________________
પ્રભાસ]
નિર્વાણચર્ચા
[૧૩
અત્યાર સુધી મેાક્ષ કૃતક છે એવી તારી વાતને સાચી છે એમ માનીને તેને ખુલાસા કર્યાં, પણ તને હુ' એક જ વાત પૂછું છુ` કે જીવમાંથી કમ પુદ્ગલના સંચાગ નષ્ટ થઈ જવાથી એવુ' તે શું બની ગયુ' જેથી તું માક્ષને કૃતક કહે છે ? તું એ ખતાવ કે આકાશમાં સચેાગસ બધે રહેલા ઘડાના નાશ થઈ જવાથી આકાશમાં શું નવુ' ઉત્પન્ન થયુ ? જેમ આકાશમાં રહેલ ઘડાના નાશ થાય છતાં સ્વય' આકાશ તા તેવુ' ને તેવું જ છે, તેમ જીવમાંથી કમના સંચૈાગના નાશ થવાથી જીવ પેાતાના શુદ્ધ સ્વરૂપને પામે છે; તેથી અધિક કશું જ નવુ જીવમાં થતુ નથી; એટલે મેાક્ષને એકાંત કૃતક માની શકાય નહિ. (૧૯૮૪)
માક્ષ કૃતક છે જ નહિ
પ્રભાસ-મુક્તાત્મા નિત્ય છે તેમાં શું પ્રમાણુ ?
ભગવાન—મુક્તાત્મા નિત્ય છે, કારણ કે તે દ્રવ્ય હાવા છતાં અદ્ભૂત છે. આકાશ મુક્તાત્મા જેમ દ્રવ્ય છતાં અમૃત હાવાથી નિત્ય છે તેમ મુક્તાત્મા પણ નત્ય છે નિત્ય છે.
પ્રભાસ—તે। પછી આકાશની જેમ મુક્તાત્માને વ્યાપક પણ માનવા જોઈએ. ભગવાન—આત્માની વ્યાપકતા અનુમાન પ્રમાણથી બાધિત છે તેથી જીવાત્માને વ્યાપક માની શકાય નહિ. તે આ પ્રમાણે-શરીરમાં જ આત્માના મુકતાત્મા વ્યાપક ગુણા ઉપલબ્ધ હાવાથી અને શરીરથી બાહ્ય આત્માના ગુણે। અનુનથી પલબ્ધ હાવાથી આત્મા શરીરાપી જ છે, સકલ આકાશમાં તે વ્યાપ્ત નથી.
પ્રભાસ—પણ જીવ આકાશની જેમ દ્રવ્ય છતાં અમૂત હાવાથી બદ્ધ કે મુક્ત પણ ન થવા જોઈ એ. આકાશ કાંઈ કઈ વસ્તુથી બંધાતું નથી. અને જો આકાશમાં બંધ નથી તે। મુક્તિ પણ નથી, કારણ કે મુક્ત અંધસાપેક્ષ છે. તે જ પ્રમાણે જીવ પણ આકાશની જેમ અમૃત દ્રવ્ય હોવાથી તેમાં પણ ખધ-મેાક્ષ ન ઘટે.
ભગવાન—જીવમાં મધ સ ́ભવે છે, કારણ કે જીવની દાન અગર હિંસાદ્ધિ ક્રિયા સફલ છે; અને એ બંધના વિયેાગ પણ જીવમાં સંભવે છે, કારણ જીવમાં બંધ અને કે તે સચૈાગરૂપ છે. જેમ સુવણુ અને પાષાણુને અનાદિ એવા મેાક્ષ છે પણ સંચેગ તે સચૈાગ છે, તેથી જ ઢાઈ કારણથી તેને વિચાગ થાય છે, તેમ આત્મામાં પણ ખંધરૂપ ક`સ'ચેાગ સમ્યગજ્ઞાન અને ક્રિયા વડે કરીને નાશને પામે છે. તે જ મેાક્ષ છે, આ પ્રમાણે આકાશની જેમ મુક્તાત્મા નિત્ય હાવાથી મેાક્ષ પણ નિત્ય સિદ્ધ થાય છે.
(૧૯૮૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org