SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ અચલભ્રાતા] પુછ્ય-પાય ચર્ચા ૧૪૫ શુભાશુભ ઉભયરૂપ ધ્યાન કેાઈ છે જ નહિ, અને યાનવિરતિ થયે લેસ્યા પણ તૈજસાદિ કોઈ એક શુભ અથવા કાપાતીયાદિ કોઈ એક અશુભ હોય છે; પણ ઉભયરૂપ વૈશ્યા તા કેાઈ છે જ નહિ. આથી ધ્યાન અને લેશ્યારૂપ ભાવયેાગ પણ શુભ અગર અશુભ જ એક સમયે હાઈ શકે; એટલે ભાવયેાગના નિમિત્તે બધાનાર કર્માં પણ પુષ્ચરપ શુભ અથવા પાપરૂપ અશુભ જ હાવું જોઈએ. આથી પાપ અને પુણ્યને સ્વતંત્ર જ માનવાં જોઈ એ. (૧૯૩૭) અચલભ્રાતા.જો કેાઈ કમ શુભાશુભ ઉભયરૂપ ન હોયતે। પછી માડુનીય ક'ની સમ્યકૃમિશ્ર્ચાત્મરૂપ પ્રકૃતિ મિશ્ર હાઈ શુભાશુભ શા માટે માનવામાં આવી છે? ભગવાન—ઉક્ત મિશ્રમેહનીય પ્રકૃતિ 'ધની અપેક્ષાએ મિશ્ર નથી. અર્થાત્ કનુ. ચેાગદ્વારા જે ગ્રહણ થાય છે તે અપેક્ષાએ તેા કમ શુભ અથવા અશુભ જ હાય છે, પણ એ પૂર્વાંગૃહીત કમ`પ્રકૃતિને શુભમાંથી અશુભમાં અગર અશુભમાંથી શુભમાં કે શુભાશુભમાં તે તે અધ્યવસાયને મળે પરિણત કરી શકાય છે; આથી પૂર્વગૃહીત મિથ્યાત્વરૂપ અશુભ કર્માંનું વિશુદ્ધ પરિણામ વડે શેાધન કરીને સમ્યક્ત્વરૂપ શુભ કર્મોંમાં પરિવર્તન કરી શકાય છે અને અવિશુદ્ધ પરિણામ વધુ સમ્યક્ત્વના શુભ પુદ્ગલેનું મિથ્યાત્વરૂપે પરિવત ન કરી શકાય છે, અને કેટલાક મિથ્યાત્વના કર્મ પુદ્ગલાને અવિશુદ્ધ કરી શકાય છે. આ પ્રકારે સત્તાગત ક્રમની અપેક્ષાએ મિશ્રમેહનીયના સ*ભવ છે. ગ્રહણકાલે તા કોઈ મિશ્રમેાહનીય ક`ના ખ'ધ થતા નથી. (૧૯૩૮) અચલભ્રાતા –કમ પ્રકૃતિના અન્યાન્ય સક્રમને શો નિયમ છે ? ભગવાન—જ્ઞાનાવરણુ, દર્શનાવરણ, વેદનીય, માહનીય, આયુ, નામ, ગેાત્ર અને અન્તરાય એ આઠ મૂલ ક પ્રકૃતિમાં તેા પરસ્પર સાક્રમ થઈ જ કુ સક્રમના શકતા નથી. એટલે એક મૂલ પ્રકૃતિ ખીજી પ્રકૃતિરૂપે પરિણત કરી નિયમ શકાતી નથી, પણ ઉત્તર પ્રકૃતિઓમાં પરસ્પર સક્રમ સ'ભવે છે. તેમાં પણ અપવાદ એ છે કે આયુક*ની મનુષ્ય-દેવ-નારક તિય 'ચ એ ચાર ઉત્તર પ્રકૃતિએામાં પરસ્પર સક્રમ નથી અને માહનીય કર્મીની દનમાહ અને ચારિત્રમાહ એ એ ઉત્તર પ્રકૃતિના પરસ્પર સ`ક્રમ નથી. આ સિવાય કર્મીની ઉત્તર પ્રકૃતિઓમાં પરસ્પર સ'ક્રમની ભજના છે, તે આ પ્રમાણે-પાંચ જ્ઞાનાવરણુ, નવ દ”નાવરણ, સેાળ કષાય, મિથ્યાત્વ, ભય, જુગુપ્સા, તેજસ, કાણુ, વણુ, રસ, ગંધ, સ્પ†, અગુરુલઘુ,, ઉપઘાત, નિર્માણ, પાંચ અંતરાય-આ બધી મળીને ૪૭ ધ્રુવબ'ધિની ઉત્તરપ્રકૃતિ છે. એ બધાના પાતપાતાની મૂળપ્રકૃતિથી જે પ્રકૃતિએ અભિન્ન હાય તેવી ઉત્તર પ્રકૃતિમાં પરસ્પર સક્રમ સદૈવ થાય છે. આ સિવાયની બાકીની જે ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy