________________
{૧૩૨
તેથી ઇન્દ્રિયજ્ઞાન પણ પરાક્ષ છે. જે નિમિત્તની અપેક્ષા રાખતુ' નથી; તે
ગણધરવાદ
[ગણધર
પ્રત્યક્ષ હાય છે તે કેવલજ્ઞાનની જેમ કશા પણ તે સાક્ષાત્ જ્ઞેયેાને જાણે છે.
(૧૮૯૭)
આથી વસ્તુત: કેવલજ્ઞાન, મન:પર્યેય અને અધિજ્ઞાન એ ત્રણ જ્ઞાનેને છોડીને બાકીનાં મધાં જ નાનેા અનુમાનની જેમ પરાક્ષ જ છે. એ ત્રણ જ જ્ઞાન માત્ર આત્મસાપેક્ષ હાવાથી પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે, અને એવા પ્રત્યક્ષથી નારકાની સિદ્ધિ થતી હાવાથી નારકાને સદ્ભાવ માનવે જોઈએ. અને અનુમાનથી પણ તેએ સિદ્ધ છે. (૧૮૯૮)
અપિત—કયા અનુમાનથી નારકાની સિદ્ધિ થાય છે?
ભગવાન—પ્રકૃષ્ટ પાપફેલના ભાક્તા કઈ હાવા જ જોઇએ, કારણ કે તે પણુ જધન્ય-મધ્યમ કમલની જેમ ક લ છે. જધન્ય-મધ્યમ કમ ફૂલના અનુમાનથી ભાક્તા તિય ચ અને મનુષ્ય છે તેમ પ્રકૃષ્ટ પાપફલના જે લેાક્તા નારસિદ્ધ હાય નારક છે એમ માનવુ' જોઈ એ.
અકંપિત—જે તિય‘ચ-મનુષ્ય અત્યંત દુઃખી હોય તેમને જ પ્રકૃષ્ટ કલના ભાક્તા હાવાથી નારકેા કહીએ તે શેા વાંધા ?
ભગવાન—જેવા સુખના પ્રક` દેવામાં દેખાય છે તેવા દુઃખના પ્રકષ તિય ચમનુષ્યમાં નથી દેખાતે; તેથી તિય``ચ-મનુષ્યાને નારક કહી શકાય નહિ. એવા કોઈ તિયંચ કે મનુષ્ય નથી જે માત્ર દુઃખી જ હાય; એટલે પ્રકૃષ્ટ પાપક ફુલના ભેાક્તા તરીકે તિ ‘ચ-મનુષ્યથી જુદા જ નારકા માનવા જોઈએ. કહ્યુ' પણ છે કે
૧નારકામાં તીવ્ર પરિણામવાળુ' સતત દુઃખ લાગ્યુ. જ રહે છે. તિય''ચામાં ઉષ્ણુ, તાપ, ભય, ભૂખ, તૃષા એ બધાનું દુઃખ હોય છે અને અલ્પ સુખ હાય છે.
મનુષ્યને માનસિક અને શારીરિક નાના પ્રકારનાં સુખ અને દુઃખ હાય છે; પણ દેવાને તેા શારીરિક સુખ જ હોય છે, અલ્પ માત્રામાં માનસિક દુઃખ ડાય છે. (૧૮૯૯ ૧૯૦૦)
૧, ‘સતતમનુ‰મુદુલ નવેષુ તીવ્રવરામમૂ તિય ક્ષળ-મય-શ્રુત-તૃતુિલત સુલ` ચાલ્બમ || सुखदुःखे मनुजानों मनशरीराश्रये बहुविकल्पे | सुखमेव तु देवानामल्पं दुःख तु मनसिभवम् ॥” આચારાંગ ટીકામાં પણ છે : પૃ૦ ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org