્વના પદાર્થો સાથે સાદિ ધર્મોને કારણે સમાનતા હોવા છતાં જેમ યુવકને પિતાની ભૂતકાલીન બાલ્યાવસ્થા અને ભાવી વૃદ્ધાવસ્થાની સાથે સમાનતા નથી હતી, તેમ જીવની પણ અરિતવાદિ ધર્મોને કારણે સમસ્ત વસ્તુ સાથે સમાનતા છતાં પરભવમાં સર્વથા સમાનતા નથી હોતી, પણ સમાનતા અને અસમાનતા અને હોય છે. (૧૯૯૭) એક જીવ પ્રથમ મનુષ્ય હોય, પણ મરીને જ્યારે દેવ થાય છે ત્યારે સવાદિ ધર્મોને કારણે પોતાની પૂર્વાવસ્થા સાથે અને સમસ્ત વિશ્વ સાથે પણ તેની સમાનતા હેવા છતાં દેવત્વાદિ ધર્મો વડે કરીને તેની પૂર્વાવસ્થા સાથે અસમાનતા છે, તે જ પ્રકારે તે જ મનુષ્ય જીવરૂપે નિત્ય છે અને મનુષ્યાદિ પર્યાયરૂપે અનિત્ય છે. તેથી જેમ જીવ સમાન અને અસમાન ધર્મવાળો છે તેમ નિત્ય અને અનિત્ય પણ છે. આ જ પ્રકારે તેમાં અન્ય પણ અનેક વિરોધી ધર્મોની સિદ્ધિ થાય છે. આથી પરભવે જીવમાં સર્વથા સાદસ્થ માની શકાય નહિ. સુધર્મા–મારે મને પણ કારણ સાથે કાર્યનું સર્વથા સદશ્ય નથી. પણ હું જ્યારે એમ કહું છું કે “પુરુષ મરીને પુરુષ થાય છે ત્યારે માત્ર જાતિને Page #264 -------------------------------------------------------------------------- ________________ સુધર્મા આ ભવ અને પરભવન સાદયની ચર્ચા [૧૦૧ અન્વય છે એમ પ્રતિપાદન કરવું ઈષ્ટ છે. અર્થાત જાતિ બદલાતી નથી, એટલું જ મારું તાત્પર્ય છે. ભગવાન પણ જે તું પરભવને કર્મજન્ય માનતે હોય તે કર્મના હેતુ વિચિત્ર હોવાથી કર્મને પણ વિચિત્ર માનવું જ પડે અને કર્મના ફલને પરભવમાં તે જ પણ વિચિત્ર માનવું જ પડે અને તેથી તે જ જાતિનો અન્વય જાતિ નથી પરભવમાં પણ રહે છે તેમ કહી શકાય નહિ. (૧૭૯૮) વળી, જાતિ જે સમાન જ રહેતી હોય તે સમાન જાતિમાં પણ જે ઉત્કર્ષ– અપકર્ષ દેખાય છે તે તો ઘટે નહિ. જે આ ભવે સંપત્તિશાળી પુરુષ હોય તે પરભવમાં પણ તે જ રહે જોઈ એ, અને જે આ ભવે દરિદ્ર હોય તે પરભવે પણ દરિદ્ર રહેવો જોઈએ. આ પ્રમાણે પરભવમાં ઉત્કર્ષ અને અપકર્ષને અવકાશ ન રહેવું જોઈએ. અને જો આવું જ બનતું હોય તો દાનાદિ ફલ વૃથા થાય. અર્થાત દાનાદિને નિષ્ફળ જ માનવાં પડશે. પણ દાનાદિ નિષ્ફલ તો માની શકાય નહિ, કારણ કે પરલોકમાં મને દેવની સમૃદ્ધિ મળે તે મારો ઉત્કર્ષ થાય એવી ભાવનાથી જ લેકે દાનાદિ સત્કાર્યમાં પ્રવૃત્ત થાય છે. જે સત્કાર્યોનું કાંઈ ફળ હોય જ નહિ તો લેક દાનાદિમાં પ્રવૃત્તિ શા માટે કરે ? (૧૭૯) વળી, જાતિસાદસ્યને એકાંતઆગ્રહ રાખવામાં આવે તે વેદમાં જે એમ કહ્યું છે કે “ જૈ શુષ જ્ઞાતે યઃ પુરી રહ્યતે ” “જેને મળમૂત્ર , વેદવાક્યોને સાથે બાળવામાં આવે છે તે શુગાલ થાય છે” તેનો વિરોધ થઈ સમન્વય જાય છે. ઉક્ત વેદવાક્યથી તે એમ સિદ્ધ થાય છે કે પુરુષ મરીને શુગાલ થઈ શકે છે. વળી “મિત્ર ગુહુયાત વામ: l” સ્વર્ગની ઇચ્છાવાળો અગ્નિહોત્ર કરે” અને “બ્રિક્ટમેન મયમિઝથતિ ” અર્થાત્ “અગ્નિઝેમથી યમરાજ્યને જીતે છે,” ઈત્યાદિ વાક્યોમાં મનુષ્યને સ્વર્ગ મળવાની અને દેવ થવાની વાત આવે છે તેને પણ વિરોધ થઈ જશે. એટલે પરલેકમાં જાતિસાદશ્યનો આગ્રહ રાખે જોઈ એ નહિ. સુધર્મા–તો પછી વેદમાં એમ શા માટે કહ્યું કે “જુ વૈ પુરુષવૈમનુત્તે પરાઃ જીવ” –અર્થાત્ “પુરુષ મરીને પુરુષ થાય છે અને પશુઓ મરીને પશુ થાય છે” ઈત્યાદિ ? ભગવાન-એ વાક્યને સાચો અર્થ તું જાણતો નથી એથી જ તને સંશય થાય છે. તેને અર્થ આ પ્રમાણે છે—જે માણસ આ ભવમાં ભદ્રપ્રકૃતિને હોય, Page #265 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨] ગણધરવાદ [ગણધર વિનયી, દયાળુ અને અમત્સરી હોય તે મનુષ્યનામકર્મ અને મનુષ્યગોત્રકને બંધ કરે છે અને પછી તે મરીને તે કર્મને કારણે મનુષ્યરૂપે ફરી ઉત્પન્ન થાય છે. બધા મનુષે કાંઈ ઉક્ત કર્મોને બંધ કરતા નથી, તેથી બીજા અન્ય પ્રકારના કર્મબંધને કારણે અન્યાન્ય નિમાં જન્મ લે છે. એ જ પ્રમાણે આ ભવમાં જે પશુએ માયાને કારણે પશુનામકર્મ અને પશુગોત્રકર્મનું ઉપાર્જન કર્યું હોય છે તે જ પરભવમાં ફરી પા' પશરૂપે ઉત્પન્ન થાય છે. બધાં પશુઓ કાંઈ ઉક્ત કર્મનો બંધ નથી કરતાં; તેથી બધાં પશુરૂપે અવતરતાં નથી. આ પ્રકારે જીવની ગતિ કર્માનુસારી છે. (૧૮૦૦) આ પ્રકારે જરા-મરણથી રહિત એવા ભગવાને જ્યારે તેના સંશયનું નિવારણ કર્યું ત્યારે સુધર્માએ પોતાના ૫૦૦ શિષ્યો સાથે જિનદીક્ષા અંગીકાર કરી. (૧૮૦૧) Page #266 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠા ગણધર મંડિક બંધ-મોક્ષ ચર્ચા તે બધાને દીક્ષિત થયેલા જાણીને મંડિકે વિચાર્યું કે હું ભગવાન પાસે જઈને તેમને વંદના કરું અને તેમની સેવા કરું. એમ વિચારી તે ભગવાન પાસે ગયે. (૧૮૦૨) જાતિ–જરા-મરણથી મુક્ત એવા ભગવાન સર્વજ્ઞ-સર્વદશી હતા તેથી તેમણે તેને “મંડિક વસિષ્ઠ” એમ બેલા. (૧૮૦૩) અને તેને કહ્યું કે વેદમાં “a gષ વિગુ વિમુર્ન તે સંસરત વાં, ન મુ તે મેયર વ, ન ષ વૈઘમચત્તર વા વેઢ ” એવું એક વાક્ય છે, તેથી તેને બંધ-મોક્ષને એમ લાગે છે કે જીવને બંધ અને મોક્ષ નથી. પણ બીજુ' એક સંશય વાક્ય–“ન, ઇ પૈ સારીરથ ત્રિવિરતિરસ્ત, સારં વા વસન્ત પ્રિયાવિશે જ સ્થાત:” આવું પણ મળે છે, તેથી તેને લાગે છે કે જીવ સશરીર અને અશરીર એવી બે અવસ્થાને પામે છે, એટલે કે જીવને બંધ અને મેક્ષ છે. આમ પરસ્પર વિરોધી અર્થનું કથન કરનારાં વેદનાં વાક્યો હોવાથી તેને મનમાં સંદેહ છે કે જીવને ખરેખર બંધ-મોક્ષ હશે કે નહિ ! પણ તું ઉક્ત વાક્યોનો યથાવત્ અર્થ જાણતું નથી, તેથી જ તને એવો સંદેહ છે. હું તને તેને યથાસ્થિત અર્થ સમજાવીશ. (૧૮૦૪) વળી, તું યુક્તિથી પણ બંધ-મોક્ષને અભાવ સિદ્ધ કરે છે, પણ વેદમાં તેને સદ્ભાવ બતાવ્યો છે તેથી પણ તેને સંદેહ થાય છે કે બંધ–મોક્ષ હશે કે નહિ ? બંધ-મોક્ષના વિરોધમાં તારી યુક્તિ આ પ્રમાણે છે – ૧. અર્થાત એ આત્મા સત્ત્વાદિ ગુણરહિત વિભુ છે. તેને પુણ્ય પાપને બંધ નથી અથવા સંસાર નથી. તે કર્મથી મુક્ત થતો નથી, કર્મને મુક્ત કરતો નથી; અર્થાત તે અકર્તા છે. તે બાહ્ય કે અત્યંતર કશું જ જાણતા નથી, કારણ કે જ્ઞાન એ પ્રકૃતિધર્મ છે. ૨. અર્થાત સશરીર છવને પ્રિય અને અપ્રિયને અર્થાત સુખ અને દુઃખને નાશ થતો નથી; પણ અશરીર– અમૂર્ત જીવ હોય છે ત્યારે તેને પ્રિય અને અપ્રિયને સ્પર્શ પણ હોતું નથી. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪] ગણધરવાદ [ગણધર તું એમ વિચારે છે કે જીવન કર્મની સાથે સંગ એ જ જે બંધ હોય તે તે બંધ સાદિ છે કે અનાદિ ? જે તે સાદિ હોય તે પ્રશ્ન છે કે (૧) પ્રથમ જીવ અને પછી કર્મ ઉત્પન થાય છે ? (૨) પ્રથમ કર્મ અને પછી જીવ ઉત્પન્ન થાય છે? કે (૩) તે બન્ને સાથે જ ઉત્પન્ન થાય છે? (૧૮૦૫) આ પ્રમાણે સાદિ બંધ વિશે ત્રણ વિકલપ કરીને ઉક્ત ત્રણે પ્રકારે બંધ ઘટી શકતો નથી, તેમાં તુ યુક્તિ આપે છે કે – પ્રથમ જીવ પછી (૧) કર્મથી પહેલાં આત્માની ઉત્પત્તિ ઘટી શકતી નથી, કારણ કે કર્મ એમ નથી ખરચુંગની જેમ તેનું કોઈ કારણ નથી. આત્માની ઉત્પત્તિ નિહેતુક જે માનવામાં આવે તે તેને વિનાશ પણ નિર્દેતુક માનવો જોઈએ. (૧૮૦૬) આમાં કઈ કહે કે જીવ તે અનાદિસિદ્ધ છે તેથી તે વિશે ઉત્પત્તિને વિચાર જ અસ્થાને છે, તો તેનું સમાધાન તું કરે છે કે જીવ છે અને દિસિદ્ધ હોય તે પછી તેનો કર્મ સાથેને સંગ થાય નહિ, કારણ કે તેનું કશું જ કારણ નથી. અને જે કારણ વિના પણ જીવને કર્મ સંગ માનવામાં આવે તે પછી મુક્ત જીવને પણ તે ફરી થ જોઈએ, કારણ કે તેમાં પણ કશું જ કારણ નથી. અને જે મુક્ત પણ ફરી બંધને પ્રાપ્ત થતું હોય તે લકે એવી મુક્તિમાં શા માટે શ્રદ્ધા રાખે? માટે જીવમાં અહેતુક બંધ તે માની શકાય નહિ. (૧૮૦૭) અને આથી જે જીવને બંધ જ ન માનવામાં આવે તો તે નિત્યમુક્ત જ કહેવાય. અથવા તે જે બંધ જ ન હોય તો મુક્ત પણ તેને કેવી રીતે કહેવાય ? કારણ કે બંધસાપેક્ષ જ મેક્ષવ્યવહાર છે. જેમ આકાશમાં બંધ નથી તે મોક્ષ પણ નથી, તેમ જીવમાં પણ જે બંધ ન હોય તે મોક્ષ પણ ન જ હોય. આ પ્રકારે જીવને કર્મથી પહેલાં માનવામાં બંધ-મોક્ષવ્યવસ્થા નથી ઘટતી એમ તું માને છે. (૧૮૦૮) પ્રથમ કર્મ પછી (૨) જીવથી પહેલાં કર્મની ઉત્પત્તિ પણ સંભવતી નથી એમ તું જીવ એમ નથી માને છે, કારણ કે જીવ તો કર્મનો કર્તા મનાય છે. હવે જે કર્તા ન હોય તે કર્મ કેવી રીતે થાય ? અને જીવની જેમ કર્મની નિર્દેતુક ઉત્પત્તિ પણ સંભવતી નથી. અને જે કર્મની ઉત્પત્તિમાં કઈ પણ કારણ ન હોય છતાં તે ઉત્પન્ન થતું હોય તે તેને વિનાશ પણ નિર્દેતુક જ માનવો જોઈએ. ઉત્પત્તિ કે વિનાશ એ નિહેતુક તો હોઈ શકે નહિ; માટે કર્મને જીવથી પહેલાં માની શકાય નહિ. Page #268 -------------------------------------------------------------------------- ________________ [૧૦૫ મંતિક] બંધ-એક્ષ ચર્ચા (૩) અને જવ તથા કર્મ જે બને યુગપદત્પન્ન હોય તો તેમાં જીવને કર્તા અને કર્મને તેનું કાર્ય કહી શકાય નહિ. લોકમાં એક જ સાથે જીવ-કર્મ યુગ૫૮ ઉત્પન્ન થનારાં ગાયનાં શીંગડાંમાં જેમ એકને કર્તા અને બીજાને ઉત્પન્ન નથી કાર્ય નથી કહેવાતું, તેમ જીવ અને કર્મ પણ જે એક સાથે જ ઉત્પન્ન થતાં હોય તો તેમાં પણ કર્તા-કાર્ચનો વ્યપદેશ–વ્યવહાર ઘટી શક્તો નથી. આ પ્રકારે જીવ-કર્મને સંગ સાદિ માનવામાં તારે મતે અનુપપત્તિ છે. (૧૮૦૯-૧૦) અને જીવ–કર્મને અનાદિ સંબંધ પણ તને અયુક્ત જણાય છે, કારણ કે જે તેને અનાદિ માનવામાં આવે તે જીવને કદી મોક્ષ જ સંભવે નહિ. જે વસ્તુ અનાદિ હોય છે અનંત પણ હોય છે. જેમ જીવ અને આકાશને સંબંધ અનાદિ છે તે તે અનંત પણ છે, તેમ જે જીવ–કમને સંબંધ અનાદિ હોય તો તે અનંત પણ હવે જોઈએ. અને જે અનંત હોય તે જીવને કદી મોક્ષ થશે જ નહિ, કારણ કે સદા કર્મસંગ રહેશે. (૧૮૧૧) આ પ્રમાણે પૂર્વોક્ત વેદવાક્ય ઉપરાંત યુક્તિપૂર્વક તું માને છે કે બંધ અને મક્ષ જીવમાં ઘટી શકતા નથી, પણ વેદવાક્યમાં તે બંધ-મેક્ષના અસ્તિત્વનું પ્રતિપાદન છે તેથી તેને રાંશય છે કે બંધ-મક્ષ વસ્તુતઃ છે કે નહિ. પણ આ સંશય તારે કરવો ન જોઈએ. તેનું કારણ હું તને બતાવું છું તે તું ધ્યાન દઈને સાંભળ. (૧૮૧૨) મંડિક-કૃપા કરી મારા સંશયનું નિવારણ કરો અને બતાવો કે મારી યુક્તિમાં શે દેષ છે અને જીવના બંધ-મક્ષ કેવી રીતે સંભવે છે. ભગવાન–તે બતાવેલ યુક્તિને સાર એ કે જીવ-કર્મને સંબંધ ઘટી શકતે નથી. આ બાબતમાં ખુલાસો એ છે કે શરીર અને કર્મને સંતાન સંશનિવારણ– અનાદિ છે, કારણ કે તે બનેમાં પરસ્પર કાર્યકારણભાવ છે, બીજ કર્મસંતાન –અંકુરની જેમ. જેમ બીજથી અંકુર અને અંકુરથી બીજ થાય અનાદિ છે છે, આ ક્રમ અનાદિ કાળથી ચાલે છે માટે બીજ અને અંકુરને સંતાન અનાદિ છે, તે જ પ્રમાણે દેહથી કર્મની અને કર્મથી દેહની ઉત્પત્તિને ક્રમ અનાદિ કાલથી ચાલ્યો આવે છે, માટે તે બનેને સંતાન પણ અનાદિ છે. એટલે તું જે એમ વિકલપ કરે છે કે કર્મ પહેલું કે જીવ પહેલે, એ વિકપોને અવકાશ જ નથી રહેતું, કારણ કે તેમને સંતાન અનાદિ છે. તેમાં કમને સંતાન અનાદિ છે તે આ પ્રમાણે સિદ્ધ થાય છે, Page #269 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬] ગણધરવાદ [ગણધર શરીરથી કર્મ ઉત્પન્ન થાય છે એટલે કે શરીરનું કાર્ય કર્મ છે, પણ જે શરીરે કર્મને ઉત્પન કર્યું તે શરીર પણ પૂર્વ કર્મનું કાર્ય છે, અર્થાત તે પણ કર્મથી જ ઉત્પન્ન થયેલું હોય છે; પણ પાછું જે કર્મો કર્મોત્પાદક શરીરને ઉત્પન્ન કર્યું તે કર્મ પણ પૂર્વ શરીરથી ઉત્પન્ન થયેલ હોય છે. આ પ્રમાણે કર્મ અને દેહ પરસ્પર કાર્ય–કારણ હવાથી બન્નેનાં સંતાન અનાદિ છે; તેથી કર્મને સંતાન પણ અનાદિ છે જ. મંડિક–કર્મ સંતાન ભલે અનાદિ હોય, પણ અહીં તે જીવના બંધમાક્ષની ચર્ચા છે. તે ચર્ચા સાથે આ કર્મ સંતાનના અનાદિવને શો સંબંધ છે? - ભગવાન–સંબંધ છે જ, કારણ કે જે કર્મ કરાય છે તે જ તે બંધ છે; એટલે જે કર્મ સંતાન અનાદિ હોય તે બંધ પણ અનાદિ સિદ્ધ જીવન બંધ થાય છે. (૧૮૧૩-૧૪) મંડિક-કર્મસંતાન અનાદિ સિદ્ધ થવાથી બંધને સંભવ આપ કહે છે, પણ આપે તો શરીર અને કર્મમાં પરસ્પર કાર્ય-કારણભાવ સિદ્ધ કર્યું છે, તે તેમાં જીવને શા લેવાદેવા ? જેથી જીવ-કર્મને સંગ અનાદિ છે એમ કેમ કહેવાય? - ભગવાન–શરીર અને કર્મને કાર્યકારણભાવ ખરે; પણ જે કંઈ કર્તા ન હોય તે શરીર કે કમ બનેમાંથી એકે ઉત્પન્ન ન થાય. એટલે માનવું જોઈએ કે જીવ એ કર્મ દ્વારા શરીરને ઉત્પન્ન કરે છે તેથી તે શરીરનો કર્તા છે. અને જીવ એ શરીર દ્વારા કર્મને ઉત્પન્ન કરે છે તેથી તે કર્મને પણ કર્તા છે; જેમ દંડ દ્વારા ઘટને ઉત્પન્ન કરનાર કુંભાર ઘટને કર્તા કહેવાય છે. આથી જે શરીર અને કર્મને સંતાન અનાદિ હોય તે જીવને પણ અનાદિ માનવે જોઈએ અને તેને બંધ પણ અનાદિ માન (૧૮૧૫) મંડિક–પણ કમ તે અતીન્દ્રિય હોવાથી અસિદ્ધ છે તો તેને આપ કારણ કે કહી શકે? ભગવાન-કર્મ ભલેને અતીન્દ્રિય હોય, પણ અસિદ્ધ તે નથી જ, કારણ કે તેની સિદ્ધિ કાર્ય દ્વારા થાય જ છે. તે આ પ્રમાણે—શરીર આદિની કર્મસિદ્ધિ ઉત્પત્તિમાં કાંઈ કરણ લેવું જોઈએ, કારણ કે તે ઘટાદિની જેમ કાર્ય છે. ઘટાદિ કાર્ય હોવાથી તે જેમ દંડાદિ કરણ વિના ઉત્પન્ન નથી થતું તેમ શરીર કાર્ય હોવાથી કારણ વિના ઉત્પન્ન થાય નહિ. શરીરકાર્યમાં જે કરણ છે તે જ કર્મ કહેવાય છે. અથવા, જીવ અને શરીર એ બન્નેને કઈ કરણને સંબંધ હોવો જ જોઈએ, કારણ કે તેમાં એક કર્તા છે અને બીજું કાર્ય છે. જેમ કુંભકાર અને ઘટ એ બન્ને Page #270 -------------------------------------------------------------------------- ________________ મઠકો બંધ-મેક્ષ ચર્ચા [૧૦૭ કર્તા-કાર્ય છે તે દંડ તેમનું કારણ છે, તેમ આતમા અને શરીર કર્તા અને કાર્યરૂપ હોવાથી કર્મરૂપ કરણ માનવું જોઈએ. વળી, ચેતનની કૃષિઆદિ ક્રિયા જેમ સફલ છે તેમ દાનાદિાક્રયા પણ સફલ હેવી જોઈએ અને તેનું જે ફલ છે તે કર્મ છે, ઈત્યાદિ ચર્ચા અગ્નિભૂતિની સાથે કરી જ છે અને તેણે જેમ કર્મનું અસ્તિત્વ સ્વીકાર્યું છે તેમ તારે પણ સ્વીકારવું જ જોઈએ. (૧૮૧૬) વળી, તે જે એમ કહ્યું કે જે અનાદિ હોય તે અનંત પણ હોવું જોઈએ? તે બરાબર નથી. એટલે “સંતાન અનાદિ છે તેથી તે અનંત પણ અનાદિ છતાં હવે જોઈએ” એમ કહી ન શકાય, કારણ કે બીજ-અંકુરનો સાંત બંધ સંતાન અનાદિ છતાં તેને અંત થઈ જાય છે તેમ કર્મસંતાન અનાદિ છતાં તેને નાશ થઈ શકે છે. (૧૮૧૭) મંડિક-તે કેવી રીતે ? ભગવાન-બીજ અને અંકુરમાંથી ગમે તે એકને પોતાના કાર્યને ઉત્પન્ન કર્યા પહેલાં જ જે નાશ થઈ જાય તે બીજ અંકુરના સંતાનને અંત આવી જાય છે. અને તે જ પ્રમાણે કૂકડી અને ઈડાં વિશે પણ કહી શકાય કે કૂકડી અને ઈડાનો પણ સંતાન અનાદિ કાળથી હોવા છતાં જ્યારે તે બેમાંથી એક પિતાના કાર્યને ઉત્પન્ન કર્યા પહેલાં જ જે નષ્ટ થઈ જાય છે તો તેમના સંતાનનો પણ અંત આવે છે. (૧૮૧૮) વળી, સોનું અને માટીને સંગ અનાદિસંતતિગત હોવા છતાં અગ્નિતાપાદિથી તે સંગને નાશ થાય છે, તે જ પ્રકારે જીવ અને કર્મને સંયોગ પણ અનાદિસંતતિગત હોવા છતાં સમ્યગૂશ્રદ્ધાદિ રત્નત્રય વડે કરીને તેને નાશ કરી શકાય છે. (૧૮૧૯) મંડિક-શું જવ અને કર્મનો સંગ જીવ અને આકાશના સંગની જેમ અનાદિ-અનંત છે કે સોનું અને માટીના જેવા અનાદિ-સાંત છે ? ભગવાન-જીવમાં બને જાતના સંબંધે ઘટી શકે એમાં કશે જ વિરોધ જીવકર્મનો સંગ નથી. (૧૯૨૦) અનાદિ સાંત અને અનાદિ અનંત મંડિક–એમ કેમ બને? એ બને સંબંધ તે પરસ્પર વિરુદ્ધ છે; તેથી જીવમાં જે અનાદિ અનંત સંબંધ હોય તો અનાદિ સાંત સંબંધ ન હોવું જોઈએ અને અનાદિ-સાંત હોય તે અનાદિઅનંત ન હૈ જોઈએ. અને સંબંધ તે એકત્ર સંભવે નહિ, કારણ કે વિરોધ છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮] ગણધરવાદ [ગણધર ભગવાન—જીવસામાન્યની અપેક્ષાએ મે કહ્યું છે કે ઉક્ત બન્ને પ્રકારના સંબંધા તેમાં છે. જીવવિશેષનો વિચાર કરવામાં આવે તે અભન્ય જીવામાં તે સચાગ અનાદિઅન"ત છે, કારણ કે અભય જીવાનો મેાક્ષ નથી; તેથી કમ સૉંચાગનો નાશ કદી થતા જ નથી. અને ભષ્ય જીવેામાં તે સંયોગ અનાદિ-સાંત છે, કારણ કે તેઓ કમ સ ંચાગને નાશ કરી મેક્ષ પ્રાપ્ત કરવાની ચેાગ્યતા ધરાવે છે. મકિ—જીવ તે બધા સરખા જ છે, તે તેમાં ભવ્ય અને અલભ્ય એવા ભેદ શા માટે ? જીવ અધા સરખા છતાં જેમ નારક તિય ચ અદ્ઘિ ભેદો છે તેમ ભવ્ય અને અભવ્ય એવા ભેદો પણ સ`ભવે છે—તેમાં કરો। જ વાધ નથી' ભવ્ય-અભવ્યના એમ તેા કહી શકાય નહિ, કારણ કે જીવના નારાદિ ભેદો ક કૃત છે, સ્વાભાવિક નથી. પણ ભવ્ય-અભવ્ય એવા ભેદ કકૃત નહિ પણ સ્વાભાવિક છે, એમ આપ કહેા છે, એટલે જ પ્રશ્ન છે કે જીવના એવા સ્વાભાવિક ભેદે માનવાનું શું કારણ ? (૧૮૨૧–૨૨) ભેઢા ભગવાન—જીવ અને આકાશ અને દ્રવ્યત્વ સવ, પ્રમેયત્વ, જ્ઞેયત્વ આદિ ધર્મોને કારણે સમાન હાવા છતાં જેમ જીવત્વ અને અજીવત્વ, ચેતનત્વ અને અચેતનત્વ આરૂિપે જીવ અને આકાશમાં સ્વભાવભેદ છે તેમ બધા જીવા જીવત્વને કારણે સમાન હોવા છતાં ભવ્યત્વ અને અભવ્યત્વને કારણે ભવ્ય અને અભષ્યમાં સ્વભાવભેદ માનવામાં શે વાંધા છે? (૧૮૨૩) મડિક—ભવ્યત્વને જો આપ સ્વાભાવિક માનતા હા તે। પછી તેને જીવત્વની જેમ નિત્ય પણ માનવું જોઈએ અને ભવ્યત્વને આપ નિત્ય માનેા તા જીવનો મેાક્ષ કદી થવા જ ન જોઈએ, કારણ કે મુક્ત જીવામાં ભવ્ય કે અભવ્ય એવા ભેદો છે જ નહિ. (૧૮૬૪) ભગવાન-ઘટાદિકા ના પ્રાગભાવ અનાદિસ્વભાવરૂપ હાવા છતાં તેના જેમ નાશ ઘટાત્પત્તિ થવાથી થાય છે, એવી જ રીતે ભવ્યત્વ સ્વભાવ અનાદિ અનાદિ છતાં છતાં જ્ઞાન, તપ અને ખીજી ક્રિયાના આચરણથી તેના નાશ માનવામાં ભવ્યત્વના અંત શા વાંધા છે ? (૧૮૨૫) મહિક—આપે પ્રાગભાવનુ' ઉદાહરણ આપ્યુ., પણ તે તે ખવિષાણુની જેમ અભાવરૂપ હાવાથી અવસ્તુ છે, તેથી ઉદાહરણ બની શકે જ નહિ. ભગવાન—તે ઉદાહરણુ ખની શકે છે, કારણ કે ઘટપ્રાગભાવ એ અવસ્તુ નથી, પણ વસ્તુ છે, કારણ કે તે અનાદિકાલથી વિદ્યમાન એવા પુદગલસ ઘાતરૂપ Page #272 -------------------------------------------------------------------------- ________________ [૧૦૯ મડિક બંધ-મક્ષ ચર્ચા છે. વિશેષતા એટલી જ છે કે તે પુદ્ગલસંઘાત ઘટાકારરૂપે પરિણત નથી થ; તેથી જ તેને ઘટપ્રાગભાવ કહેવાય છે. (૧૮૨૬) મંડિક-આપના કહેવા પ્રમાણે ભલે ભવ્યત્વને નાશ થઈ જાય, પણ તેમ માનવામાં એક બીજે દેષ છે. અને તે એ કે સંસારમાંથી ભવ્યત્વનો કયારેક ઉચ્છેદ થઈ જશે. જેમ ધાન્યનો ઠાર તેમાંથી થોડું થોડુ ધન્ય કાઢતાં રહીએ તો ખાલી થઈ જાય છે, તેમ ભવ્ય જીવ ક્રમશ: મોક્ષમાં જવાથી સંસારમાં ભવ્ય જીવોનો અભાવ થઈ જશે. ભગવાન–એમ ન બને. અનાગત કાલ અને આકાશની જેમ ભવ્ય પણ અનંત છે, તેથી સંસાર ભવ્યોથી કદી ખાલી થઈ જ શકે નહિ. અનાગતભવ્યને મેક્ષ છતાં કાલની સમયરાશિમાંથી પ્રત્યેક ક્ષણમાં એક એક સમય વર્તમાનરૂપ સંસાર ખાલી બનવાથી તે રાશિમાં પ્રત્યેક ક્ષણે હાનિ થવા છતાં અનંત સમય નથી થતો પ્રમાણુ હોવાથી જેમ તેનો ઉછેદ કદી સંભવતો નથી અથવા આકાશના અનંત પ્રદેશોમાંથી કલપનાથી પ્રતિ સમયે એક એક પ્રદેશ અલગ કરવામાં આવે છતાં આકાશ પ્રદેશનો જેમ ઉછેદ થતું નથી તેમ ભવ્ય જીવો પણ અનંત હોવાથી પ્રત્યેક સમયે તેમાંથી મોક્ષે જવા છતાં ભવ્યરાશિને કદી ઉછેદ થતો નથી. (૧૮૨૭) વળી, જે અતીત કાલ છે અને જે અનાગત કાલ છે તે બનેનું પરિણામ સરખું છે. અને અતીત કાલમાં ભવ્યને અનન્ત ભાગ જ સિદ્ધ થયો છે અને તે નિગોદના જીવને અનન્ત ભાગ જ છે, તેથી અનાગતકાલમાં પણ તેટલે જ ભાગ સિદ્ધ થઈ શકશે, કારણ કે તેનું પરિમાણ અતીત કાલ જેટલું જ છે. આથી સંસારમાંથી કદી પણ ભવ્ય જીને ઉછેદ સંભવતો નથી; સંપૂર્ણ કાલમાં પણ ભવ્ય જીવના ઉછેદનો પ્રસંગ આવશે જ નહિ. મંડિક-પણ ભવ્ય અનન્ત છે અને સર્વકાલે તેમને અનંતમો ભાગ જ મુક્ત બને છે, આ વસ્તુને આપ કેવી રીતે સિદ્ધ કરે છે ? ભગવાન–જેમ કાલ અને આકાશ અનંત છે તેમ ભવ્ય છે પણ અનંત છે અને જેમ કાલ અને આકાશનો ઉછેદ થતો નથી તેમ ભવ્ય જીવોનો પણ ઉછેદ થાય નહિ; માટે માનવું જોઈએ કે ભવ્ય જીવોને અનંતમો ભાગ જ મુક્ત થાય છે. અથવા આ દલીલેનું શું કામ છે ? આ બાબત તને હું કહું છું માટે પણ તારે સ્વીકારી લેવી જોઈએ. (૧૮૨૮-૩૦) મંડિક-તમારા વચનને હું સત્ય શા માટે માનું? Page #273 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ગણધરવાદ [ગણધર ભગવાન—આટલી ચર્ચામાં એટલી તે તને ખાત્રી થઈ જ છે કે હું... તારા સંશયથી માંડીને જે કાંઈ એક્ષ્ચા છું તે સાચું જ છે; તેા પછી તે બધાં સર્વજ્ઞવચનને વચનની જેમ મારુ આ વચન પણ તારે સાચુ' જ માનવુ' જોઈએ પ્રમાણ માતા અથવા એમ કે હું સર્વજ્ઞ છું- વીતરાગ છુ' તેથી પણ તારે મારા વચનને, કેાઈ મધ્યસ્થ એવા જ્ઞાતાના વચનની જેમ, સાચું જ માનવુ' જોઇએ. (૧૮૩૧) તને એમ થાય છે કે આપ સ`જ્ઞ છે. એ હુ` કેવી રીતે જાણું ?’પણ તારા એવા સશય અસ્થાને છે, કારણ કે તું જાણે છે કે હું બધાના બધા સંશયેાને નિવારું છું. જો હું સČજ્ઞ ન હાઉ” તા મારાથી સસંશયેનું નિવારણ કરી શકાય જનહિ. માટે તારે મારી સજ્ઞતામાં સ ંદેહ ન કરવા જોઈએ. મંડિક—પણુ બીજો કોઈ સ`સંશયાનું નિવારણ કરનાર દેખાતા નથી જે સન પણ હાય; તેથી દૃષ્ટાન્તના અભાવમાં આપને સર્વજ્ઞ કેવી રીતે માની શકાય ? ભગવાન—દૃષ્ટાન્તનું શું કામ છે ? જ્ઞાન વિના સંશયનું' નિવારણ તા થઈ જ શકે નહિ એ વાત તા સિદ્ધ જ છે. હવે તમારામાંથી જેને જે કાંઈ સંદેહ હાય તે પૂછો અને જુએ કે હું' તે ખધા સંશયનું નિવારણ કરું છું કે નહિ. સવ` સંશયેાનુ' નિવારણું સજ્ઞ વિના તેા સંભવે જ નહિ, જો હું સત્ર સંશયેાનું નિવારણ કરતા હાઉ' તેા મને શા માટે તમે બધા સજ્ઞ ન માના ? (૧૮૩૨) મડિક—આપે એમ કહ્યું કે ભચૈાના અનન્ત ભાગ જ કેટલાક લખ્યા એવા પણ છે જે કદી સિદ્ધ નહિ થાય; તે કહેવા જોઈએ; ભવ્ય શા માટે કહા છે ? ભગવાન—ભવ્યના અથ ચેાગ્ય છે; એટલે કે તે જીવમાં મેાક્ષ પ્રાપ્ત કરવાની ચૈાગ્યતા છે. જેમાં ચેાગ્યતા હાય તે બધા મેક્ષે જાય જ છે એમ માક્ષે ન જનારા તે। ન કહી શકાય; પણ જે ભવ્ય જીવને મુક્ત થવાની સ ́પૂર્ણ સામગ્રી સન્યા કેમ ? મળે છે તે જ જાય છે. આથી ભવ્ય જીવના મેાક્ષ ન થવાનાં કારણ સામગ્રીના અભાવ છે, પણ ચેાગ્યતાના અભાવ નથો. જેમ સુવ – મણિ-પાષાણુ-ચન્દનકાષ્ઠ એ બધાંમાં પ્રતિમા થવાની ચેાગ્યતા છતાં તે બધાં દ્રન્ગે પ્રતિમા ખનતાં નથી; પણ શિલ્પી મૂર્તિનુ નિર્માણુ તેમાંથી જ કરી શકે છે, અન્યમાંથી નહિ. એટલે જેમ ઉક્ત જે દ્રવ્યેામાંથી પ્રતિમાનું નિર્માણ ન થયું હોય કે ન થવાનું હોય તેમને પ્રતિમાને અચેાગ્ય ન કહી શકાય, તે જ પ્રકારે જે ભવ્યેા મેલ્લે કદી જવાના નથી તેમને અભન્ય ન જ કહી શકાય. સારાંશ એ છે કે નિયમ એવા મનાવી મુક્ત થઈ શકે છે; અર્થાત્ પછી તેઓને અભવ્ય જ (૧૮૩૩) Page #274 -------------------------------------------------------------------------- ________________ મંડિક બંધ-મક્ષ ચર્ચા [૧૧૧ શકાય કે જે દ્રવ્ય પ્રતિભાગ્ય છે તેની જ પ્રતિમા બને છે, અન્યની નહિ–અને જે જીવે ભવ્ય છે તેઓ જ મોક્ષે જાય છે, અન્ય નહિ. પણ એ નિયમ ન બનાવી શકાય કે જે દ્રવ્યે પ્રતિમાગ્ય છે તેની પ્રતિમા બને જ છે, અને જે જીવે ભવ્ય છે તેઓ મેક્ષે જાય જ છે. (૧૮૩૪) અથવા, કનક અને કનકપાષાણના સંગમાં વિચગની યોગ્યતા છતાં એટલે કે કનકને કનક-પાષાણથી જુદું પાડી શકાય છે છતાં બધા જ કનક-પાષાણુથી કનક જ પડે છે એમ નથી બનતું, પણ જેને વિચગની સામગ્રી મળે છે તેથી જ કનક જ પડે છે; વળી સામગ્રી છતાં કનક સર્વ પ્રકારના પાષાણથી નહિ પણ કનકપાષાણુથી જ જ પડે છે, એટલે તે કનક-પાષાણની જ વિશેષ ચોગ્યતા મનાય છે, સર્વની નહિ; તે જ પ્રકારે ભલે બધા ભવ્ય મેક્ષે ન જાય છતાં ભવ્ય જ મોક્ષે જતા હોઈ મોક્ષની ચોગ્યતા ભવ્યમાં જ મનાય છે, અને કેઈ પણ અભવ્ય જતો નથી તેથી અભયમાં મેક્ષે જવાની યોગ્યતાને અસ્વીકાર કરવામાં આવ્યો છે. (૧૮૩૫-૩૬) મંડિક-મોક્ષની ઉત્પત્તિ જે ઉપાયથી થતી હોય તો મોક્ષને કૃતક-જન્ય માન પડે છે. અને જે કૃતક હોય છે તે નિત્ય નહિ પણ અનિત્ય હોય મેક્ષ કૃતક છે; તેથી ઘટાદિની જેમ કૃતક હોવાથી મોક્ષને પણ અનિત્ય માન છતાં નિત્ય જોઈએ. ભગવાન–જે કૃતક હોય તે અનિત્ય જ હોય એ નિયમ વ્યભિચારી છે, કારણ કે ઘટાદિને પ્રäસાભાવ કૃતક છતાં નિત્ય છે. પ્રવંસાભાવને જે અનિત્ય માનવામાં આવે તે પ્રર્વાસાભાવનો અભાવ થઈ જવાથી ઘટાદિ પદાર્થો પુનઃ ઉપસિથત થઈ જાય; માટે પ્રવંસાભાવ કૃતક છતાં નિત્ય જ છે; તે જ પ્રકારે મોક્ષ પણ કૃતક છતાં નિત્ય માનવામાં શો વાંધે છે? (૧૮૩૭) મંડિક–પ્રäસાભાવ તો અભાવરૂપ હેવાથી અવસ્તુ છે, તેથી તેના ઉદાહરણથી ઉક્ત નિયમને બાધ ન થઈ શકે, ભગવાન-પ્રદર્વિસાભાવ એ માત્ર અભાવરૂપ નથી, પણ ઘટવિનાશથી વિશિષ્ટ એ પુદગલસંઘાતરૂપ ઘટપ્રદર્વિસાભાવ હોવાથી તે ભાવરૂપ વસ્તુ છે, એટલે તે ઉદાહરણ બની શકે છે. ' (૧૯૩૮) અથવા તો એ વાતને પણ જવા દે. તારા પ્રશ્નનું સમાધાન હું બીજી રીતે કરું છું. તે મોક્ષને કૃતક કહ્યો છે. અને કૃતક હેવાથી મોક્ષ મક્ષ એકાન્તભાવે અનિત્ય હવે જોઈએ એવું તારું અનુમાન છે. પણ મેક્ષને અર્થ કૃતક નથી એટલે જ છે કે જીવથી કમ છૂટાં પડી જાય છે. એટલે હું તને પૂછું છું કે કર્મ પુદ્ગલે જીવથી માત્ર છૂટાં પડી ગયાં તેથી જીવમાં એકાંતરૂપે એવું શું થઈ ગયું જેથી તુ મોક્ષને કૃતક કહે છે ? જેમ આકાશમાં રહેલા Page #275 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨] ગણધરવાદ ગિણધર ઘડાને મુદ્ગરથી ફેડી નાખવામાં આવે તે આકાશમાં કશી જ નવી વિશેષતા નથી આવતી, તેમ કર્મને તપસ્યાદિ ઉપા વડે નષ્ટ કરવામાં આવે તે જીવમાં પણ કશું જ નવું ઉત્પન્ન થતું નથી; તો મોક્ષને એકાંતરૂપે કૃતક કેમ કહેવાય? - મંડિક-કર્મના વિનાશને આપ મોક્ષ કર્યો છે. જેમ મુદુગરથી ઘટને વિનાશ થાય છે તેથી વિનાશ કૃતક કહેવાય છે, તે જ પ્રમાણે તપસ્યાદિથી થતે કર્મવિનાશ પણ કૃતક જ છે અને તેથી મેક્ષ પણ કૃતક થયો, અને અનિત્ય પણ. - ભગવાન-ઘટવિનાશ અને કર્મવિનાશને તું કૃતક કહે છે, પણ ઘટવિનાશ અને કર્મવિનાશ શું છે તે તું જાણતા નથી તેથી જ તેને કૃતક કહે છે. વસ્તુતઃ ઘટવિનાશ એ બીજું કાંઈ નથી પણ ઘટરહિત કેવળ આકાશ એ જ ઘટવિનાશ છે. આમાં આકાશ તે સદાવસ્થિત હેઈ નિત્ય જ છે તેથી તેને કૃતક કેવી રીતે કહી શકાય? મુગરે ઉપસ્થિત થઈને આકાશમાં તે કશું જ નવું કર્યું નથી, પછી શા માટે ઘટવિનાશરૂપ કેવલાકાશને કૃતક કહેવું ? તે જ પ્રકારે કર્મને વિનાશ એટલે બીજુ કાંઈ નહિ, પણ કમરહિત એ કેવલ આત્મા જ છે. અહીં તપસ્યાદિથી આત્મામાં કઈ જ નવું ઉત્પન્ન થતું નથી, કારણ કે આકાશની જેમ આત્મા સદા અવસ્થિત હાવાથી નિત્ય છે. એટલે મોક્ષને કૃતક કે અનિત્ય એકાંતરૂપ માની શકાય નહિ. અને મોક્ષને જે એકાંતરૂપે નહિ પણ કથંચિત અર્થાત પર્યાયષ્ટિથી કૃતક માનો હોય તો એમાં મને કાંઈ વાંધા જેવું નથી, કારણ કે હું માનું છું કે વિશ્વના બધા પદાર્થો દ્રવ્ય અને પર્યાય ઉભયની અપેક્ષાએ નિત્ય અને અનિત્ય છે. એટલે મક્ષ પણ નિત્ય તેમ જ અનિત્ય છે. (૧૮૩૯) મંડિક–જેમ ઘડો ફૂટી જાય છતાં તેના કપાલ સાથે આકાશને સંગ બન્ય રહે છે, તેમ જીવે જે કર્મોની નિર્ધાર કરી દીધી હોય તે કર્મો અને જીવ એ બને લેકમાં જ રહે છે તેથી તેમને પણ સંગ કાયમ જ રહે છે–તે ફરી પણ જીવ કર્મને બંધ કેમ નથી થતો? ભગવાન–જેમ નિરપરાધીને કેદ નથી મળતી તેમ આત્મામાં પણ બંધકારણને અભાવ હોવાથી તે ફરી બદ્ધ નથી થતું. મુક્ત જીવ અશરીર છે મેક્ષમાં જીવ-કર્મને તેથી કર્મબંધના કારણભૂત મન-વચન-કાયને યોગ ન હોવાથી સંયોગ છતાં તેને પુનઃ કર્મબંધને પ્રસંગ જ નથી. માત્ર કર્મ વર્ગણાના પદબંધ નથી ગલનો આત્મા સાથે સંગ હોય એટલા માત્રથી કર્મબંધ માની શકાય નહિ, કારણ તેમ માનવા જતાં બધા જીવોને સમાનભાવે કર્મબંધ થ જોઈએ, કારણ કે કર્મવર્ગણાના પુદ્ગલે સર્વત્ર વિદ્યમાન છે. આ Page #276 -------------------------------------------------------------------------- ________________ બંધ-મેક્ષ ચર્ચા [૧૧૩ પ્રકારે અતિપ્રસંગાદિ દે હોવાથી માત્ર જીવ-કર્મ પુદ્ગલનો સંગ જ કર્મબંધનું કારણ માની શકાય નહિ, પણ જીવના મિથ્યાત્વાદિ દોષો અને વેગને લઈને બંધ થાય છે. (૧૮૬૦) મંડિક-સૌગતે માને છે કે આત્મા ફરી ફરી સંસારમાં આવે છે, તે આપને આ બાબતમાં શા મત છે ? ભગવાન–મુક્ત જીવ ફરીને સંસારમાં જન્મ લેતો નથી, કારણ કે તેના જન્મનું કારણ છે જ નહિ. જેમ બીજના અભાવમાં અંકુરની ઉત્પત્તિ નથી મુક્ત ફરી સંસારમાં તેમ. જન્મનું બીજ જે કર્મ છે તે તો મુક્તાત્મામાં નથી, તેથી ન આવે જન્મ થતો ન હોવાથી તે સદા મુક્ત જ રહે છે. (૧૮૪૧) વળી મુક્તાત્મા નિત્ય છે, કારણ કે તે દ્રવ્ય છતાં અમૂર્ત છે, આકાશની જેમ. - મંડિક–અમૂર્ત દ્રવ્ય હેવાથી આત્માને આપ આકાશની જેમ નિત્ય માને છે, તો તે જ હેતુથી તેને આકાશની જેમ સર્વવ્યાપી પણ માનવે જોઈએ. ભગવાન–આત્માને સર્વવ્યાપી માની શકાય નહિ, કારણ કે તેમાં અનુમાનથી બાધા છે. તે આ પ્રમાણે–આત્મા અસવંગત છે, કારણ કે તે કર્તા આત્મા વ્યાપક નથી છે, કુલાલની જેમ. આત્મામાં કર્તવધર્મ અસિદ્ધ નથી. જે તે કર્તા ન હોય તે ભોક્તા કે દ્રષ્ટા પણ ન બની શકે; માટે તેને કર્તા માન જોઈએ. (૧૯૪૨) મંડિક–શું આપ આત્માને એકાન્ત નિત્ય માને છે? ભગવાન-નહિ. આ તે જે લેકો આત્માને બૌદ્ધોની જેમ એકાન્ત અનિત્ય કહે છે તેમના નિરાકરણ માટે આત્માનું નિત્યત્વ સિદ્ધ કર્યું છે. આત્મા નિત્યાનિત્ય છે વસ્તુતઃ આમાના નિત્ય માટે અકાતિક આગ્રહ મને છે જ નહિ, કારણ કે મારા મતે બધા પદાર્થો ઉત્પાદ-સ્થિતિ–ભંગ એ ત્રણે ધર્મોથી યુક્ત હોઈ નિત્યાનિત્ય છે. જ્યારે માત્ર પર્યાયની વિવેક્ષા હોય ત્યારે પદાર્થ અનિત્ય કહેવાય છે, અને દ્રવ્યની અપેક્ષાએ તે નિત્ય કહેવાય છે. જેમકે ઘટ વિશે કહેવાય કે માટીને પિંડ નાશ થાય છે અને માટીનો ઘટ ઉત્પન્ન થાય છે, પણ માટી તે કાયમ જ છે, તે જ પ્રમાણે મુકત વિશે કહી શકાય કે તે સંસારી આત્મારૂપે નષ્ટ થયે, મુકત આત્મારૂપે ઉપન્ન થયો, અને જીવવ-સપોગત્વાદિ ધર્મે કરીને જીવરૂપે તે કાયમ જ છે. તે જ પ્રકારે તે જ મુકત જીવ વિશે કહી શકાય કે તે પ્રથમ સમયના સિદ્ધરૂપે નષ્ટ થશે, દ્વિતીય સમયના સિદ્ધરૂપે ઉત્પન્ન થયો, પણ દ્રવ્યત્વ જીવત્રાદિ ધર્મે કરી અવસ્થિત જ છે એટલે જ્યારે પર્યાની વિવક્ષા Page #277 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪] (૧૮૧૩) ગણધરવાદ [ગણધર કરવામાં આવે ત્યારે પદાર્થ અનિત્ય કહેવાય છે અને દ્રવ્યની વિવક્ષા કરવામાં આવે ત્યારે તે નિત્ય કહેવાય છે. મંઠિક–આત્મા જે સર્વગત નથી તે પછી મુક્તાત્મા ક્યાં રહે છે ? ભગવાન–હે સૌમ્ય! મુક્તાત્મા લેકના અગ્રભાગમાં વિરાજે છે. મંડિક-મુક્ત જીવમાં વિહાગતિ નામ કર્મ તે છે નહિ તેથી લેકના અગ્ર ભાગમાં તે કેવી રીતે ગતિ કરે છે ?' ભગવાન–જ્યારે જીવનાં બધાં કર્મો નષ્ટ થઈ જાય છે અને તે કર્મભારથી હળવે બની જાય છે ત્યારે કર્મ વિના પણ તેના ઉદર્વગતિરૂપ સ્વાભાવિક લાગ્ર ભાગે પરિણામને કારણે જીવ એક જ સમયમાં ઊંચે લેકાન્ત સુધી પહોંચી મુકત રહે છે જાય છે. જીવને સકલ કર્મના વિનાશથી જેમ સિદ્ધત્વ પર્યાયનો લાભ થાય છે તેમ ઉક્ત ઊધર્વગતિ પરિણામ પ્રાપ્ત થાય છે, તેથી તે એક જ સમયમાં લેકના અગ્રભાગમાં પહોંચી જાય છે. વળી, મુક્ત જીવની ઊર્વગતિના સમર્થનમાં શાસ્ત્રમાં અનેક દષ્ટાને પણ આપવામાં આવે છે. તે આ પ્રમાણે– - - “અલાબ, એરંડબીજ, અગ્નિ, ધૂમ અને ધનુષ્યથી મુક્ત બાણમાં જેમ પૂર્વ પ્રગથી ગતિ થાય છે તેમ સિદ્ધની ગતિ સમજવી.” “આ વસ્તુને સમજવા માટે શેડો ખુલાસો જરૂરી છે. અલાબુ-હૂંબડાને માટીના અનેક લેપ કરીને પાણીમાં ડૂબાડી દીધું હોય તો તે ક્રમશઃ લે ખસી જતાં જેમ પાણી ઉપર આવી જાય છે તેમ જીવ પણ કર્મલેપથી મુક્ત થઈને ઊર્વગતિ કરે છે. કેષમાં રહેલ એરંડબીજ કોષ તૂટી જતાં જેમ ઉપર ઊડે છે તેમ જીવ પણ કર્મકેષથી બહાર નીકળે છે ત્યારે સ્વાભાવિક રીતે ઉદર્વગમન કરે છે. જેમ અગ્નિ અને ધૂમ સ્વભાવે જ ઊંચે જાય છે તેમ જીવ પણ સ્વાભાવિક તથા ગતિ પરિણામથી ઊંચે ગમન કરે છે. અને ધનુષ્ય ખેંચીને બાણને છોડવાથી અગર કુંભારનું ચક્ર, તે જેમ પૂર્વપ્રગથી ગતિ કરે છે, તેમ જીવ પણ ઊર્ધ્વ ગતિ કરે છે. (૧૯૪૪) મંડિક-શું અરૂપી પણ સક્રિય હોય ? આકાશાદિ અરૂપી પદાર્થો નિષ્કિય જ છે તે આપ આત્માને સક્રિય કેવી રીતે માનો છે ? १. लाउ य एरंडफले अग्गी धूमा य इसु धळुविमुक्को । गइ पुव्वपओगेण एवं सिद्धाण वि गई उ॥" Page #278 -------------------------------------------------------------------------- ________________ મકા બંધમાક્ષ ચર્ચા [૧૧૫ - ભગવાન હું તને જ પૂછું છું કે અરૂપી એવા આકાશાદિ છે તે પછી આત્મા અરૂપી છતાં ચેતન કેમ છે? જેમ અરૂપી છતાં આત્મામાં ચૈતન્ય આત્મા અરૂપી એ વિશેષ ધર્મ છે તેમ સક્રિયત્ન એ પણ વિશેષ ધર્મ છે એમાં છતાં સક્રિય શો વિરોધ છે? ' (૧૯૪૫) વળી, આત્માનું સક્રિયત્ન અનુમાનથી પણ સિદ્ધ છે. તે આ પ્રમાણે–આત્મા સક્રિય છે, કર્તા હેવાથી, કુંભારની જેમ. અથવા ભક્તા હોવાથી આત્મા સક્રિય છે. અથવા દેહ પરિપદ પ્રત્યક્ષ હોવાથી આત્મા સક્રિય હવે જોઈએ. જેમ ય–પુરુષમાં પરિસ્પન્દ દેખાય છે તેથી તે સક્રિય છે તેમ આત્મામાં પણ દેહપરિસ્પન્દ્ર પ્રત્યક્ષ હોવાથી તે પણ સક્રિય છે. ' (૧૯૪૬) મંડિક–દેહમાં પરિસ્પન્દ છે તેથી દેહને સક્રિય માન જોઈએ, આત્માને નહિ, ભગવાન દેહના પરિસ્પન્દમાં આત્માને પ્રયત્ન કારણ છે, તેથી આત્માને સક્રિય માનવામાં આવ્યો છે. મંડિક–પણ પ્રયત્ન એ તે ક્રિયા નથી, તેથી પ્રયત્નને કારણે આત્માને સક્રિય ન મનાય. ભગવાન–પ્રયત્ન ભલેને ક્રિયા ન હોય, પણ જે આકાશની જેમ નિષ્કિય હોય તેમાં પ્રયત્ન પણ ન સંભવે, તેથી આત્માને સક્રિય માનવો જોઈએ. વળી વસ્તુતઃ પ્રયતન એ પણ કિયા જ છે. અને ધારો કે કિયા નથી તે પછી અમૃત એવો પ્રયત્ન દેહના પરિસ્પન્દમાં શા હેતુથી કારણ બને છે તે બતાવવું જોઈએ. મંડિક–પ્રયત્નને બીજા કશા હેતુની અપેક્ષા નથી, તે સ્વતઃ જ દેહપરિસ્પન્ડમાં નિમિત્ત બને છે. ભગવાન તો પછી સ્વતઃ આત્માથી જ દેહપરિપબ્દ થાય છે તેમ માને; વ્યર્થ એવા પ્રયત્નને શા માટે માનવો ? મંડિક–દેહપરિસ્પદમાં કઈ અદષ્ટને જ કારણ માનવું જોઈએ, આત્મા તે નિષ્ક્રિય હોવાથી કારણ બની શકે નહિ. ભગવાન–તે અદૃષ્ટ કારણ મૂર્ત છે કે અમૂર્ત ? જે અમૂર્ત હોય તો પછી આત્મા પિતે જ શા માટે દેહપરિસ્પન્દનું કારણ ન બને ? આત્મા પણ અમૂર્ત છે. અને જે અદષ્ટ કારણ મૂર્ત હોય તે પછી તે કામણ દેહ જ સંભવે, અન્ય નહિ. પણ તે કામણ શરીરમાં પણ જે પરિસ્પન્દ હોય તો જ તે બાહ્ય શરીરના પરિસ્પન્દમાં કારણ બની શકે, અન્યથા નહિ. એટલે પાછો પ્રશ્ન થાય કે તે. કામણ શરીરના પરિસ્પન્દમાં શું કારણ છે? અને જે એનું કારણ હોય તેમાં પણ પરિસ્પન્દનું કારણ કોઈ અન્ય Page #279 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬] ગણધરવાદ [ગણધર હાવું જોઈએ—આમ અનવસ્થા દેષ આવે છે. અને જે કાર્મણ દેહમાં સ્વભાવથી જ પરિસ્પદ માનવામાં આવે તો બાહ્ય શરીરમાં પણ સ્વભાવથી પરિસ્પન્દ માનવે જઈ એ; અ૦િટ એવા મૂર્ત કાર્માણ શરીરને શા માટે પરિસ્પન્દનું કારણ માનવું ? મંડિક-હા, એ જ બરાબર છે. બાહ્ય શરીરમાં પરિસ્પન્દ સ્વભાવથી જ થાય છે, માટે તે કારણે આત્માને સક્રિય માનવાની આવશ્યક્તા નથી. ભગવાન–પણ શરીરમાં જે પ્રકારનું પ્રતિનિયત વિશિષ્ટ પરિસ્પદ દેખાય છે તે સ્વાભાવિક માની શકાય નહિ, કારણ કે શરીર જડ છે. “જે વસ્તુ સ્વાભાવિક હોય છે અર્થાત બીજા કોઈ કારણની અપેક્ષા નથી રાખતી તે વસ્તુ સદેવ હોય છે અથવા કદી નથી હોતી.” આ ન્યાયે શરીરમાં જે પરિસ્પન્દ સ્વાભાવિક હોય તો તે સદેવ એક જેવો જ હોવું જોઈએ, પણ વસ્તુતઃ શરીરની ચેષ્ટા નાના પ્રકારની છતાં અમુક પ્રકારે નિયત જ દેખાય છે તેથી તેને સ્વાભાવિક માની શકાય નહિ; એટલે કમ સહિત આત્માને જ શરીરની પ્રતિનિયત વિશિષ્ટ એવી ક્રિયામાં વ્યાપાર માન જોઈએ. તેથી આત્મા સક્રિય જ છે. (૧૮૪૭-૪૮) મંડિક–સંસારી જીવ સકર્મ હોવાને કારણે સક્રિય સિદ્ધ થયો, પણ મુક્તાત્મામાં તે કર્મ નથી તેથી તે તે નિષ્કિય જ હવે જોઈએ. છતાં તેને સક્રિય માનતા હો છે તે તેમાં શું કારણ છે ? ભગવાન–મેં તને બતાવ્યું તો છે જ કે મુક્તાત્માની ગતિક્રિયા સ્વાભાવિક તથા ગતિ પરિણામને કારણે થાય છે. અને એ પણ બતાવ્યું છે કે કર્મવિનાશથી જેમ સિદ્ધવરૂપ ધમને જીવ પ્રાપ્ત કરે છે તેમ તથાવિધ ગતિ પરિણામને પણ પ્રાપ્ત કરે છે.(૧૮૪૯) મંડિક-સુક્તાત્મામાં ગતિ છે એ આપનું કહેવું યુકિતયુકત છે, પણ હવે પ્રશ્ન એ થાય છે કે સિદ્ધાલયથી આગળ પણ તેની ગતિ કેમ નથી થતી ? ભગવાન–કારણ કે ત્યાર પછી ગતિસહાય દ્રવ્ય ધર્માસ્તિકાયને અભાવ છે. મંડિક-આગળ ધર્માસ્તિકાય શા માટે નથી ? ભગવાન-ગતિસહાયક ધર્માસ્તિકાય લેકમાં જ છે, અલકમાં નથી. સિદ્ધાલયથી અલેમાં ગતિ આગળ એક છે તેથી તેમાં ધર્માસ્તિકાય નથી. અતઃ જીવની ગતિ નથી પણ તેથી આગળ નથી થતી. (૧૮૫૦) મંડિક–પણ લેકથી ભિન્ન એ અલેક છે તેમાં શું પ્રમાણ છે ? ૧. “નિયં સવમલરવ વ તાન્યાનપેક્ષાસૂ” Page #280 -------------------------------------------------------------------------- ________________ મંતિક] બંધ-મક્ષ ચર્ચા [૧૧૭ ભગવાન—લેકને વિપક્ષ હોવું જોઈએ, કારણ કે તે વ્યુત્પત્તિવાળા શુદ્ધ પદને અભિધેય છે. જે વ્યુત્પત્તિવાળા શુદ્ધ પદથી અભિધેય હોય છે તેને અલેકમાં પ્રમાણ વિપક્ષ હોય છે, જેમ ઘટના અઘટ. તે જ પ્રકારે લેકને પણ વિપક્ષ અલાક હે જ જોઈએ. મંદિક–લેક નહિ તે અલેક, અર્થાત ઘટાદિ પદાર્થમાંથી કોઈને પણ અલોક કહી શકાય છે તો એ બધાથી સ્વતંત્ર એ અલક માનવાની શી આવશ્યકતા છે? ભગવાન-અલકને ઘટાદિ પદાર્થરૂપ નહિ, પણ એ બધાથી સ્વતન્ત્ર માનવાની આવશ્યકતા એટલા માટે છે કે અહીં પયું દાસનિષેધ અભિપ્રેત છે, એટલે નિષેધ્યને અનુરૂપ જ વિપક્ષ હોવો જોઈએ. પ્રસ્તુતમાં લેક નિષેધ્ય છે અને તે આકાશવિશેષ છે એટલે અલોક પણ તેને અનુરૂપ જ હોવો જોઈએ. જેમકે આ “અપંડિત છે એમ કહેવાથી કેવળ અભાવ નથી સમજાતું કે કોઈ અચેતન ઘટાદિ વસ્તુને પણ તેથી બોધ નથી થતો, પણ વિશિષ્ટ જ્ઞાન ૨હિત કેઈ ચેતન પુરુષ વિશેષને જ બંધ થાય છે; એવી રીતે અહીં પણ વસ્તુભૂત આકાશવિશેષને જ બે અલેક શબ્દથી થવો જોઈએ. કહ્યું પણ છે કે – “જે કાર્યને નગ યુકત કે “વ' યુકત કહેવામાં આવ્યું હોય છે તેથી સમાન પણ અન્ય એવા અધિકરણનો–પદાર્થનો, લોકને વિશે પણ બોધ કરાય છે.” “જૈન” અને ફુવયુક્ત પદનો અર્થ અન્ય પણ સદશ એવું અધિકરણ–વસ્તુ સમજાય છે.” સારાંશ એ છે કે લેકનો વિપક્ષ અલેક પણ માનવે જોઈએ. આ પ્રકારે લેક અને અલેક એ બન્ને વસ્તુભૂત હોવાથી લેકને અલોકથી ભિન કરનાર કઈ તત્ત્વ પણ સિદ્ધ થાય છે. અને તે ધર્મ અને અધર્માધર્માધર્માસ્તિકાયાની સ્તિકાય છે. અર્થાત જેટલા આકાશક્ષેત્રમાં ધર્મ-અધર્મ છે તે સિદ્ધિ લેક છે. એ રીતે તે બને અસ્તિકા લોકનો પરિચ છેદન કરાવતા હોય તો આકાશ સર્વત્ર સમાનભાવે વ્યાપ્ત છે છતાં “આ લેક અને “તે અલક' એવો ભેદ શાથી પડે? (૧૮૫૨) ઉક્ત પ્રકારે અલકાકાશથી ધર્મ અને અધર્મ એ બને અસ્તિકાય વડે કરીને કાકાશને વિભાગ ન થતો હોય તો જીવ અને પુગલને ગતિ કરવામાં કશાનો પ્રતિઘાત ન હોવાથી તેઓ અપ્રતિહત ગતિ થઈ જાય અને અલેક અનંત હોવાથી તેમની १ "नयुक्तमिवयुक्त वा यद्धि कार्य विधीयते । ___ तुल्याधिकरणेऽन्यस्मॅिल्लोकेऽप्यथगतिस्तथा ॥" ૨ “નગ્ન-યુવતમજ્યસરકાર તથા થર્થાત : ” Page #281 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮] ગણધરવાદ [ગણધરે ગતિને ક્યાંય અંત જ ન આવે. અને જે તે પ્રકારે જીવ અને પુદ્ગલની ગતિને અંત જ ન હોય તો જીવ–પુદ્ગલનો સંબંધ જ ન થાય. અને જે તેમને સંબંધ ન થાય તે પુદ્ગલ સ્કંધેની દારિક આદિ વિચિત્ર રચના પણ ન બને અને પરિણામે બંધ-મોક્ષ-સુખ–દુઃખ ઈત્યાદિ સાંસારિક વ્યવહારનો લેપ થાય. માટે કાલેકને વિભાગ માનવે જોઈએ અને તે વિભાગ કરનાર ધર્મ અને અધર્મ એ બને અસ્તિકા પણ માનવા જોઈએ. (૧૮૫૩) જેમ માછલાની ગતિ પણ વિના નથી થતી તેમ ગતિસહાયક દ્રવ્ય લોકથી પર અલેકમાં ન હોવાથી જીવ અને પુદ્ગલની ગતિ પણ અલકમાં નથી થતી, એટલે લોકમાં ગતિસહાયક એવું ધર્માસ્તિકાય દ્રવ્ય માનવું જોઈએ જે લોકપરિમાણ છે. (૧૮૫૪) વળી લેક પ્રમેય છે તેથી તેનું કઈ પરિણામ કર્તા દ્રવ્ય અવશ્ય હોવું જોઈએ. જેમ ય હોવાથી તેના પરિચ્છેદક જ્ઞાનનું અસ્તિત્વ મનાય છે તેમ લેકના પરિમાણકર્તા દ્રવ્યનું-ધર્માસ્તિકાયનું અસ્તિત્વ માનવું જોઈએ. અથવા, જીવ અને પુદ્ગલે જ લોક કહેવાય છે. અને તે પ્રમેય છે તેથી તેનું પરિ. ણામકર્તા દ્રવ્ય કેઈ હોવું જોઈએ. જેમ શાલ્યાદિ ધાન્ય પ્રમેય છે તો તેનું પરિમાણકર્તા દ્રવ્ય પ્રસ્થ છે તેમ જીવ-પુદ્ગલાત્મક લેકનું પરિમાણુક્ત દ્રવ્ય ધર્માસ્તિકાય છે. અને આકાશ તે સર્વત્ર સમાન હોવાથી જે અલેક માનવામાં આવે તો જ ધર્માસ્તિકાયની સાર્થકતા થાય. માટે ધર્માસ્તિકાયથી પરિચ્છિન્ન એવા લેકથી ભિન્ન અલક માનવો જોઈએ અને લેકના અગ્રભાગમાં જ સિદ્ધ અવસ્થિત થઈ જાય છે એમ માનવું જોઈએ (૧૯૫૫) મંડિક–સિદ્ધોનું સ્થાન તે સિદ્ધસ્થાન કહેવાય આથી તે સિદ્ધોનું અધિકરણ છે. અને જે અધિકારણ હોય છે ત્યાંથી તો પતન અવશ્ય થાય છે; જેમ વૃક્ષથી ફલનું અથવા પર્વતાદિ સ્થાનથી દેવદત્તનું; માટે સિદ્ધસ્થાનમાંથી સિદ્ધોનું પણ પતન થવું જોઈએ. ભગવાન–અહીંયાં “સિદ્ધોનું સ્થાન” એમાં જે છઠ્ઠી વિભક્તિ છે તે કર્તાઅર્થમાં સમજવાની છે, એટલે કે સિદ્ધકર્તક સ્થાન અર્થાત્ “સિદ્ધ રહે છે” સિદ્ધસ્થાનથી એવો તેનો અર્થ થાય છે. આથી સિદ્ધ અને તેના સ્થાનને ભેદ પતન નથી નહિ પણ અભેદ વિવક્ષિત છે. સારાંશ એ છે કે સિદ્ધનું સ્થાન સિદ્ધથી જુદું નથી જેથી તે સ્થાનથી પતન માનવું પડે. (૧૮૫૬) Page #282 -------------------------------------------------------------------------- ________________ મંડિક] બંધમાક્ષ ચર્ચા [૧૧૯ અથવા, સિદ્ધથી સ્થાનનો ભેદ માનીએ તો પણ એ સ્થાન આકાશ જ છે. અને આકાશ તો નિત્ય હોવાથી તેનો વિનાશ થતો નથી. અને તેથી પતનને અવકાશ નથી. વળી મુકતામામાં કર્મ પણ નથી. અને કર્મ વિના પતન સંભવે કેવી રીતે ? સિદ્ધમાં જે ગતિક્રિયાનું પ્રથમ સમર્થન કર્યું છે તે પણ માત્ર એકસમય માટે હોય છે અને તેમ પૂર્વપ્રગથી થાય છે ઈત્યાદિ બતાવ્યું જ છે, એટલે તે ગતિક્રિયા પણ પુનઃ થતી જ નથી; તેથી પણ પતનને અવકાશ નથી. વળી, પિતાને પ્રયત્ન, આકર્ષણ, વિકર્ષણ ગુરુવાદિ આ બધાં કારણે પતનનાં છે, પણ તેમને સંભવ મુકતમાં છે નહિ, કારણ કે તદુત્પાદક કારણને અભાવ છે; એટલે સિદ્ધનું પતન કેવી રીતે થાય ? (૧૮૫૭) વળી, “સ્થાન છે માટે પતન લેવું જોઈએ એ નિયમ જ વ્યભિચારી છે; તેથી પણ મુકતમાં પતન માની શકાય નહિ. આકાશને નિત્ય સ્થાન છે છતાં આકાશનું પતન થતું નથી, એટલે સ્થાન છતાં આકાશનું પતન જ ન હોય તે મુકતને પણ સ્થાન છતાં શા માટે પતન માનવું ? વળી “સ્થાન છે માટે પતન છે એમ કહેવું એ તો સ્વવચનથી જ વિરુદ્ધ છે. વસ્તુત. એમ કહેવું જોઈએ કે “અસ્થાન છે માટે પતન છે.” સારાંશ એ છે કે સ્થાનને કારણે સિદ્ધનું પતન માની શકાય નહિ. (૧૮૫૮) મંડિક-ભવ અર્થાત્ સંસારમાંથી જ સિદ્ધ થાય છે એટલે બધા મુક્તોમાં એક એ મુક્ત હોવું જોઈએ જે સર્વસિદ્ધોમાં આદિ હોય. ભગવાન-તું એમ નિયમ કરવા માગે છે કે જેમાં સાહિત્ય-કાર્યત્વ હોય તેમાં કોઈ ને કોઈ પ્રથમ હોવું જોઈએ. પણ એ નિયમ વ્યભિચારી આદિસિદ્ધકોઈનથી છે, કારણ કે રાત અને દિવસ આદિવાળાં હોવા છતાં કાલ અનાદિ હેવાથી કોઈપણ એક રાત કે દિવસને સર્વપ્રથમ નથી કહી શકાતાં, તેવી જ રીતે મુક્ત જીવ પણ આદિવાળા છતાં કઈ પણ મુક્તને કાળની અનાદિતાને કારણે સર્વ પ્રથમ કહી શકાતો નથી. (૧૮૫૯) મંડિક-અનાદિકાલથી નવા નવા સિદ્ધ થતા આવે છે અને સિદ્ધિક્ષેત્ર તે પરિમિત છે તેથી તેમાં અનંત સિદ્ધિોનો સમાવેશ શી રીતે થઈ શકે? ભગવાન–મુક્ત જી અમૂર્ત છે તેથી પરિમિત ક્ષેત્રમાં પણ અનંત મુક્તોના સમાવેશમાં કશી જ બાધા નથી. જેમ પ્રત્યેક દ્રવ્ય અનંત સિદ્ધોનો સમાવેશ સિદ્ધોનાં અનંત જ્ઞાન અને દર્શનનો વિષય બને છે–અર્થાત એક જ દ્રવ્યમાં અનંત જ્ઞાન અને દશને જે રહી શકતાં હોય અને એક જ નર્તકીમાં હજારે પ્રેક્ષકેની દૃષ્ટિ સમાઈ શકતી હોય તે પરિમિત ક્ષેત્રમાં Page #283 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦] ગણધરવાદ [ગણધર અનંત સિદ્ધોના સમાવેશમાં શી બાધા આવી શકે? વળી, નાના એવા ઓરડામાં અનેક દીપને મૂર્ત પ્રકાશ સમાઈ જાય છે તો અમૂર્ત અનંત સિદ્ધિને પરિમિત ક્ષેત્રમાં સમાવેશ કેમ ન થઈ શકે ? (૧૮૬૦) આ પ્રકારે યુક્તિથી બંધ-મોક્ષની વ્યવસ્થા સિદ્ધ છે તેથી તારે તે માનવી જ જોઈએ. અને વેદમાં પણ બંધ અને મોક્ષનું પ્રતિપાદન કરવામાં વેદવાક્યને આવ્યું જ છે. “ન હિ હૈ સારીરથ પ્રયાયોતિરત તેરારી 4 વાત સમવય રિયાબિયે છૂશતઃ ” ઈત્યાદિ વેદવાક્યોને તું યથાવત્ અર્થ જાણો નથી તેથી જ તેને બંધ અને મોક્ષના વિશે શંકા થાય છે. પણ તારે એવી શંકા કરવી જોઈએ નહિ, કારણ કે ઉક્ત વાક્યના પૂર્વાર્ધમાં શરીર સહિત જીવ વિશે અને