________________
૨૧૨]
ગણધરવાદ
(૬) પ્રસ્તાવનામાં કહેવામાં આવ્યું છે કે આ. હેમચંદ્ર માલધારીના હસ્તાક્ષરની નકલ ખ ભીતના ભંડારમાં છે, પણ એ પ્રતિની પ્રશસ્તિમાં વપરાયેલ વિશેષ જોતાં એમ લાગે છે કે તે પ્રતિ મલધારીના હસ્તની ને પણ હોય. હા, તેમણે બીજા કેઈ પાસે સામે લખાવી હોય ને તે લખનારે તેવાં વિશેષ જ્યાં હોય તેથી હસ્તલિપિને પ્રશ્ન પુનર્વિચારણા માગે છે,
સુખલાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org