________________
૧૯૪]
ગણધરવાદ
૪૭. ૨૭. વિધિવાદ—f
ધાર:' ન્યાયસૂત્ર ૨. ૧. ૬૩
૪૭. ૨૮. અર્શીવાદ-સ્તુતિનિફા પરઋત્તિઃ પુરાવવી ફ્ચા:' ન્યાયસૂત્ર ૨. ૧, ૬૪ ૪૭. ૨૯. અવાદ—વિધિવિક્ષિયાનુવચનનનુવા:' ન્યાયસૂત્ર ૨. ૧. ૬૫.
[3]
૫૦. ૨. જીવ-શરીર—જીવ અને શરીર એક જ છે એ વાદ પણ ચાર્વાકાનેા જ છે. પ્રાચીન ગ્રન્થામાં આ વાદના તજ્જીવતરીરવાદ'ના નામે ઉલ્લેખ મળે છે. શરીર એ ભૂતનિષ્પન્ન હોવાથી ચેતના પણ ભૃતાના સમુદાયથી નિષ્પન્ન છે એવા ચાર્વાકાના પૂર્વીપક્ષ આ વાદમાં મૂકવામાં આવ્યે છે, અને સિદ્ધ કર્યું છે કે ચૈતન્યનું ઉપાદાન કારણ ભૂતા નથી, પણ આત્મા-ચેતન એ સ્વતંત્ર તત્ત્વ છે અને ચૈતન્ય એ તેના ધર્મ છે.
૫૦. ૧૬. સમવસરણ—ભગવાનની વ્યાખ્યાનસભાને સમવસરણુ' કહેવામાં આવે છે. તેમાં દેવા પણ ઉપસ્થિત રહેતા એવી માન્યતા છે.
[૪૭, ૨૭.
૫૦. ૨૪. ગા૦ ૧૬૫૦—આનું મૂળ પૃથ્વી--તેને-વાયુરિતિ તવાનિ । તત્સમુદ્દાયે શરીરેન્દ્રિયવિષયસ જ્ઞા.’-આ ચાર્વાકના સૂત્રમાં છે. એ ચાર્વાંકાના તત્ત્વોપપ્લસ તુ” નામના ગ્રન્થમાં (પૃ: ૧) છે. જુએ ન્યાયકુમુદચંદ્ર પૃ. ૩૪૧. વળી તેર્યંચૈતન્યમ્’ એ પણ ચાર્વાકનું સૂત્ર ગ્રન્થેામાં મળે છે. જુએ ન્યાયકુમુદચંદ્ર પૃ. ૩૪૨.
ચાર્વાકાના આ મતના નિરાસ માટે જુએ—ન્યાયસૂત્ર ૩૦૧ થી; ન્યાયમ ંજરી પૃ. ૪૩૭, વ્યામવતી ૩૯૧; શ્લેાકવાતિ ક–આત્મવાદ; પ્રમાણુવાતિક ૧. ૩૭ થી; તત્ત્વસંગ્રહ કા. ૧૮૫૭-૧૯૬૪; બ્રહ્મસૂત્ર શાંકરભાષ્ય ૩. ૩. ૫૩; ધ સંગ્રહણી ગા૦ ૩૬ થી; અષ્ટસહસ્રી પૃ૦ ૬૩; તત્ત્વાશ્લેકવાતિક પૃષ્ઠ ૨૬; પ્રમેયકમલમાં પૃ૦ ૧૧૦; ન્યાયકુમુદચંદ્ર પૃ૦ ૩૪૧; સ્યાદ્વાદરત્નાકર પૃ૦૧૦૮૦; યાયાવતારવાર્તિ કવૃત્તિ પૃ૦ ૪૫.
ગાથાગત મદ્યાંગથી મદનું ઉદાહરણ પણ ચાર્વાકના સૂત્રમાં આપેલ છે—મરશક્તિવર્વિજ્ઞાનમ’ —આ સૂત્રાંશ ન્યાયકુમુદચંદ્રમાં (પૃ. ૩૪૨) ઉદ્ધૃત છે, પણ શાંકરભાષ્યમાં (૩.૩.૫૩) એ સૂત્ર તેના પૂરા રૂપમાં આ પ્રમાણે છે “તમ્યથૈતન્યમાજિલધિજ્ઞાન વૈવિશિષ્ટઃ થાયઃ પુષ:” આ દલીલનુ ખંડન આ૦ સમન્તભદ્રે પણ કર્યુ છે. યુકત્યનુશાસન–૩૫,
૫૪. ૬. ગા૦ ૧૬૫૭-૬૦—આ જ યુક્તિ પ્રશસ્તપાદે (પૃ૦૩૬૦) પણ આપી છે. વળી જુએ
ન્યાયસૂત્ર ૩. ૧, ૧-૩.
૫૬. ૭. ગા૦ ૧૬૬૩—આની સાથે સરખાવા ન્યાયસૂત્ર ૩. ૧. ૧૯.
૫૬. ૧૯. પ્રતિજ્ઞા——વૈષ્ટ સાધ્યનેા જે વાકયમાં નિર્દેશ થાય તે પ્રતિજ્ઞા કહેવાય છે. પ્રતિજ્ઞા એ સિદ્ધ હાય છે તેથી તેનેા અંશ પણુ અસિદ્ધ હોય છે. આથી પ્રતિજ્ઞાને જે અંશ હોય તેને હેતુ બનાવી શકાય નહિ, કારણ કે હેતુ તે! સિદ્ધ હોય છે. આ આશય વાયુભૂતિના અહીં છે.
૫૬, ૩૧. આગમ'—તુલના કરા યાગ૬૦ કા૦ ૧૦૧,
૫૭. ૩. ગા૦૧૬૬૨—આ યુક્તિ માટે જુએ ન્યાયસૂત્ર ૩. ૧. ૨૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org