ઉત્તરાર્ધમાં શરીરરહિત જીવ વિશે કહેવામાં આવ્યું છે, તેથી સ્પષ્ટરૂપે પૂર્વાર્ધથી બંધનું અને ઉત્તરાર્ધથી મોક્ષનું પ્રતિપાદન સિદ્ધ થાય છે. વળી, “ gષ વિશુળો વિમુર્ન રબ્બતેઇત્યાદિ વાક્યોનું તાત્પર્ય તું સંસારી જીવને બંધ-મોક્ષ નથી એવું સમજે છે, પણ વસ્તુતઃ એ વાક્ય તે મુક્ત જીવના સ્વરૂપને પ્રતિપાદન કરનારું છે. મેં પણ તને બતાવ્યું જ છે કે મુક્તને તે બંધાદિ છે જ નહિ. એટલે ઉક્ત યુકિતનું સમર્થન વેદવાક્યોથી પણ થાય છે, તેથી તારે બંધ-મોક્ષ વિશે શંકા ન કરવી જોઈએ. (૧૮૬૧-૬૨) જ્યારે આ પ્રમાણે જરા મરણથી રહિત એવા ભગવાને મેડિકના સંશયનું નિવારણ કર્યું ત્યારે તેણે પિતાના સાડાત્રણસો શિષ્ય સાથે દીક્ષા અંગીકાર કરી. (૧૮૬૩) Page #284 -------------------------------------------------------------------------- ________________ સાતમા ગણધર મૌર્યપુત્ર દેવચર્ચા મંડિકને દીક્ષિત થયેલ જાણીને મૌર્યપુત્રે પણ વિચાર્યું કે હું પણ ભગવાન પાસે જાઉં, વંદના કરું અને તેમની સેવા કરું;” અને તે ભગવાન પાસે આવી પહોંચ્યો. (૧૮૬૪) જાતિ-જર-મરણથી મુક્ત એવા ભગવાન સર્વ-સર્વ દશી હતા તેથી તેમણે તેને “મૌર્ય પુત્ર કાશ્યપ” એમ નામ-ગોત્રથી બેલા (૧૮૬પ દેવ વિશે સંદેહ અને તેને કહ્યું કે તારા મનમાં દેવ છે કે નથી એ સંદેહ છે, કારણ કે તું વેદનાં પરસ્પર વિરોધી અર્થવાળાં વાક્યો સાંભળે છે, જેવાં કે “a gg ચન્નાયુપી ચન્નમને sઝા સ્વવ રાત્તિ” ઈત્યાદિ અને અપમ મમમૃતા અમુમ, ગરમ ગેસવાન સેવાન , f સૂનમરમાન જયંતિઃ વિ શૂર્તિમૃતમર્યંચ ” ઈત્યાદિ વાક્યોના આધારે તને એમ લાગે છે કે સ્વર્ગમાં વરસનાર દે છે. પણ તેથી વિરોધી અર્થનું પ્રતિપાદન કરનારાં વેદનાં વાક્યો પણ તું સાંભળે છે; જેવાં કે—“ ગાતાતિ માપન famનિર્---વીન ” ઇત્યાદિ. તેથી તેને લાગે છે કે દેવ તો છે જ નહિ. વસ્તુતઃ એ વાક્યોનું તાત્પર્ય તને અજ્ઞાત છે તેથી જ તેને સંશય છે. હું તને તેને યથાર્થ ભાવ બતાવીશ તેથી તારા સંશયનું નિવારણ થઈ જશે. (૧૮૬૬) ૧. યજ્ઞ જેનું શસ્ત્ર છે તે યજમાન નિશ્ચિતરૂપે સ્વર્ગલેકમાં જાય છે. ૨. મુદ્રિત ગણધરવાદમાં પાઠ શુદ્ધ નથી તેથી ઉપર આપેલ શુદ્ધ પાઠને આધારે આ પ્રમાણે અર્થ થાય છે: હે અમૃત-સેમ ! અને તને-સામને પીધે અને અમર થયા. પ્રકાશ પામ્યા અને દેને જાણ્યા. હવે ભલા, શસ્ત્ર અમને શું કરવાને? કેમકે મરણશીલ માનવની ધૂર્તતા-બાજી તે અમારે માટે શા હિસાબની” ? સાયણે કરેલ અર્થ કરતાં ગ્રિફિથે કરેલ અર્થ વધારે સંગત લાગવાથી તે અનુસારે અહીં અર્થે આપવામાં આવ્યું છે. જુઓ ૮, ૪૮, ૩, Hymns of The Rigveda, Vol. 11, રૂ. માયા જેવા ઇન્દ્ર-વરુણુયમ-કુબેરાદિ દેવોને કેણુ જાણે છે ? Page #285 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨] ગણધરવાદ [ગણધર વળી, દેવો નથી એવી તારી માન્યતાનું સમર્થન તું યુક્તિથી પણ કરે છે જેમકે – તું એમ વિચારે છે કે નારકો તે પરતંત્ર છે અને અત્યંત દુઃખી પણ છે તેથી તેઓ આપણી સમક્ષ આવવા શક્તિમાન નથી, એટલે તેઓ ન દેખાય છતાં બીજાના વચનને પ્રમાણ માનીને નારકોનું અસ્તિત્વ શ્રદ્ધાને વિષય બને છે. (૧૮૬૭) પણ દે તો સ્વછંદવિહારી છે-એટલે કે તેમને આવતાં કેઈ રેકી શકે એમ નથી; અને તેઓ દિવ્ય પ્રભાવવાળા પણ છે, છતાં કદી દેખાતા નથી, એટલે શ્રુતિ -મૃતિમાં દેવેનું અસ્તિત્વ બતાવ્યું છે તો પણ તેમના વિશે સંશય અસ્થાને નથી. (૧૮૬૮) પણ હે મૌર્ય પુત્ર! તારે દેવની સત્તા વિશે સંદેહ કરવો ન જોઈએ. શ્રુતિ-સ્મૃતિના વચનના આધારે જ નહિ, પણ પ્રત્યક્ષ પ્રમાણથી પણ તું દેવનું સંશયનું નિવારણ અસ્તિત્વ માની લે. અહીં મારા આ સમવસરણમાં જ મનુષ્યથી દે પ્રત્યક્ષ છે ભિન્ન જાતીય એવા ભવનપતિ-વ્યસ્તર-તિષ્ક-વૈમાનિક એ ચારે પ્રકારના દેવે ઉપસ્થિત છે તેમનું તું પ્રત્યક્ષ દર્શન કરી લે, અને તારા સંશયનું નિવારણ કરી લે. (૧૮૬૯) - મૌર્યપુત્ર–પણ અહીં જોયાં પહેલાં મને જે સંશય થયો હતો તે તો યુક્તિયુક્ત જ હતો ને ? ભગવાન–ના, કારણ કે મારા સમવસરણમાં તું આવ્યો તે પહેલાં પણ તું બીજા દેને ભલે ન દેખતો હોય, પણ સૂર્ય ચંદ્રાદિ જતિષ્ક દેવ તો તને પ્રત્યક્ષ હતા જ. તેથી ‘દે કદી દેખાયા નથી, માટે દેવ વિશે સંશય યોગ્ય છે.” તેમ માનવું જોઈએ નહિ. તને આથી પહેલાં પણ દેવના એકદેશનું પ્રત્યક્ષ હતું જ, તેથી સમસ્ત દેવ વિશેની શંકા અસ્થાને જ હતી. વળી, લેકમાં દેવકૃત અનુગ્રહ અને પીડા બને છે તેથી પણ દેવનું અસ્તિત્વ માનવું જોઈએ, કારણ કે લેકનું ભલું-ભૂ ડું કરનાર જેમ રાજાનું અનુમાનથી સિદ્ધિ અસ્તિત્વ માનવામાં આવે છે તેમ દેવે પણ કોઈને વૈભવ આપી દે છે અને બીજા કોઈના વૈભવને નાશ કરે છે; તેથી રાજાની જેમ દેવોનું પણ અસ્તિત્વ માનવું જોઈએ. (૧૮૭૦) મૌર્યપુત્ર–શૂન્યનગરની જેમ ચંદ્રવિમાન, સૂર્યવિમાન આદિ આલય-નિવાસસ્થાન જણાય છે, તેમાં વસનારા કઈ છે જ નહિ; એટલે ચંદ્રસૂર્યાદિના પ્રત્યક્ષ થવાથી દે પણ પ્રત્યક્ષ થઈ ગયા એમ કેમ કહેવાય? ભગવાન–પણ જે તું ચંદ્ર સૂર્યને આલય માનતો હો તે પણ તેમાં કોઈ વસનાર તે હો જ જોઈએ; અન્યથા તેને આલય કહી શકાય નહિ. જેમ વસન્ત Page #286 -------------------------------------------------------------------------- ________________ મૌર્યપુત્ર દેવચર્ચા [૧૨૩ પુરનાં આલયોમાં દેવદત્તાદિ રહે છે માટે જ તે આલય કહેવાય છે, તે જ પ્રકારે સૂર્યચંદ્ર પણ જે આલય હોય તો તેમાં કેઈ ને કંઈ રહેતું જ હોવું જોઈએ. જે રહે છે તે જ દે કહેવાય છે. મૌર્યપુત્ર–આલય હોવાથી તેમાં કોઈ દેવદત્ત જેવા મનુષ્ય રહેતા હશે; પણ તે દેવ છે એમ શાથી કહે છે? ભગવાન–તું પોતે જ પ્રત્યક્ષ કરે છે કે આ દેવદત્તના આલય કરતાં તે અલ વિશિષ્ટ છે, તેથી તે આલામાં વાસ કરનારા પણ દેવદત્તથી વિશિષ્ટ જ હોવા જોઈએ, એમાં શું આશ્ચર્ય છે ? માટે તેઓ દેવ છે એમ માનવું જોઈએ. મૌર્યપુત્ર–આપે એવો નિયમ બનાવ્યો કે “તે આલય છે માટે તેમાં રહેનાર કઈ હોવું જોઈએ, પણ આ નિયમ અયુક્ત છે, કારણ કે શૂન્ય ગ્રહો આલય કહેવાય છે છતાં તેમાં વસનાર કઈ જ નથી. ભગવાન–કહેવાનું તાત્પર્ય એ છે કે જે આલય હોય તે સર્વદા શૂન્ય ન હોઈ શકે, તેમાં ક્યારેક તે કંઈ ને કંઈ રહે જ છે. તેથી ચંદ્રાદિમાં પણ નિવાસ કરનારા દે સિદ્ધ થાય છે. (૧૮૭૧) મૌર્યપુત્ર–આપ જેને આલય કહો છો તે વસ્તુતઃ આલય છે કે નહિ એનો જ જ્યાં નિર્ણય નથી ત્યાં “તે નિવાસસ્થાન છે માટે તેમાં કોઈ વાસ કરનાર હોવું જોઈએ” એમ કહેવું તે નિમૅલ છે. સંભવ છે કે આપ જેને સૂર્ય કહે છે તે અગ્નિનો ગેળે જ હોય અને જેને ચંદ્ર કહો છો તે સ્વભાવતઃ સ્વચ્છ જલ જ હોય. એમ પણ બને કે તે તિષ્ક વિમાનો પ્રકાશમાન રોના ગેળા જ હોય. ભગવાન–તે દેના રહેવાનાં વિમાનો જ છે, કારણ કે તે વિદ્યાધરોના વિમાનોની જેમ રત્નનાં બનેલાં છે અને આકાશમાં ગમન પણ કરે છે. વાદળાં અને વાયુ પણ આકાશમાં ગમન કરે છે છતાં તેને વિમાને ન કહી શકાય, કારણ કે તે રત્નનાં બનેલાં નથી. (૧૮૭૨) મૌર્યપુત્ર–સૂર્ય-ચંદ્રવિમાને એ માયાવીની માયા કેમ ન હોય? ભગવાન–વસ્તુતઃ એ માયિક નથી. છતાં માનીએ કે તે માયિક છે તે પણ એ માયાને કરનારા દેવે તે માનવા જ પડશે કારણ કે માયાવી વિના તો માયા સંભવે શી રીતે ? મનુષ્ય તે એવી વિક્રિયા કરી શકતા નથી, એટલે ન છૂટકે દેવ જ માનવા પડે છે. વળી સૂર્ય-ચંદ્રવિમાનોને તું માયિક કહે છે તે પણ અયુક્ત જ છે, કારણ કે માયા તે ક્ષણેક પછી નષ્ટ થઈ જાય છે પણ ઉક્ત વિમાને તે સદા, સર્વ દ્વારા ઉપલબ્ધ હોવાથી શાશ્વત છે. ચંપા કે પાટલીપુત્ર જેટલું સત્ય છે તેવું જ સત્ય એ પણ છે. (૧૮૭૩) Page #287 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪] ગણુધરવાદ [ગણધર વળી, આ લેાકમાં જેએ પ્રકૃષ્ટ પાપ કરે છે તેમને માટે તેનુ' ફળ ભેગવવા પરલેાકમાં નારકનુ અસ્તિત્વ મનાયું છે તે જ પ્રમાણે આ લેાકમાં જે પ્રકૃષ્ટ પુણ્ય કરે તેમને માટે તેનું ફળ ભેગવવા અન્યત્ર દેવાતુ' અસ્તિત્વ પણ સ્વીકારવુ જ જોઇએ. મૌર્ય પુત્ર—આ સસારમાં જ પેાતાના પ્રકૃષ્ટ પાપનું ફળ ભોગવનારા અતિદુ:ખી એવાં મનુષ્યે। અને તિય ચા છે અને પેાતાના પ્રકૃષ્ટ પુણ્યનું ફળ ભોગવનારા આંત સુખી એવા મનુષ્યા પણ છે જ એમ જો માની લઈએ તે અદૃષ્ટ એવા નારક અને દેવને જુદા માનવાની શી આવશ્યકતા રહે છે ? ભગવાન-આ સસારમાં સુખી અને દુ:ખી મનુષ્યા અને તિય``ચા છે છતાં નારક અને દેવાનિ જુદી માનવાનું કારણ એ છે કે પ્રકૃષ્ટ પાપનું ફળ માત્ર દુઃખ જ હાવુ જોઇએ અને પ્રકૃષ્ટ પુણ્યનું ફળ માત્ર સુખ જ હાવુ જોઈએ. આ દૃષ્ટ સ`સારમાં એવું કેાઈ પ્રાણી નથી દેખાતુ' જે માત્ર દુઃખી જ હાય અને તેને સુખના લેશ પણ ન હાય અને એવું પણ કાઈ પ્રાણી નથી દેખાતુ' જે માત્ર સુખી જ હાય, તેને દુઃખના છાંટા પણ ન હોય. મનુષ્ય ગમે તેટલા સુખી હેાય છતાં તેને છેવટે રાગ-જરા-ઇટવિયેાગ આદિથી થાડુ' તા દુઃખ થાય જ છે. એટલે એવી પણ ચાનિ હાવી જોઈએ જેમાં પેાતાના પ્રકૃષ્ટ પાપનું ફળ માત્ર દુઃખ અને પ્રકૃષ્ટ પુણ્યનુ ફળ માત્ર સુખ જ મળે. એવી ચેાનિએ તે ક્રમશઃ તારક અને દેવચેાનિ છે. તેથી તેમનુ પૃથગસ્તિત્વ માનવુ... જોઈ એ. (૧૮૯૫) મૌય પુત્ર—પણ આપના કહેવા પ્રમાણે જો દેવા હાય જ તેા તે સ્વૈરવિહારી હાવાને કારણે મનુષ્યલેાકમાં શા માટે નથી આવતા? આ લેાકમાં વેા કેમ નથી આવતા ? ભગવાન— તેએ અહી નથી જ આવતા એવું તેા નથી કારણ કે તુ' એમને સમવસરણમાં જ બેઠેલા જુએ છે. હા, સામાન્ય રીતે તેઓ નથી આવતા તે વાત સાચી છે, પણ તેનુ' કારણ એ નથી કે દેવા જ નથી, પણ આ કારણેા છે—તેએ સ્વર્ગમાં દિવ્ય વસ્તુમાં આસક્ત થઈ જાય છે, ત્રના વિષયસેાગમાં લિપ્ત થઈ જાય છે. ત્યાંનુ` કા` જ સમાપ્ત નથી થતું, અહીં તેમને આવવાનું ખાસ કશું' પ્રચાજન નથી, અને આ મનુષ્યલાકની દુગન્ધને કારણે તેએ અહી આવતા નથી. (૧૮૯૫) આ બધાં ન આવવાનાં કારણેા છતાં તેઓ કયારેક આ લાકમાં આવે પણુ છે, તીથંકરનાં-જન્મ-દીક્ષા-કેવળ-નિર્વાણુ એ બધા મહાત્સવ પ્રસ`ગે દેવા અહી. તેઓ આ લેાકમાં આવે છે; તેમાંના કેટલાક ઈન્દ્ર આદિ સ્ત્રય' ભક્તિ. ક્રમ આવે ? પૂર્ણાંક આવે છે, કેટલાક તેમના અનુસરણુથી આવે છે, અને કેટલાક પેાતાના સંશયના નિવારણ અર્થે આવે છે. આ ઉપરાંત પણ Page #288 -------------------------------------------------------------------------- ________________ મોર્યપુત્ર દેવચર્ચા ૧૨૫] દેવનાં અહીં આવવાનાં કારણો છે; જેવાં કે પૂર્વ ભવના પુત્રમિત્રદિના શગના કારણે, મિત્રાદિને પ્રતિબંધ દેવા આવવાને પૂર્વ સંકેત હોય તો, તપસ્યા ગુણથી આકૃષ્ટ થઈ પૂર્વભવના વૈરીને પીડા દેવા, મિત્રને ઉપકાર કરવા અને કામકીડા અથે પણ દેવે આ લેકમાં આવે છે, અને કેટલીક વખતે કોઈ સાધુ આદિની પરીક્ષાને બહાને પણ આવે છે (૧૮૭૬-૭૭) મૌર્યપુર–દેવસિદ્ધિમાં અન્ય કોઈ પ્રમાણે છે? ભગવાન–હા, અનુમાન પ્રમાણે છે તે આ પ્રમાણે–દેવના અસ્તિત્વમાં શ્રદ્ધા રાખવી જોઈએ, કારણ કે (૧) જાતિસ્મરણજ્ઞાની એ આપ્ત દેવસાધક અન્ય પુરૂષ પિતાના પૂર્વભવનું જ્ઞાન કરીને પિત દેવ હતો એમ કહે છે, અનુમાન (૨) કેટલાક તપસ્વીઓને દેવે પ્રત્યક્ષ દેખાય છે, (૩) કેટલાક વિદ્યા-મંત્ર-ઉપયાચન વડે દેવો દ્વારા પોતાના કાર્યની સિદ્ધિ કરે છે, (૪) કેટલાક મનુષ્યમાં ગ્રહવિકાર-અર્થાત્ ભૂત-પિશાચકૃત વિક્રિયા દેખાય છે, (૫) તપ-દાનાદિ કિયા વડે કરીને ઉપાર્જિત પ્રકૃષ્ટ પુણ્યનું ફળ હોવું જોઈએ, અને (૬) દેવ એવું અભિધાન છે, માટે આ બધા હેતુઓથી દેવની સિદ્ધિ થાય છે. વળી બધાં શાસ્ત્રોમાં દેવનું અસ્તિત્વ સ્વીકારવામાં આવ્યું છે તેથી પણ દેવો વિશે શંકા કરવી ન જોઈએ, મૌર્યપુત્ર–આપે કહ્યું કે ગ્રહવિકાર હોવાથી દેવેનું અસ્તિત્વ માનવું જોઈએ પણ મનુષ્ય શરીરની અમુક ક્રિયા ગ્રહવિકાર છે તે શાથી જાણવું? ભગવાન–જેમ યંત્ર પુરુષમાં ચાલવાની શક્તિ નથી, પણ તેમાં કોઈ પુરુષ પ્રવિષ્ટ હોય તો યંત્રમાં ગતિ આવે છે, તે જ પ્રમાણે શરીરમાં ગ્રહવિકારની સિદ્ધિ અમુક કાર્ય કરવાની શક્તિ ન હોય છતાં જે શરીર એ કાર્ય કરતું હોય તે તેમાં શરીરાધિષ્ઠાતા જીવ સિવાયના કેઈ અદશ્ય જવે અધિષ્ઠાન કર્યું હોવું જોઈએ એમ માનવું પડે છે. અને તે અધિષ્ઠાતા તે દેવ છે. એને લઈને જ મનુષ્યની શક્તિ બહારનાં કાર્યો એના પિતાના શરીરથી થાય છે. (૧૮૭૮-૭૯) મોર્યપુત્ર આપે એમ પણ કહ્યું કે દેવ એવું અભિધાન છે માટે પણ દેવને સ્વીકાર કરવો જોઈએ.-આ હેતુનું સ્પષ્ટીકરણ અપેક્ષિત છે. ભગવાન–દેવ એ પદ સાર્થક છે--તેનો કઈ અર્થ હોવો જોઈએ, દેવપદની સાર્થકતા કારણ કે તે વ્યુત્પત્તિવાળું શુદ્ધ પદ છે, ઘટ પદની જેમ. મૌર્યપુત્ર–દેવ' પદનો અર્થ મનુષ્ય માને; જેમ કે ગુણસંપન્ન ગણધરાદિ અને શ્રાદ્ધસંપન્ન ચક્રવતી આદિ. આ બધા સંસારમાં દેવ કહેવાય જ છે, તો પછી અદષ્ટ દેવની કલ્પના શા માટે કરવી? Page #289 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬] ગણધરવાદ [ગણધર ભગવાન-ગણધર અને ચક્રવર્યાદિને ઉપચારથી દેવ કહેવામાં આવે છે. જેમ કોઈ મુખ્ય સિંહ ન હોય તો માણુવકને ઉપચારથી પણ સિંહ ન કહેવાય તેમ છે મુખ્ય દેવ હોય જ નહિ તે ચક્રવર્યાદિને ઉપચારથી પણ દેવ કહેવાય નહિ. માટે દેવ' શબ્દનો અર્થ “મનુષ્યથી ભિન્ન દેવ' માન જોઈએ. (૧૮૮૦-૮૧) મર્યપુત્ર–આ પ્રકારે યુક્તિથી સિદ્ધિ છતાં વેદમાં પરસ્પર વિરોધી અર્થવાળાં વાક્યો કેમ છે? ભગવાન–વેદવાક્યોને યથાવત અર્થ જાણે તો તેમાં પરસ્પર વિરોધી અર્થને બદલે સંગતિ જણાશે. પહેલી વાત એ છે કે વેદને જો દેવનું વેદવાકયોનો અસ્તિત્વ માન્ય ન હોય તે વેદમાં અનેક ઠેકાણે જે અગ્નિહોત્રાદિનું સમન્વય સ્વર્ગફળ બતાવ્યું છે જેમ કે–'નિદૈત્ર સુદુયાત્ સ્વામ: ઈત્યાદિ. તે અયુક્ત બની જાય. જે દેવનું જ અસ્તિત્વ ન હોય તો સ્વર્ગ કને મળે ? માટે દેવેનું અસ્તિત્વ વેદોને માન્ય છે એમ સ્વીકારવું જ જોઈએ. વળી, દાનાદિનું ફળ પણ સ્વર્ગમાં મળે છે એવી લોકોની માન્યતા છે તે પણ જે દેવોની સત્તા ન હોય તો નિરાધાર બની જાય. અને “a pપ ચાયુષ'ઈત્યાદિ વેદ વાક્યો સ્પષ્ટ રીતે દેવેનું અસ્તિત્વ સિદ્ધ કરે છે એ તે તે પ્રથમ સ્વીકાર્યું જ છે. મૌર્યપુત્ર–એ બધું તે ઠીક જ છે, પણ જ્ઞાનાતિ માપમાન નીર્વાણનિન્દ્ર-મ-જ્ઞ -વેરાવીન” ઈત્યાદિ વાકયમાં દેવોને માયોપમ શા માટે કહ્યા? ભગવાન-એ વાક્યનું તાત્પર્ય પણ દેવોનો અભાવ બતાવવાનું નથી, પણ કહેવાનું તાત્પર્ય એ છે કે સ્વયં દેવે પણ અનિત્ય છે તો પછી બીજી સિદ્ધિ તે સુતરાં નિસાર અને અનિત્ય હોય જ એમાં શી શંક? આ અર્થ માં જ ઈન્દ્રાદિ દેવોને માપમ અર્થાત્ માયિક કહ્યા છે. જે એમ ન હોય તે દેવનું અસ્તિત્વ બતાવનારાં વાક્યો અને કૃતિમાત્રનાં પદો વડે દેવતાનું આવાહન–એ બધું અસંગત જ થઈ જાય. (૧૮૮૨) ઉથ-ડશિઆદિકતુ વડે કરીને “યમ-સોમ સૂર્ય—અને સુરગુરુના સ્વારાજય ઉપર જ્ય મળે છે” એવું બતાવનાર વાક્યોમાં દેવનું અસ્તિત્વ સૂચિત છે જ. તે બધાં જ વાક્યો જે દે ન હોય તે નિરર્થક થઈ જાય. ૧. સ્વર્ગની ઇચ્છાવાળો અગ્નિહોત્ર કરે. ૨. યુપસહિત યજ્ઞને કંતુ કહેવાય છે. પણ જેમાં યુપ ન હેય અને દાનાદિ ક્રિયા હોય તે યા કહેવાય છે. ૩. “મ-સેમ-સૂર્ય-કુલુ-સ્વાન ગતિ ” Page #290 -------------------------------------------------------------------------- ________________ મૌ પુત્ર] દેવચર્ચા [૧૨૭ વળી, જો ઈન્દ્રાદિ દેવતા હાય જ નહિ તા “ફન્દ્ર ભાઇ મેધાતિથે મેષરૃષ’ ઇત્યાદિ વડે જે ઇન્દ્રાદિનું આવાહન થાય છે તે પણ નિરર્થક થઈ જાય, એટલે આ પ્રકાર વેદશાસ્ત્ર અને યુક્તિ એ બન્નેને આધારે તારે દેવાની સત્તા માનવી જોઈ એ, (૧૮૮૩) આ પ્રમાણે જયારે જરા-મરણુથી રહિત એવા ભગવાને મૌર્ય પુત્રના સશયનુ નિવારણ કર્યુ ત્યારે તેણે પેાતાના સાડાત્રણસેા શિષ્યેા સાથે દીક્ષા અ'ગીકાર કરી. (૧૮૮૪) Page #291 -------------------------------------------------------------------------- ________________ આઠમા ગણધર અપિત એ બધાને દીક્ષિત થયેલા જાણીને ‘હુ' પણુ ભગવાનની પાસે જાઉ, વંદના કરુ અને સેવા કરુ'' એમ વિચારીને એક પત પણ ભગવાનની પાસે આવી પહોંચ્ચા. (૧૮૮૫) નારક વિશે સદેહ જાતિ-જરા-મરણથી મુક્ત એવા ભગવાને સજ્ઞ અને સદશી હાવાથી તેને “એક પિત-ગૌતમ” એમ નામ-ગાત્રથી બેલાબ્યા. (૧૮૮૬) અને કહ્યું કે ‘નારકા છે કે નહિ ?' એવા તારા મનમાં સંશય છે. તેનુ' કારણ એ છે કે “ નારવેશ વૈદ્દ ગાયતે ચ: જ્ઞાનમ શ્રાતિ” ઇત્યાદિ વેદવાકય સાંભળીને તને થાય છે કે નારકેા છે; પણ ૨૬ વૅ પ્રેત્ય નારા:' ઇત્યાદિ વાકયેામાં નારકના અભાવ સૂચિત થાય છે, તેથી આવા વેઢનાં વિરોધી અવાળાં વાકયેાના શ્રવણથી તને સંશય થાય છે કે નારકા હશે કે નહિ, પણ તુ' તે વેદવાકયોના ઠીક અર્થ જાણતા નથી, તેથી જ તને એવે સ'શય થયેા છે. હું તને તેના ખરા અ ખતાવીશ જેથી તારા સ'શય દૂ થઈ જશે. (૧૮૮૭) તારકચર્ચા વળી, નારકેાના અભાવનું સમર્થાંન તું યુક્તિથી પણ કરે છે અને માને છે કે—આ ચંદ્ર-સૂર્ય' અને બીજા દેવા તેા પ્રત્યક્ષ દેખાય છે અને જે દેવા પ્રત્યક્ષ નથી થતા તેમની પશુ સિદ્ધિ અનુમાનથી થઈ શકે છે; જેમકે-વિદ્યામન્ત્રની સાધના દ્વારા ક્લિસિદ્ધ થતી હાવાથી અદૃષ્ટ દેવેાનુ` અસ્તિત્વ માનવુ જોઈ એ. પણ ‘નારક’ એવા તા શબ્દ માત્ર સંભળાય છે. તે શબ્દના અથ તા કચાંય પ્રત્યક્ષ થતા નથી તેમજ નારકોની સિદ્ધિ અનુમાનથી પણ થઈ શકતી નથી; તે આ પ્રમાણે પ્રમાણથી અનુપલબ્ધ એવા નારકેાનુ` મનુષ્ય-તિય ઇંચ-દેવથી ભિન્નજાતીય જીવે તરીકે અસ્તિત્વ શા માટે માનવુ' ? (૧૮૮૮–૮૯) ૧. એ બ્રાહ્મણ નારક બને છે જે ૨, ૮ જીવ મરીને નારક થતા નથી. શૂદ્રનુ . અન્ન ખાય છે. અથવા એમ પણુ અ થઈ શકે કે “ પરલેાકમાં નારદેા નથી,’ Page #292 -------------------------------------------------------------------------- ________________ અકંપિત] નારકચર્ચા અકંપિત આપે મારો સંશય તે બરાબર બતાવી દીધો. હવે પ્રથમ આપ એ બતાવો કે નારકના અભાવની સિદ્ધિમાં મારી જે યુક્તિ છે તે શાથી અયુક્ત છે. ભગવાન-તું જે એમ માને છે કે નારકનું પ્રત્યક્ષ નથી માટે નારકેનો અભાવ છે, એ તારી માન્યતા અસિદ્ધ છે, કારણ કે બીજા જીવાદિ પદાર્થોની સંશનિવારણ જેમ નારકોને પણ હું સાક્ષાત્ કેવલ જ્ઞાન વડે જોઉં છું તેથી સર્વને પ્રત્યક્ષ છે તારે બીજા જીવાદિ પદાર્થોની જેમ નારકેની સત્તા પણ સ્વીકારવી જોઈએ. અકંપિત–પણ હું તે નારકોને જેતે નથી, માટે હું તેમનું અસ્તિત્વ કેમ માનું? ભગવાન-તો શું પ્રત્યક્ષ એ એક જ પ્રત્યક્ષ છે? એમ તો બને નહિ. લોકમાં બીજા આપ્ત પુરુષના પ્રત્યક્ષને પણ પ્રત્યક્ષ જેટલું જ મહત્ત્વ આપવામાં કોઈને પણ પ્રત્યક્ષ તે આવે છે. સિંહ-શરભ–હંસનું પ્રત્યક્ષ દર્શન સૌ કોઈને થતું પ્રત્યક્ષ કહેવાય નથી છતાં તેમને અપ્રત્યક્ષ કેઈ કહેતું નથી. તે બધા પદાર્થો પ્રત્યક્ષ મનાય છે. વળી, તું પોતે બધાં દેશ-કાલ-ગ્રામ-નગર-નદી -સમુદ્રને પ્રત્યક્ષ કરતે નથી છતાં તે બધાં બીજાને પ્રત્યક્ષ હેવાથી તું તે બધાંને પ્રત્યક્ષ માને છે, તે જ પ્રકારે નારકે મને પ્રત્યક્ષ છે છતાં તું તેમને અપ્રત્યક્ષ કેમ કહી શકે? નારકોને પ્રત્યક્ષ જ કહેવા જોઈએ. (૧૮૯૦-૯૧). અકંપિત–પણ નરી આંખે તો આ લેકમાં કોઈને પણ નારકે પ્રત્યક્ષ દેખાતા નથી, તે તેમને પ્રત્યક્ષ કેવી રીતે કહી શકાય ? ભગવાન-તારી સમજની ભૂલ હવે પકડાઈ. શું ઈન્દ્રિય પ્રત્યક્ષ એ એક જ પ્રત્યક્ષ છે? શું ઇન્દ્રિયાતીત પ્રત્યક્ષ સંભવતું જ નથી? વસ્તુતઃ જે પ્રત્યક્ષ ઇન્દ્રિયજ્ઞાન પક્ષ છે નથી તેને તું પ્રત્યક્ષ સમજે છે અને જે પ્રત્યક્ષ છે તેને તું પ્રત્યક્ષ માનતો નથી, આ તો તારો મહાન ભ્રમ છે. આથી જ નારકો નરી આંખે દેખાતા નથી એટલે તેમને પ્રત્યક્ષ માનવા તું તૈયાર નથી. પણ અકપિત! ઈન્દ્રિય પ્રત્યક્ષ એ તે ઉપચારથી જ પ્રત્યક્ષ કહેવાય છે. અતીન્દ્રિયજ્ઞાન જ મુખ્ય પ્રત્યક્ષ છે, કારણ કે તે માત્ર આત્માની અપેક્ષાથી જ ઉત્પન્ન થાય છે. અને ઇન્દ્રિયજ્ઞાન પરોક્ષ છતાં તેને ઉપચારથી પ્રત્યક્ષ એટલા માટે કહેવામાં આવે છે કે જેમ બાહ્યલિંગરૂપ ધૂમ દ્વારા બાહ્ય વહ્નિનું જ્ઞાન અનુમાનજન્ય હોવાથી પરોક્ષ છે તેમ ૧. એક જાતનું પ્રાણી જેને આઠ પગ મનાય છે અને જે બરફવાળા પ્રદેશમાં રહે છે તેવી માન્યતા છે. એ શબ્દના ઊંટ, હાથીનું બચ્ચું, પતંગિયું, તીડ, ઇત્યાદિ પણ અર્થે પ્રસિદ્ધ છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦] ગણધરવાદ [ગણુધર ઈન્દ્રિયજન્ય જ્ઞાનની બાબતમાં નથી, કારણ કે ધૂમ જેવી બાહ્ય વસ્તુના જ્ઞાનની તેમાં અપેક્ષા રહેતી નથી, એટલે તેને ઉપચારથી પ્રત્યક્ષ કહેવામાં આવે છે. પણ વસ્તુતઃ ઇન્દ્રિયજ્ઞાન એ પરોક્ષ જ છે, કારણ કે જેમ અનુમાનમાં વધિનું જ્ઞાન સાક્ષાત્ નથી થતું પણ ધૂમ દ્વારા થાય છે, તેવી જ રીતે પ્રસ્તુતમાં પણ અક્ષ અર્થાત આત્માને વસ્તુનું સાક્ષાત જ્ઞાન નથી થતું, પણ આત્માથી પર એવી ઇન્દ્રિયો દ્વારા બાહ્ય વસ્તુનું જ્ઞાન થાય છે, તેથી તે પણ અનુમાનની જેમ વસ્તુતઃ પરોક્ષજ્ઞાન જ છે. ઇન્દ્રિયાતીત જ્ઞાન જ વરતુત પ્રત્યક્ષ છે. આથી મારા તેવા જ્ઞાનથી નારકે પ્રત્યક્ષ હોવાથી તેમને તરે પ્રત્યક્ષ માનવા જોઈએ. (૧૮૯૨) અકંપિત–અક્ષ અર્થાત્ આત્મા ઈન્દ્રિયો દ્વારા અર્થને ઉપલબ્ધ કરતા હોવાથી તે ઈન્દ્રિયજ્ઞાનને આપ પરોક્ષ કહે છે; પણ હું તો એમ ઉપલબ્ધિર્તા ઇન્દ્રિયો કહું છું કે આત્માને ઉપલબ્ધિકર્તા શ માટે માન અક્ષ નથી, આત્મા છે અર્થાત ઈન્દ્રિયે જ ઉપલબ્ધિકર્તા છે તેથી તે ઇન્દ્રિયજ્ઞાન જ પ્રત્યક્ષ કહેવાય છે, એમ કેમ ન માનવું ? ભગવાન-અક્ષ અર્થાત ઈન્દ્રિયોને ઉપલબ્ધિકર્તા માની શકાય નહિ, કારણ કે ઈન્દ્રિયો ઘટાદિ પદાર્થની જેમ મૂર્ત છે અને અચેતન છે. જે તે ઉપલબ્ધિકર્તા જ ન બનતી હોય તે તજજન્ય જ્ઞાનને પ્રત્યક્ષ કેવી રીતે કહેવાય? ઈન્દ્રિયે તે ઉપલબ્ધિનાં કારો છે, અને જીવ એ ઉપલબ્ધિને કર્તા છે. જેમ ગેખ સ્વયં કશું દેખી શકતો નથી, પણ ગેખ દ્વારા દેવદત્ત જ જુએ છે, તેમ ઈન્દ્રિયે એ પણ દ્વાર અર્થાત કરણ છે, અને તે દ્વારા કર્તા જીવ ઉપલબ્ધિ કરે છે. તેથી ઇન્દ્રિયોને ઉપલબ્ધિકર્તા કહી શકાય નહિ અને ઇન્દ્રિયજ્ઞાનને વસ્તુતઃ પ્રત્યક્ષ પણ કહી શકાય નહિ. (૧૮૯૩) અલંપિત-ઈન્દ્રિયોથી ભિન્ન એ આત્મા શા માટે માન ? ઈન્દ્રિયે જ આત્મા છે એમ શા માટે ન માનવું ? ભગવાન-ઇન્દ્રિયવ્યાપાર સમાપ્ત થઈ જાય છતાં ઇન્દ્રિ દ્વારા ઉપલબ્ધ પદાર્થોનું સ્મરણ થાય છે અને ઈન્દ્રિયવ્યાપાર છતાં જે અન્યમનસ્કતા આત્મા ઇન્દ્રિયોથી હોય તો ઉપલબ્ધિ થતી નથી, માટે આત્માને ઇન્દ્રિથી ભિન્ન ભિન્ન છે જ માન જોઈ એ. અને ઇન્દ્રને તે ઉપલબ્ધિનાં સાધન જ માનવી જોઈએ. જેમ ઘરનાં પાંચ ગેખ દ્વારા જેનાર દેવદત્ત તે પાંચે ગેખથી ભિન્ન છે, તેમ પાંચે ઇન્દ્રિ દ્વારા જ્ઞાન કરનાર-જ્ઞાતા ઇન્દ્રિથી ભિન્ન જ હોવો જોઈએ. (૧૮૯૪) Page #294 -------------------------------------------------------------------------- ________________ અપિત] નારકચર્ચા (૧૩૧ અકપિત–પણ જે આત્મા ઇન્દ્રિયની સહાયતા ન લે તે બહુ જ ઓછું જાણી શકે; એટલે અતીન્દ્રિયજ્ઞાન કરતાં ઈન્દ્રિયજ્ઞાન જ વધારે જાણી શકે છે. ભગવાન—જે આત્માને ઈન્દ્રિયો સહાયક છે જ નહિ, અર્થાત જે કેવલજ્ઞાની છે તે આત્મા બહુ ઘણું તો શું પણ બધું જ જાણી શકે છે. અતીન્દ્રિય જ્ઞાનને જેમ ઘરમાં બેસીને ગોખલામાંથી જેનાર દેવદત્ત જેટલું જોઈ-જાણી વિષય બધું જ છે જાણી શકે છે તેથી ક્યાંય વધારે તે ખુલ્લા આકાશમાં રહીને જોઈ જાણી શકે છે, તે જ પ્રમાણે જીવનાં જ્યારે બધાં જ્ઞાન-દર્શનનાં આવરણે દૂર થઈ જાય છે ત્યારે ઈન્દ્રિયો દ્વારા જેટલું જણાતું તેથી ઘણું બધું વધારે તે જોઈ-જાણી શકે છે, એટલું જ નહિ પણ એવું કશું જ બાકી નથી રહેતું જે તે ન જાણતા હોય (૧૮૯૫) અકંપિત—ઈન્દ્રિયજ્ઞાનને લેકમાં તે સૌ પ્રત્યક્ષ જ કહે છે. પણ આપ તેને પરોક્ષ કેમ કહે છે ? ભગવાન–વસ્તુમાં અનન્ત ધર્મ છે છતાં ઈન્દ્રિય દ્વારા કોઈ એક જ રૂપાદિ ધર્મનું જ્ઞાન થાય છે અને તે દ્વારા રૂપાદિ કોઈ એક ધર્મથી વિશિષ્ટ ઇન્દ્રિયજ્ઞાન પક્ષ વસ્તુનું જ્ઞાન થાય છે. આથી તે અનુમાન જ્ઞાનની જેમ પરોક્ષ શા માટે? જ છે, કારણ કે જેમ અનુમાન-જ્ઞાનમાં કઈ એક કૃતકવાદિ ધર્મ વડે કઈ એક અનિત્યસ્વાદિ ધર્મ થી વિશિષ્ટ ઘડે સિદ્ધ થાય છે તેમ ઈન્દ્રિયજ્ઞાનમાં પણ કોઈ એક ધર્મના ઇન્દ્રિય દ્વારા ગ્રહણથી તદ્ધર્મથી વિશિષ્ટ વસ્તુની સિદ્ધિ થાય છે. (૧૮૯૬) વળી, પૂપલબ્ધ સંબંધના સ્મરણના સહકાર વડે ધૂમજ્ઞાન દ્વારા થતું અગ્નિનું જ્ઞાન જેમ પરેલ છે તેમ ઈન્દ્રિયજ્ઞાન પણ પરોક્ષ છે, કારણ કે તેમાં પણ પૂર્વગ્રહિત સંકેતસમરણ આવશ્યક છે. અભ્યાસાદિને કારણે એ સંકેતસ્મરણે ઘણીવાર શીધ્ર થતું હેવાથી તે લક્ષ્યમાં આવતું નથી છતાં તે આવશ્યક તે છે જ, અન્યથા જેણે સંકેતગ્રહ ન કર્યો હોય એવા મનુષ્યને પણ ઘડે જોઈને આ “આ ઘડે છે' એવું જ્ઞાન થઈ જવું જોઈએ. થતું તે નથી, માટે સંકેતસ્મરણ આવશ્યક છે. એ પ્રકારે અનુમાન અને ઈન્દ્રિયજ્ઞાન બન્નેમાં સરખી રીતે મરણ સહાયક હોવાથી અને પરોક્ષ છે. વળી જે જ્ઞાનમાં આત્માને નિમિત્તની અપેક્ષા હોય તે જ્ઞાન પક્ષ જ કહેવાય છે. જેમ વજ્ઞિાનમાં ધૂમજ્ઞાન નિમિત્ત હોવાથી તે અનુમાનાત્મક પરોક્ષ છે, તેમ ઈન્દ્રિયજ્ઞાનમાં પણ અક્ષ અર્થાત્ આત્માને ઇન્દ્રિયની અપેક્ષા હેવાથી ઈન્દ્રિય નિમિત્ત છે, Page #295 -------------------------------------------------------------------------- ________________ {૧૩૨ તેથી ઇન્દ્રિયજ્ઞાન પણ પરાક્ષ છે. જે નિમિત્તની અપેક્ષા રાખતુ' નથી; તે ગણધરવાદ [ગણધર પ્રત્યક્ષ હાય છે તે કેવલજ્ઞાનની જેમ કશા પણ તે સાક્ષાત્ જ્ઞેયેાને જાણે છે. (૧૮૯૭) આથી વસ્તુત: કેવલજ્ઞાન, મન:પર્યેય અને અધિજ્ઞાન એ ત્રણ જ્ઞાનેને છોડીને બાકીનાં મધાં જ નાનેા અનુમાનની જેમ પરાક્ષ જ છે. એ ત્રણ જ જ્ઞાન માત્ર આત્મસાપેક્ષ હાવાથી પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે, અને એવા પ્રત્યક્ષથી નારકાની સિદ્ધિ થતી હાવાથી નારકાને સદ્ભાવ માનવે જોઈએ. અને અનુમાનથી પણ તેએ સિદ્ધ છે. (૧૮૯૮) અપિત—કયા અનુમાનથી નારકાની સિદ્ધિ થાય છે? ભગવાન—પ્રકૃષ્ટ પાપફેલના ભાક્તા કઈ હાવા જ જોઇએ, કારણ કે તે પણુ જધન્ય-મધ્યમ કમલની જેમ ક લ છે. જધન્ય-મધ્યમ કમ ફૂલના અનુમાનથી ભાક્તા તિય ચ અને મનુષ્ય છે તેમ પ્રકૃષ્ટ પાપફલના જે લેાક્તા નારસિદ્ધ હાય નારક છે એમ માનવુ' જોઈ એ. અકંપિત—જે તિય‘ચ-મનુષ્ય અત્યંત દુઃખી હોય તેમને જ પ્રકૃષ્ટ કલના ભાક્તા હાવાથી નારકેા કહીએ તે શેા વાંધા ? ભગવાન—જેવા સુખના પ્રક` દેવામાં દેખાય છે તેવા દુઃખના પ્રકષ તિય ચમનુષ્યમાં નથી દેખાતે; તેથી તિય``ચ-મનુષ્યાને નારક કહી શકાય નહિ. એવા કોઈ તિયંચ કે મનુષ્ય નથી જે માત્ર દુઃખી જ હાય; એટલે પ્રકૃષ્ટ પાપક ફુલના ભેાક્તા તરીકે તિ ‘ચ-મનુષ્યથી જુદા જ નારકા માનવા જોઈએ. કહ્યુ' પણ છે કે ૧નારકામાં તીવ્ર પરિણામવાળુ' સતત દુઃખ લાગ્યુ. જ રહે છે. તિય''ચામાં ઉષ્ણુ, તાપ, ભય, ભૂખ, તૃષા એ બધાનું દુઃખ હોય છે અને અલ્પ સુખ હાય છે. મનુષ્યને માનસિક અને શારીરિક નાના પ્રકારનાં સુખ અને દુઃખ હાય છે; પણ દેવાને તેા શારીરિક સુખ જ હોય છે, અલ્પ માત્રામાં માનસિક દુઃખ ડાય છે. (૧૮૯૯ ૧૯૦૦) ૧, ‘સતતમનુ‰મુદુલ નવેષુ તીવ્રવરામમૂ તિય ક્ષળ-મય-શ્રુત-તૃતુિલત સુલ` ચાલ્બમ || सुखदुःखे मनुजानों मनशरीराश्रये बहुविकल्पे | सुखमेव तु देवानामल्पं दुःख तु मनसिभवम् ॥” આચારાંગ ટીકામાં પણ છે : પૃ૦ ૨૫ Page #296 -------------------------------------------------------------------------- ________________ અપિત નારચર્ચા [૧૩૩ વળી, હે અકપિત ! મારાં બીજાં વચનોની જેમ નારકનું અસ્તિત્વ બતાવનારું વચન પણ સત્ય જ છે, કારણ કે હું સર્વજ્ઞ છું એટલે તેને માન્ય સર્વજ્ઞ વચનથી એવા બીજા જૈમિનિ આદિ સર્વના વચનની જેમ મારું વચન સિદ્ધિ પણ તારે પ્રમાણ માનવું જોઈએ. ' (૧૯૦૯) અપિત-સર્વજ્ઞ છતાં આપ જૂઠું કેમ ન બોલો? ભગવાન–મારું વચન સત્ય અને અહિંસક જ છે, કારણ કે અસત્ય અને હિંસક વચનનાં કારણે ભય-રાગ-દ્વેષ-મોહ એ છે તે બધાને મારામાં અભાવ છે; એટલે મારું વચન જ્ઞાતા અને મધ્યસ્થ એવા પુરુષની જેમ સત્ય અને અહિંસક જ તારે માનવું જોઈએ.' ' (૧૯૦૨) અકંપિત–પણ આપ સર્વજ્ઞ છો તેની શી ખાતરી ? ભગવાન હું બધા સંશનું નિવારણ કરું છું એ તો તું પ્રત્યક્ષ જુએ જ છે, અને તેવું નિરાકરણ સર્વજ્ઞ વિના કેણ કરી શકે ? તેથી તારે મને સર્વજ્ઞ માને જોઈએ. વળી, ભય-રાગ-દ્વેષને કારણે મનુષ્ય અજ્ઞાની બને છે. મારામાં એ કશુ છે નહિ, કારણ કે તેનું કેઈ બાહ્ય ચિહ્ન તું જતો નથી, એટલે ભયાદિ દોષરહિત હોવાથી મને સર્વજ્ઞ માનીને મારા વચનને તારે પ્રમાણ માનવું જોઈએ. અકંપિત-યુક્તિથી અને આપના વચનથી નારકનો સદૂભાવ માનવા તૈયાર છું, પણ પિલા વેદવાક્યનું શું ? “ શું છે 9 નારા સરિત” એ વાકયમાં તે નારકને સ્પષ્ટરૂપે અભાવ કહ્યો છે. ભગવાન–એ વાક્યનું તાત્પર્ય નારકેના અભાવમાં નથી, પણ એ છે કે પર લેકમાં મેરુ આદિની જેમ નારકે શાશ્વત નથી, પણ જે અહીં વેદ વાક્યોને પ્રકૃષ્ણ પાપ કરે છે તે મરીને નારક થાય છે. માટે એવું પાપ ન સમન્વય કરવું જેથી નારક બનવું પડે. (૧૯૦૩) આ પ્રકારે જ્યારે જરા-મરણથી રહિત એવા ભગવાને અકંપિતના સંશયનું નિવારણ કર્યું ત્યારે તેણે પિતાના ત્રણસો શિવે સાથે દીક્ષા અંગીકાર કરી. (૧૯૦૪) ૧, આ ગાથા પ્રથમ પણ આવી ગઈ છે.-જુએ ગા૦ ૧૫૭૮. Page #297 -------------------------------------------------------------------------- ________________ નવમો ગણધર અલભ્રાતા પુણ્ય-પાપ ચર્ચા તે બધાને દીક્ષિત થયેલા જાણીને અચલભ્રાતાને થયું કે હું પણ ભગવાન પાસે જાઉં, વંદના કરું અને સેવા કરું; અને તે ભગવાન પાસે આવી પહોંચ્યા. (૧૯૦૫) જન્મ–જરા-મરણથી મુકત એવા ભગવાને સર્વજ્ઞ સર્વદશી હોવાથી તેને “અચલભ્રાતા હારિત” એમ નામ ગોત્રથી બોલાવ્યા. ' (૧૯૮૬) અને તેને કહ્યું કે “ગુરૂષ gવે નિ સર્વ ઈત્યાદિ વાળ્યાનુસારે તને એમ લાગે છે કે આ સંસારમાં પુરુષ સિવાય કશું જ સત્ય નથી તેથી પુણ્યપાપ વિશે સંદેહ પુણ્ય-પાપ જેવી વસ્તુ પણ સંસારમાં માનવાની આવશ્યક્તા નથી. પણ તું જુએ છે કે લોકોને બહુ ભાગ એ છે જે પુણ્ય-પાપને સદ્ભાવ માને છે–એટલે તને સંદેહ છે કે પુણ્ય પાપને સદ્ભાવ છે કે નહિ. પણ તું ઉક્ત વેદવાક્યનું યથાર્થ તાત્પર્ય જાણતા નથી તેથી જ તને એ સંશય થાય છે. હું તને તેને ખરો અર્થ બતાવીશ જેથી તારા સંશયનું નિવારણ થઈ જશે. ' (૧૯૦૭) વળી, પુણ્ય-પાપ વિશે તારી સમક્ષ જુદા જુદા મતે ઉપસ્થિત છે તેમાંથી પણ તું નિર્ણય કરી શકતા નથી કે ખરો પક્ષ કયો હશે; તેથી તારું પુણ્ય-પાપ વિશે મન ડોલાયમાન છે. તારી સામે પુણ્ય-પાપ વિશેના જે મતે ઉપસ્થિત મતભેદો છે તે આ પ્રમાણે– (૧) માત્ર પુય જ છે, પાપ નથી. (૨) માત્ર પાપ જ છે, પુણ્ય નથી. (૩) પુણ્ય અને પાપ એક જ સાધારણ વસ્તુ છે. જેમ મેચકમણિમાં વિવિધ રંગ છતાં તે એક જ સાધારણ વસ્તુ છે તેમ સુખ અને દુઃખરૂપ ફલ આપનાર કેઈ એક જ સાધારણ વસ્તુ છે. (૪) સુખરૂપ ફલ દેનાર પુણ્ય અને દુઃખરૂપ ફલ દેનાર પાપ-એ બને સ્વતંત્ર છે. (૫) કર્મ જેવી અર્થાત પુણ્ય-પાપ જેવી કોઈ વસ્તુ જ નથી; સ્વભાવથી જ આ બધે ભવપ્રપંચ છે. Page #298 -------------------------------------------------------------------------- ________________ અચલભ્રાતા] પુષ્પ-પાપ ચર્ચા [૧૩૫ આ પાંચે મતાને માનનારા પાતપાતાના મતના સમનમાં જે યુક્તિએ આપે છે તે આ પ્રમાણે છે— પુણ્યવાદ (૧) પુણ્ય જ માત્ર છે અને પાપ છે જ નહિ, એ મતવાળા લેાકેાનું કહેવુ છે કે પુણ્યને ક્રમશ: ઉત્કર્ષ થાય તે શુભ છે; અર્થાત્ પુણ્ય જેમ થાડુ' થાડુ' વધે તેમ ક્રમશઃ સુખની વૃદ્ધિ પણ થતી જાય છે. છેવટે પુણ્યના પરમ ઉત્કષ થાય તે સ્વનું ઉત્કૃષ્ટ સુખ મળે છે. પણ જો પુણ્યની કમશઃ હાનિ થાય તે સુખની પણ ક્રમશઃ હાનિ થાય છે; અર્થાત્ તેટલા જ પ્રમાણમાં દુઃખ વધતુ' જાય છે અને છેવટે જ્યારે પુણ્ય ન્યૂનતમ રહી જાય છે ત્યારે નરકમાં ઉત્કૃષ્ટ દુઃખ મળે છે, પણ જો પુણ્યના સથા ક્ષય થાય તે મેક્ષ મળે છે. આ પ્રમાણે માત્ર પુણ્ય માનવાથી જ સુખ અને દુઃખ બન્ને ઘટી શકે છે તે પાપને જુદું શા માટે માનવુ? જેમ પથ્યાહારની ક્રમિક વૃદ્ધિથી આરેાગ્યવૃદ્ધિ થાય છે તેમ પુણ્યવૃદ્ધિથી સુખવૃદ્ધિ થાય છે. જેમ પથ્યાહાર ઓછા થતા જાય તેમ આરેગ્યની હાનિ થાય છે અર્થાત રાગ વધે છે, તેમ પુણ્યની હાની થવાથી દુઃખ વધે છે. અને સર્વથા પથ્યાહારના ત્યાગ થાય તે મરણ થાય છે તેમ સથા પુણ્યના ક્ષય થવાથી મેાક્ષ મળે છે. આ પ્રમાણે એક માત્ર પુણ્યથી સુખ-દુઃખની ઉપપત્તિ છે તે પાપને જુગ્નુ' શા માટે માનવું ? (૧૯૦૯) (૨) આનાથી વિપરીત મતવાળા જેએ માત્ર પાપને જ માને છે અને પુણ્યને માનતા જ નથી તેમનુ' કહેવુ છે કે જેમ અપથ્યાહારની વૃદ્ધિ થવાથી રાગની વૃદ્ધિ થાય છે તેમ પાપની વૃદ્ધિ થવાથી અધમતા અર્થાત્ દુઃખ વધે છે. અને જ્યારે પાપના પરમ પ્રક` હાય છે ત્યારે નારકામાં ઉત્કૃષ્ટ દુઃખ પ્રાપ્ત થાય છે. વળી, જેમ અપથ્યાહાર ઘટવાથી આરેાગ્યલાભ વધે છે તેમ પાપના અપકર્ષી થવાથી શુભની અર્થાત્ સુખની વૃદ્ધિ થાય છે અને ન્યૂનતમ પાપ હાય ત્યારે દેવાનું ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત થાય છે. વળી, જેમ અપથ્યાહારના સથા ત્યાગથી પરમ આરાગ્યના લાભ થાય છે તેમ પાપના સવથા નાશથી મેક્ષના લાલ થાય છે. આ પ્રકારે એક માત્ર પાપ માનવાથી સુખ અને દુઃખ ઘટે છે તે પુણ્યને જુદું' માનવાની કશી જ આવશ્યકતા નથી (૧૯૧૦) પાપવાદ (૩) પુણ્ય કે પાપ એ અને સ્વતંત્ર નથી, પણુ ઉભયસાધારણ એક જ વસ્તુ છે, એ મતવાળાની યુક્તિ આ પ્રમાણે છે—જેમ અનેક રંગા મળવાથી એક સાધારણ સંકીણુ` વણુ મને છે અગર વિવિધર’ગી મેચકમણિ એક જ છે અથવા સિંહ અને નરના રૂપને ધારણુ કરનાર નરસિંહ એક જ છે તેમ પાપ અને પુણ્ય સજ્ઞા પ્રાપ્ત પુણ્ય-પાપ સ`કી છે એવા વાઢ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬] ગણધરવાદ [ગણધર કરનાર એક જ સાધારણ વસ્તુ છે. એ સાધારણ વસ્તુમાં જ્યારે એક માત્રા પુણ્યની વધી જાય ત્યારે તે પુણ્ય કહેવાય છે અને જો એક માત્રા પાપની વધી જાય ત્યારે તે પાપ કહેવાય છે, અર્થાત્ પુણ્યાંશને અપકર્ષ થાય ત્યારે તે પાપ કહેવાય છે અને પાપાંશના અપકર્ષ થાય ત્યારે તે પુણ્ય કહેવાય છે, (૧૯૧૧) (૪) કેટલાક લોકો આનાથી વિપરીત પુણ્ય અને પાપ એ અને સ્વતત્ર છે એમ માને છે તેઓ પેાતાના મતનુ' સમન આ પ્રમાણે કરે પુણ્ય-પાપ ખન્ને સ્વતંત્ર છે—સુખ અને દુઃખ એ મને કાં છે, પણ તે બન્ને સુખ છે એ વાઢ અને દુઃખના અનુભવ એકસાથે નથી થતા માટે તે અનેનાં કારણેા જુદાં હાવાં જોઈએ ! સુખનું કારણ પુણ્ય છે અને દુઃખનુ' કારણે પાપ છે. (૫) પાપ-પુણ્ય વિશેની આ ચારે કલ્પનાએ પરસ્પર વિરુદ્ધ હોવાથી વળી કેટલાક લેાકેા માને છે કે પાપ-પુણ્ય જેવુ' કશુ જ નહિ, પણ આ બધા ભવપ્રપ`ચ સ્વભાવથી જ થાય છે. સ્વભાવવાદ આ પાંચે મતે તારી સમક્ષ હાવાથી તારુ' મન મૂંઝાય છે કે પાપ-પુણ્યને માનવાં કે ન માનવાં; અને માનવાં તે સ્વતંત્ર માનવાં કે એકલુ' સંશયનિવારણ પાપ જ અથવા પુણ્ય જ માનવું. પણુ અચલભ્રાતા, આમાં જે ચાથા પક્ષ છે કે પાપ અને પુણ્ય અને સ્વતંત્ર છે તે જ યુક્તિયુક્ત છે, બાકીના યુક્તિથી બાધિત છે. અચલભ્રાતા---સ્વભાવવાદને આપ શા માટે અચૈાગ્ય માનેા છે, તે પ્રથમ કહે।. ભગવાન—સ‘સારમાં જે સુખ-દુઃખની વિચિત્રતા છે તે સ્વભાવથી તે ઘટી શકે નહિ. સ્વભાવ વિશે મારા ત્રણ પ્રશ્ન છે તે આ—સ્વભાવ એ વસ્તુ સ્વભાવવાદના છે ? સ્વભાવ એ નિષ્કારણતા છે? કે સ્વભાવ એ વસ્તુધમ છે ? નિરાસ આમાં સ્વભાવને વસ્તુ તેા માની શકાય નહિ, કારણ કે આકાશકુસુમની જેમ તે અનુપલબ્ધ છે. (૧૯૧૨–૧૩) અચલભ્રાતા- અત્યન્ત અનુપલબ્ધ છતાં તેનું અસ્તિત્વ માનવામાં શે। વાંધા ? ભગવાન—તે પછી અત્યન્ત અનુપલબ્ધ છતાં પુણ્ય-પાપરૂપ કર્મીને જ શા માટે ન માનવુ` ? અત્યન્ત અનુપલબ્ધ છતાં જે કારણે સ્વભાવને માનવામાં આવે તે જ કારણે ઉક્ત કાઁને પણ માનવુ" જ જોઈ એ. (૧૯૧૪) ૧. આ ગાથા પ્રથમ આવી ગઈ છે; જુએ ૧૭૮૬. સ્વભાવવાદના નિરાકરણ માટે જુએ આ ગાથા પ્રથમ આવી ગઈ છે. ગા૦ ૧૭૮૭ ગા૦ ૧૬૪૩ વ્યાખ્યા. ૨. Page #300 -------------------------------------------------------------------------- ________________ અચલભ્રાતા પુણ્ય-પાપ ચર્ચા [૧૩૭ અથવા કર્મીનુ જ ખીજું' નામ સ્વભાવ છે એમ માનવામાં શા દોષ છે ? વહી, સ્વભાવથી વિવિધ પ્રકારના પ્રતિનિયત આકારવાળાં શરીરાદિ કાચની ઉત્પત્તિ સ’ભવે નહિ, કારણ કે સ્વભાવ તા એકરૂપ જ હાય છે. જેમ પ્રતિનિયત આકારવાળા ઘડાની ઉત્પત્તિ વિવિધ ઉપકરણેા વિના કુંભાર કરી શકે નહિ, તેમ નાના પ્રકારનાં સુખ-દુઃખની ઉત્પત્તિ પણ વિવિધ ક વિના સભવે નહિ. એમાં સ્વભાવને એકરૂપ હાવાથી કારણુ માની શકાય નહિ. (૧૯૧૫) વળી. રસ્વભાવ એ વસ્તુ હોય તે તે મૃત છે કે અમૂત ? જો મૂત હાય તા તેા નામમાત્રને ભેદ છે.હુ' તેને પુણ્ય-પાપરૂપ ક કહું' છું' અને સ્વભાવવાદી તેને સ્વભાવ કહે છે. અને સ્વભાવરૂપ વસ્તુ જો અમૂર્ત હાય તા તે કશુ પણ કા આકાશની જેમ કરી શકે નહિ, તે પછી દેહાર્દિ કે સુખ-દુઃખરૂપ કા ને કરવાની તેા વાત જ કચાં રહી ? અથવા તે। દેહાર્દિ કાય મૂ`હાવાથી તેનુ' કારણુ સ્વભાવ પણ મૃત જ હાવા જોઇએ, અને તે મૂત` હાય તેા કમ અને સ્વભાવમાં નામમાત્રને ભેદ રહે છે તે મે કહ્યું જ છે. અચલભ્રાતા તે પછી સ્વભાવ એટલે નિષ્કારણુતા એમ માનવામાં શે! દોષ ? ભગવાન— એના અ` તે એ થશે કે કાર્યંત્પત્તિમાં કશુ જ કારણ નથી. જે એમ હાય તા ઘટાદ્રિની જેમ ખરશૃંગની પણ ઉત્પત્તિ કેમ ન થઈ જાય ? થતી તે નથી, કારણ કે ખર'નુ' કશું જ કારણ નથી, માટે ઉત્પત્તિ નિષ્કારણુ માની શકાય નહિ; એટલે સ્વભાવના અથ નિષ્કારણુતા એ પણ ખરાખર નથી, (૧૯૧૨–૧૯૧૭) અચલભ્રાતા-તે પછી સ્વભાવને વસ્તુના ધમ માનવા જોઈએ. ભગવાન— સ્વભાવને વસ્તુના ધર્મ માનવામાં આવે તે તે પ્રસ્તુતમાં જીવ અને અનુમાનથી પુણ્ય કર્મ'નુ' પુણ્ય અને પાપરૂપ પરિણામ જ સિદ્ધ થાય છે. પાપ કર્મીની સિદ્ધિ અચલભ્રાતા—તે કેવી રીતે ? ૧. ગા૦ ૧૭૮૮ના પૂર્વા` પણ આ જ છે. ૨. અહીં ઉઠાવેલા પ્રશ્નો પ્રથમ પશુ સ્વભાવ વિશે કરવામાં અવ્યા છે. પણ તેનું નિરાકરણ જરા જુદી રીતે કર્યું” છે.—ગા૦ ૧૭૮૯-૯૦. અહીં' જેવા પ્રશ્નો ગા૦ ૧૬૪૩ની વ્યાખ્યામાં ટીકાકારે ઉઠાવ્યા છે અને ઉત્તર પણ આના જેવા જ છે. ૩. આ પક્ષનુ બીજી રીતે નિરાકરણુ ગા૦ ૧૬૪૩ની વ્યાખ્યામાં અને ૧૭૯૧માં છે, ૧૮ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮] ગણધરવાદ [ગણધર ભગવાન– કારણનુમાન અને કાર્યાનુમાન દ્વારા એ પરિણામની સિદ્ધિ થાય છે; અર્થાત્ કારણથી કાર્યનું અનુમાન કરીને અને કાર્યથી કારણનું અનુમાન કરીને તેની સિદ્ધિ થાય છે. (૧૯૧૮) અલભ્રાતા– અનુમાનપ્રવેગ કેવા છે? ભગવાન–દાનાદિ ક્રિયા અને હિંસાદિ ક્રિયા એ કારણ હોવાથી તેનું કોઈ કાર્ય રહેવું જોઈએ. એ કાર્ય તે બીજુ કોઈ નહિ, પણ જીવ અને કર્મનું પુણ્ય અને પાપરૂપ પરિણામ છે. આ પ્રકારે કારણનુમાનથી જેમ તુ કૃષિક્રિયાનું કાર્ય શાલિયવર્ઘઉં આદિ માને છે તે જ પ્રમાણે દાનાદિ ક્રિયાનું પુણ્ય અને હિસાદિ ક્રિયાનું પાપ એ બનેને આ કારણનુમાનથી કાર્યરૂપે સ્વીકારવાં જોઈએ. કહ્યું પણ છે કે – સમાન પ્રયત્નનું સમાન ફળ મળે છે, અને અસમાન પ્રયત્નનું પણ સમાન ફળ મળે છે, પ્રયત્ન કરવા છતાં ફળ નથી મળતું અને ન કરવા છતાં પણ ફળ મળે છે એટલે જણાય છે કે પ્રયત્નના ફળનો આધાર માત્ર પ્રયત્ન ઉપર નથી, પણ તેને આધાર જીવના કેઈ ધર્મ ઉપર છે. તે ધર્મ તે જ કર્મ છે.” કાર્યાનુમાનનો પ્રચેગ આ પ્રમાણે છે–દેહાદિનું કોઈ કારણ હોવું જોઈએ, કારણ કે તે કાર્ય છે, ઘટાદિની જેમ. દેહાદિનું જ કારણ છે તે કર્મ છે. આ વસ્તુ મેં અગ્નિભૂતિ સાથેની ચર્ચામાં વિશેષરૂપે ચર્ચા છે તેથી તારે પણ અગ્નિભૂતિની જેમ કર્મને માની લેવું જોઈએ. ' (૧૯૧૯) અલભ્રાતા–દેહાદિનું કારણ માતા-પિતાદિ પ્રત્યક્ષ છે, તો પછી અષ્ટકમ માનવાની શી આવશ્યકતા ? ભગવાન–દષ્ટ કારણ માતા-પિતા એ જ હોય છતાં એક પુત્ર સુંદર દેહયુક્ત હોય છે અને બીજે કુરૂપ; એટલે દષ્ટ કારણ માતા-પિતાદિથી ભિન્ન પુણ્ય અને પાપરૂપ એવું અદષ્ટ કારણ કર્મને પણ માનવું જોઈએ. અને તે અદટ કર્મની સિદ્ધિ કર્મ પણ પુણ્ય અને પાપ એમ બે પ્રકારનું માનવું જોઈએ, કારણ કે શુભ દેહાદિ કાર્યથી તેના કારણભૂત પુણ્ય કર્મનું અને અશુભ દેહાદિ કાર્યથી તેના કારણભૂત પાપકર્મનું અસ્તિત્વ સિદ્ધ થાય છે, અને વળી શુભક્રિયારૂપ કારણથી શુભકર્મ પુણ્યની નિષ્પત્તિ થાય છે અને અશુભક્રિયારૂપ કારણથી અશુભકર્મ પાપની નિષ્પત્તિ થાય છે; એથી પણ કર્મના પુણ્ય અને પાપ એવા બે ભેદ સ્વભાવથી જ ભિન્ન જાતીય સિદ્ધ થાય છે. કહ્યું પણ છે કે१. “समासतुल्यं विषमास तुल्यं सतीष्वसच्चाप्यसतीषु सच्च ।। फल कियास्वित्यथ यन्निमित्तं तद देहिनां सोऽस्ति नु कोऽपि धर्मः ॥" Page #302 -------------------------------------------------------------------------- ________________ અપલભ્રાતા પુણ્ય-પાપ ચર્ચા ૧૩૯ “પૃષ્ટ હેતુઓ હોવા છતાં કાર્યવિશેષને અસભવ હાય તા કુલાલના યત્નની જેમ એક અન્ય અદૃષ્ટ હેતુનું અનુમાન થાય છે, અને તે કર્તાનું શુભ કે અશુભ ક્રમ છે.’ વળી, હું' કહું છુ' એટલે પણ તારે અગ્નિભૂતિની જેમ શુભાશુભ કર્માંને સ્વીકારવુ જ જોઈ એ, કારણ કે સવજ્ઞતુ વચન પ્રમાણભૂત હોય છે. (૧૯૨૦) વળી, ખીજી રીતે પણ કાઁના પાપ અને પુણ્ય એવા બે ભેદો સિદ્ધ થઈ શકે છે. તે આ પ્રમાણે-સુખ અને દુઃખ એ બન્ને કાર્યો હાવાથી તે બન્નેનાં તેમને અનુરૂપ એવાં કારણેા હોવાં જોઈએ. જેમ ઘટતુ અનુરૂપ કારણે માટીના પરમાણુએ છે અને પાનુ' અનુરૂપ કારણુ તંતુએ છે, તે જ પ્રમાણે સુખનું અનુરૂપ કારણ પુણ્યકર્મો અને દુઃખનુ' અનુરૂપ કારણે પાક —એમ મન્નેનું (૧૯૨૧) સ્વીકારતા હૈા તે! સુખ-દુઃખનુ' જોઈએ. સુખ-દુઃખ એ આત્માનાં પરિણામે અરૂપી નહિ પણ રૂપી માનશે! તેા કાર્યોનુરૂપ એટલે કે આપને માનવુ પડશે કે કાર્યાન્નુરૂપ (૧૯૨૨) ભગવાન—કાર્યાંનુરૂપ કારણુ હેવુ' જોઈ એ એમ જયારે હું કહું છું ત્યારે એને અર્થ એ નથી કે કારણુ સથા અનુરૂપ હોય. કાર્યાંથી કારણુ સંથા અનુરૂપ નથી હેાતું તેમ સથા અનનુરૂપ-ભિન્ન પણ નથી હાતું. એટલે કે જો કારણ અને કા'ને સથા અનુરૂપ માનવામાં આવે તેા બન્નેના બધા ધર્મો સરખા જ માનવા પડે; અને તેમ માનવા જતાં કારણ -કા ના ભેદ જ ન રહે; બન્ને કારણુ ખની જાય, અથવા બન્ને કા` બની જાય. અને જો કારણ-કા ના સ`થા ભેદ માનવામાં આવે એટલે કે બન્નેને સર્વથા વિરોધી માનવામાં આવે તે કારણુ અથવા કાર્ય અનેમાંથી એકને વસ્તુ માનવા જતાં બીજાને અવસ્તુ માનવી પડશે. બન્નેને તા વસ્તુ માની શકાશે નહિ, કારણ કે તેમ કરવામાં તેમના અકાન્તિક ભેદ બાધિત થઈ જશે; માટે કારણ-કાચની સથા અનુરૂપતા કે અનનુરૂપતા નથી, પણ કેટલેક અ`શે સમાનતા અને કેટલેક અંશે અસમાનતા છે. આથી સુખ-દુઃખનુ` કારણ કમ, સુખ-દુઃખની અમૃતાને કારણે, અમૃત સિદ્ધ થઈ શકે નહિ. ક અમૂર્ત નથી (૧૯૨૩) `નાં પુણ્ય અને પાય એ બે ની સિદ્ધિ પાકચ માનવુ" જોઈ એ. અચલભ્રાતા—કા ને અનુરૂપ કારણના નિયમ કારણ ક` પણ તેને અનુરૂપ હાવુ હાવાથી અરૂપી છે, તેથી ક` પણ કારણના નિયમ બાધિત થઈ જશે; કારણ નથી હાતુ. १. "इह दृष्टहेत्वसंभविकार्य विशेषात् कुलालयत्न इव । हेत्वन्तरमनुमेय तत् कर्म शुभाशुभं कर्तु : ॥” Page #303 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦]. ગણધરવાદ [ગણધર અલભ્રાતા-આપના કહેવાનો ભાવાર્થ એ છે કે સંસારમાં બધું જ તુલ્ય અને અતુલ્ય છે, તે પછી કાર્યાનુરૂપ કારણ હોવું જોઈએ” એમ કહેવાનું પ્રજન શું? આપ ન કહે તો પણ એ વસ્તુ સમજાય એવી છે. સંસારમાં કોઈ એકાન્ત અનનુરૂપ-અતુલ્ય હોય તો જ તેની વ્યાવૃત્તિ માટે કાર્યને અનુરૂપ કારણનું વિધાન આવશ્યક બને; પણ એવો કોઈનો પક્ષ હોય જ નહિ તો પછી વિશેષતઃ કાર્યાનુરૂપ કારણને સિદ્ધ કરવાનું કશું જ પ્રયોજન નથી. ભગવાન-સૌમ્ય! કાર્યાનુરૂપ કારણને સિદ્ધ કરવાનો અભિપ્રાય એ છે કે યદ્યપિ સંસારમાં બધું જ તુલ્યાતુલ્ય છે છતાં કારણને જ એક વિશેષ-સ્વપર્યાય કાર્ય છે તેથી તેને એ દષ્ટિએ અનુરૂપ કહેવામાં આવે છે. અને કાર્ય સિવાયના બધા પદાર્થો તેના અકાર્ય છે–પરપર્યાય છે તેથી તે દૃષ્ટિએ તે બધાને કારણથી અનુરૂપ-અસમાન કહેવામાં આવે છે. આનું તાત્પર્ય એ છે કે કારણ કાર્ય વસ્તુરૂપે પરિણુત થાય છે પણ તેથી ભિન્ન બીજી વસ્તુરૂપે પરિણત થતું નથી. આ વસ્તુનું સમર્થન કરવા ખાતર જ અહી વિશેષતઃ કાર્યાનુરૂપ કારણનું કથન કરવામાં આવ્યું છે, એટલે કે બીજી બધી વસ્તુઓ સાથે કારણની અન્ય રીતે સમાનતા છતાં આ દષ્ટિએ-અર્થાત પર૫ર્યાયની દષ્ટિએ કાર્યભિન્ન બધી વસ્તુઓ કારણથી અસમાન-અનનુરૂપ છે, એ વસ્તુનું પ્રતિપાદન કરવું અહીં ઈષ્ટ છે. અલભ્રાતા–પ્રસ્તુતમાં સુખ અને દુઃખ એ તેના કારણના સ્વપર્યાય કેવી રીતે છે? ભગવાન–જીવ અને પુણ્યને સંયોગ એ જ સુખનું કારણ છે. તે સંયોગને જ સ્વપર્યાય સુખ છે. અને જીવ-પાપને સંયોગ તે દુઃખનું કારણ છે. તે સંગને જ સ્વપર્યાય દુઃખ છે. વળી, જેમ સુખને શુભ, કલ્યાણ, શિવ ઈત્યાદિ કહી શકાય છે તેમ તેના કારણે પુણ્યને પણ તે જ શબ્દો વડે કહી શકાય છે. વળી દુઃખ જેમ અશુભ, અકલ્યાણ, અશિવ ઈત્યાદિ સંજ્ઞાને પામે છે તેમ તેનું કારણ પાપદ્રવ્ય પણ એ જ શબ્દોથી પ્રતિપાદિત થાય છે; આથી જ વિશેષરૂપે સુખ-દુઃખના અનુરૂપ કારણ તરીકે પુય-પાપને કહ્યાં છે. (૧૯૨૪) અલભ્રાતા–આ૫ના કહેવાનું તાત્પર્ય શું એવું છે કે નીલાદિ પદાર્થ મૂર્ત છતાં જેમ અમૂર્ત એવા ત—તિભાસી જ્ઞાનને ઉત્પન્ન કરે છે તેમ મૂર્ત એવું કમ પણ અમૂર્ત સુખાદિને ઉત્પન્ન કરે છે? ભગવાન-હા. અચલભ્રાતા- તો પછી એમ પણ શું આપ માને છે કે જેમ અન્નાદિ દષ્ટ પદાર્થો સુખનું મૂર્ત કારણ છે તેમ કમ પણ મૂર્ત કારણ છે? ભગવાન-હા. (૧૯૨૫) Page #304 -------------------------------------------------------------------------- ________________ અચલજાતા પુણ્ય-પાપ ચર્ચા | [૧૪૧ અલભ્રાતા–જે તેમ જ હોય તે મૂર્ત છતાં કર્મ દેખાતું તે નથી; માટે દષ્ટ એવાં મૂત અનાદિને જ અમૂર્ત સુખનું કારણ માનવાં જોઈએ; અદષ્ટ છતાં મૂર્ત એવાં કર્મને માનવું વ્યર્થ છે. ભગવાન– અનાદિ દષ્ટ મૂર્ત સાધને સમાન છતાં તેનું ફળ સુખ-દુખાદિ સમાન નથી દેખાતુ. જે અન્નથી એકને આરોગ્યલાભ થાય છે અદષ્ટ છતાં મૂત તે જ અનનથી બીજે વ્યાધિગ્રસ્ત બને છે. આ પ્રકારે દષ્ટ અન્ન કર્મની સિદ્ધિ સમાન છતાં સુખ-દુઃખાદિરૂપ ફળની જે વિશેષતા દેખાય છે તે . સકારણ હોવી જોઈએ; એટલે તેનું કારણ અદષ્ટ એવું કર્મ માનવું જ પડે છે. જે સુખ-દુઃખદિની વિશેષતા નિષ્કારણ જ હોય તો તે આકાશની જેમ સદા સંભવે અથવા ખરવિષાણુની જેમ કદી ન સંભવે. પણ એ વિશેષતા તે કાદાચિક છે, તેથી તેનું કારણ અદષ્ટ છતાં મૂર્ત એવું કર્મ માનવું જ જોઈએ. ' (૧૯૨૬) અલભ્રાતા–પણ તે કર્મ દેખાતું તે નથી–અદષ્ટ છે, તો પછી તેને મૂર્ત શા માટે માનવું? અમૂર્ત કેમ નહિ ? ભગવાન–તેને મૂર્ત એટલા માટે માનવું કે તે દેહાદિ મૂર્ત વસ્તુમાં નિમિત્ત માત્ર બનીને ઘટની જેમ બલાલાયક છે. અથવા જેમ ઘડાને તેલ વગેરે મૂર્ત વસ્તુથી બલ મળે છે તેમ કમેને પણ વિપાક દેવામાં સ્ત્ર-ચંદનાદિ મૂતે વસ્તુઓ વડે બલ મળતું હોવાથી કર્મ પણ ઘડાની જેમ મૂર્ત છે. અથવા, કમને મૂર્ત માનવું જોઈએ, કારણ કે દેહાદિરૂપ તેનું કાર્ય મૂર્તિ છે. જેમ પરમાણુનું કાર્ય ઘટાદિ મૂર્ત હેવાથી પરમાણુ પણ મૂર્ત અર્થાત રૂપાદિવાળું છે તેમ કર્મનું કાર્ય શરીર મૂર્ત હોવાથી કર્મને પણ મૂર્ત માનવું જોઈએ. અલભ્રાતા–પણ ફરી આ વિશે મારે પ્રશ્ન છે કે શું કર્મનું દેહાદિ કાર્ય મૂર્તિ હવાથી કર્મ મૂર્ત છે કે સુખ-દુઃખાદિ અમૂર્ત કાર્યું હોવાથી કર્મ અમૂર્ત છે? અર્થાત જે આપ કાર્યની મૂર્તતા અગર અમૂર્તતાને આધારે કારણની મૂર્તતા કે અમૂર્તતા માનતા હો તો કર્મનાં કાર્યો મૂર્ત તેમજ અમૂર્ત બન્ને પ્રકારનાં દેખાય છે. એટલે સહજ પ્રશ્ન ઊઠે છે કે કેમ મૂર્ત છે કે અમૂર્ત ? (૧૯૨૭-૧૮) ભગવાન–મારા કહેવાનું તાત્પર્ય એવું નથી જ કે કાર્ય મૂર્તિ કે અમૂર્ત હોય તો તેનાં બધાં જ કારણે મૂર્ત કે અમૂર્ત હોવાં જોઈએ. સુખાદિ અમૂર્ત કાર્યનું કેવલ ૧. આનું તાત્પર્ય એમ જણાય છે કે પાણીને લાવવું છે તે એકલું શરીર કશું કરી શકે નહિ, પણ તેમાં જે ઘટને, સહકાર મળે તો શરીરમાં પાણી લાવવાનું સામર્થે આવે છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૧૪] ગણુધરવાદ ગણધર કર્મ જ કારણ નથી, આત્મા પણ તેનું કારણ છે, અને કર્મ પણ કારણ છે. બન્નેમાં ભેદ એ છે કે આત્મા સમવાયી કારણ છે અને કર્મ એ સમવાયી કારણ નથી તેથી સુખ-દુઃખાદિ અમૂર્ત કાર્ય હે.વાથી તેના સમવાયી કારણ આત્માની અમૂર્તતાનું અનુમાન થઈ જ શકે છે. અને સુખ-દુઃખાદિની અમૂર્તતાને કારણે કર્મમાં અમૂર્તતાનું અનુમાન કરવાનું કશું જ પ્રયોજન રહેતું નથી. આથી દેહાદિ કાય મૂર્ત હોવાથી તેના કારણે કર્મને પણ મૂર્ત માનવું જોઈએ, એવા મારા કથનમાં કશે જ દેષ નથી. ' (૧૯૨૯). આ પ્રમાણે કર્મ એ રૂપી-મૂર્ત છતાં સુખ-દુઃખનું કારણ બને છે એ સિદ્ધ થયું; તેથી તેનું પુણ્ય અને પાપરૂપ એમ બે પ્રકારનું માનવું માત્ર પુણ્યવાદનો જોઈએ એટલે “પુણ્યને અપકર્ષ થવાથી દુઃખની વૃદ્ધિ થાય છે, નિરાસ-પાપસિદ્ધિ પાપને પુણ્યથી સ્વતંત્ર માનવાની આવશ્યકતા નથી” એ પ્રથમ પક્ષ નિરત થઈ જાય છે. (૧૯૩૦) અલભ્રાતા –તેમાં કાંઈ દલીલ છે ? ભગવાન –દુખને બહુલતાને તદનુરૂપ કર્મના પ્રકર્ષથી માનવી જોઈએ, કારણ કે દુઃખને પ્રકૃષ્ટ અનુભવ છે. જેમ સુખની પ્રકૃષ્ટ અનુભવ હોવાથી તેના કારણ પુણ્યનો પ્રકર્ષ માનવામાં આવે છે તેમ પ્રકૃષ્ટ દુઃખાનુભવનું કારણ પણ કેઈ કર્મને પ્રકર્ષ હવે જોઈએ; તેથી પ્રકૃ2 દુખાનુભવનું કારણ પુણ્યને અપકર્ષ નહિ, પણ પાપને પ્રકર્ષ માનવે જઈ એ. ' (૧૯૩૧) વળી, જીવને જે પ્રકૃષ્ટ દુઃખ થાય છે તેનું કારણ કેવલ પુરયનો અપકર્ષ જ નથી, કારણ કે દુખના પ્રર્ષમાં બાહ્ય અનિષ્ટ આહાર આદિનો પ્રકઈ પણ અપેક્ષિત છે. જે પ્રકૃષ્ટ દુખના કેવલ પુષયના અપકર્ષ થી જ માનવામાં આવે તે પુયસંપાઘ જે ઇષ્ટાહારાદિ બાહ્ય સાધનો છે તેનો અપકર્ષ થવાથી જ પ્રકૃષ્ટ દુખ થવું જોઈએ; પણ તેમાં સુખને પ્રતિકૂલ એવાં અનિષ્ટ આહારદિ વિપરીત બાહ્ય સાધનના બલના પ્રકર્ષની અપેક્ષા રહેવી ન જોઈએ. સારાંશ એ છે કે જે દુઃખ પુણ્યના અપકર્ષથી થતું હોય તે સુખનાં સાધનો અપકર્ષ જ તેમાં કારણ હવે જોઈએ, દુખનાં સાધનાને પ્રકર્ષ આવશ્યક ન હોવો જોઈએ. વસ્તુતઃ દુખનો પ્રકર્ષ માત્ર સુખનાં સાધનોના અપકર્ષથી નથી થતું, પણ તેમાં દુખનાં સાધનોના પ્રકર્ષની પણ અપેક્ષા છે જ. તેથી જેમ સુખનાં સાધનોના પ્રકષ –અપ્રકર્ષ માટે પુણ્યનો પ્રકર્ષ-અપકર્ષ આવશ્યક છે તેમ દુઃખનાં સાધના પ્રકર્ષ-અપ્રકર્ષ માટે પાપને પ્રકર્ષ- અપકર્ષ પણ માન આવશ્યક છે. પુરિયના અપકર્ષથી ઈષ્ટ સાધનો અપકર્ષ થઈ શકે, પણ અનિષ્ટ સાધનની વૃદ્ધિ Page #306 -------------------------------------------------------------------------- ________________ અચલજાતા] પુણ્ય-પાપ ચર્ચા [૧૪૩ કેવી રીતે થાય? માટે તેનું બીજું સ્વતંત્ર કારણ પાપને માનવું જ જોઈએ. (૧૭ર) વળી, જે પુણ્યના ઉત્કર્ષને આધારે જ સુખી શરીરની અને અપકર્ષને આધારે જ દુઃખી શરીરની રચના થતી હોય અને પાપ જેવી કેઈ સ્વતંત્ર વસ્તુ ન જ હોય તો શરીર એ મૂર્ત હોવાથી પુણ્યનો ઉત્કર્ષ હોવાથી જ તે મોટું બનવું જોઈએ અને પુણ્યનો અપકર્ષ હોય તો જ તે નાનું બને. અને જે મોટું હોય તે જ સુખદાયક બને, નાનું શરીર દુખદ બનવું જોઈએ. પણ વસ્તુતઃ આમ બનતું નથી. ચક્રવતીની અપેક્ષાએ હાથીનું શરીર મોટું છે, છતાં પુણ્ય પ્રકર્ષ તો ચક્રવતમાં છે, હાથીમાં નહિ. જે પુણ્યના અપકર્ષથી શરીરની રચના અપકૃષ્ટ થતી હોય તે હાથીમાં પુણ્યનો અપકર્ષ હોવાથી તેનું શરીર બહુ જ નાનું થવું જોઈએ, પણ તે તો બહુ જ મેટું છે. વળી, પુણ્ય એ તે શુભ છે, એટલે બહુ જ થોડું પુણ્ય હોય તો પણ તેનું કાર્ય શુભ હોવું જોઈએ, પણ તે અશુભ તો બની જ ન શકે. જેમ સુવણું થોડું હોય તો નાના સુવર્ણ ઘટ બને, પણ તે માટીનો ન બની જાય, તેમ પુથ્થી જે કાંઈ નિષ્પન્ન થાય તે શુભ જ બને, અશુભ કદી ન બની શકે, માટે જે અશુભ હોય તેનું કારણુ પાપ માનવું જોઈએ. ' (૧લ્ય૩) અલભ્રાતા–પાપના ઉત્કર્ષ થી દુઃખ અને પાપના અપકર્ષથી સુખ એ પક્ષને માનવામાં શું વાંધો ? ભગવાન–જે મેં કેવલ પુય પક્ષ વિશે કહ્યું તે ઉલટાવીને પાપ વિશે પણ કહી શકાય. જેમ પુણ્યના અપકર્ષથી દુઃખ ન થઈ શકે તેમ પાપના માત્ર પાપવાદનો અપકર્ષથી સુખ ન થઈ શકે. જે વધારે ઝેર બહુ નુકસાન કરતું નિરાસ-પુણ્યસિદ્ધિ હોય તે થોડું ઝેર થોડું નુકસાન કરે, પણ તે ફાયદે કેવી રીતે કરે? એમ જ કહી શકાય કે ડું પાપ થોડું દુઃખ આપે, પણ સુખ માટે તે પુણયની કલ્પના કરવી જ જોઈએ. અલભ્રાતા–તો પછી પુણ્ય-પાપને સાધારણ -સંકીર્ણ-મિશ્રિત માનવામાં શે વાંછે ? ભગવાન-પુણ્ય-પાપ ઉભચરૂપ પણ કઈ કમ હોઈ શકે નહિ, કારણ કે તેવા સંકીર્ણ પક્ષને કર્મનું કઈ કારણ નથી. (૧૯૩૪) નિરાસ અચલભ્રાતા–સાધારણ કર્મનું કોઈ કારણ નથી એમ આપ શાથી કહે છે ? Page #307 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪] ગણધરવાદ [ગણધર ભગવાન–કર્મનું કારણ ગ છે. એક સમયે તે યોગ શુભ હોય અથવા અશુભ હોય, પણ શુભાશુભ ઉભયરૂપ તે હોતો નથી, એટલે તેનું કાર્ય કર્મ પણ પુણ્યરૂપ શુભ કે પાપરૂપ અશુભ થાય, ઉભયરૂપ ન થાય. મિથ્યાત્વ-અવિરતિ–પ્રમાદ-કષાય અને યોગ એ કર્મબંધના હેતુઓ કહેવાય છે, તેમાં ઉક્ત બધાં કારણોમાંથી એક વેગ જ એવું કારણ છે જેને કર્મબંધની સાથે અવિનાભાવ છે; એટલે કે જ્યાં જ્યાં કર્મ બંધ હોય છે ત્યાં યોગ અવશ્ય હોય છે, તેથી અહીં બીજા કારણોનો ઉલ્લેખ ન કરતાં માત્ર યોગનો જ ઉલ્લેખ કર્યો છે. મન, વચન અને કાય એમ ત્રણ સાધના ભેદથી ચોગના ત્રણ ભેદ છે. (૧૯૩૫). અલભ્રાતા-મન-વચન-કાયએક સમયે શુભાશુભ અર્થાત મિશ્ર પણ હોય છે, તેથી આપનું કથન બરાબર નથી. આવધિપૂર્વક દાન દેવાનો વિચાર કરનાર પુરુષનો શુભાશુભ મનોરોગ છે, કારણ કે તેમાં દેવાની ભાવના શુભ ગનું અને અવિધિપૂર્વકતા એ અશુભયોગનું સૂચક છે. તે જ પ્રકારે અવિધિપૂર્વક દાનાદિ દેવાને ઉપદેશ કરનારને શુભાશુભ વચનગ છે અને જે મનુષ્ય જિનપૂજાવંદન આદિ અવિધિપૂર્વક કરે છે તેની તે કાયચેષ્ટા શુભાશુભ કાયાગ છે. ભગવાન-પ્રત્યેક યુગના દ્રવ્ય અને ભાવ એવા બે ભેદ છે. તેમાં મન-વચન અને કાયમને જે પ્રવર્તક પુદ્ગલ દ્રવ્યો છે તે દ્રવ્યોગ કહેવાય છે અને મન-વચન -કાયાનું જે સકુરણ પરિસ્પદ છે તે પણ દ્રવ્યોગ છે. આ બન્ને પ્રકારના દ્રવ્યોગનું કારણ અથવસાય છે અને તે ભાવયોગ કહેવાય છે. તેમાંથી જે દ્રવ્યોગ છે તેમાં તે શુભાશુભરૂપતા ભલે હોય, પણ તેમનું કારણ અવ્યવસાયરૂપ જે ભાવયોગ છે તે તો એક સમયમાં શુભ અથવા અશુભ જ હોય છે, ઉભયરૂપ સંભવતો જ નથી. દ્રવ્યોગને પણ જે ઉભયરૂપ કહ્યો છે તે વ્યવહારનયની અપેક્ષાએ. તે પણ નિશ્ચયનયની અપેક્ષાએ તે એક સમયે શુભ કે અશુભ જ હોય છે. તત્વચિંતા થતી હોય ત્યાં વ્યવહાર કરતાં નિશ્ચયનયની દષ્ટિનું પ્રાધાન્ય માનવું જોઈએ. અધ્યવસાયસ્થાનમાં શુભ અથવા અશુભ એવા બે ભેદ જ છે, પણ શુભાશુભ એ તૃતીય ભેદ નથી, માટે અધ્યવસાય જ્યારે શુભ હોય ત્યારે પુણ્યકમનો અને તે જ્યારે અશુભ હોય ત્યારે પાપ કર્મનો બંધ થાય છે. અને શુભાશુભ ઉભયરૂપ કેઈ એક અધ્યવસાય નહિ હવાથી શુભાશુભ ઉભયરૂપ કર્મને પણ સંભવ નથી; એટલે પુય અને પાપને સ્વતંત્ર જ માનવાં જોઈએ, સંકીર્ણ નહિ. (૧૯૩૬) અચલાતા–ભાવગને શુભાશુભ ઉભયરૂપ ન માનવાનું શું કારણ? ભગવાન–ભાવગ એ ધ્યાન અને વેશ્યારૂપ છે. અને ધ્યાન એ ધર્મ અથવા શુકલરૂપ શુભ જ અગર આર્ત અથવા રૌદ્રરૂપ અશુભ જ એક સમયે હોય છે, પણ Page #308 -------------------------------------------------------------------------- ________________ અચલભ્રાતા] પુછ્ય-પાય ચર્ચા ૧૪૫ શુભાશુભ ઉભયરૂપ ધ્યાન કેાઈ છે જ નહિ, અને યાનવિરતિ થયે લેસ્યા પણ તૈજસાદિ કોઈ એક શુભ અથવા કાપાતીયાદિ કોઈ એક અશુભ હોય છે; પણ ઉભયરૂપ વૈશ્યા તા કેાઈ છે જ નહિ. આથી ધ્યાન અને લેશ્યારૂપ ભાવયેાગ પણ શુભ અગર અશુભ જ એક સમયે હાઈ શકે; એટલે ભાવયેાગના નિમિત્તે બધાનાર કર્માં પણ પુષ્ચરપ શુભ અથવા પાપરૂપ અશુભ જ હાવું જોઈએ. આથી પાપ અને પુણ્યને સ્વતંત્ર જ માનવાં જોઈ એ. (૧૯૩૭) અચલભ્રાતા.જો કેાઈ કમ શુભાશુભ ઉભયરૂપ ન હોયતે। પછી માડુનીય ક'ની સમ્યકૃમિશ્ર્ચાત્મરૂપ પ્રકૃતિ મિશ્ર હાઈ શુભાશુભ શા માટે માનવામાં આવી છે? ભગવાન—ઉક્ત મિશ્રમેહનીય પ્રકૃતિ 'ધની અપેક્ષાએ મિશ્ર નથી. અર્થાત્ કનુ. ચેાગદ્વારા જે ગ્રહણ થાય છે તે અપેક્ષાએ તેા કમ શુભ અથવા અશુભ જ હાય છે, પણ એ પૂર્વાંગૃહીત કમ`પ્રકૃતિને શુભમાંથી અશુભમાં અગર અશુભમાંથી શુભમાં કે શુભાશુભમાં તે તે અધ્યવસાયને મળે પરિણત કરી શકાય છે; આથી પૂર્વગૃહીત મિથ્યાત્વરૂપ અશુભ કર્માંનું વિશુદ્ધ પરિણામ વડે શેાધન કરીને સમ્યક્ત્વરૂપ શુભ કર્મોંમાં પરિવર્તન કરી શકાય છે અને અવિશુદ્ધ પરિણામ વધુ સમ્યક્ત્વના શુભ પુદ્ગલેનું મિથ્યાત્વરૂપે પરિવત ન કરી શકાય છે, અને કેટલાક મિથ્યાત્વના કર્મ પુદ્ગલાને અવિશુદ્ધ કરી શકાય છે. આ પ્રકારે સત્તાગત ક્રમની અપેક્ષાએ મિશ્રમેહનીયના સ*ભવ છે. ગ્રહણકાલે તા કોઈ મિશ્રમેાહનીય ક`ના ખ'ધ થતા નથી. (૧૯૩૮) અચલભ્રાતા –કમ પ્રકૃતિના અન્યાન્ય સક્રમને શો નિયમ છે ? ભગવાન—જ્ઞાનાવરણુ, દર્શનાવરણ, વેદનીય, માહનીય, આયુ, નામ, ગેાત્ર અને અન્તરાય એ આઠ મૂલ ક પ્રકૃતિમાં તેા પરસ્પર સાક્રમ થઈ જ કુ સક્રમના શકતા નથી. એટલે એક મૂલ પ્રકૃતિ ખીજી પ્રકૃતિરૂપે પરિણત કરી નિયમ શકાતી નથી, પણ ઉત્તર પ્રકૃતિઓમાં પરસ્પર સક્રમ સ'ભવે છે. તેમાં પણ અપવાદ એ છે કે આયુક*ની મનુષ્ય-દેવ-નારક તિય 'ચ એ ચાર ઉત્તર પ્રકૃતિએામાં પરસ્પર સક્રમ નથી અને માહનીય કર્મીની દનમાહ અને ચારિત્રમાહ એ એ ઉત્તર પ્રકૃતિના પરસ્પર સ`ક્રમ નથી. આ સિવાય કર્મીની ઉત્તર પ્રકૃતિઓમાં પરસ્પર સ'ક્રમની ભજના છે, તે આ પ્રમાણે-પાંચ જ્ઞાનાવરણુ, નવ દ”નાવરણ, સેાળ કષાય, મિથ્યાત્વ, ભય, જુગુપ્સા, તેજસ, કાણુ, વણુ, રસ, ગંધ, સ્પ†, અગુરુલઘુ,, ઉપઘાત, નિર્માણ, પાંચ અંતરાય-આ બધી મળીને ૪૭ ધ્રુવબ'ધિની ઉત્તરપ્રકૃતિ છે. એ બધાના પાતપાતાની મૂળપ્રકૃતિથી જે પ્રકૃતિએ અભિન્ન હાય તેવી ઉત્તર પ્રકૃતિમાં પરસ્પર સક્રમ સદૈવ થાય છે. આ સિવાયની બાકીની જે ૧૯ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬] ગણધરવાદ [ગણધર અધ્રુવબંધિની પ્રકૃતિએ છે તે માટે એવા નિયમ છે કે પાતપોતાની મૂલપ્રકૃતિથી અભિન્ન એવી ઉત્તરપ્રકૃતિમાં પણ જે અખયમાન હોય તે જ અઘ્યમાન પ્રકૃતિમાં સ'ક્રાન્ત થાય છે, પણ અધ્યમાન પ્રકૃતિ અઅધ્યમાનમાં સ`ક્રાન્ત થતી નથી. આ પ્રમાણે પ્રકૃતિસ’ક્રમની ભજના છે. (૧૯૩૯) અચલભ્રાતા—પુણ્ય અને પાપનુ' લક્ષણ આપ બતાવે. ભગવાન—જે સ્વયં શાભન વણુ, ગધ, રસ અને સ્પર્શીયુક્ત હોય અને જેને વિપાક પણ શુભ હાય તે પુણ્ય છે, અને તેથી જે વિપરીત હોય તે પાપ છે. પુણ્ય અને પાપનું લક્ષણ પુણ્ય અને પાપ એ બન્ને પુદ્ગલ છે; પણ તે મેરુઆદિની જેમ અતિ સ્થૂલ નથી તેમ જ પરમાણુની જેમ અતિ સૂક્ષ્મ પણ નથી. (૧૯૪૦) અચલભ્રાતા—સૌંસારમાં પુદ્ગલા તે ખચાખચ ભર્યાં છે તેમાંથી કેવા પુદ્ગલેાને જીવ ગ્રહણ કરે છે અને શી રીતે ગ્રહણ કરે છે તે કૃપા ભગવાન—જેમ કેાઈ પુરુષ શરીરે તેલ ચાળીને ઉઘાડે શરીરે ખુલ્લામાં એસે તે તેલના પ્રમાણમાં તેના આખા શરીરે રજ ચાટે છે, તેમ રાગદ્વેષથી સ્નિગ્ધ એવા જીવ પણ કવગ ણામાં રહેલા કચેાગ્ય પુદ્દગલાનું જ પાપ-પુણ્યરૂપે ગ્રહણ કરે છે. કવણાના પુનૢગલાથી સૂક્ષ્મ એવા પરમાણુનુ' અથવા સ્થૂલ એવા ઔદારિકાદિ શરીરયાગ્ય પુટ્ટુગલાનું ક રૂપે ગ્રહણ થતું નથી. વળી, જીવ પાતે આકાશના જેટલા પ્રદેશમાં હાય છે તેટલા જ પ્રદેશોમાં રહેલ તેવાં પુદ્ગલેાનું પોતાના સ`પ્રદેશમાં ગ્રહણ કરે છે. એ જ વસ્તુને આ ગાથામાં કહેવામાં આવી છે— કમ ગ્રહણની પ્રક્રિયા ૧એક પ્રદેશમાં રહેલ અર્થાત્ જે પ્રદેશમાં જીવ હાય તે પ્રદેશમાં રહેલ કર્મીચેાગ્ય પુદ્ગલને જીવ પોતાના સર્વ પ્રદેશ વડે ખાંધે છે, તેમાં હતુ જીવનાં મિથ્યાત્વાદિ કહેલાં છે. એવે બંધ સાદિ અર્થાત્ નવા પણુ હાય છે અન પર પરાથી અનાદિ પણ હાય છે.” ઉપશમશ્રેણીથી પતિત એવા જીવ નવેસરથી માહનીયાદિ કના બંધ કરે છે અને ઉપશમશ્રેણીને જે જીવે પ્રાપ્ત કરી નથી હેાતી તેના બ`ધ અનાદિ જ કહેવાય છે. । ૧૯૪૧) પુણ્ય પા પર પે કરી બતાવે. ૧. રૂપમેળ हुत्त સવ્વપજ્ઞેહિ જમ્મુળ નામ । साइयमणाय वावि ॥” પુયસંગ્રહ ગા૦ ૨૮૪ Page #310 -------------------------------------------------------------------------- ________________ અચલભ્રાતા પુણ્ય-પાપ ચર્ચા (૧૪૭ અલભ્રાતા–આ આખા લેકના પ્રત્યેક આકાશ પ્રદેશમાં પુદ્ગલપરમાણુ શુભાશુભના ભેદ વિના ભરેલા છે; અર્થાત અમુક આકાશપ્રદેશમાં શુભ પુદ્ગલ અને અન્યત્ર અશુભ પુદ્ગલે હોય એવી કઈ વ્યવસ્થા વિના માત્ર અવ્યવસ્થિતરૂપે લેકમાં પુદ્ગલે ખચાખચ ભર્યા છે, જેમ પુરુષનું તેલવાળું શરીર નાનાં મોટાં રજકણોને તે ભેદ કરે છે, પણ શુભાશુભને ભેદ કર્યા વિના જ જે પુદ્ગલે તેના સંસર્ગમાં આવે છે તેને ગ્રહણ કરે છે, તેમ જીવ પણ સ્કૂલ અને સૂક્ષમના વિવેકપૂર્વક કર્મોગ્ય પુદ્ગલેનું જ ગ્રહણ કરે એ ઉચિત છે, પણ ગ્રહણકાલમાં જ તે તેમાંથી શુભાશુમન વિભાગ કરીને બેમાંથી એકને ગૃહીત કરે અને બીજાને નહિ એ કેમ બને ? (૧૯૪૨) ભગવાન-જ્યાં સુધી જીવે કર્મ પુદ્ગલને ગ્રહણ નથી કર્યું હતું ત્યાં સુધી તે પુદુંગલ શુભ કે અશુભ એ બને વિશેષણથી વિશિષ્ટ નથી હોતું અર્થાત્ તે અવિશિષ્ટ જ હોય છે, પણ જીવ તે કર્મ પુદ્ગલને ગ્રહણ કરવાની સાથે જ આહારની જેમ અધ્યવસાયરૂપ પરિણામ અને આશ્રયની વિશેષતાને કારણે તે કમપુદ્ગલને શુભ કે અશુભ રૂપે પરિણત કરી દે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જીવનું જેવું શુભ કે અશુભ અધ્યવસાયરૂપ પરિણામ હોય છે તેને આધારે તે ગ્રહણકાલે જ કર્મમાં શુભાવ કે અશુભત્વ ઉત્પન્ન કરે છે અને કર્મના આશ્રયભૂત જીવનો પણ એવો એક સ્વભાવવિશેષ છે જેને લઈને તે પ્રકારે કર્મને પરિણમવતો જ કર્મનું ગ્રહણ કરે છે. વળી કર્મને પણ એવો સ્વભાવ વિશેષ છે કે શુભ-અશુભ અધ્યવસાયવાળા જીવનડે શુભઅશુભ પરિણામને પામતું જ તે જીવ વડે ગૃહીત થાય છે. આ જ પ્રમાણે કર્મમાં પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશના અલ્પ ભાગ અને બહુ ભાગનું વચિય પણ જીવ ગ્રહણ સમયે જ નિર્મિત કરે છે. આ જ વસ્તુને નિમ્ન ગાથામાં કહેવામાં આવી છે જીવ કર્મ પુદગલમાં ગ્રહણ સમયે કર્મ પ્રદેશમાં પિતાના અવસાયને કારણે સર્વ જીવોથી અનંતગુણ એટલા રસાવિભાગ ગુણેને ઉત્પન્ન કરે છે. કર્મપ્રદેશમાં સૌથી થોડે ભાગ આયુકર્મનો છે. તેથી અધિક પણ પરસ્પરમાં १. गहणसमयम्मि जीवो उप्पाएइ गुणो सपच्चयो । सव्वजीवाणंतगुणे कम्मपएसेस सव्वेसु ॥१॥ કર્મ પ્રકૃતિ બંધનકરણ ગાઢ ૨૯ २. आयुगभागे। थोवो नामे गाए समा तओ अहिगा । आवरणमन्तरराए सरिसा अहिगे। य मोहे वि ॥ सव्वुवरि वेयणीए भागा आहओ उ कारणं किन्तु । सुहदुःखकारणत्ता ठिई विसेसेण सेसासु ॥ બંધશતક ગા૦ ૮૯-૯૦; તુલના-કર્મ પ્રકૃતિ ચૂર્ણિ બંધનકરણ ગાથા ૨૮ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮] ગણધરવાદ સમાન ભાગ નામ અને ગેાત્રનો છે. તેથી અધિક જ્ઞાનાવરણુ-દશનાવરણ-અન્તરાયનો ભાગ છે. પણ જ્ઞાનાવરણાદિ ઉક્ત ત્રણે કર્મોના પરસ્પર સરખા ભાગ છે. તેથી અધિક માહનીયને ભાગ છે અને સૌથી અધિક ભાગ વેદનીયનો છે. વેદનીય એ સુખ-દુઃખનું કારણ હાવાથી તેના ભાગ સર્વાધિક છે, ખાકીનાં કર્મોનો ભાગ તેમના સ્થિતિમ'ધના પ્રમાણમાં છે.’’ અચલભ્રાતા-આપે આહારના દાખલા આપ્ચા તેનો સમન્વય કરી બતાવે તે વિશેષ સમજ પડે. [ગણધર ભગવાન-આહાર સમાન છતાં પરિણામ અને આશ્રયની વિશેષતાને કારણે તેનાં વિભિન્ન પરિણામે દેખાય છે; જેમ કે ગાય અને સર્પને એક જ આહાર આપવામાં આવે છતાં ગાય જે કાંઇ ખાય છે તે ધરૂપે પરિણમે છે અને સર્પ જે કાંઇ ખાય છે તે વિષરૂપે પરિણમે છે. આમાં જેમ ખાદ્ય વસ્તુમાં તે તે આશ્રયમાં જઈને તે તે રૂપે પરિણત થઈ જવાનું પરિણામ-સ્વભાવવિશેષ છે તેમ ખાદ્યને ઉપયોગ કરનાર આશ્રયમાં પણ તે તે વસ્તુને તે તે રૂપે પરિણત કરવાનું સામર્થ્ય'વિશેષ છે. તે જ પ્રમાણે કર્મામાં પણ તે તે શુભ કે અશુભ અધ્યવસાયવાળા પેાતાના આશ્રય જીવમાં જઈને તે તે શુભ કે અશુભ રૂપે પરણુત થઈ જવાનું સામર્થ્ય છે, તેમ આશ્રય જીવમાં પણ તે તે કમને ગૃહીત કરી શુભ કે અશુભ રૂપે અર્થાત્ પુણ્ય કે પાપરૂપે પરિત કરી દેવાની શક્તિ છે. (૧૯૪૪) અચલભ્રાતા—ગાય અને સપના દૃષ્ટાંતથી એ સિદ્ધ થયુ` કે અમુક જીવમાં કનું શુભ પરિણામ અને અમુક જીવમાં કનુ' અશુભ પરિણામ ઉત્પન્ન કરવાની શક્તિ છે. પણ એમાં શું દૃષ્ટાંત છે કે એક જ જીવ કર્માંનાં શુભ અને અશુભ મને પ્રકારનાં પરિણામેાને ઉત્પન્ન કરવા સમ છે ? ભગવાન—એક જ શરીરમાં અવિશિષ્ટ અર્થાત્ એકરૂપ આહાર લેવામાં આવે છે છતાં તેમાંથી સાર અને અસાર એવાં બન્ને પરિણામે તત્કાલ થઈ જાય છે. આપણું શરીર ખાધેલા ખેારાકને રસ, રક્ત અને માંસરૂપ સાર તત્ત્વમાં અને મળ-મૂત્ર જેવા અસાર તત્ત્વમાં પરિણત કરી દે છે એ સ`જનસિદ્ધ છે, તે જ પ્રમાણે એક જ જીવ ગૃહીત સાધારણ કને પેાતાનાં શુભાશુભ પરિણામે વડે પુણ્ય અને પાપરૂપ પરિત કરી દે છે. (૧૯૪૫) અચલભ્રાતા— શુભ હાય તે પુણ્ય અને અશુભ હોય તે પાપ એ તે સમજાયુ', પણ કમ પ્રકૃતિએમાંથી કઈ શુભ છે અને કઈ અશુભ છે તે બતાવે. Page #312 -------------------------------------------------------------------------- ________________ અચલભ્રાતા] પુણ્ય-પાપ ચર્ચા (૧૪૯ ભગવાન—સાતવેદનીય, સમ્યક્ત્વ મેાહનીય, હાસ્ય, પુરુષવેદ, રતિ, શુભાયુ, શુભનામ, શુભગેાત્ર આ પ્રકૃતિએ પુણ્યપ્રકૃતિ છે. શુભાયુમાં-દેવ, મનુષ્ય અને તિય``ચના આયુના સમાવેશ છે. શુભનામ-કમ પ્રકૃતિમાં દેવદ્વિક અર્થાત્ દેવગતિ અને દેવાનુપૂર્વી, યશઃકીર્તિ, તીર્થંકર આદિ ૩૭ પ્રકૃતિના સમાવેશ થાય છે. શુભગેાત્રના અર્થ છે ઉચ્ચગેાત્ર. આ બધી મળી ૪૬ પ્રકૃતિ શુભ હાવાથી પુણ્ય કહેવાય છે અને બાકીની અશુભ હાવાથી પાપ કહેવાય છે. અને જો મેાહનીયના બધા ભેદોને-કારણ કે તે જીવમાં વિપર્યાસના હેતુ છે,– અશુભ-પાપ પ્રકૃતિમાં સમાવિષ્ટ કરવામાં આવે તે ૪૨ પ્રકૃતિ પુણ્યપ્રકૃતિ કહેવાય છે. તે આ પ્રમાણે—“સાતવેદનીય, ઉચ્ચગેાત્ર, મનુષ્ય –તિય ચ-દેવાયુ, અને નામકર્મીની ૩૭ પ્રકૃતિ તે આ-દેવદ્વિક-દેવગતિ અને દેવાનુપૂર્વી, મનુષ્યદ્ઘિક-મનુષ્યગતિ અને મનુષ્યાનુપૂર્વી', 'ચેન્દ્રિય જાતિ, પાંચ શરીર-ઔદારિક -ક્રિય આહારક તજસ કાણુ, અંગેાપાંગત્રિકઔદારિક અ'ગે।પાંગ-વૈક્રિય અગાપાંગ-આહાર અંગેાપાંગ, પ્રથમસ`ઘયણુ-વઋષભનારાચ, ચતુરસ્રસંધાન, શુભવણ, શુભરસ, શુભગંધ, શુભપ, અગુરુલઘુ, પરાઘાત, ઉચ્છ્વાસ, આતાપ, ઉદ્યોત, પ્રશસ્ત વિહાચેાગતિ, ત્રસ, ખાદર, પર્યાપ્ત પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશઃકીર્તિ, નિર્માણુ, તીથ કર; આ બધી મળી ૪૨ પુણ્યપ્રકૃતિ તી કરે બતાવેલ છે.’’ પુણ્ય અને પાપ પ્રકૃતિની ગણના આ ૪૨ પ્રકૃતિને છોડીને બાકીની ૮૨ કમપ્રકૃતિએ અશુભ અર્થાત્ પાપપ્રકૃતિ છે. તે આ પ્રમાણે—ન્યાધ પરિમણ્ડલ-સાદિ-કુબ્જ–વામન-હૂ ડ આ પાંચ સસ્થાન, અપ્રશસ્ત વિહાયેાગતિ, ઋષભનારાચ-નારાચ-અધનારાચ-કીલિકા-છેઃવૃત્ત આ પાંચ સહનન, તિગૃતિ, તિ ગાતુપૂર્વી, અસાતવેદનીય, નીચગેાત્ર, ઉપઘાત, એકેન્દ્રિય જાતિ, દ્વીન્દ્રિય જાતિ, ત્રીન્દ્રિય જાતિ, ચતુરિન્દ્રિય જાતિ, નરકગતિ, નરકાનુપૂર્વી, નરકાસુ, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્તક, સાધારણ, અસ્થિર, અશુભ, દુભગ, દુઃસ્વર, અનાદેય, ૧. કેાઈ આચાર્ય ના મતાનુસાર મેાહનીયની એક પણ પ્રકૃતિ શુભ નથી. ૨. સાય ઉચ્ચાય. ન-તિ-િનેવાયા. તદ્ નામે । देवदुर्ग मणुयदुर्ग पणिदजाई य तणुपणा ॥ अगव गाण तिग पढमं संघयणमेव सं ठाणं | सुभवण्णाइचक्क अगुरुलहू तह य परघाय 11 ऊसास आयाव उज्जोय विहगई विय पसत्था । तस बायर-पत्त पत्तेयथिरं सुभ सुभगं ॥ सुस्सर आएज्ज जस' निम्मिण तित्थयरमेव एयाओ । बायल पईओ पुण्णं ति जिणें हिं भणिआओ | Page #313 -------------------------------------------------------------------------- ________________ ૧૫] ગણુધરવાદ અયશ:કીર્તિ, અશુભવ, અશુભગન્ધ, અશુભરસ, અશુભ,કેવલજ્ઞાનાવરણુ, કેવલદČનાવરણ, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા,સ્તાનદ્ધિ, અનન્તનુબન્ધિ ક્રોધ, અન॰ માન, અન॰ માયા, અન॰ લાભ, અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, અપ્ર॰ માન, અન॰ માયા, અપ્ર॰ àાભ, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, પ્રત્યા॰ માન, પ્રત્યા॰ માયા, પ્રત્યા લેાભ મિથ્યાત્વ, મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવ૨ણુ, અવધિજ્ઞાનાવરણુ, મન:પર્યં યજ્ઞાનાવરણુ, ચક્ષુ શનાવરણુ, અચક્ષુનાવરણુ અધિદ્વ`નાવરણુ, સંજવલન ક્રોધ, સંજવલન માન, સં॰ માયા, સ લાભ, હાસ્ય, રતિ, અતિ, શાક, ભય, જુગુપ્સા, શ્રીવેદ, પુવેદ, નપુસકવેદ, દાનાંતરાય, લાભ ન્તરાય, ભેગાન્તરાય, ઉપભાગાન્તરાય, વીર્યાન્તરાય —આ બધી મળી ૮૨ પ્રકૃતિએ પાપપ્રકૃતિ છે. અચલભ્રાતા—મિથ્યાત્વના પ્રભેદમાં સમ્યક્ત્વ પણ છે. તેને પણ અશુભ—પાપ પ્રકૃતિ કેમ કહો છો ? જો એ પાપપ્રકૃતિ હોય તે તેને સમ્યક્ત્વ કેમ કહેવાય ? ભગવાન—જીવની રુચિરૂપ જે સમ્યક્ત્વ છે તે તેા શુભ જ છે. પણ તેના અહી' વિચાર કરવામાં આવ્યેા નથી, પણુ અહી તે થ્યાત્વના શુદ્ધ કરેલા પુદ્ગલેને સમ્યક્ત્વ કહ્યું છે. અને તે તે। શકાઇ અન”માં નિમિત્ત હાવાથી અશુભ જ, પાપ જ છે. એ પુદ્ગલેાને ઉપચારથી સમ્યકૃત્વ કહેવાય છે તે એટલા માટે કે તે જીવની રુચિને આવૃત કરતા નથી. વસ્તુતઃ તે એ પુદ્ગલેા મિથ્યાત્વના જ છે. ગણધર ઉક્ત પુણ્ય અને પાપના ત્રિપાક અને અવિપાક એવા પણ ભેદો છે. જે પ્રકૃતિ જે રૂપે ખાંધી હોય તે જ રૂપે તેના વિષાક થાય તે સવિષાક પ્રકૃતિ કહેવાય છે અને જો તેના રસને મંદ કરી દઈન અથવા નીરસ કરીને તેના પ્રદેશેાના જ ઉદય ભાગવવામાં આવે તે તે અવિપાકી કહેવાય છે. આટલી ચર્ચાથી એ વસ્તુ તે સિદ્ધ થઈ જ ગઈ છે કે પુણ્ય અને પાપ એ સ‘કીણુ નથી પણુ સ્વતંત્ર છે. વળી જો તે સકીણુ` હાય તે સવ જીવાને તેનું કાર્ય મિશ્રરૂપે અનુભતમાં આવવુ' જોઈએ; એટલે કે કેવલ દુઃખ યા સુખનેા કદી અનુભવ થવા ન જોઈએ, સદા સુખ અને દુઃખ મિશ્રિતરૂપે જ અનુભવમાં આવવાં જોઈએ. પણ આવું બનતું નથી. દેવેમાં કેવલ સુખના જ વિશેષરૂપે અનુભવ થાય છે અને નારકાદિમાં કેવલ દુઃખના જ વિશેષ અનુભવ છે. સ'કીર્ણ કારણથી નિપજતાં કાર્ય માં પણ સંકીણ તા જ હાવી જોઈએ. એવુ' ન બને કે જેમનેા સકર હાય તેમાંથી કઈ એક જ કાર્યમાં ઉત્પન્ન થાય અને બીજાનું કશુ' જ કા ઉત્કટરૂપે પુણ્ય-પાપના સ્વાતંત્ર્યનુ સમન Page #314 -------------------------------------------------------------------------- ________________ અચલભ્રાતા] પુણ્ય-પાપ ચર્ચા [૫૧ ઉત્પન્ન ન થાય, એટલે સુખના અતિશયનું જે નિમિત્ત હોય તેને, દુઃખના અતિશયમાં જે નિમિત્ત હોય તેનાથી, ભિન્ન જ માનવું જોઈ એ. અચલભ્રાતા—પાપ-પુણ્ય સ`કીણુ હાવાથી ભલે એકરૂપ હાય, પણ જ્યારે પુણ્યાંશ વધી જાય અને પાપાંશની હાનિ થાય ત્યારે સુખાતિશયનો અનુભવ થઈ શકે છે અને જ્યારે પાપાંચ વધવાથી પુણ્યાંશની હાનિ થાય ત્યારે દુ:ખાતિશયના અનુભવ થાય છે. આ પ્રકારે પુણ્ય-પાપને સંકીણુ` માનવા છતાં દેવમાં સુખાતિશય અને નારકાદિમાં દુઃખાતિશયનો અનુભવ સ'ભવ બનશે, તેથી પુણ્ય અને પાપને સ્વત'ત્ર શા માટે માનવાં ? ભગવાનપુણ્ય અને પાપ સર્વથા એકરૂપ જો હાય તેા એકની વૃદ્ધિ થવાથી બીજાની પણ વૃદ્ધિ થવી જોઈ એ. તારા કહેવા પ્રમાણે એમ તેા બનતુ નથી, કારણ કે પાપની વૃદ્ધિ થાય છે ત્યારે પુણ્યની હાનિ થાય છે અને જ્યારે પુણ્યની વૃદ્ધિ થાય છે ત્યારે પાપની હાનિ થાય છે; માટે પુણ્ય અને પાપને એકરૂપ નહિ પણ ભિન્નરૂપ જ માનવાં જોઇએ. જેમ દેવદત્તની વૃદ્ધિ છતાં યજ્ઞદત્તની વૃદ્ધિ નથી થતી માટે તે બન્ને ભિન્ન છે, તેમ પાપની વૃદ્ધિ છતાં પુણ્યની વૃદ્ધિ નથી થતી માટે તે બન્ને પણ સ્વત ંત્ર હાવાં જોઈ એ. વસ્તુતઃ પુણ્ય અને પાપરૂપે એ બન્ને ભિન્ન છતાં કર્મ રૂપે જો તે અન્નને અભિન્ન માનતા હાય તા મને તેમાં કશે। જ વાધેા નથી. આ પ્રમાણે પુણ્ય-પાપ વિશેના સંકીણુ પક્ષનો પણ નિરાસ થ જાય છે. તેથી પુણ્ય અને પાપ એ બન્ને સ્વતંત્ર છે એવા ચેાથે! પક્ષ જ યુક્તિયુક્ત સિદ્ધ થાય છે, અને તેથી જ સ્વભાવવાદ પણુ માની શકાય નહિ. આ વિશે વિશેષ ચર્ચા અગ્નિભૂતિ સાથેના વાદમાં થઈ ગઈ છે. માટે પુણ્ય અને પાપને સ્વતંત્ર જ માનવાં જોઈ એ અને તારે એ બાબતમાં સંશય કરવા ન જોઈએ. (૧૯૪૬) અચલભ્રાતા—તે પછી વેદમાં શા માટે પુણ્ય-પાપનો નિષેધ કરવામાં આવ્યે ભગવાન--સ`સારમાં માત્ર પુરુષ-બ્રહ્મ જ છે તને બીજુ તેથી બાહ્ય કશુ જ નથી એવુ' પ્રતિપાદન કરવાના વેદના અભિપ્રાય છે જ નહિ, કારણ કે જો પુણ્ય-પાપ જેવી વસ્તુ જ ન હાય તે પછી સ્વગ માટે અગ્નિહેાત્રાદિ બાહ્ય અનુષ્ઠાનનુ વેદમાં વિધાન છે તે અસમ્બદ્ધ બની જાય છે; વળી, લેાકમાં દાનનું ફળ પુણ્ય અને હિંસાનું ફળ જે પાપ મનાય છે તે પણ અસ`ગત બની જાય. માટે વેદનું તાત્પય પુણ્ય-પાપના નિષેધનુ હેઈ શકે જ નહિ. (૧૯૪૭) વેદવાકયોના સમન્વય આ પ્રમાણે જ્યારે જરા-મરણથી મુક્ત એવા ભગવાને તેના સશય દૂર ક ત્યારે તેણે પોતાના ૩૦૦ શિષ્યા સાથે દીક્ષા લીધી. (૧૯૪૮) Page #315 -------------------------------------------------------------------------- ________________ દશમા ગણધર મેતાય પરલેાકચર્ચા તે બધાને દીક્ષિત થયેલા સાંભળીને મેતાયેં વિચાયું” કે ‘હુ' પણુ ભગવાનની પાસે જાઉ, વંદના કરુ' અને સેવા કરું.' અને તે ભગવાનની પાસે આવ્યે . (૧૯૪૯) જાતિ-જરા-મરણથી મુક્ત એવા ભગવાનને સજ્ઞ-સČદશી હાવાથી તેને મેતય - કૌણ્ડિન્ય’ એમ નામગેાત્રથી આમ ત્રણ કર્યું. (૧૯૫૦) સàહ અને તેને કહ્યું કે તને પરલેાક છે કે નહિ એવા સંદેહ છે. તે વેદના વિજ્ઞાનઘન દ્વૈતેખ્યો મૂતમ્ય '' ઇત્યાદિ પરસ્પર વિરોધી વાકચો સાંભળ્યાં પલાક વિશેના છે તેથી તને સશય થવા સ્વાભાવિક છે. પણ તે વેદવાકડ્યોનો ખરા અર્થ તું જાણતા નથી તેથી જ તને સ`શય થાય છે. તેનો ખરો અર્થ હું તને ખતાવું છું તેથી તારા સંશય દૂર થઈ જશે. (૧૯૫૧) તને એમ લાગે છે કે ગાળ, ધાવડી આદિ મદ્યનાં અગેા-કારણેાથી મદધ જેમ ભિન્ન નથી તેમ પૃથ્વી આદિ ભૂતાથી ચતન્યધમ પણ જો ભિન્ન ન હાય તેા પરલેાક માનવાનું કાંઇ કારણ રહેતુ નથી, કારણ કે ભૂતના નાશ સાથે ચતન્યનેા પણ નાશ થઈ જ જાય છે, પછી પરલેાક શા માટે અને કાનો માનવા ? જે ધમ જેનાથી અહિન્ન હેાય તે ધર્મ તેના નાશ સાથે નષ્ટ થઈ જ જાય છે. જેમ પટનો ધ શુકલત્વ તે પટથી અભિન્ન છે તેથી પટનો નાશ થવાથી તેનો પણ નાશ થઈ જાય છે, તેમ ભૂતાનો ધર્મ ચૈતન્ય જો ભૂતાથી અભિન્ન હોય તે ભૂતના નાથ સાથે તેનો પણ નાશ થઈ જ જાય; એટલે પછી પરલેાક માનવાની આવશ્યકતા રહેતી નથી. (૧૯૫૨) ભૂતધમ ચૈતન્યતા, ભૂતા સાથે નાશ અને જો ચૈતન્યને ભૂતાથી ભિન્ન માનીએ તેા પણ પરલેાક માનવાની આવશ્યકતા નથી, કારણ કે તે ભૂતેથી ઉત્પન્ન થતુ. હાવાથી અનિત્ય ભૂતથી ઉત્પન્ન ચૈતન્ય છે. જેમ અરણીથી ઉત્પન્ન થનાર અગ્નિ વિનાશી છે તેમ ભૂતાથી ઉત્પન્ન થનાર ચેતન્ય પણ વિનાશી ડાવુ' જોઈ એ. એટલે તે ભલેને ભૂતેથી ભિન્ન હોય છતાં નષ્ટ થઈ જશે, પછી પરલેાક અનિત્ય છે (૧૯૫૩) કાનો માનવા ? Page #316 -------------------------------------------------------------------------- ________________ મેતાર્ય]. પરલેક્સ ૧૫૩ વળી, જે પ્રતિપિંડમાં ભિન્ન એવા અનેક ચિતન્યધર્મોને ન માને અને માત્ર સકલ ચિતન્યાશ્રયરૂપ એક જ સર્વવ્યાપી અને નિષ્ક્રિય આત્મા માને, અત આત્માને જેના વિશે કહેવામાં આવ્યું છે કે-- સંસરણ નથી પ્રત્યેક ભૂતમાં વ્યવસ્થિત એવો એક જ ભૂતાત્મા છે અને તે એક છતાં એકરૂપે અને બહુરૂપે જલમાં ચંદ્રના પ્રતિબિમ્બની જેમ દેખાય છે.”-- તે પણ પરલેકસિદ્ધિ તો થઈ શકતી નથી, કારણ કે તે સર્વગત અને નિષ્ક્રિય હોવાથી આકાશની જેમ પ્રત્યેક પિંડમાં વ્યાપ્ત છે તેથી તેનું સંસરણ સંભવતું નથી. અને સંસરણ વિના પરફેકગમન કેમ સંભવે ? (૧૯૫૪) વળી, આ મનુષ્યલેકની અપેક્ષાએ દેવ-નારકને ભવ પરક કહેવાય છે, પણ તે પ્રત્યક્ષ તે દેખાતું નથી માટે પણ પરલેક નથી. આ પ્રમાણે તું યુક્તિથી વિચારે છે તે પરલકનો અભાવ સિદ્ધ થાય છે; પણ વેદવાક્યોમાં તે પરલેકનું પ્રતિપાદન પણ કરવામાં આવ્યું છે, તેથી તેને શંકા છે કે પરલેક છે કે નહિ. (૧૯૫૫) મતાય—આપે મારી શંકાનું યથાર્થ પ્રતિપાદન કર્યું. પણ હવે તેનું નિવારણ કૃપા કરીને કરે. ભગવાન-ભૂત-ઈન્દ્રિય ઈત્યાદિથી ભિન્ન એવા આત્માનો ચૈતન્ય ધર્મ છે અને તે આત્મા જાતિસ્મરણ આદિ હેતુઓ વડે દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી પરલેકસિદ્ધિ અનિત્ય સિદ્ધ થાય છે. આ વિશે વિશેષ ચર્ચા મેં વાયુભૂતિ સાથે આત્મા સ્વતંત્ર દ્રવ્ય છે કરી છે, એટલે તારે પણ તેની જેમ આત્માને માન જોઈએ. (૧૯૫૬) મેતાય—-અનેક આત્માને બદલે એક જ સર્વગત અને નિષ્ક્રિય આત્મા શા માટે ન માન? ભગવાન–આત્મદ્રવ્યને એક સર્વગત અને નિષ્ક્રિય ન માની શકાય, કારણ કે ધટાદિની જેમ તેમાં લક્ષણભેદ છે. તેથી અનેક ઘટાદિની જેમ આત્માને આત્મા અનેક છે પણ અનેક માનવા જોઈએ. આ વિશે વિશેષ ચર્ચા ઇન્દ્રભૂતિની સાથે થયેલી છે, તેથી તું પણ તેની જેમ આત્માને અનેક માની લે. १. "एक एव हि भूतात्मा भते भूते व्यवस्थितः । વૈધા ફુવા જૈવ દફતે બજાવત્ ” ત્રવિન્દ્રપનિષદૂર-૧૧ ૨) Page #317 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪) ગણધસ્વાદ [ગણધર મેતાય—આત્મામાં લક્ષણભેદ કેવી રીતે છે? ભગવાન- આત્માનું લક્ષણ ઉપયોગ છે. અને રાગ-દ્વેષ-કષાય અને વિષયાદિ ભેદને કારણે અનન્ત અથવસાય ભેદો હોવાથી તે ઉપગ અનન્ત પ્રકારને દેખાય છે, તેથી તદાધારભૂત આત્મા પણ અનન્ત હોવા જોઈએ. મેતાર્ય–આત્મા અનંત છતાં સર્વવ્યાપી કેમ ન હોય? ભગવાન-આત્મા શરીરમાં જ વ્યાપ્ત છે; તે સર્વવ્યાપક નથી, કારણ કે તેના ગુણે શરીરમાં જ ઉપલબ્ધ થાય છે. જેમ સ્પશને અનુભવ આખા આત્મા દેહપ્રમાણ છે શરીરમાં થતો હોવાથી અને અન્યત્ર ન હોવાથી સ્પર્શનેન્દ્રિય માત્ર શરીરવ્યાપી છે તે પ્રમાણે આત્માને પણ શરીરવ્યાપ્ત જ માનવે જોઈએ. મેતાર્ય–આત્માને નિષ્ક્રિય શા માટે નથી માનતા? ભગવાન–આત્મા નિષ્ક્રિય નથી, કારણ કે તે દેવદત્તની જેમ ભક્તા છે. આ આત્મા બધી ચર્ચા ઇન્દ્રભૂતિ સાથે કરી જ છે, એટલે તેની જેમ તું પણ સક્રિય છે આમાને અનંત, અસવગત અને સક્રિય માની લે (૧૯૫૭) મેતાર્ય–-આત્મા અનેક છે એવું પ્રમાણથી સિદ્ધ થતું હોવાથી માની શકાય; પણ તેને દેવ-નારકરૂપ પરલેક તો દેખાતો નથી પછી શા માટે માનવો? ભગવાન–આ લોકથી ભિન્ન એવો દેવ-નારકાદિ પરલોક પણ તારે સ્વીકાર જોઈએ, કારણ કે મૌર્ય સાથેની ચર્ચામાં દેવલોકને અને અંકપિત દેવનારકનું સાથેની ચર્ચામાં નારકને પ્રમાણથી સિદ્ધ કર્યા જ છે, તેથી તારે અસ્તિત્વ પણ તેમની જેમ દેવ-નારકનું અસ્તિત્વ માનવું જ જોઈએ. (૧૯૫૮) મેતાર્ય–જીવ અને વિજ્ઞાનને અભેદ અથવા ભેદ ગમે તે માને છતાં પરલોકનું અસ્તિત્વ ઘટી શકતું નથી. જે જીવને વિજ્ઞાનમય અર્થાત વિજ્ઞાનથી પરલોકના અભાવનો અભિન્ન માને તો વિજ્ઞાન એ અનિત્ય હોવાથી નષ્ટ થઈ જાય છે પૂર્વપક્ષઃ વિજ્ઞાન એટલે જીવ પણ નષ્ટ થયે જ કહેવાય; તો પછી પરલેક કોનો અનિત્ય હેવાથી થશે ? આ રીતે અભેદપક્ષમાં પરલોક નથી. અને જે વિજ્ઞાનથી આત્મા અનિત્ય જીવ ભિન્ન માને તે જીવ જ્ઞાની નહિ બની શકે. જેમ આકાશથી જ્ઞાન ભિન્ન હોવાથી આકાશ અનભિજ્ઞ-અજ્ઞાની છે તેમ જીવ પણ અનભિજ્ઞ-થઈ જશે. (૧૯૫૯) Page #318 -------------------------------------------------------------------------- ________________ મેતાર્ય પરલોકચર્ચા [૧૫૫ વળી, અનિત્ય એવા જ્ઞાનથી ભિન્ન હોવાથી આત્માને એકાંત નિત્ય માનો તે આત્મામાં કર્તૃત્વ અને ભોક્તત્વ પણ ઘટી શકશે નહિ, તો પછી એકાત નિત્યમાં પરલેકની તો વાત જ શી ? નિત્યમાં પણ જે કતૃત્વ-ભકતૃત્વ હેય તે કર્તવાદિ નહિ તે સર્વદા હેવાં જોઈએ, કારણ નિત્ય વસ્તુ સદા એકરૂપ હોય છે. સર્વદા તે હતાં તે નથી, એટલે જીવને જે સર્વથા નિત્ય માનવામાં આવે તે તેમાં કર્તુત્વ ઘટી શકતું નથી. આત્મા કર્તા ન હોય છતાં પરલેક થતું હોય તે સિદ્ધને પણ પરલોક થવો જોઈએ. અને કતૃત્વ ન હોય તોપણ પરલોક માન વ્યર્થ છે, કારણ કે પરલોકમાં જે તેને કર્મફળ ભોગવવાનું જ ન હોય તે પછી પરાકની શી સાર્થકતા ? વળી, લાકડું અજ્ઞાની હોવાથી તેને સંસરણ–એક ભવથી બીજા ભવમાં જન્મ લેવાનું નથી તેમ આત્મા પણ જે જ્ઞાનથી ભિન્ન હોય તો આકાશની અજ્ઞાની આત્માને જેમ અજ્ઞાની જ બની જાય, તેથી તેને પણ સંસરણ ઘટે નહિ. સંસરણ નહિ વળી, આત્મા આકાશની જેમ અમૂર્ત હોવાથી પણ તેને સંસાર નથી. આ પ્રમાણે આત્મામાં જે સંસાર જ ન હોય તો પરલેક કેમ ઘટે? (૧૯૬૦) ભગવાન–તે જે આત્માને વિનશ્વર–અનિત્ય સિદ્ધ કર્યો તેમાં તારું કહેવાનું તાત્પર્ય એવું છે કે જે ઉત્પત્તિશીલ હોય તે ઘટાદિની જેમ અનિત્ય ઉત્તરપક્ષઃ હવું જોઈએ. વિજ્ઞાન ઉત્પત્તિશીલ હોવાથી અનિત્ય છે તેથી પરલેકસિદ્ધિ આત્મા વિજ્ઞાનાભિન્ન આત્મા પણ અનિત્ય હવે જોઈએ. વળી, તું એમ અનિત્ય છે માટે પણ માનતા લાગે છે કે જે પર્યાય હોય છે તે અનિત્ય હોય છે. નિત્ય પણ છે જેમ સ્તસ્માદિના નવત્વ, પુરાણત્વ આદિ પર્યા, વિજ્ઞાન પણ પર્યાય હેવાથી અનિય છે અને તેથી આત્મા પણ જે વિજ્ઞાનમય હોય તે અનિત્ય માનવો જોઈએ. અને તેથી તું એ પરિણામ પર પહોંચે છે કે આત્માને પરલોક નથી. પણ તારી આ માન્યતા બ્રમપૂર્ણ છે, કારણ કે જે હેતુઓ વડે તે વિજ્ઞાનને અનિત્ય સિદ્ધ કર્યું એ જ હેતુઓ વડે તેને નિત્ય પણ સિદ્ધ કરી શકાય છે. અર્થાત જે ઉત્પત્તિશીલ હોય છે કે જે પર્યાય હોય છે તે સર્વથા વિનાશી નહિ, કિન્તુ અવિનાશી પણ હોય છે. મેતાર્ય—એમ કેમ બને? ભગવાન–વસ્તુને સ્વભાવ ઉપાદ–વ્યય અને ધ્રોવ્ય છે; એટલે કે કોઈ પણ વસ્તુમાં માત્ર ઉત્પાદ નથી હોતા. જ્યાં ઉત્પાદ હોય છે ત્યાં પ્રૌવ્ય પણ છે; એટલે Page #319 -------------------------------------------------------------------------- ________________ ૧૫] ગણુધરવાદ [ગણધર જો તે ઉત્પત્તિને કારણે કથાચિત્ અનિત્ય કહેવાતુ હાય તા ધ્રૌવ્યને કારણે ક'થચિત્ નિત્ય પણ કહેવાશે. એટલે એમ કહી શકાય કે વિજ્ઞાન એ નિત્ય છે, કારણ કે તે ઉત્પત્તિશીલ છે, ઘટની જેમ. કથ`ચિત્ નિત્ય એવા વિજ્ઞાનથી અભિન્ન હાવાથી આત્મા પણ કથંચિત્ નિત્ય થયા પછી પરલેાકના અભાવ કેવી રીતે થશે ? (૧૯૬૧) વળી, તે વિજ્ઞાનને વિનાશી સિદ્ધ કરવા ‘ઉત્પત્તિશીલ હાવાથી’ એવા જે હેતુ આપ્યા છે તે પ્રત્યનુમાન અર્થાત્ વિરોધી અનુમાન ઉપસ્થિત હાવાથી વિરુદ્વાવ્યભિચારી પણ છે; એટલે કે વિજ્ઞાનમાં તેની ઉત્પત્તિ હોવાથી અનિત્યતા તે' સિદ્ધ કરી છે અને પેાતાના હેતુને તુ' અન્યભિચારી માને છે, પણ તેથી વિરુદ્ધ નિત્યતાને સિદ્ધ કરનાર અવ્યભિચારી ખીજો પણ હેતુ છે, તેથી તારા હેતુ કૃષિત જ કહેવાય. મેતા —પ્રત્યનુમાન કેવુ` છે ? ભગવાન—વિજ્ઞાન એ સથા વિનાશી હાઈ શકે નહિ, કારણ કે તે વસ્તુ છે. જે વસ્તુ હોય તે ઘડાની જેમ એકાન્ત વિનાશી હાય નહિ, કારણુ ઘડા પણ નિત્યા- કે વસ્તુ પર્યાયની અપેક્ષાએ વિનાશી છતાં દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે અવિનાશી છે. મેતા —પણ આપનું દૃષ્ટાંત ઘડે તે ઉત્પત્તિવાળા હાવાથી તેને આપ અવિનાશી કેમ કહો છે ? વિનાશી ઘટના આધારે વિજ્ઞાનને આપ કેવી રીતે સિદ્ધ કરી શકે? વિનાશી જ છે અવિનાશી (૧૯૬૨) ભગવાન—પ્રથમ એ સમજવું આવશ્યક છે કે ઘડા એ શુ' છે. રૂપ, રસ, ગધ અને સ્પશ એ ગુણ્ણા, સખ્યા, આકૃતિ, માટીરૂપ દ્રવ્ય અને જલાહરણારૂપ શક્તિ —આ બધું મળીને ઘડો કહેવાય છે. અને તે રૂપાદિ સ્ત્રય' ઉત્પાદ-વિનાશ ધ્રૌવ્યાત્મક હાવાથી ઘડાને અવિનાશી પણ કહી શકાય છે; તેા પછી તેના દાખલાથી વિજ્ઞાનને પણ અવિનાશી સિદ્ધ કરી જ શકાય છે, (૧૯૬૩) મતા.. —આ વસ્તુને જરા સ્પષ્ટ કરી તે સમજાય, ભગવાન-માટીના પડના ગાળ આકાર અને તેની શક્તિ એ ઉભયરૂપ પર્યાય જે વખતે નષ્ટ થતા હાય છે તે જ વખતે તે માટીને પડ ઘટાકાર અને ઘટશક્તિ એ ઉભયરૂપે પર્યાયસ્વરુપે ઉત્પન્ન થાય છે. આ પ્રકારે તેમાં ઉત્પાદ અને વિનાશ અનુભવસિદ્ધ છે તેથી તે અનિત્ય છે. પણ પિડમાં રહેલાં રૂપ-રસ-ગધ-સ્પર્શ અને માટીરૂપી દ્રવ્યના તા તે વખતે પણ ઉત્પાદ કે વિનાશ કશુ` જ નથી, તે તે। સદા અવસ્થિત છે; તેથી તેમની અપેક્ષાએ ઘડા નિત્ય પણ છે. સારાંશ એ છે કે માટી દ્રવ્યના એક વિશેષ આકાર અને તેની જે શક્તિ હતી તે જ અનવસ્થિત છે, એટલે કે માટી દ્રવ્ય જે પિ ́ડરૂપે હતુ. તે હવે ઘટાકારરૂપે બની ગયું, પિંડમાં જે Page #320 -------------------------------------------------------------------------- ________________ મેતાર્ય પરલેકચર્ચા [૧પ૭ જલાહરણદિની શક્તિ ન હતી તે હવે ઘટાકારમાં આવી. આ પ્રકારે પૂર્વાવસ્થાને વ્યય અને અપૂર્વ અવસ્થાની ઉત્પત્તિ ઘડામાં હોવાથી તે વિનાશી કહેવાય છે, પણ રૂપરસાદિ અને માટી તે તેની તે જ છે, તેથી તેને અવિનાશી પણ કહેવું જોઈએ. આ જ પ્રકારે સંસારની સમસ્ત વસ્તુઓ ઉત્પાદ-વિનાશ-વસ્વભાવવાળી સમજી લેવી જોઈએ. તેથી સમસ્ત વસ્તુઓ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. એટલે “ઉત્પત્તિ હોવાથી એ હેતુ વડે વસ્તુને જેમ વિનાશી સિદ્ધ કરી શકાય છે તેમ અવિનાશી પણ સિદ્ધ કરી શકાય છે. એથી વિજ્ઞાન પણ ઉપત્તિવાળું હોવાથી અવિનાશી પણ છે, અને વિજ્ઞાનથી અભિન્ન એ આત્મા પણ અવિનાશી સિદ્ધ થાય છે. એથી પરલેકને અભાવ નથી. મતાય-વિજ્ઞાનમાં આપ ઉત્પાદાદિ ત્રણને કેવી રીતે ઘટાડે છે ? ભગવાન–ઘટવિષયક જ્ઞાન તે ઘટવિજ્ઞાન કે ઘટચેતના કહેવાય છે અને પટવિષયક જ્ઞાન તે પટવિજ્ઞાન કે પટચેતના કહેવાય છે. આ જ પ્રમાણે તે તે વિજ્ઞાન પણ ચેતનાને સમજી લેવી જોઈએ. આપણે અનુભવીએ છીએ કે ઘટનિત્યનિય છે ચેતનાનો જે સમયે નાશ થાય છે તે જ સમયે પટચેતના ઉત્પન્ન થાય છે. પણ જીવરૂપ સામાન્ય ચેતન તે તે બને અવસ્થામાં વિદ્યમાન જ છે. આ પ્રકારે આ લેકના પ્રત્યક્ષ ચેતન-જીમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સિદ્ધ છે. તે જ પ્રકારે પરલોકગત જીવ વિશે પણ કહી શકાય છે કે કેઈ જીવ જ્યારે આ લેકમાંથી મનુષ્યરૂપે મરીને દેવ થાય છે ત્યારે તે જીવને મનુષ્યરૂપ ઈહલેક નષ્ટ થયે અને દેવરૂપ પરલોક ઉત્પન્ન થયે; પણ જીવ સામાન્ય તે અવસ્થિત જ છે. તે જીવ શુદ્ધ દ્રવ્યની અપેક્ષાએ ઈહલેક કે પરલેક નથી કહેવાતે, પણ તેને જીવમાત્ર કહેવાય છે. તે તો અવિનાશી જ છે. આ પ્રકારે એ જીવ ઉત્પાદ, વિનાશ અને ધ્રુવસ્વભાવવાળ હોવાથી પરલેકને અભાવ સિદ્ધ થતું નથી ' (૧૯૬૬-૬૭) મેતાર્થ –બધી વસ્તુને ઉત્પાદાદિ ત્રિસ્વભાવ માનવાની શી આવશ્યકતા છે ? માત્ર ઉત્પાદ અને વ્યય માનવામાં શું વાંધે? એ તે અનુભવ સિદ્ધ છે સર્વવસ્તુ કે ઘડે ઉત્પત્તિ પહેલાં હતું જ નહિ, તો તેને તે પહેલાં પણ નિત્યાનિત્ય વિદ્યમાન માનવાને શું અર્થ ? ભગવાન–જે ઘટાદિ સર્વથા અસતું હોય, વ્યરૂપે પણ વિદ્યમાન ન હોય, તે તેની ઉત્પત્તિ સંભવે જ નહિ. સર્વથા અસત્ની પણ ઉત્પત્તિ હોય તો ખરવિષાણુ પણ ઉત્પન્ન થવું જોઈએ. ખરવિષાણુ કદી ઉત્પન્ન થતું નથી અને ઘટાદિ પદાર્થો કદાચિત ઉત્પન્ન થાય છે, માટે સર્વથા અસત્ની નહિ, પણ કથંચિત્ સત્ની ઉત્પત્તિ થાય Page #321 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮] ગણધરવાદ [ગણધર છે એમ માનવું જોઈએ. તે જ પ્રમાણે જે સત છે તેને સર્વથા વિનાશ પણ નથી થતો જે સતને સર્વથા વિનાશ થતો જ હોય તે ક્રમશ: બધી વસ્તુઓનો નાશ થઈ જવાથી સર્વેદને પ્રસંગ આવશે. (૧૯૬૮) એટલે અવસ્થિત—વિદ્યમાનનો જ કેઈ એકરૂપે વિનાશ અને અન્યરૂપે ઉત્પાદ માનવે જોઈએ; જેમકે સત્ એવા જીવન મનુષ્યરૂપે વિનાશ અને દેવરૂપે ઉત્પાદ થાય છે, તે જ પ્રમાણે સમસ્ત કાવ્યોમાં ઉત્પાદ અને વિનાશની ઘટના છે. પણ વસ્તુને સર્વથા વિનાશ–ઉ છે તે માની શકાતો નથી, કારણ કે તેમ માનવામાં સમસ્ત લોકવ્યવહારનો ઉકેદ થઈ જાય. જેમ કે રાજપુત્રીની કીડા માટેના સેનાના ઘડાને ભાંગીને રાજપુત્રની ક્રીડા માટે જે સેનાને દડો બનાવવામાં આવે છે તે રાજપુત્રીને શેક, રાજપુત્રને આનંદ અને સોનાના માલિક રાજાને ઔદાસીન્ય-માધ્યચ્યું છે. આ પ્રકારે જે લેકવ્યવહાર અનુભવસિદ્ધ છે તે જે વસ્તુને ઉપાદાદિત્રયાત્મક ન માનવામાં આવે તો વિચ્છિન્ન થઈ જાય; એટલે જીવ પણ ત્રયાત્મક હોવાથી મૃત્યુ પછી પણ કથંચિત અવસ્થિત છે જ, તેથી પરલોકનો અભાવ માની શકાય નહિ. (૧૯૬૯) મેતાર્ય–આ પ્રકારે યુક્તિથી તે પરલોક સિદ્ધ થાય છે, તો પછી વેદવાકયને સંગત કેમ કરવું ? ભગવાન–વેદનું તાત્પર્ય પરલોકને અભાવ સિદ્ધ કરવાનું હોઈ શકે જ નહિ, કારણ કે જે પરલોક જેવું કાંઈ હોય જ નહિ તે “સ્વર્ગની ઈચ્છાવેદવાક્યને સમન્વય વાળાએ અગ્નિહોત્રાદિ કરવાં જોઈએ એવી મતલબનું જે વિધાન વેદમાં આવે છે તે અસંગત થઈ જાય અને લોકમાં પણ દાનાદિનું ફળ સ્વર્ગ મનાય છે તે પણ અસંગત થઈ જાય; એટલે પરલકને અભાવ વેદને અભિપ્રેત નથી. (૧૯૭૦) આ પ્રકારે જ્યારે જરા-મરણથી રહિત એવા ભગવાને મેતાર્યની શંકાનું નિવારણ કર્યું ત્યારે તેણે પોતાના ત્રણ શિષ્યો સાથે દીક્ષા અંગીકાર કરી. (૧૯૭૧) Page #322 -------------------------------------------------------------------------- ________________ અગિયારમા ગણધર પ્રભાસ નિર્વાણચર્ચા એ બધાને દીક્ષિત થયેલા જાણીને પ્રભાસને થયું કે ‘હું પણુ ભગવાન પાસે જઈને તેમને વંદના કરુ અને તેમની સેવા કરુ..' આ પ્રમાણે વિચારી તે ભગવાન પાસે આવી પહોંચ્ચા. (૧૯૭૨) જન્મ-જરા-મરણથી મુક્ત એવા ભગવાને પાતે સજ્ઞ-સદશી હતા તેથી તેને પ્રભાસ-કૌડિન્ય' એમ નામગાત્રથી આવકાર આપ્યું. (૧૯૭૨) અને તેને કહ્યુ` કે હું સૌમ્ય ! તને નિર્વાણુ છે કે નહિ ? એવા સ‘શય છે. એવા સંશય થવાનુ કારણ એ છે કે વેદમાં એક ઠેકાણે નિર્વાણ વિશે સદેહ કહ્યુ` છે કે “રામ” ચૈતત્ સવો ચનિદેત્રમ્ ।' આથી તું સમજે કે જીવનપર્યંત જીવાની હિંસા કરીને યજ્ઞ કરવાના છે. આમાં તે। દોષ છે તેથી તે ક્રિયાથી સ્વ તેા મળી શકે છે, પણ અપવ-નિર્વાણ પ્રાપ્ત થઈ શકે નહિ. વળી, તે ક્રિયા મૃત્યુપર્યંન્ત કરવાની હાવાથી અપવચેાગ્ય સાધનાને અવકાશ જ રહેતા નથી. અને જો અપવ ચાગ્ય સાધનાને અવકાશ ન હોય તેા તેનુ ફળ અપવગ પણ કેમ અને ? માટે તને લાગે છે કે વેદમાં નિર્વાણુ-અપવર્ગ જેવુ કશુ' જ નથી. વળી ૨ોવા મુદ્દા સુરવના'' ઉર્દૂ શ્રાની પરમપર શ્વ, તંત્ર પર સત્ય જ્ઞાનમનન્ત' શ્વ' આવાં વેદ– વાકાને આધારે તને એમ લાગે છે કે વેદ પણ મેાક્ષનુ નિર્વાણુનુ· પ્રતિપાદન કરે છે, કારણ કે તેમાં ગુહા અર્થાત્ મુક્તિ અભિપ્રેત છે. અને તે સંસારમાં રત મનુષ્ચાને માટે દુરલગાહ અર્થાત્ દુષ્પ્રવેશ છે,એમ પ્રથમ વાકયમાં જણાવ્યુ છે. પર અને અપર બ્રહ્મમાં પર બ્રહ્મના અ પણ મેક્ષ છે. આ પ્રકારે વેદવાકર્ચાના તુ' જે અર્થ સમજ્યેા છે ૧, અગ્નિહેાત્ર યાવવન કન્ય છે. શતપથબ્રાહ્મણુ (૧૨, ૪. ૧. ૧.)માં આવે! પાઠ છે~~~~ હુતનું ગરામ સત્ત્વ યનિત્રિ, ગયા વાઘેવામાન મુચ્યતે મૃત્યુના વૌ ।” ૨. એ ગુહા દુરવગાા છે. ૩. બ્રહ્મ ખે છેઃ પર અને અપર. તેમાં જે પર છે તે સત્ય છે, અનન્ત છે, બ્રહ્મ છે. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦] ગણધરવાદ ગિણધર તેને આધારે તને શંકા થવી સ્વાભાવિક છે કે વસ્તુત: નિર્વાણનું અસ્તિત્વ છે કે નહિ. પણ તે વાકનો ખરો અર્થ તું જાણતો નથી, તેથી જ તને એ સંદેહ થાય છે. તેને ખરા અર્થ હું તને બતાવું છું', તેથી તારા સંદેહનું નિવારણ થઈ જશે (૧૯૭૪) . વળી, તને એમ પણ થાય છે કે નિર્વાણ વસ્તુતઃ કેવું હશે. કેઈ કહે છે કે દીપનિર્વાણની જેમ જીવને નાશ થઈ જાય તે જ નિર્વાણ નિર્વાણ વિશે મતભેદો છે, જેમ કે— ભદીપ જેમ નિર્વાણને પામે છે ત્યારે તે પૃથ્વીમાં નથી સમાતે, આકાશમાં નથી જતે, કઈ દિશામાં કે કોઈ વિદિશામાં પણ નથી જ, પણ તેલ ખૂટી જવાથી તે માત્ર શાંત થઈ જાય છે–બુઝાઈ જાય છે, તેમ જીવ પણ જ્યારે નિર્વાણને પામે છે ત્યારે તે પણ પૃથ્વી કે આકાશમાં નથી જતે, કઈ દિશા કે વિદિશામાં નથી જ, પણ તે કલેશને ક્ષય થવાથી માત્ર શાંતિને પામે છે, અર્થાત સમાપ્ત થઈ જાય છે.” અને વળી, કેઈ કહે છે કે સત–અર્થાત વિદ્યમાન એવા જીવની રાગ-દ્વેષ-મદમોહ-જન્મ-જરા-રોગાદિ દુઃખને ક્ષય થષાથી જે એક વિશિષ્ટ અવસ્થા થાય છે તે મક્ષ છે;-જેમકે કેવલજ્ઞાન અને કેવલદર્શન સ્વભાવવાળા, સર્વ પ્રકારનાં દુખથી રહિત એવા, એને રાગદ્વેષાદિ આતરિક શત્રુઓને જેમણે ક્ષીણ કરી નાખ્યા છે એવા મુક્તિમાં ગયેલા છ આનંદને અનુભવ કરે છે.” આવા વિરોધી મત સાંભળીને તને શંકા થાય છે કે બેમાંથી નિર્વાણનું કયું સ્વરૂપ વાસ્તવિક માનવું. (૧૯૭૫) વળી, તું એમ પણ માને છે કે કર્મ અને જીવને સંગ આકાશની જેમ અનાદિ છે તેથી જીવ અને આકાશના અનાદિ સંગની જેમ જીવ અને કર્મના સંગનો પણ વિનાશ નહિ થાય. એટલે સંસારને અભાવ જ કદી નહિ થાય, પછી નિર્વાણની વાત જ ક્યાં રહી? १. "दीपो यथा निर्व तिमभ्युपेतो नैवावनिं गच्छति नान्तरिक्षम् । दिश न काचिद् विदिश न काञ्चित् स्नेहक्षयात् केवलमेति शन्तिम् ।। जीवस्तथा निर्वृतिमभ्युपेता नैवावनि गच्छति नान्तरिक्षम् । दिश न काचिद् विदिश न कारि-चत् क्लेशक्षयात् केवलमेति शान्तिम् ।। સીન્દ્રાનં-૧૬, ૨૮-૨૯ २. केवलसं विदर्शनरुपाः सर्वार्तिदुःखपरिमुक्ताः । मोदन्ते मुक्तिगता जीवाः क्षीणान्तरारिगणाः ॥ Page #324 -------------------------------------------------------------------------- ________________ પ્રભાસ) નિર્વાણચર્ચા [૧૬૧ આ પ્રમાણે નિર્વાણ કેવું માનવું અથવા તો નિર્વાણનો સર્વથા અભાવ માનો કે નહિ–એવા વિકપની જાળમાં તું ફસાઈ ગયે છે અને તું તે બાબતમાં કાંઈ નિર્ણય કરી શક્તો નથી; પણ હું તને આ બાબતમાં નિર્ણય કરાવું છું તે તું સાંભળ. (૧૯૭૬) પ્રભાસ-પ્રથમ એ જ સ્પષ્ટ કરે કે જીવકમનો અનાદિસંગ હોવા છતાં તેમને વિગ કેવી રીતે ઘટે ? ભગવાન જેમ કનકપાષાણ અને કનકને અનાદિસંગ છતાં કનકને પાષાણથી પ્રયત્ન વડે જુદું પાડી શકાય છે, તેમ સમ્યજ્ઞાન અને ક્રિયા વડે નિર્વાણસિદ્ધિ જીવ-કર્મને અનાદિસંગ હોવા છતાં જીવથી કર્મને જુદું પાડી જીવ-કર્મના અનાદિ શકાય છે. આ વિશે મેં મંડિક સાથેની ચચાંમાં વિશેષ સ્પષ્ટીકરણ સંગને નાશ કર્યું જ છે; એટલે મંડિકની જેમ તારે પણ જીવ અને કર્મને થાય છે સંબંધ નષ્ટ થઈ શકે છે તે માનવું જોઈએ. ' (૧૯૭૭) પ્રભાસ-ખરી રીતે નારક-તિર્યંચ-નરદેવ એવા વિવિધરૂપે જે જીવ દેખાય છે તે જ સંસાર છે. ઉક્ત નારકાદિ કઈ પણ અવસ્થાથી રહિત એવા શુદ્ધ જીવ તે કદી દેખાતો નથી. અર્થાત્ પર્યાયરહિત કેવળ શુદ્ધ જીવદ્રવ્ય તે દેખાતું નથી; એટલે જે નારકારિરૂપ સંસારને નાશ થાય તે તદભિન્ન જીવને પણ નાશ જ થઈ જાય, તે પછી મોક્ષ કેને થશે ? ' (૧૯૭૮) ભગવાન-નાર આદિ તે છવદ્રવ્યના પર્યાયો છે. એ નારકાદિ પર્યાને નાશ થવાથી છવદ્રવ્ય પણ સર્વથા નષ્ટ થઈ જાય છે એમ નથી. જેમ સંસારપર્યાયને નાશ વીટીનો નાશ થવા છતાં સુવર્ણો સર્વથા નાશ નથી થતા, તેમ છતાં જીવ ટકે છે જીવન નારકાદિ જુદા જુદા પર્યાને નાશ થવા છતાં જીવ દ્રવ્યનો સર્વથા નાશ નથી થતો. જેમ સુવર્ણના મુદ્રાપર્યાયનો નાશ થાય છે અને કર્ણપૂર (એરિંગ) પર્યાય ઉત્પન્ન થાય છે છતાં સુવર્ણ કાયમ રહે છે, તેમ જીવન નારકાદિ પર્યાયને નાશ થાય છે, મુક્તિપર્યાય ઉત્પન્ન થાય છે છતાં છવદ્રવ્ય કાયમ જ રહે છે. (૧૯૭૯) પ્રભાસ-કર્મના નાશથી જેમ સંસારનો નાશ થાય છે તેમ જીવને પણ નાશ થઈ જ જોઈએ, એટલે મોક્ષને અભાવ જ માન જોઈએ. ૨૧ Page #325 -------------------------------------------------------------------------- ________________ [૧૨ ગણધરવાદ [ગણધર - ભગવાન-સ’સાર એ કકૃત હેાવાથી કમ ના નાશ થવાથી સંસારના નાશ થાય એ સથા ચાગ્ય જ છે; પશુ જીવવ તે ક`કૃત છે જ નહિ, એટલે કમ નાશથી સંસારની કર્મના નાશ થવા છતાં જીવવના નાશ શા માટે માનવા જોઈએ ? જેમ જીવના નાશ નથી કારણ જે નિવૃત્ત થાય તેા કાર્ય પણ નિવૃત્ત થાય છે તથા વ્યાપક જો નિવૃત્ત થાય તે વ્યાપ્ય પણ નિવૃત્ત થાય છે એવેા નિયમ છે. પણ કમ જીવનું કારણુ ચા વ્યાપક નથી એટલે કમ નિવૃત્ત થાય છતાં જીવની નિવૃત્તિ આવશ્યક નથી; એટલે કે કના અભાવ થઈ જાય છતાં જીવના અભાવ નથી થતા, પછી મેાક્ષ માનવામાં શી હરકત છે ? (૧૯૮૦) પ્રભાસ—જીવના સવથા નાશ નથી થતા એમાં કાંઈ અનુમાન પ્રમાણુ છે? ભગવાન—જીવ વિનાશી નથી, કારણ કે તેમાં આકાશની જેમ વિકાર-અવયવવિચ્છેદ નથી દેખાતા. જે વિનાશી હાય છે તેના વિકાર અર્થાત્ અવયવવિચ્છેદ ઘટાદિના મુદ્દેગરકૃત ઠીકરાની જેમ દેખાય છે; એટલે જીવ નિત્ય હાવાથી મેાક્ષ પણ નિત્ય માનવે જોઈ એ, (૧૯૮૧) જીવ સા વિનાશી નથી પ્રભાસ—આપણે મેાક્ષને પ્રતિક્ષણ વિનાશી ભલે ન માનીએ, પણ તેનેા કાલાન્તરમાં તેા નાશ માનવે જ જોઈએ, કારણ કે તે કૃતક છે. જે કૃતક હોય છે તે ઘડાની જેમ કાલાન્તરે વિનષ્ટ થાય જ છે; માટે મેક્ષના પણ કચારેક નાશ થવા જ જોઈ એ. ભગવાન—જે કૃતક હાય તે વિનાશી હોય જ છે એવા અકાન્તિક નિયમ નથી. ઘટના પ્રવ'સાભાવ કૃતક છતાં નિત્ય છે, અવિનાશી છે; એટલે માક્ષ કૃતક હાવાથી વિનાશી છે એમ ન કહી શકાય. કૃતક હોવા છતાં માક્ષના નાશ નથી (૧૯૮૨) પ્રભાસ—પ્રવ`સાભાવ એ ખરશૃંગની જેમ તુચ્છ હોવાથી ઉદાહરણ ન ખની શકે. એવી કેાઈ વિદ્યમાન વસ્તુને ઉદાહરણ રૂપે મતાવવી જોઈએ જે કૃતક છતાં અવિનાશી હાય. ભગવાન—ઘટના પ્રવ્ ́સાભાવ એ ખરશૃંગની જેમ સર્વથા અભાવરૂપ નથી પ્રધ્વંસાભાવ તુચ્છ -તુચ્છરૂપ નથી, કારણ કે ઘટના વિનાશથી વિશિષ્ટ એવુ' નથી વિદ્યમાન પુદ્ગલ દ્રબ્ય જ ઘટપ્રધ્વંસાભાવ કહેવાય છે. (૧૯૮૩) Page #326 -------------------------------------------------------------------------- ________________ પ્રભાસ] નિર્વાણચર્ચા [૧૩ અત્યાર સુધી મેાક્ષ કૃતક છે એવી તારી વાતને સાચી છે એમ માનીને તેને ખુલાસા કર્યાં, પણ તને હુ' એક જ વાત પૂછું છુ` કે જીવમાંથી કમ પુદ્ગલના સંચાગ નષ્ટ થઈ જવાથી એવુ' તે શું બની ગયુ' જેથી તું માક્ષને કૃતક કહે છે ? તું એ ખતાવ કે આકાશમાં સચેાગસ બધે રહેલા ઘડાના નાશ થઈ જવાથી આકાશમાં શું નવુ' ઉત્પન્ન થયુ ? જેમ આકાશમાં રહેલ ઘડાના નાશ થાય છતાં સ્વય' આકાશ તા તેવુ' ને તેવું જ છે, તેમ જીવમાંથી કમના સંચૈાગના નાશ થવાથી જીવ પેાતાના શુદ્ધ સ્વરૂપને પામે છે; તેથી અધિક કશું જ નવુ જીવમાં થતુ નથી; એટલે મેાક્ષને એકાંત કૃતક માની શકાય નહિ. (૧૯૮૪) માક્ષ કૃતક છે જ નહિ પ્રભાસ-મુક્તાત્મા નિત્ય છે તેમાં શું પ્રમાણુ ? ભગવાન—મુક્તાત્મા નિત્ય છે, કારણ કે તે દ્રવ્ય હાવા છતાં અદ્ભૂત છે. આકાશ મુક્તાત્મા જેમ દ્રવ્ય છતાં અમૃત હાવાથી નિત્ય છે તેમ મુક્તાત્મા પણ નત્ય છે નિત્ય છે. પ્રભાસ—તે। પછી આકાશની જેમ મુક્તાત્માને વ્યાપક પણ માનવા જોઈએ. ભગવાન—આત્માની વ્યાપકતા અનુમાન પ્રમાણથી બાધિત છે તેથી જીવાત્માને વ્યાપક માની શકાય નહિ. તે આ પ્રમાણે-શરીરમાં જ આત્માના મુકતાત્મા વ્યાપક ગુણા ઉપલબ્ધ હાવાથી અને શરીરથી બાહ્ય આત્માના ગુણે। અનુનથી પલબ્ધ હાવાથી આત્મા શરીરાપી જ છે, સકલ આકાશમાં તે વ્યાપ્ત નથી. પ્રભાસ—પણ જીવ આકાશની જેમ દ્રવ્ય છતાં અમૂત હાવાથી બદ્ધ કે મુક્ત પણ ન થવા જોઈ એ. આકાશ કાંઈ કઈ વસ્તુથી બંધાતું નથી. અને જો આકાશમાં બંધ નથી તે। મુક્તિ પણ નથી, કારણ કે મુક્ત અંધસાપેક્ષ છે. તે જ પ્રમાણે જીવ પણ આકાશની જેમ અમૃત દ્રવ્ય હોવાથી તેમાં પણ ખધ-મેાક્ષ ન ઘટે. ભગવાન—જીવમાં મધ સ ́ભવે છે, કારણ કે જીવની દાન અગર હિંસાદ્ધિ ક્રિયા સફલ છે; અને એ બંધના વિયેાગ પણ જીવમાં સંભવે છે, કારણ જીવમાં બંધ અને કે તે સચૈાગરૂપ છે. જેમ સુવણુ અને પાષાણુને અનાદિ એવા મેાક્ષ છે પણ સંચેગ તે સચૈાગ છે, તેથી જ ઢાઈ કારણથી તેને વિચાગ થાય છે, તેમ આત્મામાં પણ ખંધરૂપ ક`સ'ચેાગ સમ્યગજ્ઞાન અને ક્રિયા વડે કરીને નાશને પામે છે. તે જ મેાક્ષ છે, આ પ્રમાણે આકાશની જેમ મુક્તાત્મા નિત્ય હાવાથી મેાક્ષ પણ નિત્ય સિદ્ધ થાય છે. (૧૯૮૫) Page #327 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪] ગણધરવાદ [ગણધર પણ આથી તારે એમ ન સમજવુ' કે હું મેાક્ષને એકાન્ત નિત્ય માનવાના આગ્રહ ધરાવુ છું, કારણ કે જે બધી જ વસ્તુ ઉપાદ્ય-વિનાશ-સ્થિતિરૂપ માક્ષ નિત્યાનિત્ય છે છે ત્યાં મેાક્ષ માટે એકાંત નિત્યતાના આગ્રહ કેવી રીતે રાખી શકાય ? માક્ષાદિ બધા પદાર્થોને પર્યાયનયની અપેક્ષાએ અનિત્ય કહી શકાય છે. (૧૯૮૬) પ્રભાસ-જો પદાર્થ સર્વથા નિત્ય કે સથા અનિત્ય ન હાય તેા બૌદ્ધોએ એમ શા માટે માન્યુ કે દીપનિર્વાણની પેઠે જીવના પણ મેાક્ષમાં નાશ થઈ જાય છે ? ભગવાન દીપના અગ્નિના પણ સથા નાશ નથી થતા. દીવે। પણ પ્રકાશદીપનિર્વાણુ જેમ પરિણામને છેડીને અંધકાર-પરિણામને ધારણ કરે છે; જેમ દૂધ મેાક્ષ નથી; દધિરૂપ પરિણામને ધારણ કરે છે અને ઘડાનાં ઠીકરાં અને ઠીકરાંની દ્વીપના સથા ધૂળ અને છે. આ બધા વિકારા પ્રત્યક્ષ પ્રમાણથી જ સિદ્ધ છે; નાશ નથી એટલે દ્વીપની જેમ જીવના પણ સવથા નાશ માની શકાય નહિ. (૧૯૮૭) પ્રભાસ—દીપના જો સવથા નાશ ન થતા હાય તા તે બુઝાઈ ગયા પછી સાક્ષાત્ દેખાતા કેમ નથી ? ભગવાન બુઝાઈ ગયા પછી તે અંધકાર પરિણામને પામે છે અને તે તે પ્રત્યક્ષ છે જ; એટલે તે નથી જ દેખાતા એમ તેા ન કહી શકાય. છતાં પણ દીવા બુઝાઈ ગયા પછી તે દીવારૂપે પણ કેમ નથી દેખાતા એના ખુલાસે એ છે કે દીવા ઉત્તરાત્તર સૂક્ષ્મ-સૂક્ષ્મતર પરિણામેાને ધારણ કરે છે તેથી વિદ્યમાન છતાં તે નથી દેખાતા. જેમ કાળાં વાદળાં પણ જયારે વિખેરાઈ જાય છે ત્યારે તેમના સૂક્ષ્મ પરિણામને કારણે તે વિદ્યમાન છતાં આકાશમાં નથી દેખાતાં અને જેમ અંજન-સુરમા જો હવાને કારણે ઊડી જાચતા તે પણ વિદ્યમાન છતાં તેની સૂક્ષ્મ રજને કારણે નથી દેખાતા; તેમ એટલે દીપ પણ મુઝાઈ ગયા પછી સૂક્ષ્મ પરિણામને કારણે વિદ્યમાન છતાં નથી દેખાતા; એટલે કે તે અસત્ હાવાને કારણે નહિ, પણ સૂક્ષ્મ હાવાને કારણે નથી દેખાતા એમ માનવુ' જોઇ એ. આથી દીપને। સવથા નાશ માની શકાય નહિ, તે। પછી તેના દૃષ્ટાંતથી નિર્વાણમાં જીવના સર્વથા અભાવ સિદ્ધ થઈ શકે (૧૯૮૮) નહિ, પ્રભાસ—દીપ પ્રથમ આંખથી દેખાતા હતા અને મુઝાઈ ગયા પછી સૂક્ષ્મતાર્દિને કારણે તે નથી દેખાતા એમ આપે કહ્યું; પણ તે સૂક્ષ્મ શા માટે બની જાય છે ? Page #328 -------------------------------------------------------------------------- ________________ પ્રભામ] નિર્વાણચર્ચા [૬૫ ભગવાન—પુદ્ગલને એવા સ્વભાવ છે કે તે વિચિત્ર પરિણામને પામે છે. એથી સુવણ પત્ર (પતરુ'), લવણ, સૂંઠ, હરીતકી, ચિત્રક (એરંડ), પુદ્દગલના સ્વભાવનું ગાળ એ બધા પુર્વાંગલસ્કા પ્રથમ ચક્ષુરાદિ ઇન્દ્રિયેાથી ગ્રાહ્ય અને નિરુપણ છે, પણ અન્ય દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ સામગ્રી મળવાથી તે એવા બની જાય છે કે તે તે ઇન્દ્રિયથી નહિ પણ કોઈ ખીજી જ ઈન્દ્રિયથી ગૃહીત થઈ શકે છે, અથવા તેા ઇન્દ્રિયેા વડે અગ્રાહ્ય પણ ખની જાય છે, જેમકે સેાનાનુ જો પતરુ' બનાવ્યુ. હાય તેા તે સેાનું ચક્ષુરિન્દ્રિયથી ગૃહિત થાય છે, પણ તેને જ જો શુદ્ધિ માટે ભઠ્ઠીમાં નાખવામાં આવે અને તે રાખ સાથે મળી જાય તે આંખેથી દેખાતું નથી પણ સ્પર્શનેન્દ્રિયથી જાણી શકાય છે; પણ ફ્રી જો પ્રયાગ વડે સુવણ ને ભસ્મથી જાદુ' પાડવામાં આવે તે પાછુ આંખેથી દેખી શકાય છે. તે જ પ્રમાણે લવણ-સૂ’ઠં– હરીતકી-ચિત્રક-ગાળ એ બધાં પ્રથમ આંખે દેખાય છે, પણ જો તેમને સૂપમાં મેળવી દેવામાં આવે અગર તેમનુ ચૂખનાવી દેવામાં આવે તે તે બધાં કવાથ, ચૂર્ણ, અવલેહાદ્ઘિ પરિણામાન્તરાને પામે છે તેથી તે નરી આંખે એળખાતાં નથી, પણ જીભ તેમને ગ્રહણ કરી શકે છે. કસ્તૂરી કે કપૂરના સામે પડેલા પુદ્ગલેા આંખે દેખાય છે છતાં જો વાયુ વડે અન્ય દેશમાં લઈ જવામાં આવ્યા હોય તે! તે આંખથી નહિ પણ નાકથી જાણી શકાય છે; પણ જો વ્યવધાન વધી જાય તા સૂક્ષ્મ થઈ જવાને કારણે નાકથી પશુ ગૃહીત થઈ શકતા નથી. અધિકમાં અધિક નવચેાજન સુધી આવેલ ગધને નાક જાણી શકે છે. તે જ પ્રમાણે લવણ ચક્ષુહ્ય છતાં જે તેને પાણીમાં મેળવી દેવામાં આવે તે તે રસનેન્દ્રિયથી ગ્રાહ્ય પણ ચક્ષુરિન્દ્રિયથી અગ્રાહ્ય ખની જાય છે. તે જ પાણીને પાછું ઉકાળવામાં આવે તે લવણુ ફરી આંખેથી દેખાવા લાગે છે. આ પ્રકારે પુર્દૂગલાના સ્વભાવ જ એવા છે કે તે દેશ-કાલાદિની સામગ્રીના ભેદે વિચિત્ર પરિણામેાને પામે છે, તેથી દ્વીપ પણ પ્રથમ આંખથી ગૃહીત થાય છતાં બુઝાઈ ગયા પછી તે આંખથી ન દેખાય, તેમાં કાંઈ આશ્ચય પામવા જેવુ' નથી. (૧૯૮૯) વળી, વાયુ સ્પર્શીનેન્દ્રિયથી જ ગ્રાહ્ય છે, રસ જીભથી જ, ચક્ષુથી જ, અને શબ્દ શ્રોત્રથી જ ગ્રાહ્ય છે;-આ પ્રમાણે તે તે ઇન્દ્રિય વડે ગ્રાહ્ય છતાં પરિણામાન્તરને પામીને ખીજી બીજી થવાની ચેાગ્યતાવાળા બની જાય છે, તે જ દીપાગ્નિ પ્રથમ આંખ વડે ગૃહીત થતા હતા, પણ ખૂઝી ગયા પછી તેની ગંધ આવે છે તેથી ઘ્રાણેન્દ્રિય ગ્રાહ્ય બની જાય છે, એમ માનવુ' જોઈએ; એટલે દીપને સર્વથા નાશ થઈ જાય છે એમ માની શકાય નહિ. (૧૯૯૦) ગંધ નાકથી જ, રૂપ પદાર્થ કોઈ એક જ ઇન્દ્રિયે। વડે ગૃહીત Page #329 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬] ગણધરવાદ [ગણધર એ રીતે દીપ જેમ નિર્વાણને પામે છે ત્યારે પરિણામન્તરને પામે છે પણ સર્વથા નષ્ટ નથી થતું, તેમ જીવ પણ જ્યારે પરિનિર્વાણને પામે છે ત્યારે સર્વથા નષ્ટ નથી થઈ જતો, પણ તે નિરાબાધ-આત્યંતિક સુખરૂપ પરિણામન્તરને પામે છે, આથી દુઃખના ક્ષયવાળી એવી જીવની વિશેષાવસ્થાને જ નિર્વાણ માનવું જોઈએ. (૧૯૯૧) પ્રભાસ-આત્માની અક્ષયવાળી અવસ્થા એ જ જે મોક્ષ હોય, અને તેમાં શબ્દાદિ વિષયોનો ઉપભગ તે છે નહિ, તે પછી મુતાત્માને સુખ કયાંથી હોય? દુઃખનો અભાવ એ કાંઈ સુખ ન કહેવાય. ભગવાન -મુક્ત જીવને પરમ મુનિની જેમ અકૃત્રિમ, મિથ્યાભિમાનથી રહિત એવું સ્વાભાવિક પ્રકૃષ્ટ સુખ હોય છે, કારણ કે તેમને પ્રકૃષ્ટ જ્ઞાન વિષયભેગ નહિ હોવા ઉપરાંત જન્મ-જરા વ્યાધિ-મરણ-ઈષ્ટવિગ-અતિશેક-ક્ષુધાછતાં મુકતને સુખ પિપાસા-શીત-ઉષ્ણુ-કામ-ક્રોધ-મદ-શાઠય-તૃષ્ણ-રાગ-દ્વેષ-ચિન્તા-સુક્ય આદિ સકલ બાધાને અભાવ છે. કાષ્ઠાદિ જડ પદાર્થોમાં પણ જન્માદિ બાધા નથી હોતી છતાં તેમને સુખી ન કહી શકાય, કારણ કે તેમને જ્ઞાન નથી; પણ મુક્તામામાં તે જ્ઞાન અને બાધાવિરહ બને છે તેથી તેને સુખ પણ છે. પ્રભાસ-એ શાથી જાણવું કે મુક્તાત્માને પરમ જ્ઞાન છે અને જન્મજરાદિ કઈ પણ પ્રકારની બાધા નથી ? ભગવાન-મુક્તાત્મા પરમ જ્ઞાની છે, કારણ કે જ્ઞાનના આવરણને સર્વથા અભાવ છે. આવરણનો અભાવ એટલા માટે છે કે જ્ઞાનાવરણના જે હેતુઓ છે તેને પણ તેમાં અભાવ છે. મુક્તાત્મામાં જન્મજરાદિ ખાધાનો પણ અભાવ છે, કારણ કે બાપાના હેતુભૂત વેદનીય આદિ બધાં કર્મોને મુક્તાત્મામાં અભાવ છે. આ જ વસ્તુને અનુમાન પ્રયોગમાં મુકવી હોય તે આ પ્રમાણે કહી શકાય- મુક્તામાં ચંદ્રની જેમ સ્વાભાવિક એવા પિતાનો પ્રકાશ વડે પ્રકાશિત છે, કારણ કે તેમાં પ્રકાશનાં સમસ્ત આવરણોને અભાવ થઈ ગયે છે. કહ્યું પણ છે– “સ્વાભાવિક ભાવશુદ્ધિ સહિત જીવ ચન્દ્રમા જેવો છે, ચદ્રિકા જેવું તેનું વિજ્ઞાન છે, અને વાદળાં જેવું તેનું આવરણ છે.” અને મુક્તાત્મા નવરા પગમથી નીરોગ બનેલી વ્યક્તિની જેમ અનાબાધ સુખવાળા છે, કારણ કે તેમાં બાધાના સમસ્ત હેતુઓને અભાવ છે. કહ્યું પણ છે– ૧. બસ્થિત: તિરુવન્નીવઃ પ્રથા માવજીયા | ન્નિાવર વિજ્ઞાન મારામત્રવત્ત છે” ગષ્ટસમુચ્ચય ૧૮૧ Page #330 -------------------------------------------------------------------------- ________________ પ્રભાસ નિર્વાણચર્ચા [૧૬૭ “મુક્ત જીવ બધાને અભાવ હોવાથી અને સર્વજ્ઞ હેવાથી પરમ સુખી હોય છે. બાધાનો અભાવ એ જ સ્વચ્છ જ્ઞાતાનું પરખ સુખ છે.” (૧૯૯૨) પ્રભાસ- મુક્તાત્માને આપ પરમ જ્ઞાની કહે છે, પણ વસ્તુત: તે અજ્ઞાની જ હવે જોઈએ, કારણ કે આકાશની જેમ તેને પણ કરણે--જ્ઞાનસાધન ઈદ્રિને અભાવ છે. ભગવાન–કરણેના એટલે જ્ઞાનેન્દ્રિયના અભાવરૂપ હેતુથી મુક્ત જીવને જે તું અજ્ઞાની સિદ્ધ કરે છે તે તે જ હેતુથી આકાશ દષ્ટાંત દ્વારા મુક્ત ઈન્દ્રિયો નથી છતાં આત્મા અજીવ પણ સિદ્ધ થાય. અને એમ થાય છે તે આપેલ મુક્તને જ્ઞાન છે “જ્ઞાનેન્દ્રિયને અભાવ” એ હેતુ વિરુદ્ધ બની જાય; અર્થાત્ સદ્ધતુ ન રહે. વિરુદ્ધ બની જવાનું કારણ એ છે કે એ હેતુ મુક્ત આત્માને તને અભિપ્રેત એવા જીવસ્વરૂપથી તદ્દન વિરુદ્ધ એવું અજવત્વ સિદ્ધ કરશે. મુક્તાત્માને અજ્ઞાની છતાં જીવ તે તું માને જ છે, પણ તે આપેલ “કરણને અભાવ” –એ હેતુ મુક્તાત્માને અજીવ સિદ્ધ કરે છે. પ્રભાસ-ઉક્ત હેતુ વિરુદ્ધ નથી, કારણ મુતાત્માને જીવ જ માનવાને મારો આગ્રહ નથી. ભલે ને એ હેતુથી તે અજીવ સિદ્ધ થાય, મને તેમાં કશે જ વાંધો નથી. પણ જે આપ તે જ હેતુથી મુક્તાત્માને અજીવ માનતા છે તે આપને સિદ્ધાંત અવશ્ય દૂષિત થઈ જશે, કારણ કે આ૫ મુક્તાત્માને અજીવ નથી માનતા, પણ જીવ જ માને છે, માટે એ આપત્તિ મારા સિદ્ધાંત કરતાં આપના સિદ્ધાંતને જ લાગુ ભગવાન-કરણભાવ માત્રથી તે આત્મામાં આકાશની જેમ અજ્ઞાન સિદ્ધ કરે છે તેથી મેં તને ઉક્ત આપત્તિ આપી છે કે મુક્તાત્મા અજીવ પણ થઈ જશે. વસ્તુતઃ મુક્તાત્મા અજ્ઞાની પણ નથી અને અજીવ પણ નથી. (૧૯૬૩) પ્રભાસ–પ્રથમ એ બતાવો કે મુક્તાવસ્થામાં જીવ શા માટે અજીવ નથી બની જતો. આકાશમાં કરણનો અભાવ છે તેથી તે અજીવ છે તેમ મુક્તમાં પણ કરણને અભાવ થઈ જતો હોવાથી તે પણ અજીવ બની જાય છે એમ જ માનવું જોઈએ. ૧. “લ્યધામાતુ સર્વાર્રારા મવતિ પરમસુતી | व्याबाधाभावोऽत्र स्वच्छस्य ज्ञस्य परमसुखम् ॥" તસ્વાર્થભાષ્યટીકા, પૃ. ૩૧૮ (દ્વિતીય ભાગ) Page #331 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮] ગણધરવાદ [ગણધર ભગવાન—મુક્તોવસ્થામાં જીવ અજીરૂપ અની શકતા નથી, કારણ કે કેાઈ પણ વસ્તુની સ્વાભાવિક જાતિ અત્યંત વિપરીત જાતિરૂપે પરિણત થઈ શકતી નથી. જીવમાં જીવત્વ એ દ્રવ્યત્વ અને અમૂ વથી જેમ સ્વાભાવિક જાતિ છે, તેથી જેમ જીવ કદી પણ દ્રવ્યને બદલે અદ્રવ્ય અને અમૂતને બદલે ભૂત નથી ખનતા તેમ જીવને બદલે અજીવ પણ ન બની શકે. જેમ આકાશની અજીવ જાતિ એ સ્વાભાવિક છે તેથી તે કદી અત્યંત વિપરીત એવી જીવવજાતિરૂપે પરિણત થઈ શકતું નથી તેમ જીવની પણુ જીવત્વ એ સ્વાભાવિક જાતિ હાવાથી તે પણ અત્યંત વિપરીત એવી અજીવતજાતિરૂપે પરિણત થઈ શકે નહિ. મુક્તાત્મા અજીવ નથી અનતા પ્રભાસ-જો મુક્તાત્મા અજીવ બનતા જ ન હાય તે આપે એમ શા માટે કહ્યું કે કરાને અભાવ હાવાથી મુક્તાત્મા અજીવ પણ બની જશે ? ભગવાન—મે તને એ તાવ્યું જ છે કે મારુ એ સાધન સ્વત ંત્ર સાધન નથો, અર્થાત્ મેં સ્વતંત્ર સાધનને પ્રયોગ કરીને મુક્તાત્માને અજીવ સિદ્ધ નથી કર્યાં, પણ જે લેાકેા કરણાના અભાવ હાવાથી મુક્તને અજ્ઞાની માને છે તેમણે તે જ કારણે તેને અજીવ પણ માનવા જોઈ એ એવુ' પ્રસંગાપાદન-અનિષ્ટાપાદન કર્યું' છે. વસ્તુત: એ હેતુથી અર્થાત્ કરાના અભાવ હાવાથી મુક્તાત્મા અજીવ સિદ્ધ થતા જ નથી. પ્રભાસ—તે કેવી રીતે ? ભગવાન—ઉક્ત હેતુમાં વ્યાપ્તિનેા--પ્રતિષ્ઠ'ધના અભાવ છે, માટે તેથી સાધ્ય સિદ્ધ ચઈ શકે નહિ. પ્રભાસ—યાપ્તિનેા અભાવ છે એમ શાથી કહેા છે ? ભગવાન-વ્યાપ્તિનિયામક એસ'અ'ધા છે--કાર્ય-કારણભાવ અને વ્યાખ્ય વ્યાપકભાવ. આ અન્નેમાંથી એક પણ પ્રકારનેા સંબંધ પ્રસ્તુત હેતુ-સાધ્યમાં ઘટતા નથી તેથી પ્રતિબ’ધાભાવ છે. તે આ પ્રમાણે--જીવત્વ એ જો કરણા-ઇન્દ્રિયાનું કાય હાય, જેમ ધૂમ એ અગ્નિનું કાય છે, તે અગ્નિના અભાવમાં ધૂમના અભાવની જેમ, કરણેાના અભાવમાં જીવના અભાવ થઈ જાય. પરંતુ જીવવ એ તેા જીવના અનાદિનિધન પારિણામિક ભાવ હાવાથી નિત્ય છે, તેથી તે કેાઈનું પણ કાર્ય ખની શકતુ નથી; એટલે કરાના અભાવ છતાં જીવત્વના અભાવ માની શકાય નહિ. વળી, જીવ એ જો કરણેાનુ વ્યાપ્ય હાય, જેમ શિશપા વૃક્ષનું વ્યાપ્ય છે, તેા વ્યાપક વૃક્ષત્વના અભાવમાં શિશપાની જેમ કરણેાના અભાવમાં જીવત્વને પણ અભાવ થઈ જાય. પરંતુ જીવત્વ અને કરામાં વ્યાખ્યવ્યાપકભાવ જ નથી, Page #332 -------------------------------------------------------------------------- ________________ પ્રભાસ]. નિર્વાણચર્ચા [૧૬૯ કારણ કે બને અત્યંત વિલક્ષણ છે. કરણે મૂર્ત-પૌગલિક છે જ્યારે જીવ અમૂર્ત હેવાથી તેથી અત્યન્ત વિલક્ષણ છે, એટલે કરણનો અભાવ થઈ જાય છતાં જીવત્વને અભાવ નથી થતુંતેથી મુક્તાવસ્થામાં પણ જીવત્વ છે જ. (૧૯૯૪) પ્રભાસ-ભલે મુક્તામાં જીવ બચે રહે, પણ આકાશની જેમ કરણે વિનાને હેવાથી તે જ્ઞાની કેવી રીતે બનશે ? ભગવાન–ઈન્દ્રિયાદિ કરણે મૂર્ત છે તેથી તે ઘટાદિની જેમ ઉપલબ્ધિ ક્રિયા ઇન્દ્રિય વિના -જ્ઞાનક્રિયાના કર્તા ન બની શકે; પણ તે માત્ર જ્ઞાનક્રિયાનાં દ્રારા પણ જ્ઞાન છે છે-સાધનો છે; ઉપલબ્ધિને કર્તા તે જીવ જ છે. (૧૯૫) જ્ઞાનને અન્વય-વ્યતિરેક આત્મા સાથે છે, ઈન્દ્રિય સાથે નથી, કારણ કે ઈન્દ્રિયોનો વ્યાપાર બંધ પડી જાય છતાં સ્મરણાદિ શાને થાય છે અને ઇન્દ્રિયોને વ્યાપાર છતાં અન્યમનસ્ક આત્માને જ્ઞાન નથી થતું માટે ઈન્દ્રિયો હોય તો જ જ્ઞાન થાય અને મુક્તામાને ઈન્દ્રિય નથી માટે તે અજ્ઞાની-જ્ઞાનાભાવવાળો છે એમ ન માની શકાય. કરથી ભિન્ન એ આત્મા જ જ્ઞાન કરે છે. જેમ ઘરના ગોખથી દેવદત્ત જુએ છે તેમ આત્મા ઈન્દ્રિયોરૂપી ગોખલાઓથી જ્ઞાન કરે છે. પણ જે ઘરનો દવંસ થઈ જાય તે દેવદત્તના જ્ઞાનનો વિસ્તાર વધી જાય છે, તેમ શરીરને નાશ થવાથી હવે ઇન્દ્રિયો વિના જ આત્મા નિર્બાધ પણે સમસ્ત વસ્તુઓનું જ્ઞાન કરવા સમર્થ બને છે. (૧૯૯૬) વળી, મુક્તાત્માને જ્ઞાન નથી એમ કહેવું તે વિરુદ્ધ છે, કારણ કે જ્ઞાન એ તો આત્માનું સ્વરૂપ છે. જેમ પરમાણુ કદી રૂપારિરહિત હોય નહિ તેમ આત્મા પણ જ્ઞાનરહિત હોઈ શકે જ નહિ. એટલે “આત્મા છે” અને “તે જ્ઞાનરહિત છે” એમ કહેવું તે પરસ્પર વિરુદ્ધ છે. જે સ્વરૂપ ન હોય તે સ્વરૂપવાનની સ્થિતિ જ ન બને. મેં તને પ્રથમ સમજાવ્યું છે કે જીવ એ કદી વિલક્ષણ જાતિના પરિણામને પામતો જ નથી, એટલે કે જીવ જે જ્ઞાન રહિત બની જાય તો તે જડ બની જાય. જીવ અને જડ એ તો પરસ્પર અત્યંત વિલક્ષણ જાતિવાળાં દ્રવ્ય છે, તેથી જીવ કદી જડ બની શકે નહિ, અર્થાત્ કદી પણ જ્ઞાનને અભાવ જીવમાં થાય જ નહિ. (૧૯૭) ૧. આ ભાવાર્થવાળી ગાથાઓ પ્રથમ પણ આવી છે–૧૬૫૭-૧૬૬૦, ૨. ગાથા–૧૯૯૪, २२ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૧eo] ગણધરવાદ ગણધર પ્રભાસ–પણ જ્ઞાન એ આત્માનું સ્વરૂપ છે એમ આપ શાથી કહે છે ? ભગવાન–પિતાને આત્મા જ્ઞાનસ્વરૂપ છે એ તો સૌના સ્વાનુભવથી જ સિદ્ધ છે, એટલે કે સ્વાત્માની જ્ઞાનસ્વરૂપતા વસંવેદનપ્રત્યક્ષથી સિદ્ધ છે આત્મા જ. આપણો અનુભવ છે કે ઈન્દ્રિયોનો વ્યાપાર બંધ પડી જાય જ્ઞાનસ્વરૂપ છે છતાં આત્મા ઈન્દ્રિ દ્વારા ઉપલબ્ધ પદાર્થોનું સ્મરણ કરી શકે છે, અને ઇન્દ્રિયવ્યાપારો છતાં અન્યમનસ્કતાને કારણે તેને જ્ઞાન થતું નથી. વળી, આંખ વડે અદૃષ્ટ અને કાનથી અશ્રુત એવા અર્થનું પણ ક્યારેક સંકુરણ થઈ આવે છે–આ બધાં કારણોને લઈને આપણે પોતાનો આત્મા જ્ઞાનસ્વભાવ છે એ વસ્તુને નિર્ણય તો કરી જ લઈએ છીએ. આશ્ચર્ય છે કે તેને પણ આ અનુભવ તો હશે જ છતાં તું આત્માની જ્ઞાનસ્વરૂપતામાં સંદેહ કરે છે. જેમ પોતાનો આત્મા જ્ઞાનસ્વરૂપ છે તેમ પરદેહમાં રહેલે આત્મા પણ તે જ છે એ વસ્તુ નું અનુમાનથી જાણી શકે છે. તે આ પ્રમાણે- પરદેહગત આમા પણ જ્ઞાનસ્વરૂપ જ છે, કારણ કે તેમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ છે. પરદેહગત આત્મા જે જ્ઞાનસ્વભાવ ન હોય તો ઈષ્ટમાં પ્રવૃત્ત અને અનિષ્ટથી નિવૃત્ત સ્વાત્માની જેમ તે ન કરી શકે; માટે તેને જ્ઞાનસ્વરૂપ જ માનવો જોઈએ. (૧૯૯૮) વળી, મુક્તાત્માને અજ્ઞાની કહેવામાં તું મહાન વિપર્યાસ કરે છે. સદેહાવસ્થામાં જીવ જ્યાં સુધી વીતરાગ નથી થતો ત્યાં સુધી તેને જ્ઞાનનાં આવરણો હોય છે તેથી તે બધું જાણી શકતો નથી; પણ જ્યારે દેહ છૂટી જાય છે ત્યારે તે આત્માનાં બધાં જ આવરણો દૂર થઈ ગયાં હોય છે તેથી શુદ્ધતર થઈને સ્વચ્છ આકાશમાં રહેલા સૂર્યની જેમ પોતાના સંપૂર્ણ જ્ઞાનસ્વરૂપે પ્રકાશે છે. ઇન્દ્રિયો કાંઈ પ્રકાશ-જ્ઞાનસ્વરૂપ નથી જેથી તેનો અભાવ થઈ જાય તે આત્મામાં જ્ઞાનનો અભાવ થઈ જાય, અર્થાત્ જે ઈદ્રિ તન્મય-પ્રકાશરૂપ હોય તો તેના અભાવથી આત્મા અજ્ઞાની બની જાત. પણ વસ્તુતઃ ઈન્દ્રિયો તમય નથી એટલે તેના અભાવથી આત્મામાં જ્ઞાનનો અભાવ થઈ જતો નથી. (૧૯૯૯) જેમ પ્રકાશમાન એવા પ્રદીપને છિદ્રવાળા આવરણથી ઢાંક્યો હોય તે તે પિતાને પ્રકાશ તે છિદ્રો દ્વારા ફેલાવતો હોવાથી કિચ્ચિત્માત્ર ફેલાવી શકે છે, તેમ પ્રકાશસ્વરૂપ આમામાં પણ આવરણનો ક્ષયોપશમ હોવાથી ઇન્દ્રિય-છિદ્રો વાટે તે પોતાનો પ્રકાશ બહુ જ થોડો ફેલાવી શકે છે. (૨ooo) પણ, મુક્તાત્મામાં આવરણને સર્વથા અભાવ હોવાથી તે પોતાના સંપૂર્ણ સ્વરૂપે પ્રકાશે છે–અર્થાત્ જે કાંઈ સંસારમાં હોય છે તે બધું જ જાણી શકે છે–સર્વજ્ઞ બની જાય છે. જેમ ઘરમાં બેસીને બારી બારણાથી જેનાર મનુષ્ય બહુ થોડું જ જોઈ Page #334 -------------------------------------------------------------------------- ________________ પ્રભાસ] નિર્વાણચર્ચા [૧૭૧ શકે છે, પણ ઘરને દવંસ થાય અગર તે ઘરની બહાર આવે તે તેના જ્ઞાનને વિસ્તાર વધી જાય છે, અથવા જેમ પ્રદીપ ઉપરનું સછિદ્ર આવરણ દૂર કરવામાં આવે તે તે પિતાના પૂર્ણ રૂપમાં પ્રકાશે છે, તેમ આત્મા પણ તેનાં સર્વ આવરણે દૂર થવાથી સંપૂર્ણ સ્વરૂપે પ્રકાશે છે. આ પ્રમાણે મુક્ત આત્મા જ્ઞાની છે તે વસ્તુ સિદ્ધ થઈ (૨૦૦૧) પ્રભાસ-આત્મા જ્ઞાનસ્વરૂપ હોવાથી મુક્તાત્મા સર્વજ્ઞ છે તે વસ્તુ તો સમજાઈ પણ મુક્તને નિરાબાધ સુખ છે એમ જે આપ કહો છો તે વસ્તુ બરાબર નથી, કારણ કે પુણ્યથી સુખ અને પાપથી દુખ થાય છે. મુક્તામામાં તો સવ કર્મને નાશ થયેલ હોવાથી પુણ્ય કે પાપ બનેમાંથી કશું જ નથી તેથી મુક્તાત્મામાં આકાશની જેમ સુખ કે દુઃખ કશું જ હોવું ન જોઈએ. (૨૦૦૨) અથવા, બીજી રીતે પણ મુક્તાત્મામાં સુખદુઃખનો અભાવ સિદ્ધ થાય છે. તે આ પ્રમાણે–દેહ જ સુખ કે દુઃખની ઉપલબ્ધિનો આધાર છે અને મુક્તને તો દેહ કે ઇન્દ્રિય કશું જ હોતું નથી, તેથી તેમાં પણ આકાશની જેમ સુખ કે દુઃખ હોવાં ન જોઈ એ. (૨૦૦૩) ભગવાન-તું પુણ્યના ફલને સુખ કહે છે–એ જ તારે મોટો ભ્રમ છે. વસ્તુતઃ પુણ્ય નથી છતાં પુણ્યનું ફળ પણ દુઃખ જ છે, કારણ કે તે કર્મના ઉદયથી થાય મુક્ત સુખી છે; છે. અર્થાત તે કર્મજન્ય છે. જે જે કર્મ જન્ય હોય તે તે પાપના પુણ્યનું ફલ ફલની જેમ સુખ હોઈ જ ના શકે, માત્ર દુઃખરૂપ જ હોય. સુખ નથી પ્રભાસ-તે પછી પાપના ફલની બાબતમાં હું પણ વિરોધી અનુમાન આપી રાકું કે પાપનું ફલ પણ વસ્તુતઃ સુખરૂપ જ છે, કારણ કે તે કર્મના ઉદયથી થાય છે જે કર્મના ઉદયથી થાય છે તે પુણ્યના ફલની જેમ સુખરૂપ જ હોય છે. પાપનું ફલ પણ કર્મોદયજન્ય છે તેથી તે પણ સુખરૂપ હોવું જોઈએ. વળી, પુણ્યના ફલનું સંવેદન જીવને અનુકૂળ ભાસે છે તેથી તે સુખરૂપ છે છતાં આપ તેને દુઃખરૂપ કહો છો તેથી તે આપની આ વાત પ્રત્યક્ષવિરુદ્ધ પણ છે. જે સ્વસંવેદન પ્રત્યક્ષથી સુખરૂપે અનુભવમાં આવે છે તેને આપ દુઃખરૂપ કહો છો તેથી આપનું કહેવું પ્રત્યક્ષથી વિરૂદ્ધ હોવાથી અયુક્ત છે. (૨૦૦૪) ભગવાન-સૌમ્ય! તું જેને સુખનું પ્રત્યક્ષ કહે છે તે અબ્રાત-યથાર્થ પ્રત્યક્ષ નથી, પણ બ્રાન્ત-અયથાર્થ પ્રત્યક્ષ છે, એથી તારા માની લીધેલાં પ્રત્યક્ષ સુખને હું દુઃખરૂપ કહું છું તેમાં પ્રત્યક્ષ વિરોધ નથી. વળી, તું જેને પ્રત્યક્ષ સુખ કહે છે તે સુખ નથી પણ દુઃખ જ છે. ખરી વાત એવી છે કે સંસારમાં રચ્યાપચ્યા જીવને ક્યાંય સાચું સુખ મળી શકતું નથી. જેને તું સુખ કહે છે તે તો વ્યાધિના પ્રતિકાર Page #335 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨] ગણધરવાદ [ગણધર જેવુ' છે. કેઈ માણસને ખરજવુ' થયુ' હાય અને મીઠી ચળ આવતી હાય તો તેને ખજવાળતાં જે અનુભવ થાય છે તે વસ્તુત: સુખ નથી પણ સુખાભાસ છે—દુઃખ છે. અવિવેકને કારણે જીવ સુખાભાસને પણ સુખ માની લે છે. ખજવાળથી તો પરિણામે ખરજવુ' વધે જ છે એ સોના અનુભવ છે; એટલે જેના પરિણામમાં દુઃખ હોય તેને સુખ નહિં પણ દુઃખ જ કહેવુ' જોઈ એ. તે જ પ્રમાણે સ'સારના બધા પદાર્થ વિશે કહી શકાય. મનુષ્યમાં એક લાલસા--ઔસુકચ-વાસના હાય છે એની તૃપ્તિ—પ્રતિકાર અર્થે તે કામલેાગાને ભેગવે છે; એટલે વસ્તુતઃ તેના ભાગ તે માત્ર લાલસાને પ્રતિકાર જ છે; એમાં વસ્તુતઃ દુઃખ હાવા છતાં મૂઢતાને કારણે તે સુખ માની લે છે; તેથી જ જે સુખરૂપ નથી તે ખાટી રીતે સુખરૂપ લાગે છે;-જેમકે “જે કામાવેશી પુરુષ હાય તે પ્રેતની જેમ નગ્ન થઈ શબ્દાયમાન એવી ઉપસ્થિત ને આલિંગી પાતે સઘળાં અંગેામાં અત્યંત કલાન્તિ પામ્યા છતાં સુખી હાય તેમ મિથ્યા રતિ– 'ડક-શાંતિ-આરામ અનુભવે છે.'’ રાજયમાં સુખ છે એમ મૂઢ-મતિ માને છે પણ અનુભવી રાજાનું જ વચન છે કે—રરાજા બન્યા ન હેાઈ એ ત્યાં સુધી જે ઔડ્યુકય હાય છે, માત્ર એની જ પૂતિ રાજયની પ્રતિષ્ઠા વડે થાય છે, પણ પછી તેા મળેલ રાજ્યને સાચવવાની ચિ'તા જ કલેશ આપ્યા કરે છે. આ રીતે હાથમાં દાંડા પકડવા પડતા હાવાથી શ્રમ ઘટાડવાને બદલે તેને વધારનાર છત્ર જેવુ રાજ્ય છે.” સંસારના કામભાગમાં છદ્મસ્થને-રાગીને સુખ જણાય છે, પણ તેના જ વિશે વૈરાગી પુરુષ આમ ચિન્તવે છે ઉપેાતાની સકલ ઈચ્છાને પૂર્ણ કરનાર વલવા ભેગન્યા તેથી ય શું? પેાતાના ધન વડે પ્રિયજનેાને સ'તુષ્ટ કર્યા તેથી ય શુ'? પેાતાના શત્રુએના મસ્તક ઉપર પગ ૧. નન્નઃ પ્રેત વિટઃવવનન્તીમુવગુહ્ય તામ્ । गाढाया सितसर्वाङ्गः स सुखी रमते किल ॥" ૨. રાજા દુષ્કૃતનું વચન છે— “औत्सुक्यमात्रमवसादयति प्रतिष्ठा क्लिश्नाति लब्धपरिपालनवृत्तिरेव । नातिश्रमागमनाय यथा श्रमाय राज्य स्वहस्तगतदण्डमिवातपत्रम् ॥” 3. " भुक्ता: श्रियः सकलकामदुघास्ततः किम् સત્રીનિતા: પ્રાચિન ધૌસ્તતઃ વિમ્ ? । दत पदं शिरसि विद्विषतां ततः किम् ? कल्प स्थित तनुभृताँ तनुभिस्ततः किम् ? ॥” -મિજ્ઞનાશાજીત છે, ગદ્ Page #336 -------------------------------------------------------------------------- ________________ પ્રણામ] નિર્વાણચર્ચા મૂકો તેથી પણ શું ? આ દેહધારીનુ શરીર કલ્પપન્ત રહે તાપણ શું ?’’ ૧એ રીતે બધાં સાધન-સાચેા કાંઇ જ વસ્તુ સત્ નથી. એ માત્ર સ્વપ્નજાલ જેવાં હાઇ પરમાર્થ શૂન્ય છે. હે જના! તમારામાં સમજણુ હાય તે! તમે જ એકાંત શાન્તિ કરનાર અને સર્વથા નિરાખાધ એવુ' બ્રહ્મ છે તેની ચાહના કર.” માટે પુણ્યના ફૂલને તતઃ દુઃખ જ માનવુ' જોઈ એ. (૨૦૦૫) મારા આ કથનના સમનમાં અનુમાન આપી શકાય છે કે વિષયજન્ય સુખ એ દુઃખ જ છે, કારણ કે તે દુઃખના પ્રતિકારરૂપ છે. જે જે દુઃખના પ્રતિકારરૂપ હાય તે તે કુષ્ઠાદિ રાગના પ્રતિકારરૂપ કવાથપાનાદિ ચિકિત્સાની જેમ દુઃખરૂપ જ હાય છે. પ્રભાસ—જો આમ છે તેા પછી એને બધા સુખ શા માટે કહે છે ? ભગવાન—સુખ નહિ છતાં તેને લેાકેા ઉપચારથી સુખ કહે છે, અને ઉપચાર કયાંક પણ પારમાર્થિક સુખના અસ્તિત્વ વિના ઘટી શકતા નથી. (૨૦૦૬) એટલે મુક્તજીવના સુખને પારમાર્થિક-સાચું સુખ માનવુ' જોઈ એ, અને વિષયજન્ય સુખને ઔપચારિક સુખ માનવુ' જોઈ એ, કારણ કે વિશિષ્ટ જ્ઞાની અને ખાધારહિત એવા મુનિના સુખની જેમ મુક્તના સુખની પણ ઉત્પત્તિ સદુઃખના ક્ષયને લીધે થતી હાવાથી સ્વાભાવિક છે; અર્થાત્ એ સુખની ઉત્પત્તિ ખાહ્ય વસ્તુના સંસર્ગથી નિરપેક્ષ છે; તેથી માત્ર વ્યાધિના પ્રતિકારરૂપે ઉત્પન્ન થનાર સંસારનાં સુખાની જેમ મુક્તનું સુખ પ્રતિકારરૂપે નહિ પણ નિષ્પતિકારરૂપે ઉત્પન્ન થાય છે, તેથી તે મુખ્ય સુખ છે અને સાંસારિક સુખ જે પ્રતિકારરૂપ છે, તે ઔપચારિક સુખ છે, અર્થાત્ વસ્તુતઃ તે દુઃખ જ છે. કહ્યું પણ છે – [૧૯૩ “જેણે મદ અને મદનને જીત્યા છે, જે મન-વચન-કાયના કોઈપણ વિકારથી શૂન્ય છે, જે પરવસ્તુની આકાંક્ષાથી રહિત છે તેવા સૌંયમી મહાપુરુષાને અહી' જ માક્ષ છે.” (૨૦૦૭) અથવા, ખીજી રીતે પણ મુક્તમાં જ્ઞાનની જેમ સુખની સિદ્ધિ થઈ શકે છે. તે આ પ્રમાણે—જીવ સ્વભાવતઃ અનન્તજ્ઞાનમય છે, પણ તેના તે જ્ઞાનના મતિજ્ઞાનાવરણાદિ १ " इत्थं न किञ्चिदपि साधन - साध्यजात स्वप्नेन्द्रजालसदृशं परमार्थं शुन्यम् । अत्यन्तनिवृतिकर यदपेतबाध तद् ब्रह्म वाञ्छत जना यदि चेतनास्ति ॥" २. "निर्जितमदमदनानां वाक्कायमनोविकाररहितानाम् । विमिवृत्तपराशानामिव मोक्षः सुविहितानाम् ॥" ' પ્રશમતિ ૨૩૮ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪) ગણધરવાદ [ગણધર ઉપઘાત કરે છે, જેમ સૂર્યના પ્રકાશના વાદળાં, આવરણુરૂપ વાદળાંમાં છિદ્રી હાય તા તેથી જેમ સૂના પ્રકાશ ઉપર ઉપકાર થાય છે તેમ આત્માના સહજ પ્રકાશ માન ઉપર પણ ઇન્દ્રિચારૂપી છિદ્રો દ્વારા અનુગ્રહ થાય છે, અર્થાત્ આત્માના પ્રકાશ તે છિદ્રોવાટે સ્વલ્પ પ્રકાશે છે; પણ જ્યારે જ્ઞાનાવરણના સર્વથા અભાવ થઈ જાય છે ત્યારે સૂર્યના પ્રકાશની જેમ પેાતાના સ'પુર્ણ શુદ્ધ સ્વરૂપે જ્ઞાન પ્રકાશે છે. (૨૦૦૮) તે જ પ્રમાણે આત્મા સ્વરૂપતઃ સ્વાભાવિક અનન્ત સુખમય પણ છે. તેના તે સુખના પાપકર્મથી ઉપઘાત થાય છે અને તેથી ઊલટુ પુણ્યકમ તે સુખનેા અનુગ્રહ –ઉપકાર કરે છે. પણ જયારે સકના નાશ થાય છે ત્યારે પ્રકૃષ્ટ જ્ઞાનની જેમ સકલ પરિપૂર્ણ નિરુપચરિત અને નિરુપમ એવું સ્વાભાવિક અનન્ત સુખ સિદ્ધમાં પ્રકટ થાય છે. (૨૦૦૯) પ્રભાસ—સંસારમાં સુખ પુણ્યરૂપ કારણથી જન્ય છે, તે સ્વાભાવિક નથી. મેાક્ષમાં તે પુણ્ય કર્મ છે જ નહિ, તેા કારણને અભાવ હોવાથી કાય સુખના પણ સિદ્ધમાં અભાવ જ માનવેા જોઈ એ. ભગવાન—સુખને મે' સ્વાભાવિક સિદ્ધ કર્યુ છે છતાં તારા આગ્રહ એવા જ હાય કે તે કારણુજન્ય જ છે અને સિદ્ધમાં કારણના અભાવ હાવાથી સુખના પણ અભાવ માનવા જોઈએ, તેા મારે તને કહેવુ' જોઈ એ કે આમાં તુ ભૂલે છે. સકલ કર્મોના ક્ષય એ જ સિદ્ધના સુખનુ કારણ છે, એટલે કારણના અભાવ છે એમ તે તું ન કહી શકે. જીવમાં સકલ કમ ને ક્ષય થવાથી તે જેમ સિંદ્ધત્વ પરિણામને પામે છે તે જ પ્રમાણે તે સ'સારમાં અનુપલબ્ધ એવું અને વિષયજન્ય સુખથી વિલક્ષણ એવું નિરુપમ સુખ સકલ કના ક્ષયને કારણે જ પામે છે. (૨૦૧૦) પ્રભાસ—પણુ દેહ વિના સુખની ઉપલબ્ધિ થતી નથી, દેહ એ જ સુખના આધાર છે. અને સિદ્ધમાં દેહ તા છે નહિ તેથી ક્ષુખના અનુભવ તેને ન થઈ શકે.--મારી આ આપત્તિના જવાબ હજી આપે આપ્યા નથી. ભગવાન—મે' તને સમજાવ્યુ` છે કે લેાકઢિથી તું જે પુણ્યના ફલને સાત—સુખ સમજે તે વસ્તુતઃ દુખ જ છે. અને પાપનું ફળ તે અસાત-દુઃખ છે જ. એટલે શરીરથી જેની ઉપલબ્ધિ થાય છે તે તેા કેવલ દુઃખ જ છે. એ દુઃખ સંસારના અભાવમાં હતુ' નથી; એટલે ખરુ સુખ તે સિદ્ધને જ મળે છે. અર્થાત્ એ ફલિત થાય છે કે શરીર -ઇન્દ્રિય વગેરે સાધનાથી જે ઉપલબ્ધ થાય છે તે દુઃખ જ છે અને સુખની ઉપવષિ માટે શરીરાદિના અભાવ આવશ્યક છે; એટલે સિદ્દો શરીર આદિને અભાવ છતાં દેહ વિના પણ સુખને અનુભવ Page #338 -------------------------------------------------------------------------- ________________ પ્રભાસ] ૧૯૫] (૨૦૧૧) સુખની ઉપલબ્ધિ કરી જ શકે છે. અથવા, તે' જે આપત્તિ આપી છે તે એક રીતે ચેાગ્ય પણ છે. જે લેાકેા સ’સારાભિનંદી—માહમૂઢ છે તે પરમાને જોઈ શકતા નથી તેથી વિષયજન્ય સુખ જે તેમને શરીરેન્દ્રિય વડે ઉપલબ્ધ થાય છે તેને જ તેએ સુખ માને છે. તેમને વિષયાતીત એવું કાઈ સુખ સભવતું જ નથી, કારણ કે એ સુખનેા તેમને કદી સ્વપ્નમાં પણ અનુભવ થયા નથી. તે જે આપત્તિ આપી છે કે સિદ્ધમાં શરીર-ઇન્દ્રિયા નહિ હોવાથી સુખ પણ નથી, તે આપત્તિ ઉક્ત મતની અપેક્ષાએ જ ઘટે છે. પણુ હું તે। સિદ્ધના સુખને સાંસારિક સુખને ટપી જાય એવું ધર્માન્તરરૂપ અત્યંત વિલક્ષણ સુખ માનું છું. તેના અનુભવ માટે સાંસારિક સુખના અનુભવની જેમ શરીરઆદિની અપેક્ષા જ નથી. (૨૦૧૨) પ્રભાસ આપના માનવાથી શુ' વળે? તેને પ્રમાણથી સિદ્ધ કરવુ જોઈ એ. નિર્વાણચર્ચા ભગવાન—-મે' તને પ્રથમ પ્રમાણુ ખતાવ્યું જ છે કે મુક્તાત્મામાં પ્રકૃષ્ટ સુખ સિદ્ધનાં સુખ અને છે, કારણ કે તે મુનિની જેમ પ્રકૃષ્ટ જ્ઞાની છતાં ખાધારહિત છે. જ્ઞાન નિત્ય છે પ્રભાસ—સિદ્ધનાં સુખ અને જ્ઞાન ચેતનધમ હાવાથી રાગ-આદિની જેમ અનિત્ય હાવાં જોઈ એ. વળી, તે તપસ્યા આદિથી સાધ્ય હાઈ કૃતક છે, તેથી પણ તે ઘટાહિની જેમ અનિત્ય હાવાં જોઇ એ. વળી, અપૂર્વ ઉત્પન્ન થતાં હાવાથી પણ તે અનિત્ય હાવાં જોઈ એ; પણ આપ તે સિદ્ધના જ્ઞાન અને સુખને નિત્ય માના છે તે અસંગત છે. ભગવાન—જ્ઞાન અને સુખને જો સિદ્ધમાં નાશ થતો હાય તે જ સિદ્ધનાં જ્ઞાન અને સુખને અનિત્ય માની શકાય. જ્ઞાનને નાશ જ્ઞાનાવરણના ઉદયથી થાય છે અને સુખનો નાશ અસાતવેદનીયાદિના ઉદયથી જે ખાધા થાય તેને લીધે થાય છે. પણ સિદ્ધમાં સહજ જ્ઞાન અને સુખના નાશનાં ઉક્ત અને કારણાનેા અભાવ જ છે તેથી તેમના નાશ થતા જ નથી; તેથી તેમને અનિત્ય કેમ કહેવાય ? વળી, જે ચેતનધમ હાય તે રાગમાદિની જેમ અનિત્ય જ હાવાં જોઈ એ એવ પણ નિયમ નથી. દ્રવ્યત્વ અમૂર્તીત્વ આદિ ચેતન છે છતાં તે નિત્ય છે. વળી તે' જે એમ કહ્યું કે કૃતક હાવાથી સિદ્ધનાં જ્ઞાન અને સુખ અનિત્ય છે—એ પણ ૧, ૫૦ ૨૦૦૭ અને અપૂર્વ બરાબર નથી. ઉત્પન્ન થતાં હાવાથી પ્રધ્વ.સાભાવ કૃતક છે Page #339 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬] ગણધરવાદ ગણધર અને અપૂર્વ ઉત્પન્ન થાય છે છતાં તે અનિત્ય નહિ પણ નિત્ય છે. વળી, સિદ્ધના જ્ઞાન અને સુખ એ બને સ્વાભાવિક છે તેથી તેમને કૃતકારિરૂપ કહેવાય પણ નહિ, તેથી એ હેતુઓ જ અસિદ્ધ છે. આવરણને લઈને તેમને જે તિરોભાવ હતો તે આવરણના દૂર થવાથી નિવૃત્ત થાય છે, આથી એમ તો ન કહી શકાય કે જ્ઞાન અને સુખ સર્વથા નવીન જ ઉત્પન્ન થયાં છે. જેમ સૂર્ય, વાદળાંથી ઢંકાયા હોય અને વાદળાં દૂર થઈ જવાથી તે પ્રકટ થાય છે ત્યારે સૂર્યને કૃતક કે અપૂ૫ન કેઈ નથી કહેતું તેમ આવરણ અને બધાને અભાવ થવાથી સિદ્ધનાં સ્વાભાવિક જ્ઞાન અને સુખ પણ પ્રકટ થાય છે તેથી તેમને પણ કૃતક કે અપૂર્વોત્પન્ન કહી શકાય નહિ. વળી, હું તો બધી વસ્તુઓને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત માનું છું, અર્થાત નિત્ય નિત્ય માનું છું તેથી મારા મતે જ્ઞાન અને સુખ એ નિત્ય પણ સુખ-જ્ઞાન છે અને અનિત્ય પણ છે. આથી જો તું આવિર્ભાવરૂપ વિશિષ્ટ અનિત્ય પણ છે. પર્યાયની અપેક્ષાએ સુખ અને જ્ઞાનને કૃતક હોવાથી અનિત્ય કહેતે હોય તો તે યોગ્ય જ છે. પ્રત્યેક ક્ષણમાં પર્યાયરૂપે ય વિનાશ થતું હોવાથી જ્ઞાનને પણ વિનાશ થાય છે અને સુખનું પણ પ્રત્યેક ક્ષણમાં નવું નવું પરિણામ ઉત્પન્ન થાય છે. આના આધારે તું જે જ્ઞાન અને સુખને અનિત્ય કહેતે હોય તો તેમાં તે કશું જ નવું સિદ્ધ નથી કર્યું, કારણ તેથી તો મને જે ઈષ્ટ છે તે જ તે સિદ્ધ કર્યું છે. (૨૦૦૧૩-૧૪) પ્રભાસ-આપની યુક્તિઓથી એ તો હું સમજો કે નિર્વાણ છે અને તેમાં પણ જીવ કાયમ રહે છે તથા નિર્વાણ સ્થાનમાં જીવને નિરુપમ સુખ હોય છે. પણ આ જ વસ્તુને વેદને આધારે કેવી રીતે સિદ્ધ કરવી અને વેદવાકોની અસંગતિ કેમ દૂર કરવી? એ કૃપા કરી આપ બતાવે. ભગવાન–૮ પૈ સરારી વિચારપતિપતિ, મારી વા વસન્ત પ્રિયા ન છૂશતઃ આ વેદવાક્ય, જે મેક્ષ ન હોય, મોક્ષમાં જીવને નાશ થતો હોય વેદવાક્યોને અને મેક્ષમાં નિરુપમ સુખનો અભાવ હોય તે, અસંગત બની સમન્વય જાય છે. એટલે આ વાક્યનું તાત્પર્ય મોક્ષનું અસ્તિત્વ, મોક્ષમાં જીવનું અસ્તિત્વ, અને નિરુપમ સુખનું પણ અસ્તિત્વ બતાવવાનું છે એમ માનવું જોઈએ. તેથી “મતિથિ = પ્રાયતે” એ વાક્યનો આધાર લઈ મોક્ષાવસ્થામાં જીવને સર્વથા અભાવ માની શકાય નહિ. (૨૦૧૫) Page #340 -------------------------------------------------------------------------- ________________ પ્રભાસ] નિર્વાણચર્ચા [૧૭૭ પ્રભાસ–“સિરપ ન પ્રજ્ઞાયતે” એ વાક્યમાં જે એમ કહ્યું છે કે જીવને મોક્ષમાં નાશ થઈ જાય છે, તેનું જ સમર્થન આપે કહેલ ઉક્ત વેદવાક્યના “ઝા વા વસ”” ઈત્યાદિ અંશથી થાય છે. તે આ પ્રમાણે–ઉક્ત વાકયમાં જે શારીર’ શબ્દ છે તેને અર્થ એ છે કે જ્યારે શરીર સર્વથા નષ્ટ થઈ જાય છે ત્યારે જીવ પણ ખરવિષાણુની જેવો અસત્ જ છે, કારણ કે તે પણ નષ્ટ છે. અર્થાત અશરીર શબ્દ ખરવિષાણ સંદેશ નષ્ટ જીવ માટે પ્રયુક્ત છે. એટલે વેદમાં કહ્યું કે અશરીર નષ્ટ એવા જીવને પ્રિય કે અપ્રિય અર્થાત્ સુખ કે દુઃખને સ્પર્શ નથી. આ પ્રમાણે ઉક્ત બનને વેદવાક્યોની સંગતિ થાય છે. એટલે મોક્ષમાં જીવનો નાશ જ વેદાંભિપ્રેત છે એમ માનવું જોઈએ. આથી “તિરફ ન પ્રજ્ઞા” એ વાક્યના આધારે જીવને તથા સુખ દુઃખનો મેક્ષમાં અભાવ છે એમ માનવું જોઈએ. તેથી દીપનિર્વાણ જે મોક્ષ વેદને અભિપ્રેત છે એમ સિદ્ધ થાય છે. (૨૦૧૬) ભગવાન-તું વેદવાક્યને યથાવત અર્થ જાણતો નથી, તેથી જ તારા મતે વેદને અભિપ્રાય એ છે કે મોક્ષમાં જીવને નાશ છે અને સુખ કે દુઃખ પણ નથી. પણ હું તને તે વેદવાકયને સાચા અર્થ બતાવું છું, તે સાંભળ, વેદમાં જે “અશરીર શબ્દ છે તે “અધન” શબ્દની જેમ વિધમાનમાં નિષેધ બતાવે છે. અર્થાત્ જેમ વિદ્યમાન એવા દેવદત્ત માટે “અધન” એવા શબ્દનો પ્રયોગ કરી એમ બતાવાય છે કે દેવદત્ત પાસે ધન નથી એટલે કે વિદ્યમાન એવા દેવદત્તમાં ધનને નિષેધ અધન” શબ્દથી સૂચિત થાય છે, તેમ વિદ્યમાન એવા જીવને માટે “અશરીર શબ્દનો પ્રયોગ કરવામાં આવે ત્યારે તે જીવને શરીર નથી એવો તે શબ્દનો અર્થ થાય છે. અર્થાત “અશરીર’ શબ્દને અર્થ છેશરીર વિનાને જીવ. જેમ દેવદત્તને અરવિષાણની જેમ સર્વથા અભાવ હોય તો તેને માટે “અધન' શબ્દનો પ્રયોગ ન થાય તેમ જીવન પણ જે સર્વથા અભાવ હોય તો તેને માટે પણ “અશરીર એવો શબ્દ વપરાય નહિ. (૨૦૧૭) પ્રભાસ– અશરીર શબ્દમાં નગનિષેધ પથુદાસ અર્થમાં છે, એટલે તેનો અર્થ એ થાય છે કે “શરીર જેને નથી એવો કોઈ પદાર્થ; પણ તે પદાર્થ જીવ જ છે એમ શાથી કહે છે ? ભગવાન જ્યાં પર્ય દાસ નગનિષેધ અભિપ્રેત હોય છે ત્યાં અત્યન્ત વિલક્ષણ નહિ પણ તત્સદિશ એ અન્ય પદાર્થ સમજવું જોઈએ. વ્યાકરણનો નિયમ છે કે “નંગ-વગુત્તમ અવસાધિકરો છે તથા ઘર્થનતિ : ”—લેકમાં નગ્ન અને ફુવ શબ્દને જેની સાથે રોગ હોય તે શબ્દથી અન્ય એ તત્સદશ અર્થ સમજાય છે. જેમ અબ્રાહ્મણ શબ્દને બ્રાહ્મણથી ભિન્ન છતાં બાહ્મણ સદશ ક્ષત્રિયાદિ અર્થ જ છે પણ અભાવરૂપ ૨૩ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮] ગણધરવાદ [ગુણધર ખરશુ'ગ નથી, તેમ પ્રસ્તુતમાં પ્રથમ વાકચમાં આવેલ ‘સશરીર’ શબ્દના અર્થ થી અન્ય છતાં તસશ અર્થ જ લેવા જોઈ એ. એટલે કે અશરીર શબ્દના અર્થ સશરીર સદશ એવા જીવ પદાર્થ જ છે, પણ સવ થા તુચ્છ ખરશુંગરૂપ અભાવ નથી. સશરીર=જીવ અને અશરીર=જીવ એ બ ંનેનુ' સાદૃશ્ય ઉપયાગમૂલક છે. જીવ અને શરીર સ'સારાવસ્થામાં ક્ષીરનીર જેમ મળી ગયેલાં છે, તેથી અશરીર જીવને સશરીર જીવ સદશ કહેવામાં શરીર ખાધક અનતુ' નથી. આ પ્રમાણે શરીર વા' ઇત્યાદિ વાકયમાં અશરીરના અશરીરરહિત એવા જીવ જ છે; તેથી તે વાકયના આવા અર્થ થશે-અશરીર એવા જીવ જે લેાકાગ્રમાં વાસ કરે છે' ઇત્યિાદિ. (૨૦૧૮) વળી, ઉક્ત વાકચમાં ‘વસન્ત' એવા જે શબ્દપ્રયાગ છે તેથી પણ મેાક્ષમાં જીવની સત્તા જ સિદ્ધ થાય છે પણ નાશ સિદ્ધ થતા નથી, કારણ કે જે મુક્તાવસ્થામાં જીવ સથા વિનષ્ટ હાય તેા તેના નિવાસના પ્રશ્ન જ નથી ઊઠતા, પછી વેદમાં શરીર વા વસન્ત' એમ શા માટે કહ્યુ` ? વળી, મશરીર ના વસન્ત' એમાં જે થાય છે કે એકલા મુક્તને જ નહિ પણ સ્પર્શ થતા નથી. ‘વ’શબ્દના પ્રયાગ છે તેથી એમ પણ ફલિત સદેહ-સશરીર જીવને પણ સુખ દુઃખના પ્રભાસ—એવા સદેહ કાણુ છે જેને સુખ-દુઃખ નથી ? ભગવાન..વીતરાગમુનિ જેનાં ચાર ઘાતી હુકમ નષ્ટ થઈ ગયાં પણ હજી જે શરીર ધારણ કરે છે, તેવા જીવન્મુક્ત વીતરાગને પણ કશું ઇષ્ટ અને અનિષ્ટ ન હાવાથી સુખ-દુઃખના સ્પર્શી નથી. (૨૦૧૯) અથવા, અશરીર વા વસન્તમ' એ વેદવાકચના પન્નુચ્છેદ આ પ્રમાણે પણ થઈ શકે છે : આશરીર વાવ સન્તમ” અને આમાં ‘વવ’ એ ‘વ’ શબ્દના અર્થમાં જ નિપાત છે. અને સન્ત' અર્થાત્ ‘મવન્ત' એમ અથ કરીએ તે તે વાકયાંશના અથ એ થશે કે જીવ જયારે અશરીર બની જાય છે ત્યારે અને વીતરાગ એવા સશરીર જીવને પણ પ્રિયાપ્રિયના સ્પર્શ થતા નથી. ઉક્ત વાકયને પદચ્છેદ એક બીજી રીતે પણ થઈ શકે છે. તે આ પ્રમાણે -બ્રશરીર, વા અવ સન્ત” આમાં ય શબ્દ એ ‘' ધાતુનું આજ્ઞાર્થક રૂપ છે. ‘અ’ ધાતુના રક્ષણ-ગતિ-પ્રીતિ આદિ ઘણા અર્થ છે; અને ‘ગતિ' અર્થાવાળા ધાતુ જ્ઞાનાક પણ ખની જાય છે, એ નિયમ પ્રમાણે યૂ' ધાતુ ગત્યક હાવાથી તે જ્ઞાનાર્થીક પણ છે, તેથી ‘વ' અર્થાત્ ‘જાણા' એવા અ પણ થશે. એટલે સમસ્ત વાક્યાંશને આવેા અર્થ થશે કે—હે શિષ્ય ! Page #342 -------------------------------------------------------------------------- ________________ પ્રભાસ] નિર્વાણચર્ચા [૧૭૯ તમે એમ જાણેા કે મુક્તિઅવસ્થામાં અશરીરમ’—અશરીર એવા સમ્સ’—વિદ્યમાન જીવને અથવા સન્તમ—જ્ઞાનાદિથી વિશિષ્ટરૂપે વિદ્યમાન એવા જીવને પ્રિય-અપ્રિયના સ્પર્શ થતા નથી અને વીતરાગ એવા સશરીરને પણ પ્રિયાપ્રિયને સ્પર્શ થતા નથી. (૨૦૨૦) પ્રભાસ-આપને ઇષ્ટ એવા અર્થના લાભ કરવા આપે ઉક્ત વેદવાકયના અનેક પ્રકારે પદચ્છેદ કર્યો, પણ મારા મતની પુષ્ટિ થાય તેવા પણ પન્નુચ્છેદ થઈ શકે છે. તે આ પ્રમાણે — શરીર લા અવસન્તમ”અને તેના અર્થ થશે કે અશરીર જે કાંય પણ વસતા નથી અર્થાત્ જે સથા છે જ નહિ. એટલે એ પ્રકારના પદચ્છેદથી મુક્તાવસ્થામાં જીવનેા સર્વથા નાશ થઈ જાય છે એવા મતની પુષ્ટિ થાય છે. ભગવાન—તે કરેલ પદ્મ છે અસંગત છે, કારણ મે... પ્રથમ મતાવ્યુ. તેમ ‘અશરીર' શબ્દથી જીવની વિદ્યમાનતા સિદ્ધ છે. તેથી તે શબ્દના અર્થથી અસંગત હાય એવે પન્નુચ્છેદ્ય ઉક્ત વાકચમાં કરી શકાય નહિ. વળી, ઉક્ત વાકયમાં આગળ જઈને કહ્યુ` છે કે પ્રિય-અપ્રિયના સ્પર્શ થત નથી,’ તેમાં જે સ્પર્શવાની વાત આવી છે તે જીવને સત્-વિદ્યમાન માનેા તા જ ઘટી શકે, અન્યથા નહિ. જો જીવ વયાપુત્ર જેમ સ`થા અસત્ હાય તેા જેમ “વન્દેયાપુત્રને પ્રિયાપ્રિય કશુ` જ નથી' એ કહેવુ... નિરંક છે તેમ ‘અશરીરને પ્રિયાપ્રિય કશુ` જ નથી' એ કહેવુ' પણ નિરક બની જાય, જેમાં કયારેક પ્રિય-અપ્રિયની પ્રાપ્તિ હાય-પ્રાપ્તિના સ'ભવ હાય તેમાં જ તેને નિષેધ ક્યારેક કરી શકાય છે; જેમાં તેના સંભવ જ ન ઢાય તે વિષયમાં તેના નિષેધ કરાતા જ નથી જીવમાં સશરીર અવસ્થામાં પ્રિય -અપ્રિય પ્રાપ્ત છે તેથી મુક્ત અવસ્થામાં પ્રિય-અપ્રિયને નિષેધ યુક્તિયુક્ત છે, એટલે મુક્તાવસ્થામાં વિદ્યમાન એવા જીવનું... ‘અશરીર' એવા શબ્દ વડે ભાન થતુ હોવાથી અવસન્ત' એવા પન્નુછેદ થઈ શકે નહિ. (૨૦૨૧) પ્રભાસ-મુક્તાવસ્થામાં જીવ ભલે વિદ્યમાન હેાય—એ વસ્તુ વેદાભિમત પણ છે, છતાં વેદમાં તેને પ્રિય-અપ્રિય બન્નેના સ્પર્શી નથી એમ ઉક્ત વાકયમાં કહ્યું છે, તેથી મુક્ત જીવને પરમ સુખ છે એમ જે આપ કહેા છે તેને વેદમાં વિરાધ જ છે; તેથી મુક્તને સુખી કે દુ:ખી માની શકાય નહિ. ભગવાન—એ વાત તેા હું પણ માનું છું કે પુણ્યકૃત સુખ અને પાપકૃત દુઃખ મુક્તમાં નથી. વેદમાં જે પ્રિય-અપ્રિયા નિષેધ છે તે સાંસારિક સુખ અને દુઃખ જે પુણ્ય અને પાપથી થાય છે તેનેા જ નિષેધ છે. એ સાંસારિક સુખદુઃખ વીતરાગ અને વીતદોષ એવા મુક્ત પુરુષને સ્પર્શી નથી જ કરી શકતાં, કારણ કે તે પૂર્ણ જ્ઞાની છે અને કશી પણ ગાધા તેમાં છે નહિ; આ વસ્તુ જ વેદમાં કહેવામાં આવી Page #343 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦] ગણધરવાદ ગણધર] છે. પણ તેથી સ્વાભાવિક નિરુપમ વિષયાતીત સુખને પણ અભાવ મુક્તમાં છે તે વસ્તુ કેવી રીતે ફલિત થાય ? મુક્તપુરુષ વીતરાગ હાવાથી પુણ્યજનિત સુખ તેને પ્રિય નથી અને વીતદ્વેષ હાવાથી પાપજનિત દુઃખ તેને અપ્રિય નથી. આ પ્રમાણે પ્રિય અને અપ્રિય અને અભાવ છે. પણ મુક્તપુરુષમાં સુખ સ્વાભાવિક છે, અકમ જન્ય છે, નિરુપમ છે, નિપ્રતિકારરૂપ છે અને અનન્ત છે અને તે જ કારણે જે સુખ પૂર્વોક્ત પુણ્યજન્ય સુખથી અત્યંત વિલક્ષણ છે તેને પણ અભાવ ઉક્ત વેદવાકયથી ફલિત કરવા અપ્રાપ્ત છે; માટે તારે મેાક્ષ છે, મેાક્ષમાં જીવ છે, અને તેને સુખ પણ છે, એ ત્રણે ખાખતા વેદને પણ સંમત છે એમ માનવુ' જોઈ એ. પ્રભાસ-હવે માત્ર એક જ શકા છે અને તે એ કે જો વેદને ઉક્ત ત્રણે ખાખતા સંમત હેાય તે પછી વ્નરામય વૈજ્ઞત સવ” ચનિદેત્રમ”એ વાકચમાં વૃદ્ધાવસ્થામાં મરણુપત પણ સ્વર્ગ આપનાર અગ્નિહેાત્ર કરવાનું વિધાન શા માટે કર્યુ ? એમ કરવાથી તા સ્વગે જઈ શકાય, મેાક્ષની આશા તા માત્ર સુરાશા જ રહે; એટલે મનમાં એમ થઈ આવે છે કે મેાક્ષ હશે જ નહિ, અન્યથા વેદમાં મેક્ષેાપાયનું અનુષ્ઠાન કરવાની ભલામણ ન કરતાં સ્વર્ગાપાયની જ ભલામણ કેમ કરી ? ભગવાન-તુ' એ વેદવાકચના પણ અથ ઠીક સમજયા નથી. એ વાકચમાં ‘વા’ શબ્દ પણ છે, તે તરફ તારુ ધ્યાન ગયું...નથી. એ ‘વ’શબ્દ એ ખતાવે છે કે યાવજીવન અગ્નિહેત્રિનું અનુષ્ઠાન કરવું જોઈ એ. અને સાથે જ મેાક્ષાભિલાષા રાખનારે મેાક્ષમાં હેતુભૂત એવું અનુષ્ઠાન પણ કરવું જોઈ એ. આ પ્રકારે વેદપદોથી અને યુક્તિથી મેાક્ષ સિદ્ધ થાય છે, તેથી તારે એ બાબતમાં સ'શય કરવા જોઈએ નહિ. આ પ્રમાણે જરા-મરણથી રહિત એવા ભગવાને જ્યારે તેના સંશયનું નિવારણ કર્યુ. ત્યારે પ્રભાસે પેાતાના ૩૦૦ શિષ્યા સાથે દીક્ષા લીધી. (૨૦૨૪) Page #344 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણે [૧]. ૫૦. ૩. પં. ૨, જીવના અસ્તિત્વની ચર્ચા-પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિ સાથેના વિવાદમાં મુખ્ય પ્રશ્ન છે જીવન અસ્તિત્વને, ગણધર ઇન્દ્રભૂતિ દ્વારા વ્યક્ત થતું દૃષ્ટિબિંદુ ભારતીય દર્શનેમાં ચાર્વાક અથવા તો ભૌતિકદર્શનને નામે ઓળખાય છે. ચાર્વાક પક્ષ આત્માને અભાવ છે એમ જયારે કહે ત્યારે તેના અર્થ એમ નથી સમજવાનો કે આત્મા સર્વથા છે જ નહિ; પણ તેને અર્થ એટલે જ છે કે ચાર ભૂતની જેમ આત્મા એ સ્વતંત્ર દ્રવ્ય નથી અથવા તો સ્વતંત્ર તત્વ નથી. એટલે કે ચાર્વાકને મતે ભૂતના વિશિષ્ટ સમુદાયથી જે વિશિષ્ટ વસ્તુ બને છે તે આત્મા કહેવાય છે. એ સમુદાયના નારા સાથે આત્મા નામની વસ્તુને પણ નાશ થઈ જાય છે. તાત્પર્ય એ છે કે આમાં એ ભૌતિક પદાર્થ છે, ભૂત વ્યતિરિક્ત દેઈ સ્વતંત્ર તત્ત્વ નથી. તેને સર્વથા અભાવ ચાર્વાકને પણ અભીષ્ટ નથી. આ જ વસ્તુને ધ્યાનમાં રાખીને ન્યાયવાર્તિકકાર ઉદ્યોતકરે કહ્યું છે કે સામાન્ય રીતે આત્માના અસ્તિત્વ વિશે વિપ્રતિપત્તિ-વિવાદ છે જ નહિ, પણ વિવાદ જે હોય તે તે વિશેષમાં છે એટલે કે કોઈ શરીરને જ આત્મા માને છે, કેઈ બુદ્ધિને આત્મા માને છે, કઈ ઇન્દ્રિયો કે મનને જ આત્મા માને છે, અને કઈ સંઘાતને આત્મા માને છે, અને કોઈ એ બધાથી ભિને સ્વતંત્ર આત્માનું અસ્તિત્વ સ્વીકારે છે.-ન્યાયવા૦ પૃ. ૩૩૬ પ્રસ્તુત ચર્ચામાં આત્મા એ ભૌતિક નથી પણ સ્વતંત્ર તત્ત્વ છે એમ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે. આ આખી ચર્ચા એ એક જ મુદ્દાની આસપાસ થઈ છે કે આત્મા એ સ્વતંત્ર તત્વ છે કે નહિ. અને આખરે એમ સિદ્ધ કરવામાં આવ્યું છે કે આમતવ એ સ્વતંત્ર તત્ત્વ છે, માત્ર ભૌતિક નથી. અહીં અપાયેલી યુક્તિઓ ભારતીય દર્શનોમાં સાધારણ છે. કોઈ ગ્રંથમાં તેને વિસ્તાર છે તો કેઈમાં સંક્ષેપ. બ્રાહ્મણ-બૌદ્ધ-જૈન કોઈ પણ દર્શનને ગ્રંથ જુએ તો તેમાં આવી જ યુક્તિઓ વડે આત્માનું સ્વાતંત્ર્ય સિદ્ધ કરવામાં આવ્યું છે. ચાઇ અને બૌદ્ધ એ બનને આટલી વાતોમાં સહમત છે કે આત્મા એ સ્વતંત્ર દ્રવ્ય નથી અને નિત્ય દ્રવ્ય નથી; અર્થાત શાશ્વત દ્રવ્ય નથી. અર્થાત આત્મા બંનેને મતે ઉત્પન્ન થનાર છે; પણ ચાર્વાક અને બૌદ્ધમાં જે મતભેદ છે તે એ કે બુદ્ધિ, આત્મા જ્ઞાન કે વિજ્ઞાન નામની એક સ્વતંત્ર વસ્તુ છે એમ બૌદ્ધો માને છે, જ્યારે ચાર્વાક તેને માત્ર ચાર કે પાંચ ભૂતામાંથી નિપન્ન થનારી માત્ર પરતંત્ર વસ્તુ માને છે. બૌદ્ધો જ્ઞાનને અનેક કારણથી ઉત્પન તો માને છે અને એ અર્થમાં જ્ઞાનને પરતત્ર પણ કહે છે, પણ એ જ્ઞાનનાં કારમાં જ્ઞાન અને જ્ઞાનેતર બને પ્રકારનાં કારણોને સ્વીકારે છે, જ્યારે ચાર્વાક જ્ઞાનનિપત્તિમાં માત્ર ભૂતાને એટલે કે જ્ઞાનેતર કારણોને જ માને છે. તાત્પર્ય એ છે કે જ્ઞાન જેવી એક મૂળ તવભૂત વસ્તુ છે જે અનિત્ય છે એમ બૌદ્ધો માને છે, જ્યારે ચાર્વાકે તેને મૂળ તત્ત્વ તરીકે સ્વીકારતા નથી, પણ ભૂતાને જ મૂળ તવામાં સ્થાન આપે છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨) ગણધરવાદ [૩. ૫૦ ૩– બૌદ્ધો જ્ઞાન-વિજ્ઞાન અને આત્મા એ બધાંને એક જ વસ્તુ માને છે, એટલે આત્મા અને જ્ઞાનમાં માત્ર નામને ભેદ છે એમ માને છે, વસ્તભેદ નથી. આથી ઉલટુ ન્યાય-વૈશેષિક અને મીમાંસક આત્મા અને જ્ઞાનને જદી જદી વસ્તુ સ્વીકારે છે. નૈયાયિકાદિસંમત જ્ઞાન ગુણ એ જ બૌદ્ધમતે આત્મા છે. સાંખ્યને મતે આત્મા–પુરુષ એ સ્વતંત્ર તત્ત્વ છે અને બુદ્ધિ એ પ્રકૃતિમાંથી નિષ્પન થનાર વિકાર છે, જેમાં જ્ઞાન, સુખ, દુઃખ આદિ વૃત્તિઓ પેદા થાય છે. બૌદ્ધો આત્મા અને જ્ઞાનને એક માનતા હોવાથી તેમને મતે આત્મા કે જ્ઞાન એ પણ અનિત્ય છે, જ્યારે બીજા દાર્શનિકોને મતે આત્માપુરુષ એ નિત્ય છે અને બુદ્ધિ કે જ્ઞાન અનિત્ય છે. શાંકર વેદાન્તને મતે આત્મા ચિસ્વરૂપ છે, જે ફૂટસ્થ નિત્ય છે; જ્ઞાન એ તેને ગુણ કે ધર્મ ન હતાં અંતઃકરણની એક વૃત્તિ છે અને અનિત્ય છે. પૃ૦ ૩. ૫૦ ૩. વૈશાખ સુદ એકાદશી –આ દિવસે ભગવાન મહાવીરને સમાગમ ગણધરે સાથે થયે એમ તાબર માન્યતા છે; પરંતુ દિગમ્બર માન્યતા પ્રમાણે કેવલ જ્ઞાન થયા પછી છાસઠ દિવસે ગણધરનો સમાગમ થયો છે તેથી ઉક્ત તિથિ તેમને માન્ય નથી. આ માટે જુઓ કષાય પાહુડ ટીકા, પૃ. ૭૬. ભગવાન મહાવીરનું આયુ ૭૨ વર્ષનું હતું અને બીજા મતે ૭૧ વર્ષ ૩ માસ અને ૨૫ દિવસનું હતું એ પ્રકારની ભગવાન મહાવીરના આયુ વિશેની બે માન્યતાને ઉલ્લેખ કરીને કષાય પાહડની ટીકામાં એ બે માન્યતામાંથી કઈ ઠીક છે તેના ઉત્તરમાં વીરસેન સ્વામીએ જણાવ્યું છે કે એ બેમાંથી કઈ માન્યતા ઠીક છે એ વિશેને ઉપદેશ અમને મળ્યો નથી એટલે એ બાબતમાં મૌન રહેવું એ જ ઉચિત છે. જુઓ પૃ. ૮૧. દિગંબરે મતે વૈશાખ શુકલ એકાદશીને બદલે શ્રાવણ કૃષ્ણ પ્રતિપદા તીર્થે પત્તિની તિથિ છે. ષટ્રખંડાગમ ધવલા–પૃ. ૬૩. ૩. ૪. મહસેન વનમાં-ગણધરને સમાગમ મહસેન વનમાં થયો હતો અને ત્યાં જ તીર્થપ્રવર્તન થયું હતું. આ માન્યતા ભવેતાંબરોની છે, પરંતુ દિગંબરે મતે એ સમાગમ રાજગૃહની નજીકના વિપુલાચલ પર્વત ઉપર થયો હતો અને ત્યાં જ તીર્થનું પ્રવર્તન થયું હતું. જુઓ કષાય પાહુડી ટીકા, પૃ. ૭૩. ૩. ૧૦. સંદેહ-એટલે સંશય. એકતર નિર્ણય કરાવે એવા સાધક પ્રમાણુ અને બાધક પ્રમાણુના અભાવમાં વસ્તુના અસ્તિત્વનો કે નિષેધનો નિર્ણય થતો ન હોય ત્યાં અસ્તિત્વ અને નાસ્તિત્વ-જેવી બને કોટિને સ્પર્શ કરનારું જે જ્ઞાન થાય છે તે સંશય કહેવાય છે. જેમ કે જીવ છે કે નહિ ? આ સાપ છે કે નહિ ? અથવા આ સાપ છે કે દેરડું ? ૩. ૧૧. સિદ્ધિ-પ્રત્યક્ષાદિ પ્રમાણ વડે વસ્તુને નિર્ણય કરવું તે. ૩. ૧૧. પ્રમાણ–વસ્તુનું સમ્યજ્ઞાન જેથી થાય તે પ્રમાણુ કહેવાય છે. ચાવકને મત માત્ર પ્રત્યક્ષ-ઈન્દ્રિ દ્વારા થતું જ્ઞાન-જ પ્રમાણ છે. બૌદ્ધો અને કેટલાક વૈશેષિક આચાર્યો પ્રત્યક્ષ અને અનુમાન એ બેને પ્રમાણ માને છે. સાધન-હેતુ-લિંગ વડે કરી સાધ્યનું જ્ઞાન કરવું તે અનુમાન છે; જેમ કે દૂરથી પાટા ઉપર ધુમાડા જોઈને ગાડી આવવાનું જ્ઞાન કરવું તે અનુમાન છે. સાંખ્યો અને કેટલાક વશેષિકો તથા પ્રાચીન બૌદ્ધો પ્રત્યક્ષ અનુમાન અને આગમ એ ત્રણ પ્રમાણ માને છે. આગમ Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩. ૨૫.] ટિપ્પણો [૧૮૩ એટલે આપ્ત પુરુષનું વચન અથવા તો શાસ્ત્ર. નૈયાયિકો અને પ્રાચીન જૈનાગોમાં ઉક્ત ત્રણ ઉપરાંત ઉપમાન પ્રમાણ પણ માનવામાં આવ્યું છે. સાદસ્યથી જ્ઞાન કરવું તે ઉપમાન છે; જેમ કે ગાય જેવું ગવય (રેઝ) છે. પ્રભાકર મીમાંસકોને પક્ષ પૂર્વોક્ત પ્રમાણે ઉપરાંત અર્થા૫ત્તિને અને કુમારિયાદિ મીમાંસકેને પક્ષ અર્થપત્તિ અને અભાવને પણ પ્રમાણ માને છે. કોઈ એક પ્રમાણસિદ્ધ અર્થની ઉપસ્થિતિને આધારે અન્ય પક્ષ અર્થની કલ્પના કરવી તે અર્થપત્તિ છે; જેમ કે દેવદત્ત જડે છે. છતાં તે દિવસે તે ખાતો નથી, એ ઉપરથી તેના રાત્રિભૂજનનું જ્ઞાન કરવું તે અર્થપત્તિ છે. મીમાંસકોનું કહેવું છે કે અનુમાનમાં દષ્ટાંત હોય છે, પણ અર્થપત્તિમાં દૃષ્ટાંત હેતું નથી. પૂર્વોક્ત પ્રત્યક્ષાદિ પાંચે પ્રમાણુની જ્યાં ઉત્પત્તિ ન હોય ત્યાં અભાવ પ્રમાણુ પ્રવૃત્ત થાય છે એમ મીમાંસકો માને છે. એ અભાવ પ્રમાણ એ ઘટાદિ વસ્તુના જ્ઞાનને અભાવ છે અથવા તે ધટાદિથી જિન ભૂતલાદિ વસ્તુનું જ્ઞાન અર્થાત માત્ર ભૂતલનું જ્ઞાન થાય તેથી પ્રમાતા સમજે કે અહીં ઘડે નથી. જૈન દાર્શનિકોએ માત્ર બે જ પ્રમાણ માન્યાં છે. પ્રત્યક્ષ અને પરોક્ષ. અનુમાનાદિ બધાં પ્રત્યક્ષેત્ર પ્રમાણેને સમાવેશ પરીક્ષમાં છે. ૩. ૧૭. જીવ પ્રત્યક્ષ નથી આત્મા પ્રત્યક્ષ નથી એ મત માત્ર ચાર્વાકને જ નથી, પણ પ્રાચીન યાયિક અને વૈશેષિકો પણ આત્માને અપ્રત્યક્ષ માનતા હતા એ જ કારણ છે કે ન્યાયસૂત્રમાં (૧. ૧, ૧૦) ઈચ્છા-દેષ વગેરેને આત્મલિંગો કહ્યાં છે. અને તેના ઉત્થાનમાં ભાષ્યકારે સ્પષ્ટ કહ્યું છે કે આત્મા પ્રત્યક્ષ નથી, પણ તેનું જ્ઞાન આગમ ઉપરાંત અનુમાનથી પણ થઈ શકે છે. વૈશેષિક દર્શનના પ્રસિદ્ધ ભાષ્યકાર પ્રશસ્ત પાદે પણ આત્મનિરુપણ પ્રસંગે (પ્રશસ્તપાદ ભાષ્ય પૃ. ૩૬૦) કહ્યું છે કે આત્મા સૂક્ષ્મ હેવાથી અપ્રત્યક્ષ છે છતાં તેનું કારણ વડે અનુમાન થઈ શકે છે. આમ છતાં પ્રાચીન નૈયાયિકવશેષિકોએ પણ ગિજ્ઞાન વડે તે આત્માને પ્રત્યક્ષ મા જ છે. અર્થાત સાધારણ મનુષ્યને આત્મા પ્રત્યક્ષ નથી, પણ ગિજનેને છે. તકના અખાડામાં યોગિપ્રત્યક્ષ અને આગમમાં ભેદ નથી રહેતા એટલે તૈયાયકશૈશેષિકોએ આત્માને અનુમાનથી સિદ્ધ કરવાનું ઉચિત માન્યું છે. પણ તર્કના વિકાસે આગળ જઈને સાધારણ મનુષ્યને પણ આત્મા પ્રત્યક્ષ છે એમ સિદ્ધ કર્યું. અને ચાર્વાક સિવાયનાં બધાં દર્શનો પ્રત્યયના આધારે આત્મા પ્રત્યક્ષ છે એમ માનવા લાગ્યાં. વિશેષ માટે જુઓ પ્રમાણમીમાંસા 2િ0, પૃ. ૧૩૬. ૩. ૨૧. પરમાણુ-તુલના કરે, ઈશ્વરકૃષ્ણના પ્રકૃતિ વિશેના આ કથન સાથે –“સૌફક્યાર તનપરિયનમાવત્ ચિંતસ્વયુવઘેઃ” સાંખ્ય કા. ૮ ૪-૧. અનુમાન પ્રત્યક્ષપૂવક છે–અનુમાન પ્રત્યક્ષપૂર્વક છે એ વસ્તુ ન્યાયસૂત્રમાં કહી છે-૧, ૧, ૫. અને તેના ભાષ્યમાં સ્પષ્ટીકરણ કર્યું છે કે પ્રસ્તુતમાં લિંગ અને લિંગના સંબંધનું અને દર્શન લિંગનું એને પ્રત્યક્ષ સમજવું. લિંગલિંગીના સંબંધનું પ્રત્યક્ષ થયું હોય તે આગળ જઈને ૧. ન્યૂયાભાષ્ય ૧, ૧, ૩, વૈશેષિક સૂત્ર ૯, ૧. ૧૧ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪] ગણધરવાદ [૪. ૨.~ સ્મરણુ થાય. એ સ્મરણુસહષ્કૃત લિંગ પ્રત્યક્ષ હાય ત્યારે પરાક્ષ અર્થનું અનુમાન થાય છે. આ જ વસ્તુ આ. જિનભદ્રે અહીં સૂચવી છે. ૪. ૪. લિંગ-—સાધ્યની સાથે જે વસ્તુને અવિનાભાવ હેાય એટલે કે જે વસ્તુ સાધ્ય વિના કદી સંભવતી ન હોય તે લિંગ અથવા તેા સાધન કહેવાય છે. આથી જ જો લિંગ ઉપસ્થિત હાય તા સાધ્ય વસ્તુ અવશ્ય હોવી જોઈએ એમ અનુમાન થાય છે. ૪. ૬. અવિનાભાવ—એટલે વ્યાપ્તિ, એના શબ્દાર્થ એ છે કે તેના વિના ન હેાવું. સાધનનુ સાધ્યના વિના ન હોવું તે તેને અવિનાભાવ છે. આ સંબંધને કારણે જ જ્યાં સાધન હોય છે ત્યાં સાધ્યનુ અનુમાન થઈ શકે છે. કેટલીક વસ્તુમાં સહભાવને! નિયમ હોય છે અને ટલીકમાં ક્રમભાવના નિયમ હાય છે, જ્યાં સહભાવ હોય છે ત્યાં મને એક કાળમાં રહે છે એવા નિયમ છે અને જેમાં ક્રમભાવ હાય છે તે વસ્તુએ કાલક્રમમાં નિયત છે. આમ, અવિનાભાવ એ સહભાવી અને ક્રમભાવી એમ બંને પ્રકારે સભવે છે. જુએ પ્રમાણુમીમાંસા ૧. ૨,૧૦, ૪. ૬. લિંગી—અર્થાત્ સાધ્યું. જે વસ્તુ સાધન–લિંગ વડે સિદ્ધ કરવાની હોય છે તે સાધ્ય કહેવાય છે. ૪. ૭. સ્મરણ—એટલે સ્મૃતિ, વસ્તુના અનુભવ થયા પછી એ અનુભવ સ ંસ્કારરૂપે કાયમ રહે છે. એ સંસ્કારને કાઈપણ નિમિત્તને લઈને યારે પ્રોાધ થાય છે એટલે કે જ્યારે એ સંસ્કાર જાગે છે ત્યારે જે જ્ઞાન થાય છે તે સ્મૃતિ અથવા તા સ્મરણુ કહેવાય છે. ૪. ૧૨. સૂર્યની ગતિ—સર્વથા અપ્રત્યક્ષ છતાં જે અનુમાનગમ્ય છે તેના ઉદાહરણ તરીકે સૂર્યની ગતિ પ્રાચીન કાળથી સૂચવવામાં આવી છે, બૌદ્ધોના ઉપાયદયમાં, ન્યાયભાષ્યમાં અને શાખરભાષ્યમાં તે મળે છે; પણ ન્યાયવાતિ કકારે (પૃ. ૪૭) આના વિરાધ કર્યાં છે. એ વિરધને નજર સામે રાખીને આ ગાથામાં પૂર્વ પક્ષ છે. ૪. ૧૮. સામાન્યતાદૃષ્ટ અનુમાન—વસ્તુનાં બે રૂપ છે : સામાન્ય અને વિશેષ, સાધ્ય વસ્તુનાં સામાન્ય અને વિશેષ બન્ને રૂપ નહિ પણ માત્ર સામાન્યરૂપ જ કથારેક દૃષ્ટપ્રત્યક્ષ હાય તા તેવી વસ્તુ જેમાં સાધ્યું છે તે અનુમાનને સામાન્યતાદૃષ્ટ અનુમાન કહેવાય છે. આથી ઊલટુ', પૂર્વવત્ અને રોષવત્ અનુમાનમાં સાધ્યવસ્તુનાં બન્ને રૂપે! કયારેક પ્રત્યક્ષ હોય છે. અનુમાનના ઉક્ત ત્રણે પ્રકાર વિશેના ઇતિહાસ માટે જુએ પ્રમાણુમીમાંસા ટિપ્પણુ પૃ. ૧૩૯ તથા ન્યાયાવતારવાતિ કવૃત્તિ પ્રસ્તાવના, પૃ. ૭૧, સાંખ્ય કા. ૬. ૪. ૨૬. માગમ—શાસ્ત્રનાં વચન તે આગમ. મીમાંસા આગમને અપૌરુષેય એટલે કે કાઈ પણ પુરુષે કહેલ નથી એમ માને છે. નૈયાયિકાદિ તેને ઈશ્વરકૃત કહે છે, અને જૈન, બૌદ્ધ તેને વીતરાગ પુરુષ-પ્રણીત કહે છે. ૪. ૨૬. આગમ અનુમાનથી જુદું પ્રમાણ નથી--આ મતનું સમર્થન પ્રશસ્તપાદે (પૃ ૫૭૬) કયુ ' છે અને દિગ્માગ આદિ બૌદ્ધ વિદ્વાના પણ તેમ જ કરે છે—પ્રમાણ Page #348 -------------------------------------------------------------------------- ________________ [૧૮૫ ૪. ૨૭.] ટિપણે વાર્તિક- પzવૃત્તિ પૃ. ૪૧૬, હેતુબિ૬ ટીકા પૃ. ૨-૪. ન્યાયસૂત્રમાં પૂર્વ પક્ષરૂપે છે. ૨. ૧. ૪૯-૫૧. ૪.૨૭. દષ્ટાર્થવિષયક આગમન-આગમના બે ભેદ માટે જુઓ ન્યાયસૂત્ર ૧. ૧ ૮. ૫.૧૪. અવિસંવાદી–વિસંવાદ એટલે પૂર્વોપરવિરોધ. તે વિરોધ જેમાં ન હોય તે અવિસંવાદી કહેવાય છે. ૫. ૧૬, આપ્તજેનું વચન પ્રમાણ માનવામાં આવે તે આપ્ત, માતા-પિતાદિ લૌકિક આપ્ત છે અને રાગદ્વેષથી રહિત પુરુષ તે અલૌકિક આપ્ત છે. ૬. ૧. વિજ્ઞાનઘન–અહીં ઉદ્દત પાઠ તેના પૂરા સંદર્ભમાં આ પ્રમાણે છે– "स यथा सैन्धवखिल्य उदके प्रास्त उदकमेवानुविलीयेत न हास्योद्ग्रहणायैव स्यात् । यतो यतस्त्वाददीत लवणमेवैव वा अर इदं महदभूतमनन्तमपार विज्ञानधन एव । एतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवानुविनश्यति न प्रेत्य संज्ञास्तीत्यरे ब्रवीमीति होवाच याज्ञवल्क्यः।" બહદારણ્યકેપનિષદ ૨. ૪. ૧૨ ઉક્ત અવતરણમાં પંદરછેદ શાંકરભાષ્યને અનુસરીને કર્યો છે. અને તેને શાંકરભાષ્યાનુસારી ભાવાર્થ આ પ્રમાણે છે-જેમ મીઠાના ગાંગડાને પાણીમાં નાખવામાં આવે છે તે પાણીમાં વિલીન થઈ જાય છે. મીઠ' એ પાણીનો જ વિકાર છે; ભૂમિ અને તેના સંપર્કથી પાણીનું મીઠું બની જાય છે. પણ એ જ મીઠાને જ્યારે પાણી છે તેની યોનિ છે તેમાં નાખવામાં આવે ત્યારે તેમાં જે અન્યસંપર્કજન્ય કાઠિન્ય હતું, તે નષ્ટ થઈ જાય છે. આ જ તેનું પાણીમાં વિલયન કહેવાય છે. આમ થવાથી એ મીઠાના ગાંગડાને કઈ પકડી શકવા સમર્થ નથી પણ પાણીને ગમે ત્યાંથી લે તે તે ખારું જ લાગે છે. આ ઉપરથી કહી શકાય કે મીઠાના ગાંગડાનો સર્વથા અભાવ નથી થઈ ગયે. પણ તે પાણીમાં મળી ગયો છે, પોતાના મૂળરૂપમાં આવી ગયો છે; તે ગાંગડારૂપે હવે નથી. તે જ પ્રમાણે હે મૈત્રેયી ! આ મહાન ભૂત છે–પરમાત્મા છે તે અનન્ત છે, અપાર છે. એ જ મહાન ભૂતમાંથી અર્થાત પરમાત્મામાંથી અવિદ્યાને કારણે તું પાણીમાંથી મીઠાને ગાંગડાની જેમ મટ્યરૂ૫ બની ગઈ જ્યારે તારા એ મર્યરૂપને વિલય અનન્ત અને અપાર એવા એ મહાન ભૂત પરમાત્મા વિજ્ઞાનધનમાં થઈ જાય છે ત્યારે માત્ર એ જ એક અનન્ત અને અપાર મહાન ભૂત રહે છે, બીજું કશું જ રહેતું નથીપણ પરમાત્મા મત્યભાવને પામે કેવી રીતે ? તેને ઉત્તર છે-જેમ સ્વરછ સલિલમાં ફીણ અને બુદ્દબુદ છે તેમ પરમાત્મામાં કાર્ય-કારણ-વિષયાકારરૂપે પરિણુત એવાં નામ અને રૂપાત્મક ભૂત છે, એ ભૂતોને કારણે પાણીમાંથી મીઠાના ગાંગડાની જેમ મર્યને સંભવ છે પણ શાસ્ત્રશ્રવણ વડે બ્રહ્મવિદ્યા પામીને જ્યારે મત્ય જીવ પિતાને બ્રહ્મભાવ-પરમાત્મભાવ સમજે છે ત્યારે કાર્ય-કારણ-વિષયકારે પરિણત એવાં નામ-રૂપાત્મક ભૂતો પણ નિશ્ચલ જલમાં ફીણ અને બુદ્દબુદની જેમ નષ્ટ થઈ જાય છે, અને પછી મત્ય પણ પરમાત્મામાં લીન થઈ જાય છે, અને માત્ર અનન્ત-અપાર પ્રજ્ઞાનધન વિદ્યમાન રહે છે એમાં ગયા પછી જીવની કઈ વિશેષ સંજ્ઞા રહેતી નથી, કારણ કે હું અમુક છું અને અમુકને પત્ર-પિતા વગેરે છું' એવી સંજ્ઞાઓ અવિદ્યાકત છે અને અવિદ્યા તે સમૂળી નષ્ટ થઈ ગઈ છે. ઉક્ત અવતરણને અદ્વૈતવાદી શંકરાચાર્યે આ પ્રમાણે અર્થ ઘટાવ્યું છે. તેમને મતે ભૂતે એ આવિદ્યક હોવાથી માયિક છે. વળી પરમ મહાન ભૂતને અર્થે તેમણે પરમાત્મા કે બ્રહ્મ એવો કર્યો છે, २४ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ૬] ગણધરવાદ [૫.૨૫ નાશના અર્થ સર્વથા અભાવ નહિ, પણુ સ્વયેાનિરૂપમાં વિલયન મળી જવુ એવા કર્યાં છે. વળી ‘વિજ્ઞાનધન' એ શબ્દથી નવુ વાકય શરૂ નથી કર્યું, પણ તે પૂર્વ વાકયનું ઉપાંત્ય પદ છે, જ્યારે પ્રસ્તુત અવતરણમાં એ જ પદથી વાકય શરૂ થાય છે. શંકરના મતે વિજ્ઞાનધનમાંથી જીવ ઉત્પન્ન થઈ તેમાં લીન થઈ જાય છે એવા અર્થ છે, જ્યારે પ્રસ્તુતમાં ભૂતામાંથી વિજ્ઞાનધન ઉત્પન્ન થાય છે અને ભૂતાના નાશ પછી તેના પણ નાશ થઈ જાય છે એવા અ ઇન્દ્રભૂતિ સમજે છે. નૈયાયિક ઉપનિષદના આ વાકયને પૂર્વ પક્ષરૂપે સમજે છે અને તેનેા અર્થ ઇન્દ્રભૂતિએ જે પ્રકારના કરરી છે તે જ લે છે यद्धिज्ञानघनादिवेदवचनं तत् पूर्वपक्षे स्थितं । पौर्वापर्य विमर्श शून्यहृदयैः सेोऽर्थे गृहितस्तदा ॥ ૬. ૧. ભૂતા—પૃથ્વી, જલ, તેજ-અગ્નિ અને વાયુ એ ચાર અથવા પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ એ પાંચ ભૂતા માનવામાં આવે છે. ૬. ૩. રૂપ—પૃથ્વી, જલ, તેજ, વાયુ એ ચાર મહાભૂતા અને તેને લઈને જે કંઈ છે તે બધું બૌદ્ધમતે રૂપ કહેવાય છે. જુએ અભિધમ્મથસંગહ, પરિચ્છેદ ૬. ૬. ૩. પુદ્દગલ—જૈના અને ખીજા દાર્શિનિકા જેને જીવ કહે છે, તેને બૌદ્ધો પુદ્ગલ કહે છે. જુએ કથાવત્યુ ૧. ૧૫૬. પૃ. ૨૬; મિલિન્દ પ્રશ્ન પૃ. ૨૭, ૯૫, ૩૦૪ આદિ અને પુગ્ગલપત્તિ જેમાં વેાના વિવિધરૂપે ભેદે પુદ્ગલને નામે કરવામાં આવ્યા છે. તત્ત્વાર્થં ૫. ૨૩. જૈન મતે પુદ્ગલના સામાન્ય અર્થ જડ પરમાણુ પદાર્થ છે, પરંતુ ભગવતીમાં (૮. ૩, ૨૦, ૨) પુદ્ગલ શબ્દ જીવ અર્થમાં પશુ વપરાયેલા છે. ૬. ૬. સશરીર આત્માને—આ અવતરણના છાંદેાગ્ય ઉપનિષદમાં જે પાઠ છે તે તેના પૂરા સંદર્ભોમાં આ પ્રમાણે છે—“ધવન્મર્ત્ય વાહ શરીરમા। મૃત્યુના તરસ્યારીરા-ડડમનેઽધિષ્ઠાનમાતો वै सशरीरः प्रियाभ्यां न वै सशरीरस्य सतः प्रियाप्रिययेोर पहतिरस्त्यशरीरं वाव सन्त न प्रियाप्रिये પ્રાત:।” ૮-૧૨-૧ આમાંના ‘વાવ સન્ત' એવા પદચ્છેદ આચાર્ય જિનભદ્ર સામે પણુ હતા. જુએ ગા. ૨૦૨૦. આ અવતરણના જિનભદ્રસંમત અ† માટે જુએ ગા. ૨૦૧૫-૨૦૨૩. આચાય શ ંકરને આ અવતરણના અર્થ એવા જ માન્ય છે જે પ્રમાણે પ્રસ્તુતમાં કરવામાં આવ્યો છે. તેમનુ કહેવુ છે કે ધર્મ અને અધમ - કૃત સુખ અને દુ:ખ એ સસારી જીવને છે, પણ મુક્તને નથી; મુક્તને તે નિરતિશય સુખ-આનંદ છે. આ અવતરણને નૈયાયિકને પણ અહીં જે અર્થ છે તે જ ઈષ્ટ છે. ન્યાયમંજરી, પૃ. ૫૦૯ ૬, ૯. સ્વગની ઈચ્છાવાળા આનુ મૂળ વાકય છાપ્યા પ્રમાણે મૈત્રાયણી ઉપનિષદમાં નથી, પણ મૈત્રાયણી સ ંહિતામાં (૧. ૮. ૭) છે. પ્રસ્તુતમાં ઉપનિષદ્મહાવાકયકેાષને આધારે ઉલ્લેખ કરેલા. એ વાકય તૈત્તિરીય બ્રાહ્મણમાં પણ છે-૨. ૧. અને તૈત્તિરીય સંહિતામાં પણ છે-૧. ૫. ૯. ૧, ૬. ૯. અગ્નિહેાત્ર—એક પ્રકારના યજ્ઞ. Page #350 -------------------------------------------------------------------------- ________________ ટિપણે ૯.૯] ૧૮૭] ૬. ૯. આત્મા અકર્તા–સાંખ્યમત પુરુષનિરૂપણુ માટે જુઓ સાંખ્યકારિકા ૧૭–૯. ૭. ૧૧. જીવ પ્રત્યક્ષ છે–જીવ અને જ્ઞાનને અભેદ માનીને અહીં જીવને પ્રત્યક્ષ કહ્યો છે. કારણ કે જ્ઞાન પ્રત્યક્ષ છે. આ બાબતમાં દાર્શનિકના વિવિધ મત છે. નિયાયિક-વૈશેષિકે જ્ઞાન અને જીવને ભેદ માને છે. તેમને મતે જ્ઞાનનું પ્રત્યક્ષ થાય તે પણ આત્માનું પ્રત્યક્ષ ન હોય એમ બને. સાંખ્યયોગને મતે ૫ણું જ્ઞાન અને પુરુષને ભેદ છે. એટલે જ્ઞાન પ્રત્યક્ષ છતાં પુરુષ અપ્રત્યક્ષ રહે એવો સંભવ છે. વેદાન્ત આત્માને ચિવિજ્ઞાનમય માને છે એટલે વિજ્ઞાનનું પ્રત્યક્ષ એ જ અમાનું પણ પ્રત્યક્ષ છે. ગુણ-ગુણને ભેદ માન્યા છતાં પણ ન્યાયમંજરીકાર જ્યને આત્મપ્રત્યક્ષ સિદ્ધ કર્યું છે. ન્યાયમ, ૪૩૩ જ્ઞાનના પ્રત્યક્ષની બાબતમાં પણ દાર્શનિકમાં એકમાત્ય નથી. જૈન-બૌદ્ધ -પ્રભાકર-વેદાંત એટલાં દર્શને જ્ઞાનને સ્વપ્રકાશ-સ્વવિદિત-સ્વપ્રત્યક્ષ માને છે; એટલે કે જ્ઞાન પોતે જ પોતાનું પ્રત્યક્ષ કરે છે એમ માને છે, જ્ઞાનનું જ્ઞાન કરવા માટે બીજા કોઈ જ્ઞાનની આવશ્યકતા સ્વીકારતા નથી. આથી વિપરીત તૈયાયિક-વૈશેષિકે જ્ઞાનનું સ્વપ્રત્યક્ષ માનતા નથી, પણ એક જ્ઞાનનું બીજા જ્ઞાન વડે પ્રત્યક્ષ માને છે, જ્યારે સાંખ્ય-ગના મતે પુરુષ દ્વારા બધી બુદ્ધિવૃત્તિઓ પ્રતિભાસિત થાય છે. પણ કુમારિલ અને તેના અનુયાયી તે જ્ઞાનને પરોક્ષ જ માને છે; અર્થાત જ્ઞાનનું અસ્તિત્વ અનુમાન અને અર્થપતિથી સિદ્ધ કરે છે. તેમને મતિ જ્ઞાનનું પ્રત્યક્ષ છે જ નહિ આ બાબતમાં વિશેષ વિવરણ માટે જુએ પ્રમાણુમીમાંસા ટિ, પૃ. ૧૩. ૭. ૧૬. સ્વસંવેદન–પિતાનું જ્ઞાન પોતે જ કરવું તે સ્વસંવેદન. એ પણ પ્રત્યક્ષ જ્ઞાનને એક પ્રકાર છે. ૭. ૧૬. સ્વસંવિદિત–જેનું જ્ઞાન પિતાથી જ થયું હોય તે સ્વસંવિદિત. ૭. ૨૨, પ્રત્યક્ષેતર–પ્રત્યક્ષથી ઇતર-એટલે કે બિન અનુમાનાદિ. ૮. ૧. બાધક–કઈ પણ વસ્તુના વિરોધમાં જે પ્રમાણ ઉપસ્થિત કરવામાં આવે તે બાધક પ્રમાણ કહેવાય. ૮. ૧૭. અહંપ્રત્યય–આત્માની અહંપ્રત્યયથી સિદ્ધિ કરવાનો પ્રકાર બહુ જુનો છે, ન્યાયભાષ્ય (૩. ૧. ૧૫.) માં પણ વૈકાલિક અહંપ્રત્યયના પ્રતિસંધાનને આધારે આચાર્ય જિનભદ્રની જેમ જ આત્મસિદ્ધિ કરવામાં આવી છે. અને પ્રશસ્તપાદભાષ્ય (પૃ. ૩૬૦)માં અને ન્યાયમંજરી (પૃ. ૪૨૯)માં પણ અહંપ્રત્યયને આત્મવિષયક બતાવવામાં આવ્યો છે. ન્યાયવાર્તિક (પૃ. ૩૪૧)માં તે અહં. પ્રત્યયને પ્રત્યક્ષ કહ્યો છે. ૮. ૨૨. અહપ્રત્યય દેહવિષયક નથી— આ માટે ન્યાયસૂત્રની આત્મપરીક્ષા (૩, ૧. ૧) અને પ્રશસ્તપાદભાષ્યનું આત્મપ્રકરણ (પૃ. ૩૬૦) જુઓ. વિશેષ માટે આત્મતત્વવિવેક (પૃ૦ ૩૬૬) અને ન્યાયાવતારવાવ ની તુલનાત્મક ટિપણી પૃ૦ ૨૦૬-૨૦૮ જુઓ. - ૯, ૯. સંશયક્ત એ જ જીવ- આચાર્ય જિનભદ્રની આ ગાથાઓમાં અપાયેલી દલીલો સાથે આયાય શંકરની ઉક્તિની તુલના કરવા જેવી છે. આચાર્ય શંકર કહે છે કે બધા લોકેને આત્માના અસ્તિત્વની પ્રતીતિ છે; હું નથી” એવી પ્રતીતિ કોઈને નથી. જો લેકેને પોતાનું અસ્તિત્વ અજ્ઞાત હોય તો હું નથી' એવી પ્રતીતિ થવી જોઈએ. બ્રહ્મસૂત્ર શાંકરભાષ્ય ૧, ૧. ૧ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮] ગણધરવાદ [૯. ૧૫૯. ૧૪. અનનુરૂપ આ દલીલ સાથે ન્યાયસૂત્ર (૩. ૨. ૫૪)ની દલીલની તુલના કરવા જેવી છે. તેમાં કહ્યું છે કે શરીરના ગુણમાં અને આત્માના ગુણોમાં વિધર્યું છે. ૯. ૧૪. ગુણ-ગુણીભાવ–આને ગુણ આ છે અને આ આને ગુણી છે તેવી વ્યવસ્થા. ૯. ૨૩. પક્ષ સાધ્ય- જે સિદ્ધ કરવાનું હોય તે ધર્મથી જે વિશિષ્ટ હોય તે પક્ષ કહેવાય. અથવા તે સાધ્ય પણ પક્ષ કહેવાય છે. તેની પહેલેથી પ્રતીતિ ન હોવી જોઈએ-તે પ્રથમથી જ્ઞાત ન હોવું જોઈએ. એટલે કે જે વિશે સંદેહ, વિપરીત જ્ઞાન અથવા તે અનયવસાય હોય તે સાધ્ય બને છે. વળી પ્રત્યક્ષાદિ પ્રમાણેથી જે બાધિત ન હોય તે જ સાધ્ય બની શકે છે. વળી પિતાને અનિષ્ટ હોય તે પણ સાધ્ય ન બની શકે. જુઓ પ્રમાણનયતવાલેક ૩. ૧૪-૧૭. ૯, ૨૪, પક્ષાભાસ–પક્ષના ઉક્ત લક્ષણથી જે વિપરીત હોય તે પક્ષાભાસ કહેવાય-વિશેષ વિવરણ માટે જુઓ પ્રમાણમીમાંસા ભાવ ટિ, પૃ ૮૮. ૯. ૩૦. સ્વાસ્થૂપગમ–પોતાને સ્વીકાર ૧૦. ૧૮. વિપક્ષવૃત્તિ-સાયને જેમાં અભાવ હેય તે વિપક્ષ. તેમાં જે હેતુ રહે તે વિપક્ષવૃત્તિ કહેવાય. ૧૦. ૨૫. ગુણેના પ્રત્યક્ષથી આત્માનું પ્રત્યક્ષ-પ્રશસ્તપાદે (પૃ૦ ૫૫૩) બુદ્ધિ-સુખાદિ આત્મગુણોનું પ્રત્યક્ષ આત્મા અને મનના સંનિકર્ષથી માન્યું છે પણ જેને ગુણ પ્રત્યક્ષ હોય તે વસ્તુ પણ પ્રત્યક્ષ હેય એવો નિયમ પ્રશરતપાદને માન્ય નથી, કારણ, તેમને મત આકાશને ગુણ શબ્દ અને વાયુને ગુણ સ્પર્શ એ પ્રત્યક્ષ છતાં આકાશ અને વાયુ અપ્રત્યક્ષ છે (પૃ૦ ૫૦૮, ૨૪૯). એટલે આચાર્ય જિનભદ્ર ગુણ-ગુણીની ભેદભેદની ચર્ચા કરી છે અને પિતાનું મંતવ્ય સિદ્ધ કર્યું છે. ૧૧. ૧. શબ્દ પોગલિક છે-ન્યાય-વૈશેષિકને મતે શબ્દ એ નિત્ય એવા આકાશને ગુણ છે. પણ સાંખ્યને મતે શબ્દ-તન્માત્રાથી આકાંશ નામનું ભૂત ઉત્પન્ન થાય છે અને તેને ગુણ શબ્દ છે. યાકરણ ભર્તુહરિને મતે શબ્દ એ બ્રહ્મ છે અને તેને જ પ્રપંચ એ વિશ્વ છે. (વાકયપદીય ૧. ૧.) મીમાંસક વણને શબ્દ માને છે અને તેની અનેક અવસ્થાએ સ્વીકારે છે (શીસ્ત્રદીપૃ૦ ૨૬૧, ૨૧) અને તેને નિત્ય માને છે. તેથી ઊલટું, બીજાએ શબ્દને અનિત્ય માને છે. મીમાંસકને મતે શબ્દ દ્રવ્ય છતાં પૌદ્ગલિક નથી, જ્યારે જૈન મતે તે પૌદ્ગલિક છે. મીમાંસકમતે શબ્દ વ્યાપક છે, પણ જૈન મતે લોકમાં સર્વત્ર ગમનની શક્તિવાળા છે. ૧૧. ૧૦. ગુણ-ગુણનો ભેદભેદ–ન્યાય-વૈશેષિક ગુણ ગુણીને ભેદ સ્વીકારે છે. બૌદ્ધમતે ગુણ-દ્રવ્ય જેવું કશું જ સ્વતંત્ર નથી, પણ ગુણો જ માત્ર છે. જેને-મીમાંસક ગુણ-ગુણને ભેદાભેદ સ્વીકારે છે. સાંખ્યમતે ગુણ-ગુણીને અભેદ છે. ૧૧. ૨૮. ગુણે કદી ગુણી વિના હોતા નથી–આ દલીલ પ્રશસ્તપાદે (પ૦ ૩૬૦) પણ આપી છે. સુખ-દુઃખાદિ એ ગુણે છે માટે ગુણીનું અનુમાન કરવું જોઈએ. શરીર અને ઇન્દ્રિયના ગુણો તે તે છે નહિ માટે આત્મદ્રવ્ય માનવું જોઈએ. એ જ રીતે ન્યાયસૂત્રમાં પણ પારિશેષ્યથી આત્મસિદ્ધિ કરવામાં આવી છે. (૩, ૨, ૪૦). વળી જુએ ન્યાયભાષ્ય ૧. ૧, ૫. Page #352 -------------------------------------------------------------------------- ________________ પણે ૨૧. ૧૦.] [૧૮૯ ૧૨, ૪, ગા. ૧૫૬૧–આ ગાથામાંને પૂર્વપક્ષ ન્યાયસૂત્રમાં પણ છે, ન્યાય સ૦ ૩. ૨. ૪૭થી. ૧૨. ૯, ગા. ૧૫૬૨–ગાથાગત યુક્તિ પ્રશસ્તપાદ (પૃ૦ ૩૬૦) માં છે. આ ગાથાના વિવેચનને અંતે (૧૫૬૧) એમ છપાયું છે. પણ તે (૧૫૬૨) જોઈએ. ૧૨. ૨૬, (૧૫૬૧)–ને બદલે (૧૫૬૨) જોઈએ. ૧૨. ૨૭. ગા. ૧૫૬૩–આ. જિનભદ્ર નિક્તિને અનુસરીને જે પ્રકારે વાદને ઉપક્રમ કર્યો છે તદનુસાર આ ગાથામાં અપાયેલી યુક્તિ સંગત છે. ૧૩. ૧૩. ગા. ૧૫૬૪–આ યુક્તિ પ્રશસ્તપાદે પણ આપી છે-પૃ૦ ૩૬૦ વિશેષરૂપે જુઓ ૦ ૦ ૪૦૪, ૧૪-૩. ગા. ૧૫૬૭–આવી જ યુક્તિઓ માટે જુઓ પ્રશસ્તપાદ પૃ૦ ૩૬૦, ૦ ૫૦ ૩૯૧, ૧૫. ૫. આત્માને માત્ર જેને જ સંસારી અવસ્થામાં કથંચિત મૂર્ત માને છે. ૧૫. ૫. ઈશ્વર–ન્યાય-વૈશેષિક ઈશ્વરને જગતના કર્તા તરીકે માને છે. જેની જેમ બૌદ્ધ, સાંખ્ય, યોગ અને મીમાંસક ઈશ્વરને જગતના કર્તા માનતા નથી. ઈશ્વરકત્વસિદ્ધિ માટે જુઓ ન્યાયવા ૪૫૭; આત્મતત્ત્વવિવેક પૃ૦ ૩૭૭; નિરાસ માટે-મીમાંસા ૦ સંબંધાક્ષેપ પરિહાર ૪૨ થી; તત્વસં૦ ૪૬ થી, આપ્તપરીક્ષા કા ૮; અષ્ટસ, પૃ૦ ૨૬૮; સ્યાદ્વાદર૦ પૃ૦ ૪૦૬; વેદાંતમાં આચાર્ય શંકરે ઈશ્વરને જગતને અધિષ્ઠાતા અને ઉપાદાનકારણરૂપ સિદ્ધ કર્યો છે. બ્રહ્મસૂત્ર શાં૦ ૨, ૨, ૩૭–૪૧, ૧૫. ૧૩. ગા. ૧૫૭૩-૪–આવી જ દલીલો ન્યાયવાર્તિક (૩, ૧૧)માં છે, પૃ. ૩૬૬, ૧૬. ૭. વિપર્યય-જે વસ્તુ જે રૂપે ન હોય તેમાં તે રૂપે જ્ઞાન કરવું તે. ૧૬. ૧૪. પ્રતિપક્ષી–વિરોધી ૭. ખરવિષાણ નથી–આ જ વસ્તુને શશવિષાણુના ઉદાહરણથી ન્યાયવાર્તિક (૫૦ ૩૪૦) માં કહી છે. ૧૭. ૨૪. સમવાય–ગુણ-ગુણીને, દ્રવ્ય-કમને, દ્રવ્ય સામાન્ય, દ્રવ્ય-વિશેષને જે સંબંધ છે તેને નાયિકે સમવાય કહે છે. ૧૯. ૧૫. ગા. ૧૫૭૫–૦ પૃ૦ ૪૦૭-“ અરે વૈવાધિતૈશ શુધિતૈ)qવાવ વાચક્ષ'; ન્યાયવાર્તિક પૂ૦ ૩૩૭, તત્વસંગ્રહ પૃ૦ ૮૧, ગા. ૧૫૭૮–આપ્ત વચનના પ્રામાણ્યમાં ન્યાયવાર્તિકકારે ત્રણ કારણે બતાવ્યાં છે. ૧. વસ્તુનો સાક્ષાત્કાર, ૨. ભૂતદયા, ૩. જેવું જાણ્યું હોય તેવું જ કહેવાની ઈચ્છા, ન્યાય વાવ ૨. ૧. ૬૯, ૨૧. ૧. ઉપગલક્ષણ-જ્ઞાન અને દર્શનને ઉપયોગ કહેવાય છે, તે જેનું લક્ષણ હેય તે, ૨૧, ૧૦. વિકલ્પશન્ય–ભેદરહિત Page #353 -------------------------------------------------------------------------- ________________ ૧૯o] ગણધરવાદ [૨૧. ૧૩– ૨૧. ૧૩. જેનાં મૂળ–અહીં સંસારની વડવૃક્ષની સાથે તુલના કરીને રૂ૫ક કર્યું છે. જેમ વડવાઈઓનાં મૂળ ઊંચે હોય છે અને તે જમીન તરફ નીચે ફેયાય છે તેમ સંસાર એ પણ એક જ ઈશ્વરને પ્રપંચ છે તે ઈશ્વર ઉપર છે એટલે કે ઉચ્ચદશામાં છે, પણ તેમાંથી ઉત્પન્ન થનારા છ નીચી એટલે કે પતિતાવસ્થામાં છે. ૨૧, ૧૪, છન્દ–વેદને “દ' કહે છે. ૨૨. ૧. જે કંપે છે–શંકરાચાર્યની વ્યાખ્યા પ્રમાણે આત્મા વ્યાપક હોવાથી તેમાં કંપન કે ચલન ઘટતું નથી તેથી તે સ્વતઃ અચલ છતાં ચલિત જેવું જણાય છે, એમ અર્થ કર જોઈએ. દૂરને અર્થ દેશમૃત દૂર નહિ, પણ અવિદ્વાન પુરુષને માટે કરડે વર્ષે પણ પ્રાપ્ત થવું સંભવ નથી એ અર્થ માં દૂર સમજવાનું છે. વિદ્વાન પુરુષને માટે આત્મા નજીક જ છે, કારણ કે તેને તે તે સાક્ષાત જ છે. નામ-રૂપાત્મક જગત તો મર્યાદિત છે, પણ આત્મા વ્યાપક છે તેથી તેની પણ બહાર તે છે. અને આત્મા નિરતિશયપણે સૂક્ષ્મ હોવાથી બધી વસ્તુના અંતરમાં છે. ૨૨. ૧૦. જી અનેક છે–આત્મા અનેક છે એ મત ન્યાય-વૈશેષિક, સાંખ્યોગ, અને મીમાંસક તથા જેને અને બૌદ્ધોને છે. તેથી વિપરીત શાંકર વેદાંત આત્માને એક માને છે. ૨૨. ૧૫. ગા૧૫૮૨–આત્મા અનેક છે તે માટેની યુક્તિઓ માટે જુઓ સાંખ્યકારિકા-૧૮. ૨૩. ૨૫. જીવ વ્યાપક નથી-ઉપનિષદમાં આત્માને પરિમાણ વિશે જુદી જુદી ક૯૫નાએ છે-કોષીતકી ઉપનિષદમાં આત્માને શરીરવ્યાપી વર્ણવ્યા છે. તેમાં જણાવ્યું છે કે જેમ છરી તેના માનમાં વ્યાપ્ત છે તે જ રીતે પ્રજ્ઞાત્મા શરીરમાં નખ અને રોમ સુધી વ્યાપ્ત છે (૪. ૨૦), બૃહદારણ્યકમાં જણાવ્યા પ્રમાણે તે ચેખા અથવા જવના દાણા જેટલું છે એમ કહ્યું છે -૫, ૬, ૧. વિવિધ ઉપનિષદોમાં આત્માને અંગુષ્ઠ પ્રમાણ કહ્યો છે-કઠેલ૦ ૨, ૨, ૧૨; તા૦ ૩, ૧૩; ૫. ૮-૯, પણ છાન્દગ્ય ઉપનિષદમાં તેને વેંત જેવડે કહ્યો છે. પણ અનેકવાર તેને વ્યાપક રૂપે ઉપનિષદોમાં વર્ણવ્યો છે; મુંડકાળ ૧, ૧. ૬, આવાં વિરોધી મન્તવ્યો સામે આવતાં કંઈક ઋષિ તો ઉક્ત બધાં પરિમાણોવાળા આત્માનું ધ્યાન કરવાની વાત કરે છે તે કોઈ તેને અણુથી પણ અણુ અને મહાનથી પણ મહાન માનવા પ્રેરાય છે. મિટયુપનિષદ ૬, ૩૮; કઠ૦ ૧, ૨, ૨૦; છાન્દા૦ ૩, ૧૪, ૩ ન્યાય-વૈશેષિક, સાંખ્ય ગ, મીમાંસા એ બધાં દર્શનાએ તથા શંકરાચાર્ય આત્માને વ્યાપક માને છે, આથી વિરુદ્ધ જૈનોએ અને રામાનુજાદિ અન્ય વેદાનતના આચાર્યોએ જીવને ક્રમશઃ દેહપરિમાણ અને અપરિમાણ માન્ય છે. ૨૪. ૧. ઉપલબ્ધિ -જ્ઞાન વડે પ્રાપ્તિ અથવા ગ્રહણ ૨૫. ૮, ગા૦ ૧૫૯૩-૬-ઉપનિષવાકયને અહીં જે અર્થ કરવામાં આવ્યો છે તે બૌદ્ધપ્રક્રિયાને અનુસરીને કરવામાં આવ્યો છે, જેને દ્રવ્ય-પર્યાય ઉભયવાદી હોઈને એ પ્રક્રિયાને પર્યાયાશ્રિત ઘટાવી લેવામાં આવી છે, અને એ પ્રકારે વાકયને અર્થ સંગત કરવા પ્રયત્ન કર્યો છે. ૨૭. ૧૦. અન્વય-વ્યતિરેક–ઈ એક વસ્તુની સત્તાને આધારે બીજી વસ્તુની સત્તા હોય તો Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૧.૧] ટિપ્પણા ૧૯૧ ત્યાં અન્વય છે એમ કહેવાય, અને એક વસ્તુની સત્તાના અભાવમાં ખીજી વસ્તુની અસત્તા હાય તા ત્યાં વ્યતિરેક છે એમ કહેવાય, ૨૭. ૧૪, વિજ્ઞાન ભૂતધર્મ નથી—વિજ્ઞાન એ ભૂતધમ છે એમ ચાક માને છે. તેનું ખંડન બૌદ્ધોએ કર્યુ છે. જુએ પ્રમાણવા૦ અ૦ પૃ૦ ૬૭-૧૧૨. આ માટે વિશેષ રૂપે જુએ ન્યાયાવતારવા૦ ઠિ ૫૦ ૨૦૬. ૨૭. ૨૭. અસ્ત્રમિતે જ્ઞાત્યેિ – આ વાકય બૃહદા૦ ૪. ૩. ૬ માં છે. ૨૮. ૧૬, પદ્મના અ—આની ચર્ચા માટે જુએ ન્યાયસૂત્ર ૨. ૨. ૬૦ થી; ન્યાય મ', પૃ. ૨૯૭, કાઈ પદના અર્થ વ્યક્તિ, કઈ જાતિ અને કાઈ આકૃતિ એમ માનતા, એ ત્રણે પક્ષાના નિરાસ કરીને ન્યાયસૂત્રમાં ગૌણ-મુખ્ય ભાવે એ ત્રણેને પદના વાચ્યા માનેલ છે. મીમાંસાએ આકૃતિ અને જાતિને એક જ માનીને તિને પદાર્થ માન્યો છે. પણ બૌદ્ધોએ અન્યાપેાહ-અન્યન્યાવૃત્તિને શબ્દા કહ્યો છે. જૈન મતે વસ્તુ સામાન્ય વિશેષાત્મક હાવાથી તે જ વાચ્ય છે. આ ગાથામાં જ ત્રણ વિકલ્પે કર્યો છે તે શબ્દબ્રહ્મવાદી વૈયાકરણ, વિજ્ઞાનાદ્વૈતવાદી, યેાગાચાર, બૌદ્ધ અને અન્યવસ્તુવાદી દાનિકાની અપેક્ષાએ કર્યા ય એમ જણાય છે, કારણ શબ્દબ્રહ્મવાદીને મતે ખાદ્ય વિશ્વ એ પણ શબ્દના જ પ્રપંચ છે તેથી શબ્દાત્મક છે. એટલે શબ્દના અર્થ શબ્દ જ ખતે. વિજ્ઞાનાદ્વૈતવાદીને મતે અન્તર-બાહ્ય બધું વિજ્ઞાન જ છે તેથી તેને મતે વિજ્ઞાન એ જ શબ્દાર્થ બને, અને મીમાંસકાદિ ખીન્ન વસ્તુવાદી દાર્શનિકેશને મતે વસ્તુએ જ શબ્દાર્થ બને છે, પટ્ટાના બે પ્રકાર પાડવામાં આવે છે: નામપદ અને આખ્યાતપદ. તેમાં નામપદના ચાર ભેદ છે: તિશબ્દ, ગુણુશબ્દ, દ્રવ્યશબ્દ, ક્રિયાશબ્દ એ ભેદ્દેને ધ્યાનમાં રાખીને પ્રસ્તુતમાં શબ્દના અર્થ જાતિ, દ્રવ્ય, ક્રિયા ક ગુણ છે, એવા વિકલ્પેો કરવામાં આવ્યા છે. ન્યાય મ’. ૨૯૭. [3] ૩૦. ૨. કુમના અસ્તિત્વની ચર્ચા-— કના સામાન્ય અર્થ ક્રિયા થાય છે, પણ અહીં એ વિશે ચર્ચા નથી, કારણ કે ક્રિયા તા સર્વને પ્રત્યક્ષ છે. પર ંતુ એ ક્રિયાને કારણે આત્મામાં વાસના, સંસ્કાર કે પૌદ્ગલિક કને નામે ઓળખાતા જે પદાર્થીના સ ંસગ થાય છે તે વિશે અગ્નિભૂતિને સંશય છે, તે અતીન્દ્રિય પદાથ હોવાથી તેની સત્તા વિશે સ ંદેહને અવકાશ પણ છે, ભારતીય દર્શનામાં માત્ર ચાર્વાક દનમાં ફમનું અસ્તિત્વ સ્વીકારાયું નથી, બાકી બધાં દશામાં તે સ્વીકૃત છે; એટલે અહીં અગ્નિભૂતિએ ઉપસ્થિત કરેલી શંકા એ ચાર્વાંકમતને અનુસરીને છે એમ સમજવુ. ૩૦. ૨૫. પુરુષ—આ વાકયનું તાત્પ પ્રથમ કહેવાઈ ગયું છે તે પ્રમાણે સંસારમાં માત્ર પુરુષ જ જો હોય અને તેથી ભિન્ન ખીજી ક્રાઈ વસ્તુ ન જ હોય તે। પછી કર્મના અસ્તિત્વને પણ અવકાશ નથી રહેતા. આથી જો વેદનાં ખીજું વાકયાને આધારે કર્મનું અસ્તિત્વ સૂચિત થતુ હોય તા કમના વિષયમાં સ ંદેહ થવે સ્વાભાવિક છે. Page #355 -------------------------------------------------------------------------- ________________ १८२] ગણુધવોદ [3१. २२. ૩૧, ૧૨, કર્મનું ફલ–અહીં જયંતે કર્મની સિદ્ધિમાં જે દલીલ કરી છે તે ઉતારું છું– तथा च केचिज्जायन्ते लोभमात्रपरायणाः । द्रव्यसंग्रहणैकाग्रमनसो मूषिका दयः ॥ मनोभवमयाः केचित् सन्ति पाराबतादयः । कूजप्रियतमांचञ्चुचुम्बनासक्तचेतसः ।। केचिस्क्रोधप्रधानाश्च भवन्ति भुजगादयः । ज्वलद्विषानलज्वालाजालपल्लविताननाः ॥ जगतो यच्च वैचित्र्यं सुखदुःखादिभेदतः । कृषिसेवादिसाम्येऽपि विलक्षणफलोदयः ।। अकस्मान्निधिलाभश्च विद्युत्पातश्च कस्यचित् । क्वचित्फलमयत्नेऽपि यत्नेऽप्यफलता क्वचित् ।। तदेतदु दुर्घट दृष्टात् कारणाद् व्यभिचारिणः । तेनादृष्टमुपेतव्यमस्य किंचन कारणम् ॥ अदृष्टो भूतधर्मस्तु जगद्वैचित्र्यकारणम् । यदि कश्चिदुपेयेत को दोषः कर्मकल्पने ।। संज्ञामात्रे विवादश्च तथा सत्यावयोर्भवेत् । भूतवद् भूतधर्मस्य न चादृश्यत्वसंभवः ।। दृष्टश्च साध्वीसुतयोर्यमयोस्तुल्यजन्मनोः। विशेषो वीर्यविज्ञानसौभाग्यारोग्यसंपदाम् ।। स्वाभाविकत्वं कार्याणामधुनैव निराकृतम् । तस्मात् कर्मभ्य एवैष विचित्रजगदुद्भवः ॥ ન્યાયમંજરી, પૃ૦ ૪૮૧ ૩૩. ૫. અન્તરાલગતિ–મૃત જીવને જ્યાં સુધી નવા શરીરને સ્વીકાર થયો ન હોય ત્યાંસુધીની જે ગતિ તે “અંતરાલગતિ' કહેવાય છે. સ્કૂલ શરીર તે મૃત્યુ સમયે છૂટી જ ગયું હોય છે. બૌદ્ધો કામણ શરીરને અન્તરાભવ શરીર’ કહે છે તે પણ જેનોની જેમ મૂર્ત છે પ્રમાણુવાર્તિક १. ८५ (मना२५) ૩૩, ૨૦ યુગ એટલે વ્યાપાર. તે ત્રણ પ્રકારને છે– મનથી, વચનથી અને શરીરથી. અહીં કામણ નામના શરીરને વ્યાપાર વિવિક્ષિત છે. ૩૬, ૧૧. અનિછા છતાં ફળ–ગીતામાં ફળની આસક્તિ છોડવાની જે વાત કહી છે તેનું તાત્પર્ય પણ એ જ છે કે ઇન્દ્રિયેનું સુખાદિરૂપ જે ફળ છે તેની આસક્તિ ન રાખવી, પણ પોતાના Page #356 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ [૧૯૩ ૪૪. ૧૯] જે દાનાદિ કબ્યા છે તેનુ' આચરણ અનાસક્ત ભાવે જો કાઈ કરે તા તેને તેનુ ફળ મેાક્ષસુખ તેા મળે જ છે. ગીતાના મતાનુસાર બ્રાહ્માદિ જાતિએનાં કબ્યા સ્વાભાવિક ગણાવ્યાં છે (૧૮, ૪૨), જે જાતિનું જે કર્તવ્ય સ્વાભાવિક છે તે કર્તવ્ય તેણે છોડવું ન જોઈએ. પરંતુ જૈન દૃષ્ટિએ જાતિગત કાઈ સ્વાભાવિક કબ્યા નથી. જે સદનુષ્ઠાનેાની સૂચી છે તે સર્વ સાધારણ છે. ગીતાએ બ્રાહ્મણેાના શાદિ જે ક બ્યા ગણાવ્યાં છે તેને શૂદ્ર પણ આચરી શકે છે અને તેથી મેાક્ષલાભ કરી શકે છે એમ જૈનેાનું માનવુ છે. ૩૭. ૨૯. કર્મ ભૂત' છે—મૂના અર્થ અહીં રૂપરસાદિથી યુક્ત એ સમજવાના છે. આના જેવી દલીલ માટે જુએ અષ્ટસહસ્રી-કા૦ ૯૮. ૩૭. ૩૧. ઉપાદાન કારણ—ઘડે। માટીમાંથી ઉત્પન્ન થાય છે તેથી માટી એ ઘડાનું કારણુ છે. તેવી જ રીતે કુંભાર ધડાને દંડ-ચક્ર વગેરે વડે ઉત્પન્ન કરે છે તેથી દંડાદે પણ ઘડાનું કારણ છે. આ બન્ને પ્રકારનાં કારણાનેા ભેદ ખતાવવા ખાતર માટીને ઉપાદાન કારણ' કહેવાય છે અને દંડાદિને ‘નિમિત્ત કારણુ' કહેવાય છે. કાનિષ્પત્તિ માત્ર ઉપાદાન કે માત્ર નિમિત્તથી નથી થતી, પણ એ બન્નેથી થાય છે. ૪૧. ૧. ધ -અધર્મ —અગ્નિભૂતિએ આ પૂર્વી પક્ષ નૈયાયિક-વૈશેષિક, સાંખ્ય–ચેગની પરિભાષાના ઉપયોગ કરીને કર્યો છે, કારણ કે તેએ શુભાશુભ કનૈ ધર્મ-અધમને નામે એળખે છે. ૪૩. ૧૧. ઈશ્વર કારણ નથી—આના વિસ્તાર માટે સ્યાદ્વાદમ ંજરી-કા૦ ૬ જુએ. ૪૪. ૨૯. સ્વભાવવાદ-વસ્તુને સ્વભાવ જ કાર્ય નિષ્પત્તિમાં કારણ છે એમ માનવું તે સ્વભાવવાદ છે. આ વાદ હુ જુના છે. ઉપનિષદમાં પણ તેના ઉલ્લેખ છે. આ વાદના જ આશ્રય લઈને ગીતામાં જાતિભેદ કત બ્યભેદ્યાનું પ્રતિપાદન કર્યુ છે. (ગી૦ ૧૮. ૪૧) અને છેવટે જણાવી દીધું છે કે ૨૫ यदहंकारमाश्रित्य न योत्स्य इति मन्यसे । मिथ्यैष व्यवसायस्ते प्रकृतिस्त्वां नियोक्ष्यति ॥ १८-५९॥ स्वभावजेन कौन्तेय निबद्धः स्वेन कर्मणा । कर्तुं नेच्छसि यन्महात् करिष्यस्यवशोऽपि तत् ।।१८-६०।। ગીતામાં એ સ્વભાવવાદનું સમર્થન ખીજે પણ અનેક સ્થળે છે:-- હાયંતે ાવા:ર્મ સર્વ પ્રવૃતિનૈવૈ:।। --~{| सदृशं चेष्टते स्वस्याः प्रकृतेः ज्ञानवानपि । प्रकृतिं यान्ति भूतानि निग्रहः किं करिष्यति ॥ ३-३३॥ न कर्तृत्व न कर्माणि लोकस्य सृजति प्रभुः । न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते ॥५- १४॥ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪] ગણધરવાદ ૪૭. ૨૭. વિધિવાદ—f ધાર:' ન્યાયસૂત્ર ૨. ૧. ૬૩ ૪૭. ૨૮. અર્શીવાદ-સ્તુતિનિફા પરઋત્તિઃ પુરાવવી ફ્ચા:' ન્યાયસૂત્ર ૨. ૧, ૬૪ ૪૭. ૨૯. અવાદ—વિધિવિક્ષિયાનુવચનનનુવા:' ન્યાયસૂત્ર ૨. ૧. ૬૫. [3] ૫૦. ૨. જીવ-શરીર—જીવ અને શરીર એક જ છે એ વાદ પણ ચાર્વાકાનેા જ છે. પ્રાચીન ગ્રન્થામાં આ વાદના તજ્જીવતરીરવાદ'ના નામે ઉલ્લેખ મળે છે. શરીર એ ભૂતનિષ્પન્ન હોવાથી ચેતના પણ ભૃતાના સમુદાયથી નિષ્પન્ન છે એવા ચાર્વાકાના પૂર્વીપક્ષ આ વાદમાં મૂકવામાં આવ્યે છે, અને સિદ્ધ કર્યું છે કે ચૈતન્યનું ઉપાદાન કારણ ભૂતા નથી, પણ આત્મા-ચેતન એ સ્વતંત્ર તત્ત્વ છે અને ચૈતન્ય એ તેના ધર્મ છે. ૫૦. ૧૬. સમવસરણ—ભગવાનની વ્યાખ્યાનસભાને સમવસરણુ' કહેવામાં આવે છે. તેમાં દેવા પણ ઉપસ્થિત રહેતા એવી માન્યતા છે. [૪૭, ૨૭. ૫૦. ૨૪. ગા૦ ૧૬૫૦—આનું મૂળ પૃથ્વી--તેને-વાયુરિતિ તવાનિ । તત્સમુદ્દાયે શરીરેન્દ્રિયવિષયસ જ્ઞા.’-આ ચાર્વાકના સૂત્રમાં છે. એ ચાર્વાંકાના તત્ત્વોપપ્લસ તુ” નામના ગ્રન્થમાં (પૃ: ૧) છે. જુએ ન્યાયકુમુદચંદ્ર પૃ. ૩૪૧. વળી તેર્યંચૈતન્યમ્’ એ પણ ચાર્વાકનું સૂત્ર ગ્રન્થેામાં મળે છે. જુએ ન્યાયકુમુદચંદ્ર પૃ. ૩૪૨. ચાર્વાકાના આ મતના નિરાસ માટે જુએ—ન્યાયસૂત્ર ૩૦૧ થી; ન્યાયમ ંજરી પૃ. ૪૩૭, વ્યામવતી ૩૯૧; શ્લેાકવાતિ ક–આત્મવાદ; પ્રમાણુવાતિક ૧. ૩૭ થી; તત્ત્વસંગ્રહ કા. ૧૮૫૭-૧૯૬૪; બ્રહ્મસૂત્ર શાંકરભાષ્ય ૩. ૩. ૫૩; ધ સંગ્રહણી ગા૦ ૩૬ થી; અષ્ટસહસ્રી પૃ૦ ૬૩; તત્ત્વાશ્લેકવાતિક પૃષ્ઠ ૨૬; પ્રમેયકમલમાં પૃ૦ ૧૧૦; ન્યાયકુમુદચંદ્ર પૃ૦ ૩૪૧; સ્યાદ્વાદરત્નાકર પૃ૦૧૦૮૦; યાયાવતારવાર્તિ કવૃત્તિ પૃ૦ ૪૫. ગાથાગત મદ્યાંગથી મદનું ઉદાહરણ પણ ચાર્વાકના સૂત્રમાં આપેલ છે—મરશક્તિવર્વિજ્ઞાનમ’ —આ સૂત્રાંશ ન્યાયકુમુદચંદ્રમાં (પૃ. ૩૪૨) ઉદ્ધૃત છે, પણ શાંકરભાષ્યમાં (૩.૩.૫૩) એ સૂત્ર તેના પૂરા રૂપમાં આ પ્રમાણે છે “તમ્યથૈતન્યમાજિલધિજ્ઞાન વૈવિશિષ્ટઃ થાયઃ પુષ:” આ દલીલનુ ખંડન આ૦ સમન્તભદ્રે પણ કર્યુ છે. યુકત્યનુશાસન–૩૫, ૫૪. ૬. ગા૦ ૧૬૫૭-૬૦—આ જ યુક્તિ પ્રશસ્તપાદે (પૃ૦૩૬૦) પણ આપી છે. વળી જુએ ન્યાયસૂત્ર ૩. ૧, ૧-૩. ૫૬. ૭. ગા૦ ૧૬૬૩—આની સાથે સરખાવા ન્યાયસૂત્ર ૩. ૧. ૧૯. ૫૬. ૧૯. પ્રતિજ્ઞા——વૈષ્ટ સાધ્યનેા જે વાકયમાં નિર્દેશ થાય તે પ્રતિજ્ઞા કહેવાય છે. પ્રતિજ્ઞા એ સિદ્ધ હાય છે તેથી તેનેા અંશ પણુ અસિદ્ધ હોય છે. આથી પ્રતિજ્ઞાને જે અંશ હોય તેને હેતુ બનાવી શકાય નહિ, કારણ કે હેતુ તે! સિદ્ધ હોય છે. આ આશય વાયુભૂતિના અહીં છે. ૫૬, ૩૧. આગમ'—તુલના કરા યાગ૬૦ કા૦ ૧૦૧, ૫૭. ૩. ગા૦૧૬૬૨—આ યુક્તિ માટે જુએ ન્યાયસૂત્ર ૩. ૧. ૨૨. Page #358 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણા ૫૭, ૨૭. ગા૦ ૧૬૬૩—ન્યાયભાષ્ય ૩. ૧. ૨૫, ૫૯. ૨૮. વિજ્ઞાનક્ષણના સંસ્કારા—આ માટે જુઓ— ૬૭. ૧. प्रतिक्षणविनाशे हि भावानां भावसन्ततेः । तथेात्पत्तेः सहेतुत्वादाश्रयोऽयुक्तमन्यथा ॥ બૌદ્ધોના આ ક્ષેાક સત્ર પ્રસિદ્ધ છે— यस्मिन्नेव हि सन्ताने आहिता कर्मवासना | फलं तत्रैव सन्धत्ते कार्पासे रक्तता यथा ॥ વિશેષ માટે જુએ ધિયાઁવતારપ`જિકા, ૫૦ ૪૭૨. ૬૦. ૨૧. એક જ્ઞાન—આ બૌદ્ધ સિદ્ધાંતનું મૂળ આ કારિકામાં છે— " विजानाति न विज्ञानमेकमर्थद्वयं यथा । મ'' વિજ્ઞાનાતિ જ્ઞ વિજ્ઞાનયં તથા ||’ સર્વાસિદ્ધિ (૧, ૧૨)માં ઉદ્ધૃત છે. ૬૦. ૨૫. પ્રસિદ્ધધર્મી—અનુમાનની પ્રતિજ્ઞાના-આકાર-પર્વત ધૂમવાળા છે—એવા છે, તેમાં જે પર્વત છે તેને ‘પક્ષ' કહે છે અને ધી' પણ કહેવાય છે કારણ કે તેમાં વિહ્નરૂપ ધર્માંતે સિદ્ધ કરવાના છે. આમાં વહ્નિરૂપ ધર્મ અપ્રસિદ્ધ હોય છે તેથી તે સાધ્ય બને છે, પણ પર્યંત તા પ્રસિદ્ધ જ હોવા જોઈએ . તેથી કહ્યું છે કે પક્ષ પ્રસિદ્ધ એવા ધર્મી હોય છે. ૬૦. ૩૧, ‘ળિા:' क्षणिकाः सर्व संस्कारा अस्थिराणां कुतः क्रिया । भूतियैषा क्रिया सैव कारकं सैव च। च्यते ॥ એધિચર્યાવતારપ ંજિકામાં ઉષ્કૃત—પૃ૦ ૩૭૬. ૬૩. ૨૮. ક્ષયાપશમ—કમના ક્ષય અને અંશના પ્રદેશાધ્ય દ્વારા ક્ષય થાય અને જે કમ” કરવા તે. ૬૪. ૧૦. ગા૦ ૧૬૮૨—તુલના— [૧૯૫ 'अतिदूरात् सामीच्या दिन्द्रियघातान्मनोऽनवस्थानात् । सौक्ष्म्यादू व्यधानादभिभवात् समानाभिहाराच्च ॥ પ્રમાણુવાતિ ક, ૧, ૬૯ ઉપશમ થાય તે ‘ક્ષયે પશમ'. અર્થાત્ કના અમુક સત્તામાં હોય તેના ઉદયને રાકવા અર્થાત્ ઉપશમ સાંખ્યકારિકા-૭ [૪] ૬૭. ૧ ગણધર વ્યકત—દિગંબર પરંપરામાં યિદત્ત એવું પણ નામ મળે છે—હરિવંશ પુરાણુ ૩. ૪૨. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬] ગણધરવાદ ૬૭. ૨. ૬૭. ૨. શૂન્યવાદ આ ચર્ચા વેદવાકયના આધાર લઈને શરૂ કરી છે, પણ આખી ચર્ચામાં પૂર્વપક્ષરૂપે માધ્યમિક બૌદ્ધોની યુક્તિઓના પ્રયાગ કરવામાં આવ્યા છે. બૌદ્દો જ્યારે શૂન્ય' શબ્દના પ્રયાગ કરે છે ત્યારે તેના અર્થ ‘સર્વથા અભાવ' એવા નથી લેવાને, પરંતુ બધી વસ્તુએ સ્વભાવશૂન્ય છે, અર્થાત કાઈ પણ વસ્તુમાં તેને આત્મા નથી—દ્રવ્ય નથી એટલેા જ અર્થ છે. આનંદે ભગવાન બુદ્ધને પુછ્યુ કે માપ વારંવાર એમ કહેા છે કે લેાક શન્ય છે, તા તે શૂન્યને અર્થશે। સમજવા ? આના ઉત્તરમાં ભગવાન બુદ્ધે જણાવ્યુ કે "यस्मा च खो आनन्द सुज्ञ अत्तेन वा अत्तनियेन वा तस्मा सुज्ञो लोको ति वुच्चति । किं च आनन्द सु अत्तेग वा अत्तनियेन वा ? चक्खु खो आनन्द सुञ अतन वा अक्तनियेन वा... વ.સવિ[ા...'' ઇત્યાદિ—સ યુત્તનિકાય ૩૫. ૮૫, સાર એ છે કે આંખ વગેરે ઇન્દ્રિયા અથવા તેા ઇન્દ્રિયાના વિષયેા રૂપાદિ અને તેથી થતું વિજ્ઞાન-અને ખીજી બધી વસ્તુમાં તેના આત્મા જેવું કે આત્મીય—સ્વભાવ જેવું કશું જ નથી. આ અમાં જ લાકને શૂન્ય કહેવામાં આવે છે. બૌદ્દો સમસ્ત વસ્તુને ક્ષણિક માનતા હોઈ પણ વસ્તુ નિરપેક્ષ— સ્વભાવથી હોતી નથી, એટલે કે નિત્ય હાતી નથી, પર ંતુ સામગ્રીથી ઉત્પન્ન થતી હાઈ સાપેક્ષ છે, અર્થાત કૃતક છે અને અનિત્ય છે; અર્થાત્ કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ સ્વભાવને કારણે નહિ, પરંતુ તેના ઉત્પાદક કારણને લઇને છે, એટલે કે તે પ્રતીત્યસમુપન્ન છે—કેાઈ ને કાઈ કારણની અપેક્ષા રાખીને જ ઉત્પન્ન થાય છે. બૌદ્ધો જે પ્રતીત્યસમુપન્ન છે તેને જ શૂન્ય' કહે છે; જેમકે— स यदि स्वभावतः स्याद् भावो न स्यात्त्रतात्य समुद्भूतः । यश्च प्रतीत्य भवति ग्राहो ननु शून्यता सैव ॥ ६७ ॥ यः शून्यतां प्रतीत्यसमुत्पादं मध्यमां प्रतिपदमेकार्थम् । निजगाद प्रणमामि तमप्रतिमसंबुद्धमिति ॥७२॥ વિગ્રહવ્યાવત ની, મેાધિચર્યાવતાર, પૃ૦ ૩૫૬, અહીં આપેલા શૂન્યવાદના પૂર્વ પક્ષના આધાર મધ્યમકવિતાર જાય છે. ઉપનિષદેમાં પણ શૂન્ય' શબ્દના પ્રયોગ મળે છે અને ત્યાં પણ તેના સર્વથા અભાવ' એવા અર્થ ઘટી શકતા નથી; જેમ કે— सर्वदा सर्वशन्योऽहं सर्वात्मानन्दवानहम् । नित्यानन्दस्वरूपोऽहमात्माकाशोऽस्मि नित्यदा ||३-२७॥ शून्यात्मा सूक्ष्मरूपात्मा विश्वात्मा विश्वहीनकः देवात्मा देवहीनात्मा मेयात्मा मेंयवर्जितः ||४-४३।। भावाभावविहीनाऽस्मि मासाहीनोऽस्मि भास्म्यहम् शून्याशून्यप्रभावोऽस्मि शोभनाशोभनोऽस्म्यहम् ॥ તોબિન્દુ ઉપનિષદ મૈત્રેય્યપનિષદ ૩. ૫. Page #360 -------------------------------------------------------------------------- ________________ ६८. ८. ટિપ્પણ ६७. १०. स्वप्नापम-माना समर्थन मारे गुमा दृश्यते जगति यद्यद्ययज्जगति वीक्ष्यते । वर्तते जगति यद्यत्सर्व मिथ्येति निश्चिनु ॥५५॥ इदं प्रपञ्च यत्किचिद्यद्यज्जगति विद्यते । दृश्यरूपं च दृग्रूपं सर्व शशविषाणवत् ।।७५।। भूमिरापोऽनलो वायुः ख मनो बुद्धिरेब च । अहंकारश्च तेजश्च लेोकं भुवनमण्डलम् ॥७६।। તેજોબિ-પનિષદ અ૦ ૫ પૂત અવતરણ ઉપનિષદમાંથી છે. માધ્યમિક કારિકા તથા વૃત્તિમાં પણ આ જ મતલબનું અવતરણ આવે છે – यथा माया यथा स्वप्नो गन्धर्वनगरं यथा । तथोत्पादस्तथा स्थान तथा भङ्ग उदाहृतः ।। મૂલમાધ્યમિકકારિકા ૭. ૩૪. फेनपिण्डोपमं रूपं वेदना बुढापमा । मरीचिसदृशी संज्ञा संस्काराः कदली निभाः ।। मायोपमं च विज्ञानमुक्तमादित्यवन्धुना ।। માધ્યમિકવૃત્તિ પૃ૦ ૪૧ આ પૂર્વપક્ષ ન્યાયસૂત્રમાં પણ છે– स्वप्नविषयाभिमानवदयं प्रमाणप्रमेयाभिमानः। मायागन्धर्वनगरमृगतृष्णिकावद्वा । न्यायसूत्र४.२.३१-३२ ६७. २४. तुसना यथैव गन्धर्वपुरं मरीचिका यथैव माया सुपिन यथैव । स्वभावशून्या तु निमित्तभावना तथोपमान् जानथ सर्वभावान् ।। માધ્યમિકવૃત્તિ, પૃ૦ ૧૭૮ ૬૮. ૮. સાપેક્ષ–આ વાદને પૂર્વપક્ષ ન્યાયસૂત્રમાં પણ છે અને તેનું નિરાકરણ પણ ત્યાં ४ छे. गुमा न्यायसूत्र ४. १. 3८-४०. આ વાદનું મૂળ નાગાર્જુનની નિગ્ન કારિકામાં છે? योऽपेक्ष्य सिध्यते भावः तमेवापेक्ष्य सिध्यति । यदि योऽपेक्षितव्यः स सिध्यतां कमपेक्ष्य कः ।। योऽपेक्ष्य सिध्यते भावः सोऽसिद्धोऽपेक्षते कथम् । अथाप्यपेक्षते सिद्धस्त्वपेक्षाऽस्य न विद्यते । भूसमायभि२ि४। 10. १०. ११ Page #361 -------------------------------------------------------------------------- ________________ [६८. ८. ૧૯૮] ગણધરવાદ સાપેક્ષ વસ્તુઓને અભાવ ઉપનિષદમાં પણ વર્ણિત મળે છે– अक्षरोच्चारणं नास्ति गुरुशिष्यादि नास्त्यपि । एकाऽभावे द्वितीयं द्वितीयेऽपि न चैकता ॥२१।। बन्धत्वमपि चेन्मोक्षे बन्धाभावे क्व मोक्षता । मरण यदि चेज्जन्म जन्माभावे मृतिर्न च ॥२४।। त्वमित्यपि भवेच्चाहं त्वं नो चेदहमेव न । इदं यदि तदेवास्ति तदभावादिदं न च ।।२५।। अस्तीति चेन्नास्ति तदा नास्ति चेदस्ति किंचन । कार्य चेत् कारणं किंचित् कार्याभावे न कारणम् ॥२६॥ द्वैतं यदि तदाद्वैत दुताभावेऽयं न च । दृश्यं यदि दृगध्यस्ति दृश्याभावे दृगेव न २७|| अन्तर्यदि बहिः सत्यमन्ताभावे बहिन च । पूर्णत्वमस्ति चेत्किञ्चिदपूर्णत्वं प्रसज्यते ।।२८।। तस्मादेतत्क्वचिन्नास्ति त्वं चाह वा इमे इदम् । नास्ति दान्तिक सत्ये नास्ति दाान्तिकं ह्यजे ॥२१॥ ઇત્યાદિ વિચારે તેજોબિ-દંપનિષદના પાંચમા અધ્યાયમાં મળે છે. તેમાં નિષ્ણપંચ બ્રહ્મની સિદ્ધિમાં જે પ્રકારના વિચારો છે તે જ પ્રકારના વિચારે નાગાર્જુનને પણ છે. ભેદ એ જ છે કે એકને બ્રહ્મ સિદ્ધ કરવું છે, બીજાને શુન્ય. ६८. ८. स्वत:'-या युति नागाननी छ न स्वतो नापि परतो न द्वाभ्यां नाप्य हेतुतः । उत्पन्ना जातु विद्यन्ते भावाः क्वचन केचन ।।१-१| नस्वतो जायते भाव परतो नैव जायते । न स्वतः परतश्चैव जायते जायते कुतः ॥२१-१३।। ૬૯. ૮. સ્વ-દીર્ઘત્વ ન્યાયવાર્તિકમાં પણ આ જ ઉદાહરણ છે –ન્યાયવા૦ ૪.૧.૩૯, ७०. 30. लत्पत्ति- 21 यर्या माध्यभित्ति १. ४.मा छ. तुसना - उत्पद्यमानमुत्पादों यदि चोत्पादयत्ययम् । उत्पादयेत् तमुत्पादं उत्पादः कतमः पुनः ।।१८।। अन्य उत्पादयत्येन यद्युत्पादोऽनवस्थितिः । अथानुत्पाद उत्पन्नः सर्वमुत्पद्यते तथा ॥१९॥ सतश्च तावदुत्पत्तिरसतश्च न युज्यते । न सतश्चासतश्चेति पूर्व मेवोपपादितम् ।।२०॥ મૂલમાધ્યમિકકારિકા ૭ Page #362 -------------------------------------------------------------------------- ________________ ૭૪, ૩૦] ટિપણે [૧૯ ૭૧. ૧૭. ગા૦ ૧૬૯૫-તુલના કરો हेतोश्व प्रत्ययानां च सामग्रन्या जायते यदि । फलमस्ति च सामग्रन्यां सामग्रया जायते कथम् ।।१।। हेतोश्च प्रत्ययानां च सामग्र्या जायते यदि । फल' नास्ति च सामय्यां सामग्र्यां जायते कथम् ।।२।। हेतोश्च प्रत्ययानां च सामग्रयामास्त चेत्फलम् । गृह्येत ननु सामग्रयां सामग्रयां च न गृह्यते ।।३।। हेताश्च प्रत्ययानां च सामग्रन्यां नास्ति चेत्फलम् । हेतवः प्रत्ययाश्च स्युर हेतुप्रत्ययैः समाः ।।४।। મૂલમાધ્યમિકકારિકા ૨૦ हेतुप्रत्ययसामग्रयां पृथग्भावेऽपि मद्चो न यदि । ननु शून्यत्वं सिद्ध' भावानामस्वभावतः ॥ વિગ્રહવ્યાવર્તની ૨૧ ૭૪. ૩, ગા૦ ૧૭૦૨-આની સાથે સ્મૃતિસંલ્પવરવું સ્વપ્નવિષયમમાનઃ આ ન્યાયસૂત્ર (૪, ૨, ૩૪) અને તેના ભાષ્યની તુલના કરવા એગ્ય છે. ૭૪, ૬, ગા. ૧૭૦ –સ્વાન વિષે જુઓ પ્રશસ્તપાદ-પૃ. ૫૪૮. ૭૪. ૩૦. ત્રિઅવયવવાળું વાક્ય–અહીં વાક્યને અર્થ છે અનુમાનવાકય. તેના ત્રણ અવયવો તે પ્રતિજ્ઞા -હેતુ-ઉદાહરણ ૭૪, ૩૦. પાંચ અવયવવાળું વાક્ય-પૂર્વોક્ત ત્રણ અને ઉપનય તથા નિગમન એ બે મળી પાંચ અવયવ છે. ૧–પર્વતમાં વહિ છે.આ “પ્રતિજ્ઞા' કહેવાય છે; એટલે આમાં સાધ્ય વસ્તુને નિર્દેશ કરવામાં આવે છે. ર–કારણ કે તેમાં ધુમાડો છે-આ હેતુ છે. સાયને સિદ્ધ કરનાર જે સાધનો હોય તેને નિર્દેશ કરવો તે હેતુ' કહેવાય છે. સાધ્ય સાથે જેની વ્યાપ્તિ -અવિનાભાવ હોય તે જ સાધન થઈ શકે છે: એટલે કે જે વસ્તુ સાયના અભાવમાં કદી ઉપલબ્ધ થતી ન હોય અર્થાત જે સાધ્ય હોય તો જ હોયએવી વસ્તુ “સાધન’ કહેવાય છે, કારણ કે તેને જોઈને અનુમાન કરી શકાય છે કે સાણ અવશ્ય હેવું જોઈએ. ૩. જ્યાં જ્યાં ધુમાડે હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે, જેમકે રસેડામાં. જ્યાં અગ્નિ નથી હોતો ત્યાં ધુમાડે પણ નથી હોતો, જેમકે પાણીના કુંડમાં. આ પ્રમાણે વ્યાપ્તિદર્શનનું સ્થાન હોય તે દષ્ટાંત' કહેવાય છે. તેને નિર્દેશ તે “ઉદાહરણ.” પ્રસ્તુતમાં રસોડું એ સાધમ્મ દૃષ્ટાંત કહેવાય છે, કારણ કે તેમાં અન્વયથાપ્તિ એટલે કે સાધનના સભાવે સાધ્યને સદભાવ બતાવવામાં આવ્યું છે: અને કુડ એ વૈધમ્ય દૃષ્ટાંત છે, કારણ કે તેમાં વ્યતિરેક વ્યાપ્તિ અર્થાત્ સાધ્યના અભાવને કારણે સાધનને પણ અભાવ બતાવવામાં આવ્યો છે. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦] ગણધરવાદ [૭પ, ૩૨ - ૪. પર્વતમાં ધુમાડો છે. આ પ્રકારે સાધનને ઉપસંહાર પક્ષમાં કરી દેખાડવા તે ઉપનય' કહેવાય છે. ૫. આથી પર્વતમાં અગ્નિ છે-આ પ્રકારે સાધ્યને ઉપસંહાર કરવો તે “નિગમન” કહેવાય છે. ૭૫. ૩૨. સાપેક્ષ નથી-જુઓ ન્યાયસૂત્ર ૪. ૧. ૪૦. ૭૬. ૧૭. સાપેક્ષ--આચાર્ય સમતભદ્ર બધું સાપેક્ષ જ છે અગર નિરપેક્ષ જ છે એ બન્ને એકાંતાનું નિરાકરણ કર્યું છે. અભિમીમાંસા કા૭૩-૭૫ ૭૭. ૩૦. “નિäત્ત’ પૂરો શ્લેક આવો છે इदमेव न वेत्येतत् कस्य पर्यनुयोज्यताम् । अग्निदहति नाकाशं कोऽत्र पर्यनुयुज्यताम् ॥ પ્રમાણુવાર્તિકાલંકાર પૃ૦ ૪૩ ૭૯. ૩. વ્યવહાર અને નિશ્ચય-આચાર્ય કુન્દકુદે વ્યવહાર અને નિશ્ચયનું જે પ્રકારે પૃથકકરણ કર્યું છે તે માટે જુઓ ન્યાયાવતારવાતિંકવૃત્તિ પ્રસ્તાવના પૃ૦ ૧૩૯. ૮૪. ૧૨, પરમાણુ-ન્યાયભાષ્ય (જ. ૨. ૧૬)માં જે પરમાણુને નિરવયવ કહ્યું છે, પરંતુ બીદ્ધોએ લક્ષણમાં દોષ આપ્યો છે અને કહ્યું છે કે षट्केन युगपद्योगात् परमाणोः षड'शता । षण्णां समानदेशत्वात् पिण्डः स्यादणुमात्रकः । વિજ્ઞપ્તિમાત્રતાસિદ્ધિ કા૦ ૧૨ આને ઉત્તર માટે જુઓ વ્યોમવતી, ૫૦ ૨૨૫. ૮૪. ૧૪. “ધકાદિ-બે પરમાણુના સ્કંધને “યણુક' કહેવામાં આવે છે. પણ વ્યકની રચના વિશે દાર્શનિકમાં અકય નથી. કોઈને મતે ત્રણ પરમાણુના સ્કંધને “વ્યાચુક' કહેવાય છે. જ્યારે બીજાઓને મત ત્રણ દાયક મળીને એક યણુક સ્કંધ બને છે. ૮૪. ૩૦. :--આને મળને શ્લેક વાચક ઉમાસ્વાતિએ ઉદ્ધત કર્યો છે-- कारणमेव तदन्त्यं सूक्ष्मो नित्यश्च भवति परमाणुः । एकरसगन्धवर्णो विस्पर्श: कार्य लिङ्गश्च ॥ તત્વાર્થભાષ્ય ૫. ૨૫ ૮૬. ૩. અદર્શન અભાવસાધક નથી–આ વસ્તુનું સમર્થન આચાર્ય ધર્મકીર્તિએ નિમ્ન શબ્દોમાં કર્યું છે : विप्रकष्टविषयानुपलब्धिः प्रत्यक्षानुमान निवृत्तिलक्षणा संशयहेतुः, प्रमाणनिवृत्तावपि अर्थाभावासिद्धेरिति” ન્યાયબિંદુ પૃ. ૫૯-૬૦ ૮૭. ૧૩. સહેતુ હેતુ સપક્ષવૃત્તિ હોય કે ન હેય, અર્થાત તે ભલેને બધા સપક્ષોમાં રહેતા હોય અથવા તે રહેતા ન હોય એટલા માત્રથી તે સહેતુ અગર અસહા બની નથી જતો; પરંતુ Page #364 -------------------------------------------------------------------------- ________________ ૯૪. ૨. ] ટિપ્પણા [ ૨૦૧ જે તેની વિપક્ષમાં વૃત્તિ દ્વાય તા તે અવશ્ય અસદ્વેતુ બની જાય છે. એનું કારણ એ છે કે વિપક્ષમાં તા સાધ્યના અભાવ હાય છે; એટલે સાષ્યના જ્યાં અભાવ હોય ત્યાં પણ જો હેતુ વિદ્યમાન હોય તા તે સાધ્યના સદ્ભાવ સિદ્ધ કરવા કેવી રીતે સમર્થ થાય ? ૮૯. ૩. વાયુનું અસ્તિત્વ -વાયુસાધક યુક્તિએ માટે જુએ યૈમવતી, પૃ૦ ૨૭૨, ૮૯. ૬. આકાશસાધક અનુમાન—ન્યાય-વૈશેષિકા શબ્દગુણ ગુણી વિના સભવે નહિ અને પૃથ્વી આદિ કાઈ દ્રવ્યના તે ગુણુ સભવતા નથી, અર્થાત્ આકાશને ગુણુ માનવા જોઈએ એવું અનુમાન કરીને આકાશને સિદ્ધ કરે છે; બ્યામવતી પૃ૦ ૩૨૨. ૫રંતુ જૈને તે શબ્દને ગુણુ માનતા નથી, તેથી ઉક્ત અનુમાનને સ્થાને આચાર્ય અહીં જૈનસંમત આકાશના અવગાહદાનની યાગ્યતારૂપ જે ગુણ છે તેના ઉપયેગ કર્યો છે અને કહ્યું છે કે પૃથ્વીઆદિ જે મૃત દ્રવ્ય છે તેના કોઈ આધાર હોવા જોઈએ; જે આધાર છે તે દ્રવ્ય આકાશ છે. ઇત્યાદિ. ૯૧. ૧૦ શસ્રોપહત-કયા જીવનેા ઘાત કયા શસ્ત્રથી થાય છે તેની સમજ માટે જુએ આયા રાંગનું પ્રથમ અધ્યયન. ૯૨. ૭, પાંચ સમિતિ–૧–ઈય્યસમિતિ—કાઈપણ જીવને કલેશ ન થાય તે રીતે સાવધાનીથી ચાલવું તે; ર—ભાષાસમિતિ—સત્ય, હિતકારી, પરિમિત તથા અસંદિગ્ધ વચનના વ્યવહાર તે; ૩~ એષણાસમિતિ—જીવન યાત્રાને આવશ્યક ભેજનાદિ માટેની સાવધાનતાપૂર્વક પ્રવૃત્તિ; ૪—આદાનભાંડમાત્રનિક્ષેપણસમિતિ—પાત્રાદિ વસ્તુને લેવા મૂકવામાં સાવધાની રાખવી તે; ૫—ઉચ્ચારપ્રશ્રવણ ખેલજલસિંધાણુપારેિષ્ઠાપનિકાસમિતિ—મળ—મૂત્ર——શ્લેષ્મશરીરના મેલ-લીટ વગેરેને યોગ્ય સ્થાનમાં પરવવામાં સાવધાની રાખવી તે. ૯૨. ૭.ત્રણ ગુપ્તિ—૧——મનેાગુપ્તિ, ર—વચનગુપ્તિ, ૩—કાયગુપ્તિ, એ ત્રણ ગુપ્તિ છે. ગુપ્તિ એટલે અસત્પ્રવૃત્તિથી નિવૃત્તિ, [૫] ૯૪. ૨. આ ભવ-પરભવનું સાદશ્ય—આ ચર્ચામાં મનુષ્ય મરીને મનુષ્ય જ થાય છે અને પશુ મરીને પશુ જ થાય છે' એવા પૂ પક્ષ છે તે કાના છે એ હજી ાણુવામાં નથી આવ્યું પણ ઉક્ત પૂર્વ પક્ષને બહાને કારણુ સદૃશ જ કાર્ય હોય છે કે નહિ' એ ચર્ચા જે કરવામાં આવી છે તે બહુ મહત્ત્વની છે. ચાર્વાક અસકાય વાદી છે છતાં તેએ કાર્યને સદશ અને વિસદશ માને છે; ચૈતન્ય જેવા કાર્યંને કારણેાથી વિસદશ માને છે જ્યારે ભૌતિક કાર્ટૂન સદશ, ચાર્વાંકાએ એક જ ભૂત નહિ માન્યું અને ચાર કે પાંચ ભૂતા માન્યાં એ બતાવે છે કે તેમને મતે સર્વથા વિસદૃશ કાના સિદ્ધાન્ત માન્ય નથી. વેદાંત અને સાંખ્ય એ બન્ને સત્કાર્ય વાદી છે તેવી તેમને કા એ કારણુ સદૃશ હોય છે એમ માન્ય છે. વેદાન્તને મતે કાર્ટીમાં ગમે તેટલી વિલક્ષણતા દેખાતી હોય છતાં તે બધાના સમન્વય બ્રહ્મમાં છે ૨૬ Page #365 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨] ગણધરવાદ [૫. ૧૪– અને સાંખ્યને મતે પ્રકૃતિમાં. કઈ પણ કાર્ય વેદાન્ત મતે બ્રહ્મથી અને સાંખ્યમતે પ્રકૃતિથી સર્વથા વિલક્ષણ નથી. બ્રહ્મ એક છતાં તેનાં કાર્યોમાં જે વિલક્ષણતા દેખાય છે તેનું કારણ વેદાન્તમ અવિદ્યા છે અને પ્રકૃતિ એક છતાં કાર્યોમાં જે વિલક્ષણતા છે તેનું કારણ સાંખ્યમતે પ્રકૃતિના ગુણોનું વિષમ્ય છે. નિયાયિક-વૈશેષિક- બૌદ્ધ એ ત્રણે અસતકાર્યવાદી છે તેથી તેમને મતે કારણથી વિલક્ષણ પણ કાર્ય સંભવે છે. કારણ સદશ કાર્ય હોય છે એમાં તો એ ત્રણેને કશે જ વિવાદ નથી. જેને પણ એ બધાની જેમ કાર્યને કારણથી સદશ અને વિસદશ સ્વીકારે છે. ૧૦૨, ૧. મનુષ્યનામકર્મ—નામકર્મની પ્રકૃતિ જેથી જીવ મરીને મનુષ્ય બને. ૧૦ર, ૧ મનુષ્પગાત્રકમ-ગોત્રકર્મના મૂળ બે ભેદ છે : ઉચ્ચ અને નીચ. એ મૂળ બે ભેદોના જ અનેક ઉપભેદો સમજી લેવા જોઈએ; જેવા કે મનુષ્ય અને દેવ એ ઉચમાં અને નરક અને તિર્યંચ નીચમાં. [૬] ૧૦૩. ૨. બંધમાક્ષચર્ચા–આ પ્રકરણમાં મુખ્યત્વે બંધ-મેક્ષ સંભવે કે નહિ, એ ચર્ચાના વિષય છે. ભારતીય દર્શનોમાં ચાર્વાકદર્શન જ એવું છે જેમાં જીવના બંધ-મેક્ષને સ્વીકાર કરવામાં નથી આવ્યો. અન્ય દર્શનેમાં તે સ્વીકૃત છે. સાંખે એ બંધ-મેક્ષ સ્વીકાર્યા તો છે, પણ તે પુરુષને બદલે પ્રકતિમાં સ્વીકાર્યા છે. પણ આ ભેદ તે પરિભાષાને છે, કારણ કે છેવટે તે પ્રકૃતિ અને પુરુષને વિવેક થવો એ જ મોક્ષ છે એમ સાંખે કહે છે. એટલે તાત્પર્ય તો એ જ છે કે પુરુષ અને પ્રકૃતિની જે એકતા મનાઈ હતી તેનું સ્થાન વિવેક લે છે તે જ મેક્ષ છે. આ જ વસ્તુ અન્ય દર્શનમાં પણ માન્ય છે. અન્ય દર્શનેએ ચેતન- અચેતનને વિવેક-ચેતન અચેતનના બંધને અભાવ એને જ મેક્ષ કહ્યો છે. તત્ત્વજ્ઞાન પ્રકૃતિને ધર્મ હોય કે પુરુષને, પણ એ અત્યંત આવશ્યક છે એમ તે સૌ કઈ સ્વીકારે જ છે. એટલે સાંખ્ય અને અન્ય દર્શનમાં આ બાબતમાં પરિભાષાને જ ભેદ છે. ૧૦૩. ૮. “s gષ વિગુનઃ'-આ વાકય કયાંનું છે તે શોધી શકાયું નથી, પણ તે સાંખ્યમતની છાપવાળ છે એમાં સંશય નથી, કારણ કે સાંખેને મતે આત્મામાં બંધ-મેક્ષ-સં સાર એમાંનું કશું જ નથી મનાયું, પરંતુ પ્રકૃતિમાં એ બધું મનાયું છે. આ વાક્યની સાથે તાવતરનું “મfધ્યાઃ સર્વભૂતાધિવાસ સાક્ષી ચેતા કે નિશ્ચ” ૬. ૧. એ વાક્ય તુલના કરવા જેવું છે. ૧૦૮. ૮. અભવ્ય–જીના ભવ્ય અને અભવ્ય એવા બે સ્વાભાવિક પ્રકાર છે અન્ય દર્શનમાં અભવ્ય’ શબ્દને પ્રયોગ હોય તો પણ ત્યાં તેનો અર્થ “દુર્ભવ્ય” જેવો જ લેવાને હેય છે. જીવના આ પ્રકારે બે ભેદ શા માટે કરવામાં આવે છે તેનું કશું જ કારણ આપી શકાતું નથી, તેથી આચાર્ય સિદ્ધસેને આ બાબતને આગમગમ્ય એટલે કે અહેતુવાદાન્તર્ગત ગણી છે. ૧૦. ૮. ગા. ૧૮૨૭–આ ગાથામાં “બે મોક્ષે જવાથી સંસાર ખાલી થઈ જશે Page #366 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧. ૨૭. ડિપા ૨૦૩ એવા આક્ષેપને ઉત્તર આપ્યા છે કે જીવા અનત છે તેથી તેમ બનશે નહિ. સોંસારની સમાપ્તિ કદી પણ થશે કે નહિ, એવા પ્રશ્નના ઉત્તરમાં યેાગભાષ્યકરે એ પ્રશ્ન અવસનીય છે એમ ઉત્તર આપ્યા છે, અને જણાવ્યુ` છે કે સોંસારને અંત છે કે નહિ, એમ ન કહી શકાય, પરંતુ કુશલના સ ંસાર ક્રમે કરી સમાપ્ત થાય છે અને અકુશલના સંસાર સમાપ્ત થતા નથી એમ કહી શકાય છે. સમસ્ત સ ંસાર વિશે એકતર નિય નથી દઈ શકાતા. યેાગભાષ્યની ટીકા ભાવતીમાં એક પ્રાચીન વાકય ઉષ્કૃત કર્યું” છે—ાનીમિવ સર્વોત્રનાયતે છેઃ—આના અર્થ કે અત્યારની જેમ કદી પણ સંસારના અત્યંત ઉચ્છેદ નથી. આની સાથે જૈન માન્યતાની તુલના કરવા જેવી છે. જૈન માન્યતા છે કે ગમે ત્યારે તીર્થંકરને પૂછવામાં આવે, જવાબ એક જ મળશે કે ભળ્યાના અનન્તમા ભાગ જ સિદ્ધ થયા છે. જીવેા અનંત છે અને તેના અનન્તમા ભાગ જ સિદ્ધો છે. અહીં ઉપનિષદનું પૂ ય મૂળ માય પૂર્ણ મેવાયશિષ્યતે—એ માર્મિક વાકય પણુ ભાવતીએ ઉદ્ધૃત ક" છે અને એક બીજો પણ લેાક ઉષ્કૃત કર્યાં છે તે આ— अत एव हि विद्वत्सु मुचयमानेषु सर्वदा । બ્રહ્માજનીવડે નામનન્તસ્ત્રાવ:ન્યતા જુએ યાગભાષ્ય ૪. ૩૩, ૧૧૧, ૨૭. ગા૦ ૧૮૩૯-મેાક્ષને કૃતક ન માનવાની વાત જે આમાં કહી છે તે વિશે થેાડે ખુલાસેા જરૂરી છે. બૌદ્ધો બધી વસ્તુને ક્ષણિક માને છે એટલે કે સંસ્કૃત-કૃતક માને છે, પરંતુ તેમણે પણ નિર્વાણુને તેા અસંસ્કૃત જ માન્યું છે. રાજા મિલિન્દા પ્રશ્ન હતા કે એવી કાઈ વસ્તુ છે જે કર્માંજન્ય ન હોય, હેતુજન્ય ન હેાય અને ઋતુજન્ય ન હોય. આના ઉત્તરમાં ભદન્ત નાગસેને જણાવ્યું છે કે આકાશ અને નિર્વાણુ એ બે વસ્તુ એવી છે જે ક કે હેતુ કે ઋતુથી ઉત્પન્ન નથી થતી. આ સાંભળીને તરત જ રાા મિલિન્દે પ્રશ્ન કર્યાં કે તે પછી ભગવાને મેક્ષમાર્ગ ના ઉપદેશ શા માટે આપ્યા ? તેનાં અનેક કારણેાની ચર્ચા શા માટે કરી? આના ઉત્તરમાં ભદન્ત નાગસેને જણાવ્યું છે કે મેાક્ષના સાક્ષાત્કાર કરવા અને તેને ઉત્પન્ન કરવા એ બન્ને જુદી વસ્તુ છે. ભગવાને જે કાંઈ કારણેા બતાવ્યાં છે તે મેક્ષના સાક્ષાત્કાર કરવાનાં કારણેા છે. મેાક્ષને ઉત્પન્ન કરવાનાં કારણેાની ચર્ચા ભગવાને નથી કરી આ વસ્તુના સમર્થનમાં દૃષ્ટાંત આપ્યું છે કે કોઈ પણ મનુષ્ય હિમાલય સુધી પોતાના પ્રાકૃતિક બળથી પહેાંચી તા શકે છે, પણુ તે તેને તે જ બળથી ઉપાડીને અન્યત્ર મૂકી શકતા નથી. કાઈ મનુષ્ય નૌકાના આશ્રય લઈને સામે તીરે જઈ તા શકે છે, પણ તે સામેના તીરને ઉપાડીને પોતાની પાસે કાઈ પણ પ્રકારે લાવી શકતા નથી. તે જ પ્રમાણે નિર્વાણુના સાક્ષાતકાર કરવાના માર્ગે ભગવાન દેખાડી શકે છે, પરંતુ નિર્વાણુને ઉત્પન્ન કરનારા હેતુએ બતાવી શકતા નથી. આનું કારણ એ છે કે નિર્વાણુ એ અસંસ્કૃત છે. જે સ ંસ્કૃત હેય તે ઉત્પન્ન થઈ શકે છે, અસ ંસ્કૃત વસ્તુ તેા ઉત્પન્ન થઈ જ ન શકે. વિશેષ ખુલાસા કરતાં ભદન્ત નાગસેને જણાવ્યું છે કે નિર્વાણુ એ અસ ંસ્કૃત હોવાથી તેને ઉત્પન્ન, અનુત્પન્ન, ઉત્પાદ્ય, અતીત, અનાગત, પ્રત્યુત્પન્ન (વર્તમાન), ચક્ષુવિજ્ઞેય, શ્રોત્રવિજ્ઞેય, ઘ્રાણુવિજ્ઞેય જિહ્વાવિજ્ઞેય, સ્પર્શી વિજ્ઞેય,-એવા કાઈ પણુ રાબ્દી તેને કહી શકાતું નથી. છતાં એ નિર્વાણુને નથી' એમ કહી શકાતુ નથી, કારણ કે તે મનેાવિજ્ઞાનને વિષય બને છે. વિશુદ્ધ એવા મન વડે Page #367 -------------------------------------------------------------------------- ________________ ૨૪] ગણધરવાદ [૧૬. ૩. તેનું ગ્રહણ થઈ શકે છે. જેમ વાયુ એ દેખાતા નથી, તેનું સંસ્થાન જાણી શકાતું નથી, હાથમાં પકડાતા નથી છતાં તે છે, તે જ પ્રમાણે નિર્વાણ પણ છે. મિલિન્દ પ્રશ્ન ૪. ૭. ૧૨-૧૫, પૃ૦ ૨૬૩ આ પ્રકારે નિર્વાણ એ અસંસ્કૃતરૂપે સર્વે બૌદ્ધ સંપ્રદાયોને માન્ય છે. વેદાન્તને મને પણ મોક્ષ કે નિર્વાણ એ ઉત્પન્ન કરવાનું નથી, પણ તેને સાક્ષાત્કાર કરવાને છે. આત્માના શુદ્ધસ્વરૂપ વિશેનું અજ્ઞાન કે મિથ્યાજ્ઞાન દૂર કરીને તેના શુદ્ધ સ્વરૂપનો સાક્ષાત્કાર કરવો એ જ મોક્ષ છે. એટલે વેદાન્તમતે પણ જે નિર્વાણનાં કારણોની ચર્ચા છે તે ઉત્પાદક નહિ, પણ જ્ઞાપક કારની છે, તેમ સમજવું જોઈએ. આ જ માન્યતા અન્ય દર્શનને પણ માન્ય છે, કારણ કે આત્માનું શુદ્ધ સ્વરુપ અવૃત થઈ ગયું છે એમ સર્વસંમત છે. આત્મામાં વિકાર તે વૈદિક દર્શનને માન્ય નથી. વૈદિકમાં માત્ર કુમારિલસંમત મીમાંસાપક્ષ એક જ એવો પક્ષ છે જેને મતે આત્મા પરિણમી નિત્ય હોવાથી તેમાં વિકારને સંભવ છે. જૈન દર્શન પણ આત્માને પરિણામી નિત્ય માને છે તેથી તેને મતે મોક્ષ કે નિર્વાણ કતક તેમજ અકતક બનને પ્રકારનું છે. પર્યાયદષ્ટિએ તેને કૃતક કહી શકાય છે, કારણ કે વિકારને નષ્ટ કરીને શુદ્ધાવસ્થા ઉત્પન્ન કરી છે. પરંતુ આત્મા અને તેની શુદ્ધાવસ્થા એ દ્રવ્યદષ્ટિએ ભિન્ન નથી તેથી તેને અમૃતક પણ કહેવાય છે, કારણ કે આત્મા તે વિદ્યમાન હતો જ, તેને કાંઈ ઉત્પન્ન કર્યો નથી. ૧૧૩. ૩. સૌગત-મહાયાની બૌદ્ધો માને છે કે બુદ્ધ વારંવાર આ સંસારમાં જીવોના ઉદ્ધાર અર્થે આવે છે અને નિર્માણકાયને ધારણ કરે છે. આની સાથે ગીતાના અવતારવાદને સિદ્ધાંત તુલનીય છે. ૧૧૪. ૪. લેકના અગ્રભાગમાં–મુક્તો લેકના અગ્ર ભાગમાં સ્થિર થાય છે. જેનોને એ સ્પષ્ટ સિદ્ધાન્ત છતાં ઘણું લેખકે જૈન મુક્તિ વિશે લખતાં લખી નાખે છે કે સિદ્ધના છ સતત ગમનશીલ છે. આ બ્રમનું મૂળ સર્વદર્શનસંગ્રહમાં રહેલું છે. આત્માને વ્યાપક માનનારા સાંખ્ય, ન્યાય-વૈશેષિકાદિ દર્શનને મને મુક્તાવસ્થામાં લેકાગ્ર સુધી ગમન કરીને ત્યાં સ્થિર થવાને પ્રશ્ન જ રહેતો નથી. તે વ્યાપક હેવાથી સર્વત્ર છે. માત્ર શરીરને સંબંધ આત્માથી છૂટી જાય છે. ભક્તિમાર્ગીય સંપ્રદાયને મત મુક્ત જીવો વૈકુંઠ કે વિષ્ણધામમાં વિષ્ણુના સાંનિધ્યમાં રહે છે. હીનયાની બૌદ્ધો નિર્વાણનું કોઈ નિશ્ચિત સ્થાન જેનેની જેમ માનતા નથી, જુઓ મિલિન્દ ૪. ૮. ૯૩, પૃ. ૩૨૦. પણ મહાયાની બૌદ્ધોએ તુષિત સ્વર્ગ, સખાવતી સ્વર્ગ જેવાં સ્થાની કલ્પના કરી છે જ્યાં બુદ્ધ બિરાજે છે, અને અવસરે નિર્માણકાય ધારણ કરીને અવતાર લે છે. સિદ્ધોના નિવાસસ્થાનના વર્ણન માટે જુઓ– મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ પૂ૦ ૨૫૧, અથવા ઉત્તરાધ્યયન ૩૬. ૫૭-૬૨. ૧૧૪. ૨૯ “ઋ૩ ’ આ ગાથા આવસ્યકનિર્યુક્તિની છે -ગા૦ ૯૫૭, Page #368 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯, ૨૪.] ટિપણે ૨૦૫ ૧૧૫. ૪. આત્મા સક્રિય છે--જે દર્શનેમાં આત્માને વ્યાપક માનવામાં આવ્યો છે તે દર્શનમાં પરિઅંદાત્મક ક્રિયા માનવામાં આવી નથી, પણ જૈન દર્શનને મતે આત્મા સ કોચ-વિકાસશીલ છે તેથી તેમાં પરિસ્પદાત્મક ક્રિયાને કશે જ વિરોધ નથી. ૧૧૫. ૧૨. પ્રયન-ન્યાય-વૈશેષિકોએ આત્મામાં એક પ્રયત્ન નામને ગુણ માન્ય છે, અને તેમને મતે તે કર્મક્રિયાથી તે ભિન જ છે, કારણ કે તે ગુણ છે. ૧૧૬, ૩૧. નિત્યં સરવ' આ કારિકા આચાર્ય ધર્મકીર્તિની છે તે તેના પુરા રૂપમાં આવી છે : नित्य सत्त्वमसत्त्व वा हेतोरन्यानपेक्षणात् । અપેક્ષાત માવાન વિષ્ણુ સંમત: એ પ્રમાણુવાર્તિક ૩, ૩૪. ૧૨૧. ૨. દેવચર્ચા–ચાર્વાક સિવાયનાં ભારતીય બધાં દર્શનાએ દેવોનું અસ્તિત્વ સ્વીકાર્યું છે, એટલે દેવના અસ્તિત્વ વિશેનો સંદેહ ચાંવકોને છે એમ સમજવું. ૧૨૧. ૧૩. વરસનારા--ને સ્થાને “વસનારા” વાંચે. ૧૨૨, ૧૨, “દેવ પ્રત્યક્ષ છે' આ કથન પણ આગમાશ્રિત જ સમજવું જોઈએ, કારણ કે સૂર્ય અને ચંદ્રાદિ તિકાને દેવ માનીને અહીં દેવોનું પ્રત્યક્ષ છે એમ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પણ સૂર્ય-ચંદ્રાદિને દેવ માનવા કે નહિ, એમાં પણ સંદેહને અવકાશ છે જ. શાસ્ત્રમાં જે તેમને દેવ કહેવામાં આવ્યા છે તે વસ્તુને સરકારોને જ તેમને પ્રત્યક્ષ કહી શકાય. આ પ્રમાણે આગમાશ્રય છે ? એ આગમાયને અનુમાન વડે આગળ પ્રામાણિક સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યું છે. ૧૨૨. ૧૩. સમવસરણમાં દેવો-–કથાવત્થ નામના બૌદ્ધ ગ્રંથમાં પણ આ લેકમાં દેવાગમન થાય છે એમ જણાવ્યું છે : ૪, ૭, પૃ૦ ૨૮૩. [૮] ૧૨૮. ૨. નારકચર્ચા--આ ચર્ચામાં પણ નારકના અસ્તિત્વ વિશે જે સંદેહ છે તે ચાવકને જ પક્ષ છે એમ સમજવું જોઈએ, કારણ કે દેવોની જેમ નારકને પણ અન્ય ભારતીય દર્શનેએ માન્યા જ છે. ૧૨૯, ૭. સર્વાને પ્રત્યક્ષ છે- સર્વજ્ઞ-સાધક અનુમાનમાં પણ આ જ વસ્તુ કહેવામાં આવે છે કે સર્વે ને અતીન્દ્રિય પદાર્થોનું પ્રત્યક્ષ છે. અહીં નારકેનું અસ્તિત્વ સર્વ પ્રત્યક્ષથી સિદ્ધ કરવામાં આવ્યું છે. આમ વસ્તુતઃ સર્વજ્ઞ અને નરક એ બને સામાન્ય જને માટે સદા પરોક્ષ જ છે. ૧૨૯, ૨૪. ઈદ્રિયજ્ઞાન પક્ષ છે-અન્ય દાર્શનિકે ઇન્દ્રિયજ્ઞાનને લૌકિક પ્રત્યક્ષ કહે છે જ્યારે જે તેને સાંવ્યાવહારિક પ્રત્યક્ષ કહે છે અથવા પરાક્ષ કહે છે. અહીં તેની પરેક્ષતાનું સમર્થન કરવામાં આવ્યું છે. પ્રત્યક્ષ શબ્દમાં જે “અક્ષ” શબ્દ છે તેને અર્થ જેને આત્મા કરે છે અને જે Page #369 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬1. ગણધરવાદ [૧૩૪. ૧૫.-- માત્ર આત્મસાપેક્ષ હોય તેને પ્રત્યક્ષ કહે છે. અન્ય દાર્શનિકે “અક્ષ' શબ્દને અર્થ ઈન્દ્રિયે એ કરે છે અને જે ઈન્દ્રિયજન્ય હેય તેને પ્રત્યક્ષ અથવા તે “લૌકિક' પ્રત્યક્ષ કહે છે. ૧૩૪. ૧૫. પુણ્ય-પાપ વિશેના મતભેદો--જે પ્રકારના મતભેદો પ્રસ્તુતમાં વર્ણવ્યા છે તેમાં સ્વભાવવાદ અને પાપ-પુણ્યને પૃથફ માનનારાઓ તા સર્વવિદિત છે, પણ માત્ર પુણ્ય કે માત્ર પાપ કે પુણ્ય-પાપને સંકર-એ પક્ષો કાના છે તે જાણવામાં આવ્યું નથી. અહીં જેવા પુણ્ય-પાપ વિશે વિકપે છે તે વસ્તુતઃ કાઈની માન્યતા છે કે માત્ર વિકલપે જ છે એ જાણવાનું પણ સાધન મળ્યું નથી. માત્ર અને એકાંશ મળતી હકીકત સાંખ્યકારિકાની વ્યાખ્યામાં સંવાદિ ગુણેના વર્ણન પ્રસ ગે મળે છે તેને નિર્દેશ કરવો જોઈએ. માઠરે પૂર્વપક્ષ કર્યો છે કે સત્વ-રજ-તમ એ ત્રણેને પૃથફ શા માટે માનવાં ? માત્ર એક જ ગુણ કેમ ન માનવો –જુઓ સાંખ્ય કા. ૧૩નું ઉત્થાન. ૧૪૪. ૧. યોગ-મન-વચન-કાયાના વ્યાપારને વેગકહે છે. ૧૪૪. ૩. મિથ્યાત્વ-અતત્વને તત્ત્વ સમજવું તે અથવા તે વસ્તુનું યથાર્થ શ્રદ્ધાન ન કરવું તે મિથ્યાત્વ” છે. ૧૪૪. ૩. અવિરતિ–પાપપ્રવૃત્તિથી નિવૃત્ત ન થવું તે “અવિરતિ' અર્થાત હિંસા, જૂઠ, ચેરી, અબ્રહ્મચર્ય-મિથ્યાચાર અને પરિગ્રહમાં પ્રવૃત્તિ કરવી તે. ૧૪૪. ૨, પ્રમાદ–આત્મવિસ્મરણ એ પ્રમાદ છે. કર્તવ્ય-અકર્તવ્યનું ભાન ન રાખવું તે. ૧૪૪. ૪. કષાય-ધ, માન, માયા, લેભ એ ચારને કષાય” કહેવાય છે. ૧૪૪. ૧૮. અધ્યવસાય-આત્માના શુભાશુભ ભાવે-પરિણામે એ “અધ્યવસાય' કહેવાય છે. ૧૪૪. ૩૧. લેયા-કષાયારંજિત યુગના પરિણામોને લેયા' કહે છે. તેના છ ભેદ છે: કૃષ્ણ, નીલ, કપોત, તેજ, પદ્મ અને શુક્લ. તે ઉત્તરોત્તર વિશુદ્ધ છે. કૃષ્ણથી કાપત સુધીની અશુભ અને તેજથી શુકલ સુધીની શુભ લેસ્યા છે. ૧૪૪ ૩૧, ધ્યાન-ચાર છેઃ આર્ત, રૌદ્ર, ધર્મ અને શુકલ, પ્રથમનાં બે અશુભ છે અને અંતિમ બે શુભ છે. અપ્રિય વસ્તુની પ્રાપ્તિ થયે તે દૂર કેમ થાય તેની સતત ચિંતા કરવી, દુઃખ દૂર કરવાની ચિંતા સેવવી, પ્રિય વસ્તુની પ્રાપ્તિ થઈ હોય તો તે કેમ બની રહે તેની ચિંતા કરવી, અપ્રાપ્તની પ્રાપ્તિ માટે સંકલ્પ કરવો તે આર્તધ્યાન છે. હિ સે અસત્ય, ચેરી અને વિષયસંરક્ષણ માટે સતત ચિંતા સેવવી તે રૌદ્રધ્યાન છે. વીતરાગની આજ્ઞા વિશે વિચાર, દાના સ્વરૂપને અને તેથી કરો કેમ થાય તેને વિવાર, કર્મવિપાકની વિચારણા અને લેઉવરૂપને વિચાર-એ પ્રકારના વિચારમાં લાગી જવું તે ધર્મધ્યાન છે. પૂર્વશ્રુતના જ્ઞાતા અને કેવલીનું ધ્યાન શુકલધ્યાન કહેવાય છે. આના વિશેષ વિવરણ માટે જુઓ તત્વાર્થસૂત્ર ૯, ૨૭થી. ૧૪૫. ૮સમ્યમિશ્યા-દર્શનમોહનીય કર્મના ત્રણ ભેદ છે-૧ મિથ્યાત્વમેહનીય-જેના વિયથી તાની યથા શ્રદ્ધા ન થાય તે; ૨ સમ્યુમિથ્યાત્વ અથવા મિશ્રમેહનીય-જેના ઉદય વખતે Page #370 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬. ૧૭.] ટિપ્પણે રિ૦૭ યથાર્થ શ્રદ્ધા કે અશ્રદ્ધા ન થાય પણ ડેલાયમાન સ્થિતિ રહે તે;૩-સમ્યફ હિનીય જેને ઉદય યથાર્થ શ્રદ્ધાનું નિમિત્ત ના બને પણ પરામિડ કે ક્ષાવિક પ્રકારની શ્રદ્ધા ન થવા દે તે. ૧૪૫. ૨૦ સંક્રમ-એક કર્મપ્રકૃતિને પરમાણુઓ બીજી સજાતીય કર્મ પ્રકૃતિરૂપ બની જાય તે “સંક્રમ” અથવા “સંક્રમણ” કહેવાય છે. જેમ કે સુખદનીય કર્મ પરમાણું દુઃખ વેદનીયરૂપ બની જાય તે સંક્રમણ કહેવાય છે. ૧૪૫. ૩૧. પ્રવબંધિની–જે કર્મ પ્રકૃતિ પિતાના બંધનું કારણ વિદ્યમાન હેય તે અવશ્ય બંધને પામે તે “ધ્રુવબંધિની' કહેવાય છે. ૧૪૬. ૧. અધવબંધિની–જે કર્મ પ્રકૃતિ પોતાના બંધનું કારણ હેવા છતાં બંધાય પણ ખરી અને ન પણ બંધાય તે “અધુવબંધિની' કહેવાય છે. ૧૪૬. ૧૫. “તેલ ચાળીને–આ જ દષ્ટાંત ભગવતી સૂત્રમાં પણ આપેલ છે, જુઓ ભગવતી સાર, પૃ૦ ૪૩૬, શતક ૧, ઉદ્દેશ ૬, ૧૪૬. ૧૭. કર્મવગણ-સમાનજાતીય પગલોના સમુદાયને “વર્ગણો' કહે છે. જેમકે સ્વતંત્ર એકેક છૂટા પરમાણુઓ જે સંસારમાં છે તે પ્રથમ વર્ગણ કહેવાય છે; તે જ પ્રમાણે બે પરમાણુઓ મળીને જે સ્કંધ બને છે તેવા સ્કંધેની બીજી વર્ગણ ત્રણ પરમાણુને બનેલા જેટલા સ્કંધ છે, તે બધા સ્કંધેની ત્રીજી વર્ગણા; ચાર પરમાણુના બનેલા જે કંધે છે તે બધાની ચોથી વર્ગણ; આ પ્રમાણે એકાધિક પરમાણુવાળા સ્કંધની વર્ગણાઓની ગણતરી કરતાં કરતાં છેવટની જે સંખ્યા છે ત્યાં સુધીની વર્ગણાઓ ગણી લેવી જોઈએ. એ બધી સંખ્યાત વર્ગણાઓ થાય ત્યાર પછીની અસંખ્યાત અણુવાળી વર્ગણિઓની ગણતરી કરીએ તે તે અસંખ્યાત વર્ગણાઓ બને. ત્યાર પછી અનંત અણુઓવાળી વણાએ અનંત થાય અને તેથી પણ આગળ અનંતાનંત અશુના બનેલ કંધની વણાએ અનંતાનંત બને. તેમાં હવે એ વિચારવું બાકી રહે છે કે જે કઈ વર્ગણોને ગ્રહણ કરી શકે છે. બધી વર્ગણાએમાં સૌથી સ્થૂલ વગણ દારિક વર્ગણ કહેવાય છે, જેને ગ્રહણ કરીને જીવ પોતાના દારિક શરીરની રચના કરે છે. એ વર્ગનું સ્થૂલ કહેવાય છે છતાં એ વર્ગમાં સમાવિષ્ટ કંધે અન્ય વક્રિયશરીગ્ય જે વર્ગયું છે તેના કરતાં ન્યૂન પરમાણુઓથી બનેલા છે. અર્થાત જીવને ગ્રહણયોગ્ય ન્યુનતમ પરમાણુવાળા ધેની જે વર્ગણું છે તે ઔદારિકવર્ગણ છે અને તેમાંના ઔધે અનંતાન ત પર માણુઓના બનેલા છે, પરંતુ અનંતાનંત પરમાણુઓથી બનેલા કંધેવાળી વર્ગણ તે અનંતાનંત ભેદવાળી છે. તેમાંની કઈ વગણ દારિકયોગ્ય છે તેને ખુલાસે શાસ્ત્રમાં બતાવવામાં આવ્યો છે કે જે વર્ગણાના સ્કંધ અભવ્યની રાશિથી અનંતગણું અને સિદ્ધવની રાશિના અનંતમા ભાગ જેટલા પરમાણુઓથી બનેલા હોય છે તે ઔદારિક વર્ગણાના કંધે કહેવાય છે. આ સંખ્યા પણ ન્યૂનતમ પરમાણના કંથી બનેલી દારિક વગણાની સમજવી. તેમાં એકેક પરમાણુ વધારીને બનેલા કંધાની જે અનેક વર્ગણુઓ દારિક શરીરને યોગ્ય છે તેની સંખ્યા અનંત છે. ઔદારિક શરીરોગ્ય વર્ગનું પછી અનન્ત એવી વર્ગણાઓ છે જે વૈક્રિય શરીરને અયોગ્ય છે, અને તેને પછીની વર્ગણુઓ વક્રિય શરીરને યોગ્ય છે. આ પ્રકારે વચ્ચેની અગ્રહણગ્ય વર્ગણાને બાદ કરતાં જે ગ્રહણગ્ય વર્ગણાઓ છે તે આ પ્રમાણે છે. ઔદારિક વર્ગણા, ક્રિય વર્ગણ, આહાકર વર્ગણા, તેજસ વર્ગણા, ભાવાવર્ગણ, Page #371 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮] ગણધરવાદ [૧૪૬,૨૫, શ્વાસેાસવા. મનેાવા અને ક વ ણુા. આ ઉપરથી જણાય છે કે કમ વણા સૌથી સૂક્ષ્મ સૂક્ષ્મ છે, પણ તેમાં સ્ક ંધામાં પરમાણુએની જુએ વિશેષા૦ ૬૩૬-૬૩૯ અને પંચમક પરિણામી પરમાણુએની બનેલી છે તેથી તે સર્વાધિક સંખ્યા સર્વાધિક છે. આના વિશેષ વિવરણુ માટે ગ્રંથ ગા૦ ૭૫-૭૬, ૧૪૬. ૨૫. ઉપરામશ્રેણી—મેાહનીય કર્માંના ક્ષય નીહ પણ ઉપશમ જે શ્રેણીમાં કરવામાં આવે તે ‘ઉપશમ કોણી' કહેવાય છે. તેના ક્રમ આવા છે : સર્વ પ્રથમ અનન્તાનુબંધી કષાયને ઉપશમ થાય છે; ત્યાર પછી મિથ્યાત્વ, સમ્યકમિથ્યાત્વ અને સમ્યકત્વના; પછી નપુ સકવેદના; પછી સ્ત્રીવેદના છે; પછી હાસ્ય, રતિ, અરતિ, શાક, ભય અને જુગુપ્સાનેા; પછી પુરુષવેદના; પછી અપ્રત્યાખ્યાનાવરણુ અને પ્રત્યાખ્યાનાવરણુ ક્રોધના; પછી સંજ્વલન ક્રાધના, પછી અપ્રત્યાખ્યાનાવરણ-પ્રત્યાખ્યાનાવરણુ માયાનેા; પછી સજ્વલન માનના; પછી અપ્રત્યાખ્યાનાવરણ-પ્રત્યાખ્યાનાવરણ માયાને; પછી સજ્જવલન માયાના; પછી અપ્રત્યાખ્યાનાવરણ-પ્રત્યાખ્યાનાવરણુ લાભના; અને છેવટે સજ્જવલન લેાભના ઉપશમ થાય. ૧૪૭. ૨૦. પ્રકૃતિ—કના સ્વભાવને પ્રકૃતિ’કહે છે, જેમ કે જ્ઞાનાવરણુ કર્મના સ્વભાવ છે કે તે જ્ઞાનનું આવરણ કરે, ૧૪૭, ૨૦. સ્થિતિ—કના આત્મા સાથે જેટલા કાળ સુધી સંબંધ બની રહે તે તેની સ્થિતિ' કહેવાય. ૧૪૭. ૨૦. અનુભાગ-કર્મીની તીવ્ર-મ ંદભાવે વિપાક દેવાની શક્તિ અનુભાગ' કહેવાય છે. ૧૪૭. ૨૧. પ્રદેશ-કમના જેટલા પરમાણુએ આત્મા સાથે સંબદ્ધ થાય છે તે તેના પ્રદેશો કહેવાય છે. ૧૪૭, ૨૪, રસાવિભાગ-૩ ના વિપાકની મહૃતમ માત્રાને રસાવિભાગ કહે છે. આ માત્રા કર્મીના ઉત્તરાત્તર જે મન્દતર આદિ પ્રકારેા છે તેને માપવાના એકમ તરીકે કામ આપે છે. [૧૦] ૧૫૨, ૨. પલાક ચર્ચા- વાદમાં કશી જ નવી હકીકત નથી; માત્ર પ્રથમ જે કહેવાઈ ગયુ છે તેની જ પુનરાવૃત્તિ મેટે ભાગે છે. ૧૫૮. ૯ સેાનાના ઘડાને–આની સાથે આયાય સમ`તભદ્રની નિમ્ન કારિકા તુલનીય છે ઃ घमौलिसुवर्णार्थी नाशेोत्पादस्थितिध्वयम् । शोकप्रमादमाध्यस्य जनो याति सहेतुकम् ॥ [૧૧] ૧૫૯, ૩. નર્વાણચર્ચા-નિર્વાણુના અસ્તિત્વની શંકાના આધાર મીમાંસાદર્શનની વૈશ્વિક કમ કાંડ આપ્તમીમાંસા ૫૯ Page #372 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર. ૫. ] ટિપણે [૨૦૯ જીવનપર્યત કરવું આવશ્યક છે-એ માન્યતા છે. આવી શંકા ન્યાયદર્શનમાં પણ પૂર્વપક્ષરૂપે મળે છે. ન્યાયસૂત્ર ૪. ૧. ૫૪નું ભાષ્ય અને બીજી ટીકાઓ જુઓ. ૧૬૦. ૬. દીપનિર્વાણસૌંદરનંદના કને મળતી ગાથા માધ્યમિક વૃત્તિમાં ઉદ્ધત છે તે આ પ્રમાણે अथ पंडितु कश्चि मार्गते कुतऽयम्मागतु कुत्र याति वा। विदिशो दिश सर्वि मार्गता नागति स्य गतिश्च लभ्यति ।। માધ્યમિકત્તિ પૃ૦ ૨૧૬ ચતુઃ શતકની વૃત્તિ (પૃ.૫૯.)માં નિર્વાણ એ નામ માત્ર છે, પ્રતિજ્ઞા માત્ર છે, વ્યવહાર માત્ર છે, એમ જણાવ્યું છે. અને ચતુઃશતક (૨૨૧)માં તે કહ્યું છે કે स्कन्धाः सन्ति न निर्वाणे पुद्गलस्य न सम्भवः । यत्र दृष्ट' न निर्वाणं निर्वाणं तत्र किं भवेत् ॥ બધિર્યાવતારપંજિકામાં-નિવર્ગ =૩૧મઃ પુનરનુત્પત્તિધર્મ તથા માર્યાનિત-સમુરજી ફર્થ: (પૃ૦ ૩૫૦) એમ જણાવ્યું છે તે પણ દીપનિર્વાણ પક્ષનું જ સમર્થન છે. વળી બેચિવતારમાં (૯. ૩૫), જે કહ્યું છે કે यदा न भावो नाभावो मतेः संतिष्ठते पुरः । तदान्यगत्यभावेन निरालम्बा प्रशाम्यति ॥ તે પણ દીપનિર્વાણ પક્ષનું જ સમર્થન છે. તેની વ્યાખ્યામાં લખ્યું છે કે-વુદ્ધિઃ પ્રશાસ્થતિ ૩જાન્થતિ સર્વવિપરીત નિશ્વિન-વનિવ7 નિતિ (નિત ?)ગુવારીચર્થ : પૃ૦ ૪૧૮. છતાં પણ શુન્યવાદીને મતે નિર્વાણ એ સર્વથા અભાવરૂપ છે એમ પણ કહી શકાય નહિ, કારણ કે તે પરમાર્થતત્ત્વ તો છે જ; જેનું વર્ણન બેધિચર્ચાવતારપંજિકામાં આ પ્રમાણે છે. बोधिः बुद्धत्वमेकानेकस्वभावविविक्तम् अनुपन्नानिरुद्धम् अनुच्छेदमशाश्वतम् , सर्वप्रपञ्चविनिर्मुक्तम् आकाशप्रतिसम धर्मकायाख्यं परमार्थतत्त्वमुच्यते । एतदेव च प्रज्ञापारमिताशून्यता-तथता-भूतकोटिधर्मધાસ્વાઢિશન્ટેન સંગ્રતિમુપાચ મિલીયતે–પૃ૦ ૪૨૧ નાગસેને મિલિન્દપ્રશ્ન (પૃ૦ ૭૨) માં નિર્વાણને નિરોધરૂપ કહ્યું છે છતાં પણ તે તેને સર્વથા અભાવરૂપ નહિ પણ “અસ્તિધર્મ કહે છે (પૃ. ૨૬૫). વળી નિર્વાણ એ સુખ છે એમ પણ કહે છે (પૃ૦ ૭૨), એટલું જ નહિ, પણ તેને ‘એકાંત સુખ' કહે છે (પૃ૦ ૩૦૬). તેમાં દુઃખને લેશ પણ નથી. અસ્તિ છતાં નિર્વાણનું રૂ૫, સંસ્થાન, વય, પ્રમાણુ એ બધું બતાવી શકાતું નથી, એમ નાગસેને સ્વીકાર્યું છે (પૃ૦ ૩૦૯). ૧૬૦. ૧૬, એક્ષ-આ પક્ષ જેને માન્ય છે. ૧૨. ૫. વ્યાપક જેને વિસ્તાર વધારે હોય તેને વ્યાપક કહે છે અને જેને વિસ્તાર ન્યૂન હોય તેને વ્યાપ્ય કહે છે; જેમકે વૃત્વ અને મૃત્વ, આમાં વૃક્ષત્વ એ વિસ્તૃત છે, વ્યાપક છે, જ્યારે ૨૭ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ગણવરવાદ આમ્રુત્વ એ ક્ષત્વથી વ્યાપ્ત છે. આમ હાવાથી જ્યાં વૃક્ષવ ન હોય ત્યાં આશ્રવ પણ ન હોય, પરંતુ જ્યાં આશ્રવ હોય ત્યાં વૃક્ષત્વ અવસ્ય હાવાનું, એટલે આમ્રવને હેતુ બનાવી વૃક્ષત્વને સાષ્ય બનાવી શકાય છે, પણ તેથી ઊલટે! સાધ્યું-સાધનભાવ બની શકતા નથી. ૧૬૨, ૨૧.પ્રધ્વંસાભાવ-પ્રÜસ એટલે વિનાશ, ઘડાના વિનાશ થવાથી જે તેને અભાવ થયે તે પ્ર” સાભાવ કહેવાય છે. એટલે કે ડીકરાએ ઘડાનેા પ્ર“સાભાવ છે. ૧૬૨. ૨૧ -- ૧૬૬, ૬. આત્માની-આ શંકા નૈયાયિક-વૈરોષિકના મતને અનુસરીને છે. તેમને મતે મેાક્ષમાં સુખ કે જ્ઞાન આત્મામાં નથી. ૧૬૮, ૧૨. સ્વતંત્ર સાધન-જે સાધન-હેતુ વડે સ્વેષ્ટ વસ્તુની સિદ્ધિ કરવામાં આવે તે સ્વત ંત્ર સાધન છે, પરંતુ જે હેતુ વડે સ્વેષ્ટ વસ્તુની સિદ્ધિ નહિ પરંતુ પરવાદીને અનિષ્ટની આપત્તિ માત્ર દેવામાં આવે તે પ્રસ ગસાધન છે. Page #374 -------------------------------------------------------------------------- ________________ વૃદ્ધિપત્ર (૧) આચાર્ય જિનભદ્રની કૃતિઓમાં એક ચૂર્ણિને ઉમેરે કરવો જોઈએ. એ ચૂણિ અનુમોગદ્વારના શરીર પદ ઉપર છે જેને અક્ષરશઃ ઉતારે જિનદાસની ચૂર્ણિ અને હરિભદ્રની વૃત્તિમાં થયેલો છે. (૨) વિશેષાવશ્યક ભાષ્યની ટીકાઓમાં શ્રી. અલયગિરિકૃત ટીકાની પણ ગણના કરવી જોઈએ, એને ઉલેખ સ્વયં મલયગિરિએ પ્રજ્ઞાપનાની ટીકામાં કરેલ છે. એ ટીકાની પ્રતિ સુલભ હોવાને સંભવ છે. (૩) સામાન્ય રીતે નિર્યુકિતકાર તરીકે આ ભદ્રબાહુ જાણીતા છે, તેમને સમય મુનિશ્રી પુણ્યવિજયજીને લેખને આધારે પ્રથમ પ્રસ્તાવનામાં સૂચવવામાં આવ્યું છે પણ નિર્યુક્તિ નામના વ્યાખ્યાગ્રંથની રચના બહુ પહેલેથી ચાલતી આવી છે. એના પુરાવા તરીકે અહીં શ્રી અગત્યસિંહની ચૂર્ણિનો નિર્દેશ કરી શકાય. આ ચૂર્ણિ અત્યાર લગી નામથી પણ જ્ઞાત ન હતી, પણ તે જેસલમીરના ભંડાર માંથી ઉક્ત મુનિશ્રીને ગયે વર્ષે મળી છે. એ ચૂર્ણિ, દશવૈકાલિકસૂત્ર ઉપર છે. જેમાં દશવૈકાલિક ઉપર લખાયેલ એક વૃત્તિને પણ નિર્દેશ છે, એ ચૂર્ણિમાં વ્યાખ્યાત કરેલી ગાથાઓ જિનદાસની ચૂણિમાં પણ એની એ છે. હરિભદ્રીય વૃત્તિઓમાં આ ગાથાઓ ઉપરાંત બીજી પણ નિયંતિ ગાથાઓ છે. અગત્યસિંહનો સમય માથરી વાચના અને વાલભી વાચના વચ્ચે કયાંક આવે છે. અગત્યસિંહે સવીકારેલ સૂત્ર પાઠ શ્રીદેવદ્ધિગણિએ સ્થિર કરેલ સૂત્રપાઠ કરતાં જુદે જ છે, એથી એમ પણ કલ્પી શકાય કે માથરી યા નાગાજુનીય વાચનામત તે સૂત્રપાઠ હોય, તેથી એમ કહી શકાય કે અગત્યસિંહની ચૂર્ણિમાં આવેલ નિર્યુક્તિભાગ જૂને છેઅલબત્ત, નવી રચાયેલી નિયુક્તિમાં જૂની નિર્યુક્તિ સમાઈ જાય છે. તેથી જેમ ચૂર્ણિ ગ્રંથની રચના પરંપરા જિનદાસ પહેલાંથી ચાલી આવી છે તેમ નિયુક્તિની બાબતમાં પણ બન્યું છે. આ જોતાં એમ પણ વિચાર આવે છે કે ચતુર્દશપૂર્વ ભદ્રબાહુએ નિયુક્તિઓ રચ્યાની પરંપરામાં કાંઈક તથ્ય તો અવશ્ય હોવું જોઈએ. (૪) છતક૫ની ચૂર્ણિન કર્તા તરીકે બ્રહક્ષેત્ર-સમાસવૃત્તિને ચયિતા વિક્રમના બારમા સૈકામાં વર્તમાન સિદ્ધસેનસૂરિને ઉલેખ સંભવ તરીકે પ્રસ્તાવના પૃ. ૪૪ ઉપર પ્રથમ કરવામાં આવ્યું છે. પણ છતકલ્પ એ આગમિક ગ્રંથ છે એ જોતાં એમ લાગે છે કે તેની ચૂણિના કર્તા કઈ આમિક હોવા જોઈએ. એવા આમિક એક સિદ્ધસેન ક્ષમાશ્રમણને નિર્દેશ પંચકલ્પ ચૂર્ણિ તેમજ હરિભદ્રીય વૃત્તિમાં આવે છે. સંભવ છે કે જીતક૯૫ચૂણિના કર્તા આ ક્ષમાક્ષમણ સિદ્ધસેન હેય. આ સૂચન એક વિકલ્પ પૂરતું છે. (૫) ક્ષેત્રસમાસવૃત્તિના કર્તા તરીકે હરિભદ્રનો નિર્દેશ અને તેમને સમય ૧૧૮૫ પ્રસ્તાવનામાં દર્શાવાયેલ છે. પરંતુ જેસલમીરની તાડપત્રીય પ્રતિ જે અત્યાર લગીમાં મળેલ એ વૃત્તિની નકલોમાં સૌથી પ્રાચીન છે તેમાં ૧૧૮૫ને નિર્દેશ નથી. માત્ર પંચાશી ટૂચક અક્ષરો સ્પષ્ટ છે, એટલે “જૈન સાહિત્યનો ઈતિહાસ” ને આધારે નિર્દેશાયેલ ૧૧૮૫ને સમય પુનર્વિચારણા માગે છે. Page #375 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨] ગણધરવાદ (૬) પ્રસ્તાવનામાં કહેવામાં આવ્યું છે કે આ. હેમચંદ્ર માલધારીના હસ્તાક્ષરની નકલ ખ ભીતના ભંડારમાં છે, પણ એ પ્રતિની પ્રશસ્તિમાં વપરાયેલ વિશેષ જોતાં એમ લાગે છે કે તે પ્રતિ મલધારીના હસ્તની ને પણ હોય. હા, તેમણે બીજા કેઈ પાસે સામે લખાવી હોય ને તે લખનારે તેવાં વિશેષ જ્યાં હોય તેથી હસ્તલિપિને પ્રશ્ન પુનર્વિચારણા માગે છે, સુખલાલ Page #376 -------------------------------------------------------------------------- ________________ વિશેષાવશ્યકભાષાન્તર્ગત ગણધરવાદની ગાથાઓ પ્રસ્તુત પાઠમાં આચાર્ય માલધારી હેમચંદ્ર પિતાની વિશેષાવશ્યકભાગ્યની વ્યાખ્યામાં ગણધરવાદમાં જે ગાથાઓની વ્યાખ્યા કરી છે અથવા જે ગાથાઓ ઉદ્ધત કરી છે તેને જ સમાવેશ કર્યો છે, કારણકે આ પુસ્તકમાં છપાયેલ ગુજરાતી અનુવાદ ઉક્ત વ્યાખ્યાના આધારે જ કરાયો છે. ઉક્ત ગાથાઓના પાઠની શુદ્ધિને આધાર ત્રણ પ્રતે છે૧. =વિશેષાવશ્યક ભાષ્યની માલધારીકૃત વ્યાખ્યા. ૨. જે =વિશેષાવશ્યકભાષ્યની કેટયાચાર્ય કૃત વ્યાખ્યા. ૩. તા.=જેસલમેરસ્થિત તાડપત્ર ઉપર લખેલ વિશેષ ૦ ની પ્રતિ ઉપરથી પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજે પં. અમૃતલાલ દ્વારા કરાવેલી નકલ. સામાન્ય રીતે તાડપત્ર પ્રાચીન અને શદ્ધ હોવાથી તેમાં મળતા પાઠોને જ પ્રાધાન્ય આપ્યું છે. જયાં રચના ભેદ અથવા અર્થભેદને કારણે પાઠાન્તરો છે તેની નોંધ લીધી છે, પણ સામાન્ય રીતે વર્ણવિકારને કારણે જે પાડાન્તરો છે તેની નોંધ લીધી નથી, जीवे तुह संदेहो पच्चक्ख जण्ण घेप्पति घडो ट्व । अच्चतापच्चक्खं च णस्थि लोए खपुष्पं व ।।१५४९ ।। ण य सोऽणुमाणगम्मो जम्हा पच्चक्ख पुत्वयं तं पि । पुवोवलद्ध संबंधसरणतो लिंगलिंगीणं ॥१५५०।। ण य जीवलिंगसम्बन्धदरिसिणमभू जनो पुणो सरतो । तल्लिगदरिसणातो जीवे संपच्चओ होज्जा ॥१५५१॥ णागमगम्मो वि ततो भिज्जति जं णागमोऽणुमाणातो । ण य कासइ पच्चक्खो जीवो जस्सागमो वयणं ।।१५५२।। ૨. કહ્યા છે તds | Page #377 -------------------------------------------------------------------------- ________________ २ । गणधरवादनी गाथाओ [ गाथा १५६३ जं चागमा विरुद्धा परोप्परमतो वि संसओ जुत्तो । सव्वघ्पमाणविसयातीतो जीवो ति 'ते बुद्धी ॥१५५३॥ गोतम ! पच्चक्खो च्चिय जीवो ज संसयाति वेण्णण । पच्चक्खं च ण सज्झ जध सुह-दुक्खं२ सदेहम्मि ॥१५५४।। कतवं करेमि काहं चाहमहंपच्चयादिमातो य । अप्पा सप्पच्चक्खो तिकालकज्जोवदेसातो ।।१५५५।। 'किह पडिवण्णमहं ति य किमत्थि ति संसओ किंध णु ! । सइ संसयम्मि वाऽयं 'कस्साहपञ्चओ जुत्तो ॥१५५६।। जति णत्थि संसयि च्चिय किमत्थि णत्थि ति संसओ कस्स ? । संसइते व सरूवे गोतम ! किमसंसयं होज्जा ।।१५५७।। गुणपच्चक्खतणतो गुणी वि जीवो घडो व्व पच्चक्खो । घडओ वि घेप्पति गुणी गुणमेत्तगहणतो जम्हा ।।१५५८।। अण्णोणण्णो व्व गुणी होज्ज गुणेहिं जति णाम सोऽणण्णो । णणु गुणमेतम्गहणे घेप्पति जीवो गुणी सक्खं ।।१५५९।। अध अण्णो तो एवं गुणिणो ण घडातयो वि पच्चक्खा । गुणमेत्तम्गहणाता जीवम्मि कतो वियारोऽयं ? ॥१५६०।। अध मण्णसि अथ गुणी ण तु देहत्यतरं तओ किन्तु । देहे णाणातिगुणा सो च्चिय 'ताणं गुणी जुत्तो ।।१५६१।। णाणादयो ण देहस्स "मुत्तिमतातितो घडस्सेव । तम्हा णाणातिगुणा जस्स स देहाधियो जीवो ॥१५६२॥ इय तुह देसेणायं पच्चक्खो सव्वधा महं जीवो । अविहतणाणतणतो तुह विष्णाणं व पडिवज्ज- ॥१५६३॥ एवं चिय परदेहे ऽणुमाणतो गेण्ह जीवमस्थि ति । अणुवित्ति-णिवित्तीतो विग्णाणमयं सरूवे व्व ॥१५६४।। १. तो-मु० । २. दुक्खा-मु० । ३. कज्जावएसाओ-को० । ४. कह -को० मु० । .. अस्सा-को० ६. तेति मु० को० । ७. देहस्सऽमु-के० । ८. पडिवज्जा मु० । ९. सरूव व ता० । Page #378 -------------------------------------------------------------------------- ________________ गाथा १५७६ ] गणधरवादनी गाथाओ जं च ण लिंगेहिं समं मण्णसि लिंगी जतो पुरा गहितो । संगं ससेण व समं ण लिंगतो तोऽणुमे यो सो ॥१५६५।। सोऽणेगंतो जम्हा लिंगेहिं समं ण दिट्ठपुव्वो वि । गहलिंगदरिसणातो गहोऽगुमेयो सरीरम्मि ।।१५६६।। 3 देहस्सस्थि विधाता पतिणियताकारतो घडस्सेव । अक्खाणं च करणतो दण्डातीणं कुलालो व्व ।।१५६७।। ४ अथिदियविसयाणं आदाणादेयभावतोऽवस्सं । कम्मार इवादाता लोए 'संदास-लोहाणं ॥१५६८।। भोत्ता देहादीणं भोज्जत्तणतो णरो व्व भत्तस्स । संघातातित्तणतो अस्थि य अत्थ १६२रसेव ॥१५६९।। 'ज कताति स जीवो सज्झविरुद्धो त्ति ते मती हो । मुत्तातिपसंगातो तण्णो ससारिणोऽ दोसो ।।१५७०।। अस्थि चिय ते जीवो संसयतो सोम्म थ णुपुरिसो व्व । जं संदिद्ध गोतम ! तं तत्थण्णत्थ वत्थिं धुबं ॥१५७१ ।। १०एवं णाम विसाणं खरस्स पत्तं ण तं खरे चेव । अण्णत्थ तदस्थि च्चिय एवं विवरीतगाहे वि ॥१५७२।। अत्थि अजीवविवक्खो पडिसेधातो घडोऽघडस्सेव । णस्थि घडोत्ति व जीवत्थित्तपरो णस्थिसदोऽयं ॥१५७३।। असतो णस्थि णिसेधो संजोगातिपडिसेधतो सिद्धं ।। संजोगातिचतुक्कं पि सिद्धमत्थंतरे णियतं ॥१५७४।। जीवोत्ति सत्थयमितं सुद्धत्तणतो घडाभिधाणं व । जेणत्थेण सयत्थं सो जीवो अध मती होज्ज ।।१५७५।। अत्थो देहो चिय से तं णो पज्जायवयणभेतातो । णाणादिगुणो य जनो भणितो जीवो ण देहोत्ति ।।१५७६।। १. 48 ता. प्रतिमा ताना अर्थ पाया चोदक शनु सक्षिप्त ३५ चो० भूतु छ. તે જ પ્રમાણે આ શબ્દ આચાર્યને વાચક છે તે પણ આચાર્યના કથનની શરૂઆતમાં 11 प्रतिमा भू . २ आ०-ता० । ३. या गा० १६६७. ४. या गा० १६६८ । ५. संडास को मु० । ६. घडस्सेव ता० । ७. दुस। गा० १६६९ । ८. या गा० १६७० । ९. ०णे दासा-सु० । १०. चो० ता० । ११. य ता० । १२. सद्दो य ता० । Page #379 -------------------------------------------------------------------------- ________________ गणधरवादनी गाथाओ [गाथा १५७७ जीवोऽस्थि वयो सत्त्चं मव्वयणातोऽवसेसवयणं व । सव्वण्णुवयणतो वा अणुमतसव्वण्णुवयण व ॥१५७७॥ भयरागमाहदासाभावतार सच्चमणतिवातिं च । सव्वं चिय मे वयणं जाणयमज्झत्थवयणं व ॥१५७८।। विध सवण्णु ति मती जेणाहं सव्वसंसयत्न्छेत्ता । पुच्छसु व जं ण याणसि जेण व ते पच्चओ हेोज्जा ॥१५७९॥ एवमुवयोगलिंगं गोतम ! सव्वप्पमाणसंसिद्ध । संसारीतरथावरतसातिभेतं मुणे जीवं ॥१५८०॥ "जति पुण सो एगो च्चिय हवेज्ज बोमं व सव्वपिंडेसु । 'गोतम ! तमेगलिंगं पिंडेसु तथा ण जीवा यं ।।१५८१।। णाणा जीवा कुंभातयो व्व भुवि लक्खणातिभेदातो । सुह-दुक्ख-बंध-मोक्खाभावा य जतो तदेगत्ते ॥१५८२॥ जेणोवयोगलिंगा जीवो भिणे य सो पतिसरीरं । उवयोगा उक्करिसावगरिसतो तेण तेऽणंता ॥१५८३।। 'एगत्ते सव्वगतत्ततो ण 'सोक्खादयो णभस्सेव । कत्ता मेत्तिामंता ण य संतारी जघाऽऽगासं ॥१५८४।। एगते णस्थि सुही बहुवघाता त्ति देसणिरुयो व । बहुतरबद्धत्तणता ण य मुक्को देसमुक्का व ॥१५८५।। जीवो तणुमेत्तत्था जध कुंभा तग्गुणोवलंभाता । अधवाऽणुवलंभातेो ण भिण्णम्मि घडे पडस्सेव ॥१५८६।। तम्हा कत्ता भाता धे। माक्खो सुहं च दुःखं च । संसरण च बहुत्तासव्वगतत्तेपु जुत्ताई ॥१५८७।। गोतम ! वेदपदाणं इमाणमत्थं च तं न याणासि । जं विण्णाणघणे च्चिय भूतेहिता समुत्थाय ।।१५८८।। १. वा ता० । २. ० भावाओं का० मु० । ३. कह को० मु० । ४. ०च्छेई को ० मु० । ५. चो० ता० ।६. आ० ता० । ७. तदेग-को० मु० । ८. एगन्ते ता० । ९. मोक्खा० के० मु० । , Page #380 -------------------------------------------------------------------------- ________________ गाथा १६०१ : गणधरवादनी गाथाओ ... मण्णसि मज्जंगेसु व मतभावा भूतसमुदयम्भूतो । विण्णाणमेत्तमाता भूतेऽणुविणस्सति स भूयो ॥१५८९॥ अस्थि ण य पेच्चसण्णा जं पुव्वभवेऽभिधाणममुओ ति । जं भणित ण भवातो भवंतरं जाति जीवा ति ॥१५९०॥ गोतम ! पतत्थमेतं मण्णंतो णत्थि मण्णसे जीवं । वक्तरेसु य पुणो भणितो जीवा जमस्थि त्ति ॥१५९१॥ अग्गिहवणातिकिरियाफलं तो संसयं कुणसि जीवे । मा कुरु ण. पदत्थोऽयं इमं पदस्थ णिसामेहि ॥१५९२॥ विण्णाणातोऽणण्णो विण्णाणघणो ति सव्वसा२ वाऽवि । स भवति भूतेहिंतो घडविण्णाणादिभावेणं ॥१५९३।। ताई चिय भूताई सेाणुविणस्सइ विणस्समाणाई । अत्यंतरावयोगे कमसेा विण्णयभावेणं ॥१५९४॥ पुव्वावरविण्णाणोवयोगतो विगमसंभवसभावा । विण्णाणसंततीए विण्णाणघणोऽयमविणासी ॥१५९५।। . ण य ाणसण्णाऽवतिहते संपतोवयोगातो । विण्णाणघणाभिक्खा जीवोऽयं वेदपत विहितो ॥१५९६॥ एवं पि भूतधम्मो णण तब्भावभावतो बुद्धी । तण्णो तदभावम्मि वि जं णाणं वेतसमयम्मि ॥१५९७।। अत्थमिते आतिच्चे चन्दे संतासु अग्गिवायासु । ' किंजोतिरय पुरिसो ! अपज्जोति त्ति णिदिठो ॥१५९८॥ तदभावे भावाता भावे चाऽभावओ ण तद्धम्म। । । । जध घडभावाभावे विवज्जयातो पड़ी मिन्ना ॥१५९२॥ एसिं वेतपदाण ण तमत्थं वियसि अधव सब्वेसि । अत्थो कि होज्ज सुती विण्णाणं . वत्थुभेतो वा ॥१६००॥ जाती दव्वं किरिया गुणोऽधवा संसओ स५ चायुत्तो । । अयमेवेति ण वाऽयं ण वत्थुधम्मो जतो जुत्तो ॥१६०१॥ १. पुण ता० । २. सव्वओ वावि मु० । ३. वेयपयभिहिओ मु० को । : ४. . वाभा० ता० । ५. संसओ तवाजुत्तो मु० को० । ॥ Page #381 -------------------------------------------------------------------------- ________________ ६ ] गणधर वादनी गाथाओ सव्यं चिय सव्वमयं सपरपज्जायतो जतेो नियतं । सव्वमसव्यमय 'पि य विचित्तरूवं विवक्खातो ॥१६०२॥ सामण्णविसेसमा तेण पतत्थो विबक्खया जुगे । वत्थुस्स विसरूवो पज्जायावेक्खता सव्वो ।। १६०३॥ *छिष्णम्मि संसयम्मी जिणेण जरमरणविप्पामुक्केण । सो समणा पव्वता पंचहि सह संडिसएहिं ।। १६०४॥ एवं कम्मादीसु वि जं सामण्णं तयं समायाज्जं । जो पुण एत्थ विसेसा समासता तं पवक्खामि ॥। १६०५ || [ २ ] तं पव्वतं सेातुं बितिओ आगच्छती अमरिसेणं । वच्चामि णमाणेमिं परायिणित्ताण तं समणं ।। १६०६ ।। ॥१६०७॥ छलितो छलातिणा सो मण्णे माइन्दजालतो वावि२ । को जाणति किध वत्तं एत्ता हे वट्टमाणि से सेा पक्ांतर मेगं पि जाति जति मे ततो मि तस्सेव । सीसतं होज्ज गतो बोत्तुं पत्तो जिणसगासं ॥१६०८॥ * आभट्ठो य जिणेणं जाइ जरा - मरणविप्पमुक्केणं । णामेण य गोत्तेण सव्वण्णू सव्वदररिसी ण ।। १६०९ ।। किं मण्णे अत्थि कम्मं उदाहु णत्थि त्ति संसयेा तुझ । वेतपताण य अत्थं ण याणसे तेसिमा अस्था ।। १६१० ॥ कम्मे तुह संदेहा मण्णसि तं णाणगोयरातीतं । तुंह तमणु माणसाधण मणुभूतिमयं फलं जस्स ॥ १६११ ।। अथ सुह - दुक्खहेतू कज्जाता बीयमंकुररसेव । सो दिट्ठो चेव मती वभिचारातो ण तं जुतं ॥ १६१२॥ १, चिय - ता० । २. वाइ ता० । ३. कह मु० को ० । ३. वहमानी से को० ४. सगा से को० मु० । ५. याणसी-मु० को ० । આ નિશાનવાળી ગાથાએ નિયુક્તિની છે. [ गाथा १६०२ Page #382 -------------------------------------------------------------------------- ________________ गाथा १६२४] गणधरवादनी गाथाओ .. जो तुरुलसाधणाणं फले विसेसो ण सो विणा हेतुं । कज्जत्तणतो गोतम ! घडो व्व हेतू य सो कम्मं ॥१६१३।। वालसरीरं देहतरपुःवं इंदियातिमत्तातो ।। जध वालदेहपुवो जुवदेहो पुव्वमिह कम्मं ॥१६१४॥ किरियाफलभावातो दाणादीण फलं किसीए व्य । तं चिय दाणादिफलं मणप्पसादाति जति बुद्धि ॥१६१५॥ किरियासामण्णातो जं फलमस्सावि तं मतं कम्मं । तस्स परिणामरूवं सुह-दुक्खफलं जतो भुज्जो ॥१६१६॥ होज्ज मणोवित्तीए दाणातिकिये व जति फलं बुद्धी । तं ण णिमित्तत्तातो पिण्डो व्व घडस्स विष्णेयो ॥१६१७।। 3एव पि दिट्ठफलता किया ण कम्मफला पसत्ता ते । सा पतम्मत्तफल च्चिय जध मंसफलो पसुविणासो॥१६१८॥ पायं च जीवलोओ वट्टति 'दिट्ठप्फलासु किरियासु ।। अद्दिट्टाफलासु पुणो वट्टति णा संखभागो वि ॥१६१९॥ सोम्म ! जतो निचय जीवा पायं दिठप्फलासु वस॒ति । "अद्दिट्टफलाओ ‘वि हु ताओ पडिवज्ज तेणेव ॥१६२०।। इधरा अदिद्वरहिता सव्वे मुच्चेज्ज ते अपयत्तेणं । १० अहिट्ठारंभो चेव ११ किलेसबहुलो भवेज्जाहि ॥१६२१ ।। जमणिभोगभाजो बहुतरया जं च णेह मतिपुव्वं । अदिणि? फलं कोइ वि किरियं समारभते १२ ॥१६२२॥ तेण पडिवज्ज किरिया अदिद्वेगंतिय-फला सव्वा । दिट्ठाणेगंतफला सा वि अदिट्ठाणुभावेण3 ।।१६२३॥ अधव फलातो कम्मं कज्जतणतो पसाहितं पुव्वं । परमाणवो घटम्स व किरिया ण तयं फलं भिन्नं ॥१६२४॥ १. से. को० । २. दाणादिफलं तं चिय ता । ३. चा० त० । ४. किरिया-म० को० । ५. तम्मेत्त मु० । ६. दिफलासु मु० । ७. अदिह-मु० । ८. वि य ताओ मु० । ९. तेण ता० । १०. अदिठ्ठा मु० । ११. केस० मु० । १२. समारभइ म० को० । १३. भावेण मु० को० । , Page #383 -------------------------------------------------------------------------- ________________ <] गणधरवादनी गाथाओ 'आह णणु मुत्तमेवं मुत्तं चिय कज्जमुत्तिमत्ताओ । इध जह मुत्तत्तणता घडस्य परमाणवा मुत्ता ।।१६२५।। तध सुह संवित्तीता संबंघे वेतणुब्भवाता य । बज्झ बलाघाणात परिणामातो य विष्णेयं ॥१६२६॥ आहार इवाल व घडे। ब्व णेहादिकतबलाघाणो । खीरमिवोदाहरणाई कम्मरूवित्तगमगाई ॥१६२७॥ अध मतमसिद्धमेतं परिणामातो त्ति सो वि कज्जाओ । सिद्धो परिणामो से दधिपरिणामातिव पयस्स ।। १६२८ ।। अब्भातिविगाराणं जध वइचित्तं विणा वि कम्मेण । तध जति संसारीणं हवेज्ज को णाम तो दासो ? || १६२९ ॥ कम्मम्मि व का भेतो जघ बज्झक्रांधचित्तता सिद्धा । तध कम्म पुग्गलाण वि विचित्तता जीवसहिताणं ॥। १६३० ॥ बज्झाण चित्तता जति पडिवण्णा कम्मणा विसेसेण । जीवाणुगतस्य मता भक्षीण व सिप्पिणत्थाणं ।। १६३१।। तो जति तणुमेतं चिय हवेज्ज का कम्मकपणा णाम । कम्मं पि णणु तणु च्चिय सण्हतररुगंतरा णवरं ।।१६३२ ।। का तीय विणा दासा थूलातो सव्वधा विष्पमुक्कस्स । देहग्गहणाभावो ततो य संसारवोच्छिती ।। १६३३ ।। सव्वविमेाखावत्ती णिक्कारणता व्व सव्वसंसारो । भवमुक्काणं च पुणे संसरणमता अणासासो ॥। १६३४ ।। मुत्तस्सामुत्तिमता जीवेण कधं हवेज्ज सम्बन्धो ? । सेrम्म ! घडस्स व णभसा जघ वा दव्वस्स किरियाए ।। १६३५॥ अधवा पन्चक्खं चियं जीवावणिवधण जघ सरीरं । चेदृइ कम्मयमेवं भवांतरे जीवसंजुत्त' ।। १६३६ ।। मुत्तणामुत्तिमता उवघाताणुग्गहा कध होज्ज' । जघ विष्णाणादीण मदिरापाणोसवादी हिं ।। १६३७॥ १. चो० ता० । २. आ० ता० । ३. चिछइ को० मु० 1४. होज्जा मु० को [ गाथा १६२ Page #384 -------------------------------------------------------------------------- ________________ गाथा १६४७ ] गणधरवादनी गाथाओ अधवा णेगंतोऽयं संसारी सव्वहा अमुत्तो ति । जमणातिकम्मसंततिपरिणामावण्णरूवो सो ॥१६३८॥ xसंताणोऽणातीओ परोप्परं हेतुहे उभावोतो । 'देहस्स य कम्मस्स य गोतम ! बीयंकुराणं व ॥१६३९॥ कम्मे चासति गोतम ! जमग्निहोत्तादि सगाकामस्स । वेतविहितं विहण्णति दाणातिफलं च लोयम्मि !!१६४०।। कम्ममणि छंतो वा सुद्धं चिय जीवमीसराई वा।। मण्णसि देहातीणं जं कत्तारं ण सो जुत्तो ॥१६४१॥ उवकरणाभावातो णिच्चेट्ठाऽमुत्ततादितो वा वि । ईसरदेहारंभे वि तुल्लता वाऽणवत्था वा ॥१६४२॥ अधव सभावं मण्णसि विण्णाणघणादिवेतवक्कातो । पतध बहुदो सं गोतम ! ताणं च पताणमयमत्थो ॥१६४२।। *छिण्णम्मि संसयम्मी जिणेण जरमरणविप्पमुक्केण । सो समणेपव्वइतो पंचहिं सह खंडियसतेहिं ॥१६४४॥ - [३] *ते पच्वइते सोतु ततियो आगच्छती जिणसयासे । बच्चमि णं. वंदामी वंदित्ता पज्जुवासामि ।।१६४५।। सीसत्तेणावगता संपदमिदग्गिभूतिया जस्स । तिभुवणकतप्पणामो स महाभागोऽभिगमणिज्जो ।।१६४६।। *तदभिगमणोवंदणेोवासणाइणा होज्ज पूतपावोऽहं । वोच्छिण्णसंसओ वा बोत्तं पत्तो जिणसगासं१० ।।१६४७।। १. सव्वतो ता० । २. जीवस्स य ता० । ३. जीवमीसरासि वा (?) ता० । ४. 'वेयवृत्ताओ म० को० । ५. तो को० । तह मु० । ६. संसयम्मि वि ता० । संसयम्मि मु० । ७. पंचहिं अखं० ता० । ८. नथा. मु० । ९. तदधिगम-बंदण-णमंसणादिणा होज्ज ता० । १०. सगासे मु० को० । x मा गाथा भाग पण मावे छे- १६६५. व तासंसयाम्म म । ७. पंचहि म Page #385 -------------------------------------------------------------------------- ________________ १०। [ गाथा १६६० गणधरवादनी गाथाओ *आभठ्ठो य जिणेणं जाइ-जरा-मरणविप्पमुक्केणं । णामेण य गोत्तेण य सवण्णू सव्वद रसीणं ॥१६४८॥ तज्जीवत्तस्सरीरं ति संसओ ण वि य पुच्छसे किंचि । बेतपताण य अत्थं ण याणसे २ तेसिमो अत्थो ॥१६४९।। वसुधातिभूतसमुदयसंभूता चेतण त्ति ते संका । पत्तेयमदिट्ठा वि हु मज्जंगमदो व्व समुदाये ॥१६५०।। जध मज्जंगेसु मदो वीसुमदिठो वि समुदये होतु । कालंतरे विणस्सति तध भूतगणम्मि चेतण्ण ॥१६५१॥ पत्तेवमभावातो ण रेणुतेल्लं व समुदये चेता। मज्जंगेसु तु मतो वीसुं पि ण सव्वसो णत्थि ॥१६५२।। भमि धणि-वितण्हतादी पत्तेयं पि हु जधा मतंगेसु। तध जति भूतेसु भवे चेता तो समुदए होज्जा ॥१६५३।। जति वा सव्वाभावो वीसु तो किं तदंगणियमोऽयं । तस्समुदयणियमो वा अण्णेसु वि तो भवेज्जा हि ॥१६५४॥ भूताण पत्तेयं पि चेतणा समुदये दरिसणातो। जध मज्जंगेसु मदो मति त्ति हेतू ण सिद्धोऽयं ।।१६५५॥ णणु पच्चक्खविरोधो गोतम ! तं णाणुमाणभावातो । तुह पच्चक्खविरोधो पत्तेयं भूतचेत त्ति ॥१६५६।। भूर्तिदियोवल द्वाणुसरणतो तेहिं भिण्णरूवस्स । चेता पंचगवक्खोवलद्धपुरिसस्स वा सरतो ॥१६५७।। तदुवरमे वि सरणतो तव्वावारेवि णावलंभातो । इंदियभिण्णस्स मती पंचगवक्खाणुभविणे। व्व ।।१६५८।। उवलब्भण्णेण विगारगहणतो तदधिओ धुवं अस्थि । पुव्वावरवादायणगहणविगारादिपुरिसो व्व ।।१६५९॥ सविदियोवलद्धाणुसरणतो तदधियोणुमन्तव्यो । जध पंचभिण्णविण्णाणपुरिसविण्णाणसपण्णा ।। १६६० ॥ १. मण्णसे ण ता० । २. याणसी मु० को । ३. ता ता० । Page #386 -------------------------------------------------------------------------- ________________ गणधरवादनी गाथाओ विष्णाणतरपुव्वं बालण्णाणमिह णाणभावातो । जघ बालणाणपुवं जुवणाणं तं च देहधियं ॥।१६६१।। पढमोत्थणाभिलासो अण्णाहाराभिलासपुव्बोऽयं । संपता भिलासोऽणुभूतितो सो य देहधियो ।। १६६२ ।। गाथा १६७१ ] बालसरीरं देहंतरपुव्वं इन्दियातिमत्तातो । जुवदेहो बालातिव स जस्स देहो स देहि त्ति ।।१६६३।। अणसुदुक्खवं सुहाति बालस्स संपतसुहं व । अणुभृतिमयत्तणतो अणुभूतिमयो य जीवो त्ति ।। १६६४ ।। संतणाणातीओ परोप्परं हेतुहेतुभावातो । देहस्स य कम्मस्स य गोतन बीर्यकुराणं व ।। १६६५।। तो कम्मसरीराणं कत्तारं करणकज्जभावातो । पडिवज्ज तदब्भधियं दंडघडाणं कुलालं व ।।१६६६।। ४ अस्थि सरीरविधाता पतिणियताकारतो घडस्सेव । अक्खाणं च करणतो दण्डातीणं कुलालो व्व ॥ १६६७ ।। "अथिदियविसयाणं आदाणादेयभावतोऽवस्सं । कम्मार इवादाता लोए संडासलोहाणं ।। १६६८!। भोता देहातीणं भोज्जत्तणतो णरो व्व भत्तस्त । संघातातिचणतो अत्थी य अत्था श्वरस्सेव ।। १६६९ ।। 'जो कताति स जीवो सज्झविरुद्धो त्ति ते मती होज्जा । मुत्तातिप्रसंगातो तं णा संसाररिणो ऽदोसो ॥१६७०॥ जातिस्सरो ण विगतो सरणातो बालजातिसरणा व्व । जध वा १० सदेसवत्तं णरो सरंतो विदेसम्मि ।। १६७१ ।। जह बाला हिलासपुव्वो १. पढमो को० मु० । २. को ० । ३. या गाथा प्रथम खावी ग छे, नं. १६३९ । ४. आ नं. १५६७, त्यां देहस्सस्थि विधाता खेषु पाठांतर छे. ५. आ ગા १५६८. । ६. या गाथा । ० પ્રથમ १५७० । ગાથા ८. मा १०. सदेहवत्तं ता० । थणा ० પણ पुनः सानी छे यानी छे, गा [११ जुवाहिलासो स देहहिओ || ગાથા પ્રથમ આવી ગઈ છે, ગાયા પુન: આવી છે. જુએ १५६९. । ७. घडस्सेव ता० ९. ० णो दोसो मु० alo 11 Page #387 -------------------------------------------------------------------------- ________________ १२] गणधरवादनी गाथाओ [ गाथा १६८४ अध मण्णसि खणिओ वि हु सुमरति विण्णाणसंततिगुणातो । तहवि सरीरादण्णा सिद्धो विण्णाणसंताणो ॥१६७२।। ण य सव्वधेव खणियं णाण पुवोवलद्धसरणातो । खणिओ ण सरति भूत जध जम्माणंतरविणहो ॥१६७३।। जस्सेगमेगबंधणमेगंतेण खणिय च विण्णाणं । सव्वखणियविण्णाणं तस्साजुत्तं कदाचिदवि ।।१६७४।। जं सविसयणियत चिय जम्माणयरहतं च त कध णु । णाहिति सुबहुअविण्णाणविसय खणभंगतादीणि ।।१६७५।। गेण्हेज्ज सव्व भंग जति य मती सविसयाणुमाणातो । तं पि " जतोऽणुमाणं जुत्तं सत्ताइसिद्धाओ ।।१६७६।। जाणेज्ज वासणातो सा वि हु भवासेन्तवासणिज्जाणं । जुत्ता' समेच्च दोण्हं ण तु जम्माणतरहतस्स ।।१६७७।। बहुविण्णाणप्पभवो जुगवमणेगत्थतोऽधवेगस्स । विण्णाणावत्था वा पडुच्चवित्तीविधातो वा ।।१६७८।। विष्णाणखणावणास दोसा इच्चादयो पसज्जति । ण तु ठितसंभूतच्चुतविग्णाणमयम्मि जीबम्मि ॥१६७९।। तस्स विचित्तावरणक्खओवसमजाई चित्तरूवाई । खणियाणि य कालंतरवित्तीणि य मइविधाणाई ।।१६८०।। णिच्चो संताणो सिं सव्वावरणपरिसंखये जं च । केवलमुदितं केवलभावेणाणतमविकप्पं ॥१६८१।। सो जति देहादण्णा तो पविसंतो विणिस्सरतो वा । कीस ण दीसति गोतम ! दुविधाणुवलद्धिदो सा- य ॥१६८२ ।। असतो खरसिंगस्स व सतो वि दूरादिभावतोऽभिहिता । मुहुमामुत्तत्तणतो कम्माणुगतस्स जीवस्स ॥१६८३।। देहाणण्णे व जिए जमग्गिहोत्तादिसम्गका मस्स । वेतविहित विहण्णति दाणादिफलं च लोयम्मि ॥१६८४।। १. 'खयभं मु० । २. गिहिज्ज मु० । ३. 'सिद्धीय -ता० । ४. वासणाओ को० । वासणा उ मु० । ५. वासित्तवा' को० मु. । ६. जुत्तो-ना० । ७. संतो व निस् स मु० । संतो व नीसर तोको० ८. सात ता० ।। Page #388 -------------------------------------------------------------------------- ________________ गार्थ १६९० ] गणधरवादनो गाथाओ विण्णाणाघणदीणं वेदपताणं 'पदत्थमविंदतो । देहाणण्णं मण्णसि ताणं च पताणमयमत्थो ।।१६८५।।। *छिण्णम्मि संसयम्मी जिणेण जरमरणविप्पमुक्केणं । सो समणो पव्वइतो पंचहिं सह खेडियसएहिं ।।१६८६।। *ते पव्वइते सोतुं वियत्तो आगच्छति जिणसगासं । वच्चामि ण वंदामि वंदित्ता पञ्जुवासामि ॥१६८७॥ * २आभट्ठो य जिणेणं जातिजरामरणविप्पमुक्केणं । णामेण य गोत्तेण य सव्वण्णू सव्वदरिसी णं ॥१६८८॥ *किं मण्णे पंचभूता अस्थि व णस्थि ति संसयो तुज्झ । वेतपत ण य अत्थं ण याणसी तेसिमो अत्थो ॥१६८९॥ भूतेसु तुज्झ संका सुविणय-मायोवमाई होज्ज त्ति । ण वियारिज्जताई भयन्ति जं सव्वधा जुत्तिं ।।१६९०॥ भूतातिसंसयातो जीवातिसु का कध ति ते बुद्धी ।। तं सव्वसुण्णसंकी मण्णसि मायोवमं लोयं ।।१६९१।। जध किर ण सतो परतो णोभयतो णावि अण्णतो सिद्धी । भावाणमवेक्खातो वियत्त ! जब दीह-हस्साणं ।।१६९२।। अस्थित्त-घडेकाणेकता य सव्वेकदादिदोसातो । सव्वेऽणभिलप्पा वा सुण्णा वा सव्वधा भावा ॥१६९३।। जाताजातोभयतो ण जायमाणं च जायते जग्हा । अणवत्थाभावोभयदोसातो सुण्णता तम्हा ॥१६९४।। हेतू-पच्चयसामग्गिवीसु भावेसु णो य ज कज्जं । दीसति सामग्गिमयं सव्वाभावे ण सामग्गो ॥१६९५।। १. तमत्थ म को० । २. दुय। ॥ १६०९ । ३. किं मण्णे अस्थि भूया उदाह नत्थि को० म० ४. दीह-हुस्साणं ता० । Page #389 -------------------------------------------------------------------------- ________________ गणधरवादनी गाथाओ [ गाथा १७०८ परभागादरिसणतो सव्वाराभागसुहुमतातो य । उभयाणुवलंभातो सव्वाणुवलद्धितो सुण्णं ॥१६९६।। मा 'कुण वियत्त ! संसयमसति ण संसयसमुन्भवो जुत्तो । खकुसुम खरसिंगेसु व जुत्तो सो थाणु-पुरिसेसु ।।१६९७।। को वा विसेसहेतु सव्वाभावे वि थाणुपुरिसेसु । संका ण खपुप्फादिसु विवज्जयो वा कधण्ण भवे ॥१६९८॥ पच्चक्खतोणुमाणादागमतो वा पसिद्धिरत्थाणं । सव्वष्पमाणविसयाभावे किध संसओ जुत्तो ॥१६९९॥ जं संसयादयो णाणपज्जया तं च णेयसम्बद्ध । सब्बण्णेयाभावे ण संसयो तेण ते जुतो ॥१७००।। सति च्चिय ते भावा संसयतो सोम्म ! थाणु-पुरिसो ब्व । अथ दिढतमसिद्ध मण्णसि णणु संसयाभावो ।।१७०१॥ सव्वाभावे वि मती संदेहो सिमिणए व्व को तं च । जं सरणातिणिमित्तो सिमिणो ण तु सव्वधाभावो ॥१७०२।। अणुभूतदिट्ठचिंतितसुतपयतिविकारदेवताणूया । सिमिणस्स णिमित्ताई पुण्णं पावं च णाभावो ।।१७०३।। विण्णाणमयत्तणतो घडविण्णाणं व सिमिणओ भावो । अधवा विहितणिमित्तो घडो ब्व णेमित्तियत्तातो ॥१७०४१ सब्वाभावे च कतो सिमिणेाऽसिमिणो ति सच्चमलियं ति । गंधब्वपुरं पाडलिपुत्त तच्चोवयारो त्ति ॥१७०५।। कज ति कारणं ति य सज्झमिणं साधण ति कत्त ति । वता वयणं वच्चं परपक्खोऽयं सपक्खोऽयं ॥१७०६॥ किंचेह थिरदेवोसिणचलताऽरूवित्ताणाई णियताई । सद्दादयो य गज्झा सोत्तादोयाई गहणाई ॥१७०७।। समता विवज्जओ वा सवागहणं च किण्ण सुण्णम्मि । किं सुण्णता व सम्मं सग्गाहो किं व मिच्छत्तं ॥१७०८।। १. कुरु को० म० । २. चो० ता० । ३. ताणूगा ता० । को० मु० । ४. तत्थोव' Page #390 -------------------------------------------------------------------------- ________________ गाथा १७२१ । गणधरवादनी गाथाओ किध सपरोभयबुद्धी कधं च तेसिं परोप्परमसिद्धी । अध परमतीए भण्णति सपरमतिविसेसणं कत्तो ॥१७०९।। जुगवं कमेण वा ते विण्णाणं होज्ज दीहहस्सेसु । जति जुगवं कावेक्खा कमेण पुब्वम्मि काऽवेक्खा ॥१७१०॥ आतिमविण्णाणं बा जं बालस्सेह तस्स काऽवेक्खा । तुल्लेसु वि. कावेक्खा परोप्परं लोयणदुगे ब्व ।।१७११॥ किं 3हस्सातो दीहे दीहातो चेव किण्ण दीहम्मि । कीस व ण खपुप्फातो किण्ण खपुप्फे खपुप्फातो ॥१७१२॥ किं वाऽवेक्खाए च्चिय होज मती बा सभाव एवायं । सो ४भावो ति सभावो वंज्झा पुत्ते ण सो जुत्तो ॥१७१३॥ होज्जावेक्खातो वा विणाणं वाभिधाणमेत्तं वा । दीहं ति व पहस्सं ति व ण तु सत्ता सेसधम्मा वा ॥१७१४॥ इधरा हस्साभावे सब्वविणासो हवेज्ज दीहस्स । ण य सो तम्हा सत्तादयोऽणवेक्खा घडादीणं ॥१७१५॥ जाऽवि अवेक्खऽवेक्षणमवेक्खयावेक्खणिज्जमणवेक्खा । सा ण मता सव्वेसु बि संतेसु ण सुण्णता णाम ।। १७१६।। किंचि सतो तध परधो तदुभयतो किंचि णिच्चसिद्धं पि । जलदो घडओ पुरिसो णभं च ववहारतो णयं ॥१७१७॥ णिच्छयतो पुण बाहिरणिमित्तमेत्तोवयोगतो सव्वं । होति सतो जमभावो ण सिज्झति णिमित्तभावे वि ॥१७१८।। अस्थित्तवडेकाणेगता य पज्जायमेतचिंतेयं । अस्थि घडे पडिवण्णे इधरा सा किं ण खरसिंगे ॥१७१९॥ घडसुण्णअण्णताए वि सुण्णता का घडाधिया सोम्म । एकत्ते घडओ च्चि ण सुग्णता णाम घडधम्मा ॥१७२०।। विण्णाणवयणवादीणमेगता तो तदस्थिता सिद्धा ।। अणते अण्णोणी णिब्वयणो वा कधं वादी ।।१७२१॥ १. दीहहस्सेसु ता० । २. व मु० को । ३. हुस्सा ता० । ४. सां भावो ता० । ५. हुस्सं ता० । ६. तहं मु०, नहं को० । Page #391 -------------------------------------------------------------------------- ________________ १६ ] गणधरवादनी गाथाओ [ गाथा १७३४ घडसत्ता घडधम्मो ततोऽणण्णो पडादितो भिषणो। अस्थि ति तेण भणिते को घड एवेति णियमोऽयं ॥१७२२।। जं वा जदस्थि तं तं घडो त्ति सव्वघडतापसंगो को । भणिते घडोत्थि २ व कधं सवस्थित्तावरोधो त्ति ॥१७२३।। अत्थि ति तेण भणिते घडोऽघडा वा घडो तु अत्थेव । चूतोऽचूतो व्व दुमो चूतो तु जधा दुमो णियमा ।।१७२४॥ किं तं जातं ति मती जाताजातोभयं पि जमजातं । अध जातं पि ण जातं किं ण खपुप्फे वियारोयं ॥१७२५।। जति सबा ण जातं हि जमाणंतरं तदु वलम्भो । पुव्वं वाऽणुवलम्भो पुणो वि कालान्तरहतस्स ।।१७२६।। जध सव्वधा | जातं जातं सुग्णवयणं तधा भावा । अध जातं पि ण जातं पभासिता सुण्णता केण ! ।।१७२७।। जायति जातमजातं जाताजातमध जायमाणं च । कज्जमिह विवक्खयाए ण जायए सव्वधा किंचि ॥१७२८॥ रूवि ति जाति जातो कुम्भो संठाणतो पुणरजातो । जाताजातो दोहि वि तस्समयं जायमाणो ति ॥१७२९।। पुव्वकतो तु घडतया परपज्जाएहिं तदुभएहिं च । जायंतो य पडतया ण जायते सव्वा कुम्भो ॥१७३०॥ वोमातिणिच्चजातं ण जायते तेण सव्वधा सोम्म । इय दव्वतया सव्वं भयणीज्ज पजवगतीय" ।।१७३१॥ दीसति सामग्गीमयं सव्वमिहत्थि ण य सा णणु विरुद्धं । घेप्पति व ण पच्चक्खं किं 'कच्छभरोमसामम्गी ॥१७३२।। सानम्गिमयो वत्ता वयणं चत्थि जति तो कतो सुण्णं । अध णस्थि केण भणितं वयणाभावं सुतं केण ! ।।१७३३।। जेण चेव ण वत्ता वयणं वा तो ण संति वयणिज्जा । भावा तो सुण्णमिदं वयमिणं सच्चमलियं वा ! ॥१७३४॥ १. धम्मा ता० । २. घडो त्ति ता० को० । ३. जदजाय को मु० । ४. पयासिया मु० । ५. पज्जवगईए मु० को० ६. कच्छपरोम मु० ७. वयणमिद मु० को । Page #392 -------------------------------------------------------------------------- ________________ [ १७ गाथा १७४६ ] गणधरवादनो गाथाओ जति सच्चं णाभावो अबालियं ण पमाणमेतं ति । अब्भुवगतं ति व मती णाभावे 'जुज्जए तं पि ।।१७३५।। सिकतासु किण्ण तेलं सामागीतो तिलेसु व२ किमस्थि । किं व ण सव्वं सिज्झइ सामम्गीतो खप्पुफाणं ।।१७३६।। सव्वं सामग्गिमय णेगंतोयं जतेोऽणुरप्पदेसो । अध सेा वि सप्पदेसो जत्थावत्था स परमाणू ।।१७३७।। दीसति सामग्गिमयं ण याणवो संति णणु विरुद्धमिदं । किं वाणूणमभावे निप्फण्णमिणं खपुप्फेहिं ।।१७३८।। देसस्साराभागा घेापति ण य सो स्थि णणु विरुद्ध मितं । सव्वाभावे वि ण से घेप्पति किं खरविसाणस्स ।।१७३९।। परभागादरिसणतो णाराभागा वि किमणुमाणं ते ५ आराभागग्गहणे किं व ण परभागसंसिद्धी ? ।।१७४०।। सव्वाभावे वि कतो आरा-पर- मज्झभागणाणत्तं । अध परमतीय भण्णति स-परमइविसे सणं कत्तो ।।१७४१।। आर-पर-मज्झभागा पडिवण्णा जति ण सुण्णता णाम । अप्पडिवण्णेसु वि का विक्रप्पणा खरविसाणस्स ।।१७४२।। सब्वाभावे वाराभागो किं दीसते ण परभागो । सव्वागहणं व ण किं किं वा ण विवज्जओ होति ? ।।१७४३।। परभागदरिसणं वा फलिहादीणं ति ते धुवं संति ।। जति वा ते वि ण संता परभागादरिसणमहेऊ ।।१७४४।। सव्वादरिसणतो च्चिय ण भष्णते कीस भणति तं णाम । पुव्वव्भुवगतहाणि पच्चक्खविरोधता चेव ।।१७४५।। णत्थि पर मज्झभागा अप्पच्चक्खत्तता मती होज्ज । णणु अक्खत्थावत्ती अप्पच्चक्खत्तहाणी वा ।।१७४६।। १. जुत्तमेत्त' पि ता० । जुत्तमेयं ति मु० । २. वि० मु० को० । ३. मितं ता० । मिण को० । ४. सो त्ति पणु मु० को० । ५. ति. मु० ता० । ६. परिभागो ता० । ७. हाणी मु० को० । ८. विरोहओ मु० को० ।। Page #393 -------------------------------------------------------------------------- ________________ १८] गणधरवादनी गाथाओ [ गाथा १७४७ अत्थि अपच्चवखं पि हु जध भवतो संसयातिविण्णाणं ।। अध णस्थि सुण्णता का कास व केणोवलद्धा वा ।।१७४७।। पच्चक्खेसु ण जुत्तो तुह भूमि-जलाणलेसु संदेहो ।। अणिलागासेसु भवे सेा वि ण कज्जोणुमाणातो ।।१७४८।। अस्थि २अदेस्सापादितफरिसातीणं गुणी गुणतणतो । रूवस्स घडो व्व गुणी जो तेसिं सोऽणिलो णामं ।।१७४९।। अस्थि वसुधातिभाणं तोयस्स घडा व्व मुत्तिमत्तातो । जं भूताणं भाणं तं वोमं वत्त ! सुव्वत्तं ॥१७५०।। एवं पच्चक्खादिप्पमाणसिद्धाई सोम्म ! पडिवज्ज । जीवसरीराधारोवयोगधम्माई भूताई ।।१७५१॥ किध सज्जीवाई मती तल्लिगातोऽणिलावसाणाई । वोमं विमुत्तिभावादाधारो चेव ण सजीवं ॥१७५२।। जम्म-जरा-जीवण-मरण-रोहणा-हारदाहलामयतो । राग-तिगिच्छातीहि य णारि व्व सचेतणा तरवा ।।१७५३।। उछिकप्परोइया ४छिक्कमत्तसंकोयतो कुलिंगो व्व । आसयसंचाराता विय-त ! वल्लीविताणाई ।।१७५४।। सम्मादयो य सावप्पबोधसंकायणादितोऽभिमया५ । बउलातओ य सद्दातिविसय कालावलंभातो ॥१७५५।। मंसंकुरो व्व सामाणजातिरूवंकुरोवलंभाता । तरुगण-विद्दम-लवणो-वलादया सासयावत्था ।।१७५६।। भूमिक्खतसाभावियसंभवतो दद्दरो व्व जलमुत्तं ।। अहवा मच्छो व्व सभाववोमसंभूतपातातो ॥१७५७।। अपरप्पेरिततिरियाणियमितदिगमणतोऽणिलो गो व्व । अणलो आहारातो विद्धि-विकारोवलंभाता ।।१७५८ ।। तणवोऽणभातिविकारमुत्तजातित्ततोऽणिलंताई । सत्यासत्थहताओ णिज्जीवसजीवरूवाओ ॥१७५९।। १. ण जुत्तोगुमाणाओ को० मु० । २. अदिस्सा. मु०, अद्दिसा. को० । ३. छिक्कपरो को० मु० । ४. मेत्त को० मु० । ५. भिमतो ता० । ६. कालाव ता० । Page #394 -------------------------------------------------------------------------- ________________ [ १९ गाथा १७६९ [ गणधरवादनी गाथाओ सिझंति सम्म बहुसे। जीवा णवसत्तसंभवा ण वि य ।। परिमितदेसा लोगो ण संति चेगिदिया जेसिं ॥१७६०।। तेसिं भवविच्छित्ती पावति णेद्वा य सा जता तेणं । सिद्धमणंता जीवा भूताधारा य तेऽवस्सं ।।१७६१।। एवममहिंसाऽभावो जीवघणंति ण य तं जताऽभिहितं । सत्थोवहतमजीवं ण य जीवघणं ति तो हिंसा ।।१७६२।। ण य घायउ। ति हिहो णाघातेंतो त्ति णिच्छितमहिंसा । ण विरलजीवमहिंसा ण य जीवघणो त्ति तो हिंसाः ॥१७६३।। अहणंता वि हु हिंसो दुदुत्तणओ मतो अहिमरो व्व ।। बाधेतो' वि ण हिंसो सुद्धत्तणतेो जधा वेज्जो ।।१७६४।। पंचसमितो तिगुत्तो णाणी अविहिंसओ ण विवरीतो । होतु व संपत्ती से मा वा जीवोवराधेणं ।।१७६५।। असुभो जो परिणामो सा हिंसा से। तु बाहिरणि मित्तं । को वि अवेक्खेज्ज ण वा जम्हाऽणेगतियं बज्झ ।।१७६६।। असुभपरिणामहेऊ जीवाबाधो ति तो मत हिंसा । जस्स तु ण सो णिमित्तं संतो वि ण तस्स सा हिंसा ।।१७६७।। सद्दातया रतिफला ण वीतमाहस्स भावसुद्धीतो । जध तध जीवाबाधेो ण सुद्धमणसेो वि हिंसाए ।।१७६८।। * छिण्णम्मि संसयम्मि जिगेण जरा-मरणविप्पमुक्केणं । सो समणो पव्वइतो पंचहिं सह खंडियसतेहिं ॥१७६९।। १. घातइ त्ति ता० । २. हिंसा ता० । ३. बाहिंतो न वि मु० को० । ४. हेउ ता० । Page #395 -------------------------------------------------------------------------- ________________ गणधरवादनी गाथाओ [ गाथा १७७० * ते पब्वइते सोतु सुधम्मो आगच्छतो२ जिणसगासं । वच्चामि ण वदामि वंदित्ता पज्जुवासामि ।। १७७०।। * आभट्ठो य जिणेण जाति-जरा-मरणविप्पमुक्केणं । णामेण य गोत्तेण य सव्वण्णू सव्वदरिसी णं ॥१७७१:: * कि मण्णे जारिसो इधभवम्मि सो तारिसो परभवे वि । वेतपताण य अत्थं ण याणसी तेसिमो अत्थो ।।१७७२।। कारणसरिसं कज्ज बीयस्सेवकुरो त्ति मण्णंतो ! इधभवसरिसं सव्वं जमवेसि परे वि "तदजुत्तं ।।१७७३।। जाति सरो संगातो भूतण ओ सरिसवाणुलित्तातो । संजायति गोलोमाऽविलोमसंजोगतो दुव्वा ।।१७७४।। “इति रुक्खायुव्वेते जोणिविधाणे य विसरिसेहितो। दीसति जम्हा जम्मं सुधम्म ! "तं णायमेगंतो ।।१७७५।। अधव जतो च्चिय बीयाणुरूवजन्म मतं ततो चेव । १“जीव गेह भवातो भवतरे चित्तपरिणामं ।।१७७६॥ जेण भवंकुरबीयं कम्मं चित्तं च तं जतोभिहितं । ११हेतुविचित्तत्तणओ १२ भवंकुरविचित्तया तेणं ।।१७७७।। जति पडिवण्णं कामं हेतुविचित्तत्ततो विचित्तं च । तो तप्फलं पि चित्त १७ पवज्ज संसारिणा सोम्म ॥१७७८।। चित्तं संसारितं विचित्तकम्मफलभावतो हेतू । इध चित्तं चित्ताणं कम्माण फलं व लोगम्मि ।।१७७९।। चित्ता कम्मपरिणती पोग्गलपरिणामतो जघा बज्झा१४ । कम्माण चित्तता पुण तद्धतुविचित्तभावातो ।।१७८०।। १. सुहम मु० । सुहम्म को० । २. आगच्छइ को मु० । ३. वदामी मः । ४. कुरोध ता० । ५. तमजुत्तं मु० को० । ६. सिंगाओ० मु० को० । ७. सासवाणु म० को० । ८. जति ता० । ९. तो मु० । १०. जीयं ता० ११. वियत्तत्तणतो ता० । १२. वियत्तता ता० । १३. पव्व जता० । २४. बझ ता० । Page #396 -------------------------------------------------------------------------- ________________ गाथा १७९३ ] गणधरवादनी गाथाओ अथवा इधभवसरिसो परलोगो वि जति संगतो तेणं । कम्मफलं पि इधभवसरिसं पडिवज्ज परलोगे ।। १७८१ ।। किं भणितमिधं मणुया णाणागतिकम्मकारिणो संति । जति ते तप्फलभाजो परे वि तो सरिसता जुत्ता ।। १७८२ ।। अध इध सफलं कम्मं ण परे तो सव्वधा ण सरिसतं । अकतागमकतणासो कम्माभावोऽधवा पत्तो ॥ १७८३ ॥ कम्माभावे विकतो भवंतरं सरिसता व तदभावे । णिक्कारणतोय भवो जति तो णासो वि तध चैव ॥ १७८४॥ कम्माभावे विमती को दोस्रो होज्ज जति सभावोऽयं । जध कारणाणुरुवं घडातिकज्जं सभावेणं ॥। १७८५।। होज्ज सभावो वत्थु णिक्कारणता व वत्थुधम्मो वा । जति वत्युं णत्थि तओऽणुवलद्धीतो खपुष्कं व ।। १७८६ ।। अच्चंतमणुवलद्धो वि अध त अस्थि णत्थि किं कम्म | हेतू व तदत्थिते जो णणु कम्मस्स वि स एव ।। १७८७ ।। कम्मस्स वाभिहाणं हेतु सभावोति होतु को दोसो । णिच्चं व सो सभावो सरिसो एत्थं च को हेतू ॥ १७८८ ॥ सो मुत्तोऽमुत्तो वा जति मुत्तो तो ण सव्वधा सरिसो । परिणामतो पयं पिवण देहहेतू जति अमुक्तो ।।१७८९ ॥ उवकरणाभावातो ण य भवति सुधम्म सो अमुतोतिः । कज्जस्स मुत्तिमत्ता सुहसंवितातितो चेव ।। १७९० ।। अधवाsकारणतो च्चिय सभावतो तो वि सरिसता कत्तो । किमकारणतो ण भवे विसरिसता किंव विच्छिती ।। १७९१। विभाव धम्मो वत्थुस्स ण सो वि सरिसओ णिच्चं । उप्पात - द्विति-भंगा चित्ता जं वत्थुपज्जाया ।। १७९२ ।। कम्मस्स वि परिणामो सुधम्म ! धम्मा स पोगगलमयस्स । हेतू चित्तो जगतो होति सभावोति को दोसो ॥। १७९३ ।। 1 २. य कतो मु० को ० 1 ३. होज्ज सभावो ४. अमुत्तो वि को० मु० । ५. तो व ता० । ६. अहव मु० । १. ०णासा मु० मु० [ २१ फो० 1 Page #397 -------------------------------------------------------------------------- ________________ [ गाथा १७९४ गणधरवादनी गाथाओ अधवा सव्वं वत्, पतिक्खणं चिय सुधम्म ! धम्मेहिं । संभवति वेति केहि य केहि य. तदवत्थमच्चतं ।। १७९४॥ तं अप्पणो वि सरिसं ण पुव्वधम्मेहिं पच्छिमिल्लाणं । सकलस्स तिभुवणस्स य सरिसं सामण्णधम्मे हिं ॥१७९५।। को सव्वधेव सरिसेाऽसरिसा वा इधभवे परभवे वा। सरिसासरिसं सव्वं णिच्चाणिच्चातिरूवं च ।।१७९६॥ जध णियएहिं वि सरिसा ण जुवा भावबालवुड्ढधम्मेहिं । जगतो वि२ समो सत्तादिएहि तध परभवे जीवा ।।१७९७।। मणुआ देवीभूतो सरिसेा सत्तादिएहिं जगतो वि । देवादीहि विसरिसा णिच्चाणिच्चा वि एमेय ।।१७९८।। उक्करिसावकरिसता ण समाणाए वि होति: जातीए । सरिसग्गाहे जम्हा दाणातिफलं विथा तम्हा ।। १७९९।। जं च सियालो वइ५ एस जायते वेतविहितमिच्चादि । सग्गीयं९ जण्णफलं तमसंबद्धं सरिसताए ।। १८००।। *छिण्णम्मि संसम्मि जिणेण जर-मरणविप्पमुक्केणं । सो समणो पच्वइतो पंचहिं सह खंडियस एहिं ।। १८०१।। [६] ते पव्वइते सोतु मंडिओ आगच्छती जिणसगास । वच्चामि ण वंदामि वंदित्ता पज्जुवासामि ।। १८०२।। **आभट्ठो य जिणेणं जाइ-जरा-मरणविप्पमुक्केणं । नामेण य गोत्तेण य सव्वण्णू सव्वदरिसी णं ।।१८०३।। *कि मण्णे बंध मोक्खा संत्ति त्ति संसयो तुझ । वेतपताणं य अत्थं ण याणसी तेसिमा अत्थो ।।१८०४।। १. वि मु० को० । २. य ता० । ३. वि जेण जातीए मु० को० । ४. जम्हा ता० । ५. इव एस ता० । ६. सग्गीय जं च फलं मु० को० । Page #398 -------------------------------------------------------------------------- ________________ गाथा १८१७] गणधरवादनी गाथाओ तं मण्णसि जति बंधो जोगो जीवस्स कम्मणा समयं । पुत्वं पच्छा जीवो कम्मं व समं व ते होज्जा ॥१८०५॥ ण हि पुवमहेतूतो खरसिंगं वातसंभवो जुत्तो । णिक्कारणजातस्स य णिक्कारणतो च्चिय विणासो ॥१८०६॥ अधवाणाति च्चिय सो णिक्कारणतो ण कम्मजोगो से । १ अह णिक्कारणतो सो मुक्कस्स वि होहिति स भुज्जो ॥१८०७॥ होज्ज व स णिच्चमुक्को बंधाभावम्मि को व से मोक्खो । ण हि मुक्कव्ववदेसो बंधाभावे मतो णभसो ॥१८०८॥ ण य कम्मस वि पुब्वं कत्तुरभावे समुब्भवो जुत्तो । णिक्कारणतो सो वि य तध जुगवुप्पत्तिभावो य ॥१८०९।। ण हि कत्ता कज्जं ति य जुगवुप्पत्तीय ४जीवकामाणं । जुत्तो ववदेसोऽयं जध लोए गोविसाणाणं ॥१८१०।। होज्जाणातीयो वा संबंधो तध वि ण घडते मोक्खो । जोऽणाती सोऽणं तो जीव-णभाणं व संबंधो ॥१८११।। इय जुत्तीय ण घडते सुव्वति य सुतीसु५ बंधमोक्खो 'त्ति । तेण तुह संसओऽयं ण य कज्जो यं जघा सुणसु ।।१८१२॥ संताणाऽणातीआ परोपरं हेतुहेतुभावातो । देहस्स य कम्मस्स य मंडिय ! बीयं कुराणं व ॥१८१३।। अस्थि स देहो जो कम्मकारणं जो य कज्जमण्णस्स । कम्मं च देह कारणमत्थि य जं कज्जमण्णस्स ॥१८१४ ।। कत्ता जीवा कम्मस्स करणता जध घडस्स घडकारो । एवं चिय देहस्स वि कम्मकरणसंभवाता त्ति ।।१८१५।। कामं करणमसिद्धं व ते मती कज्जतो. य तं सिद्धं । किरियाफलदे। य पुणो पडिवज्ज तमम्गिभूति व्व ॥१८१६।। जं संताणोणाती तेणाणतोऽवि णायमे गंतो । दीसति संतो वि जतो कत्थऽति बीयं कुरादीणं ।।१८१७॥ १. अवि ता० । २. होज स मु० । ३. भावे य मु० को० । ४. कम्मजीवाणं ता० । ५. सुतीए के० । ६. मेक्खिा त्ति मु० । ७. कज्जतो तय सिद्ध मु० के० । ८. कत्थइ म० को० । ९. ०कुराईणं मु० के० । ०दीण बता० Page #399 -------------------------------------------------------------------------- ________________ २४ गणधरवादनी गाथाओ [गाथा १८१८ अण्णतरमणिव्वतितकज्ज बीयंकुराण जं विहितं । तत्थ हतो संताणो कुक्कुडि-अण्डातियाणं च ।।१८१८।। जधवेह कंचणोवलसंजोगोऽणातिसंतिगतो वि । वोच्छिज्जति सोवायं तध जोगो जीवकम्माणं ।।१८ १९।। तो किं जीवणभाणं व जोगो अध कंचणोवलाणं व । जीवस्स य कम्मस्स य भण्णति दुविधो वि ण विरु द्धो ।। १८२०।। पढमोऽभव्वाणं चिय भव्वाणं कंचणोवलाणं व । जीवत्ते सामण्णे भव्वोऽभव्वो त्ति को भेतो ॥१८२१।। होतु व जति कम्मकतो ण विरोधो णारगातिभेदो व्व । भणध य भव्वाऽभव्वा सभावतो तेण संदेहो ।।१८२२।। दव्वातित्ते तुल्ले जीवणभाणं सभावतो भेतो । जीवाजीवातिगतो जध तध भव्वेतरविसेसो ।।१८२३ ।। एवं पि भव्वभावो जीवत्तं पि व सभावजातीतो । पावति णिच्चो तम्मि य तदवत्थे णस्थि ४णिव्वाणं ।। १८२४॥ जध घडपुव्वाभावोऽणातिसभावो वि सनिधणो एवं । जतिभव्वत्ताभावो भवेज्ज किरियाय को दोसो ।!१८२५॥ अणुदाहरणमभावो खरसंगं पि व मती ण तं जम्हा । भावो च्चिय स विसिट्ठो कुभाणुप्पत्तिमेत्तेणं ।।१८२६।। पएवं भव्वुच्छेतो कोद्वागारस्स वावचयतो त्ति । तं णाणंतत्तणतोऽणागतकालंवराणं व ।।१८२७।। जं चातीताणागतकाला तुला जतो य संसिद्धो । एकको अणंतभागो भव्वाणमतीतकालेणं ।। १८२८॥ एस्सेण तत्तियो च्चिय जुत्तो जं तो वि सव्वभब्वाणं । जुत्तो ण समुच्छेदो होज्ज मता 'किध मतं सिद्धं ।।१८२९।। भव्वाणमणंतत्तणमणंतभागो व किध व मुक्को सिं । कालादओ व्व मंडिय ! मह वयणातो व पडिवज्ज ।।१८३०।। १. व अह जोगे। कंचणो' मु० का० । २. पढमा वाभव्वाणं भव्याण मु० को ० । ३. हातु जति म० । ४. वाण ता० । ५. चे० ता० । ६. कहमिणं सिद्ध मु० का० । ७. य ता० । Page #400 -------------------------------------------------------------------------- ________________ गाथा १८४२] गणधरवादना गाथाओ सन्भूतमिणं गेण्हसु मह वयणातोऽवसेसवयणं व । सव्वणुतादितो वा 'जाणयमज्झत्थवयणं व ॥१८३१।। मण्णसि किध सव्वण्णू सव्वेसिं सब्वसंसयच्छेत्ता । दिटुंताभावम्मि वि पुच्छतु जो संसयो जस्स ॥१८३२।। भव्वा वि ण सिज्झिस्संति केइ कालेण जति वि सव्वेण । णणु ते वि अभव्वच्चिय किं वा भव्वतणं तेसि ।।१८३३।। उभण्णति भव्वो जोग्गो ण य जोग्गत्तेण सिज्झते सव्वो । जध जोग्गम्मि वि दलिते सव्वत्थ ण कीरते पडिमा ॥१८३४।। जध वा स एव पासाण- कणगजोगो वियोगजोग्गो वि । ण विजुज्जति सव्वो च्चिय स विउज्जति जस्स संपत्तो ।।१८३५।। किं पुण जा संपत्ती सा जोगस्स एव ण तु अजोग्गस्स । तध जो मोक्खो णियमा सो भव्वाणं ण इतरेसिं ।।१८३६।। ‘कतकादिमत्तणातो मोक्खो णिच्चो ण होति कुंभी व्व । णो पद्धंसाभावो भुवि तद्धम्मा वि जं णिच्चो ।।१८३७।। अणुदाहरणमभावो एसो वि मती ण तं जतो णियओ। कुंभविणासविसिट्ठो भावो च्चिय पोग्गलमयोऽयं ॥१८३८॥ ११कि वेगतेण कतं पोग्गलमेतविलयम्मि जीवस्स । किं णिव्वतितमधियं णभसो घडमेत्तविलयम्मि ॥१८३९।। सोऽणवराधो व्व पुणो ण बज्झते बंधकारणाभावा । जोगो१२ य बंधहेतू ण य सो13 तस्सासरीरो त्ति ॥१८४०॥ ण पुणो तस्स -पसूती बीजाभावादिहं कुरस्सेव । बीयं च तस्स कम्मं ण य तस्स तयं ततो णिच्चो ॥१८४१।। दब्वामुत्तत्तणतो णभं ब्व णिच्चो मतो स दव्वतया । सव्ववगतत्तावत्ती मति त्ति तं णाणुमाणातो ।।१८४२॥ १. जाणसु का० । २. चा० ता० । ३. आ० ता० । ४. जाग्गो तेण ता० । ५. सव्वम्मि मु० । ६. जोगस्त ता०। ७. अजोगस्स ता० । ८. चा० ता० । ९. णियां ता० । १०. मयो य मु० । ११. अधवा किं ता० । १२. जोगा मु० का० । १३. ण य ते मु० के० । Page #401 -------------------------------------------------------------------------- ________________ गणधरवादनी गाथाओ [ गाथा १८४३ को वा णिच्चग्गाहो सव्वं चिय वि भव-भंगयितिमतियं । पज्जायंतरमेत्तप्पणा दणिच्चातिववदेसो ॥१८४३।। मुत्तस्स कोऽवकासो सोम्म ! तिलोगसिहरं गती कि धसे । कम्मलघुतातधागतिपरिणामादीहि भणितमिदं ॥१८४४॥ किं सक्किरियमरूवं मंडिय ! भुवि चेतणं च किमरूवं । जध से विसेसधम्मो चेतण्णं तध मता किरिया ।।१८४५।। कत्तादित्तणतो वा सक्किरियोऽयं मतो कुलालो व्व । देह फंदणतो वा पच्चवखं जंतपुरिसो व्व ।।१८४६।। देहप्फंदणहेतू होज्ज पयत्तो त्ति सो वि णाकिरिए । होज्जादिट्ठो व्व मती तदरूवित्ते णणु समाणं ॥१८४७।। रूवित्तम्मि स देहो वच्चो तप्पंदणे पुणो हेतू । पतिणियतपरिप्फंदणमचेतणाणं ण वि य जुत्तं ।।१८४८।। होतु किरिया भवत्थस्स कम्मरहितस्स किंणिमत्ता सा । णणु तग्गतिपरिणामो" जध सिद्धत्तं तथा सा वि ।।१८४९।। किं सिद्धालयपरतो ण गती धम्मत्थिकायविरहातो । सो गति उवग्गहकरो लोगम्मि जमस्थि णालोए ॥ १८५०॥ लोगस्स स्थि विवक्खो सुद्धत्तणतो घडस्स-अघडो व्व । स घडाति च्चिय मती ण णिसेधातो तदणुरूवो ।।१८५१॥ तम्हा धम्माऽधम्मा लोगपरिच्छेतकारिणो जुत्ता । इधरागासे तुल्ले लोगोऽलोगो ति को भेतो ।।१८५२।। लोगविभागाभावे पडिघाताभावतोऽणवत्थातो । संववहाराभावा संबंधाभावतो होज्जा ।।१८५३।। णिरणुग्गहत्तणातो ण गती परतो जला दिव झसस्स । जो गमणाणुग्गहिया' सो धम्मो लोगपरिमाणो ॥१८५४।। अस्थि परिमाणकारी लोगस्स पमेयभावतोऽवसं । णाणं पि व णेयस्सालेागत्थित्ते य सोऽवस्सं ।।१८५५।। १. ०प्पणा हि णिच्चा० ता० । २. से ता० । ३. देहप्फण्डण । ४, तदरूवत्ते मु० को० । ५. परिणामा का० मु० । ६. गहितो ता० । Page #402 -------------------------------------------------------------------------- ________________ गाथा १८६७ ] गणधरवादनी गाथाओं पडणं सत्तभेवं थाणातो त च णो जतो छट्ठी । इध कत्तिलक्खणेयं कत्तुरणत्थंतरं थाणं ।। १८५६ ॥ णभणिच्चत्तणओ वा थाणविणासपतणं ण जुत्तं से । तध कम्माभावातो पुणक्कियाभावतो वा वि ।। १८५७।। णिच्चत्थाणातो वा वोमातीणं पडणं पसज्जेज्जा | अध ण मतमणेगंतो थाणातोऽवस्सपडणं ति ।। १८५८ ।। भवतो सिद्धो त्ति मती तेणातिमसिद्धसंभवो जुत्तो । कालाणातित्तणतो पढमसरीरं व तदजुतं ॥। १८५९ ।। परिमियसेऽणंता किध माता मुत्तिविरहितत्तातो । 'यम व णाणाई दिट्ठीओ वेगरूवम्मि ।।१८६०।। ण ह वह ससरीरस्स प्रियऽप्पियावहतिरेवमादीणं । वेतपदाणं च तुमं ण सदत्थं मुणसि तो संका ।। १८६१ ।। तुह बन्धे मोक्खम्मि य सा य ण कज्जा जतो फुडो चेव । ससरी रेतरभावो णणु जो सो बन्धमोक्खो त्ति ॥१८६२ ॥ *छिण्णम्मि संसयम्मिं जिणेण जर-मरणविप्पमुक्केणं । सो समणो पव्वतो अजुेहि सह खंडियसते हि ।। १८६३ ।। [ ७ ] *ते पव्वइते सोतुं मोरिओ आगच्छती जिणसगासं । वच्चामि ण वंदामि वंदित्ता पज्जुवासामि ।। १८६४ ॥ # आभट्टो य जिणेणं जाइ - जरा मरणविप्पमुक्केणं । णामेण य गोत्तेण य सव्वण्णू सव्वदरिसी णं ।। १८६५ ।। * किं मण्णे अत्थि देवा उदाहु णत्थि त्ति संसयो तुज्झ । वेतपताण य अत्थं ण याणसी तेसिमो अत्थो ।। १८६६ ।। तं मण िरया परतंता दुवखसंपत्ता य । ण तरंति इहागंतुं सद्धेया सुवमाणा वि ।। १८६७।। पित्रापिय मु १. नियम्मि मु० 1 २. ४. संपतत्ता ता० । [ २७ I ३. अहिं का० । अहिं मु । Page #403 -------------------------------------------------------------------------- ________________ गणधरवादनी गाथाओ [गाथा १९६८ सच्छंदचारिणो पुण देवा दिव्वप्पभावजुत्ता य । जं ण कताइ वि दरिसणमुवैति तो संसतो तेसु ।।१८६८।। मा कुरु संसयमेते सुदूरं मणुयादिभिण्णजातीए । पेच्छसु पच्चक्खं चिय चतुविधे देवसंघाते ।।१८६९।। पुत्वं पि ण संदेहो जुत्तो जं जोतिसा सपच्चवखं । दीसंति तक्कता वि य उवधाताऽणुग्गहा जगतो ॥१८७०।। आलयमेत्तं च मती पुर व तव्वासिणो तध वि सिद्धा । जे ते देव ति मता ण य णिलया णिच्चपरिसुण्णा ।।१८७१॥ को जाणति व किमेतं ति होज्ज णिस्संस यं विमाणाई । रतणमयणभोगमणादिह जध विज्जाघरादीणं ॥१८७२।। होज्ज मती माएयं तधावि तक्कारिणो सुरा जे ते । ण य मायादिविकारा पुरं व णिच्चोवलंम्भातो ।।१८७३।। जति णारगा पवण्णा पकिट्ठपावफलभोतिणो तेण । सुबहुगपुण्णफलभुजो पवज्जितव्वा सुरगणा वि ॥१८७४।। संकंतदिव्वपेम्मा विसयपसत्ताऽसमत्तकत्तव्वा । अणधीणमणुअकज्जा गरभवमसुहं ण एति सुरा ॥१८७५।। णवरि जिण जम्म-दिक्खा-केवल-उणिव्वाणमहणियोगेणं । भत्तीय सोम्म ! संसयवोच्छेतत्थं व एज्जण्हु ॥१८७६।। पुवाणुरागतो वा समयणिबद्धा तवोगुणातो वा । णरगणपीडाऽणुग्गह कन्दप्पादीहिं वा केइ ।।१८७७।। जातिस्सरकवणातो कासति पच्चक्खदरिसणातो म । विज्जामंतोवायणसिद्धीतो गहविकारातो ।।१८७८।। उक्किट्ठपुण्णसंचयफलभावातोभिधाणसिद्धीतो । सव्वागमसिद्धांतो य संति देव त्ति सद्धेयं ।।१८७९।। देव ति सत्थयमितं सुद्धत्तणतो घडाभिधाणं व । अध व मती मणुओ च्चिय देवो गुण-रिद्धिसंपण्णो ॥१८८०।। १. दर ता० । २. भोज्ज ता० । ३. णेव्वाण ता० । ४. एज्जहण्हा मु० । एज्जण्हा को. Page #404 -------------------------------------------------------------------------- ________________ २९ गाथा १८९२ ] गणधरवादनी गाथाओ तं ण यतो तच्चत्थे सिद्धे उवयारतो मता सिद्धी । तच्चत्यसिंह सिद्धे माणवसिंघावयारो व्व ।।१८८१॥ देवाभावे विफलं! जमग्गिहात्तादियाण किरियाणं । सम्गीयं जण्णाण य दाणातिफलं च तदयुत्तं ।।१८८२।। जम-सोम सूर-सुरगुरु-सारज्जादीणि जयति जण्णेहिं । मंतावाहणमेव इंदादीणं विधा सव्वं ॥१८८३।। *छिण्णम्मि संसयम्मिं जिणेण जर-मरणविप्पमुक्केणं । से। समणा पव्वइतो अद्भुढेहि सह खडिसतेहिं ।।१८८४ ।। [८] *ते पव्वइते सातुं अकंपिओ आगच्छती जिणसगास । वच्चामि ण वंदामि वंदित्ता पज्जुवासामि ।।१८८५।। *आभट्ठो य जिणेणं जाइ-जरा-मरणविप्पमुक्केणं । नामेण य गोत्तेण य सव्वण्णू सव्वदरिसी णं ।।१८८६।। *किं मण्णे णेरइया अस्थि णत्थि त्ति संसयो तुज्झं । वेतपताण य अत्थं ण याणसी तेसिमो अत्थो ।।१८८७।। तं मण्णसि पच्चक्खा देवा चंदातयो तधण्णे वि । विज्जामंतोवायणफलाइसिद्धीए गम्मति ।।१८८८।। जे पुण सुतिमेत्तफला णेरइय ति किध ते गहेतव्वा । सक्खमणुमाणतो वाऽणुवलंभा भिण्णजातीया ।।१८८९॥ मह पच्चक्खत्तणतो जीवाईय व्वर णारए गेण्ह । किं जं सप्पच्चक्खं तं पच्चक्खं णवरि एक्कं ।। १८९०॥ जं कासति पच्चक्ख पच्चक्खं तं पि घेप्पते लोए । जध सीहातिदरिसणं सिद्धं ण य सवपच्चक्खं ।।१८९१।। अधवा जमिंदियाणं पच्चक्खं किं तदेव पच्चक्खं । उवयारमेत्ततो तं पच्चक्खमणिदियं तच्च ॥१८९२।। १. ३ फलं ता० । २. जीवादीए य ता० । ३. तस्थ मु० । Page #405 -------------------------------------------------------------------------- ________________ .३० ] गणधर वादनी गाथाओ मुत्तातिभावतो गोवलद्धि मंतिदिया ईं कुंभो व्व । उवलंभद्दाराणि तु ताई जीवो तदुवलद्धा ||१८९३ ।। तदुवरमे विसरणतो. तव्वावारे वि णोवलंभातो । इंदियभिण्णो णाता पंचगवक्खोवलद्धा वा ।। १८९४ ।। जो पुण अणिदियो च्चिय जीवो सव्वारपिधाणविगमातो । सो सुबहुअं विजाणति अवणीतघरो जधा दट्ठी ।। १८९५।। ण हि पच्चवखं धम्मंतरेण तद्धम्ममेत्तगहणातो । कतकरतो व सिद्धी कुंभाणिच्चत्तमेत्तस्स || १८९६ ।। पुव्वोवलद्ध संबंध सरणतो वाणलो व्व धूमातो । अधव णिमित्तंतरतो णिमित्तमक्खस्स करणाई ।। १८९७ ।। केवलमणोधिरहितस्स सव्वमणुमाणमेत्तयं जम्हा | णारसभावम्मिय तदत्थि जं तेण ते संति ।। १८९८ ।। पावफलस्स पकिट्टरस भोइणेा कम्मतोऽवसेस व्व । संति धुवं तेभिमत्ता णेरइया अध मती होज्जा ।। १८९९ ।। अच्चत्थदुक्खिता जे तिरियणरा णारग चि तेऽभिमता तं ण जतो सुरसोक्खप्पगरिससरिसं ण तं दुक्खं ॥ १९०० ॥ सच्चं चेतमकंपिय ! मह वयणातोऽवसेसवयणं व । सव्वण्णुत्तणतो वा अणुमतसव्वष्णुवयणं व । १९०१ ।। ४भयरागदा समाहा भावतो सच्चमणतिवाईं च । सव्वं चिय मे वयणं जाणयमज्झत्थवयणं वा ।।१९०२ ।। कि सव्वण्णु ति मती पच्चक्खं सव्वसंसयच्छेत्ता । 'भयरागदासरहितो तéिलगाभावतो सम्म || १९०३ ।। *छिण्णम्मि संसयम्मि जिणेण जर मरणविप्पमुक्केणं । सो समापवतो तीहि 'समं खंडियसतेहिं ॥। १९०४ ॥ 0 1 પ્રથમ १. ०राणि ताइ આવી ગઈ છે. ગા ઉપરની ગાથાની પહેલાં છે : सह ख को । [ गाथा १८९३ २. सव्वप्पिहाण० मु० के० । ३. संबद्धमर ता० । ૪. આ ગાયા १५७८. ५. तिवारां च ता० । ६. ता. भांखा ગાથા भयरेराग मु० । ८. तिहि ओ सह खं मु० । तिहिं च ७. Page #406 -------------------------------------------------------------------------- ________________ गाथा १९१६ ] गणधरवादनी गाथाओ * ते पव्वइते सोतुं अयलभाता आगच्छती जिणसगासं । वच्चामि ण वंदामि वंदित्ता पज्जुवासामि ।।१९०५।। * आभट्ठो य जिणेणं जाइ-जरा मरणविप्पमुक्केणं । णामेण य गोत्तेण य सव्वण्णू सव्वदरिसी णं ॥१९०६।। * किं मण्णे पुण्ण-पावं अस्थि व णत्थि त्ति संसयो तुज्झ । वेतपताण य अत्थं ण याणसी तेसिमा अत्थो ।।१९०७।। माणसि पुण्णं पावं साधारणमधव दो वि भिण्णाई । होज्ज ण वा कम्मं चिय सभावतो भवपपंचोऽयं ॥१९०८।। पुण्णुक्करिसे' सुभता तरतमजोगावकरिसतो हाणी । तस्सेव खये मोक्खो पत्थाहारोवमाणातो ॥१९०९॥ पावुक्करिसेऽधमता तरतमजोगावकरिसतो सुभता । तस्सेव खए मोक्खो अपत्थभत्तोवमाणातो ॥१९१०॥ साधारणवण्णादि व अध साधारणमधेगमत्ताए । उक्करिसावकरिसतो तस्सेव य पुण्णपावक्खा ॥१९११॥ एवं चिय दो भिण्णाई होज्ज होउज व सभावतो चेव । भवसंभूती भण्णति ण सभावती जतोऽभिमतो ।।१९१२।। 'होज्ज सभावो वत्थु णिक्कारणता व वत्थुधम्मो वा ॥ जति वत्थु पत्थि तओऽणुवलद्धीतो खपुप्फं व ।।१९१३।। अच्चतमणुवलद्धो वि अध तओ अस्थि णस्थि किं कम्मं । हेतू व तदस्थिते जो णणु कम्मस्स वि स एव ।।१९१४।। कम्मस्स वाभिधाणं होज्ज सभावो त्ति होतु को दासा । पतिणियताकारातो ण य से कत्ता घडस्सेव ॥१९१५।। मुत्तोऽमुत्तो व तओ जति मुत्तो' तोऽभिधाणतो भिण्णो । कम्मं ति सहावा ति य जति वाऽमुत्तो ण कत्ता तो ॥१९१६॥ १. ०क्कमरिस्से मु० । २. पच्छा ता० । ३. अपच्छ ता० । ४. भिमतं ता० । ५. माथा प्रथम ५ मानी छः ० १७८६.६. मुत्ता तो ता० । ७. कम्म..। मु० को । Page #407 -------------------------------------------------------------------------- ________________ [गाथा १९९७ गणधरवादनी गाथाश्चो देहाणं वोमं पि व जुत्ता कज्जातितो य मुत्तिमता । अध सो णिक्कारणया' तो खरसंगादयो होतु ॥१९१७।। अध वत्थुणा स धम्मो परिणामो तो स २जीवकम्माणं । पुण्णेतराभिधाणो कारणकज्जाणुमेयो सेा ॥१९१८॥ किरियाणं कारणतो देहातीणं च कज्जभावातो । कम्मं मदभिहितं ति य पडिवज्ज तमग्गिभूति व्व ॥१९१९॥ तं चिय देहादीणं किरियाणं पि य सुभासुभत्ताता । पडिवज्ज पुण्णपावं सभावतो भिण्णजातीयं ॥१९२०॥ सुह-दुक्खाणं कारणमणुरूवं कज्जभावतोऽवस्सं । परमाणवो घडस्स व कारणमिह पुण्णपावाई ॥१९२१।। सुह-दुक्खकारणं जति कम्मं कज्जस्स तदणुरूवं च । पत्तमरूवं तं पि हु अध रूविं णाणुरूवं तो १९२२।। ण हि सव्वधाणुरूवं भिण्णं वा कारणं अध मतं ते । किं करज-कारणत्तणमधवा वत्थुत्तणं तस्स ॥१९२३।। सव्वं तुल्लातुल्लं जति तो कज्जाणुरूवता केयं । जं सेोम्म सपज्जायो कज्ज५ परपज्जयो सेसे ॥१९२४॥ किं जध मुत्तममुत्तस्स कारणं तध सुहातिणं कम्मं । दिट्ठं सुहातिकारणमण्णाति जधेह तध कम्मं ॥१९२५।। होतु तयं चिय किं कम्मणा ण जं तुलसाधणाणं पि । फलभेतो सेोऽवस्सं सकारणो कारणं कम्मं ।।११२६।। एत्तो च्चिय तं मुत्तं मुत्तबलाधाणता जधा कुभो । देहातिकज्जमुत्तातितो यः भणिते पुणो भणति ।।१९२७।। तो किं देहादीणं मुत्तत्तणतो तयं हवइ मुत्तं । अध सुख-दुक्खातीणं कारणभावादरूवं ति ॥१९२८।। ण सुहातीणं हेतू कम चिय किंतु ताण जीवो वि । होति समवायिकारणमितरं कम्म ति को दोसो ॥१९२९॥ । १. णिक्कारणतो ता० । २. स कम्मजीवाणं मु० को० । ३. धाणे ता० । ४. 'रुवत्तं पि ता० । ५. पज्ज० ता० । ६. 'तितो व्व मु० को० । ७. हवतु ता० । Page #408 -------------------------------------------------------------------------- ________________ गाथा १९४२ ] गणधरवादनी गाथाओ इय वित्ते सुहदुक्ख कारणत्ते य 'कम्मणो सिद्धे । पुण्णव करिसमेत्तेण दुक्ख बहुलत्तणमजुत्तं ॥ १९३०॥ कम्मप्पकरिसजणितं तदवस्सं पगरिसाणुभूतीतो । सोक्खम्परिभूती जध पुण्णप्पगरिसप्पभवा ॥१९३१॥ तध बज्झसाधणप्पगरिसंगभावादिहण्णधा ण तयं । विवरीतबज्झसाधणबलप्पकरिसं अवेक्खेज्जा ।। १९३२ ।। देहो णावचयकतो पुण्णुक्करिसे व मुत्तिमत्तातो । होज्ज व स हीणतरओ कधमसुभतरो महल्लो य ।।१९३३ ।। एतं चिय विवरीत जोएज्जा सव्वपापक्खे वि । णय साधारणरूवं कम्मं तक्कारणाभावा ।।१९३४ ।। कम्मं जोगणिमित्तं सुभोऽसुभो वा स एगसमयम्मि | होज्ज ण तूभयरूवो कम्मं वि तओ तदगुरुवं ॥१९३५॥ णु मण वइ-काययोगा सुभासुभा वि समयम्मि दीसंति । दव्वम्मि मीभावो भवेज्ज ण तु भावकरणम्मि ।।१९३६ ॥ झाणं सुभमसुभं वा ण तु मीसं जं च झाणविरमे वि । लेसा सुभासुभा वा सुभमसुभं वा तओ कम्मं ॥। १९३७ ॥ पुन्वहितं च कम्मं परिणामवसेण मीसतं णेज्जा । इतरेतरभावं वा सम्मा-मिच्छादि ण तु गहणे ।। १९३८ । । मोण आउअं खलु दंसणमोहं चरितमोहं च । सेसाणं पगडीणं उत्तरविधिसंकमो भज्जो ॥१९३९॥ सोभणवण्णातिगुणं सुभाणुभावं जं तयं पुष्णं । विवरीतमतो पावं ण बातरं णातिसुहुमं च ।। १९४० ।। गेहति तज्जोगं चिय रेणुं पुरिसेो जधा कतभंगो । एगखे तो गाढं जीवो सव्यपदे से हिं ॥। १९४१ ॥ अविसिपोग्गलघणे लोए थूलतणुकम्मपविभागो । जुज्जेज्ज गहणकाले सुभासुभविवेचणं कत्तो ॥ १९४२ ॥ कम्णो ता० । २ व्व वा० । ३. चो० ता० 3 | [ ३३ Page #409 -------------------------------------------------------------------------- ________________ ३४ ] गणधरवादनी गाथाओ 'अविसि चिय तं सो परिणामाऽऽसयसभावतो खिप्पं । कुरुते सुभमसुभं वा गहणे जीवो जधाऽऽहारं ॥। १९४३ ।। परिणामाssसयवसतो घेणूये जधा पयो विसमहिस्स । तुल्लो वि तदाहारो त पुण्णा पुण्णपरिणामो ॥। १९४४ ॥ जध वेगसरीरम्मि वि सारासारपरिणामतामेति । अविसिट्ठो आहारो तध कम्मसुभासुभविभागो ।। १९४५ ।। सातं सम्मं हासं पुरिस-रति- सुभायु णाम-गोत्ताई पुण्णं सेसं पांव णेय सविवागमविवागं ॥। १९४६॥ असति बहि पुण्णपावे जमग्गिहोत्तादि सग्गकामस्स । तदसंबंद्ध सव्वं दाणातिफलं च लोगम्मि ॥। १९४७ ॥ *छिण्णम्मि संसयम्मि जिणेण जर मरणविप्पमुक्केणं । सो समणो पवइतो तिहि तु सह खंडियसतेहिं ।। १९४८ ।। [१०] *ते पव्वइते सोतुं मेतज्जो आगच्छती जिणसगासं । बच्चामि ण वदामि वंदित्ता पज्जुवासामि ॥१९४९॥ * आभट्ठो य जिणेणं जाति-जरा-मरणविप्पमुक्केणं । णामेण य गोत्तेण य सव्वष्णू सव्वदरिसी णं ।। १९५० ।। * किं मण्णे परलोगो अस्थि ण अस्थि ति संसयो तुज्झ । वेतपताण य अत्थ ण याणसी तेसिमो अत्थो ।।१९५१ ।। मण्णसि जति चेतणं मज्जंगमतो व्व भूतधग्मोति । तो णत्थि परो लोगो तण्णासे जेण तण्णासो ।। १९५२ ॥ अध वितयत्थंतरता ण य णिच्चत्तणमओ वि तदवत्थ । अलस व अरणीओ भिण्णस्स विणासघम्मस्स ।।१९५३ ॥ अध एगो सव्वगओ णिक्किरिओ तह वि णत्थि परलोगो । संसरणाभावाओ वोमस्स व सवपिंडे ॥१९५४॥ १. आ० ता० । २. बाहारे । मु० के० । ३. अस्थि णत्थि मु० के ० । [ गाथा १९४३ ४. परलोगा मु० । Page #410 -------------------------------------------------------------------------- ________________ गाथा १९६७ ] गणधरवादना गाथाओ इध लोगातो व परो सुरादिलोगो ण सो वि पच्चक्खो । एवं पिण पर लोगो सुव्वति य सुतीसु तो संका ।। १९५५ ।। भूतिंदियातिरित्तस्स चेतणा सो य दव्वतो णिच्चो । जातिस्सरणातीहिं पडिवज्जसु वायुभूति व्व ।।१९५६॥ णय एगो सव्वगतो णिक्किरियो लक्खणा तिभेतातो । कुंभातओ व्व बहवो पडिवज्ज तमिदभूति व्व ॥ १९५७।। लोग तो य परो सोम्म ! सुरा णारगा य परलोगो । पडिवज्ज मोरियाकंपिय व्व विहितप्पमाणातो ॥। १९५८ ।। जीवो विण्णाणमयो तं चाणिच्चं ति तो ण परलोगो । अध विष्णाणादण्णो तो अणभिण्णा जधागासं ।। १९५९ ।। एतो च्चिय ण स कत्ता भोत्ता य अतो वि णत्थि परलोगो । जं च ण संसारी सो अण्णाणामुत्तिओ खं व ।। १९६० ।। मसि विणासि चे तो उप्पत्तिमदादितो जधा कुंभो । एतं चि साधणविणासिते विसे साम्म || १९६१।। अधवा वत्त्तते विणासि चेतो ण होति कुंभो व्व । उपपत्तिमतातित्त कधमविणासी घडो बुद्धी ।। १९६२॥ रूव-रस-गंध-फासा संखा संठाण दव्व सतीओ | कुंभत्ति जतोताओ सूति - विच्छित्ति धुवधम्मा ॥। १९६३॥ पिंडे पिंडागार - सत्तिपज्जायविलयसमकालं । उपज्जति कुंभागारसत्तिपज्जायरूवेण ।। १९६४ ॥ रूवोतिदव्वताए ण जाति ण य वेति तेण सेो णिच्चा । एवं उप्पात व्वय धुवस्सहावं मतं सव्र्व्वं ॥। १९६५॥ घडचेतणया णासेो पडचेतणया समुब्भवा समयं । संताणावस्था तह - परलेागजीवाणं ।। १९६६।। महागणास सुरातिपरलेागसंभवा समयं । जीवतयाऽवत्थाणं णेहभवे। णेव परलेागो ।। १९६७।। १. णेय ता० मु० । [ ३५ Page #411 -------------------------------------------------------------------------- ________________ ३६ ] [ गाथा १९६८ गणधरवादनी गाथाओ असतो णत्थि पसूति होज्ज व जति होतु खरविसाणस्स । ण य सव्वधा विणासो सव्वुच्छेदप्पसंगातो ॥१९६८।। तोऽवस्थितस्स केणवि विलयो धम्मेण भवणभण्णेणं । वत्थुच्छेतो ण मतो संववहारावरोधातो ॥१९६९।। असति व परम्मि लोए जमग्गिहोत्ताति सग्गकामस्स । तदसंबद्धं सव्वं दाणातिफलं च पराए ।।१९७०।। * छिण्णम्मि संसयम्मि जिणेण जर-मरणविप्पमुक्केणं । सो समणा पव्वइतो तिहिं तु सह खंडियसतेहिं ।।१९७१।। [११] *ते पव्वइते सातुं पभासो आगच्छई जिणसगासं । बच्चामि ण वंदामि वंदित्ता पज्जुवासामि ।।१९७२।। *आभट्ठो य जिणेणं जाति-जरा-मरणविप्पमुक्केणं । णामेण य गोत्तेण य सव्वष्णू सव्वदरिसी णं ।।१९७३।। *किं मण्णे णेव्वाणं अस्थि णस्थि त्ति संसयो तुझं । वेतपताण य अत्थं ण याणसी तेसिमा अत्थो ॥१९७४।। मण्णसि किं दीवस्स व णासा जेव्वाणमस्स जीवस्स । दुक्खक्खयादिरूवा किं होज्ज व से सतोऽवत्था ॥१९७५।। अधवाऽणातित्तणतेा खस्स व किं कम्म-जीवजोगस्स । अविजोगातेा ण भवे संसाराभाव एव त्ति ॥१९७६॥ पडिवज्ज मंडिओ इव विजोगमिह 'जीवक-मजोगस्स । तमणातिणो वि कंचण-धातूण व णोणकिरियाहिं ॥१९७७।। जं णारगातिभावो संसारो णारगातिभिण्णा य । को ५जीवो तो मण्णसि तण्णासे जीवणासा ति ॥१९७८।। ण हि णारगातिपज्जायमेत्तणासम्मि सव्वधा णासा । जीवदध्वस्स मतो मुद्दाणासे व हेमस्स ।।१९७९ ।। १. सव्वुच्छे० मु० । २. संववहाराव मु. के० ३. च लोअम्मि मु० को । ४. कम्मजीवजोगस्स मु० का० । ५. जीवा ता० । ६. सं मु० का ।। Page #412 -------------------------------------------------------------------------- ________________ गाथा १९९२ ] गणधरवादनी गाथाओ कम्मको संसारो तण्णासे तस्स जुज्जते णासो । जीवत्तमकम्मतं तण्णासे तस्स को णासो ॥। १९८० ।। ण विकाराणुवलंभादागासं पिव विणासधम्मो सो । इध णासिणो विकारो दीसति कुंभस्स वाऽवयवा ।।१९८१ ।। कालंतरणासी वा घडो व्व कतकादितो मती होज्जा । णो पसाभावो भुवि तद्धम्मा वि जं णिच्चो ।। १९८२ ।। अणुदाहरणभावो खरसंगं पिच मती ण तं जम्हा कुंभविणासविसिट्ठो भावो च्चिय पोग्गलमयो सो ।।१९८३ ।। किं वि गंतेण कतं पोग्गलमेत्तविलयम्मि जीवरस | किं णिव्वत्तितमधियं णभसो घडमेत्तविलयम्मि । । १९८४ ।। दव्वामुत्तत्तणतो मुत्तो णिच्चो णभं व दव्वतया । विभुतातिपसंगो एवं सति णाणुमाणातो ॥। १९८५ ।। को वा णिच्चगाहो सव्वं चिय विभव-भंग - ठितिमइयं । पज्जायन्तरमेरूप्पणादणिच्चातिववदेसो ॥ १९८६।। णय सव्वधा विणासोऽणलस्स परिणामतों पयस्सेव । कुंभस्स कवालाण व तधाविका रोवलंभातो ॥। १९८७।। जति सव्वधा ण णासोऽणलस्स किं दीसते ण सो सक्खं । परिणामसुदुमयातो जलदविका रंजणरयो व्व ॥ १९८८ ।। होतूण मंदियं तरगज्झा पुणरिदियंत राहणं । खन्धा एन्ति ण एंति य पोग्गलपरिणामता चित्ता ।।१९८९ || गिदिया जध वायव्वादयो तहग्गेया । होतु चक्खुग्गज्झा उधाणातिगाज्झतामेंति ।। १९९०॥ जघ दीवो णिव्वाणो परिणा मंतरमितो तथा जीवो । भणति परिणेव्वाणो पत्तोऽणाबाहपरिणामं ॥। १९९१ ।। मुत्तस्स पर सोक्खं णाणाणाबाधतो जधा मुणिणो । तद्वमा पुर्ण विरहादावरणाऽऽबाधऊणं ॥। १९९२।। १. म गाथा पुनरावर्तित धर्म छे : छे. २० १८४३ | ३. वाणिदियगज्झ मु० को । ० १८३९ । २. म गाथा [ ३७ પણ્ પુન: આવી Page #413 -------------------------------------------------------------------------- ________________ ३८ ] गणधरवादनी गाथाओ [ गाथा १९९३ मुत्तो करणाभावादण्णाणी ख व णणु विरुद्धोऽय । जमजीवता वि पावति एत्तो च्चिय भणति तं णाम ।।१९९३॥ दव्वामुत्तत्तसभावजातितो तस्स दूरविवरीतं । ण हि जच्चतरगमणं जुत्तं णभसो व्व जीवत्तं ।।१९९४।। मुत्तातिभावतो णोवलद्धि मंतिदियाई कुंभो व्व । उवलंभद्दाराणि उ ताई जीवो तदुवलद्धा ॥१९९५।। तदुवरमे वि सरणतो तव्वावारे वि णोवलंभातो ।। इंदियभिण्णो १णाता पंचगवक्खोवलद्धा वा ॥१९९६।। णाणरहितो ण जीवो सरूवतोऽणु व्व मुत्तिभावेणं । जं तेण विरुद्धमितं अस्थि य सो णाणरहितो य ।।१९९७।। किध सो णाण सरूवो णणु पच्चक्खाणुभूतितो २णियए । परदेहम्मि वि गज्झो स पवित्तिणिवित्तिलिंगातो ॥१९९८॥ सव्वावरणावगमे सो सुद्धतरो हवेज्ज सूरो व्व । तम्मयभावाभावादण्णाणित्तं ण जुत्तं से ।।१९९९।। एवं पयासमइओ जीवो छिद्दावभासयत्तातो । किंचिम्मत्त भासति छिद्दावरणप्पदीवो व्व ।।२०००।। सुबहुअतरं वियाणाति मुत्तो सव्वप्पिहाणविगमातो । अवणीतधरो व्व णरो विगतावरणो पदीवो ब्व ॥२००१।। पुण्णापुण्णकताई जं सुह-दुक्खाई तेण तण्णासे । तण्णासो तो मुत्तो णिस्सुह-दुक्खो जधागास ।।२००२।। अधवा णिस्सुह-दुक्खा णभं व देहिंदियादि ५भावातो । आहारो देहा चिय जं सुहदुक्खोवलद्रीणं ॥२००३।। पुण्णफल' दुक्खं च्चिय कम्मोतयतो फलं व पावस्स । णणु पावफले वि समं पच्चक्खविरोधिता चेवं ॥२००४॥ जत्तो च्चिय पच्चक्खं सोम्म ! सुहं गत्थि दुक्खमेवेतं । तप्पडिकारविभत्तं तो पुण्णफलं ति दुक्खं ति ॥२००५।। १. आया मु० के० । नुय। ० १८८४. २. बियए को० । ३. विगयावरगप्पईवो म० के० । ४ तन्नासाओ मुत्ता मु० का० । ५. 'यादभावा० मु० को० । ६. चेव मु० को० । Page #414 -------------------------------------------------------------------------- ________________ गाथा २०१८ ] गणधरवादनी गाथाओ विसयसुहं दुक्खं च्चि य दुक्खपडिगारतो तिगिच्छ व्व । तं सुहमुवयारातो पण योवयारो विणा तच्चं ।।२००६।। तम्हा जं मुत्तसुहं तं तच्चे दुक्खसंखएऽवस्सं । मुणिणोऽणाबाधस्स व णिप्पडिकारप्पसूतीतो ।।२००७।। जध वा णाणमयोऽयं जीवो णाणोवघाती चावरणं । करणमणुग्गहकारिं सव्वावरणक्खए सुद्धी ॥२००८।। तध सोक्खमयो जीवो पावं तस्सोवघातयं णेयं । पण्णमणुग्गहकारिं सोक्खं सव्वक्खए सयलं ॥२००९।। जध वा कम्मक्खयतो सो सिद्धतादिपरिणतिं लभति ।। तध संसारातीतं पावति ततो च्चिय सुहं पि ॥२०१०।। सातासातं दुक्खं तस्विरहम्मि य सुहं जतो तेणं । देहिदिएसु दुक्खं सोक्खं देहिंदियाभावे ॥२०११।। जो वा देहिंदियजं सुहमिच्छति तं पडुच्च दोसोऽयं । संसारातीतमितं धम्मंतरमेव सिद्धिसुहं ॥२०१२।। कधमणुमेयं५ ति मती णाणाणाबाधतो ति णणु भणितं । तदणिच्चं णाणं पि य चेतणधम्मो ति रागो व्व ।।२०१३।। कत कातिभावतो वो णावरणावाधकारणाभावा । उप्पातद्वितिभंगस्सभावतो वा ण दोसोऽयं ॥२०१४॥ ण ह वइ. ससरीरस्स प्पियप्पियोवहतिरेवमादि च जं । तदमोक्खो णासम्मि व सोक्खाभावम्मि व ण जुत्त ॥२०१५।। णट्ठो असरीरो च्चि सुह-दुक्खाई पियप्पियाई च । ताई ण फुसति णटुं फुडमसरीरं ति को दोसो ॥२०१६।। वेतपताण य अत्थं ण सुट्ठ जाणसि इमाण तं सुणसु । असरीरव्ववदेसी अधणो व्व सतो णिसेधातो ॥२०१७।। णणिसेधतो य अण्णम्मि तविहे चेव पच्चओ जेण ।। तेणासरीरग्गहणे जुत्तो जीवो ण खरसिंगं ॥२०१८॥ १. ण य उवयारे। मु० को० । २. घाइयं मु० के० । ३. अह्वा कम्म को० ४. सुहं ति मु० का० । ५. कह नणु मेयं मु०। ६. वे ता० । ७, ताण तमत्थं ता० । Page #415 -------------------------------------------------------------------------- ________________ ४० ] गणधर वादनी गाथाओ जं च 'वसंतं तं संतमाह वासदतो सदेहं पि । ण फुसेज्ज वा वीतरागं जोगिणमिट्ठेतरविसेसा ॥। २०१९ ।। वावेति णिवातो वासदत्थो भवंतमिह संतं । बुज्झाऽवत्ति व संतं णाणातिविसिट्ठमधवाह || २०२० || ण वसंतं अवसंतं ति वा मती णासरीरगहणातेा । फुसणाविसेसणं पिय जता मतं संतविसयं ति ॥। २०२१ ॥ एवं पि होज्ज मुत्तो णिस्सुहदुक्खत्तणं तु तदवत्थं । तं णो पियप्पियाई जम्हा पुण्णेयरकयाइँ || २०२२॥ णाणाऽबाधत्तणतो ण फुसति वीतरागदोसस्स । पियमप्पियं वा मुत्तसुहं को पसंगोऽत्थ ।।२०२३ ।। * छिण्णम्मि संसयम्मिं जिणेण जर मरणविपमुक्केणं । सो समणा पव्वतो तिहिं तु सह खंडियसतेहिं ॥। २०२४ ॥ गणधरा सम्मत्ता । १. वसंत संतं तमाह मु०, वसंत संतं तथाह का० । ४. ता० । २. विसेसेा ता० । [ गाथा २०१९ ३. बज्झा ताo | Page #416 -------------------------------------------------------------------------- ________________ ટીકાનાં અવતરણની સુચી अंगाव गाण तिग १८४६ कादाचित यदत्रास्ति १६४३ अग्निई हति न.काश (प्रमाणवा० अ० पृ० ४३) कामस्वप्नभयोन्मादः १७३२. ૧૭૧૩ केवलसं विद-दर्शनरुपाः १८७५ अग्निष्टोमेन यमराज्य १८०० को जानाति १८६६, १८८२ अग्निहोत्रं जुहुयात् (मैत्रायणीस० १. ८. ७.) क्षणिकाः सर्व संस्काराः १६७४ १५५3, १५८२, १६४३, १८००, १८८२ गत न गम्यते तावद् (माध्यमिक० २. १) १६८४ अपान सोम (ऋग्वेद ६. ४. ११) १८६६ गहणसमयम्मि (कम प्रकृति० २९) १८४३ अस्तमिते आदित्ये (बृहदा०४. ३. ६) १५८८ जरामर्य वैतत् १४७४, २०२३ अस्ति पुरुषोऽकर्ता १५५3 जीवस्तथा (सौन्दरनन्दम् १६, २९) १८७५ आगमश्चोपपत्तिश्च १६६० जोएण कम्मएणं सुत्रकृ०नि० १७७) १६१४ आपो देवता (एतरेय ब्रा २. १६) १६८९ तत्र पक्षः (न्यायप्रवेश ०१) १६७६ आयुगभागे। थोवा (बन्धशतक ८९) १८४३ तथेदममलं ब्रह्म (बृहदा० भा० वा० ३. ५. ४४) इत्यं न किश्चिदपि २००५ ૧૬૮૧ इन्द्र आगच्छ १८८3 दीपो यथा निवृतिम् (सौन्दरन दम् १. ६.२८)१८७५ इह दृष्टहेत्वस भवि १८२० देह एवायं १५७६ ऊर्ध्वमूलम् (योगशिखोपनिषद् ६. १४ भगवद्गीता द्यावापृथ्वी (तत्तिरीय ब्रा० १.१.२.) १६८९ १५. १) १५८१ द्वादश मासाः (तैत्तिरीय ब्रा० १. १. ४) १६४३ ऊसास आयाव १८४६ द्वे ब्रह्मणी १८७४ एक एव हि भूतात्मा (ब्रह्मविन्दु ११) १५८१, १८५3 नग्न : प्रेत इवाविष्ट: २००५ एकया पूर्ण याहूत्या (तैत्तिरीय ब्रा० ३. ८. 10. नज-इवयुक्त (परिभाषेन्दुशेखर ७४) १८५१, २०१८ ५) १६४3 नयुक्तम् १८५१ एगपएसेागाढ (पंचसंग्रह २८४, बंधशतक ८७)१८४१ न दीर्थे ऽस्तीह १६४२ एतावानेव लोकोऽयं (षड्दर्शनसमुच्यय ८१) न रुप भिक्षवः १५॥3 ૧૫૫૩ न ह वै प्रेत्य १८८७, १८०3 एष वः प्रथमा यज्ञः (ताण्डय० १६. १. २) नहि वै सशरीरस्य (छान्दो० ८. १२. १) १५५3 ૧૬૪૩ १५८१, १६५१, १८०४, १८६१, २०१५-२3 औत्सुक्यमात्रम् (शाकुन्तल ५. ६.) २००५ नारको वा एष १८८७ १. सध्या गाथासूय छ, Page #417 -------------------------------------------------------------------------- ________________ ४२] नित्य सस्यम् (प्रमाणवा० २.३४) १८४८ निरालम्बना: सर्वे (प्रमाणवा० अलं० पृ०२२) ૧૫૫૪ निर्जितमदनानां (प्रशम० २३८) २००७ पुण्यः पुण्येन (बृहदा० ४.४५) १९४३ पुरुष एवेंद ग्नि ( वजसनेयी स० ३१. २ घेता • ३. १५) १५८१, १६४३, १८०७ पुरुषो वै १७७२, १८00 पृथिवीदेवता १९८७ भुक्ताः श्रियः २०० मतिरपि न प्रज्ञायते २०१६ ગણુધરવાદ मूर्तेररप्रदेश: १७३६ यत् सत् - तत् (हेतुचिन्दु० पृ० ४४) १६७४ यथा विशुद्रम् (बृहदा० भा० वा० ३० ९ ४३) ૧૫૮૧ यम- सोमसूर्य १८८३ यावद् दृश्य १६८६ राजीवकण्टकादीनां १९४३ लाड य एरंड (आव० नि० ९५७) १८४४ लोके यावत् संज्ञा १६८५ विज्ञानघन एवं (बृहदा० २ ४ १२) १५43 १८८, १५८२-८४ १५८७, १९४३, १८५१ १७७२, १८00 धूमा स एस यशांयुधी १८९९, १८८२ स एस विगुण १८०४, १८९१ सततमम् १५०० सत्येन लभ्यः (मुण्डक०३. १. ५) १६८५ समतुल्य १७१७ सर्व हेतु निराश स १९४३ स व्यावायाभावात् (तत्स्वार्थ मा० टी० द्वि० भाग. पृ० ३१८) १८८२ सव्बुवरि वेयणीए ( ब धशतक गा० ९०) १९४३ स सर्ववित् १९४३ सायं उच्चागाय (प्रवचनसारोद्धार १२८३) १९४६ सिद्धो न भव्यः १८२४ सुखदुःखे मनुजानां १७०० सुस्सर आएञ्ज १८४६ सैषा गुहा १८७४ स्थितः शीतांशुवज्जीव (योगह० १८१) १७७२ १९८७ १७६८ स्वप्ना हेतुप्रत्यय १९८५ प्रती १९८२ Page #418 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચી અંજને ૧૬૪ અંતરાલગતિ ૩૩ અંધકાર ૧૬૪ અકપિત ૧૨૮, ૧૫૪ અક્ષ –ઇન્દ્રિયે ૧૩૦ –આત્મા ૧૩૧ અગ્નિ ૯૧ અગ્નિભૂતિ ૩૦, ૫૧, ૯૯, ૧૦૭, ૧૩૮, ૧૩૯, ૧૫૧ અગ્નિટોમ ૪૮, ૧૦૧ અગ્નિહોત્ર ૬, ૬૬, ૧૦૧, ૧૨૬, ૧૫૧, ૧૫૮, ૧૮૦ અચલભ્રાતા ૧૩૪ અતીન્દ્રિય જ્ઞાન –સર્વવિષયક ૧૩૧ અદર્શન –અભાવ સાધક નથી ૮૬ અદશ્ય ૮૫ અદૃષ્ટ -ક્રિયાનું ફળ ૩૫ -અનિચ્છા છતાં અદષ્ટ ફળ મળે ૩૬ અધમ ૪૧ અધર્માસ્તિકાયા –સિદ્ધિ ૧૧૭ અધ્યવસાય ૧૪૪, ૧૪૫, ૧૪૭ અનનુરૂપ ૯ અનશિલાપ્ય ૭૦, ૭૨ અનુપલબ્ધિ –નાં કારણે ૬૪ અનુમાન ૩, ૭, ૩૧, ૭૩, ૯૫, ૧૧૫, ૧૨૮, ૧૩૧, ૧૭૩ –સામાન્યતદષ્ટ ૪ –ત્રિ-અવયવ, પંચ અવયવ ૭૪ અનેકાંતવાદ ૮૨ –-જાતાદિમાં ૮૨ અન્વય ૬૩ -વ્યતિરેક ૨૭. અપવર્ગ ૧૫૯ અપૂર્વ ૪૨ અભિજ્ઞાનશાકુંતલ ૧૭ અભિલાષા -સ્તનપાનાભિલાષા ૫૭ અન્યૂ૫ગમ ૮૩ અમૂર્તત્વ ૧૬૮, ૧૭૫ -નિત્ય છે ૧૭૫ અથપત્તિ ૭, ૫૧ અલેક –માં ગતિ નથી ૧૧૬ –સાધક પ્રમાણ ૧૧૭ અવધિજ્ઞાન ૧૩૨ –આવરણ ૬૩ અવાચ્ય ૭૦ અવિદ્યમાન –ને નિષેધ નથી ૧૭ અવિદ્યા ૨૧ અવિનાભાવ ૪. અવિરતિ ૧૪૪ અવિસંવાદી ૫ Page #419 -------------------------------------------------------------------------- ________________ ગણધરવાદ [અવ્યક્ત-પ્રધાન અધ્યક્ત-પ્રધાન ૪૩ અશરીર ૧૭૭ અસત, ૧૮ અહં પ્રત્યય ૮ –દેહવિષયક નથી ૮ અહિંસા –સર્વત્ર છો છતાં સંભવ ૯૧ અહેતુક ૪૬ આ – લક્ષણભેદ ૧૫૪ –દેહપ્રમાણ ૧૫૪ –એકાંત નિત્યમાં કર્તવાદિ ન ઘટે ૧૫૫ –અજ્ઞાની (જડ)ને સંસાર નહિ ૧૫૫ –નિત્યાનિત્ય ૧૫૫ -જ્ઞાનસ્વરૂપ ૧૭૦ –પરદેહગતનું અનુમાન ૧૭૦ --જુઓ, “જીવ” “પુરુષ'. આપ્ત ૫, ૧૨૯ આહાર -પરિણામ ૧૪૮ - ઈ-ઈ ઇન્દ્ર ૧૨૧, ૧૨૭ ઇન્દ્રજાલિક ૬૭ ઈન્દ્રભૂતિ ૩, ૩૦, ૫૧, ૧૫૩, ૧૫૪ ઈન્દ્રિય - ગ્રાહક નથી ૫૫ –ઉપલબ્ધિકર્તા નથી ૧૩૦ –કારણ-કાર છે ૧૩૦ –વિના પણ જ્ઞાન ૧૬૯ –જન્ય જ્ઞાન પરોક્ષ ૧૩૧ ઈશાવાસ્યોપનિષદ ૨૨ ઈશ્વર ૧૫, ૪૩, ૪૭ આકાશ ૬, ૧૦ ૨૧, ૯૮, ૧૦૮, ૧૯, ૧૬૩, ૧૬૯ –સાધક અનુમાન ૮૯ –અચેતન છે ૯૨ આગમ ૪, ૭૩ –બે ભેદ ૪ -પરસ્પર વિરોધ પ આત્મા ૬, ૧૪૨, ૪૭, ૧૩, ૧૦૩ – સશરીર-અશરીર ૬ - સાંખ્યમતે ૬ –નું અન્યદેહમાં અનુમાન ૧૩ - સાધક અનુમાન ૧૪ -કર્તા, અધિષ્ઠાતા, આદાતા, ભક્તા, અથ ૧૪, ૫૮ –સંશયને વિષય હોવાથી છે ૧૫ –સંસારી મૂર્ત પણ છે ૪૨ – ભૂતમિન ૫૪, ૫૬ --છદ્ધિ આત્મા નથી ૫૪, ૧૩૦ -ક્ષણિક નથી ૫૯ –ઉપાદાદિયુક્ત ૬૩ -વ્યાપક નથી ૧૧૩ -નિત્યાનિત્ય ૧૧૩ –મુક્તનું સ્થાન ૧૧૪ –અરૂપી છતાં સક્રિય ૧૧૫, ૧૫૪ –ઉપલબ્ધિ કર્તા ૧૩૦ -સ્વતંત્ર દ્રવ્ય ૧૫૩ અનેક છે ૧૫૩ -અદ્વૈતને સંસરણ નથી ૧૫૩ ઉકથ ૧૨૬ ઉત્પત્તિ ૭૧, ૮૦, ૧૦૪ ઉપનિષદ ૫ ઉપમાન ૬ ઉપગ ૨૬, ૧૫૪ ઉપલબ્ધિ ૨૪ ઉપશમ શ્રેણી ૧૪૬ વેદ ૨૧ કરણ ૪૯, ૧૦૬, ૧૧૭, ૧૬૭, ૧૬૯ –પૌલિક છે ૧૬૯ કર્તા ૯૭ Page #420 -------------------------------------------------------------------------- ________________ ત્રિથિ કમ ૨૯, ૧૫, ૪૭, ૯૫ —ના અસ્તિત્વની ચર્ચા ૩૦ ~સ ય ૩૦ —પુણ્ય-પા૫ ૩૧, ૧૩૭, ૧૩૯ —પ્રત્યક્ષ છે ૩૧ —સાધક અનુમાન ૩૨, ૩૩ -ધર્મ-અધમ ૪૧ —મૂર્ત છતાં અમૂર્ત આત્મામાં અસર કરે છે ૪૧, ૪૦ —મૂત છે ૩૭ પરિણામી છે ૩૮ —વિચિત્ર છે ૩૯ ના હેતુ ૯૫, ૧૪૪ —ની વિચિત્રતા ૯૫ —પૌદ્ગલિક ૯૬ —ના અભાવમાં સ`સાર નહિ ૯૭ ~સંતાન અનાદિ ૧૦૫ —સિદ્ધિ ૧૦૬, ૧૩૮ —અમૂર્ત નથી ૧૩૯ અદૃષ્ટ છતાં મૂર્ત ૧૪૧ —તા નાશ ૧૬૩ આઠ મૂલ પ્રકૃતિ ૧૪૫ -ઉત્તર પ્રકૃતિ ૧૪૫ —ધ્રુવબંધિની ૧૪૫ —અવખંધિની ૧૪૬ –સક્રમના નિયમ ૧૪૫ —ગ્રહણની પ્રક્રિયા ૧૪૬ -~વા ૧૪૬ --પ્રકૃતિ આદિ ૧૪૭ —મુક્તાત્મામાં અભાવ ૧૬૬ —જીવ સાથે અનાદિ સંબંધ ૧૬૦ —અનાદિ સંયોગના નાશ ૧૬૧ —નાશથી જીવતા નાશ નહિ ૧૬૨ કમ પ્રકૃતિ ૧૪૭ ક પ્રકૃતિ સૂણિ ૧૪૭ કષાય ૧૪૪ કારણુ ૯૪, ૧૩૯, ૧૪૦, ૧૬૨ શબ્દસૂચી —સમવાયી–ઉપાદાન ૩૭ —નિમિત્ત ૩૮ —ઈશ્વરાદિ નહિ ૪૩ -—સદશ કાર્યની ચર્ચા ૯૪ —થી વિલક્ષણ કાર્ય ૯૫ વૈચિત્ર્યથી કાર્ય વૈચિત્ર્ય ૯૫ —અનુમાન ૧૩૮ કાણુ ૧૧૫, ૩૨ —સિદ્ધિ ૩૩ —સ્થૂલ દેહથી ભિન્ન ૪૦ કાર્ય ૯૪, ૧૩૯, ૧૪૦, ૧૬૨ -અનુમાન ૧૩૮ કાર્ય-કારણ સાદૃશ્યની ચર્ચા ૯૪ કાર્ય-કારણુ ભાવ ૧૬૮ કાલ ૬, ૪૩, ૧૦૯ કુબેર ૧૨૧ કુમારેિલ પ મૃતક ૧૬૨, ૧૭૫ કેવલ જ્ઞાન ૧૩૧, ૧૩૨, ૧૬૦ કેવલ દર્શન ૧૬૦ કૈવલી ૧૩ કેશાડુ ક ૯૩ ઋતુ ૧૨૬ ક્ષણિક ૫૯, ૬૦ ક્ષયાપશમ ૬૩ ખરિવષાણુ ૧૭ ગુણ ૧૧ —અને ગુણીના ભેદાભેદ ૧૧ —ગુણી વિના નહિ ૧૧ —ગુણી ભાવ ૯ ગુણી ૧૧ ગુપ્તિ ૯૨ ગેાત્રકમ ૧૦૨ ગ્રહવિકાર ૧૨૫ ગ્નિફિફ્થ ૧૨૧ ખ-ગ-ધ ૪૫ Page #421 -------------------------------------------------------------------------- ________________ ગણધરવાદ [ઘડે – નિત્યાનિત્ય ૧૫૬ ચંદ્ર ૧૨૨, ૧૨૮ –વિમાન ૧૨૨ –અગ્નિને ગોળો ૧૨૩ –માયિક ૧૨૩ ચંપા ૧૨૩ ચાર્વાક ૫ ચેતન ૧૧૫ ચેતના ૫૧ ચૈતન્ય ૫૧, ૧૨, ૧૫૨ છાન્દોગ્ય ૬ – સચેતન છે ૯૦ જાત –આદિ ચાર વિકલ્પો ૭૧, ૮૦ જાતિ ૧૦૧, ૧૬૮ -પરભવમાં તે જ નથી ૧૦૧ – સ્મરણ ૧૨૫ જિનભદ્ર ૨૯ નિત્યાનિત્ય ૨૬, ૧૦૦ -કર્મ સાથે અનાદિ સંબંધ ૪૨ –અને શરીર એક જ છે ૫૦ -નિરાકરણ ૫૧ મૃતશરીરમાં નથી પ૩. – સમાનતા-અસમાનતા ૧૦૦ -ને બંધ-મેક્ષ ૧૦૩, ૧૬૩ – સશરીર–અશરીર ૧૦૩ –કાણ પ્રથમ ? ૧૦૪ –નું ગતિ પરિણામ ૧૧૬ - નું સિદ્ધત્વ ૧૧૬ -કર્મનો સંબંધ ૧૦૫, ૧૦૭ –અભવ્ય-ભવ્ય ૧૦૮ -- ભવ્ય છ અન ત ૧૯ – કર્તા ૧૦૬ – ને મેક્ષ છતાં સંસાર ખાલી ન થાય ૧૦૯ – નિગોદ ૧૦૯ - સર્વથા વિનાશી નથી ૧૬૨ –અનન્ત જ્ઞાનમય ૧૭૩ –અનન્ત સુખમય ૧૭૪ – શરીરને સંબંધ ૧૭૮ જુઓ આત્મા’, પુરુષ' વિત્વ ૧૬૨, ૧૬૮ જીવ-મુક્ત ૧૭૮ જ્ઞાન ૧૨, ૧૭૬ - દેહ ગુણ નથી ૧૨ -જ્ઞાનાન્તરપૂર્વક ૫૬ –મતિ આદિ પાંચ ૬૩ -પર્યાય ૭૩ --બધાં બ્રાન્ડ નથી ૭૫ – અન્વય-વ્યતિરેક ૧૬૯ – આવરણ ૧૭૦ –ય ૨૫, ૭૩ –ના અસ્તિત્વને સંદેહ ૩ –પ્રત્યક્ષાદિથી સિદ્ધ નથી ૩ -સિદ્ધિ ૭ –પ્રત્યક્ષ ૧૦ -અજીવન પ્રતિપક્ષી ૧૬ -નિષેધ્ય હેવાથી સિદ્ધ ૧૬ -આશ્રય શરીર ૧૯ -પદ સાર્થક છે ૧૯ --પર્યાયે ૧૯ -લક્ષણ ભિન ૨૦ –સર્વજ્ઞ વચનથી સિદ્ધ ૨૦ –એક છે ૨૧ – અનેક છે ૨૨ -વ્યાપક નથી ૨૩ તત્ત્વાર્થભાગ્ય ટીકા ૧૬૭ તાડય મહાબ્રાહાણું ૪૮ Page #422 -------------------------------------------------------------------------- ________________ પરમાર્થાંશૂન્ય તીથંકર ૧૨૪ તૈત્તિરીય ૪૮ તૈત્તિરીય બ્રાહ્મણ ૪૯, ૬૭ ત્રિપિઢક ૬ દિક્ ૬ દીઘનિકાય ૬ દીપ —ને સર્વથા નાશ નથી ૧૬૪ દુઃખ ૧૪૦ દુષ્યન્ત ૧૭૨ દૃષ્ટાંત ૧૧૦ દેવ ૧૨૮, ૧૫૦, ૧૫૪ —વિશે સ ંદેહ ૧૨૧ સદેહનિરાકરણ ૧૨૨ --પ્રત્યક્ષ છે ૧૨૨ —ન્યતરાદિ ચાર ભેદા ૧૨૨ —કૃત અનુગ્રહ-પીડા ૧૨૨ —અનુમાનથી સિદ્ધિ ૧૨૨ ~~~આ લેાકમાં કેમ ન આવે ? ૧૨૪ ~~ક્રમ આવે? ૧૨૪ ---સાધક અનુમાના ૧૨૫ પદની સાર્થકતા ૧૨૫ —ઋદ્ધિસંપન્ન મનુષ્ય દેવા છે, ૧૨૫ —દેવ ૧૨૮ દેહ ૯ દ્રવ્ય ૧૨, ૧૧૩ વ્યત્વ ૧૬૮ —નિત્ય છે ૧૭૫ પશુક ૮૪ ધર્મ ૪૧, ૧૩૮ ધર્માસ્તિકાય ૧૧૭, ૧૧૮ ન નરક ૧૩૫ નરિસ'હું ૧૩૫ નાર૭૧૨૮, ૧૫૦ ~~ દેહ ૧૨૮ ધ શબ્દસૂચી —સ ંદેહ–નિરાકરણ ૧૨૯ —સર્વજ્ઞતે પ્રત્યક્ષ છે ૧૨૯ અનુમાનથી સિદ્ધ ૧૩૨ --સર્વજ્ઞ વચનથી સિદ્ધ ૧૩૩ નામ કમ ૧૦૨ નિંગાદ ૧૦૯ નિયતિ ૪૩ નિર્વાણુ —વિશે સ ંદેહ ૧૫૯ —સ દેદ્વનિરાકરણ ૧૬૧ —દીપનિર્વાણ જેવું ૧૬૦ —દુઃખક્ષય ૧૬૦ —ના અભાવ ૧૬૦ -સિદ્ધિ ૧૬૨ - કૃતક નથી ૧૬૩ —નિત્યાનિત્ય ૧૬૪ —દીપનિર્વાણુ જેમ નથી ૧૬૪ જુએ ‘મોક્ષ', મુક્તિ’, નિશ્ચય ńય ૭૮, ૯૧, ૯૨, ૧૪૪, નિષેધ ૧૭ —પયુ દાસ ૧૧૭ નિષ્કારણુ ૯૭ નિષ્કારણુતા ૯૯, ૧૩૭ નૈયાયિક ૯, ૨૫ ન્યાયપ્રવેશ ૬૧ ન્યાયાવતારવાતિક વૃત્તિ ૬ ૫ પક્ષ ૯, ૬૧ પક્ષાભાસ ૯-૧૦ પતને ૧૧૮ ૫૬ ૧૧૭ —ના અર્થ ૨૮ પદાર્થ —નિત્યાનિત્ય ૧૧૨ પરમાણુ ૩, ૩૧, ૭૨ —સાવયવ-નિરવયવ ૮૪ પરમાથ શૂન્ય ૧૭૩ [૪૭ Page #423 -------------------------------------------------------------------------- ________________ ૪૮] ગણધરવાદ [પરલેક પરલોક ૬, ૭, ૧૨૮, ૧૩૩ –જુઓ-જીવ', “આત્મા’ –વિશે સંદેહ ૧૫ર પૂર્વજન્મ ૫૯ –સહનિવારણ ૧૫૩ પૃથવી –દેવ-નરક ૧૫૩ – સચેતનસિદ્ધિ ૯૦ -સિદ્ધિ ૧૫૩, ૧૫૫ પ્રકૃતિ ૪૭ –અભાવ-૧૫૪ પ્રતિજ્ઞા ૫૬ પરોક્ષ ૧૩૧ પ્રતીત્યસમુત્પાદવાદ ૬૩ –ઇન્દ્રિયજન્ય જ્ઞાન ૧૨૯ પ્રત્યક્ષ ૩, ૩૧, ૭૩, ૧૨૨, ૧૨૯, ૧૬૪ પર્યાય ૧૨, ૯૯, ૧૧૩ -અનુમાનબાધિત ૧૨ –બે ભેદ ૨૮ –આંશિક ૧૨ -સ્વ-પર ૮૨ સંપૂર્ણ ૧૨ પર્યદાસ ૧૧૭, ૧૭૭ -ઈન્દ્રિયપ્રત્યક્ષ ઉપચારથી ૧૨૯ પશુ ૯૪ -ચંદ્રાદિનું ૧૨૮ પાટલિપુત્ર ૧૨૩ –અતીન્દ્રિય જ્ઞાન ૧૨૯ પાપ ૪૯, ૧૨૪, ૧૭૧ –આત્મમાત્ર સાપેક્ષ ૧૩૨ -મકૃષ્ટ પાપથી નરક ૧૨૪ –ભ્રાંતાબ્રાંત ૧૭૧ –વાદ ૧૩૫, ૧૪૩ પ્રત્યય ૭૧ પુય ૪૯ ૧૨૪ પ્રવ્ર સાભાવ ૧૧૧, ૧૬૨, ૧૭૫ –પ્રકૃષ્ટ પુણ્યથી દેવ ૧૨૪ પ્રભાસ ૧૫૯ –વાદ ૧૩૫, ૧૪૨ પ્રમાણ ૩, ૭૩ –નું ફળ સુખ નથી ૧૮૧ અતીન્દ્રિય સાધક ૫૬ પુણ્ય-પાપ ચર્ચા ૧૩૪ પ્રમાણુવાર્તિકાલંકાર ૮ –વિશે સ દેહ ૧૩૪ પ્રમાદ ૧૪૪ —પાંચ પક્ષ ૧૩૪ પ્રયત્ન ૧૧૫ –સંદેહનિવારણ ૧૩૬ પ્રશમરતિ ૧૭૩ –સંકીર્ણવાદ ૧૩૫, ૧૪૩, ૧૫૦ પ્રશ્નપનિષદ ૪૮ –સ્વતંત્રવાદ ૧૩૬ પ્રાગભાવ ૧૦૮ –લક્ષણ ૧૪૬ -પુદ્ગલનું ગ્રહણ ૧૪૬ બંધ –ની ગણના ૧૪૯ –સાદિ કે અનાદિ ૧૦૪ -સવિપાક-અવિપાક ૧૫૦ –અનાદિ-સાંત ૧૦૭ –સ્વાતંત્ર્યસમર્થન ૧૫૦ –અનાદિ-અનંત ૧૦૭ પુદગલ ૬, ૧૨૭ બંધ-મોક્ષ ૧૦૩; ૧૨૦ –સ્વભાવ ૧૬૫ –સંશય ૧૦૩ –અસ્તિકાય ૯૯ સંશય-નિરાકરણ ૧૦૫ પુરુષ ૬, ૨૨, ૩૧, ૪૦, ૪૯, ૯૪, ૧૫૧ બધશતક ૧૪૭ -અદંત ૪૭. બદ્ધ ૧૬૩. Page #424 -------------------------------------------------------------------------- ________________ ગદષ્ટિસમુરચય) શબ્દસૂચી બાધક પ્રમાણ ૮ બુદ્ધ ૬ બહદારણ્યક ૬, ૨૧, ૩૧, બૌદ્ધ ૬, ૫૯, ૬૧,૬૨, ૧૧૪, ૧૬૪ બ્રહ્મ ૧૫૧ --પર-અપર ૧૫૯ બ્રાહ્મબિપનિષદ ૨૧, ૧૫૩ બ્રાહ્મણ ૧૨૮ ભગવદ્ગીતા ૨૧ ભજના ૮૨ ભટ્ટ ૫ ભવ ૯૭ –આ ભવ પરભવનું સૌદશ્ય ૯૪ ભવ્ય ૧૧૦ ભૂત ૫, ૧૫, ૧૭, ૨૫, ૧૫ર -વિશે સંશય ૬૭. –સંદેહનિરાકરણ ૭૩ –પૃથ્વી આદિ પ્રત્યક્ષ ૮૮ –સજીવ ૮૯ ભ્રમજ્ઞાને ૧૬ -સુખી ૧૬૬ –સવજ્ઞ ૧૬૭, ૧૭૦ –અજીવ નથી ૧૬૮ –આવરણેને અભાવ ૧૭૦. -પુણ્ય નહિ, છતાં સુખી ૧૦૧ -નિત્ય ૧૬૩ –અવ્યાપક ૧૬૩ મુક્તાત્મા ૧૭૦, ૧૭૧ મુક્તાવસ્થા ૧૬૯ મુક્તિ ૪૭ મુડક ૪૮, ૬૬ મોક્ષ ૩૫, ૪૦, ૧૦૩, ૧૦૫, ૧૫, ૧૫૯, ૧૬૨, ૧૬૪, ૧૭૩, ૧૭૬, ૧૮૦ –નો જીવ ફરી સંસારી ન બને ૧૦૩ -કૃતક છતાં નિત્ય ૧૧૧ –એકાંત કૃત નથી ૧૧૧ –માં બ ધ નથી ૧૧૨ –નું સ્થાને ૧૧૪ મિથ્યાત્વાદિ ૧૧૩, ૧૪૪ મેચકમણિ ૧૩૫ મેતાય ૧૫ર મેરુ ૧૩૩ મિત્રાયણી ૬ મોહનીય ૧૪૫ મૌય ૧૫૪ મૌર્યપુત્ર ૧૨૧ ય-૨-લ યજમાન ૧૨૧ યજુર્વેદ ૨૧ યદછી ૪૩ યમ ૧૨૧, ૧૨૬ યમરાજ ૧૦૧ યાજ્ઞવલ્કય ૬, ૨૭ ગ ૧૪૪ –ત્રણ ભેદ ૧૪૪ -દ્રવ્ય-ભાવ ૧૪૪ યોગદષ્ટિસમુચ્ચય ૧૬૬, મંડિક ૧૦૩, ૧૨૧, ૧૬૧ મઝિમનિકાય ૬ મદશક્તિ ૫૦ મન:પ્રસાદ ૩૪ મનુષ્ય –નારકાદિ રૂપે જન્મ ૯૫ મહુસેનવન ૩ મહાવીર ૩ માધ્યમિક કારિકા ૭૧ માયોપમ ૬૮, ૧૨૧ મીમાંસક ૯ મુક્ત ૧૦૪, ૧૬૩ –ને વિષયભગ નહિ ૧૬૬ –ઇન્દ્રિય વિનાનું જ્ઞાન ૧૬૭ -પરમજ્ઞાની ૧૬૬ Page #425 -------------------------------------------------------------------------- ________________ ૫] યોગશિખાપનિષદ ૨૧ યાનિપ્રામૃત ૯૫ રસાવિભાગ ૧૪૭ ૩૫ ૬ લિંગ ૪, ૧૩ લિંગી ૪, ૧૩ લેાક ૧૧૬, ૧૧૭ લેાકતત્ત્વનિ ય ૫ વનસ્પતિ ૯૫ —ચેતન છે ૯૦ વરુણ ૧૨૧ વસન્તપુર ૧૨૩ વસ્તુ ૯૮ —ત્રિસ્વભાવ ૨૬, ૧૫૫, ૧૬૪, ૧૭૬ -સમય ૨૮ —સિદ્ધિના સ્વતઃઆદિ વિકલ્પે ૬૮, ૭૮ —અન્યનિરક્ષેપ ૭૮ --—દર્શન ૭૯ —અસ્તિત્વ ૬૯, ૭૯ —નિયાાનત્ય ૧૫૭ —સમાન-અસમાન ૧૦૦ વાયુ વ —સાધક અનુમાન ૮૯ ——સચેતન ૯૧ વાચુભૂતિ ૫૧, ૧૫૩ વાસના ૬૨ વિક્રિયા ૧૨૩ વિજ્ઞાતા ૧૨ વિજ્ઞાન ગણુધરવાદ —ક્ષણિક નથી ૬૦ ---સતિ ૬૦ -અનિત્ય તથી આત્મા પણ અનિત્ય ૧૫૪ —નિત્યાનિત્ય ૧૫૭ વિજ્ઞાનધન ૫, ૨૪, ૪૪, ૪૭, ૪૯, ૧૫૨ વિજ્ઞાનવાદી ૮ વિદ્યાધર ૧૨૩ વિનાશ ૧૦૪, ૧૧૨ વિપક્ષ ૮૭ વિષય ૧૬, ૭૩ વિરુદ્ધ ૧૬૭ વિરુદ્ધાવ્યભિચારી ૧૫૬ વિશેષ ૧૭ વીતરાગ ૧૧૦, ૧૭૦, ૧૭૮ વૃક્ષાયુવેદ ૯૫ વેદ ૬, ૨૫, ૩૧, ૬૩, ૭૨, ૯૪, ૧૦૩, ૧૨૧, ૧૨૬, ૧૫૧, ૧૫૯, ૧૭૬ વૈદનીય ૧૬૬ વૈદવયન ૯૩ વેદવાકય ૨૪, ૨૫, ૨૬, ૪૬, ૬૬, ૪૭, ૧૦૧, ૧૨૦, ૧૩૩, ૧૫૧, ૧૫૨, ૧૫૩, ૧૫૮, ૧૭૬, ૧૭૭ —સંગતિ ૪૨, ૨ —સમન્વય ૨૪, ૪૭ —વેદવાકયને અર્થ વિધિ આદિ ૪૭ વેદાંત ૨૧ વ્યા ૬૭ વ્યવહારનય ૭૮, ૧૪૪ વ્યાપક ૧૬૨, ૧૬૮ વ્યાપ્તિ ૧૬૮ -નિયામક સબંધ ૧૬૮ વ્યાપ્ય ૧૬૨, ૧૬૮ વ્યાપ્ય-વ્યાપક ભાવ ૧૬૮ 21-4 શબ્દ ૧૦ – આકાશ ગુણ ૧૦ —પોલિક ૧૧ શરભ ૧૨૯ [ચશખાપનિષદ શરીર ૯૭ —ઔદારિક ૩૩, ૩૯ —કામણુ ૩૩, ૩૯ —કમના કાર્ય કારણુભાવ ૫૮ —સજીવ-નિર્જીવ ૮૧ Page #426 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદમાંજરી] —સતાન અદિ ૧૦૫ શતપભ્રાહ્મણ ૧૫૯ શુદ્ધ ૧૨૮ શૂન્યતા ૭૨, ૭૭ શૂન્યવાદ ૬૭, ૭૬ શૂન્યવાદી ૭, ૮ જીગાલ ૯૪ શ્રુતિ ૧૨૨ પદ્દનસમુચ્ચય ૫ ષાડશી ૧૨૬ સધાત ૫૯ સતાન ૬૪ સયુત્તનિકાય ૬ સયેાગ ૧૭ સય ૧૫, ૭૩ સપક્ષ ૮૭ સસાર ૪૦, ૪૭ -પર્યાયને નાશ ૧૬૧ સમવસરણ ૫૦ સમવાય ૧૭, ૪૦ સમાયિકારણ ૧૪૨ સિમિત ૯૨ સમ્યાન ૧૬૧ સન ૧૭૦ —જૂઠુ ન ખાલે ૨૦, ૧૩૩ —શાયી ? ૨૦, ૧૩૩ વચન પ્રમાણ ૧૧૦, ૧૩૯ —પ્રમાણ ૧૩૩ સર્વ શૂન્યતા ---સમર્થન ૬૮ મ ——માં વ્યવહારભાવ ૭૪ -સ્વપરના ભેદ નહિ ૭૬ —નિરાકરણ ૭૬ સાંખ્ય ૬, ૧૦, ૨૩ સાધન ૧૬૮ સાપેક્ષ ૬૮, ૭૫, ૭૬ શબ્દસૂચી સામગ્રી ૩૪, ૭૧ સામવેદ ૨૧ સામાન્ય ૧૭ સામાન્યતાદૃષ્ટ ૪ સાયણ ૧૨૧ સાવયવ ૭૨ સિદ્ધ ૧૧૩ —સ્થાનથી પતન નથી ૧૧૮ ~~આદિ સિદ્ધ નથી ૧૧૯ —તે। સમાવેશ ૧૧૯ ——સુખ-જ્ઞાન નિત્ય ૧૭૫ સિદ્ધત્વ ૧૭૪ સિદ્ધિ ૩ સુખ ૧૪૦, ૧૭૬ —સાચુ ૧૭૧, ૧૭૩ —સુખાભાસ ૧૬૨ —ઔપચારિક ૧૭૩ —સિનુ ૧૭૪ —નું કારણ ૧૭૪ -દેહ વિના પણ અનુભવ ૧૭૪ -વિલક્ષણ ૧૭૫ ——અનિત્ય ૧૭૬ —સાંસારિક–સ્વાભાવિક ૧૭૯ સુધર્મા ૯૪ સુવર્ણ દૃષ્ટાંતથી ત્રિસ્વભાવ ૧૫૮ સૂત્રકૃતાંગ ૩૩ સૂર્ય ૧૨૨, ૧૨૮ —વિમાન ૧૨૨ અગ્નિના ગાળા ૧૨૩ —માયિક ૧૨૩ સેામ ૧૨૧ સૌગત ૬૦, ૧૧૩ સૌન્દરનદ ૧૬૦ સ્મરણ ૪, ૧૧, ૫૪ સ્મૃતિ ૧૨૨ સ્યાદ્વાદમાંજરી ક [પર્ Page #427 -------------------------------------------------------------------------- ________________ પર]. ગણધરવાદ [ ને સ્વવચનવિરોધ ૮૧ સ્વસંવેદન ૭, ૧૭૧ સ્વાભાવિક ૧૧૬ સ્વને ૭૩, ૭૪ –જ્ઞાન ૮ –નિમિત્ત ૩૪ –-જાલ ૧૭૩ સ્વપમ ૬૭ સ્વભાવ ૭૭, ૧૩૪, ૧૩૭ –સ્વભાવવાદનિરાકરણ ૪૪, ૯૮, ૧૩૬, ૧૫૧ –અકારણુતા ૪૬ સ્વર્ગ ૫, ૬, ૧૩૫, ૧૫૧, ૧૫૮, ૧૫૯, ૧૮૦ સ્વર્ગલોક ૧૨૧ સ્વવચનવિરુદ્ધ ૧૧૯ હિંસા ૯૧ હેતુ ૧૦, ૭૧, ૮૭ હેવાભાસ –અસિદ્ધ ૧૦. -~વ્યભિચારી ૧૦, ૧૧ –વિરુદ્ધ ૧૦, ૩૪ Hymns of the Rigveda ૧૨૧ Page #428 -------------------------------------------------------------------------- ________________ ભાષાન્તરમાં ભાત પાડતા ગ્રંથ નાઈશ્રી દલસુખ માલવણિયાએ ગણધરવાદ વિશે જે ગ્રંથ તયાર કર્યો છે તેની પ્રસ્તાવના જોઈ લીધા પછી તેમાંના એતિહાસિક વિભાગ અંગે જે સૂચના કરવી યોગ્ય લાગી તે મેં કરી છે, એ એક સામાન્ય વસ્તુ છે. પરંતુ આખી પ્રસ્તાવના જોયા પછી મારા ઉપર એ અસર પડી છે કે ભાઈશ્રી માલવણિયાએ ગણુધરવાદ જેવા અતિગહન વિષયને કુશળતાપૂર્વક અતિ સરળ બનાવી દીધા છે, તદુપરાંત તેમણે ગણધરવાદમાં ચર્ચાયેલા પદાર્થોના વિકાસ અને ઉદ્દે ગમ વિશે વૈદિક કાળથી લઈ જે સપ્રમાણુ દાર્શનિક અને શાસ્ત્રીય ઇતિહાસ રજૂ કર્યો છે તે દ્વારા તાત્વિક પદાર્થોના ક્રમિક વિકાસ કેમ થતા ગયા અને એક બીજા દર્શન ઉપર તેનો કેવી કેવી અસર થઈ એ સપષ્ટ રૂપે સમજાઈ જાય છે. તે સાથે આપણને એ પણ સમજાઈ જાય છે કે સમ્યગૂજ્ઞાન-દર્શનની ભૂમિકામાં રહેલા મહાનુભાવે તાત્ત્વિક પદાર્થોનું અધ્યયન, અવલોકન તેમજ ચિંતન કેવી વિશાળ અને તટસ્થ દૃષ્ટિએ કરવું જોઈએ જેથી તેની સમ્યજ્ઞાન-દર્શનની દશા દૂષિત ન થાય. - પ્રાચીન અને ગહન જૈન ગ્રં થનાં આપણી ચાલુ-દેશીભાષાઓમાં જે વિશિષ્ટ ભાષાંતર ઐતિહાસિક નિરૂપણ અને આવશ્યક વિવેચન સાથે પ્રકાશિત થયાં છે તેમાં ગણધરવાદને પ્રzત ભાષાંતર-ગ્રંથ એક વિશિષ્ટ ભાત પાડે છે, એ એક હકીકત છે મુનિ પુણ્યકિજય અમદાવાદ ભાદ્રપદ કૃષ્ણા 19, 1. સ. 2008