________________
ઇન્દ્રભૂતિ જીવના અસ્તિત્વ વિશે ચર્ચા
[ આ પ્રમાણે, હે ગૌતમ, ઉપયોગલક્ષણ જીવને સર્વ પ્રમાણથી સિદ્ધ થયેલો માની લે. એ જીવ સંસારી અને સિદ્ધ એ બે પ્રકારનો છે, અને સંસારી જીવના પાછા ત્રણ અને સ્થાવર એવા બે ભેદ છે તે પણ તું જાણું લે. (૧૫૮૦) ઇન્દ્રભૂતિ–આ૫ તે જીવને નાના કહે છે પણ વેદાન્ત શાસ્ત્રમાં તે જીવ બ્રહ્મ
એક જ છે, એમ કહ્યું છે, જેમકે – જીવ એક જ છે “૧જુદાં જુદાં ભૂતેમાં એક જ આત્મા પ્રતિષ્ઠિત છે. છતાં
તે એકરૂપે અને નાનારૂપે જલમાં ચંદ્રના પ્રતિબિમ્બની જેમ દેખાય છે.”
આકાશ એક છે અને વિશુદ્ધ છે, છતાં તિમિર-રોગવાળો પુરુષ તેને અનેક માત્રાઓ-રેખાઓથી ચિત્રવિચિત્ર જુએ છે. તે જ પ્રકારે વિકપશૂન્ય—એક અને વિશુદ્ધ બ્રહ્મ છે, છતાં અવિદ્યા વડે જાણે તે કલુષિત ન થઈ ગયું હોય, તેમ તે ભિન્ન–અનેક ભાસે છે.”
જેનાં મૂળ ઊર્વ–આકાશમાં છે અને શાખાઓ અધઃ-જમીનમાં છે એવા અશ્વત્થ–વૃક્ષને અવ્યય—શાશ્વત કહેવામાં આવ્યું છે. છદ એનાં પાંદડાં છે. જે તેને જાણે છે તે જ વેદજ્ઞ-બ્રહ્મજ્ઞ છે.”
ઉપનિષદોમાં પણ કહ્યું છે... “જજે હતું અને જે થશે, આ બધું પુરુષરૂપ જ છે, તે १ "एक एव हि भूतात्मा भूते भते प्रतिष्ठितः । एकधा बहुधा चैव दृश्यते जलचन्द्रवत् ॥"
બ્રહ્મબિન્દુ ઉપ૦ ૧૧ २ “यथा विशुद्धमाकाशं तिमिरोपप्लुतो जनः । संकीर्ण मिव मात्राभिभिन्नाभिरभिमन्यते ॥ तथेदममलं ब्रह्म निर्विकल्पमविद्यया । कलुषत्वमिवापन्न भेदरूप प्रकाशते ॥"
રાખ્યામા વાર્નિં. ૩-૪-૪૩, ૪૪ | ३ "ऊर्ध्वमूलमधःशाखमश्वत्थं प्राहुरव्ययम् । छन्दांसि यस्य पनि यस्त वेद स वेदवित् ॥"
| માવતા ૧૫-૧, યોગશિખોપનિષદ ૬-૧૪ परुष एवेदन सर्व यद् भत यच्च भाव्यम्, उतामृतत्वस्येशाना यदन्नेनातिरोहति ।" છપાયેલ વિશેષ આવશ્યક ભાષ્યની ટીકામાં પુરુષ વેઢ નિ સવ એવો પાઠ છે; પણ ખરી સ્થિતિ જુદો છે. આ મંત્ર ઋગ્વદ ૧૦. ૯૦. ૨. સામવેદ ૬૧૯, યજુર્વેદ ૩૧. ૨. અને અથર્વવેદ
૮. ૪. ચારેમાં છે, અને પાઠ પુરુષ ઘર સર્વ એવો જ છે. ફક્ત યજુર્વેદી પાકની વચ્ચે આવતા અનસ્વારને બદલે “ગુ' એવો ઉરચાર કરે છે અને ઋદી કે અથર્વવેદી તેવો ઉચ્ચાર ન કરતાં અનસ્વારને અનસ્વાર રૂપે જ ઉરચારે છે. એમ લાગે છે કે યુજવેદીને એ ઉરચારણભેદને લિપિમાં ઉતારતાં કાલક્રમે “ગ્નિ' એ વિપર્યાસ થયે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org