SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ જાય છે એ બતાવે છે કે વસ્તુત: આ ઉપાદ્ધાત સČત્ર ઉપયોગી હેાઈ તેનું લંબાણુ અનિવાર્યું હતું, શાસ્ત્રો ઉત્પન્ન ધ્રુવી રીતે થયાં એ બતાવવા જતાં જૈન પરંપરાના મૂળ સુધી આયાય ગયા છે. અને ભગવાન મહાવીરનેા જ નહિ, પણ ભગવાન ઋષભદેવથી માંડી મહાવીર સુધીને જૈન પર ંપરાને સમગ્ર ઇતિહાસ કહી દીધા છે. ભગવાન મહાવીર તીર્થંકર કયે ક્રમે બન્યા તે બતાવવા ખાતર તેમણે તેમના અંતિમ જીવનનું જ નહિ, પણ ભગવાન ઋષભદેવના પહેલાંના યુગથી ભગવન મહાવીરના પૂર્વભવાનું વર્ણન શરૂ કર્યું છે અને અ ંતમાં તેએ તી કર થયા ત્યાંસુધીને તેમના ચડતીપડતીને! ઇતિહાસ સાંકળવાની ઉપલબ્ધ સાહિત્યની દૃષ્ટિએ સર્વપ્રથમ પ્રયત્ન કર્યાં છે. ખરી રીતે ઉપલબ્ધ જૈન સાહિ. ત્યમાં જૈન પર પરાના સર્વ પ્રથમ સુવ્યવસ્થિત ઇતિહાસ લખવાનું માન આચાર્ય ભદ્રબાહુને આપવું જોઈએ. તેમની નિયુક્તિમાં જે કાંઈ મળે છે તેને આધારે જ ત્યારપછીનું સમગ્ર સાહિત્ય જૈન પરંપરાના ઇતિહાસ વિશેની માહિતી આપે છે. એમણે આપેલી હકીકતાના ખાખામાં કવિએએ રંગ પૂરીને મહાપુરાણા અને મહાકાવ્ય લખ્યાં છે, કેટલીક સાંપ્રદાયિક પર પરાની હકીકતેા જે તેમણે આપી છે; જેવી કે નિવેાની ચર્ચા, તે તા એવી છે કે તેમના ગ્રન્થ સિવાય અન્યત્ર ઉપલબ્ધ જ નથી. અને જે નિયુક્તિમાં એ વિશે વિશેષ વકત ન હાત તા આખે નિદ્દા સબંધી ઇતિહાસ અંધારામાં જ રહેત. આવી તા ખીજી ઘણી બાબતા છે. સંપ્રદાયપ્રસિદ્ધ દૃપ્તાંતમાળાને એક એ અપૂર્વ છે જ, પણ સમગ્ર કથાના સાર તે અદ્ભુત કૌશલ્યના નમૂના છે. જેણે એ કથા એ ગાથામાં આખી કથા તાદશ ચિત્રિત કરી આપવાની શક્તિ તેમની લેખિનીમાં છે. ગાથામાં સાંકળી લેવાની તેમની જે ખૂખી છે તે । જે રીતે સક્ષેપમાં સાંકળી આપે છે તે તેા તેમના આખી વાંચી હોય કે સાંભળી હોય તેની સામે એક ક નિયુક્તિની વ્યાખ્યાનશૈલીનું નિરૂપણ કરતાં સ્વયં આચાર્યે કહ્યું છે કે-“દુળદેવાળવવ નિય મળ સમાસેળ' (ગા૦ ૮૬) આર્થાત્ આમાં દૃષ્ટાંતપદ, હેતુપદ અને કારણુપદના આશ્રય લઈને સ ંક્ષેપથી નિરૂપણુ કરવાનુ છે. અન્યત્ર આયાયે સ્વયં કહ્યું છે કે Jain Education International ' जिणवयण सिद्ध चेव भण्णई कत्थवी उद हरण | आसज्ज उ सोयार हेऊवि कहाँ चिय भणेज्जा ॥ (દશવૈર મિત્ર ૪૯) આનું તાત્પર્યં એવુ છે કે ભગવાને જે ઉપદેશ આપ્યો છે તે તા સિદ્ધ જ છે, તેને અનુમાનથી સિદ્ધ કરવાની આવશ્યકતા નથી. છતાં શ્રોતાની દૃષ્ટિએ કયાંક આવશ્યક જણાય તે દૃષ્ટાંતથી કામ ચલાવવું અને શ્રોતાની યેાગ્યતા જોઇને હેતુ આપીને પણ સમાવી શકાય. અના અર્થ એ થયે હું ભગવાનના વચનનું પ્રામાણ્ય માન્ય છે. અર્થાત તે સ્વતંત્ર આગમ પ્રમાણુ છે. તેમના વચનમાં એવી ઘણી ખાખતા હાય જે અનુમાન કે દૃષ્ટાંતથી સિદ્ધ ન પણ થઈ શકે, અને એવી પણ ઘણી બાબતા ડેાય જેને વિશે દૃષ્ટાંત અગર હેતુ આપીને પણ સમજાવી શકાય. આ તેમના કથનને બધી નિયુઍંક્તિમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy