SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ટિપ્પણા ૫૭, ૨૭. ગા૦ ૧૬૬૩—ન્યાયભાષ્ય ૩. ૧. ૨૫, ૫૯. ૨૮. વિજ્ઞાનક્ષણના સંસ્કારા—આ માટે જુઓ— ૬૭. ૧. प्रतिक्षणविनाशे हि भावानां भावसन्ततेः । तथेात्पत्तेः सहेतुत्वादाश्रयोऽयुक्तमन्यथा ॥ બૌદ્ધોના આ ક્ષેાક સત્ર પ્રસિદ્ધ છે— यस्मिन्नेव हि सन्ताने आहिता कर्मवासना | फलं तत्रैव सन्धत्ते कार्पासे रक्तता यथा ॥ વિશેષ માટે જુએ ધિયાઁવતારપ`જિકા, ૫૦ ૪૭૨. ૬૦. ૨૧. એક જ્ઞાન—આ બૌદ્ધ સિદ્ધાંતનું મૂળ આ કારિકામાં છે— " विजानाति न विज्ञानमेकमर्थद्वयं यथा । મ'' વિજ્ઞાનાતિ જ્ઞ વિજ્ઞાનયં તથા ||’ Jain Education International સર્વાસિદ્ધિ (૧, ૧૨)માં ઉદ્ધૃત છે. ૬૦. ૨૫. પ્રસિદ્ધધર્મી—અનુમાનની પ્રતિજ્ઞાના-આકાર-પર્વત ધૂમવાળા છે—એવા છે, તેમાં જે પર્વત છે તેને ‘પક્ષ' કહે છે અને ધી' પણ કહેવાય છે કારણ કે તેમાં વિહ્નરૂપ ધર્માંતે સિદ્ધ કરવાના છે. આમાં વહ્નિરૂપ ધર્મ અપ્રસિદ્ધ હોય છે તેથી તે સાધ્ય બને છે, પણ પર્યંત તા પ્રસિદ્ધ જ હોવા જોઈએ . તેથી કહ્યું છે કે પક્ષ પ્રસિદ્ધ એવા ધર્મી હોય છે. ૬૦. ૩૧, ‘ળિા:' क्षणिकाः सर्व संस्कारा अस्थिराणां कुतः क्रिया । भूतियैषा क्रिया सैव कारकं सैव च। च्यते ॥ એધિચર્યાવતારપ ંજિકામાં ઉષ્કૃત—પૃ૦ ૩૭૬. ૬૩. ૨૮. ક્ષયાપશમ—કમના ક્ષય અને અંશના પ્રદેશાધ્ય દ્વારા ક્ષય થાય અને જે કમ” કરવા તે. ૬૪. ૧૦. ગા૦ ૧૬૮૨—તુલના— [૧૯૫ 'अतिदूरात् सामीच्या दिन्द्रियघातान्मनोऽनवस्थानात् । सौक्ष्म्यादू व्यधानादभिभवात् समानाभिहाराच्च ॥ પ્રમાણુવાતિ ક, ૧, ૬૯ ઉપશમ થાય તે ‘ક્ષયે પશમ'. અર્થાત્ કના અમુક સત્તામાં હોય તેના ઉદયને રાકવા અર્થાત્ ઉપશમ સાંખ્યકારિકા-૭ [૪] ૬૭. ૧ ગણધર વ્યકત—દિગંબર પરંપરામાં યિદત્ત એવું પણ નામ મળે છે—હરિવંશ પુરાણુ ૩. ૪૨. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy