________________
આઠમા ગણધર અપિત
એ બધાને દીક્ષિત થયેલા જાણીને ‘હુ' પણુ ભગવાનની પાસે જાઉ, વંદના કરુ અને સેવા કરુ'' એમ વિચારીને એક પત પણ ભગવાનની પાસે આવી પહોંચ્ચા.
(૧૮૮૫)
નારક વિશે
સદેહ
જાતિ-જરા-મરણથી મુક્ત એવા ભગવાને સજ્ઞ અને સદશી હાવાથી તેને “એક પિત-ગૌતમ” એમ નામ-ગાત્રથી બેલાબ્યા. (૧૮૮૬) અને કહ્યું કે ‘નારકા છે કે નહિ ?' એવા તારા મનમાં સંશય છે. તેનુ' કારણ એ છે કે “ નારવેશ વૈદ્દ ગાયતે ચ: જ્ઞાનમ શ્રાતિ” ઇત્યાદિ વેદવાકય સાંભળીને તને થાય છે કે નારકેા છે; પણ ૨૬ વૅ પ્રેત્ય નારા:' ઇત્યાદિ વાકયેામાં નારકના અભાવ સૂચિત થાય છે, તેથી આવા વેઢનાં વિરોધી અવાળાં વાકયેાના શ્રવણથી તને સંશય થાય છે કે નારકા હશે કે નહિ, પણ તુ' તે વેદવાકયોના ઠીક અર્થ જાણતા નથી, તેથી જ તને એવે સ'શય થયેા છે. હું તને તેના ખરા અ ખતાવીશ જેથી તારા સ'શય દૂ થઈ જશે.
(૧૮૮૭)
તારકચર્ચા
વળી, નારકેાના અભાવનું સમર્થાંન તું યુક્તિથી પણ કરે છે અને માને છે કે—આ ચંદ્ર-સૂર્ય' અને બીજા દેવા તેા પ્રત્યક્ષ દેખાય છે અને જે દેવા પ્રત્યક્ષ નથી થતા તેમની પશુ સિદ્ધિ અનુમાનથી થઈ શકે છે; જેમકે-વિદ્યામન્ત્રની સાધના દ્વારા ક્લિસિદ્ધ થતી હાવાથી અદૃષ્ટ દેવેાનુ` અસ્તિત્વ માનવુ જોઈ એ. પણ ‘નારક’ એવા તા શબ્દ માત્ર સંભળાય છે. તે શબ્દના અથ તા કચાંય પ્રત્યક્ષ થતા નથી તેમજ નારકોની સિદ્ધિ અનુમાનથી પણ થઈ શકતી નથી; તે આ પ્રમાણે પ્રમાણથી અનુપલબ્ધ એવા નારકેાનુ` મનુષ્ય-તિય ઇંચ-દેવથી ભિન્નજાતીય જીવે તરીકે અસ્તિત્વ શા માટે માનવુ' ? (૧૮૮૮–૮૯)
૧. એ બ્રાહ્મણ નારક બને છે જે ૨, ૮ જીવ મરીને નારક થતા નથી.
Jain Education International
શૂદ્રનુ
.
અન્ન ખાય છે.
અથવા એમ પણુ અ થઈ શકે કે “ પરલેાકમાં નારદેા નથી,’
For Private & Personal Use Only
www.jainelibrary.org