Book Title: Dharmakathanuyoga Part 1
Author(s): Kanhaiyalal Maharaj, Dalsukh Malvania
Publisher: Agam Anuyog Prakashan
Catalog link: https://jainqq.org/explore/001952/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ धर्माच्या नुयोग [ ગુજરાતી અનુવાદ 1 સંકલન કર્તાઅનુયોગ પ્રવર્તક મુનિશ્રી કનૈયાલાલજી ‘કમલ પંડિત દલસુખભાઈ માલર્વાણયા પ્રકાશક આગમ અનુયોગ ટ્રસ્ટ, અમદાવાદ. Page #2 -------------------------------------------------------------------------- ________________ 8 Page missing in Original Book Page No. 56 to 64 missing Page #3 -------------------------------------------------------------------------- ________________ ॐ अहँ શ્રી ફતેહ-પ્રતાપ-ગુરુદેવ સ્મ્રુતિષ્પ આગમ અનુયોગ ગ્રંથ-૧ 9666.666aviame ધર્મસ્થાનુયોગ ગુજરાતી ભાષાન્તર [ પ્રથમ–દ્વિતીય સ્કંધ ] • સક્લનર્તા : અનુયાગપ્રવર્તંક મુનિશ્રી કહૈયાલાલ ‘કમલ’ અને પંડિત દલસુખભાઈ માલવિયા : અનુવાદક : ડૉ. રમણીકલાલ મનસુખભાઈ શાહ અધ્યક્ષ, પ્રાકૃત વિભાગ, લા, દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામ`દિર, અમદાવાદ : પ્રકાશક : શ્રી બળદેવભાઈ ડાસાભાઈ પટેલ પ્રમુખ, આગમ અનુયોગ ટ્રસ્ટ અમદાવાદ-૧૩ . For Private Personal Use Only 26.5 Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક બળદેવભાઈ ડોસાભાઈ પટેલ પ્રમુખ, આગમ અનુગ ટ્રસ્ટ ૧૫, સ્થાનકવાસી સોસાયટી, નારણપુરા ક્રોસિંગ, અમદાવાદ-૩૮૦૦૧૩ પ્રથમ આવૃત્તિ વીર નિર્વાણ સંવત ૨૫૧૩ વિક્રમ સંવત ૨૦૪૩ ઈસ્વી સને ૧૯૮૭ 9 પ્રકાશન પર્વ મહાવીર-જયંતી ૧૨ એપ્રિલ, ૧૯૮૭ NEW PRICE : Rs. 400/ મુક ઉમિયા પ્રિન્ટરી નારણપુરા ગામ અમદાવાદ-૩૮૦ ૦૧૩ ફોન : ૪૬૧૬૨૭ Page #5 -------------------------------------------------------------------------- ________________ le Baabec e encronacaranaroronors anesooney Published in memory of Rev. Gurudeva Fateh-Pratap Agama Anuyoga No. 1 ancavanounamunua DHARMAKATHANUYOGA GUJARATI TRANSLATION [ Part 1 & 2] Compilers Anuyoga-Pravartaka Muni Sri Kanhaiyalal 'Kamal' & Pandit Dalsukhbhai Malvania Translator Dr. Ramaniklal Mansukhlal Shah Head, Prakrit Department, L. D. Institute of Indology, Ahmedabad Publishers Agama Anuyoga Trust AHMEDABAD-13 Page #6 -------------------------------------------------------------------------- ________________ O Agama Anuyoga Publication No. 1 0 Compilers : Anuyoga-Pravartaka Muni Sri Kanhaiyalal 'Kamal' Pandit Dalsukhbhai Malvania Translator : Prof. Dr. Ramaniklal Mansukhbhai Shah Head, Prakrit Department, L. D. Institute of Indology, Ahmedabad-9 O First Edition : Vir Nirvana Samvat 2513 Vikram Samvat 2043 A. D. 1987 NEW PRICE : Rs. 400/ Publishers : Baldevbhai Dosabhai Patel, President, Agama Anuyoga Trust, 15, Sthanakvasi Society, Naranpura Crossing, Ahmedabad-380 013 Printers : Umiya Printery Naranpura Village Ahmedabad-380 013 Phone : 461627 Page #7 -------------------------------------------------------------------------- ________________ સમર્પણુ ગુરુદેવ ! સર્વ પ્રથમ અક્ષર-બાધની પછી આગમ-અધ્યયન અને આગમઅનુયાગ સકલનના આપ જ પ્રબળ પ્રેરક રહ્યા છે. એ અનંન ઉપકાર માટે આ અંતેવાસી સદૈવ આપશ્રીના કૃતશ રહેશે. ગુરુદેવ ! છે. જો પ્રસ્તુત ધર્મ કથાનુયાગનું સ`કલન આપની જ અસીમ કૃપાના પ્રસાદ આ સંકલન આપના જ કરકમળામાં સમર્પિત કરી શકયો હોત ત અસીમ આનંદ અનુભવત, પરંતુ હવે તેા આપની સ્મૃતિમાં સમર્પિત કરીને જ સાષ પામુ` છું. For Private Personal Use Only અનેવાસી મુનિ કહૈયાલાલ કમલ’ ************************************************** *************** ************************ Page #8 -------------------------------------------------------------------------- ________________ Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકના બે બોલ ભગવાન મહાવીર સ્વામીએ અંત સમયે આપેલ હિતકારી ઉપદેશમાં કહ્યું છે કે “માનવ ભવ અત્યન્ત દુર્લભ અને અમૂલ્ય રત્નચિંતામણિ જેવો છે.” માનવ દેહ તે ઘણું જીવો પામે છે. પરંતુ “માનવતા”—એક્ષપ્રાપ્તિ માટેનું અતિ દુર્લભ અંગ જીવને સ્વપુરુષાર્થ વગર પ્રાપ્ત થતું નથી. તે માટે દીવાદાંડી સમાન આ “ધર્મકથાનુગ” પુસ્તક બની રહે તેવી શુભ ભાવના છે. આપણું અધ્યાત્મતત્ત્વના અસ્તિત્વનું પ્રથમ તેમ જ અંતિમ ચરણ એકમાત્ર આગમ જ છે. સાધનાના આ સેતુ દ્વારા જ આપણે ભવસાગરને પાર કરી શકીશું. આ આગમોમાંથી વર્ગીકરણ કરીને આ પુસ્તક “ધમ કથાનુયોગ” ભાગ-૧ની ગુજરાતી આત્તિ વાંચકોની સેવામાં પ્રસ્તુત કરતાં અમે ખૂબ જ પ્રસન્નતા અને સંતોષ અનુભવીએ છીએ. અનેક સૈકાઓથી સ્વાધ્યાયશીલોને જિજ્ઞાસા હતી તેની પૂર્તિ કરવા આ મહાન ભગીરથ કાર્ય અનુગ પ્રવર્તક પ્રચંડ પુરુષાથી સૌમ્ય સ્વભાવી પંડિતરત્ન મુનિ શ્રી કનૈયાલાલજી “કમલ” મ. સા.એ હાથમાં લીધું. તેઓ છેલ્લાં પચીસ વર્ષોથી આ કાર્યમાં લીન છે. જેના આગમોમાંથી વિષયાનુસાર સંકલનકાર્ય ઘણું જ કઠીન અને શ્રમસાધ્ય છે. પૂ. “કમલ” મુનિ મ. સાહેબે પ્રથમ “ગણિતાનુયોગ”નું સંપાદન કાર્ય કરેલ. તે પુસ્તકની માંગણી દેશવિદેશમાં ઘણી જ રહી. પૂજ્યશ્રી પાસે આગમોનું આગવું જ્ઞાન અને સૂઝ અમને જોવા મળી. તેનાથી પ્રભાવિત થઈ અમોએ સૌના સહિયારા સાથ સહકારથી આગમ અનુગ ટ્રસ્ટ ની સ્થાપના કરી. ધર્મકથાનયોગ” ભાગ ૧-૨ (હિન્દી આવૃત્તિ) અને “ગણિતાનુગ” (હિન્દી આવૃત્તિ) ઉપરક્ત ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થઈ ગયેલ છે. વાંચકેના હાથમાં ઉપરોકત પુસ્તકોની એક પણ ગુજરાતી આવૃત્તિ અણધાર્યા સંજોગોને લીધે ધારેલ સમયે મૂકી શક્યા નથી તે બદલ ઘણે જ ખેદ છે. અમો હૃદયથી સહુની ક્ષમા માંગીએ છીએ. આજે ધર્મકથાનુગ” ભાગ-૧ ની ગુજરાતી આવૃત્તિ પ્રકાશિત કરતાં અત્યંત આનંદ અને સંતોષ અનુભવીએ છીએ. તેને બીજો ભાગ પણ નજીકના સમયમાં પ્રકાશિત કરવાની અમારી ભાવના છે. હાલમાં “ચરણાનગ” ની હિન્દી આવૃત્તિનું સંપાદન કાર્ય ચાલુ છે. અને છાપવાનું કામ અડધા સુધી થઈ ગયેલ છે. સાથે સાથે તેનું ગુજરાતી ભાષાંતર પણ પરમ વિદુષી બા.બ્ર. મહાસતીજી શ્રી મુક્તિપ્રભાછ કરી રહ્યાં છે. આવા અમૂલ્ય ગ્રંથો પ્રાપ્ત થવા ઘણું જ મુશ્કેલ છે. પૂજય “કમલ” મુનિ મ. સા. ની તબિયત સારી રહેતી ન હોવા છતાંય તેમની શાસ્ત્ર પ્રત્યેની લગનથી “ચરણનુગ” તથા “દ્રવ્યાનુયોગ” ના સંકલન અને સંશોધનકાર્યમાં અવિરતપણે પુરુષાર્થ કરી રહ્યા છે. પૂજય શ્રીની સાથે સેવાભાવી શિષ્ય શ્રી વિનયમુનિજી “વાગીશ” ની સેવા પણ ખરેખર પ્રશંસનીય છે. સાથે સાથે આ કાર્ય માં બા. બ્ર. પૂ. મુક્તિપ્રભાજી, બા.બ્ર. પૂ. દિવ્યપ્રભાજી જેઓએ પીએચ.ડી. ની ડિગ્રી પ્રાપ્ત કરી છે તેવાં વિદુષી સાધ્વીજી તેમ જ તેમની સાથેના મ. સ. અનુપમાછ, મ. સ. ભવ્યસાધનાજી, મ. સ. વિરતિસાધનાજીએ જે અથાગ મહેનત કરી છે તે ભૂલી શકાય તેમ નથી. તેઓના સાથ સહકાર વગર આ કાર્ય શક્ય ન બનત. આ કાર્યમાં વ્યાકરણવિશારદ પૂ. મુનિ શ્રી મહેન્દ્રઋષિજી મ. સા. (ખંભાતસંપ્રદાય)નો ઘણે જ સહયોગ મળે છે તે બદલ તેમના ઋણી છીએ. શ્રી હિંમતલાલ શામળદાસ શાહે તેમની વૃદ્ધાવસ્થા હોવા છતાં પણ જવાનને શરમાવે તેવા અત્યંત ઉત્સાહભેર આ કાર્યને સરળ બનાવ્યું છે તે બદલ તેમને ઘણું ઘણું જ આભાર. Page #10 -------------------------------------------------------------------------- ________________ પાકૃત ભાષાના પ્રાધ્યાપક શ્રી રમણીકભાઈ એમ. શાહે તેમને અમૂલ્ય સમય કાઢીને આ વિશાળ ગ્રંથનું ગુજરાતી ભાષાંતર કરી આપ્યું તે બદલ તેમના ઘણું જ આભારી છીએ. આ ગ્રંથનું છાપકામ સ્વચ્છ અને સમયસર કરી આપવા બદલ ઉમિયા પ્રિન્ટરીના સંચાલક શ્રી દશરથભાઈ પટેલના આભારી છીએ. આ ગ્રંથના બુક બાઈડિંગ, બ્લેક વ. બનાવવાની જહેમત બદલ મૂકસેવક શ્રી જાદવજીભાઈ મેહનલાલના આભારી છીએ. આ અમૂલ્ય ગ્રંથનાં સર્વ કાર્યોમાં નામી-અનામી જે કેઈએ સહકાર આપે છે તે સર્વના આભારી છીએ. સઘળા દાતાઓના તેમ જ આગમ અનુગ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત અનુગ પુસ્તકે માટેના અગાઉથી ગ્રાહક થવા માટેના સર્વને આ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ તરફથી અમો હાર્દિક આભાર માનીએ છીએ. આપ સૌના સહકાર દ્વારા અનુયોગ પ્રકાશન કાર્યમાં અમને અત્યંત હૂંફ, બળ અને ઉત્સાહ વધે છે. ધર્મકથાનુયોગ” માં મહાપુરુષો દ્વારા પ્રસ્તુત યોગબળ આપણું સહુનું કલ્યાણ કરે એ જ શુભકામના. આગમ અનુગ ટ્રસ્ટ બળદેવભાઈ ડોસાભાઈ પટેલ પ્રમુખશ્રી સંઘવી જયંતીલાલ ચંદુલાલ-માનદ મંત્રી Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રાફિકથન અનોગ-પ્રાચીન અને અર્વાચીન વ્યાખ્યા પદ્ધતિ : અતીતમાં આગમોના પ્રત્યેક ગદ્ય-પદ્ય સૂત્રની વ્યાખ્યા અનુગચતુષ્ટય અનુસાર ચાર પ્રકારે કરવામાં આવતી હતી. આ પ્રમાણે કરવામાં આવેલી કિલષ્ટ વ્યાખ્યાઓની વાચને વિશિષ્ટ પ્રજ્ઞાસમ્પન ભુતધરો જ આપી શકતા હતા અને તેને વિચક્ષણ વિનયી જ ગ્રહણ કરી શક્તા હતા, આથી આ પ્રાચીન પદ્ધતિ દુર્ગમ હતી. અવસર્પિણી કાળના પ્રભાવથી ધારણ શક્તિને કમશઃ હાસ થતો ગયો અને એનાથી ચતુવિધ અનુગ વ્યાખ્યાની નિપુણતા અને ક્ષમતા તથા વિનયજનેની ગ્રહણશીલતા પણુ ક્રમશઃ ક્ષીણ થતી ગઈ, બાકી રહી ગઈ કેવળ પ્રત્યેક સૂત્રગત પ્રમુખ અનુગાનુસાર વ્યાખ્યા કરવાની અર્વાચીન સુગમ પદ્ધતિ. આગામોમાં અતનિહિત પ્રમુખ અનુયોગ : ઉપલબ્ધ આગમોમાં કયા કયા આગમમાં કેટલા કેટલા અનુયોગ અંતનિહિત છે અર્થાત્ કયા કયા આગમમાં એક, બે, ત્રણ કે ચાર અનુગ છે તે જાણવા માટે સામાન્ય રીતે નીચેનું વગીકરણ પર્યાપ્ત અને ઉપયોગી થશે. આગમ–અગ–વગીકરણ ૧, ચરણુંનુગ ૨. દ્રવ્યાનુગ ૩. ગણિતાનુયોગ ૪. ધર્મસ્થાનુયોગ ૧ વ્યવહાર સૂત્ર ૧ પ્રજ્ઞાપના ૧ ચન્દ્રપ્રજ્ઞપ્તિ ૧ જ્ઞાતાધર્મકથા ૨ બહત્કલ્પ સૂત્ર ૨ નંદીસૂત્ર ૨ સુર્યપ્રાપ્તિ ૨ ઉપાસકદશા ૩ દશાશ્રુતસ્કંધ ૩ છવાભિગમ ૩ જંબૂદીપ પ્રાપ્તિ ૩ અંતકૃદશા ૪ નિશીથસૂત્ર ૪ અનુયેશદ્વાર ૪ અનુત્તરપપાતિકદશા ૫ પ્રશ્નવ્યાકરણું ૫ વિપાકદશા ૬ દશવૈકાલિક ૬–૧૦ નિરયાવલિકા ૭ આવશ્યક સૂત્ર આદિ પાંચ ઉપાંગ ૧૧ રાજપ્રશ્નીયા બાકીના સાત આગમોમાં કોઈમાં બે, કઈમાં ત્રણ અને કઈમાં ચારે અનુગે છે. અનુગ વગીકરણ : એક સમસ્યા (૧) અગિયાર આગમાંના પ્રત્યેક આગમના પ્રત્યેક ગદ્ય-પદ્ય સૂત્રનું અનુગાનુસાર પૃથકકરણ કરીને તેમનું વિધ્યાનુક્રમથી વગીકરણ કરવું (૨) વિભિન્ન પ્રકાશન સંસ્થાઓ દ્વારા પ્રકાશિત પ્રત્યેક આગમને સંસ્કરણમાં સૂત્રાંકની ભિન્નતા (૩) “ભાવ” આદિ સાંકેતિક શબ્દના પ્રયોગથી સંક્ષિપ્ત કરેલ પાકૅની પ્રચુરતા - સાંકેતિક શબ્દોનો ઉપયોગવાળા પ્રયોગોની અસમાનતા અને અવ્યવસ્થા - સાંકેતિક શબ્દોથી સૂચિત પાઠના સ્થળનિર્દેશને અભાવ (૪) વાચનાભેદના પાઠ અને પાઠાન્તરોની પ્રચુરતા (૫) આગમોના સંપૂર્ણ શુદ્ધ સંસ્કરણોનો અભાવ અનેક હાથ: અનેક અશુદ્ધિઓ એક યુગ હતું કે જ્યારે હજારો લહિયાઓ લેખન-વ્યવસાયમાં લાગેલા હતા, ધાર્મિક દાર્શનિક અને વ્યાવસાયિક પુસ્તક પત્રાકાર કે વિવિધ ગુટકાકારમાં લખાતા, આવશ્યકતા પ્રમાણે આગ પણ લખાતા કે લખાવાતા. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૦૧ તે યુગના શ્રમણો પિતાના માટે અને અભ્યાસાથીઓ માટે આગમ આદિની પ્રતિએ જાતે લખતા, પરંતુ જરૂરત ઊભી થતાં લહિયાઓ પાસે પણ લખાવવામાં આવતું. કેઈ ગ્રંથની પ્રતિલિપિ કરવાનું જ લહિયાનું કામ હતું. જે પ્રતિ તેને પ્રતિલિપિ કરવા માટે આપવામાં આવતો તેને અનુસરીને નકલ કરવાનું જ તેનું કામ રહેતું; “નકલને અક્કલ નહીં'—આ કહેવત આ યુગની જ દેન જણાય છે. જે લહિયાના અક્ષર સુંદર અને સુવાચ્ય હોય તેને જ લેખન-વ્યવસાય સમૃદ્ધ રહેતો, કારણ કે તે યુગમાં અક્ષર સૌંદર્યની પ્રધાનતા હતી, શુદ્ધ લેખન ગૌણ બની ગયું હતું. કે ઈ એક આગમના લેખનમાં એક લહિયાના હાથે જેટલી અશુદ્ધિઓ થતી તે બધીની પુનરાવૃત્તિ તે તે આગમની પ્રતિલિપિ કરનારના હાથે થતી જ, તદુપરાંત પ્રતિલિપિકારના હાથે થતી કેટલીક નવી અશુદ્ધિઓ પણ તેમાં ઉમેરાતી. આ રીતે અશુદ્ધિઓને પારાવાર થતાં સંશોધન અસાધ્ય બની જતું. જે કઈ સંશોધનને પ્રયત્ન કરે તે પણ અનેક લહિયાઓના હાથે લખાયેલી અનેક પ્રતોનું સંશોધન સર્વથા અસંભવિત હતું, આથી એકાદ બે પ્રતોનું જ સંશોધન થઈ શકતું. અધિક પ્રતિઓ અશ જ મળતી, આથી સ્વાધ્યાય અને પઠન પાઠનમાં તેમને જ અધિક ઉપયોગ થતો. પ્રાચીન જ્ઞાનભંડારોમાં પણ અસંશોધિત પ્રતિએ અધિક અને સંશોધિત પ્રતિઓ અ૯૫ મળી આવે છે. મુદ્રણકળા અને અશુદ્ધિઓ વિકસિત મુદ્રણકળાના આ યુગમાં પણ સર્વથા શુદ્ધ મુદ્રણ બફરીડિંગ કરનારની કર્તવ્યનિષ્ઠા પર આધારિત છે. લહિયાયુગ અને મુદ્રણયુગમાં અંતર માત્ર એટલું જ છે કે લહિયા યુગમાં અનેક હાથ વડે અનેક અશુદ્ધિઓ થતી હતી, મુદ્રણયુગમાં એક હાથે અનેક અશુદ્ધિઓ થાય છે. લહિયાયુગમાં હજાર પ્રતિ હજાર પ્રકારની થતી, મુદ્રણયુગમાં હાજર પ્રતો એકસરખી થાય છે. સંશોધનકાર્ય પહેલાંની જેટલું જ દુષ્કર છે. લહિયાયુગમાં પ્રત્યેક પ્રતિનું શુદ્ધિપત્રક ભિન્ન ભિન્ન રહેતું, મુદ્રણ યુગમાં હજાર પ્રતાનું શુદ્ધિપત્રક એક જ હોય છે. પરંતુ શુદ્ધિપત્રકનો ઉપયોગ કરી પ્રતિને શુદ્ધ કરી સ્વાધ્યાય કરનાર વિરલા જ હોય છે. અશુદ્ધિઓને અભિશાપ મેઘકુમાર મુનિને સંયમમાં સ્થિર કરવા માટે તેના પૂર્વભવનું વર્ણન કરતાં ભગવાન મહાવીરે કહ્યું “હે મેઘ તું તે હતાશ કરનારી વાવત અસહ્ય વેદના સાત દિવસરાત સુધી ભોગવીને, એકસો વીસ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું ત્યારે, અત્યધિક આર્તધ્યાનને વશ થયે તથા દુઃખથી પીડિત થયો અને મરણ સમયે મૃત્યુ પામી આ જ જંબૂદીપના ભારત વર્ષના દક્ષિણાઈ માં ગંગા નામક મહાનદીના દક્ષિણ કિનારે, વિધ્યગિરિની તળેટીમાં એક મદમસ્ત શ્રેષ્ઠ ગંધહસ્તી વડે શ્રેષ્ઠ હસ્તિનીની કુક્ષિમાં હાથીના બચ્ચાના રૂપે ગર્ભમાં આવ્યું. “તg i' સા ાયમિયા નથઇë માતાળ, વસંતભાસંગ્નિ તુમ' વગાથા ” -જ્ઞાતાધર્મ કથા, અ૦ ૧, મેઘકુમાર વર્ણન – ત્યાર પછી તે હાથણીએ નવ મહિના પૂરા થયા એટલે વસંત માસમાં તને જન્મ આપ્યો.' અહીં મૂળ પાઠમાં કહેવામાં આવ્યું કે મેઘકુમારને જીવ હાથણીના ગર્ભમ નવ માસ રહીને હાથીના બચ્ચા રૂપે ઉત્પન્ન થયે. આ પ્રત્યક્ષ-વિરુદ્ધ થન આગમમાં કેવી રીતે આવી ગયું ? કેમ કે, જે કાળનું આ કથન છે તે કાળમાં રાજાઓની ચાર પ્રકારની સેનાઓ રહેતી, જેમાં હાથીઓની પણ એક સેના રહેતી. આથી તે યુગમાં હાથીઓના સામાન્ય જીવનનું જ્ઞાન પ્રાયઃ અનેક લોકોને રહેવું. આથી પ્રત્યક્ષ—વિરુદ્ધ કથનને પાઠ લહિયાઓની બેદરકારીથી જ આવ્યું છે-આમ માનવું તદ્દન યોગ્ય છે. ભગવાન મહાવીર રાજવંશમાં જન્મ્યા હતા, તેઓ હાથીઓના જીવનથી પરિચિત હતા અને જે વખતે મેઘકુમારને દીક્ષિત કર્યો હતો તે સમયે તે તેઓ સર્વજ્ઞ હતા, તેમના મુખેથી આવું પ્રત્યક્ષ—વિરુદ્ધ કથન તદ્દન અસંભવિત છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૧ વર્તમાનકાળે પ્રાપ્ત થતી બધી પ્રતોમાં નવ માસવાળા પાઠ જ મળે છે, કેમ કે બધા લહિયા “મક્ષિકાસ્થાને મક્ષિકા” એ લોકોક્તિ અનુસાર જ લેખન કરે છે. એટલે કઈ પ્રતને આધાર લઈ સંશોધન કરવું ? આ એક સમસ્યા છે. પણ આ સમસ્યાનું સમાધાન અશકય નથી – આધુનિક પ્રાણિવિજ્ઞાનના ગ્રંથે જોઈને નિર્ણય કરી શકાય. મનુષ્ય સ્ત્રીના ગર્ભકાળમાં અને હાથણીના ગર્ભકાળમાં સમાનતા નથી. એ નિશ્ચિત છે કે અંતર પણ એટલું અધિક છે કે કોઈ રીતે બનેને સરખા સાબિત કરી શકાય નહીં. આશા છે સ્વાધ્યાયશીલ આગમપાઠી પ્રત્યક્ષ-વિરુદ્ધ કથનનું સંશોધન કરવા માટે પ્રયત્ન કરશે. અવિવેકપૂર્ણ ઉત્તર કેટલાક વિદ્વાને તરત આમ કહી દે છે કે જેવી રીતે મનુષ્ય-સ્ત્રીને સગર્ભાવસ્થાને કાળ સામાન્ય રીતે નવ મહિના અને ઉપર થોડા દિવસને હેાય છે, પરંતુ અપવાદરૂપે સાત કે આઠ મહિને પણ પ્રસવ થાય છે અને પૂર્ણ સશક્ત ન હોવા છતાં બાળક જીવિત રહે છે તે જ રીતે તે હાથીના બચ્ચાને જન્મ નવ મહિને થઈ ગયે હશે. આવો ઉત્તર સાચે જ પર્યાપ્ત જ્ઞાનના અભાવને સૂચક છે, કારણ કે અપવાદરૂપે પણ એક બે માસ પૂર્વ પ્રસવ થવો સંભવિત છે પરંતુ પૂર્ણ ગર્ભસ્થિતકાળથી અર્ધો કાળ વીત્યે કે તેની પણ પૂર્વે જે ગર્ભ બહાર આવી જાય તે શું તે પૂર્ણ વિકસિત હોઈ શકે ? સ્વસ્થ અને જીવિત રહી શકે ? હાથણીને ગર્ભાવસ્થાને કાળ જેટલું હોય છે તેના અર્ધા ભાગથીય કમ નવ માસ હોય છે, આથી ઉપરોક્ત અવિવેકપૂર્ણ ઉત્તર સર્વથા અસંગત છે. સામાન્ય વિજ્ઞાનના જ્ઞાન રહિત વર્તમાનકાળના પરંપરાવાદી કૃતધર તો આવા પ્રત્યક્ષ-વિરોધી પાઠો સંબંધ ઊહાપોહ પણ કરવા ઈચ્છતા નથી. આશ્ચર્ય તે એ વાતનું છે કે વર્તમાન સમયે પ્રકાશિત થઈ રહેલા જેનામોનાં નવાં સંસ્કરણોમાં અને અદ્યાવધિ બનેલા આગમ-મંદિરોમાં પણ આ પ્રત્યક્ષ-વિરોધી પાઠ પ્રવેશી ગયેલ છે. સંકલન પદ્ધતિ બધા આગમોનાં શુદ્ધ સંસ્કરણ તૈયાર કરીને પછી ધર્મ કથાનુયોગનું સંકલન કરવું અમારે માટે સંભવિત ન હતું, કારણ કે બધા આગમોનાં શુદ્ધ સંસ્કરણે તૈયાર કરવાનું કામ ચિરકાળસાધ્ય અને અત્યંત શ્રમસાધ્ય કોમ છે. શું બધા આગમોની પ્રતિઓ અશુદ્ધ છે? આવો પ્રશ્ન કેઈ પણ વ્યક્તિ પૂછી શકે છે. તેનું સમાધાન નવાંગી ટીકાકાર આચાર્ય અભયદેવ સુરિ સ્વયં પિતાના અનુભવથી પિતાના શબ્દોમાં જ આપી ગયા છે. જુઓ – सत्सम्प्रदायहीनत्वात् सदूहस्य वियोगतः । સર્વ-સ્વ-ર-શાસ્ત્રાગારદ્ભૂતેશ્વ છે કે હું वाचनानामनेकत्वात्, पुस्तकानामशुद्धितः । सूत्राणामतिगाम्भीर्याद् , मतभेदाश्च कुत्रचित् ।। २ ૧. સસંપ્રદાય પ્રાપ્ત ન થવાથી અર્થાત્ સૂત્રાર્થના સમ્યફ જ્ઞાતા ગુરુજનેની પરંપરા ટકી ન રહેવાથી ૨. યથાર્થ તર્કસંગત અર્થ પ્રાપ્ત ન થવાથી ૩. અનેક વાચનાઓ મળવાથી ૪. પુસ્તકે અશુદ્ધ હોવાથી ૫. સૂત્રે અતિ ગંભીર હોવાથી ૬. અર્થવિષયક મતભેદ હોવાથી આવા સંગેમાં પં. દલસુખભાઈ માલવણિયાની સલાહથી પ્રસ્તુત ધર્મકથાનુગના પાઠનું સંકલન “સત્તાગમે’ અને “અંગસુત્તાણિની મુદ્રિત પ્રતિઓના કટિંગ પરથી કરવામાં આવ્યું છે. આ પદ્ધતિ અપનાવવાનો મુખ્ય હેતુ એ હતો કે અલ્પ સમયમાં અધિક કાર્ય થઈ શકે. વાસ્તવમાં આનાથી વધુ સરળ અને સગવડવાળી બીજી કોઈ પદ્ધતિ હતી જ નહીં. પરંતુ આ પદ્ધતિએ સંકલિત કરેલ ધર્મકથાનુયોગના મૂળ પાઠીમાં કેટલીક ત્રુટિઓ પણ રહી ગઈ છે, એને ખ્યાલ અમને અનુભવે આવ્યો. Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ત્રુટિ રહી જવાનું મુખ્ય કારણ છે ‘સત્તાગમે' અને ‘અંગસુત્તાણિ'ની મુદ્રિત પ્રતિ, આગમેાનું પરિશીલન કરનાર ઘણા વિદ્વાનેએ અનુભવ્યું હશે કે 'સત્તાગમે'ના ખે ભાગેામાં પૂરા બત્રીશ આગમે સંપૂર્ણ મૂળ પાઠ છે. તેના સંપાદક શ્રી પુભિકખુ પેાતાની એક સ્વત ંત્ર વિધારધારા ધરાવનાર વ્યક્તિ હતા. તેમણે પેાતાની માન્યતાથી વિપરિત જેટલા પાઠ જૈનાગમામાં જોયા તે બધા પર કાતર ચલાવી મૂળમાંથી અલગ કરી નાખ્યા. અન્યાન્ય સંસ્થા દ્વારા પ્રકાશિત આગમેાના મૂળ પાઠ અને સત્તાગમે'ના મૂળપાઠ આ કારણે અક્ષરશઃ મળતા નથી. ‘અંગસુત્તાણિ'ની સંપાદનપદ્ધતિ પણ એક સ્વતંત્ર પદ્ધતિ છે. આથી ધર્માંક્થાનુયાગમાં સંકલિત મૂળપાઠ અન્ય સંસ્કરણ્ણાના મૂળ પાઠે સાથે અક્ષરશઃ મળતા નથી. સુત્તાગમે' અને અંગસુત્તાણિ'ના ઉપયોગનું મુખ્ય કારણ હાલના સમયમાં ‘સુત્તાગમે' એક જ એવું સંસ્કરણ છે કે જેમાં પૂરા બત્રીશ આગમેાના મૂળ પાઠ બે ભાગેામાં જ જ મળી રહે છે. આ લઘુકાય ગ્રંથરાજ આગમાનું અભૂતપૂર્વ સ ંસ્કરણ છે—એમ કાઈ કહે તેા તેમાં કઈં અતિશયાક્તિ નથી, ‘અંગસત્તાણિ'ના ત્રણ ભાગામાં અગિયાર અંગે સમાવાયાં છે, એના સિવાય બીજું એક પણ સંસ્કરણ ઉપલબ્ધ નથી કે જેમાં બધા આગમા સાથે મળે, અનુયાગાના સ`કલન અને વર્ગીકરણ માટે આ બે સંસ્કરણા જ સુલભ હતાં. આથી એમને જ અધિકાધિક ઉપયાગ કરવામાં આવ્યા છે. અનુવાદનુ પરિશીલન સંપૂર્ણ ધર્મ કથાનુયોગને ગુજરાતી અનુવાદ ડા. રમણીકભાઈ એમ. શાહે કર્યો છે. તેઓ લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદમાં પ્રાકૃત અને જૈનીઝમના સશેાધક-અધ્યાપક છે. પં. દલસુખભાઈ માલવણિયાની સલાહ અનુસાર તેમને ધ કથાનુયાગના અનુવાદક તરીકે નિયુક્ત કરવામાં આવેલા, સ્વાસ્થ્ય પ્રતિકૂળ હાવાથી અનુવાદનું વાચન ન હું કરી શકયો કે ન ૫. દલસુખભાઈ માલવિયા પણ કરી શકયા. મને આશા છે, અનુવાદકે પૂરી નિષ્ઠાથી કાર્ય કરેલ છે. છતાં પણ આગમાના સ્વાસ્થ્યયિશીલ પાઠકે અનુવાદનું વાચન કરતી વેળા કાંય કાઈ સંશાધનપાત્ર સ્થળ જુએ તેા ટ્રસ્ટના સરનામે સૂચના લખી. મેકલે જેથી દ્વિતીય સસ્કરણમાં સંશાધન કરવા પ્રયત્ન કરી શકાય. દૃષ્ટિવાદના વિચ્છેદ : ધ કથાનુયોગના હાસ બારમા અ`ગ દૃષ્ટિવાદના પાંચ વિભાગ છે, તેમાં ચોથા વિભાગનુ નામ અનુયાગ છે. એના એ ભાગ છે—૧. મૂલ પ્રથમાનુયાગ અને ૨. ગડિકાનુયાગ, નંદીસૂત્રમાં મૂલ પ્રથમાનુયાગની વિષય-સૂચિ આપવામાં આવેલી છે, જે કાળે આ સૂચિ આપવામાં આવી તે કાળે મૂલ પ્રથમાનુયેાગ કેટલે વિચ્છિન્ન થયેલ અને કેટલે શેષ રહેલ તે જાણવાનું આજે કાઈ સાધન નથી. પ્રથમાનુયાગ ધર્મ ક્થાનુયોગના જ બીજો પર્યાય છે. ચારે અનુયોગામાં પ્રથમ અનુયોગ ધર્માંકથાનુયોગ છે, મૂલ વિશેષણ એ વાતનુ' સૂચક છે કે ધર્મ કથાઓનુ' મૂળ અરિહંત ભગવ ંતાની કથા છે. મૂલ પ્રથમાનુયાગની વિષયસૂચિ ૧. અરિહંત ભગવંતાના પૂર્વ ભવે, ૨. દેવલોકમાં જવુ', ૩. દેવભવમાં આયુ, ૪. દેવલાકમાંથી ચ્યવન, ૫. તીર્થંકરભવમાં જન્મ, ૬. અભિષેક, ૭. રાજ્યશ્રી, ૮. પ્રત્રજ્યા, ૮. ઉગ્રતપ, ૧૦, કેવલજ્ઞાનેપત્તિ, ૧૧. તીર્થં પ્રવર્તીન, ૧૨. શિષ્યસંપદા, ૧૩. ગણુ અને ગણધર, ૧૪. શ્રમણેા, ૧૫. આર્યાએ, ૧૬. પ્રવર્તિની, ૧૭. ચતુર્વિધ સ'ધ પ્રમાણુ, ૧૮. જિનકલ્પીઓ, ૧૯. મન:પર્યવજ્ઞાનીએ, ૨૦. અવધિજ્ઞાની, ૨૧. સમ્યક્ શ્રુતજ્ઞાનીઓ, ૨૨. વાદીએ, ૨૩. અનુત્તર વિમાનેમાં ઉત્પન્ન થનારા, ૨૪. ઉત્તર વૈક્રિય કરનાર મુનિઓ, ૨૫, સિદ્ધ થનારા, ૨૬. સિદ્ધિપથના દેશક, ૨૭. પાદે પગમનકાળ, ૨૮. કેટલાક ભક્તને છેદ કરીને અન્ત કરનારા, ૨૯, અજ્ઞાન અંધકારથી સર્વથા મુક્ત અનુત્તર મેાક્ષ સુખ પ્રાપ્ત કરનારા. આવા અનેક ભાવ! મૂલ પ્રથમાનુયાગમાં કહેવાયા છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૩ આ વિષયચિ પ્રમાણે એક પણ અરિહંત ભગવંતની જીવનજ્યા ઉપલબ્ધ આગમમાં નથી. ગડિકાનુગની વિષયસૂચિ ૧. કુલકરચંડિકા, ૨. તીર્થકરચંડિકા, ૩. ચક્રવતીચંડિકા, ૪, દશારચંડિકા, ૫. બલદેવગડિકા, ૬. વાસુદેવચંડિકા, ૭. ગણધરચંડિકા, ૮. ભદ્રબાહુ ચંડિકા, ૯, તપ કર્મ નંડિકા, ૧૦. હરિવંશ ચંડિકા, ૧૧. ઉત્સર્પિણુ ગંડિકા, ૧૨. અવસર્પિણી ચંડિકા, ૧૩. ચિત્રાન્તરગંડિકા, દેવ-મનુષ્ય-તિયચ-નારક ગતિ. આ ચારે ગતિઓમાં પરિભ્રમણ તથા વિવિધ પ્રકારના સંસારમાં ભ્રમણ. વિષયસૂચિમાં વ્યક્રમ ૧. ગણુધરગડિકાનું નામ તીર્થકરગઠિકા પછી તરત આવવું જોઈએ. ૨. હરિવંશચંડિકાનું નામ દશાગડિકા પૂર્વે આવવું જોઈએ. ૩. વાસુદેવચંડિકા પછી પ્રતિવાસુદેવગડિકાનું નામ જોઈએ. પ્રતિવાસુદેવચંડિકાનું નામ આ સૂચિમાંથી સર્વથા લુપ્ત કેવી રીતે થઈ ગયું ? આ પ્રશ્ન ઉપેક્ષણીય નથી. મારુ અનુમાન એવું છે કે આ બુકમ લહિયાઓએ કરેલા છે. આગમ હોવાથી સામાન્ય વાચકે આ વ્યુત્ક્રમે વિશે કંઈ વિચારવાનું આવતું નથી અને પ્રબુદ્ધ વાચકે તેમની ઉપેક્ષા કરે છે કેમ કે તેઓ જાણે છે કે એમનું યથાક્રમ હેવું હવે અસંભવિત છે. ધર્મકથાનુગ કૃશ થઈ ગયો સમવાયાંગ અને નંદીસત્રમાં આગમોને સંક્ષિપ્ત પરિચય આવે છે. તેમાં છઠ્ઠા અંગ જ્ઞાતાધર્મકથાને સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે–આ અંગના બે શ્રુતસ્કંધ છે, ઓગણીસ અધ્યયન છે, એગણીસ ઉદ્દેશક છે ઇત્યાદિ. ધર્મકથાના દશ વર્ગ છે, પ્રત્યેક ધર્મ કથામાં પાંચસો પાંચસો આખ્યાયિકાઓ છે. પ્રત્યેક આખ્યાયિકામાં પાંચ પાંચસે ઉપાખ્યાયિકાઓ છે. પ્રત્યેક ઉપાખ્યાયિકામાં પાંચસો આખ્યાયિકા-ઉપાખ્યાયિકાઓ છે. આ રીતે સાડા-ત્રણ કરોડ કથાઓ આ અંગમાં હતી. કાળબળે આ કથાકેશ આજે કેટલે કૃશ થઈ ગયા છે ! વાચક અનુમાન કરી શકે છે. આ પરિચય પાઠમાં એક પણું વાક્ય એવું નથી જે પ્રત્યેક શ્રુતસ્કંધના પૃથક પૃથક અધ્યયનનું સૂચક હેય. દ્વિતીય શ્રુતરકંધના દશ વને પરિચય આપીને પછી પ્રથમ શ્રુતસ્કંધના ઓગણીસ અધ્યયનનું નિદર્શન છે, આ યુક્રમ જોઈને એવું અનુમાન થાય છે કે આ સંક્ષિપ્ત પરિચય પાઠનાં કેટલાંક વાક્યો આગળપાછળ થઈ ગયાં છે આથી આમ બન્યું છે. સમવાયાંગમાં સંકલિત જ્ઞાતાધર્મકથાના પરિચય પાઠમાં દ્વિતીય શ્રુતસ્કંધ અંતર્ગત ધર્મકથાઓના દશ વર્ગોના પાઠ ક્રમાનુસાર છે, જ્યારે નંદીમાં આ જ પાઠમાં વ્યુત્ક્રમ થયેલ છે આ રીતે વ્યક્રમથી લખાયેલા અનેક પાઠ આગમમાં છે. શ્રદ્ધાળુ સ્વાધ્યાયશીલ વાચકે માટે એમનું સંશોધન અત્યાવશ્યક છે. જનાગનાં પદ અને વેદમંત્રોનું પરિમાણ જ્ઞાતાધર્મકથાના આઠમાં અધ્યયનમાં ભગવતી મલ્લીનું કથાનક છે. એક દિવસ રાજમહેલમાં ચોખા પરિવ્રાજિકા આવી. તે ઋફ-યજ આદિ ચારે વેદોની જ્ઞાતા હતી. અન્ય અનેક કથાનકોમાં પણ ચારે વેદોના નામોના ઉલેખ છે, પરંતુ તે બધાં કથાનકે ભગવતી મલ્લીના કથાનક પછીનાં છે. ભગવતી મલીને સમય વર્તમાનકાળથી ૬૫૮૬૭૫૦ વર્ષ પૂર્વેને છે. એટલે આ તે સ્વતઃસિદ્ધ છે કે એટલાં વર્ષ પૂર્વે પણ વેદ હતા. જે ભગવાન ઋષભદેવના સમયમાં જ અન્ય અનેક દર્શનેને પ્રાદુર્ભાવ થઈ ગયા હતા, તે વેદને પણ પ્રાદુર્ભાવ થઈ ગયો હશે ? આમાંથી એ ફલિત થાય છે કે વેદ પણ જૈન આગમ જેટલા જ પ્રાચીન છે. આ પરથી એવી જિજ્ઞાસા જાગ્રત થાય છે કે જેવી રીતે જૂનાગમમાં દૃષ્ટિવાદ તથા અગિયાર અંગેનાં બહુસંખ્યક પદે કાળના પ્રભાવથી વિછિન્ન થયાં છે, શું તેવી જ રીતે વેદમંત્રો પણ વિચિછન્ન થયા છે કે એક પણ વેદમંત્ર વિછિન્ન નથી થયો ? પહેલાં હતાં એટલાં જ આજ પણ છે? આ વિષયનું તુલનાત્મક અધ્યયન આવશ્યક છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ ભગવાન ઋષભદેવને સમયમાં જ થયેલ તેમના જ પત્ર મરીચિના જીવનકાળમાં જ અનેક દર્શનને પ્રાદુર્ભાવ થઈ ગયો હત; તેમાં ચારે વેદોનાં નામ છે કે નહીં ? આ અન્વેષણીય છે. ચાર્ય પ્રાપ્તિમાં કતિકા નક્ષત્રથી પ્રારંભાતા નક્ષત્રમંડળને ઉલ્લેખ છે. આ નક્ષત્રમંડળ કેટલા વર્ષ પૂર્વે હતું તે પણ અન્વેષણીય છે. સૂર્ય પ્રાપ્તિમાં પ્રરૂપિત કૃતિકા નક્ષત્રથી પ્રારંભાતું નક્ષત્રમંડળ જે શાશ્વત હોય તે સૂર્ય પ્રાપ્તિ આગમ પણ ગણિપિટકની જેમ શાશ્વત છે, જો અશાશ્વત હેય તે સૂર્ય પ્રજ્ઞપ્તિની સંકલનાને સમય તે કૃતિકાથી પ્રારંભતા નક્ષત્રમંડળને કાળ છે એમ માનવામાં કઈ બાધા છે ? આગમ-મંદિર બન્યાં. આગમોનાં શુદ્ધ સંસ્કરણ ન બન્યાં શાસન-પ્રભાવનાની અનેક યોજનાઓમાં પ્રતિવર્ષ ઉદારતાપૂર્વક ધનરાશિને સવ્યવ જયાં થઈ રહ્યો છે ત્યાં આગમે માટે કોઈ તાણ નથી. આગમ તે જૈનદર્શનના હાર્દ સમાન છે, તેમના સ્થાયિત્વ માટે આગમ-મંદિરનું નિર્માણ એક મહત્ત્વપૂર્ણ આયોજન છે. એ જ રીતે તામ્રપત્ર પર આગમોનું આલેખન પણ ઉપયોગી છે. અત્યાર સુધી કેટલાં આગમ મંદિર બન્યાં છે તેની પૂરી યાદી મારી પાસે નથી. પરંતુ આગમ-મંદિરનાં નિર્માણમાં જેટલી ધનરાશિનો ઉપયોગ કરવામાં આ તેટલા જ ધનથી આગમનાં શુદ્ધ સંસ્કરણે તૈયાર થઈ શકે છે–પ્રકાશન વ્યવસ્થાના વિશેષજ્ઞોને આ મત છે. જે શુદ્ધ કરાયેલ પ્રતે પાઠ જ આગમ-મંદિરમાં અંકિત કરવામાં આવે તો તેમનું આયોજન સફળ બનેએ પાઠેના આધારે જ શુદ્ધ સંસ્કરણે પણ નીકળી શકે. સ્વર્ગસ્થ મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજે આગમનાં શુદ્ધ સંસ્કરણ માટે ભગીરથ પ્રયત્ન કર્યો હતો અને કેટલાંક આગમોનાં શુદ્ધ સંસ્કરણે પ્રકાશિત પણ થયાં હતાં, પરંતુ શાસનદેવોની ઉદાસિનતાના કારણે તે કાર્ય અધૂરું રહી ગયું. હવે તે પૂરું કરવા માટે યોગ્ય મૃતધરનો પ્રયત્ન કયારે શરૂ થશે તે તો કઈ દૈવજ્ઞ જ જાણું શકે. આ માત્ર સંકલન છે આ ધર્મકથાનુયોગમાં અંગ-ઉપાંગાદિ આગમોમાંથી માત્ર ધર્મકથાઓ, કથાશે, રૂપકે, ઉદાહરણે, જીવનપ્રસંગે તથ: ઘટનાઓનું જ સંકલન કરાયું છે. ધર્મ કથાઓના ગદ્ય-પદ્ય મૂળ પાઠ તથા અનુવાદના સંશોધનને સંકલ્પ પહેલાંથી જ ન હતો, કારણ કે એ કાર્ય સમૂહગત શ્રમસાધ્ય હતું. પ્રથમ સંસ્કરણ ઘણા ભાગે સર્વાગ વ્યવસ્થિત થઈ શકતું નથી. સંકલન સંથે સંબંધે સર્વત્ર આ જ અનુભવ થાય છે. વિદ્વજને જુએ છે, મૌલિક સંશોધન સૂચવે છે, તદનુસાર પરિષ્કૃત પરિમાર્જિત સંસ્કરણ તૈયાર થતાં જાય છે. અનુવાદક વિદ્વાનને મૂલાનુસારી અનુવાદ કરવાનું કહેવામાં આવ્યું હતું–તેમાં તેઓ કેટલા સફળ થયા છે એ નિર્ણય તો સ્વાધ્યાયશીલ વાચકે જ કરશે. પ્રસ્તાવના-લેખન વર્તમાન યુવાન શ્રમણોમાં શ્રી દેવેન્દ્રમુનિજી શાસ્ત્રી અદ્વિતીય સાહિત્ય-સૃષ્ટા છે, અનેક સમીક્ષાત્મક ગ્રંથોના લેખક છે, અનેક આગમો અને સંદર્ભ ગ્રંથની ભૂમિકાલેખક છે, તેઓના કેટલાય શોધલેખ પ્રકાશિત થયા છે, છતાં તેઓ પદવીઓથી વિરત છે. તેમની લેખનશૈલી અપ્રતિમ છે. તેમણે જ પ્રસ્તુત ધર્મકથાનુગની સમીક્ષાત્મક ભૂમિકા લખીને આગમકથાઓનું અમૃતપાન કરાવ્યું છે. સ્વાધ્યાયશીલ સાધક તેઓની આ કૃપા માટે સંદેવ આભારી રહેશે. આ ભૂમિકાને ગુજરાતી અનુવાદ ડે. કનુભાઈ વ્રજલાલ શેઠ (રિસર્ચ ઓફિસર, લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ)એ કરેલ છે. સંકલન સહયોગ ધર્મ કથાનુયોગનું છ સ્કંધોમાં વિભાજન તથા શ્રમણ-શ્રમણીઓ અને શ્રાવક-શ્રાવિકાઓનું તીર્થકરોના શાસનકાળ મુજબ ક્રમાનુસાર વગીકરણ કરવાનું શ્રેય સુવિખ્યાત વિદ્વાન પં. શ્રી દલસુખભાઈ માલવણિયાને છે. આ આત્મીય ભાવથી આપેલ સહયોગ બદલ હું તેમને સદૈવ કૃતજ્ઞ છું. શ્રી વિનય મુનિ “વાગીશે' આ સંકલન કાર્યમાં પૂરો સંભવિત સહયોગ આપ્યો છે, આથી તે પણ ધન્યવાદને પાત્ર છે. -અનુયોગ પ્રવર્તક મુનિ કહૈયાલાલ કમલ' Page #17 -------------------------------------------------------------------------- ________________ આગમ અનુગ ટ્રસ્ટ : સહયોગીઓની શુભનામાવલી શેઠશ્રી ચુનીલાલ નરભેરામ મેમોરિયલ ટ્રસ્ટ મુંબઈ શ્રી કાંતિલાલ જીવણલાલ, અમદાવાદ હસ્તે શ્રી મનુભાઈ બેકરીવાલા શ્રી ગુલશન રાયજી જૈન એન્ડ સન્સ, દિલ્હી ગાંધી પરિવાર હૈદ્રાબાદ શ્રી સ્થાનકવાસી જૈન સંઘ, ધાનેરા શ્રી બલદેવભાઈ ડોસાભાઈ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ, શ્રી વિક્રમ કે.ઓ. બેંક, અમદાવાદ અમદાવાદ, હસ્ત, બળદેવભાઈ ડોસાભાઈ પટેલ શ્રી શાંતિલાલ ટી. અજમેરા, અમદાવાદ શ્રી આત્મારામ માણેકલાલ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ શ્રી પાર્વતીબેન શિવલાલ તલકશીભાઈ અજમેરા ટ્રસ્ટ, હસ્તે, બલવન્તલાલ શાંતિલાલ અમદાવાદ. હ. નવનીતલાલ મણીલાલ અજમેરા શ્રી પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ શ્રી શાંતિલાલ અમૃતલાલ વોરા, અમદાવાદ હ. નવનીતભાઈ ચુનીલાલ પટેલ શ્રી કાંતિલાલ મનસુખલાલ શાહ પાળીયાદવાળા, અમદાવાદ શ્રી રમણલાલ માણેકલાલ શાહ, અમદાવાદ શ્રી વાડીલાલ મેહનલાલ શાહ, મુંબઈ હ. સુભદ્રાબેન શ્રી ગિરધરલાલ પુરુષોત્તમદાસ, અમદાવાદ શ્રી હિંમતલાલ શામળભાઈ શાહ, અમદાવાદ : શ્રી જયંતીલાલ ભેગીલાલ ભાવસાર, અમદાવાદ શ્રી પંજાબ જૈન શ્રા સભા, ખાર, મુંબઈ શ્રી દીનુભાઈ ભોગીલાલ ભાવસાર, અમદાવાદ શ્રી માણેકલાલ રતનશી બગડીયા, મુંબઈ શ્રી ચીમનભાઈ ડોસાભાઈ, અમદાવાદ શ્રી રતનકુમારજી જૈન, મુંબઈ શ્રી અમદાવાદ સ્ટીલ સ્ટોર્સ, અમદાવાદ “નિત્યાનંદ સ્ટીલ રોલર મિલ” હ. જયંતિલાલ મનસુખલાલ લેખંડવાળા શ્રી તેજરાજજી રૂપરાજજી બંબ ઇચલકરનજી (મહારાષ્ટ્ર) શ્રી જાદવજીભાઈ મોહનલાલ શાહ, અમદાવાદ હ. માણેકચંદજી રૂપચંદ બંબ ભાદવાવાલે શ્રી ડે. ધીરજલાલ એચ. ગોસલીયા નવરંગપુરા, અમદાવાદ શ્રીમતી સુગનીબાઈ મોતીલાલજી બંબ, હૈદરાબાદ શ્રી કાંતિલાલ પ્રેમચંદ મગફળીવાળા, અમદાવાદ હ. શ્રી ભીવરાજ બંબ પીવાલા શ્રી દ્વાજા ઇન્ડસ્ટ્રીઝ, અમદાવાદ શ્રી રાજમલ રિખબચંદ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈ હ. ધનકુમાર ભોગીલાલ પરીખ હ. સુશીલાબેન રમણીકલાલ મહેતા શ્રી સ્વ. મણીલાલ નેમચંદ અજમેરા તથા સ્વ. કસ્તુરીબેન શ્રી હરિચંદ જયચંદ દેશી વિશ્વ વાત્સલ્ય ટ્રસ્ટ, મુંબઈ મણીલાલના સ્મરણાર્થે શ્રી પ્રેમસૃપ અમદાવાદ “પ્રેમરાજ ગણપતરાજ બેહરા” હ. ચંપકભાઈ મણીલાલ અજમેરા હ. પુરણચંદજી બેહરા શ્રી વરધચંદજી મેઘરાજજી સાકરીયા, સાંડેરાવ શ્રી મેહનલાલજી મુકનચંદજી બાલિયા, અમદાવાદ શ્રી તારાચંદજી ભગવાનજી સાકરીયા, સાંડેરાવ શ્રી જગજીવનદાસ રતનશી બગડિયા, દામનગર (ગુજરાત) શ્રી ગેહરીલાલજી કોઠારી કોઠારી જવેલર્સ, મુંબઈ” ધી કાલુપુર કોમર્શિયલ કો.ઓ. બેંક, અમદાવાદ શ્રી મુલચંદજી જવાહરલાલજી બરડીયા, અમદાવાદ શ્રી માણેકલાલ સી. ગાંધી, અમદાવાદ શ્રી હરીશ સી. જૈન, મુંબઈ શ્રી જશવંતલાલ શાંતિલાલ શાહ, મુંબઈ શ્રી ધીગડમલ મુલતાનજી કાનુગા, અમદાવાદ શ્રી સ્વરિતક કે. પેરેશન, અમદાવાદ શ્રી હિમતલાલ નિહાલચંદ દોશી, વાલકેશ્વર મુંબઈ - હ. શ્રી હસમુખલાલ કસ્તુરચંદ શ્રીમતી સમરતબેન ચત્રભુજ કાંતિભાઈ, મુંબઈ શ્રી વિજય કન્સ્ટ્રકશન કંપની, અમદાવાદ હ. કાંતિભાઈ વેકરીવાલા હ. રજનીકાંત કસ્તુરચંદ શ્રી છગનલાલ શામજીભાઈ વીરાણી શ્રી વાડીલાલ છેટલાલ ડેલીવાલા, મુંબઈ શ્રી આર. ચૌધરી, મુંબઈ હ. ચંદ્રકાંત બી. શાહ શ્રીમતી તરુલતાબેન રમેશચંદ્ર દફતરી વાલકેશ્વર, મુંબઈ શ્રી વિજયરાજજી જૈન સાબરમતી, અમદાવાદ શ્રી હીરજીભાઈ સેજપાલ કચ્છકપાયાવાલા વાલકેશ્વર, મુંબઈ શ્રી અજયરાજ મહેતા એલિસબ્રિજ, અમદાવાદ શ્રી અમૃતલાલ સૌભાગ્યચંદના સ્મરણાર્થે શ્રીમતી ચંદ્રાદેવી ગંભીરમલજી બંબ “ટાંક” (રાજસ્થાન) હ. ગુણવંતલાલ તથા રાજેન્દ્રભાઈ મુંબઈ શ્રી કરશનભાઈ લધુભાઈ નિસર, દાદર મુંબઈ શ્રી દલીચંદભાઈ અમૃતલાલ દેસાઈ, અમદાવાદ શ્રીમતી લીલાવતી જયંતિલાલ ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈ શ્રીમતી એચ. કે. ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ, ઘાટકોપર, મુંબઈ હ, જયંતિલાલ અમૃતલાલ શાહ હ. વ્રજલાલ કપૂરચંદ ગાંધી Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રી કસ્તુરચ’દન પ્રતાપજી સાકરીયા, ચાંડેરાય શ્રી ભાઈલાલ જાદવજી શેઠ દ્વાપર (મહારાષ્ટ્ર) શ્રી. રજિશિ આમપ્રકાશ જૈન કાલાવાલીમ`ડી (હરિયાણા) શ્રી જુહારમલ દીપચંદ સરાફ્, નાહટા કઢેડી (રાજ) હ. ધનરાજ લાલચંદ નાહટા શ્રી સજ્જનરાજજી ભવરલાલજી જૈન, અમદાવાદ શ્રી અમરચંદજી માફ ગેરિટેબલ ટ્રસ્ટ, ન્યુ દિલ્હી શ્રી ભવરલાલ મેાહનલાલ ભડારી, અમદાવાદ શ્રી નવરતાછ બાળરચા, શબડિયાદ . નૌતનમ્સ મુબઈ શ્રી. જુવારમલજી ઈંભાજી સાકરીયા, સાંડેરાવ (મુંબઈ) શ્રીમતી ઢાંતાબેન ભાઈલાલના વર્ષીતપ નિમિત્તે છે. સખીદાસ મહારાગભાઇ ભાઇલાલ, અમદાવાદ શ્રી નગીનદાસ શોવલાલ શાહ, અમદાવાદ શ્રી તારાચંદ ચત્તુરબાઈ વારા, મુબઇ 4. નોઁધ્યાયમાં ટી. વૈશ શ્રી નગીનભાઈ દેશી છે. જયસુખલાલ સીંગાપુરવાલા, મુબઈ શ્રી નાગરાજ ચંદનમલ (સાદડીવાળા), મુબઈ શ્રી કુંવરલાલ ધરમચંદ બેતાલા, ગૌતી (આસામ) હ. ગ્યાનચંદ ધરમચંદ ખેતાલા શ્રી ભવરીલાલ જગરાજ ફુલગા ઘેાડનદી શ્રી દીનેશભાર ચંદ્રકાંત બેકર, સીતાબાદ શ્રી પ્રેમચંદજી પામાઇ સાકરીયાની સ્મૃતિમાં સાકરીયા ધર્મ, મુંબઇ માતૃશ્રીની સ્મૃતિમાં સાકરીયા બ્રધર્સ, મુંબઈ શ્રી ગૌતમ કાર્દનન્સ પાચન બાદ . શ્રીમતી પાસદેવી માનલાલને પારસ શ્રી જાદવજી લાલજી વેલજી મુંબઈ શ્રી મહાવીર દલ મિલ લનો (મહારાષ્ટ્ર) . સી દેવરાજ શ્રી કમલ ઈનાન્સ કાર્પોરેશન, હૈદ્રાબાદ હું. નવરતનમલ કોટેચા શ્રીમતી ડેલીબેન ચૌધરી ટ્રસ્ટ . શ્રી શાંતિલાલ ધરમચ'દ ચૌધરી તિરુપતિ શ્રી જયંતીલાલ કે. પટેલ સાધુવાળા, અમદાવાદ શ્રી ઘીસાલાલ કાઠારી, હૈદ્રાબાદ શ્રી શિવજી માધ્ય બેદાના સ્મરણામે ૭. ભ્રમભાઈ શિવ ભેદા, મુબઇ શ્રી રતનજી કેશવજી ભેદા ના સ્મરણાર્થે હ. શિવજી ભેઠા, માઈ શ્રી વસ'તલાલ કે, દેશી, મુંબઇ ધી પ્રીસી,સન ફાઇલ ઍન્ડ એન્ડ રિશન, મુબઈ ૩. શ્રી એમ. વિ. શાહ ૧૬ સ્વ. ભાઈ અમૃતલાલના સ્મરણાર્થે છે. મહેતા ઇરછા પુરુષોત્તમ શ્રી પારસમજી કાવડીયા, સાદી મરવાડ (આરકેટ) ન્યૂ રાજમણી ટ્રાન્સપોર્ટ કાપેશિન છે. શ્રી. પુખરાઇ પી. કાવડીયા શ્રીમતી ભુરીબાઈ ભવરલાવ કાઠારી હ. સાગરમલ મદનલાલ રમેશગાડારી, સેમ (મેવાડા શ્રી કારશીભાઈ હીરજીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ, મુ*બઈ શ્રી જ્યસુખભાઈ રામજીભાઈ શેઠ કાંદાવાડી, મુબઈ શ્રી ચીમનલાલ ત્રિરધલાલ શાહ, મુબઈ શ્રી મેઘજીભાઈ થાભણ, મુંબઈ ધ. મણીલાલ વીરચ શ્રી પ્રભુદાસ રામજીભાઈ, મુંબઈ શ્રી તારાચંદ ગુમાન, મુબઈ છે. ચીલાવતીબાઈ તારાચંદ એક સહસ્થ તરથી, મુબઇ શ્રી. પ્રેમરાજ∞ કલ્યાણમા. ચોરડીયા મદનજ (અજમેર) શ્રી રમણીકલાલ માહનલાલ શાહ, મુંબઈ શ્રી નાત્તમદાસ માનથાય, મુખ શ્રી. રતિલાલ વિઠ્ઠલદાસ ગોસલીયા, માધવનગર જિ. સાંગલી શ્રી વાડીલાલ જેઠાલાલ શાહ, મુર્ખ શ્રી લાધુસીંગજી ગાંગડ, શાહપુર (ભીલવાડા–રાજ.) શ્રી જૈન સંસ્કૃતિ ક્લા કેન્દ્ર, મુબઈ છે. કાદવ સુરિશ્વરજી મહારાજની પ્રેરણાથી પાલીતાણા શ્રી હરખરાજ દાલતરાજ ધારીવાલા, હૈદ્રાબાદ શ્રી મેઘજી ખીમજી તથા શ્રીમતી લક્ષ્મીબેન મેઘજી ખીમજી, મુંબઇ શ્રી શાંતિલાલજી સંચેતી મદનગજ (અજમેર-રાજ.) શ્રી રસી ગઇ સુમેરસીગજી રૂપનગર (રાજ.) શ્રી ક્રાંતિ લઇ સ્તન ખાડીઓ (પનવેલ-મહારાષ્ટ્ર) મે. કનૈયાલાલ માણેકજી એન્ડ સન્સ બડગાંવ, પુના છે. માગ છે ખાના શ્રી ચુનીલાલ બાગરેચા, બાલાઘાટ શ્રી એસ. એન. ભીખમચંદ, સીકંદરાબાદ શ્રી. ચપાનાબજી પારસમસન ચોરડીયા મદનગજ (રાજ) શ્રી ચ'પકલાલ એમ. લાખાણી, મુ`બઈ શ્રી રસીકલાલ હીરાલાલ ઝવેરી, મુબઈ શ્રી સુરજમલ કનકમલ મદનગંજ (અજમેર–રાજ) શ્રી માંગીલાલ સાક્ષી, નાશિ શ્રી પ્રવીણુભાઈ મહેતા, મુંબઇ શ્રી સજ્જનરાજ ઢારીયા, સક્રાબાદ શ્રી બાબુલાલ કાંકરીયા, દેહાબાદ શ્રી ભરતભાઈ જે શાહ, મદાવાદ શ્રી યામભાઈ દુપતભાઈ ચેરિટી ટ્રસ્ટ છે. મણિકભાઈ કસ્તુરભાઇ, અમદાવાદ Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ શ્રેણી શ્રી બળદેવભાઈ ડોસાભાઈ પટેલ અમદાવાદ મૂળ સાણંદ (ગુજરાત)ના રહેવાસી. ઘણાં વર્ષોથી અમદાવાદમાં વેપારવ્યવસાય કરી રહ્યા છે. વ્યાપારી સમાજમાં મહત્વપૂર્ણ પ્રતિષ્ઠા છે. તેઓ ગુજરાત વ્યાપારી મહામંડળના પ્રમુખ પણ રહેલા છે. અ.ભા. શાસ્ત્રોદ્ધાર સમિતિના પ્રમુખ છે. તેમ જ અનેક સામાજિક સંસ્થાઓના સક્રિય કાર્યકર્તા છે. લોકકલ્યાણના કાર્ય માં સદા તત્પર રહે છે. મૂક પશુઓની સેવામાં તેમની વિશેષ લાગણી છે. ઘણુ વર્ષોથી બ્રહ્મચર્ય વ્રત તેમ જ ચૌવિહાર વગેરેનું પાલન કરે છે. નિયમિત સામાયિક, પ્રતિક્રમણ તથા ધાર્મિક ગ્રન્થાને અભ્યાસ તેમની દિનચર્યાનું પ્રમુખ અંગ છે. તેઓ દૃઢધમી, ઉદારહુદયી શ્રાવક છે. તેઓ સંકટ નિવારણ સોસાયટીના માનદ્ મંત્રી છે. કાલુપુર કે મશિયલ કે-એ. બેંકના તેઓ ચેરમેન છે. અનુયેગ-પ્રવર્તક પૂજય ગુરૂદેવ શ્રી કનૈયાલાલજી મ, કમલ”ના સમ્પર્ક માં સને ૧૯૭૬ માં આવ્યા. તેમના અનુયેાગ લેખનકાર્યથી પ્રભાવિત થઈ આગમ અનુગ ટ્રસ્ટની સ્થાપના કરી. અત્યારે તેઓ ટ્રસ્ટના પ્રમુખ છે. તેમના ધર્મ પત્ની શ્રી મતી રુકમણીબેન બહુ જ ધાર્મિક ભાવનાવાળાં છે. તેમના સુપુત્ર બચુભાઈ, બકુલભાઈમાં આવા જ ધર્મ ના સુસંસ્કાર ઊતરી આવેલ છે. શ્રી હિંમતલાલ શામળભાઈ શાહ અમદાવાદ તેઓ ઘણી જ ઉત્સાહી કાર્ય કર્તા છે. શામળભાઈ અમરશીભાઈના સુપુત્ર છે. તેમના ઘેર જૈન ધર્મના મહત્ત્વપૂર્ણ ગ્રંથનું મોટું પુસ્તકાલય છે. અભ્યાસીઓ માટે આ સંગ્રહ ધણા જ ઉપયોગી છે. તેઓ સાધુ સાધ્વીઓની જ્ઞાનવૃદ્ધિ માટે સતત પ્રયત્નશીલ રહે છે. દરિયાપુરી સમ્પ્રદાયના તારાબાઈ મ. સ.ની પ્રેરણાથી તેઓ સ્વાધ્યાય પ્રત્યે વિશેષ રૂચિ ધરાવે છે. એક મોટી સિદ્ધાંતશાળાનું સંચાલન પણ કરે છે. આગમ અનુગ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. આગમ અનુગના પ્રકાશનની પ્રગતિમાં તેમનું મહત્ત્વપૂર્ણ સક્રિય યોગદાન રહ્યું છે. વૃદ્ધાવસ્થામાં પણ તેમને પુરુષાર્થ આદરણીય છે. અનુગ પ્રકાશન માટે તેઓ હંમેશાં પ્રયત્નશીલ રહે છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રી શેઠશ્રી ચુનીલાલ નરભેરા મ શ્રી મનુભાઈ ચુનીલાલ)-મુંબઈ તેમણે જીવનમાં દૃઢ આત્મવિશ્વાસના બળથી આગળ વધી સાહસિક પ્રવૃત્તિઓમાં પ્રબળ પુરુષાર્થ કરી જીવનનું એક અનોખું અને અદ્દભૂત સર્જન કરેલ છે. એમના જીવનવૃત્તાંતને પરિયચ ખરેખર પ્રેરણાદાયક છે. એમનાં ધર્મપત્ની સ્વ. પ્રભાકુંવરબેન એક સભાગી અને કુશળ ગૃહિણી હતાં, જેમના સાથ અને સહકારથી ધાર્મિક પ્રવૃત્તિઓમાં શુભ કાર્યોમાં સદાએ સંપત્તિ અને શક્તિને ખુબ જ સત્ય કરેલ છે. ઘણાં ધમ સ્થાનેકામાં એમનું શુભનામ જોડાયેલું છે. શૈક્ષણિક તેમ જ સામાજીક ક્ષેત્રે પણ તેમણે સુંદર ફાળો આપી પરમાર્થ નાં પાવન કાર્યો કરેલાં છે. કુટુંબ પ્રત્યેની તેમની અનન્ય લાગણીથી સૌને આગળ વધારી દિલની વિશાળતા દર્શાવી છે. પુત્રપરિવારમાં ઉદ્યોગ ધંધાની વિકાસ યોજનાઓ ઉપરાંત ધાર્મિક સંસ્કારનું સુંદર સિચન કરી સનમાર્ગ બતાવેલ છે. ઉપકારી જીવિતનું સાચું કર્તવ્ય બજવી આત્મ ઉન્નતિને સાચે વારસે આપેલ છે. એમના સુપુત્ર શ્રી મનહરભાઈની ધર્મભાવના અને સમાજ ઉપયોગી સત્કાર્યોમાં એમની ઉદાર સખાવત એ જ એને સાટ અને પ્રત્યક્ષ પુરાવો છે. એમનાં સત્કાર્યોની સુવાસ આજે સમાજમાં ચારે દિશાએ ફેલાયેલી છે. શ્રી રમણલાલ માણેકલાલ શાહ (આર. એમ. શાહ કલવાળા) અમદાવાદ maa anana maa તેઓ નવરંગપુરા, અમદાવાદના રહેવાસી છે. તેઓનાં માતુશ્રી લહરીન્હેન તથા ધર્મપત્ની સુભદ્રાબહેન ઘણાં જ ધાર્મિક ભાવનાવાળાં શ્રાવિકા છે. તેઓએ સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમાં ઘરો માટે ફાળે આપેલ છે. પૂજય ગુરુદેવની દીક્ષા અર્ધ શતાબ્દીના પ્રસંગ પર શ્રી વર્ધમાન મહાવીર બાલનિકેતનના ઉદ્દઘાટન પર પણ તેઓએ ઘણુ મેટું યોગદાન આપ્યું હતું. ઘણી વખત વ્યાપાર-વ્યવસાય માટે વિદેશ જવાઆવવાનું થાય છે. પરંતુ ત્યાં પણ ધર્મ પ્રત્યે એ જ દઢ શ્રદ્ધા રહે છે. માનવરાહતનાં કાર્યોમાં પોતાની સંપત્તિને ઉપયોગ વિશેષ રૂપથી કરી રહ્યા છે. તેઓશ્રી આગમ અનુગ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. તેઓ સરળ અને મૂક દાતા છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી બળવત્તલાલ શાંતિલાલ શાહ અમદાવાદ તેઓ ઘણા જ ધાર્મિક, ઉદાર અને ગુપ્તદાની શ્રાવક છે. તેઓની અમદાવાદમાં આત્મારામ માણેકલાલ નામની રૂ (કેટન )ની પ્રતિષ્ઠિત પેઢી છે. દરિયાપુરી સ્થાનકવાસી જૈન સંધ, છીપાપોળ તથા અનેક સંસ્થાઓના સક્રિય કાર્ય કર્તા છે. તેઓશ્રી આગમ અનુગ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. તેમને કુટુંબપ્રેમ આદરણીય છે, શ્રી નવનીતભાઈ ચુનીલાલ પટેલ અમદાવાદ પાર્શ્વનાથ કેપેરેશનના તેઓ મેનેજિંગ ડાયરેકટર છે. તેઓ હરિસિદ્ધ કે-એ. બે'કના ચેરમેન છે. તેઓએ અનેક ધર્મસ્થાનકાના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપેલ છે. તપસ્વીઓનું સન્માન કરવું એ તેમની વિશેષ રૂચિ છે. બરવાળા સમ્પ્રદાયના આચાર્યુંશ્રી ચમ્પક મુનિજી મ. ના અનન્ય ભક્ત છે. તેમની જન્મભૂમિ સુણાવમાં હોસ્પિટલ માટે મહત્ત્વપૂર્ણ દાન આપેલ છે. નવરંગપુરા, નારણુપુરા, નવા વાડજ તેમ જ અનેક બીજા સ્થાનકવાસી જૈન સ ધના અને સંસ્થ એ ના ટ્રસ્ટી અને પ્રમુખ છે. તેઓના પિતાશ્રી ચુનીલાલ ધોળાભાઈ પટેલ તથા માતુશ્રી સૂરજબેન ઘણુ! જ ધમપરાયણ છે. તેઓ સાધુસાવીઝની વૈયાવચ્ચ માટે અગ્રણી રહે છે, તે તેઓ શ્રી આગમ અનુયેગ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ સ્વ. તેજરાજછ ઘેવરચછ ખબ, ઇચલકર જી તેથી મૂળ ભાવા, મારવાડના રહેવાસી છે. તે આદ ભાઇ તા શ્રી મૂળ, શ્રીનેજરાચ્છ, શ્રી મદનલાલજી, શ્રી માÌક દળ, શ્રી સહનલાલજી, શ્રી મેાતીલાલજી, શ્રી હીરાચંદજી અને શ્રી શ્રીચન્દજી. ઓ. તેજરાજજીનુ ધોડા સમય પહેલા અવસાન થયેલ છે. તેઓ ઘણા જ ધર્મનિષ્ઠ કારહદી શ્રાવક હતા, તે પૂજ્ય ગુરુદેવ શ્રી તેહચ ૬૭ મ, ના સુશિષ્ય અનુયાગપ્રવક્ર મુનિ શ્રી કનૈયાલાલજી મ, “ક્રમલ” ના અનન્ય ભક્ત હતા. તેઓના સુપુત્ર રૂપચંદજી પણ ધાર્મીિક ભાવનાવાળા કંદારસદથી યુવક છે તેના ઈચલકર માં કાપડના મેાટા વ્યવસાય છે. તેને ચલકરજી ચ્યાદિ અનેક ઉપાયોમાં બહુ મારા કાળા છે, અને તે આગમ અનુયોગ ટ્રસ્ટના પ્રથમ શ્રેણીના સદસ્ય છે. સ્વ. શ્રી રાજમલ રિખચંદ મહેતા તયા સ્વ. શ્રીમતી મણીબેન રાજમલ મહેતા પાલનપુર પૂજ્ય માતુશ્રી તથા પિતાશ્રી, આપના અમારા ઉપર ઘણા જ ઉપકાર છે. કારણ કે સંસ્કારસિંચન કરવાવાળા તથા વનમાં ધર્મનો પાયો નાખનાર માતા-પિતા જ હાય છે. અમે બન્ને આપના ધણા જ ઋણી છીતે. વિનીત–રમણિકલાલ રાજમક્ષ સો, સુશીલાબહેન રમણિકલાલ (શ્રીમતી સુશીલાબહેન મહેતા પાલનપુર સ્થાનકવાસી સમાજના અત્રથી મહિલા છે. વર્તમાનમાં વાલકેશ્વર સઘના પ્રમુખ છે. તેએ ઘણાં જ દાનવીર મહિલા છે. ઉપાશ્રય વગેરે માટે વિશેષ યોગદાન આપે છૅ.) તેઓ મૂક દાતા છે. <<<< 3 Page #23 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી હરિભાઈ જયચંદ દોશી વિશ્વવાત્સલ્ય ટ્રસ્ટ-મુંબઈ તેઓ મેટા સાદગીપ્રિય તત્વજ્ઞાની શ્રાવક હતા. ધર્મ પ્રત્યે તેમને ગંભીર શ્રદ્ધા હતી. સાધુ-સાધ્વીઓ પ્રત્યે ભક્તિ તથા દાનની ભાવના વિશેષ હતી. જૈન શાસનમાં શ્રેષ્ઠ બા. બ્ર, ઉજજવલકુમારજી મ. સ.ની અધ્યાત્મ પ્રેરણાને જીવનના અંતિમ સમય સુધી સ્વયમાં જીવંત રાખી તેમનાં પગલાં પૂજતા હતા. સ્કૂલે, હોસ્પિટલે તેમજ ઉપાશ્રયમાં સર્વત્ર ઉદારતા દર્શાવી તેમની સર્વોપરી વિશેષતા એ જ હતી કે તેમના સંપર્ક માં આવનાર કંઈ પણ અસંતુષ્ટ રહેતા નહીં', તેઓ આગમ અનુગ ટ્રસ્ટના પ્રથમ શ્રેણીના સહયોગી રહ્યા છે ધર્મશીલા ઉદયકુંવરબાઈ મોહનલાલજી બાલીયા (અમદાવાદ) તેઓશ્રી મુકનચંદજી બાલીયાના સુપુત્ર શ્રી મેહનલાલજીનાં ધર્મપત્ની છે. તેઓ ઘણું જ ઉદાર, ધર્મ શીલા શ્રાવિકા છે. બાલીયાજી સાહેબ મૂળ વતની પાલી મારવાડના પ્રતિષ્ઠિત કુળના છે. તેઓ અનેક સંસ્થા એના પ્રાણ સમાન છે. વર્લ્ડ માન મહાવીર કેન્દ્ર આબુ પર્વત પર પહેલી વાર આયંબિલ ઓળીનું ભવ્ય આયોજન કરાયું હતું. પાલીમાં નિર્મિત આચાર્ય રઘુનાથ સ્મૃતિ ભવનનું ઉદ્દઘાટન તેઓના હસ્તે કરવામાં આવ્યું હતું'. પૂજય પ્રવર્તક સ્વ. મરૂધકેશરીજી મહારાજ તથા અનુગ પ્રવર્તક શ્રી. કહૈયાલાલજી ‘કમલ’ મહારાજ પ્રત્યે વિશેષ શ્રદ્ધા રાખે છે. આગમ અનુગ ટ્રસ્ટના તેઓ વિશેષ સહયોગી છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી મેઘરાજજી બંબ- હૈદરાબાદ તેઓ મૂળ પાહી (મારવાડ)ના વતની હતા. હૈદરાબાદમાં રહી ઘણે માટે વેપાર કર્યો હતો. અનેક સારાં કાર્યોમાં ઉદાર મનથી જીવન પર્યન્ત સહયોગ આપ્યો. શમશેરગંજમાં ધર્મ આરાધના હેતુ એક ભવનનું નિર્માણ કરાવ્યું છે. તેઓ પૂજ્ય ગુરુદેવ શ્રી ‘કમલ''જી મહારાજના અનન્ય ભક્ત હતા. તેઓ અંત સુધી ગુરુદેવના ચાતુર્માસની પ્રબલ ભાવના કરતા રહ્યા. તેમાં પણ તેઓ સફળ થયા અને ગુરુ દેવનું ચાતુર્માસ સ. ૨૦૨૮ માં થયું. તેમના ભા ઇશ્રી ચાંદમલજી ભીમરાજજી શિવરાજજી ઘણીજ ધામિક ઉદાર ગુરુભક્ત છે. તેઓ આગમ અનુગ ટ્રસ્ટના પ્રથમ શ્રેણીના સહયોગો બન્યા છે, શ્રી માણેકલાલ એમ. બગડિયા તેઓ મૂળ દામનગર (સૌરાષ્ટ્ર)ના વતની છે. ત્યાં બગડિયા પરિવાર ધર્મ પ્રત્યે ઉત્સાહશીલ તથા જ્ઞાન પ્રત્યે વિશેષ રુચિ રાખે છે. તેઓ ઘણું જ ઉદારમના