SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ગણધરવાંદ [ગણધર સંસારમાં વસ્તુભેદ જ નહિ રહે; મધુ' એક જ રૂપ માનવુ પડશે. ઉક્ત શાસ્ત્રવચનમાં જે શરીરને જીવ કહેવામાં આવ્યા છે તે ઉપચારથી છે, કારણ કે જીવ શરીરને પ્રાયઃ સહચારી છે અને શરીરમાં અવસ્થિત પણ છે, તેથી શરીરમાં જીવને ઉપચાર કરવામાં આવે છે. વસ્તુતઃ જીવ અને શરીર એ જુદા જ છે. જો તેમ ન હોય તે જીવ તે ચાર્લ્સે ગયા, હવે શરીરને ખાળી મૂકે' આવા પ્રયાગ લેકા કરે છે તે ન સભવે. વળી, દેહ અને જીવનાં લક્ષણા પણ જુદાં છે—જીવ જ્ઞાનાદિ ગુણયુક્ત છે ત્યારે દેહ તા જડ છે. આથી પણ દેહ એ જ જીવ કેમ સ`ભવે ? માટે તે બન્નેને જુદા જ માનવા જોઈએ. પ્રથમ મે' તને એ સમજાવ્યુ` જ છે કે જ્ઞાનાદિ ગુણે! દેહના સ’ભવે નહિ, કારણ કે દેહ મૂર્ત છે- ઇત્યાદિ. (૧૫૭૫-૭૬) મે' આ પ્રકારે પ્રત્યક્ષ અને અનુમાનથી જીવનું અસ્તિત્વ સિદ્ધ કર્યુ છતાં હજી તારા મનમાંથી સંદેહ ગયે જણાતા નથી; તેા હવે આ છેલ્લું સાવચનથી પ્રમાણ એવું આપું છું કે જેથી તારા સંદેહ સČથા દૂર થઈ જશે: વિસિદ્ધ જીવ છે' એવું મારું વચન તારે સત્ય માનવું જોઈએ, કારણ કે તે મારું વન છે, જેમ તારા સંશયને પ્રતિપાદન કરનારુ મારું' વચન તે' સત્ય માન્યું છે. અથવા તારે ‘જીવ છે’એવુ મારુ વચન સત્ય માનવુ' જોઇ એ કારણ કે એ સજ્ઞ વચન છે, તેને માન્ય એવા સજ્ઞના વચનની જેમ મારુ પણુ વચન તારે પ્રમાણ માનવુ" જોઈ એ. (૧૫૭૭) ઇન્દ્રભૂતિ—આપ સર્વજ્ઞ હો તેથી શું થયું? સ`જ્ઞ શુ' જૂઠ્ઠું ન ખેલે ? ભગવાન—ના, કદી નહિ; કારણ, મારામાં ભય, રાગ, દ્વેષ, મેહ એ દોષો, જેને લઈ ને મનુષ્ય જુઠ્ઠું અગર હિંસક વચન ખાલે છે, તેના સથા અભાવ છે, તેથી મારાં બધાં વચને સત્ય અને અહિ'સક છે; જેમ જ્ઞાતા એવા મધ્યસ્થનાં વચને માટે તારે મારા વચનમાં વિશ્વાસ રાખીને જીવનુ' અસ્તિત્વ માનવુ જોઈએ. (૧૫૯૮) સર્વજ્ઞ જૂ ન મેલે ઇન્દ્રભૂતિ—પણ આપ સજ્ઞ છે તે હુ કેવી રીતે જાણું? ભગવાન—હું તારા સ` સંશયેાનુ' નિવારણ કરુ છું એ જ મારા સર્વજ્ઞપણાની સાબિતી છે. જે સન ન હોય તે સસ'શયાનું નિવારણ કેવી રીતે ભગવાન સર્વજ્ઞ કરી શકે ? તને જે જે વિષયમાં સંદેહ હોય, જે તુ' ન જાણતા શાથી ? હોય—એ બધી ખાખતા વિશે તુ મને પૂછીને ખાતરી કરી લે કે હું સવ" સંશયાનું નિવારણ કરનાર સĆજ્ઞ છું કે નહિ. (૧૫૯૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy