SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯, ૨૪.] ટિપણે ૨૦૫ ૧૧૫. ૪. આત્મા સક્રિય છે--જે દર્શનેમાં આત્માને વ્યાપક માનવામાં આવ્યો છે તે દર્શનમાં પરિઅંદાત્મક ક્રિયા માનવામાં આવી નથી, પણ જૈન દર્શનને મતે આત્મા સ કોચ-વિકાસશીલ છે તેથી તેમાં પરિસ્પદાત્મક ક્રિયાને કશે જ વિરોધ નથી. ૧૧૫. ૧૨. પ્રયન-ન્યાય-વૈશેષિકોએ આત્મામાં એક પ્રયત્ન નામને ગુણ માન્ય છે, અને તેમને મતે તે કર્મક્રિયાથી તે ભિન જ છે, કારણ કે તે ગુણ છે. ૧૧૬, ૩૧. નિત્યં સરવ' આ કારિકા આચાર્ય ધર્મકીર્તિની છે તે તેના પુરા રૂપમાં આવી છે : नित्य सत्त्वमसत्त्व वा हेतोरन्यानपेक्षणात् । અપેક્ષાત માવાન વિષ્ણુ સંમત: એ પ્રમાણુવાર્તિક ૩, ૩૪. ૧૨૧. ૨. દેવચર્ચા–ચાર્વાક સિવાયનાં ભારતીય બધાં દર્શનાએ દેવોનું અસ્તિત્વ સ્વીકાર્યું છે, એટલે દેવના અસ્તિત્વ વિશેનો સંદેહ ચાંવકોને છે એમ સમજવું. ૧૨૧. ૧૩. વરસનારા--ને સ્થાને “વસનારા” વાંચે. ૧૨૨, ૧૨, “દેવ પ્રત્યક્ષ છે' આ કથન પણ આગમાશ્રિત જ સમજવું જોઈએ, કારણ કે સૂર્ય અને ચંદ્રાદિ તિકાને દેવ માનીને અહીં દેવોનું પ્રત્યક્ષ છે એમ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પણ સૂર્ય-ચંદ્રાદિને દેવ માનવા કે નહિ, એમાં પણ સંદેહને અવકાશ છે જ. શાસ્ત્રમાં જે તેમને દેવ કહેવામાં આવ્યા છે તે વસ્તુને સરકારોને જ તેમને પ્રત્યક્ષ કહી શકાય. આ પ્રમાણે આગમાશ્રય છે ? એ આગમાયને અનુમાન વડે આગળ પ્રામાણિક સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યું છે. ૧૨૨. ૧૩. સમવસરણમાં દેવો-–કથાવત્થ નામના બૌદ્ધ ગ્રંથમાં પણ આ લેકમાં દેવાગમન થાય છે એમ જણાવ્યું છે : ૪, ૭, પૃ૦ ૨૮૩. [૮] ૧૨૮. ૨. નારકચર્ચા--આ ચર્ચામાં પણ નારકના અસ્તિત્વ વિશે જે સંદેહ છે તે ચાવકને જ પક્ષ છે એમ સમજવું જોઈએ, કારણ કે દેવોની જેમ નારકને પણ અન્ય ભારતીય દર્શનેએ માન્યા જ છે. ૧૨૯, ૭. સર્વાને પ્રત્યક્ષ છે- સર્વજ્ઞ-સાધક અનુમાનમાં પણ આ જ વસ્તુ કહેવામાં આવે છે કે સર્વે ને અતીન્દ્રિય પદાર્થોનું પ્રત્યક્ષ છે. અહીં નારકેનું અસ્તિત્વ સર્વ પ્રત્યક્ષથી સિદ્ધ કરવામાં આવ્યું છે. આમ વસ્તુતઃ સર્વજ્ઞ અને નરક એ બને સામાન્ય જને માટે સદા પરોક્ષ જ છે. ૧૨૯, ૨૪. ઈદ્રિયજ્ઞાન પક્ષ છે-અન્ય દાર્શનિકે ઇન્દ્રિયજ્ઞાનને લૌકિક પ્રત્યક્ષ કહે છે જ્યારે જે તેને સાંવ્યાવહારિક પ્રત્યક્ષ કહે છે અથવા પરાક્ષ કહે છે. અહીં તેની પરેક્ષતાનું સમર્થન કરવામાં આવ્યું છે. પ્રત્યક્ષ શબ્દમાં જે “અક્ષ” શબ્દ છે તેને અર્થ જેને આત્મા કરે છે અને જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy