SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ગણધરવાદ [ગણધર ભગવાન—આટલી ચર્ચામાં એટલી તે તને ખાત્રી થઈ જ છે કે હું... તારા સંશયથી માંડીને જે કાંઈ એક્ષ્ચા છું તે સાચું જ છે; તેા પછી તે બધાં સર્વજ્ઞવચનને વચનની જેમ મારુ આ વચન પણ તારે સાચુ' જ માનવુ' જોઈએ પ્રમાણ માતા અથવા એમ કે હું સર્વજ્ઞ છું- વીતરાગ છુ' તેથી પણ તારે મારા વચનને, કેાઈ મધ્યસ્થ એવા જ્ઞાતાના વચનની જેમ, સાચું જ માનવુ' જોઇએ. (૧૮૩૧) તને એમ થાય છે કે આપ સ`જ્ઞ છે. એ હુ` કેવી રીતે જાણું ?’પણ તારા એવા સશય અસ્થાને છે, કારણ કે તું જાણે છે કે હું બધાના બધા સંશયેાને નિવારું છું. જો હું સČજ્ઞ ન હાઉ” તા મારાથી સસંશયેનું નિવારણ કરી શકાય જનહિ. માટે તારે મારી સજ્ઞતામાં સ ંદેહ ન કરવા જોઈએ. મંડિક—પણુ બીજો કોઈ સ`સંશયાનું નિવારણ કરનાર દેખાતા નથી જે સન પણ હાય; તેથી દૃષ્ટાન્તના અભાવમાં આપને સર્વજ્ઞ કેવી રીતે માની શકાય ? ભગવાન—દૃષ્ટાન્તનું શું કામ છે ? જ્ઞાન વિના સંશયનું' નિવારણ તા થઈ જ શકે નહિ એ વાત તા સિદ્ધ જ છે. હવે તમારામાંથી જેને જે કાંઈ સંદેહ હાય તે પૂછો અને જુએ કે હું' તે ખધા સંશયનું નિવારણ કરું છું કે નહિ. સવ` સંશયેાનુ' નિવારણું સજ્ઞ વિના તેા સંભવે જ નહિ, જો હું સત્ર સંશયેાનું નિવારણ કરતા હાઉ' તેા મને શા માટે તમે બધા સજ્ઞ ન માના ? (૧૮૩૨) મડિક—આપે એમ કહ્યું કે ભચૈાના અનન્ત ભાગ જ કેટલાક લખ્યા એવા પણ છે જે કદી સિદ્ધ નહિ થાય; તે કહેવા જોઈએ; ભવ્ય શા માટે કહા છે ? ભગવાન—ભવ્યના અથ ચેાગ્ય છે; એટલે કે તે જીવમાં મેાક્ષ પ્રાપ્ત કરવાની ચૈાગ્યતા છે. જેમાં ચેાગ્યતા હાય તે બધા મેક્ષે જાય જ છે એમ માક્ષે ન જનારા તે। ન કહી શકાય; પણ જે ભવ્ય જીવને મુક્ત થવાની સ ́પૂર્ણ સામગ્રી સન્યા કેમ ? મળે છે તે જ જાય છે. આથી ભવ્ય જીવના મેાક્ષ ન થવાનાં કારણ સામગ્રીના અભાવ છે, પણ ચેાગ્યતાના અભાવ નથો. જેમ સુવ – મણિ-પાષાણુ-ચન્દનકાષ્ઠ એ બધાંમાં પ્રતિમા થવાની ચેાગ્યતા છતાં તે બધાં દ્રન્ગે પ્રતિમા ખનતાં નથી; પણ શિલ્પી મૂર્તિનુ નિર્માણુ તેમાંથી જ કરી શકે છે, અન્યમાંથી નહિ. એટલે જેમ ઉક્ત જે દ્રવ્યેામાંથી પ્રતિમાનું નિર્માણ ન થયું હોય કે ન થવાનું હોય તેમને પ્રતિમાને અચેાગ્ય ન કહી શકાય, તે જ પ્રકારે જે ભવ્યેા મેલ્લે કદી જવાના નથી તેમને અભન્ય ન જ કહી શકાય. સારાંશ એ છે કે નિયમ એવા મનાવી Jain Education International મુક્ત થઈ શકે છે; અર્થાત્ પછી તેઓને અભવ્ય જ (૧૮૩૩) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy