________________
૧૪૬]
ગણધરવાદ
[ગણધર
અધ્રુવબંધિની પ્રકૃતિએ છે તે માટે એવા નિયમ છે કે પાતપોતાની મૂલપ્રકૃતિથી અભિન્ન એવી ઉત્તરપ્રકૃતિમાં પણ જે અખયમાન હોય તે જ અઘ્યમાન પ્રકૃતિમાં સ'ક્રાન્ત થાય છે, પણ અધ્યમાન પ્રકૃતિ અઅધ્યમાનમાં સ`ક્રાન્ત થતી નથી. આ પ્રમાણે પ્રકૃતિસ’ક્રમની ભજના છે. (૧૯૩૯)
અચલભ્રાતા—પુણ્ય અને પાપનુ' લક્ષણ આપ બતાવે.
ભગવાન—જે સ્વયં શાભન વણુ, ગધ, રસ અને સ્પર્શીયુક્ત હોય અને જેને વિપાક પણ શુભ હાય તે પુણ્ય છે, અને તેથી જે વિપરીત હોય તે પાપ છે.
પુણ્ય અને પાપનું
લક્ષણ પુણ્ય અને પાપ એ બન્ને પુદ્ગલ છે; પણ તે મેરુઆદિની જેમ અતિ સ્થૂલ નથી તેમ જ પરમાણુની જેમ અતિ સૂક્ષ્મ પણ નથી. (૧૯૪૦) અચલભ્રાતા—સૌંસારમાં પુદ્ગલા તે ખચાખચ ભર્યાં છે તેમાંથી કેવા પુદ્ગલેાને જીવ ગ્રહણ કરે છે અને શી રીતે ગ્રહણ કરે છે તે કૃપા
ભગવાન—જેમ કેાઈ પુરુષ શરીરે તેલ ચાળીને ઉઘાડે શરીરે ખુલ્લામાં એસે તે તેલના પ્રમાણમાં તેના આખા શરીરે રજ ચાટે છે, તેમ રાગદ્વેષથી સ્નિગ્ધ એવા જીવ પણ કવગ ણામાં રહેલા કચેાગ્ય પુદ્દગલાનું જ પાપ-પુણ્યરૂપે ગ્રહણ કરે છે. કવણાના પુનૢગલાથી સૂક્ષ્મ એવા પરમાણુનુ' અથવા સ્થૂલ એવા ઔદારિકાદિ શરીરયાગ્ય પુટ્ટુગલાનું ક રૂપે ગ્રહણ થતું નથી. વળી, જીવ પાતે આકાશના જેટલા પ્રદેશમાં હાય છે તેટલા જ પ્રદેશોમાં રહેલ તેવાં પુદ્ગલેાનું પોતાના સ`પ્રદેશમાં ગ્રહણ કરે છે. એ જ વસ્તુને આ ગાથામાં કહેવામાં આવી છે—
કમ ગ્રહણની
પ્રક્રિયા
૧એક પ્રદેશમાં રહેલ અર્થાત્ જે પ્રદેશમાં જીવ હાય તે પ્રદેશમાં રહેલ કર્મીચેાગ્ય પુદ્ગલને જીવ પોતાના સર્વ પ્રદેશ વડે ખાંધે છે, તેમાં હતુ જીવનાં મિથ્યાત્વાદિ કહેલાં છે. એવે બંધ સાદિ અર્થાત્ નવા પણુ હાય છે અન પર પરાથી અનાદિ પણ હાય છે.”
ઉપશમશ્રેણીથી પતિત એવા જીવ નવેસરથી માહનીયાદિ કના બંધ કરે છે અને ઉપશમશ્રેણીને જે જીવે પ્રાપ્ત કરી નથી હેાતી તેના બ`ધ અનાદિ જ કહેવાય છે. । ૧૯૪૧)
Jain Education International
પુણ્ય પા પર પે કરી બતાવે.
૧. રૂપમેળ हुत्त
સવ્વપજ્ઞેહિ જમ્મુળ નામ । साइयमणाय वावि ॥”
For Private & Personal Use Only
પુયસંગ્રહ ગા૦ ૨૮૪
www.jainelibrary.org