________________
ઇન્દ્રભૂતિ]
જીવના અસ્તિત્વ વિશે ચર્ચા
[પ
તેમાં દુષ્ટા વિષયક આગમ એ તે સ્પષ્ટરૂપે અનુમાન છે, કારણ કે માટીના અમુક વિશિષ્ટ આકારવાળા પ્રત્યક્ષ પદાને ઉદ્દેશીને પ્રત્યેાજાતા ‘ઘટ' શબ્દ આપણે વારેવારે સાંભળીએ છીએ. ત્યારે આપણે નિશ્ચય કરી લઈએ છીએ કે આવા આકારવાળા પદા ‘ઘટ' શબ્દથી કહેવામાં આવે છે. આ પ્રકારના નિશ્ચય થયા પછી જ્યારે પણ આપણે ‘ઘટ' શબ્દનું શ્રવણ કરીએ છીએ ત્યારે વક્તા ‘ઘટ” શબ્દથી અમુક વિશિષ્ટ આકારવાળા અનુ' જ પ્રતિપાદન કરે છે એમ અનુમાન કરી લઈએ છીએ. આ પ્રમાણે દૃષ્ટાવિષયક આગમ એ અનુમાન જ છે, પ્રસ્તુતમાં ‘જીવ’ એવે શબ્દ કદી આપણે શરીરથી ભિન્ન એવા અશ્વમાં પ્રચાજાતા સાંભળ્યા જ નથી. તેા પછી ‘જીવ’ શબ્દ સાંભળવાથી આપણે દૃષ્ટા વિષયક આગમથી તેની સિદ્ધિ કેવી રીતે કરી શકીશું? અર્થાત્ દૃષ્ટાવિષયક આગમથી પણ શરીરથી ભિન્ન એવા જીવની સિદ્ધિ નથી થતી.
સ્વર્ગ-નરક આદિ પદાર્થો અદૃષ્ટ છે-પરાક્ષ છે. તેવા અર્થાના પ્રતિપાદક વચનને અદૃષ્ટા વિષયક આગમ કહેવામાં આવે છે. આ પ્રકારને આગમ પણુ અનુમાનરૂપ જ છે. તે આ પ્રમાણે-ઉક્ત અદૃષ્ટાના પ્રતિપાદક વચનનુ પ્રામાણ્ય આ રીતે સિદ્ધ થાય છે...સ્વગ-નરકાદિનું પ્રતિપાદક વચન પ્રમાણ છે, કારણ કે તે ચ ંદ્રગ્રણ આદિ વચનની જેમ અવિસંવાદી વચનવાળા આપ્તપુરુષનું વચન છે. આ પ્રકારે આ અદૃષ્ટા વિષયક આગમ પણ અનુમાનરૂપ જ છે. પ્રસ્તુતમાં એવા કાઈ પણ આપ્ત સિદ્દ નથી જેને આત્મા પ્રત્યક્ષ હાય, જેથી તેનુ' વચન તે ખાખતમાં પ્રમાણ માનવામાં આવે અને આપણને અદૃષ્ટ છતાં છત્રનું અસ્તિત્વ માની લેવામાં આવે.
આ પ્રમાણે આગમ પ્રમાણથી પણ જીવસિદ્ધિ થઇ શકતી નથી. (૧પપર)
વળી તથાકથિત આગમા પણ આત્માની બાબતમાં પરસ્પર વિરુદ્ધ વસ્તુનુ પ્રતિપાદન કરે છે; એટલે આત્માના અસ્તિત્વમાં સદેહને અવકાશ રહે જ છે; જેમ કે ચાર્વાકેાના શાસ્ત્રમાં કહ્યું છે કે ‘જે કાંઈ ઇન્દ્રિયાથી ગ્રાહ્ય છે તેટલા જ લેાક છે.’૧ અર્થાત્ આત્મા ઇન્દ્રિયેાથી ગ્રાહ્ય ન હાવાથી તેને અભાવ છે, આના સમનમાં કેઈ ઋષિનુ ં વચન પણ તાવાનેવ ાડય ચાવ નિન્દ્રિયોન્નર: |
પરસ્પર વિરોધ
૧.
મદ્રે ! ધ્રુવદ્ પશ્ય ચર વન્તિ વિશ્ચિત: ''
ઉત્તરાના ભાવા --હે ભદ્રે 1 વૃકપદને જજે અને વિદ્વાના તેના ઉપરથી પરસ્પર વિરુદ્ધ વસ્તુનાં અનુમાન કરે છે, તે પણ જો. આથી અનુમાનને પ્રમાણુ માની શકાય નહિ માટે પ્રત્યક્ષને જ પ્રમાણુ માનવુ ોઈએ. આ પદ્ય ષડ્કનસમુચ્યમાં ૮૧ મુ' અને લેાકતત્ત્વ નિ યમાં ૨૯૦ મું છે.
૨. વૃત્તિમાં મટ્ટોડ હૈં એમ કહ્યું છે, પણ આ વાકય કુમારિલનું નથી, એટલે એ ખરાખર નથી, આ વાકય તા ઉપનિષદનુ છે.
જીવ વિશે આગમામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org