________________
સાતમા ગણધર મૌર્યપુત્ર
દેવચર્ચા
મંડિકને દીક્ષિત થયેલ જાણીને મૌર્યપુત્રે પણ વિચાર્યું કે હું પણ ભગવાન પાસે જાઉં, વંદના કરું અને તેમની સેવા કરું;” અને તે ભગવાન પાસે આવી પહોંચ્યો.
(૧૮૬૪) જાતિ-જર-મરણથી મુક્ત એવા ભગવાન સર્વ-સર્વ દશી હતા તેથી તેમણે
તેને “મૌર્ય પુત્ર કાશ્યપ” એમ નામ-ગોત્રથી બેલા (૧૮૬પ દેવ વિશે સંદેહ અને તેને કહ્યું કે તારા મનમાં દેવ છે કે નથી એ સંદેહ છે,
કારણ કે તું વેદનાં પરસ્પર વિરોધી અર્થવાળાં વાક્યો સાંભળે છે, જેવાં કે “a gg ચન્નાયુપી ચન્નમને sઝા સ્વવ રાત્તિ” ઈત્યાદિ અને અપમ મમમૃતા અમુમ, ગરમ ગેસવાન સેવાન , f સૂનમરમાન જયંતિઃ વિ શૂર્તિમૃતમર્યંચ ” ઈત્યાદિ વાક્યોના આધારે તને એમ લાગે છે કે સ્વર્ગમાં વરસનાર દે છે. પણ તેથી વિરોધી
અર્થનું પ્રતિપાદન કરનારાં વેદનાં વાક્યો પણ તું સાંભળે છે; જેવાં કે—“ ગાતાતિ માપન famનિર્---વીન ” ઇત્યાદિ. તેથી તેને લાગે છે કે દેવ તો છે જ નહિ.
વસ્તુતઃ એ વાક્યોનું તાત્પર્ય તને અજ્ઞાત છે તેથી જ તેને સંશય છે. હું તને તેને યથાર્થ ભાવ બતાવીશ તેથી તારા સંશયનું નિવારણ થઈ જશે. (૧૮૬૬)
૧. યજ્ઞ જેનું શસ્ત્ર છે તે યજમાન નિશ્ચિતરૂપે સ્વર્ગલેકમાં જાય છે.
૨. મુદ્રિત ગણધરવાદમાં પાઠ શુદ્ધ નથી તેથી ઉપર આપેલ શુદ્ધ પાઠને આધારે આ પ્રમાણે અર્થ થાય છે:
હે અમૃત-સેમ ! અને તને-સામને પીધે અને અમર થયા. પ્રકાશ પામ્યા અને દેને જાણ્યા. હવે ભલા, શસ્ત્ર અમને શું કરવાને? કેમકે મરણશીલ માનવની ધૂર્તતા-બાજી તે અમારે માટે શા હિસાબની” ?
સાયણે કરેલ અર્થ કરતાં ગ્રિફિથે કરેલ અર્થ વધારે સંગત લાગવાથી તે અનુસારે અહીં અર્થે આપવામાં આવ્યું છે. જુઓ ૮, ૪૮, ૩, Hymns of The Rigveda, Vol. 11,
રૂ. માયા જેવા ઇન્દ્ર-વરુણુયમ-કુબેરાદિ દેવોને કેણુ જાણે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org