________________
૮૬]
ગણધરવાદ
ગણધર
વળી અદનમાત્રથી વસ્તુને નિહ્નત કરી પણ શકાતા નથી. દેશાદિથી વિપ્રકૃષ્ટ એવી વસ્તુઓનું વિદ્યમાન છતાં દેન નથી થતું છતાં તેને અભાવ અદર્શન એ અભાવ- માની શકાત્તા નથી. એટલે સારાંશ એ છે કે પરભાગના અદનસાધક નથી માત્રથી અગ્રભાગના નિષેધ કરી શકા જ નહિ. અને અગ્રભાગનું દર્શીન હોવાથી અદૃશ્ય એવા પરમાળનું પણ અસ્તિત્વ અનુમાનથી સિદ્ધ કરી શકાય છે; જેમ કે - દૃશ્યવસ્તુને પરભાગ પણ છે, કારણ કે તત્સમદ્ અગ્રભાગનુ' ત્રણ છે. જેમ આકાશના પૂ ભાગનું ગ્રહણ હાવાથી તસ બધી પરભાગ પણ છે જ, તે પ્રકારે દૃશ્ય વસ્તુને પરભાગ પણ છે.
વળી અગ્રભાગના પશુ એક ભાગ અગ્ર છે અને તેને પણ એક ભાગ અગ્ર છે એમ કરતાં જે સર્વાગ્રભાગ છે તે હા સૂક્ષ્મ છે અને અદશ્ય છે તેથી અગ્ર ભાગના સથા અભાવ છે. ~ નૃત્યાદિ તે જે વિચારણા કરી છે તે પણ અયુક્ત છે, કારણ કે અહીં પણુ જો પરભાત નહિ માને તેા અગ્રભાગ સભવશે જનßિ. એટલે પરભાગ તે અદૃશ્ય છતાં સ્વીકારવે જ જોઈ એ. (૧૯૪૦)
વળી, જો સશૂન્ય જ હાય તે પછી અગ્રભાગ, મધ્યભાગ અને પરભાગ એવા ભેદ પણ શી રીતે સંભવ ?
વ્યક્ત--પરમતની અપેક્ષાએ એવા ભેદા કર્યા છે.
ભગવાન—પણ જ્યાં સર્વાભાવ હાય ત્યાં આ સ્વમત અને તે પરમત એવા પણ ભેદ શી રીતે થાય ? (૧૯૪૧)
જો શૂન્યતા સ્વીકારમાં ન આવે તે જ અગ્રભાગ--મધ્યભાગ-પરભાગ એવા ભેદ સ્વીકારી શકાય, અને જો એવા ભેદોને સ્વીકારવામાં ન આવે તે પછી ખરશ્`ગની જેમ તેવા વિષેા કરવાના કશે। જ અથ નથી !
(૧૭૪૨) વળી જો સ શૂન્ય હાય તો એમ કેમ અને કે અગ્રભાગ જ દેખાય પણ પરભાગ ન દેખાય ? વસ્તુતઃ કશુ જ દેખાવુ ન જોઈ એ, અને ગ્રહણમાં વિપર્યાસ કેમ નથી થતા ? અર્થાત્ પરભાગ જ દેખાઈ જાય પણ અગ્રભાગ ન દેખાય, અનતું? આથી સશૂન્યતા ઋસિદ્ધ છે.
એવું કેમ નથી (૧૯૪૩)
વળી જો એવા નિયમ હોય કે પરભાગ નથી દેખાતે માટે વસ્તુ શૂન્ય છે તે પછી સ્ફટિકની સત્તા તા સ્વીકારવી જ જોઈ શે, કારણ તેના તે પરભાગ પણ દેખાય છે.
વ્યકત ક ત-ટિકાઢિ પણ વસ્તુતઃ શૂન્ય જ છે.
૧. ગા૦ ૧૬૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org