________________
૪૮
ગણધરવાદ
[ગણધર
નથી હોતું. “મનિહેાત્ર ગુયાત રામ – સ્વર્ગની ઈછાવાળે અગ્નિહોત્ર કરે– આ વાકયને અર્થ વિધિ–આસપરક છે તે સપષ્ટ છે. ઉક્ત “પુરુષ ઇવેટું સર્વ" "અને તેના જેવાં બીજા વાક્યો જેવાં કે–૨૪ સર્વવિદ્ ગૌષ મહિમા મુરિ હિચે ત્રાપુરે છેષ ગોનિ
માં સુપ્રતિષ્ઠિતત્તમા વેચતે થતું સર્વજ્ઞ: સર્વવત્ સર્વમેવાવિત્તિ” અનેagવચા પૂર્વરાયા સર્વાન #ામાનવાનેતિ ” ઈત્યાદિ – એ બધાંમાં સ્તુતિરૂપ અર્થવાદને જ પ્રધાન અર્થ માનવાનો છે.
અગ્નિભૂતિ–“Tચા પૂર્ગા” ઈત્યાદિ ઉક્ત વાકયને વિધિવાદપક શા માટે ન માનવું અને સ્તુતિપરક શા માટે માનવું ?
ભગવાન-જે એક જ પૂર્ણ આહૂતિથી બધી ઈષ્ટ વસ્તુઓ પ્રાપ્ત થઈ જતી હોય તે પછી વેદમાં નાના પ્રકારની વિધિઓ બતાવવામાં આવી છે તે બધી વ્યર્થ જાય; માટે “gયા પૂર્ણ થા” ઈત્યાદિ વાક્ય સ્તુત્યર્થવાદરૂપ જ માનવું જોઈએ.
વળી “૮”gy : પ્રથમ વા રોડન, રોડનેના નિવાઇન વાતે 1 જનમ્યવસા'—આ વાકયમાં અગ્નિગ્ટમ પહેલાં પશયજ્ઞ કરવામાં આવે તો તે નિંધ છે એમ બતાવવાને અભિપ્રાય હોવાથી આ અને આના જેવા બીજા વાક્યો નિન્દા-અર્થવાદ બતાવનારાં છે.
૧. જુઓ ગાઇ ૧૫૫૩, ૧૫૯૨ ૨. ઉપર જે પાઠ આપેલ છે તે બે ભાગમાં જુદા જુદા ઉપનિષદમાંથી થોડા ફેરફાર સાથે મળે
यः सर्वज्ञः सर्व विद्यस् ष महिमा भुवि ।
दिव्ये ब्रह्मपुरे ह्येष व्योम्न्यात्मा प्रतिष्ठितः ॥ मुण्डक २-२-७ तदक्षरं वेदयते यस्तु साम्य' स सर्वज्ञः सर्वमेवाविविशेति ॥ ४-१० प्रश्नोपनिषत् બને પાઠને ક્રમશઃ નીચે પ્રમાણે અર્થ સંભવે છે –
“જે સર્વજ્ઞ અને સર્વવેદી છે, જેને આ મહિમા પૃથવી અને દિવ્ય બ્રહ્મલોકમાં છે, એ આત્મા આકાશમાં પ્રતિષ્ઠિત છે.”
હે સોમ્ય ! જે તે અક્ષર તત્વને જાણે છે તે સર્વજ્ઞ છે અને સર્વત્ર વ્યાપેલ છે.”
૩. આ વાકય તૈત્તિરીય બ્રાહ્મણનું છે રૂ-૮-૧૦-પ-અર્થાત એક પૂર્ણાહૂતિથી સમરત કામને-ઇષ્ટ વસ્તુને પ્રાપ્ત કરે છે.
૪. આ વાકય તાડપમહાબ્રાહ્મણનું છે : ૧૬-૧-૨-અર્થાત અગ્નિટોમ એ પ્રથમ યજ્ઞ છે જે આ યજ્ઞ કર્યા વિના બીજે ઈ યુઝ કરે છે તે ખાડામાં પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org