SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પંપ તથા હિ–આજ્ઞા નરેશ્વર શિરસ્ટારતે સાર यं दृष्ट्वापि मुदं ब्रजन्ति परमां प्रायोऽतिदुष्टा अपि । यद्वक्त्राम्बुधिनियंदुज्ज्वलवचः पीयूषपानोद्यतेगीर्वाणैरिव दुग्धसिन्धुमथने तृप्तिन लेभे जनैः ।।६।। कृत्वा येन तपः सुदुष्करतर विश्वं प्रबोध्य प्रभोस्तीयं सर्व विदः प्रभावितमिद तैस्तै ः स्वकीयैर्गुणैः । शुक्लीकुर्वदशेषविश्वकुहर भव्यैर्निबद्धस्पृहं यस्याशास्वनिवारितौं विचरति श्वेतांशुगौरं यशः ।।७।। यमुनाप्रवाहविमलश्रीमन्मुनिचन्द्रसारस पर्कात् । अमरसरितेव सकलं पवित्रितं येन भुवनतलम् ।।८।। विस्फूर्जन्कलिकालदुस्तरतमःसतानलुप्तस्थितिः सूर्येणेव विवेकभूधरशिरस्यासाद्य येनोदयम् । सम्यग्ज्ञानकरैश्चिरन्तनमुभिक्षुण्णः समुयोतितो मार्गः सोऽभयदेवसूरिरभवत्तेभ्यः प्रसिद्धो भुवि ।।९।। ताच्छध्यलवप्रायैरगीताथै रपि शिष्टजनतुष्टूयै । श्री हेमचन्द्रसूरिभिरियमनुरचिता शतकवृत्तिः ।।१०।। આ પ્રશસ્તિને ભાવાર્થ એ છે કે પ્રશ્નવાહન કુલના હર્ષપુરીય ગચ્છના આચાર્ય જયસિંહસૂરિ થયા. તેમના શિષ્ય મહાપ્રભાવક આચાર્ય અભયદેવસૂરિ થયા, અને તેમના શિષ્ય શ્રી હેમચંદ્રસૂરિએ આ વૃત્તિની રચના કરી છે. આ બધશતક પ્રકરણ અમદાવાદના વીરસમાજે શ્રી ચકેશ્વરસૂરિના ભાષ્ય અને આચાર્ય માલધારી હેમચંદ્રની વૃત્તિ સાથે પ્રસિદ્ધ કર્યું છે. તેમાં અંતે એક લઘુભાષ્ય પણ આપવામાં આવ્યું છે. (૩) અનુગદ્વારવૃત્તિ અનુગદ્વારની પ્રથમ ટીકા ચુર્ણિ પ્રાકૃતમાં હતી અને તે પણ સંક્ષિપ્ત. આચાર્ય હરિભદ્ર જેવા સમર્થ વિદ્વાને સંસ્કૃત ટીકાનું નિર્માણ કર્યું હતું, પણ તે મોટે ભાગે ચૂણિના અનુવાદ જેવી અને સંક્ષિપ્ત હતી એટલે અતિ કઠિન મનાતા આ ગ્રંથની સરલ અને વિસ્તૃત વ્યાખ્યાની આવશ્યકતા હતી. આવશ્યકસૂત્રની હરિભદ્રકૃત વ્યાખ્યા ઉપર આચાર્ય માલધારીએ પ્રથમ ટિપ્પણ લખ્યું હતું. એ અનુભવે તેમને અનુગદ્વારની હરિભદ્રકૃત વ્યાખ્યાનું ટિપ્પણુ નહિ પણ સ્વતંત્ર વ્યાખ્યા લખવા પ્રેર્યા હશે. સ્વતંત્ર વ્યાખ્યા લખવામાં પારતન્ય ઓછું એટલે છૂટથી જે વિષય આવશ્યક જણાય તેની ચર્ચા સ્વતંત્રપણે કરવાને અવકાશ મળે છે. એ અવકાશ ટીકાનું ટિપણ લખવામાં મળતો નથી. આચાર્યની આ કતિ ક્રમમાં બીજી છે, પણ તેમના લેખની પ્રૌઢતા અને ગહન વિષયને પણ અતિ સરળ કરીને મૂકવાની પદ્ધતિ કેઈપણુ વાચકને તેમની વિદ્વત્તા વિશે આદરશીલ બનાવે છે. અનેક ઉદ્ધરણો ટીકા વ્યાપ્ત છે તે તેમના વિશાલ અધ્યયનનું દ્યોતન કરે છે, પણ માત્ર વિશાલ અધ્યયનથી આ ગ્રન્થની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy