________________
મંતિક] બંધ-મક્ષ ચર્ચા
[૧૧૭ ભગવાન—લેકને વિપક્ષ હોવું જોઈએ, કારણ કે તે વ્યુત્પત્તિવાળા શુદ્ધ પદને
અભિધેય છે. જે વ્યુત્પત્તિવાળા શુદ્ધ પદથી અભિધેય હોય છે તેને અલેકમાં પ્રમાણ વિપક્ષ હોય છે, જેમ ઘટના અઘટ. તે જ પ્રકારે લેકને પણ
વિપક્ષ અલાક હે જ જોઈએ. મંદિક–લેક નહિ તે અલેક, અર્થાત ઘટાદિ પદાર્થમાંથી કોઈને પણ અલોક કહી શકાય છે તો એ બધાથી સ્વતંત્ર એ અલક માનવાની શી આવશ્યકતા છે?
ભગવાન-અલકને ઘટાદિ પદાર્થરૂપ નહિ, પણ એ બધાથી સ્વતન્ત્ર માનવાની આવશ્યકતા એટલા માટે છે કે અહીં પયું દાસનિષેધ અભિપ્રેત છે, એટલે નિષેધ્યને અનુરૂપ જ વિપક્ષ હોવો જોઈએ. પ્રસ્તુતમાં લેક નિષેધ્ય છે અને તે આકાશવિશેષ છે એટલે અલોક પણ તેને અનુરૂપ જ હોવો જોઈએ. જેમકે આ “અપંડિત છે એમ કહેવાથી કેવળ અભાવ નથી સમજાતું કે કોઈ અચેતન ઘટાદિ વસ્તુને પણ તેથી બોધ નથી થતો, પણ વિશિષ્ટ જ્ઞાન ૨હિત કેઈ ચેતન પુરુષ વિશેષને જ બંધ થાય છે; એવી રીતે અહીં પણ વસ્તુભૂત આકાશવિશેષને જ બે અલેક શબ્દથી થવો જોઈએ. કહ્યું પણ છે કે –
“જે કાર્યને નગ યુકત કે “વ' યુકત કહેવામાં આવ્યું હોય છે તેથી સમાન પણ અન્ય એવા અધિકરણનો–પદાર્થનો, લોકને વિશે પણ બોધ કરાય છે.”
“જૈન” અને ફુવયુક્ત પદનો અર્થ અન્ય પણ સદશ એવું અધિકરણ–વસ્તુ સમજાય છે.”
સારાંશ એ છે કે લેકનો વિપક્ષ અલેક પણ માનવે જોઈએ. આ પ્રકારે લેક અને અલેક એ બન્ને વસ્તુભૂત હોવાથી લેકને અલોકથી ભિન
કરનાર કઈ તત્ત્વ પણ સિદ્ધ થાય છે. અને તે ધર્મ અને અધર્માધર્માધર્માસ્તિકાયાની સ્તિકાય છે. અર્થાત જેટલા આકાશક્ષેત્રમાં ધર્મ-અધર્મ છે તે સિદ્ધિ લેક છે. એ રીતે તે બને અસ્તિકા લોકનો પરિચ છેદન કરાવતા
હોય તો આકાશ સર્વત્ર સમાનભાવે વ્યાપ્ત છે છતાં “આ લેક અને “તે અલક' એવો ભેદ શાથી પડે?
(૧૮૫૨) ઉક્ત પ્રકારે અલકાકાશથી ધર્મ અને અધર્મ એ બને અસ્તિકાય વડે કરીને કાકાશને વિભાગ ન થતો હોય તો જીવ અને પુગલને ગતિ કરવામાં કશાનો પ્રતિઘાત ન હોવાથી તેઓ અપ્રતિહત ગતિ થઈ જાય અને અલેક અનંત હોવાથી તેમની
१ "नयुक्तमिवयुक्त वा यद्धि कार्य विधीयते । ___ तुल्याधिकरणेऽन्यस्मॅिल्लोकेऽप्यथगतिस्तथा ॥" ૨ “નગ્ન-યુવતમજ્યસરકાર તથા થર્થાત : ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org