SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ કું] ગણધરવાદ ગણધર] પ્રકારે જ્યાં પ્રત્યક્ષ ભૂતાના જ અસ્તિત્વમાં શ`કા છે ત્યાં જીવ, પુણ્ય, પાપ આદિ પરાક્ષ પદાર્થોનું તે કહેવુ' જ શુ' ? આથી તને ભૂતાદિ બધી વસ્તુની શૂન્યતા જણાય છે અને સમસ્ત લેકને તુ' માયાપમ માને છે. વળી તને યુક્તિથી વિચારતાં પણ એમ જ લાગે છે કે આ બધુ' સ્વપ્નદેશ છે. (૧૬૯૦-૯૧) હે વ્યક્ત ! તુ' એમ માને છે કે સંસારમાં બધા વ્યવહારુવદીઘઉંની જેમ સાપેક્ષ છે તેથી વસ્તુની સિદ્ધિ સ્વતઃ, પરતઃ, સ્વ-પર ઉભયથી કે તે સિવાય અન્યપ્રકારે પણ થઈ શકતી નથી. અધેા વ્યવહાર સાપેક્ષ છે. સ'સારમાં બધુ... સાપેક્ષ છે તેને ખુલાસે આ પ્રમાણે તુ' કરે છે—સંસારમાં જે કાંઈ છે તે બધુ' કાર્ય અથવા કારણમાં અન્તગત છે, અને કાર્ય તથા કારણની સિદ્ધિ પરસ્પર સાપેક્ષ છે—અર્થાત્ એકબીજાની અપેક્ષા રાખે છે, જો સ'સારમાં કાર્યો જ ન હોય તા કેાઈને કારણ કહી શકાય નહિ. તે જ પ્રમાણે જો કારણ ન હાય તે કોઈને કાય પણ કહી શકાય નહિ. અર્થાત્ કાઈ પણ વસ્તુમાં કાત્વના વ્યવહાર કારણાધીન છે અને કારણત્વના વ્યવહાર કાર્યાધીન છે. આ પ્રકારે કા` કે કારણુ એ અને સ્વતઃસિદ્ધ નથી, તેથી સસારમાં કશું જ સ્વત:સિદ્ધ નથી. હવે જો કશુ જ સ્વતઃસિદ્ધ ન હોય તે। પછી પરત:સિદ્ધિની વાત જ કચાં રહી ? કારણ કે, જેમ ખરવિષાણુ સ્વતઃસિદ્ધ નથી તેા તેને પરત:સિદ્ધ પણ કહી શકાતું નથી, તેમ સ ંસારની સમસ્ત વસ્તુ જો સ્વતઃસિદ્ધ ન હોય તે પરત:સિદ્ધ પણ કહી શકાય નહિ. સ્ત્ર·પર ઉભયથી પણ વસ્તુની સિદ્ઘિ અશકય છે, કારણ કે ઉક્ત પ્રકારે જુદા જુદા અથાત્ વ્યસ્ત એવા ત્ર અને પર જો સિદ્ધિમાં કારણ ન બનતા હોય, તે પછી તે અન્ને મળીને અર્થાત્ સમસ્તરૂપે પણ વસ્તુની સિદ્ધિમાં અસમર્થ જ રહે છે. રેતીના પ્રત્યેક કણમાં તેલ નથી તેથી સમસ્ત કણમાંથી પણ તેલ નિષ્પન્ન નથી થતું, તેમ સ્ત્ર કે પર પ્રત્યેક જો અસમર્થ હાય તા અને ભેગા મળે તાપણુ સિદ્ધિનું સામર્થ્ય" તેમાં સંભવે નહિ. વળી સ્ત્ર·પર ઉભયથી સિદ્ધિ માનવામાં પરસ્પરાશ્રય દોષ પણ છે, કારણ કે જ્યાંસુધી કારણુ સિદ્ધ ન હાય ત્યાંસુધી કાર્ય ન થાય અને જ્યાંસુધી કેાઈ કાÖની નિષ્પત્તિ ન થઈ હાય ત્યાંસુધી કોઈ કારણ ન કહેવાય. આમ મને પરસ્પરાશ્રિત હાવાથી એકની સિદ્ધિ ખીન્ન વિના થતી નથી. તેથી તેમાં પરસ્પરાશ્રય દ્વેષ હાવાથી સ્વય' અસિદ્ધ એવા તે બન્ને મળી અન્યની સિદ્ધિ કરે એવે સંભવ જ નથી, ઉક્ત ત્રણ પ્રકારે જો સિદ્ધિ ન હાય તા તેથી અન્ય પ્રકારે પણ સ`ભવશે નહિ, કારણ કે અન્ય પ્રકાર તે અનુભયરૂપ સંભવે; અર્થાત્ સ્વપર ઉભયથી ભિન્ન પ્રકારે. પણ સ`સારમાં સ્વ અને પરથી ભિન્ન એવું કેઈ સ ભવતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy