SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨] ગણધરવાદ ગણધર] ભગવાન— સુખ-દુઃખના કેઈ હેતુ અર્થાત્ કારણ હાવુ જોઈ એ, કારણ કે તે ક સાધક કા છે; જેમ અંકુર કા` હાવાથી તેના હેતુ બીજ છે. સુખદુઃખરૂપ કા ના જે હેતુ છે તે જ કં છે. અનુમાન અગ્નિભૂતિ—જો સુખદુઃખનુ' દૃષ્ટ કારણુ સિદ્ધ હાય તે અદૃષ્ટ એવા કને શા માટે માનવું? આપણે જોઈએ છીએ કે સુગ'ધી ફૂલની માળા, સુખ-દુ:ખ માત્ર દૃષ્ટ- ચંદન આદિ પદાથે સુખના હેતુ છે અને સાપનુ વિષ, કાંટા કારણાધીન નથી વગેરે પદાર્થો દુઃખના હેતુ છે. તે! આ બધાં દૃષ્ટ કારણેાથી સુખ-દુઃખ થતુ હોય તે તેનું અદૃષ્ટ કારણ ક` શા માટે માનવું ? ભગવાન દૃષ્ટ કારણમાં વ્યભિચાર દેખાય છે, માટે અદૃષ્ટ કારણુ માનવું પડે છે. (૧૯૧૩) અગ્નિભૂતિ–તે કેવી રીતે ? ભગવાન—સુખ-દુઃખના સમાન દૃષ્ટ સાધના-કારણેા ઉપસ્થિત હેાવા છતાં તેના ફૂલમાં-કાર્યોંમાં જે તરતમતા-વિશેષતા દેખાય છે તે અકારણ તે હાય નહિ, કારણ કે તે ઘટની જેમ કાય છે, માટે તે વિશેષતાના જનક-હેતુ કાઈ માનવે જ જોઈ એ; અને તે ક્રમ જ છે. જેમકે સુખ-દુ:ખનાં ખાહ્ય સાધના સમાન છતાં એ વ્યક્તિને તેથી મળતા સુખદુઃખરૂપ ફળમાં તરતમતા દેખાય છે, અર્થાત્ જે સાધનાથી એકને જે સુખ મળે છે તેથી બીજાને ન્યૂન અથવા અધિક મળે છે. વળી માલાને તે... સુખનું દૃષ્ટ કારણુ કહ્યુ', પણ એ જ માલાને જો કૂતરાના ગળામાં પહેરાલી હૈાય તે તે તેને દુઃખનું કારણ માની તેનાથી છૂટવાના પ્રયત્ન શા માટે કરે છે? વિષ જે સથા દુ:ખદાયી જ હાય તે પછી વળી કેટલાક રોગમાં તે તે રાનિવારણ દ્વારા જીત્રને સુખ કેમ આપે છે ? માટે માનવુ... જોઈ એ કે માળા વગેરે જે સુખ-દુઃખનાં બાહ્ય કારણે। દેખાય છે તે ઉપરાંત પણ તેથી ભિન્ન એવુ' અતર`ગ કરૂપ અદૃષ્ટ કારણુ પણ સુખદુખનેા હેતુ છે. (૧૬૧૩) કનુ સાધક એક બીજું પણ અનુમાન આ પ્રમાણે છે. આદ્ય ખાલશરીર દેહાન્તરપૂર્વક છે અર્થાત્ દેહાન્તરનુ કાય છે, કારણ કે તે ઇન્દ્રિયઆદિથી યુક્ત છે; જેમ ચુવાશરીર એ ખાલશરીરપૂર્વક છે. પ્રસ્તુત હેતુમાં જે ‘આદિ' પદ છે તેથી સુખદુઃખ, પ્રાણવાન, નિમેષ-ઉન્મેષ, જીવન આદિ ધર્મ પણ સમજી લેવા જોઈ એ અને એ ધાને પણ હેતુ બનાવીને ઉક્ત સાધ્યની સિદ્ધિ કરી લેવી જોઈ એ. આથ ખાલશરીર જે ફ્રે-હુ પૂર્ણાંક છે તે છે કાંણુ શરીર, અર્થાત્ કમ કુ સાધક અન્ય અનુમાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy