________________
૩૮]
ગણધરવાદ
[ગણધર
અગ્નિભૂતિ-સુખદુઃખ એ પણ કનુ' જ કાય છે, તેથી કને અમૂર્ત પણ માનવું જોઈ એ, કારણ કે સુખદુ:ખ અદ્ભૂત છે. પરંતુ આમ માનવા જતાં તે ક મૂર્તી અને અમૃત સિદ્ધ થશે કે જે ન સ ́ભવે, કારણ કે તેમાં વિરાધ છે-જે મૂ હાય તે અમૂર્ત હોય અને જે અમૂર્ત હોય તે મૃત ન હોય.
ભગવાનમૂર્ત કાનુ' મૂર્ત કારણ અને અદ્ભૂત કાય નુ અદ્ભૂત કારણ હોવુ જોઈએ એવા નિયમ જ્યારે હું કહું છું ત્યારે તે કારણ સમવાયિ કારણુ અર્થાત્ ઉપાદાન કારણ છે, અન્ય નહિ સુખ-દુઃખા િકાય નું સમવાય કારણ આત્મા છે છે અને તે અમૂર્ત છે જ; અને કમ તા સુખાનુિં, અન્નઆદિની જેમ નિમિત્તકારણુ છે. આથી નિયમમાં કાંઈ ખાધાં નથી. (૧૯૨૫)
અગ્નિભૂતિ—કમ એ ભૂત છે તેની સિદ્ધિમાં ખીજા પણ કાઈ હેતુએ હાય તા
બતાવે.
---
ભગવાન (૧) કર્મ ભૂત છે, કારણ કે તેનેા સબંધ થવાથી સુખઆદિના અનુથાય છે, ખાદ્ય આદિ ભાજનની જેમ. જે અમૂ` હાય છે તેના સંબધ થયે સુખઆદિના અનુભવ નથી થતા, આકાશની જેમ. કના સંબંધ થવાથી તે આત્મા સુખઆદિના અનુભવ કરે છે માટે ક મૂત છે.
(૨) ક મૂત છે, કારણ કે તેના સંબંધ થયે વેઢનાના અનુભવ થાય છે. જેના સંબંધ થવાથી વેદનાનેા અનુભવ થાય છે તે મૂક્ત હાય છે, અગ્નિની જેમ ક્રમના 'અંધ થયે વેદનાના અનુભવ થાય છે, માટે તે મૃત હાવુ' જોઈ એ,
(૩) ક મૂત છે, કારણ કે તે આત્મા અને તેના જ્ઞાનાદિ ધર્મોથી ભિન્ન છતાં ખાહ્ય વસ્તુથી તેમાં બલાધાન થાય છે, અર્થાત્ ચીકાશ આવે છે. જેમ ઘડામાં તેલ વગેરે બાહ્ય વસ્તુના વિલેપનથી બલાધાન થાય છે તેમ ક`માં પણ માલા-ચન્તન વનિતા આદિ બાહ્ય વસ્તુના સ`સથી ખલાધાન થાય છે, માટે તે ઘડાની જેમ મૂત છે. (૪) કર્મ ભૂત છે, કારણ કે તે આત્માદિથી ભિન્ન છતાં પરિણામી છે, દૂધની જેમ. આત્માદિથી ભિન્ન છતાં દૂધ જેમ પરિણામી હાવાથી મૂત છે તેમ કર્મી પણુ મૂર્ત છે. (૧૬૨૬-૨૭)
અગ્નિભૂતિ—ક'ની પરિણામિતા સિદ્ધ નથી, તેથી તે હેતુથી કાં મૂત સિદ્ધ ન થઈ શકે.
ભગવાન—કમ પરિણામી છે, કારણ કે તેનુ કાર્ય શરીરઆદિ પરિણામી હાય તે પોતે પણ પરિણામી હોય છે. જેમ દૂધનુ` કા` દહીં પિરણામી ક પરિણામી છે હાવાથી અર્થાત્ દહી' છાશરૂપે પરિણત થતુ હાવાથી તેનું કારણ દૂધ સ્વચ' પણ 'રિણામી છે, તેમ કર્મીનું કાર્યં શરીર પરિણામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org