________________
મૌ પુત્ર]
દેવચર્ચા
[૧૨૭
વળી, જો ઈન્દ્રાદિ દેવતા હાય જ નહિ તા “ફન્દ્ર ભાઇ મેધાતિથે મેષરૃષ’ ઇત્યાદિ વડે જે ઇન્દ્રાદિનું આવાહન થાય છે તે પણ નિરર્થક થઈ જાય, એટલે આ પ્રકાર વેદશાસ્ત્ર અને યુક્તિ એ બન્નેને આધારે તારે દેવાની સત્તા માનવી જોઈ એ, (૧૮૮૩)
આ પ્રમાણે જયારે જરા-મરણુથી રહિત એવા ભગવાને મૌર્ય પુત્રના સશયનુ નિવારણ કર્યુ ત્યારે તેણે પેાતાના સાડાત્રણસેા શિષ્યેા સાથે દીક્ષા અ'ગીકાર કરી.
(૧૮૮૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org