SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમા ગણધર સુધર્મા આ ભવ અને પરભવના સાદૃશ્યની ચર્ચા (કાર્ય-કારણના સાદૃશ્યની ચર્ચા) મેલાન્ચેા. તેમને બધાને દીક્ષિત થયેલા સાંભળીને સુધર્માં પણ ભગવાન પાસે જાઉં, નમસ્કાર કરું અને તેમની સેવા કરું, એમ વિચારીને ભગવાન પાસે આવે છે. (૧૯૭૦) જન્મ-જરા-મરણથી મુક્ત એવા ભગવાન તેા સજ્ઞ-સદશી હતા તેથી તેમણે તેને ‘સુધર્મો અગ્નિ-વેશ્યાયન' એમ નામ અને ગેાત્રપૂક (૧ ૯૯૧) અને તેને કહ્યુ` કે વેદમાં પુશ્ને મૃતઃ સન્ પુરુષત્વમેવા સ્તુતે, પાય: પશુશ્ર્વમ્ ।” એમ કહ્યુ` છે. અને વળી કહ્યું છે. બ્રુનાલે, મૈં જ ગાયને ય: સપુરીજેશ દ્યુત ।’ એટલે તને સશય છે કે જીવ જેવા આ ભવે હાય તેવા જ પરભવમાં પણ થાય છે કે નહિ, કારણ કે તું પ્રથમ વાકયનુ' તાપ એવુ' સમજે છે કે ભવાન્તરમાં પણ જીવસદૃશ્ય જ રહે છે, અને ખીજા વાકચનુ તાત્પ તું એમ સમજે છે કે ભવાન્તરમાં પૈસાદૃશ્ય સ'ભવે છે. આથી વેદવાકયોમાં પરસ્પર વિરોધ હોવાથી તને સશય થયેા છે. પણ એવેાસ'શય તારે કરવો જોઈ એ નહિ. તુ' તે વાકયોના જે અ સમજે છે તે વસ્તુતઃ તેના અર્થ નથી. હું તને તેઓના ખરા અર્થ બતાવીશ, પછી તને સ′શય નહિ રહે. (૧૯૭૨) ઇહુ–પરલાકના સાદશ્ય વૈસાદશ્યના સશય પ્રથમ તે તારા ભ્રમ નિવારવા આવશ્યક છે. તુ' એમ સમજે છે કે કારણ જેવુ' જ કાય હાય છે; જેમ યાંકુર, યવખીજ સદેશ જ હાય છે. એટલે કારણ સદા કાર્યો તું એમ માનવા લલચાય છે કે પરભવમાં પણ જીવ આ ભવના જેવા જ થાય છે. પણ તારી આ સમજ અયુક્ત છે. (૧૯૭૩) સુધર્માં—હા, પ્રભુ ! આપે મારા મનની વાત તે બરાબર કહી દીધી, પણ તેમ માનવુ" અયુક્ત શા માટે છે ? ૧. પુરુષ મરીને પરભાવમાં પણ પુરુષ જ બને છે, અને પશુ મરીને પણ પશુ જ થાય છે. ૨. જેને મલહિત ખાળવામાં આવે છે તે શૃગાલરૂપે જન્મે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy