SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ અપલભ્રાતા પુણ્ય-પાપ ચર્ચા ૧૩૯ “પૃષ્ટ હેતુઓ હોવા છતાં કાર્યવિશેષને અસભવ હાય તા કુલાલના યત્નની જેમ એક અન્ય અદૃષ્ટ હેતુનું અનુમાન થાય છે, અને તે કર્તાનું શુભ કે અશુભ ક્રમ છે.’ વળી, હું' કહું છુ' એટલે પણ તારે અગ્નિભૂતિની જેમ શુભાશુભ કર્માંને સ્વીકારવુ જ જોઈ એ, કારણ કે સવજ્ઞતુ વચન પ્રમાણભૂત હોય છે. (૧૯૨૦) વળી, ખીજી રીતે પણ કાઁના પાપ અને પુણ્ય એવા બે ભેદો સિદ્ધ થઈ શકે છે. તે આ પ્રમાણે-સુખ અને દુઃખ એ બન્ને કાર્યો હાવાથી તે બન્નેનાં તેમને અનુરૂપ એવાં કારણેા હોવાં જોઈએ. જેમ ઘટતુ અનુરૂપ કારણે માટીના પરમાણુએ છે અને પાનુ' અનુરૂપ કારણુ તંતુએ છે, તે જ પ્રમાણે સુખનું અનુરૂપ કારણ પુણ્યકર્મો અને દુઃખનુ' અનુરૂપ કારણે પાક —એમ મન્નેનું (૧૯૨૧) સ્વીકારતા હૈા તે! સુખ-દુઃખનુ' જોઈએ. સુખ-દુઃખ એ આત્માનાં પરિણામે અરૂપી નહિ પણ રૂપી માનશે! તેા કાર્યોનુરૂપ એટલે કે આપને માનવુ પડશે કે કાર્યાન્નુરૂપ (૧૯૨૨) ભગવાન—કાર્યાંનુરૂપ કારણુ હેવુ' જોઈ એ એમ જયારે હું કહું છું ત્યારે એને અર્થ એ નથી કે કારણુ સથા અનુરૂપ હોય. કાર્યાંથી કારણુ સંથા અનુરૂપ નથી હેાતું તેમ સથા અનનુરૂપ-ભિન્ન પણ નથી હાતું. એટલે કે જો કારણ અને કા'ને સથા અનુરૂપ માનવામાં આવે તેા બન્નેના બધા ધર્મો સરખા જ માનવા પડે; અને તેમ માનવા જતાં કારણ -કા ના ભેદ જ ન રહે; બન્ને કારણુ ખની જાય, અથવા બન્ને કા` બની જાય. અને જો કારણ-કા ના સ`થા ભેદ માનવામાં આવે એટલે કે બન્નેને સર્વથા વિરોધી માનવામાં આવે તે કારણુ અથવા કાર્ય અનેમાંથી એકને વસ્તુ માનવા જતાં બીજાને અવસ્તુ માનવી પડશે. બન્નેને તા વસ્તુ માની શકાશે નહિ, કારણ કે તેમ કરવામાં તેમના અકાન્તિક ભેદ બાધિત થઈ જશે; માટે કારણ-કાચની સથા અનુરૂપતા કે અનનુરૂપતા નથી, પણ કેટલેક અ`શે સમાનતા અને કેટલેક અંશે અસમાનતા છે. આથી સુખ-દુઃખનુ` કારણ કમ, સુખ-દુઃખની અમૃતાને કારણે, અમૃત સિદ્ધ થઈ શકે નહિ. ક અમૂર્ત નથી (૧૯૨૩) `નાં પુણ્ય અને પાય એ બે ની સિદ્ધિ પાકચ માનવુ" જોઈ એ. અચલભ્રાતા—કા ને અનુરૂપ કારણના નિયમ કારણ ક` પણ તેને અનુરૂપ હાવુ હાવાથી અરૂપી છે, તેથી ક` પણ કારણના નિયમ બાધિત થઈ જશે; કારણ નથી હાતુ. Jain Education International १. "इह दृष्टहेत्वसंभविकार्य विशेषात् कुलालयत्न इव । हेत्वन्तरमनुमेय तत् कर्म शुभाशुभं कर्तु : ॥” For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy