SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯ અને "ત બન્ને બહુ જ નિકટ હોય એમ લાગે છે, નૈયાયિક વગેરે એકાંત નિત્ય માનીને તેા બૌદ્ધો અનિત્ય માનીને ૨ અને જૈન મીમાંસક અને મેટાભાગના વેદાન્તીએ આત્માને પરિણામી નિત્ય માનીને તેમાં કનુ કર્તૃત્વ અને ભાકતૃત્વ ઘટાવે છે, પણ એ બધાને મતે મેાક્ષાવસ્થામાં તા એ ખેમાંનુ કશુ જ નથી. એ વસ્તુ જ્યારે આપણે નજર સામે રાખીએ છીએ ત્યારે જણાય છે કે બધાં દના એક જ ઉદ્દેશ લઈને ચાલ્યાં છે કે જીવને કમ થી મુક્ત કેમ કરવા. જેમ નિત્યવાદીએ સામે કમ કત્વ અને ભેાકતૃત્વ ઘટાવવાના પ્રશ્ન હતા તે જ પ્રમાણે નિત્ય આત્મામાં જન્મ મરણની ઘટના કેમ થાય એ પ્રશ્ન પણ હતા. તેમણે એ પ્રશ્નનું પણ સમાધાન કર્યુ` છે કે આત્માના જન્મ એટલે તેની ઉત્પત્તિ નથી સમજવાની, પણ શરીરન્દ્રિય આદિના સંબંધ તે જન્મ અને શરીરાદિના વિયેગ તે મૃત્યુ. આ પ્રમાણે આત્મા નિત્ય છતાં તેમાં જન્મ અને મૃત્યુની ઘટના છે. જીવનાં મધ અને માક્ષ છઠ્ઠા ગણધર સાથેની ચર્ચામાં બંધ અને મેક્ષ અને અગિયારમા ગણધર સાથેની ચર્ચામાં નિર્વાણુ વિશે ચર્ચા છે. મેાક્ષ એ જ નિર્વાણુ છે છતાં તેની ચર્ચા બે વાર આવી છે તેનું કારણ એ જાય છે ક છઠ્ઠા ગણધર સાથેની ચર્ચા પ્રસંગે બંધસાપેક્ષ મેાક્ષની ચર્ચા છે, અને મેક્ષસ ભવ છે કે નહિ, મુખ્યત્વે એ મુદ્દાઓની આસપાસ ચર્ચા થઈ છે; પરંતુ નિર્વાણુ ચર્ચામાં નિર્વાણુ છે કે નહિ એની ચર્ચા છતાં મુખ્યત્વે નિર્વાણના સ્વરૂપની ચર્ચા છે, (૪) માક્ષનું કારણ જીવનું સ્વતંત્ર અસ્તિત્વ માનનારાં બધાં ભારતીય દર્શનાએ બુધ-મેક્ષ માન્યા જ છે, એટલુ જ નહિ, પણ અનાત્મવાદી ખૌદ્દોએ પણ બંધ-મેાક્ષ માન્યાં છે. બધાં દનાએ વિદ્યા-મેાહુ-અજ્ઞાન મિથ્યાજ્ઞાનને બંધ–સંસારનુ કારણ અને વિદ્યા-તત્વજ્ઞાનને મેાક્ષનુ કારણ માન્યું છે, ખંધકારણુ અવિદ્યાના સહયાગી કારણુ તરીકે તૃષ્ણા એ પણ સર્વસ ંમત છે, પણ મેાક્ષકારણ તત્ત્વજ્ઞાનની બાબતમાં ગૌમુખ્યભાવ પરત્વે વિવાદ છે. ઉપનિષદના ઋષિએ મુખ્યરૂપે તત્ત્વજ્ઞાનને કારણ માને છે જ્યારે કર્મ –ઉપાસનાને ગૌણુ ભાવે. આ જ વસ્તુ ખોહ્રદર્શન, ન્યાદર્શન, વૈશેષિકદશ ન, સાંખ્યદર્શન, શાંકરવેદાંત આદિ દર્શોને માન્ય છે. મીમાંસાદન કર્માંતે પ્રધાન માને છે અને તત્ત્વજ્ઞાનને ગૌણુ, જ્યારે ભક્તિસંપ્રદાયામાં મુખ્ય એવા રામાનુજ, નિમ્બાર્ક, મલ્વ અને વલ્લભ એ બધાને મતે ભક્તિ એજ શ્રેષ્ઠ ઉપાય છે, જ્ઞાન અને કર્મ ગૌણુ છે. ભાસ્કરાનુયાયી વેદાન્તીએ અને શૈવા જ્ઞાનકર્મના સમુચ્ચય મેાક્ષના કારણ તરીકે સ્વીકારે છે અને જૈતા પણ જ્ઞાન-કમ અર્થાત્-જ્ઞાન-ચારિત્રના સમુચ્ચય જ મેાક્ષના કારણ તરીકે માને છે. (ગ) મધનું કારણ બધાં દઈને એક વાતમાં સ ંમત છે કે અનાત્મામાં આત્માભિમાન કરવું તે જ મિથ્યાજ્ઞાન કે મેહ ૧. ભગવતી ૧૪.૭ ૨. ન્યાયવા૦ ૩, ૧. ૪; ન્યાયભાષ્ય ૧, ૧. ૧૯; ૪, ૧, ૧૦; ન્યાયવા૦ ૩, ૧, ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy