________________
અગિયારમા ગણધર પ્રભાસ
નિર્વાણચર્ચા
એ બધાને દીક્ષિત થયેલા જાણીને પ્રભાસને થયું કે ‘હું પણુ ભગવાન પાસે જઈને તેમને વંદના કરુ અને તેમની સેવા કરુ..' આ પ્રમાણે વિચારી તે ભગવાન પાસે આવી પહોંચ્ચા.
(૧૯૭૨)
જન્મ-જરા-મરણથી મુક્ત એવા ભગવાને પાતે સજ્ઞ-સદશી હતા તેથી તેને પ્રભાસ-કૌડિન્ય' એમ નામગાત્રથી આવકાર આપ્યું. (૧૯૭૨)
અને તેને કહ્યુ` કે હું સૌમ્ય ! તને નિર્વાણુ છે કે નહિ ? એવા સ‘શય છે. એવા સંશય થવાનુ કારણ એ છે કે વેદમાં એક ઠેકાણે
નિર્વાણ વિશે સદેહ
કહ્યુ` છે કે “રામ” ચૈતત્ સવો ચનિદેત્રમ્ ।' આથી તું સમજે કે જીવનપર્યંત જીવાની હિંસા કરીને યજ્ઞ કરવાના છે. આમાં તે। દોષ છે તેથી તે ક્રિયાથી સ્વ તેા મળી શકે છે, પણ અપવ-નિર્વાણ પ્રાપ્ત થઈ શકે નહિ. વળી, તે ક્રિયા મૃત્યુપર્યંન્ત કરવાની હાવાથી અપવચેાગ્ય સાધનાને અવકાશ જ રહેતા નથી. અને જો અપવ ચાગ્ય સાધનાને અવકાશ ન હોય તેા તેનુ ફળ અપવગ પણ કેમ અને ? માટે તને લાગે છે કે વેદમાં નિર્વાણુ-અપવર્ગ જેવુ કશુ' જ નથી. વળી ૨ોવા મુદ્દા સુરવના'' ઉર્દૂ શ્રાની પરમપર શ્વ, તંત્ર પર સત્ય જ્ઞાનમનન્ત' શ્વ' આવાં વેદ– વાકાને આધારે તને એમ લાગે છે કે વેદ પણ મેાક્ષનુ નિર્વાણુનુ· પ્રતિપાદન કરે છે, કારણ કે તેમાં ગુહા અર્થાત્ મુક્તિ અભિપ્રેત છે. અને તે સંસારમાં રત મનુષ્ચાને માટે દુરલગાહ અર્થાત્ દુષ્પ્રવેશ છે,એમ પ્રથમ વાકયમાં જણાવ્યુ છે. પર અને અપર બ્રહ્મમાં પર બ્રહ્મના અ પણ મેક્ષ છે. આ પ્રકારે વેદવાકર્ચાના તુ' જે અર્થ સમજ્યેા છે
૧, અગ્નિહેાત્ર યાવવન કન્ય છે. શતપથબ્રાહ્મણુ (૧૨, ૪. ૧. ૧.)માં આવે! પાઠ છે~~~~ હુતનું ગરામ સત્ત્વ યનિત્રિ, ગયા વાઘેવામાન મુચ્યતે મૃત્યુના વૌ ।”
૨. એ ગુહા દુરવગાા છે.
૩. બ્રહ્મ ખે છેઃ પર અને અપર. તેમાં જે પર છે તે સત્ય છે, અનન્ત છે, બ્રહ્મ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org