________________
અગ્નિભૂતિ]
કર્મીના અસ્તિત્વ વિશે ચર્ચા
[૪૯
૮૧‘દ્વારા માસા સવસર:' ૨“અગ્નિ' કન્નિનિય મેષગમ” ઇત્યાદિ વાકયો પ્રસિદ્ધ અર્થના જ એધક હાવાથી અનુવાદપ્રધાન છે. આ પ્રકારે બધાં વેદવાકયોનુ એક જ તાત્પર્ય માની શકાય નહિ. એટલે ઉક્ત પુરૂષ વે'' ઇત્યાદિ વાકયનું તાપ સ્તુતિમાં છે એમ જ માનવુ' જોઈ એ,
વિજ્ઞાન વેતેમ્ય:' ઇત્યાદિ ાકળનું તાત્પ પણ તુ' જે સમજે છે તે નથી; પરંતુ એનું તાત્પર્ય એ છે કે વિજ્ઞાનઘન અર્થાત્ પુરુષ આત્મા ભૂતેથી ભિન્ન છે. એ તા મેં તને બતાવ્યુ' જ છે કે એ પુરુષ કર્તા છે અને તેનું કાર્ય શરીરાદિ છે. આથી કર્તા અને કા`થી ભિન્ન એવા કરણનું અનુમાન સહજ રીતે થઈ શકે છે કે જયાં કતું-કા ભાવ હાય ત્યાં કારણુ પણ હાવુ' જોઈ એ; જેમ લુહાર અને લેાઢાના ગેાળા વચ્ચે કર્તૃકા ભાવ હોવાથી સાણસી એ કરણ છે. આત્માના શરીરકા માં પણુ કરણ હાવુ' જોઈ એ. અને તે કમ જ છે.
વળી, કનું સાક્ષાત્ પ્રતિપાદન કરનારાં જવુછ્યું: વુન્ચેન મળા, વાવ: વાવેન મના” ઇત્યાદિ વાકયેા વેદમાં છે જ એમ તે તુ' પણ કહે છે, તેથી કને તારે પ્રમાણસિદ્ધ જ સ્વીકારવુ' જોઈએ. (૧૬૪૩)
આ પ્રકારે પણ જરા-મરણથી રહિત એવા ભગવાને જ્યારે તેના સ’શયનું નિવારણ કયુ' ત્યારે અગ્નિભૂતિએ પાતાના ૫૦૦ શિષ્યા સાથે શ્રમદીક્ષા લીધી. (૧૬૪૪)
૧. બાર માસને વર્ષ કહેવાય છે, એ ઉક્ત વાકયના અ છે. આ વાકય તૈત્તિરીય બ્રાહ્મણનું
છે-૧-૧-૪
૨. અર્થાત્ અગ્નિ ગરમ છે.'-તૈત્તિરીય બ્રાહ્મણ-૧-૧-૪
૩. અર્થાત્ શીતનુ ઔષધ અગ્નિ છે.' તૈત્તિરીય બ્રાહ્મણ ૧-૧-૪
૪. જુએ ગા૦ ૧૬૧૧ વ્યાખ્યા,
૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org