સુશ્રાવક છે. આગમ અનુગ ટ્રસ્ટના પ્રથમ શ્રેણીના સક્રિય સદસ્ય છે. બેટાદ સમ્પ્રદાયના પૂજય શ્રી અમીચંદજી મહારાજના ભક્ત અને ધર્મ - અનુરાગી શ્રાવક છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ 16 સ્વ. જગજીવનદાસ રતનસી ગડીયા --દામનગર તેએ, દામનગરના પ્રતિષ્ઠિત શ્રાવક કત્તા, આગમાના ઘણા મોટા અભ્યાસી હતા. તેઓએ અનેક શાસ્ત્રોનું પ્રકાશન પણ કરાવ્યુ છે. ધણા જ નમ્ર સ્વભાવના હતા. તેઓને સાધુ-સાધ્વીઓ પ્રત્યે અસીમ શ્રદ્ધા હતી. બોટાદ સપ્રદાયના શ્રી અમીંગદઇ મારાજની પ્રેરવાથી તેમના પુત્ર શ્રી ભાગીભાઈના માટા વ્રતના પ્રત્યાખ્યાનના ઉપલક્ષ્યમાં આગમ અનુયોગ ટ્રસ્ટને પણ મારુ ગદાન આપેલ છે, શ્રીરતનકુમાર જૈન C/o શ્રી નિત્યાનંદ સ્ટીલ રૅાલિગ મિલ્સ, મુંબઇ તેમના જન્મ આગ્રામાં તા. ૨૮-૨-૧૯૨૪ ના દિવસે થયા હતા. તેઓ અત્યારે મુંબઈમાં રહે છે. તેઓ છેલ્લા ૨૬ વર્ષથી દારૂખાના, ઈરાન સ્ટીલ અને સ્ક્રેપ મરચન્ટ એસોસિયેશન મુંબઈના પ્રેસિડન્ટ છે. તથા લાયન્સ કલબ ન્યુ પનવેલના પણ પ્રમુખ છે. તેઓ મુંબઈ આર્ટ ઍન્ડ સ્પા, મુંબઈ આ સેાસાયટીના વાઈસ ચેરમેન છે તેમ જ મહાવીર જૈન મેડિકલ રિસર્ચ સેન્ટર, રતનકુમાર જૈન ચેરિટેબલ ટ્રસ્ટ અને સારાભાઈ ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે. આમ તેઓ અનેક ધધાકીય અને સામાજિક પ્રવૃત્તિમાં જોડાયેલ છે. મુંબઈમાં વેપાર વ્યવસાયમાં તેમની ખૂબ જ નામના છૅ, ાટલી નામના સાથે વનમાં ઊંચી ધર્મભાવના રાખે છે અને ધાર્મિક કાર્યોમાં સતત સહયાત્ર આપે છે. તે આગમ અનુયોગ ટ્રસ્ટના પ્રથમ શ્રેણીના સહયાગી છે. www.jalnellbrary.org Page #26 -------------------------------------------------------------------------- ________________ સ્વ. ગુલાબચંદ માંગીલાલ સુરાણા સીકન્દ્રાબાદ તેમનો જન્મ સીફાબાદમાં થયા હતા. અને તે મૂળથી સરળ સ્વભાવી હતા. તેએ. વ્યવસાયી હૈ।વા છતા દિવસને મેટા ભાગને સમય સાધુ સાધ્વીઓની વૈયાવચ્ચ કરવામાં પસાર કરવા. તેમનામાં ઘણી મેાટી ધાર્મિક ભાવના અને સુઝ-સમજ હતા. તેઓએ આગમ અનુયેાગમાં પ્રથમ શ્રેણીમાં દાન કરી તેમના અમૂલ્ય ફાળા નોંધાવેલ છે. તેમના સુપુત્ર શ્રી માંગીલાલ સુરાણા પણ પેાતાના માતા-પિતાના સુસ'સ્કાર લઈને આજે જીવન વિતાવે છે. તેએ પણ એક ધાર્મિક ભાવનાવાળા અને સરળ અને મીલનસાર સ્વભાવના છે. હાલ તેઓ સીકન્વાળામાં સુરાગ્રા ઉદ્યોગ નામનો સંસ્થા ચલાવે છે. www.ahellbrary.org Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજયરાજજી મહેતા-અમદાવાદ ક તેઓ મૂળ બડલુ (પાલગઢ)ના વતની છે, તેમની ધર્મ પત્ની સરોજબેન પણ ઘણી જ ધાર્મિક ભાવનાવાળ છે. તેમને અમદાવાદમાં ફાઈનસને વ્યવસાય છે. તેઓ ઘણુ જ નમ્ર, સરળ તથા ઉદાર વ્યક્તિ છે. તેઓ આગમ અનુયોગ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. શ્રી વિજયરાજજી બોહરા-અમદાવાદ તેઓ રાણીવાલ, મારવાડના વતની છે. તેઓ શ્રી બાલાબક્ષજીના સુપુત્ર છે. અમદાવાદ જેવું કલેથ માર્કેટમાં તેમને ફાઈનાન્સને વ્યવસાય છે. અનુયાગના કાર્ય માટે પૂજય ગુરુદેવ શ્રી અમદાવાદ પધાર્યા ત્યારથી વિશેષ રુચિ રાખે છે. તેઓ પૂજય મરુધર કેસરીજી મહારાજના અનન્ય ભક્ત છે. તેઓ આગમ અનુગ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય શ્રેણી છે ર . For Privale & Personal use only શ્રી વાડીલાલ છોટાલાલ ડેલીવાળા શ્રી માણેકલાલ છોટાલાલ ગાંધી-અમદાવાદ aaaa aa તેઓ એક શ્રદ્ધાળુ આવક છે. મુંબઈમાં ૪૫ વર્ષ રહ્યા. મૂળ વતન બોટાદ, સૌરાષ્ટ્ર અને અત્યારે ત્યાં છે વર્ષથા રહે છે. શ્રી બળદેવભાઈ ડોસાભાઈ સન્સ સાથે સાડા–ચાર વર્ષ શરૂ આતમાં હતા. તેમના પિતાશ્રીના પિતાશ્રી ગાંધી મણીલાલ રાયચંદભાઈ જે પૂજ્ય શ્રીમદ્ રાજચંદ્રને મળેલા અને તેમના સંસ્કાર તેઓને મળેલા છે, જેથી સામાન્ય રીતે દિલની હળવાશ તથા ધર્મ પ્રેમ રહ્યો છે. બાકી તેમાં આગળ વધવા, સસંગને પાત્ર થવા ખૂબ જ જિજ્ઞાસા છે. અમારા જીવનમાં આપે ધર્મ રૂપી બીજ વાવ્યું અને સંસ્કારરૂપી જળનું સિંચન કર્યું. આપે પૂજ્યદાદાના પુનિત પગલે ચાલી અમને ધર્મ સંસ્કાર આપી અમારા જીવનને ઉન્નત બનાવવામાં પ્રેરણા આપી રહ્યા છે તે બદલ અમે આપના ઋણી છીએ.. લિ, આપના સુપુત્ર ચંદ્રકાંત શાહ શ્રી હસમુખલાલ કસ્તુરચંદ શાહ અમદાવાદ તેમની સરળતા, કુટુંબ પ્રત્યેની વાત્સલ્યભાવના અને સ્થા. જૈન સમાજ માટેની સેવા જાણીતી છે. તથા અનેક નાનીમોટી સંસ્થાઓમાં મુખદાન કરી રહ્યા છે. સ્વસ્તિક કેર્પોરેશનને ખૂબ આગળ વધારી રહ્યા છે. તેમના ધર્મપત્ની અ, સૌ. ઉષાબેન પણ ધર્મ કાર્યમાં રત છે. તેમણે આગમ અનુગ ટ્રસ્ટને સહયોગ આપી ઉત્તમ ધાર્મિક ભાવના વ્યક્ત કરી છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ Jain Education international શ્રી કરશનભાઈ લધુભાઈ નિશર ખેરાઈવાળા Only અ. સૌ. લીલાવંતીબેન જયંતીલાલ શાહ મુંબઈ શ્રી. સ્વ. રજનીકાંત કસ્તુચંદભાઈ શાહ અમદાવાદ તેમણે છીપાળ સંઘમાં ખૂબ જ માનદ સેવાઓ આપી છે. તેમની સંતે પ્રત્યેની અખૂટ શ્રદ્ધા અને કુટુંબ પ્રત્યેને વાત્સલ્યભાવ સે કોઈ યાદ કરે છે. તેઓ મૂળ કરેછ–ખરાઈના વતની, હાલ મુંબઈમાં વસવાટ છે. તેઓ એક જાણીતા વ્યવસાયી છે. તેમનામાં મોટી ધર્મભાવના હોઈ અને ધાર્મિક પ્રકાશનની ઊડી સમજણ હોઈ તેઓએ આગમ અનુગ ટ્રસ્ટમાં દ્વિતીય શ્રેણીમાં અનુમોદના કરી ટ્રસ્ટની પ્રવૃત્તિને વેગ આપવાનું કામ કરે છે. તેઓ વ્યવસાયી હોવા છતાં મોટા ભાગને સમય સંત-સતીજીની વૈયાવચમાં પસાર કરે છે. હૈયું સુકોમળ અને સ્નેહભીનું છે. દિલ દયાભીનું અને દિલાવર છે. તેઓએ પોતાના પુત્ર પુત્રીના જીવનમાં સંસ્કારોનું સિંચન કરી જીવનઘડતર કર્યું છે. હંમેશાં ધર્માનુષ્ઠાન કરવા દાનપ્રવાહ વહેવડાવવા તથા સમાજોપયોગી કાર્યો કરવા પ્રેરણા આપી છે. આજે ટ્રસ્ટને દાનમાં રકમ આપી ટ્રસ્ટના કાર્યને સારે એ સહકાર આપ્યું છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ તૃતીય શ્રેણી Jain Educonternational S e Only સ્વ. શ્રી કાંતિભાઈ જીવણભાઈ શાહ શ્રી શાંતિલાલ ટી. અજમેરા-અમદાવાદ શ્રી શિવલાલ તલકશીભાઈ અજમેરા s સ્વર્ગવાસ તા. ૮-૧૧-૧૯૭૧, જેઓ ઘણી લાગણીશીલ માયાળુ, જૈન સમાજના મૂકસેવક, સેવાભાવી અને ધર્મ પ્રત્યેની અડગ શ્રદ્ધાવાળા હતા. શ્રી. સ્થા. જૈન સંઘ સોસાયટીના પાયાના પથ્થર સમા ધર્મ પ્રેમી શ્રી કાંતિભાઈનું ઋણ ભવોભવ ચૂકવી શકાય તેમ નથી. તેમની ધર્મભાવના તીવ્ર હતી. દાનવીર અને ધર્મ પ્રેમી, પાંચકુવા અમદાવાદમાં અગ્રગણ્ય સ્થાન તેમ જ સ્થા જૈન સમાજમાં અગ્રગણ્ય સ્થાન અને શ્રીમતી ચંદ્રાબેન શાંતીલાલ ટી. અજમેરા ના નામથી કાયમી માનવરહિત રોજનામાં ૧,૦૦,૦૦૧/-નું દાન આપેલ છે. શ્રી સ્થા. જૈન સંધ (નારાયણપુરા) ના પ્રમુખ છે. આપની સરળતા, કુટુંબવાત્સલ્ય, સ્મરણીય છે. જેવી તમારી મમતા હતી, તેવી તમારી સમતા હતી. જેથી તમારી ધર્મભાવના હતી તેવી તમારી મંગલકામના હતી. તેમના સુપુત્ર મણીલાલ શિવલાલ અજમેરા તમારા નામના ટ્રસ્ટ દ્વારા પરમાર્થ ના કાર્ય ચલાવે છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી કાંતિલાલ મનસુખલાલ શાહ અમદાવાદ ကွ તેઓ સામાજિક કાર્યકર તથા ગરીબોના બેલી છે. તેમ જ ખાટાદ સપ્રદાયના અગ્રગણ્ય છે. કેમિકલ્સના અગ્રગણ્ય વેપારી છે. સ્થા. સમાજમાં આગવું સ્થાન ધરાવે છે. સ્વ. પૂ. માતુશ્રી સુરજબેન પરયાત્તમદાસ શા, ગિરધરલાલ પુષોત્તમદાસના પૂ. માતૃશ્રી સ્વ. સુરજબેન પરષોત્તમદાસ સરલ સ્વભાવના અને ખૂબ જ ધાર્મિકવૃત્તિવાળા હતા. તેમણે વર્ષી તપની આરાધના કરેલી હતી. તેમના જન્મ સાઁવત ૧૯૫૮ અને સ્વવાસ સ, ૨૦૨૮ માં થયા હતા. શ્રી ચીમનભાઇ ડોસાભાઈ પટેલ સાણંદ મૂળ સાણના વતની, હાથ નિવાસ અમદાવાદ તેમના જન્મ ૧૯૬ માં થયું. તા. મેટ્રીયુ તૈયન પરીક્ષા ૧૯૩૯માં પાસ કરી- પરીક્ષા પાસ કરી ધધાર્થે અમદાવાદ આવ્યા અને નાના પાયા પર અનાજની ધધો શરૂ કર્યો. ધામાં પ્રગતિ થતા કાલુપુર ચેખાબારમાં પટેલ ચીમનલાલ ડોસાભાઈ ની જનરલ મરચન્ટ એન્ડ કમીશન એજન્સી પેઢી કરી. ધી અમદાવાદ ગ્રેઈન મર્ચન્ટ એસા, માં પાંચવ વાઈસ પ્રેસીડેન્ટના ચેહા પર રહ્યા. અને હાલ ખોખરા મહેમદાવાદ અમદાવાદ ગ્રેઈનરચન્ટ ચ્યુરશુળ વેરાઉસ ચાલે છે તેમાં વાઈસ પ્રેસીડેન્ટ તરીકે સેવા આપે છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી જાદવજીભાઈ મોહનલાલ શાહ અમદાવાદ સ્વ. શ્રી જયંતીલાલ મનસુખલાલ લોખંડવાળા અમદાવાદ આજે આપે સ્થૂળ સ્વરૂપે અમારી સમક્ષ નથી એ વાસ્તવિકતા હજુ અમારૂં મન સ્વીકારી શકતું નથી, પળે પળે આપની સ્મૃતિ અમારા હદયને શાક સભર કરી દે છે. આપની પુણ્ય સ્મૃતિ અમારા હૃદયમાં હમેશા તાજી રહેશે. આપે અમદાવાદના એક પ્રમુખ લોખંડના વેપારી તરીકે સ્થાન જમાવેલ છે. આપના સુપુત્ર નવીનભાઈ તેમજ આપનાં ધર્મપત્ની ખુબજ દયાળુ અને ધર્મભાવના વૃત્તિવાળા છે.. તેઓ અમદાવાદના શ્રી સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘ (નગરશેઠને વડ) તથા શ્રી ઝાલાવાડ દશાશ્રીમાળી સ્થા. જૈન જ્ઞાતિ બંધારણ અમદાવાદના પ્રમુખ છે. તેમ જ નારણપુરા સ્થા. જૈન સંધની મેનેજિંગ કમિટીના સભ્ય છે. તેઓ વ્યવસાયી હોવા છતાં દિવસના મોટા ભાગને સમય ઉપરની સંસ્થાઓમાં ફાળવી પ્રશંસનીય સેવા બજાવી રહ્યા છે અને સંતસતીજીએની વૈયાવચ અને સંતસમાગમ એ તેમને પ્રિય વિષય છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી ડો. ધીરજલાલ એચ. ગોસલીયા શ્રી કાંતિભાઈ પ્રેમચંદભાઈ શાહ (મગફળીવાળા) શ્રી ધનકુમારભાઈ ભેગીલાલ પરીખ અમદાવાદ અમદાવાદ અમદાવાદ એમ. બી. બી. એસ. (મુંબઈ) અને એફ. સી. જી. પી. (ઇન્ડિયા) ડિગ્રીઓ ધરાવે છે. તેમનું મૂળ વતને ચૂડી-સુરેન્દ્રનગર છે. તેમની ઉમર ૭૦ વર્ષની છે. તેઓ અત્યારે નવરંગપુરા, અમદાવાદમાં રહે છે. તેઓ સ્થા. જૈન સંઘ નવરંગપુરામાં એડવાઈઝર કમિટીના મેમ્બર છે તથા ચૂડામાં ચાલતી તેમના પિતાશ્રીના નામથી ચાલતી “શ્રી હરિલાલ ઓઘડદાસ ગોસલીયા બુક બેન્ક”ના મુખ્ય ટ્રસ્ટી છે. સ્થા. જૈન સમાજના અગ્રગણ્ય, સેવાભાવીકૃત્તિ ધરાવે છે તેમજ મગફળીના આગળ પડતા વેપારી છે. તેઓ ટેક્ષટાઈલ મશીનરીના અગ્રણી વેપારી છે. ધર્મ પ્રત્યેને અનુરાગ અને ધાર્મિક ભાવનાથી સમાજસેવા એ તેમની વિશેષતા છે. પાલડી, અમદાવાદના સ્થાનકવાસી જૈન સંઘની કમિટીના સભ્ય છે.. www.jainelibrary.or Page #34 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પૂ. મણીલાલ નાનચંદ અજમેરા તથા સ્વ. પૂ. કસ્તુરીબેન મણીલાલ અજમેરા સરળ સ્વભાવ, નિખાલસતા, પ્રમાણિકતા સંતેષ ક્ષમા, દયા, નિસ્વાર્થ પરાયણતા, નિરભિમાનીપણું, સાદું અને સાત્વિક જીવન એ તેમના સદ્દગુણે હતા. જૈન ધર્મ પ્રત્યેની અનન્ય શ્રદ્ધા અને અભિરુચિ ધાર્મિક સંસ્કારીએ સમગ્ર કુંટુબ ઉપર સારી અસર કરી છે. સાધુ-સાધ્વીજીઓના દર્શન અને સત્સંગ માટેની ઉત્કંઠા અને પ્રેરણા એ સર્વે સદ્દાને તેમને પરિવાર યાદ કરે છે. શ્રી હિંમતલાલ ન્યાલચંદ દોશી અમદાવાદ મૂળવતન વાંકાનેરથી મેહમયી મુંબઈનગરીમાં આવી અર્થ ઉપાર્જનમાં કાર્યરત થયા. આપના લઘુબંધુશ્રી રસિકલાલ દોશી તથા અન્ય કુટુંબો જનના યોગ્ય સહકારથી માદરે વતન વાંકાનેરમાં ગરીબ તથા જરૂરિયાતવાળા બંધુઓની પીડાને જાણી માનવતાના તેમ જ સમાજ કલ્યાણનાં સકાર્યો, સાર્વજનિક દવાખાનું, અન્ય આર્થિક સહાય, મૂંગા પશુઓની સારસંભાળ, ઘાસચારા અને ઘરઆંગણે ઉચ્ચ કેળવણી આપી શકાય તે માટે આસ અને કૅમર્સ કોલેજની સ્થાપના અને વિકાસ માટે ભારે જહેમત ઉઠાવી તે ખરેખર પ્રશંસનીય છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ Jain Education internacional જ છે . કર્ક રાશિ - ) આ છે - Eા આ છે છે - એ જ જ છે કે આ જ ર ાતી , - & Personal Use Only માતુશ્રી સમરથબેન ચત્રભુજ નરભેરામ વકરીવાળા શ્રીમતી તરૂલતાબેન રમેશચંદ્ર દફતરી મુંબઈ સ્વ. શ્રી અમૃતલાલ સૌભાગચંદ શાહ પાલનપુર સ્વભાવમાં સરળતા અને જીવનમાં સાદાઈ આ બે મહામૂલા ગુણોથી શોભતાં માતુ શ્રી સમરથબેન આમાથી સ્વ, પૂ.મેહનઋષીજી મ. સા. તથા જૈન શાસન ચંદ્રિકા બા, બ્ર, ઉજજવલકુમારી મ સ.ને અત્યંત નજીક રહી આપે તેમની સાધનાના અને સ્વ જીવનમાં ઉતારવા પ્રયત્નશીલ રહ્યા. મુંબઈની સંધની તમામ પ્રગતિ તે તેમની સક્રિયતાનું સફળ સ્વરૂપ છે. સુપુત્ર શ્રી કાંતિભાઈ તથા નાના પુત્ર ચંપકભાઈ પણ આપને અધ્યાત્મને અમૂલ્ય વારસો જાળવી રહ્યા છે. યથા નામ તથા ગુણ” એ સુક્તિ મુજબ આપનામાં ગુણો હતા. તેમણે આપે હંમેશાં ધર્મમાગ ની અનુમોદના કરી જીવદયામાં મળેલી લક્ષમીને સદુપયોગ કર્યો છે. તન, મન, ધનથી ધર્મ સેવા, સમાજ સેવાનાં કાર્યોમાં તેઓ સહાય કરી રહ્યા છે. તેમણે વાલકેશ્વર ચાતુર્માસાર્થ બિરાજતા મહાસતીજી માણેકકુવરજીની પ્રેરણાથી ટ્રસ્ટના ફાળામાં ફાળા આપી જે સહકાર આપે છે તે બદલ આભાર, જીવનમાં જે કંઈ પળ મળી છે તેને યથાર્થ સદુપગ કરવાને સુમા, ગુરૂદેવ પાસેથી જાણી આપે આપનું જીવન સેવામાં સમર્પણ કર્યું. આપની હયાતિમાં આપે લક્ષ્મીને સદુપયોગ કર્યો અને હયાતિ બાદ પણ સંપત્તિને સાચે માગ વાળવા માટે આજે આગમ અનુગ ટ્રસ્ટને દાન કરી જે સહકાર આપે છે તે બદલ આપનો આભાર માનીએ છીએ. Page #36 -------------------------------------------------------------------------- ________________ Jain Education For private & Personal Use Only સ્વ. શ્રી દલીચંદ અમૃતલાલ દેસાઈ સ્વ. પૂ. સાંકળીબેન કપૂરચંદ ગાંધી મુંબઈ શ્રી મહાસુખભાઈ ભાઈલાલ સખીદાસ અમદાવાદ અમદાવાદ RF તેમને માયાળુ, મળતાવડે સ્વભાવ નાનીમોટી સંસ્થાઓમાં મૂક સેવા વગેરે સદ્દગુણોની સુવાસ અમારા જીવનમાં નવી પ્રેરણા આપી રહ્યાં છે. તેમના ધર્મ સરકારનું સુંદર માર્ગ દર્શન તેમણે તેમના સુપુત્રામાં કરેલ છે. તેમણે સ્થા. જૈન સંઘ (નારણપુરા) અમદાવાદના આપી સંઘને પાયા માંથી વિકસાવવા મદદ કરેલ છે. તેમણે ટ્રસ્ટના તૃતીયશ્રેણીના દાતા તરીકે નામ નોંધાવ્યું છે. મેંદરડા નિવાસી વૃજલાલ કપૂરચંદ ગાંધીનાં પૂ. માતુશ્રીને સ્વર્ગવાસ સં’ ૨૦૩૬ના જેઠ સુદ-૮ તા. ૧૮-૬-૮૦ની રોજ થયો હતો. માયાળુ અને પ્રેમાળ સ્વભાવ, કુટુંબવાત્સલ્ય, સોને સહકાર આપવાની ભાવના, ધર્મ પ્રત્યેની અતુટ શ્રદ્ધા, સાદાઈ, સંયમ અને સ્વાશ્રય આદિ અનેક સગશે એ એમનું મુખ્ય અંગ હતું. અને આવા સુસંસ્કાર તેઓએ પોતાના સુપરિવારને વારસામાં આપ્યા છે. જન્મ સંવત ૧૯૭૮ પોષ વદ-૨, “વહેતા જળ નિર્મળા ભલા અને ધનદોલત દેતા ભલા” આ ઉક્તિ મુજબ આપ દેવ, ગુરૂ, ધર્મ માં સંપૂર્ણ શ્રદ્ધા રાખી માનવ જનમને સાર્થક કરી રહ્યા છે. આપને મળેલ લકમીનો સદુપયોગ કરી રહ્યા છે, આપ ધંધાના ક્ષેત્રે પણ આગવું સ્થાન ધરાવે છેએ જૈન સમાજ માટે ગૌરવરૂપ છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ale Persopal Use Only શ્રી દિનેશકુમાર ચંદ્રકાંત બેંકર સીન્દ્રાબાદ શ્રી ગણશી દેવરાજ શ્રી જયંતિલાલ કે. પટેલ-સાણંદ મુંબઈ મનુષ્યજન્મ મહામૂલ્યવાન છે. મનુષ્યત્વ પામીને તેને સાર્થક કરવું એ જ મનુષ્યજન્મ પામ્યાને સાચે અને મૂળભૂત સિદ્ધાંત છે. સાથે અનેક નાનીમેટી સંસ્થાઓમાં મૂક સેવક બનીને સેવાઓ આપી છે. આપના ગુણે ભૂલી શકાય તેમ નથી. આપના અમે ઋણી છીએ. આપે આગમ અનુયોગ ટ્રસ્ટને તૃતીય શ્રેણીમાં દાન કરી ટ્રસ્ટના કાર્યને જે સહકાર આપેલ છે તે બદલ આપને આભાર. તેઓ ઘણુ લાગણીશીલ, માયાળુ જૈન સમાજના મૂક સેવક, સેવાભાવી અને ધર્મ પ્રત્યેની અથાગ શ્રદ્ધાવાળા હતા. હાલ મુંબઈમાં વ્યવસાયી હોવા છતાં સાધુસાધ્વીજીની વૈયાવચ કરવી અને જૈન શાસનને પ્રગતિના પંથે લઈ જવો એ એમને મેટો ગુણ છે. તેઓ ટ્રસ્ટને અનુમોદન કરી ટ્રસ્ટના કામને સારો એ સહકાર આપેલ છે તે બદલ તેમને આભાર માનવામાં આવે છે. તેઓએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું” છે, એન્જિનિયરિંગના ડબલ ગ્રેજયુએટ છે. B. E, (Mech), B.E, (Elect.), LL.B., M.I.E, હાલ તેઓ પેપરના વ્યવસાયમાં છે. જીવરાજપાર્ક સ્થાનકવાસી જૈન સંઘના તેઓ મંત્રી છે. તે ઉપરાંત સામાજિક સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાએલ છે. ધાર્મિક કાર્યોમાં આગળ પડતું કાર્ય કરે છે. w.jainelibrary.org Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદલાલ તારાચંદ વોરા-મુંબઈ શ્રી છોટાલાલ ધનજીભાઈ દોમડીયા - મુંબઈ તેઓએ સ્વબળે સોના-ચાંદીના વ્યવસાયમાં જોડાઈ સફળ સુકાની બન્યા. શ્રી ગોંડલ દશા શ્રીમાળી વણિક બંધુ સમાજ અને કામદાર–દેમડીયા પરિવારને માતબર બનાવવાને, તેમને ફાળા નોંધનીય હતે. આપના નાના ભાઈ સ્વ. ચીમનલાલ ધનજીભાઈ દેમડીયા જેમણે આપના પિતાશ્રીને વારસા પુત્રી માં આરે પી ત્રણ ત્રણ પુત્રીઓને આમાથી મેહનઋષીજી મ.સ.ને અર્પણ કરી. બા. બ્ર. દર્શનપ્રભાજી, મ. ત. ડે, બા, બ્ર. સાવદિવ્યપ્રભાજી અને બા. બ્ર, અનુપમાજી H,H. M,A, જેવી સાવીએ થી શાસન આજ પણ ગૌરવાન્વિત થાય છે. મૂળ વતન ચુડા (સુરેન્દ્રનગર), હાલ મુબઈ. સોળ વર્ષની નાની ઉંમરે મુંબઈ આવી સામાન્ય નોકરીથી શરૂઆત કરી, ક્રમે ક્રમે આગળ વધતાં વધતાં સને ૧૮૪૩ (તા. ૧૧-૫-૪૩)ના રે જ મોડર્ન ટયુબ એન્ડ સેનિટરી વેપારની સ્થાપના કરી. હાલમાં નિવૃત્તિ લઈ ધર્મ આરાધના , વ્રત સાધુ સાધવી એની સેવા ભક્તિમાં વધુ સમય વ્યતિત કરી, પુસ્તક પ્રકાશન આદિ કાર્યોમાં ઉત્કૃષ્ટ રસ લઈ, યથાશક્તિ તપ આદિ કરી જીવન સાથે ક કરી રહ્યા છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ એક સમીક્ષાત્મક અધ્યયન અધ્યાત્મ અને વિજ્ઞાન પ્રાચીન કાળથી જ માનવજીવન સાથે અધ્યાત્મ અને વિજ્ઞાનને ગાઢ સંબંધ રહ્યો છે. તે બન્ને સત્યના અંતસ્તલને ઉચિત રીતિ ઉદ્દઘાટિત કરનારી દિવ્ય અને ભવ્ય દૃષ્ટિએ છે. અધ્યાત્મ એ આત્મા અંગેનું આત્માના શુદ્ધ અને અશુદ્ધ સ્વરૂપનું, બંધન અને મોક્ષનું, શુભ અને અશુભ પરિણામનું, હાસ અને વિકાસનું ગંભીર તેમ જ મહાન વિશ્લેષણ છે, જ્યારે વિજ્ઞાન ભૌતિક પ્રકૃતિની અતિ ગંભીર સમસ્યાઓને ઉકેલવાનું મહત્ત્વપૂર્ણ સાધન છે. એણે માનવનાં તન, મન અને ઇંદ્રિનાં સંરક્ષણ તેમજ સંપષણને માટે વિવિધ નિયમો ઉપસ્થિત કર્યા છે. જીવનના અખંડિત અસ્તિત્વ સાથે એ બન્નેને મધુર સંબંધ રહ્યો છે. અધ્યાત્મ જીવનના અંતરંગ પ્રવાહનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે વિજ્ઞાન બહિર"ગ પ્રવાહનું નેતૃત્વ કરે છે, અધ્યાત્મનો વિષય છે : લોકજીવનના અંતઃકરણ, અંત ચૈતન્ય તેમજ આત્મતત્વનું વિવેચન અને વિશ્લેષણ કરવું, આત્માને વિશુદ્ધ કરવાની કે ઊર્ધ્વીકરણ કરવાની પ્રક્રિયા પ્રસ્તુત કરવી, જીવન અને જગત, આત્મા અને પરમાત્મા, વ્યક્તિ અને સમાજ વગેરેના શાશ્વત તથ્યયુક્ત સત્યનું દિગ્દર્શન કરવું; જ્યારે વિજ્ઞાનનું ક્ષેત્ર છે. પ્રકૃતિના અણુથી આરંભી બ્રહ્માંડ સુધીનું પ્રયોગાત્મક સંશોધન કરવું. અધ્યાત્મ ગ છે; જ્યારે વિજ્ઞાન પ્રયોગ છે. અધ્યાત્મ મન, વચન અને કાયાની ઉત્તમ શક્તિઓને કેન્દ્રિત કરી માનવચેતનાને વિકસિત કરનારી નિર્ભય અને નિદ્ધ બનાવનારી દિવ્ય અને ભવ્ય દૃષ્ટિ પ્રદાન કરે છે. તે વિવેકરૂપી ત્રીજું નેત્ર ઉઘાડી કામ અને વિકારોને ભસ્મ કરી નાખે છે. જ્યારે વિજ્ઞાન નિત્ય નવી ભૌતિક સુખસગવડો ઉપલબ્ધ કરવામાં અપૂર્વ સહગ અપે છે. વિજ્ઞાનના ફલસ્વરૂપે જ માનવ અનંત આકાશમાં પક્ષીઓની જેમ ઉથન કરવા લાગે છે, માછલીઓની માફક અનંત સાગરના ઊંડાણમાં વિહાર કરવા લાગે છે અને પૃથ્વી પર ઝડપી ગતિવાળાં વાહનમાં ઘૂમવા લાગે છે. વીજળીના દિવ્ય ચમત્કારથી કેણુ ચકિત નથી ? અધ્યાત્મ અન્તર્મુખી છે, જ્યારે વિજ્ઞાન બહિર્મુખી છે. અધ્યાત્મ અંતરંગ જીવનને સજાવે છે, શણગારે છે; તો વિજ્ઞાન બહિર"ગ જીવનને વિકાસ કરે છે. બહિર"ગ જીવનમાં કોઈ પણ પ્રકારની વિશખેલતા ન આવે, કોઈ પણ પ્રકારને 4% ઉત્પન્ન ન થાય એ માટે અંતરંગ દૃષ્ટિની આવશ્યકતા છે. તેવી રીતે અંતરંગ જીવનને સમાયુિક્ત બનાવવા માટે બહિર"ગને સહગ અપેક્ષિત છે. બહિર"ગના સહકાર વગર અંતરંગ જીવનને વિકાસ થઈ શકતું નથી. અધ્યાત્મ અને વિજ્ઞાન પરસ્પર વિરોધી નથી. એ બનને વચ્ચે કઈ પ્રકારને વિરોધ અથવા મતભેદ નથી. પરંતુ તે એકબીજાના પૂરક છે. જીવનની અખંડિતતા માટે બન્નેની અનિવાર્ય આવશ્યકતા છે. અધ્યાત્મના પ્રતિનિધિ આગમ જૈન આગમ આધ્યાત્મિક જીવનનું પ્રતિનિધિત્વ કરનાર ચિંતનને અદ્દભુત અને અને સંગ્રહ છે, સંકલન છે. આગમ શબ્દ ખૂબ પવિત્ર અને વ્યાપક અર્થ ગૌરવ પિતાનામાં સમાવિષ્ટ કરનાર છે. શબ્દકોશની દૃષ્ટિએ ભલે આગમ અને ગ્રંથ પર્યાયવાચી શબ્દ ગણાતો હોય, પણ આ બન્નેમાં ખૂબ અંતર છે. આગમ ‘સત્યમ્ શિવમ્ સુંદરમ'ની, સાક્ષાત અનુભૂતિની અભિવ્યક્તિ છે. તે અનંત સત્યના દૃષ્ટા, સર્વજ્ઞ, સર્વદશી, વીતરાગી તીર્થકરેની વિમળ વાણીનું સંકલનઆકલન છે. જયારે ગ્રંથો અને પુસ્તકો માટે એ કઈ ચક્કસ નિયમ નથી. તે રાગદ્વેષનાં પડેપડમાં ફસાયેલા, વિષય Page #40 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુગ-એક સમીક્ષાત્મક અધ્યયન કવાયની આગમાં બળતા, વિકાર અને વાસનાથી ત્રસ્ત વ્યક્તિના વિચારને સંગ્રહ પણ હોઈ શકે. એમાં સુંદર કલ્પનાનું ઉચ્ચ ઉઠ્યન હાઈ શકે; પણ તે કેવળ વાણીવિલાસ હોય છે. શબ્દને માત્ર આડંબર હોય છે. એમાં અંતરંગની ઊંડાઈને અભાવ હોય છે. જૈન આગમમાં સત્યનું સાક્ષાત દર્શન છે; જે અખંડ છે, સંપૂર્ણ છે અને સમગ્ર માનવચેતનાને સ્પર્શ કરનારું છે. સત્યની સાથે શિવને મધુર સમન્વય થયેલ હોઈ તે સુંદર જ નહીં, અતિ સુંદર છે. તે આર્ષવાણી છે. આર્ષને અર્થ તીર્થકર અથવા ઋષિઓની વાણી. યાકે ઋષિની વ્યાખ્યા આપતાં લખ્યું છે કે, “જે સત્યને સાક્ષાત્ દૃષ્ટા છે, તે ઋષિ છે.” પ્રત્યેક સાધક ઋષિ બની શકતો નથી. ‘ઋષિ એ છે જેણે તીક્ષણ પ્રજ્ઞા, તર્કશુદ્ધ જ્ઞાન વડે સત્યની સ્પષ્ટ અનુભૂતિ કરી હોય. આ કારણે જ વેદમાં ઋષિને મંત્રદૃષ્ટા કહ્યો છે. મંત્રદૃષ્ટાને અર્થ છેઃ સાક્ષાત્ સત્યાનુભૂતિ પર આધારિત શિવત્વનું પ્રતિપાદન કરનારુ સર્વથા મૌલિક જ્ઞાન. તે આત્મા પર આવેલ વિભાવ પરિણતિઓની મલિનતાને દૂર કરી કેવલજ્ઞાન અને કેવલદર્શનના સ્વ-સ્વરૂપને પ્રકાશિત કરે છે, જે યથાર્થ સત્યનું પૂર્ણ પણે જ્ઞાન કરાવી શકે છે, આત્માને પૂર્ણપણે બંધ કરાવી શકે છે, જેનાથી આત્મા પર અનુશાસન કરી શકાય છે, તે આગમ છે. એને બીજા શબ્દોમાં શાસ્ત્ર અને સૂત્ર પણ કહી શકાય. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યક ભાષ્યમાં લખ્યું છે. જે વડે યથાર્થ સત્યરૂપ યને, આત્માને પરિબંધ થાય તથા આત્માનું અનુશાસન કરી શકાય તે શાસ્ત્ર છે.”૩ “શાસ્ત્ર શબ્દ શાન્ ધાતુ પરથી નિર્માણ થયેલ છે. અને અર્થ છે: શાસન, શિક્ષણ અને ઉન્બોધન. જે તત્ત્વજ્ઞાન વડે આત્મા પર અનુશાસન થઈ શકે, આત્માને જાગ્રત કરી શકાય તે શાસ્ત્ર, જેના વડે આત્મા જાગ્રત થઈ તપ, ક્ષમા તેમજ અહિંસાની સાધનામાં પ્રવૃત્ત થાય તે શાસ્ત્ર છે. અને જે માત્ર ગણધર, પ્રત્યેક બુદ્ધ, શ્રતકેવળી અને અભિનંદશપૂવી દ્વારા કહેવાયું છે તે સૂત્ર છે.”૪ બીજા શબ્દમાં કહીએ તો જે ગ્રંથપ્રમાણથી અલ્પ અર્થની અપેક્ષાએ મહાન, બત્રીસ દેષ રહિત, લક્ષણ તથા આઠ ગુણથી સંપન્ન થઈને સારયુક્ત અનુગ સહિત, વ્યાકરણ વિહિત, નિપાત રહિત, અનિંદ્ય અને સર્વજ્ઞ કથિત હોય છે તે સૂત્ર કહેવાય.' આ સંદર્ભમાં એ સમજવું જરૂરી છે કે આગમ કહે, શાસ્ત્ર કહો કે સૂત્ર કહે, તે બધાનું પ્રયોજન માત્ર એક જ છે કે તે પ્રાણીઓના આંતર-માનસને વિશુદ્ધ બનાવે છે. એટલે જ આચાર્ય હરિભદ્રે કહ્યું છે : “જેવી રીતે પાણી વસ્ત્રના મેલને જોઈ નાખી તેને ઊજળાં બનાવે છે, તેવી રીતે જ શાસ્ત્ર માનવને અંતઃકરણમાં રહેલા કામ, ક્રોધ વગેરે કાલુષ્યમેલને ઘેઈને એને પવિત્ર અને નિર્મલ બનાવે છે. જેનાથી આત્માને સમ્યફ બંધ થાય, આત્મા અહિંસા, સંયમ અને તપસાધના દ્વારા પવિત્રતા પ્રતિ પ્રયાણ કરે તે તત્ત્વજ્ઞાન શાસ્ત્ર છે, આગમ છે. આગમ ભારતીય સાહિત્યને મૂલ્યવાન ખાને છે. ડે. હર્મન જેકેબી, ડે. શુબિંગ વગેરે અનેક પાશ્ચાત્ય મૂર્ધન્ય વિદ્વાનોએ જૈન આગમ સાહિત્યને તલસ્પર્શી અભ્યાસ કરી એ સત્ય-તથ્યને સ્વીકાર કર્યો છે કે વિશ્વને અહિંસા, અપરિગ્રહ, અનેકાન્તવાદ દ્વારા સર્વધર્મ સમન્વયને પવિત્ર બંધ કરાવનાર તે સર્વશ્રેષ્ઠ સાહિત્ય છે. ૧. ઋષિદર્શના– નિરુક્ત ૨ ૧૧ ૨. સાક્ષાત્કૃતધર્મા ઋષિય બભૂવઃ નિરુક્ત ૧/૨૦ ૩. સાસિજજએ તેણુ તહિ વા નેયમાયાવતે કહ્યું 1 ટીકા : શાસુ અનુશિષ્ટ શાસ્થતે યમાત્મા વાડનેનસ્માદસ્મિન્નિતિ વા શાસ્ત્રમ્ | વિશેષાવશ્યકભાષ્ય, ગાથા ૧૩૮૪ ૪. સુરંગણધર કધિ તહેવ પયબુદ્ધિાધિદં ચ -સુદકેવલિયા કધિદ અભિષ્ણુદાસપુશ્વિકધિદં ચ |- મૂલાચાર, ૫/૮૦ ૫. અપ્પગંથ મહત્થ બત્તીસા દેષવિરહિયં જ ચ | લકખણુજd સુત્ત અટ્રહિ ચ ગુહિ ઉવયં ! અપૂફખરમસંદિદ્ધ ચ સારવ વિસઓ મુહ ! અલ્પેવમણવજં ચ સુત્ત સુવ્વાણુભાસિયું છે. આવ. નિર્યુક્તિ ૮૮૦, ૮૮૬ ૬. મલિનસ્ય યથાત્યન્ત જલ વસ્ત્રસ્ય શોધનમ્ | અંતઃકરણરત્નસ્ય તથા શાસ્ત્ર વિદુર્થધાઃ | ગબિંદુ, પ્રકરણ ૨, ૯ Page #41 -------------------------------------------------------------------------- ________________ ધર્મ સ્થાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન આગમસાહિત્ય ખૂબ વિરાટ અને વ્યાપક છે. જુદા જુદા સમયે એનું વગીકરણ કરવામાં આવ્યું છે. પ્રથમ વર્ગીકરણ પૂર્વ અને અંગ તરીકે કરવામાં આવ્યું છે. બીજ' વગીકરણ અંગપ્રવિષ્ટ અને અંગબાહ્યના રૂપમાં કરવામાં આવ્યું છે. ત્રીજ વગીકરણ આર્ય રક્ષિત અનુગના આધારે કર્યું છે. એમણે સમગ્ર આગમસાહિત્યને ચાર અનુગમાં વિભક્ત કર્યું છે. અનુગ શબ્દ પર વિચાર કરીને પ્રાચીન સાહિત્યમાં લખવામાં આવ્યું છે: “મનુ–મોયHgn’–અનુજનને અનુગ કહ્યો છે. “મનુયોગન’ અહીં જોડવાના કે સંયુક્ત કરવાના અર્થ માં પ્રયોજાયેલ છે, જેનાથી પરસ્પર એકબીજાને સાંકળી શકાય. આ અર્થની સ્પષ્ટતા કરતાં ટીકાકાર લખે છે : જે ભગવતકથન સાથે સંયેજિત કરે છે તે “અનુગ” છે. અભિધાનરાજેન્દ્રકેશમાં લખવામાં આવ્યું છે કે, લઘુસૂત્રમાં મહાન અર્થ ને યોગ કરે તેને “અનુયોગ” કહેવામાં આવ્યો છે." અનુગ: એક ચિંતન અનુગ શબ્દ “અનુ’ અને ‘યોગ'ના સંગથી નિર્માણ થયું છે. “અનુ” ઉપસર્ગ છે જે અનુકલ અર્થવાચક છે. સૂત્રથી અનુકૂલ, અનુરૂપ કે સુસંગત સંગ તે અનુગ છે. બહત્કલ્પ'માં લખ્યું છે કે “અનુને અર્થ પશ્ચાત્ ભાવ અથવા સ્તક છે. આ દૃષ્ટિએ અર્થની પાછળ જનાર અથવા લધુસૂત્ર સાથે જેને યોગ છે તે અનુગ છે. આચાર્ય મલયગિરિ પ્રમાણે અર્થની સાથે સૂત્રની જે અનુકુળ પેજના કરવામાં આવે છે, એનું નામ અનુગ છે. અથવા સુત્રના પિતાના વાચ્યાર્થમાં જે રોગ થાય તે અનુગ છે. એ જ વાત આચાર્ય હરિભદ્ર, આચાર્ય અભયદેવે અને આચાર્ય શાન્તિચંદ્ર ૧૦ લખી છે. આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણને પણ આ જ અભિપ્રાય છે. જૈન આગમ સાહિત્યમાં અનુગના વિવિધ ભેદ-પ્રભેદ છે. નંદીમાં આચાર્ય દેવવાચકે અનુગના બે વિભાગ કરેલા છે. એમાં દૃષ્ટિવાદના પરિકર્મ, સૂત્ર, પૂર્વગત, અનુયોગ અને યુલિકા એમ પાંચ ભેદ પાડવામાં આવ્યા છે, જેમાં અનુયોગને ક્રમ ચે છે. અનુગના મૂલપ્રથમાનુયોગ અને ગણ્ડિકાનુયોગ એમ બે ભેદ પણ પાડવામાં આવ્યા છે.૧૩ ' મૂલ પ્રથમાનુયોગ શું છે ? આ પ્રશ્ન પર વિચાર કરતાં આચાયે કહ્યું કે, મૂલપ્રથમાનુગમાં ભગવાન અહંન્તને સમ્યક્ત્વ પ્રાપ્તિ થઈ તે ભવના પૂર્વભવ, દેવલોકાગમન, આયુષ્ય, ચ્યવન, જન્મ, અભિષેક, રાજયશ્રી, પ્રવજ્યા તપ, કેવલજ્ઞાનની ઉત્પત્તિ, તીર્થ પ્રવર્તન, શિષ્ય સમુદાય, ગણુ-ગણધર, આર્થિક, પ્રવતિની, ચતુર્વિધ સંઘનું પરિમાણુ, સામાન્ય કેવલી, મન:પર્યાયજ્ઞાની, અવધિજ્ઞાની, સમ્યફ શ્રુતજ્ઞાની, વાદી, અનુત્તર વિમાનમાં ગયેલા મુનિ, ઉત્તર વૈક્રિયધારી મુનિ, સિદ્ધ ૫. અs, ૧. સમવાયાંગ-૧૪, ૧૩૬ ૨. અહવા તે સમાસ દુવિહ પણુતં તું જહા–અંગપવિટ્ર અંગબાહિરં ચ ા નંદીસૂત્ર, ૪૩ ૩. (ક) આવશ્યક નિર્યુક્તિ, ૩૬૩-૩૭૭ (ખ) વિશેષાવશ્યકભાષ્ય ૨૨૮૪–૨૨૯૫ (ગ) દશવૈકાલિકનિયુક્તિ ૩ ટી. ૪. “ યુત સંધ્યતે ભગવદુકતાથેન સહેતિ યોગ અણુસૂત્ર મહાનર્થસ્તો મહતાર્થ સ્થાણુનાસ્ત્રેણ યોગ અનુયોગ.” અણુણ જોગે અણુ અણુ પછાભાવ યથેવ ય. જહા પછઅભિહિય સુત્ત થાવં ચ લેતાણુ છે –બહત્કલ્પ, ગા. ૧૦૦ સૂત્રસ્યાથેન સહાનુકૂલ જનમનુગઃ | અથવા અભિધે વ્યાપારઃ સૂત્રસ્ય યોગઃ, અનુકૂલેડનુરૂપ વા ગેડનુગઃ | યથા ઘટ શબ્દન ઘટસ્ય પ્રતિપાદનમિતિ | અવશ્યક નિર્યુક્તિ, મલય. . નિ. ૧૨૭ ૮. આવશ્યકનિર્યુક્તિ, હરિભદ્રીય વૃત્તિ ૧૩૦ ૯. (ક) સમવાયાંગ, અભયદેવવૃત્તિ ૧૪૭ (ખ) સ્થાનાંગ ૪, ૧, ૨૬૨. પૃ. ૨૦૦ ૧૦. જંબૂદીપપ્રાપ્તિ-પ્રમેયરત્ન મંજૂષાવૃત્તિ, પૃ. ૪-૫ ૧૧. અgોયણુમણુગો સુયસ્સનિયએણુ જમભિધેયણું વાવારે વાગે અણુ શુકલે વા વિશેષાવશ્યક ભાષ્ય, ગાઃ૧૩૮૩ ૧૨. પરિક્રમે, સુત્તાઈ, પુણ્વગએ, અનુગે, ચુલિયા-શ્રીમલયગિરિયા નંદીવૃત્તિ, પૃ. ૨૩૫ ૧૩. પઢમાણુગે, ગંડિયાણુગેશ્રી નંદીચૂર્ણ મૂલ, પૃ. ૫૮ Page #42 -------------------------------------------------------------------------- ________________ ધર્મસ્થાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન અવસ્થા પ્રાપ્ત મુનિ, પાદપોપગમન અનશન પ્રાપ્ત કરીને, જે જે સ્થાન પર જેટલા અન્નકૃત થયા, અજ્ઞાન રજથી વિપ્રમુક્ત થઈ જે મુનિવર અનુત્તર સિદ્ધિ માગે ગયા એનું વર્ણન છે. એ સિવાય એ પ્રકારના અન્ય ભાવ જે અનુગમાં કહેવાયા છે તે પ્રથમાનુયોગ છે. બીજા શબ્દોમાં એમ કહી શકીએ કે સમ્યકત્વ પ્રાપ્તિથી આરંભી તીર્થ પ્રવર્તન અને મેક્ષગમન સુધીનું જેમાં વર્ણન છે તે.૧ બીજો પ્રકાર તે ગંડિકાનુગ છે. ચંડિકાનો અર્થ એ છે કે સમાન વક્તવ્યથી અર્થાધિકારનું અનુસરણ કરનારી વાક્યપદ્ધતિ અને અનુગ એટલે અર્થ પ્રગટ કરવાનો વિધિ. આચાર્ય મલયગિરિએ લખ્યું છે : શેરડીના મધ્ય ભાગમાં આવેલી ગાંઠસદશ એકાઈને અધિકાર અથવા ગ્રંથ પદ્ધતિ. ચંડિકાનુગના અનેક પ્રકારે છે. (૧) કુલકર ગડિકાનુગ–વિમલવાહન વગેરે કુલકરોનું જીવનચરિત્ર (૨) તીર્થકર ચંડિકાનુયોગ-તીર્થંકર પ્રભુનું જીવન (૩) ગણધર ગંડિકાનુગ–ગણધરનાં જીવનચરિત્ર (૪) ચક્રવત્તી સંડિકાનુગ–ભરતાદિ ચક્રવતી રાજાઓનાં જીવનવૃત્તાંત (૫) દશાહ ચંડિકાનુગ–સમુદ્રવિજય વગેરે દશાëન જીવનચરિત્ર (૬) બળદેવ ચંડિકાનુગ—રામ વગેરે બળદેવાની જીવનકથા (૭) વાસુદેવ ચંડિકાનુગ–કૃષણ વગેરે વાસુદેવની જીવનકથા (૮) હરિવંશ ચંડિકાનુગ–હરિવંશમાં ઉત્પન્ન મહાપુરુષોનાં જીવનવૃત્તાન્ત (૯) ભદ્રબાહુ ચંડિકાનુગ–ભદ્રબાહુ સ્વામીનું જીવનચરિત્ર (૧૦) તપક ગંડિકાયોગ–તપસ્યાનાં વિવિધ રૂપનું વર્ણન (૧૧) ચિત્રાન્તર ગંડિકાનુગ–ભગવાન ઋષભ તથા અજિતની વચ્ચેના સમયમાં એના વંશના સિદ્ધ યા સર્વાર્થ સિદ્ધિમાં જાય છે એનું વર્ણન (૧૨) ઉત્સર્પિણી ચંડિકાનુગ—ઉત્સર્પિણીનું વિસ્તૃત વર્ણન (૧૩) અવસર્પિણું ગંડિકાનુગ–અવસર્પિણીનું વિસ્તૃત વર્ણન દેવ, માનવ, તિર્યંચ અને નરક ગતિમાં ગમન કરવું, વિવિધ ભ્રમણ કરવું વગેરેને અનુયોગ “ચંડિકાનુયોગમાં હોય છે. જેમકે, વૈદિક પરંપરામાં વિશિષ્ટ વ્યક્તિઓનું વર્ણન પુરાણ સાહિત્યમાં થયું છે, તેવી રીતે જ જૈનપરંપરામાં મહાપુરુષોનું વર્ણન “ચંડિકાનુગમાં થયું છે. ચંડિકાનુગની રચના જુદા જુદા સમયે મૂર્ધન્ય મનીષીઓ અને આચાર્યોએ કરી છે. પંચકલ્પચૂર્ણ પ્રમાણે કાલકાચા ગંડિકાઓની રચના કરી હતી; પણ એ ચંડિકાઓને સંઘે સ્વીકાર ન કર્યો. આચાર્ય સંધને પૃચ્છા કરતાં કહ્યું: “મારી ગડિકાઓને કેમ સ્વીકારવામાં આવી નથી? એ ચંડિકાઓમાં રહેલી ત્રુટીઓ બતાવવામાં આવે જેથી એને સુધારી શકાય.” સંધના બહુશ્રુત આચાર્યોએ ગંડિકાઓનો ઊંડાણથી અભ્યાસ કર્યો અને એના પર પ્રમાણિક્તાની મહોર મારી. આથી એ સ્પષ્ટ થાય છે કે, કાલકોચાય જેવા પ્રકૃષ્ટ પ્રતિભાસંપન્ન આચાર્યની ચંડિકાઓ પણ સંઘ દ્વારા સ્વીકૃત થયા પછી જ માન્ય કરવામાં આવતી, જે ચંડિકાઓની પ્રમાણિતતા સિદ્ધ કરે છે. અનુયોગને અર્થ વ્યાખ્યા છે. વ્યાપેય વસ્તુના આધારે અનુયોગના ચાર વિભાગ કરવામાં આવ્યા છેઃ ચરણકરણાનુયોગ, ધર્મકથાનુયોગ, ગણિતાનુગ અને દ્રવ્યાનુયોગ.૪ દિગબર પરંપરાના દ્રવ્યસંગ્રહ' નામના ગ્રંથની ટીકામાં ૧. ઈહ મૂલ ભાવસ્તુ તીર્થકર ઃ તસ્ય પ્રથમ પૂર્વભવાદિ અથવા લસ્સ પઢમા ભવાણુયોગે એસ્થરરસ્સ અતીવ ભવપરિયાય પરિસૉઈ ભાણિ યુગ્ધ –શ્રી નંદીવૃત્તિ ચૂર્ણ પૃ. ૧૮ ૨. સે કિ તે ગડિયાગે હું ગંડિયાનુગે અગવિંદે પણ ! –શ્રી સમવાયાંગ વૃત્તિ, પૂ. ૧૨૦ ૩. પંચક૯પચૂર્ણ -કાલકાચાર્ય પ્રકરણ, પૃ. ૨૩-૨૪ ૪. ચતારિઉ અણુઓગા, ચરણે ધમ્મગણિયાણુઓને ય દવિયાણુગે ય તહાં જહકમ્મ તે મહઢીયા ! –અભિધાન રાજેન્દ્રકેશ, પ્ર. ભાગ, પૃ. ૩૫૬ ૫. પ્રથમાનુયોગો.ચરણાનુયોગ...કરણનુગો દ્રવ્યાનુયોગો ઈ-યુકત લક્ષણનુગચતુષ્ટય રૂપે ચતુવિધું શ્રુતજ્ઞાનં જ્ઞાતવ્યમ્ ! દ્રવ્યસંગ્રહ ટીકા ૪૨/૧૮૨ Page #43 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન પંચાસ્તિકાયમાં,' તત્વાર્થવૃત્તિમાં આ અનુયોગનાં નામ આ પ્રમાણે મળે છે. પ્રથમાનુગ, ચરણનુગ, કરણનુગ અને દ્રવ્યાનુયેગ. વેતાંબર અને દિગબર ગ્રંથનાં નામમાં અને ક્રમમાં છેડેક તફાવત જરૂર છે, પણ તત્વતઃ બધાને ભાવક અર્થ એક જેવો જ છે. શ્વેતાંબરની દૃષ્ટિએ સર્વ પ્રથમ ચરણનુગ છે. રત્નકરડ઼શ્રાવકાચારમાં આચાર્ય સમન્તભ ચરણનુગની વ્યાખ્યા કરતાં લખે છે : ગૃહસ્થ અને મુનિઓના ચરિત્રની ઉત્પત્તિ, વૃદ્ધિ અને રક્ષાનું વિધાન કરનાર અનુયેગને ચરણનુયોગ કહેવામાં આવે છે.કે દ્રવ્યસંગ્રહની ટીકામાં લખવામાં આવ્યું છે કે, ઉપાસક'ધ્યયન વગેરેમાં શ્રાવકને ધર્મ અને મૂલાચાર, ભગવતી આરાધના વગેરેમાં યતિનો ધર્મ મુખ્યત્વે કહેવામાં આવ્યો છે, તે ચરણાનુગ છે. બહદ્રવ્યસંગ્રહ, અનગાર ધર્મામૃત ટીકા વગેરેમાં પણ ચરણાનુગની વ્યાખ્યા આ પ્રમાણે જ મળે છે. આચાર અંગેનું સાહિત્ય ચરણનુ– ગમાં આવે છે. જીનદાસગણિ૭ મહત્તર ધર્મકથાનુગની વ્યાખ્યા કરતાં લખે છે કે, સવજ્ઞક્ત અહિંસા વગેર સ્વરૂપ ધર્મ અંગે જે કથન કરવામાં આવે છે અથવા અણુગના ઉપક્રમે ધર્મ અંગે જે કથા કહેવામાં આવે છે તે ધર્મ કથા છે. આચાર્ય હરિભદ્ર – પણ અનુગદ્વારની ટીકામાં અહિંસા લક્ષણયુક્ત ધર્મ અંગેનું જે આખ્યાન, તેને ધર્મકથા કડી છે. મહાકવિ પુષ્પદંત પણ કહે છે. જે અભ્યદય, નિશ્ચયસની સંસિદ્ધિ કરે છે અને સધર્મથી નિબદ્ધ છે, તે સધર્મકથા કહેવાય. ધર્મકથાનુગને જ દિગંબર પરંપરામાં પ્રથમાનુગ કહેવામાં આવ્યો છે. રત્નકરણ્ડશ્રાવકાચાર્ય માં લખવામાં આવ્યું છે કે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું પરમાર્થ જ્ઞાન તે સમ્યકજ્ઞાન છે, જેમાં એક પુરુષ અથવા ત્રિષષ્ટિ લાઘનીય પુરુષનાં પવિત્ર ચરિત્રમાં રત્નત્રય અને ધ્યાનનું નિરૂપણ હોય તે પ્રથમાનુયોગ છે. ગણિતાનુયોગ એટલે ગણિતના માધ્યમ વડે જ્યાં વિષયને સ્પષ્ટ કરવામાં આવ્યો હોય તે. દિગબર પરંપરામાં આ સ્થાને કરણાનુયોગ નામ પ્રચલિત છે. કરણાનુયોગને અર્થ એ છે કે, લેક-અલકના વિભાગને, યુગોના પરિવર્તનને તથા ચારેય ગતિઓને દર્પણમાં પ્રગટ થયેલ હોય તે રીતે પ્રગટ કરનારા સમ્યગૂ જ્ઞાનને કરણાનુગ કહેવામાં આવે છે. 11 કરણું શબ્દના બે અર્થ છેઃ (૧) પરિણામ અને (૨) ગણિતનાં સૂત્ર. દ્રવ્યાનુયોગ–જે શ્રુતજ્ઞાનના પ્રકાશમાં છવ–અજીવ, પુણ્ય–પાપ, બંધ–ક્ષ વગેરે તત્તવોને દીપકની માફક પ્રગટ કરે છે, તે દ્રવ્યાનુગ છે.૧૧ જિનભગણિ ક્ષમાક્ષમણે વિશેષાવશ્યકમાં ૧. પંચાસ્તિકાય ૧૭૩ ૨. તત્વાર્થવૃત્તિ ૨૫૪/૧૫ ૩. (ક) આવશ્યકનિર્યુક્તિ, ૩૬૩-૭૭૭ (ખ) વિશેષાવશ્યકભાષ્ય, ૨૨૮૪–૨૨૮૫ ૪. ગૃહમેધ્ય નગારાણાં ચારિત્રોત્પત્તિ-વૃદ્ધિ-રક્ષાડ-ગમ ! ચરણનુયોગસમયે સમ્યજ્ઞાન વિજાનાતિ –રત્નકર૦ ૪૫ પ. દ્રવ્યસંગ્રહ ટીકા, કર/૧૮૨/૮ ૬. સકલતા ચારિત્ર-જન્મ રક્ષા વિવૃદ્ધિકૃત ! વિચારણીયશ્ચરણાનુયોગથરણુદતૈક છે -અનુગાર ધર્મામૃત ૩/૧૧ પં. આશાધરજી ૭. ધમ્મકહા નામ જે અહિંસાદિલખણુ સવ્વણુપણુય ! ધર્મ અનુયેગવા કહેઈ એસા ધમકહા ! –દશવૈકાલિકચૂર્ણ પૃ. ૨૯ ૮. અહિંસા લક્ષણુ ધર્માન્વાખ્યાન ધર્મકથા | અનુગદ્વાર ટીકા પૃ. ૧૦. ૯. ડભૃદયનિઃશ્રેયસાર્થ – સંસદ્ધિરંજસા | સધર્મ સ્વન્નિબદ્ધા યા સા સધર્મકથા મૃતા છે -મહાપુરાણુ, મહાકવિ પુષ્પદંત, ૧/૧૨૦ ૧૦. પ્રથમાનુયોગમર્યાખ્યાન ચરિત્ર પુરાણામપિ પુણ્યમ ! બેધિ સમાધિનિધાનં બોધાતિબંધઃ સમીચીન ! –રકર૩ શ્રાવકાચાર, ૪૩ ૧૧. કલેકવિભકતગપરિવૃત્તધચતુર્થતીના ચ | આદર્શમિવ તથા મતિરતિ કરણાનુગ ચ ! -રત્નકર૩ શ્રાવકાચાર, ૪૪ Page #44 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ: એક સમીક્ષાત્મક અધ્યયન લખ્યું છે, કે દ્રવ્યનું દ્રવ્યમાં, દ્રવ્ય દ્વારા અથવા તો દ્રવ્યના હેતુથી જે અનુયોગ થાય છે, તેનું નામ દ્રવ્યાનુગ છે. એ સિવાય દ્રવ્યને પર્યાય સાથે અથવા દ્રવ્યને દ્રવ્યની સાથે જે વેગ (સંબંધ) થાય છે તે પણ દ્રવ્યાનુગ છે. એ પ્રમાણે બહુવચનદ્રવ્યોનું પણ સમજવું જોઈએ. આગમ-સાહિત્યમાં કોઈ જગ્યાએ સંક્ષિપ્ત અને કોઈ જગ્યાએ વિસ્તારથી આ અનુયેગનું વર્ણન છે. આ વજ સુધી આગમોમાં અનુયોગાત્મક દૃષ્ટિથી કઈ ભિન્નતા નહોતી. પ્રત્યેક સૂત્રની ચારે અનુગ વડે વ્યાખ્યા કરવામાં આવતી હતી. આચાર્ય ભદ્રબાહુએ આ અંગે લખ્યું છે: કાલિક શ્રત અનુગાત્મક વ્યાખ્યાની દૃષ્ટિથી અપૃથફ હતું. બીજા શબ્દોમાં કહીએ તો, એમાં ચરણાકરણાનુગ વગેરેની અનુગચતુષ્ટયના રૂપે અવિભક્તતા હતી. આર્યવજ પછી કાલિકકૃત અને દૃષ્ટિવાદની અનુગા મક પૃથકતા (વિભક્તતા) કરવામાં આવી. આચાર્ય મલયગિરિએ પ્રસ્તુત વિષયનું સ્પષ્ટીકરણ કરતાં લખ્યું છે: આર્યવાના સમય પર્યન્તના શ્રમણે તીણુ બુદ્ધિશાળી હતા તેથી અનુયોગની દૃષ્ટિથી અવિભક્ત રૂપે વ્યાખ્યા પ્રચલિત હતી. પ્રત્યેક સૂત્રમાં ચરણકરણનુયોગ વગેરેનું અવિભાગપૂર્વક વર્ણન હતું. મુખ્યતાની દૃષ્ટિથી નિર્યાતકારે અને કાલિકશ્રુતને સ્વીકાર કર્યો છે, અન્યથા અનુયોગને કાલિક–ઉત્કાલિક વગેરે બધામાં અવિભાગ હતે." જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે આ અંગે વિશ્લેષણ કરતાં લખ્યું છે: આર્ય વજી સુધી જ્યાં સુધી અનુગ અપૃથક હતા ત્યાં સુધી એક જ સૂત્રની ચારે અનુયેગના રૂપે વ્યાખ્યા કરવામાં આવતી હતી. - જે અનુગેના વિભાગ કરવામાં આવે, તેમની જુદા જુદા વિભાગમાં વહેંચણી કરી દેવામાં આવે છે, ત્યારે તે સૂત્રમાં ચારેય અનુયોગ વ્યવચ્છિન્ન થઈ જશે. આ પ્રશ્નને ઉકેલ આપતાં ભાષ્યકાર લખે છે કે, જે સ્થાને કોઈ એક સૂત્રની વ્યાખ્યા ચારેય અનુગમાં થતી હતી, તે સ્થાને ચારમાંથી કોઈ એક અનુયોગના આધાર પર વ્યાખ્યા કરવાને અહીં મત છે. આર્ય રક્ષિતની પૂર્વે અપૃથકત્વાનુગ પ્રચલિત હતા. એમાં પ્રત્યેક સૂત્રની વ્યાખ્યા ચરણ-કરણ, ધર્મ, ગણિત અને દ્રવ્યની દૃષ્ટિથી આપવામાં આવતી હતી. આ વ્યાખ્યાપદ્ધતિ ઘણી કિલષ્ટ અને સ્મૃતિની તીણુતા પર અવલંબિત હતી. આર્ય રક્ષિતના ૧. દુર્બલિકા પુષ્યમિત્ર ૨, ફલ્યુરક્ષિત ૩. વિનય અને ૪, ગોષ્ઠામાહિલ એ ચાર મુખ્ય શિષ્ય હતા. વિન્દ્રય મુનિ મહાન પ્રતિભાસમ્પન્ન શીધ્ર ગ્રહણ કરનારી મનીષાવાળા હતા. આર્ય રક્ષિત શિષ્યમંડલીને આગમની વાચન આપતા, તે વખતે એને વિધ્ય મુનિ એ ક્ષણે જ ગ્રહણ કરી લેતા હતા. એટલે એમની પાસે આગમને અભ્યાસ કરવા માટે ઘણે બધે સમય બાકી રહેતા હતા. તેમણે આરક્ષિતને વિનંતી કરી. મારા માટે અભ્યાસ અંગે કઈ જુદી જ વ્યવસ્થા કરે. આચાર્ય પ્રસ્તુત કાર્ય માટે મહામેધાવી દુર્બલિકા પુષ્યમિત્રને નિયુક્ત કર્યા. અધ્યાપનરત દુબલિકા પુષ્ય મિત્રે કેટલાક સમય પછી આર્ય રક્ષિતને જણાવ્યું કે, આય વિધ્યને આગમવાચને દેવાના કારણે મારા પઠિત પાઠના ૧. છવાઇવસુતર પુણ્યાપુણ્ય ચ બન્ધ–મેક્ષી ચ દ્રવ્યાનુયોગ-દીપઃ શ્રુતવિદ્યા લેકમાતનુતે ! –રત્નકરણ્ડ શ્રાવકાચાર ૪૬ દવ્યસ્સ જોડણુગો દવે દવેણુ દબૈદે વા દવ્યસ્સ પજવેણુ વ જોગ દણ વા જેગો બહુવયણુ એડવિ એવં તેઓ જે વા કહે અણુવતિ દવ્વાણુગ એ છે –વિશેષાવશ્યક ભાષ્ય ૧૩૯૮-૮૯ ૩. જાવંત અજજવઈરા અપુહુરં કાલિઆણુ ઓગસ્સ ! તેણરેણુ પુહુરં કાલિઅસુઈ દિઠ્ઠિવાએ આ છે –આવશ્યકનિર્યુક્તિ, મલયગિરિ વૃત્તિ, ગાથા ૧૬૩, પૃ. ૩૮૩ ૪. યાવદાર્ય વજા-આર્ય વજસ્વામિને મુખ મહામતયસ્તાત્કાલિકાનુગમ્ય કાલિકડ્યુતવ્યાખ્યા આપૃથકત્વ-પ્રતિસૂત્ર . ચરણકરણનુગાદિનામવિભાગના વર્તનમાસીત તદા સાધુનાં તીણપ્રજ્ઞત્વાન્ ! કાલિક ગ્રહણુ પ્રાધાન્યખ્યાપનાર્થમ અન્યથા સર્વાનુમસ્યા પૃથકત્વમાસીત --આવશ્યકનિર્યુક્તિ પૃ. ૩૮૩ પ્રકા. આગમાદય સમિતિ, ૫. અપુહો અણિઓગે ચત્તારિ દુવાર ભારીએ એ પુતાણુઓગ કરણે તે અથ તઓવિ ચિ૭ના કિ વઈરેહિ પુહાં કયમહ તદણુતહિ ભણિ પમિ ! તરણેતરહિ તદભિહિય ગહિય સુત્રત્થ સારહિ –વિશેષાવશ્યકભાષ્ય, ગાથા ૨૨૮૬-૨૨૮૭ Page #45 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ ઃ એક સમીક્ષાત્મક અધ્યયન પુનરાવર્તનમાં વિદન ઉત્પન્ન થાય છે. આ પ્રકારની વ્યવસ્થાને કારણે મારી અધીત પૂર્વજ્ઞાનના રાશિની વિસ્મૃતિ થઈ જશે. એટલે આર્ય રક્ષિતે વિચાર્યું": મહામેધાવીની પણ આ સ્થિતિ છે એવા સંજોગોમાં આગમજ્ઞાન સુરક્ષિત રહેવું ખૂબ મુશ્કેલ છે. દૂરદશી આર્ય રક્ષિત ગંભીરપણે ચિંતન કરી જટિલ વ્યવસ્થાને સરલ કરવાના હેતુ માટે આગમ અધ્યયન-ક્રમ ચાર અનુગમાં વિભક્ત કર્યો.૧ આ ક્રમ આ પ્રમાણે છે: ૧. ચરણુ-કરણનુગ–કાલિઋત, મહાકલ્પ છેદકૃત વગેરે. ૨. ધર્મ-કથાનુણ–ઋષિભાષિત, ઉત્તરાધ્યયન વગેરે ૩, ગણિતાનુગ-સૂર્યપ્રાપ્તિ વગેરે ૪. દ્રવ્યાનુયોગ–દષ્ટિવાદ વગેરે આ મહત્ત્વપૂર્ણ કાર્ય દશપુરમાં વીરનિર્વાણ પ૯૨, વિ. સં. ૧૨૨ની આસપાસ કરવામાં આવ્યું હતું. આ વગી કરણ વિષયસાદસ્યની દૃષ્ટિએ કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત વગીકરણ કર્યા પછી પણ એવી સ્પષ્ટ ભેદરેખા પાડી શકાતી નથી કે અમુક આગમમાં અમુક જ અનુયોગનું વર્ણન હોય છે અને અન્ય અનુયેગનું વર્ણન હેતું નથી. ઉદાહરણ તરીકે, ઉત્તરાધ્યયન સત્રમાં ધર્મસ્થા ઉપરાંત દાર્શનિક તથ્ય પણ પર્યાપ્ત માત્રામાં મળે છે. ભગવતીસૂત્ર તે અનેક વિષયને વિરાટ સાગર છે. આચારાંગ વગેરેમાં પણ અનેક વિષે ચર્ચાયા છે. કેટલાક આગમ બાદ કરતાં અન્ય આગમોમાં ચારેય અનુગાનું સંમિશ્રણ છે. આ જે વગીકરણ કરવામાં આવ્યું છે તે સ્થૂલ દૃષ્ટિએ કરવામાં આવ્યું છે. વ્યાખ્યાક્રમની દષ્ટિએ આ વગીકરણ અપૃથકૃત્વાનુગ અને પૃથફત્વાનુયોગ એવા રૂપે બે પ્રકારનું છે. અમે અત્રે ચરણુકરણાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગ અંગે ચિંતન ન કરતાં ધર્મકથાનુગ પર ચિંતન કરીશું કેમકે, એ અમારું અને અભિધેય છે. જૈન કથાસાહિત્ય વિવિધ પ્રકારે લખાયેલું છે. ઘણીખરી કથાઓ અત્યંત મનોરંજક છે. લકથાઓ, નીતિકથાઓ, દંતકથાઓ, પરીકથાઓ, પ્રાણીકથાઓ. કલ્પિત કથાઓ, દૃષ્ટાંત કથાઓ, આખ્યાન આદિ વિવિધ સ્થાઓ છે. એટલે વિશ્વના વિશ્રુત વિજ્ઞાએ એને વિશ્વસાહિત્યને અક્ષયનિધિ માન્યો છે. ર્ડો. વિન્ટરનિટ્સના શબ્દોમાં કહીએ તો જૈનસાહિત્યમાં પ્રાચીન ભારતીય કથાસાહિત્યનાં અનેક ઉજજવલ રત્ન વિદ્યમાન છે. સુપ્રસિદ્ધ ડે. હટલે જૈન કથાકારોની પ્રશંસા કરતાં લખ્યું છે કે, એ વિજ્ઞાએ આપણને કેટલીક એવી અનુપમ બ્રારતીય કથાઓને પરિચય કરાવ્યું છે જે અમને અન્ય કેઈ સ્ત્રોતમાંથી ઉપલબ્ધ થતી નથી. ' જૈન ધર્મના મૂર્ધન્ય મનીષીઓએ લોકોના આંતરમાનસમાં ધર્મ, દર્શન અને અધ્યાત્મના સિદ્ધાંત પ્રસારિત કરવાની દષ્ટિથી કથાઓને આશરે લીધો છે અને કથાઓના માધ્યમથી તેઓ દાર્શનિક ગૂઢ ગૂંચને સહજરૂપે ઉકેલવામાં સફળ પણ થયા છે. જેના કથાસાહિત્યની સૌથી મોટી વિશેષતા એ છે કે એમાં સત્ય, અહિંસા, પરોપકાર, દાન, શીલ વગેરે સગુણેની પ્રેરણને સમાવેશ છે. કથા એક એવું માધ્યમ છે જેથી વિષય સહજપણે હૃદયંગમ થઈ જાય છે. એટલે અન્ય અનુયોગેની અપેક્ષાએ અનુયાગ અધિક લોકપ્રિય થયો અને એ જ કારણે જ દિગંબર મનીષીઓએ એને પ્રથમાનુયોગની સંજ્ઞા પ્રદાન કરી છે. માનવના સંપૂર્ણ જીવનને ઉજજવલ કરનાર પરમ પુનીત ભાવનાએ આ અનુયોગમાં મુખરિત થઈ છે. સ્થાનાંગ સૂત્રમાં પ્રથમ વિકથાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તે છે: સ્ત્રીકથા, દેશથી ભક્તકથા અને રાજકથા.૨ એના ભેદપ્રભેદનું નિરૂપણ કરીને શાસ્ત્રકારે સાધકોને સંક્ત કર્યો છે કે તેઓ એનાથી પોતાની જાતને બચાવે. તે કથાઓ જીવનમાં વિકૃતિ ઉત્પન્ન કરે છે એટલે જ એને વિકથા કહેવામાં આવી છે. આ પછી કથાઓને ચાર પ્રકાર જણાવવામાં આવ્યા છે. ૧. આક્ષેપણી-જે કથાઓ જ્ઞાન અને ચારિત્ર પ્રતિ આકર્ષણ પેદા કરે છે તે. ૨. વિક્ષેપણી–જે કથા ૧. (ક) દેવિંદ વદિહિ મહાણુભાવાહિ રખિયજેહિ ! જુગમાંસજજ વિભ, આણુયોગે તે કઓ ચઉહા ! ચત્તારિ અણુગ ચરણ ધમ્મગણિયણુગ યા દવિયાણુગે તહા હક્કમ મહિડ્રિડ્યા ! –અભિધાને રાજેન્દ્રકેશ (ખ) કાલિય સૂયં ચ ઇસિભાસિઆઈ તઈઓ સૂરપન્નત્તી સાએ ટિટ્રિકવાઓ ચઉત્થઓ હોઈ અનુગો ! – આવશ્યક નિર્યુક્તિ–૧૨૪ ૨. સ્થાનાંગ ૪૨૪૧–૨૪૫, પૃ. ૩૪૮ ૩. ચઉરિવહા કહા પણુત્તાતં જહા-અકખેવણું, વિખેવણું સંયણી, વિવેદણી સ્થાનાંગ-૪/૨૪૬ Page #46 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન સન્માગની સ્થાપના કરતી હોય. ૩. સંવેદની–જે કથા જીવનની નશ્વરતા, દુઃખ બહુલતા અને શરીરની અશુચિતા બતાવીને વૈરાગ્ય ઉત્પન્ન કરતી હોય. ૪. નિવેદની–જે કથા કત કર્મોનાં શુભાશુભ ફળને દેખાડી સંસાર પ્રતિ ઉદાસીન બનાવે છે. આક્ષેપણ કથાના ચાર પ્રકાર છે: ૧. આચાર આક્ષેપણી–જેમાં આચારનું નિરૂપણ હોય. ૨, વ્યવહાર આક્ષેપણી–જેમાં વ્યવહાર અર્થાત પ્રાયશ્ચિત્તનું નિરૂપણ હેય. ૩. પ્રજ્ઞપ્તિ આક્ષેપણી–જેમાં સંશયગ્રસ્ત શ્રોતાને સમજાવવા માટેનું નિરૂપણ હેય. ૪. દષ્ટિપાત આક્ષેપણી––જેમાં શ્રોતાની યોગ્યતા અનુસાર વિવિધ નય (તર્ક) દષ્ટિઓથી તત્વનું નિરૂપણ હોય. પ્રસ્તુત કથાચતુષ્ટયની પરિભાષા દશવૈકાલિક નિર્યુક્તિ, મૂલારાધના, સ્થાનાંગવૃત્તિ, ધવલા' વગેરે વિવિધ ગ્રંથમાં ઉપલબ્ધ થાય છે. દશવૈકાલિક નિર્યુક્તિ અને મૂલારાધનામાં પ્રસ્તુત કથાચતુષ્ટયની પરિભાષા એકસરખી છે. સ્થાનાંગવૃત્તિમાં આચાર્ય અભયદેવે આક્ષેપણીની જે વ્યાખ્યા કરી છે એને મૂળ આધાર દશવૈકાલિકનિર્યુક્તિ છે. ધવલામાં એની વ્યાખ્યા કંઈક બીજા પ્રકારે મળે છે. એના મત પ્રમાણે વિવિધ પ્રકારની એકાન્ત દૃષ્ટિએ અને બીજા સમયેની નિરાકરણપૂર્વક શુદ્ધિ કરી છ દ્રવ્યો અને નવ પદાર્થોનું પ્રરૂપણ કરનારી કથા આક્ષેપણું છે. આ કથામાં પ્રધાનપણે કેવળ તત્ત્વજ્ઞાનની સ્થાપના હોય છે. ધવલાકારે જે એક લેક ઉદાહરણરૂપે આપે છે એનાથી આ જ અર્થનું સમર્થન થાય છે. દશવૈકાલિકનિક્તિમાં એક ગાથા આ પ્રમાણે છે: આયાર વવહારે પન્નતી ચેવ દિદ્ધિવાએ ય. એસા ચઉવ્વિહા ખલુ કહા ઉ અકખેવણ હોઈ ! (૧૯૪). આચાર્ય હરિભદ્ર આચારનો અર્થ આચરણ, પ્રજ્ઞપ્તિને અર્થ સમજાવવું અને દૃષ્ટિવાદને અર્થ સૂક્ષમતત્વ એમ અર્થે પ્રતિપાદન કર્યા છે. ચૂણિ કારે “આયારે “વવહારે પન્નત્તિ વગેરે શબ્દોને દ્વિઅર્થી માન્યા નથી. ટીકાકાર શ્રીહરિભદ્ર અન્ય મતનો ઉલ્લેખ કરતાં આચાર વગેરે શબ્દોને શાસ્ત્રવાચક જ માન્યા છે. સ્થાનાંગમાં આક્ષેપણ કથાના જે ચાર પ્રકાર કહેવામાં આવ્યા છે તેને ઉલ્લેખ નિર્યુક્તિની પ્રસ્તુત ગાથામાં થયો છે.૧૦ આચાર્ય અભયદેવે અન્ય મતને ઉલ્લેખ કર્યો છે તે આચાર્ય હરિભદ્રના શબ્દમાં જ કર્યો છે. વિક્ષેપણી કથા પણ ચાર પ્રકારની છેઃ ૧. સમ્યક દૃષ્ટિવાળી વ્યક્તિ પોતાના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યા પછી અન્યને સિદ્ધાંતનું પ્રતિપાદન કરે છે. ૨. અન્યના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યા પછી પોતાના મતની સ્થાપના કરે છે. ૩. સમ્યવાદનું પ્રતિપાદન કર્યા પછી મિથ્યાવાદનું પ્રતિપાદન કરે છે. ૪. મિથ્યાવાદનું પ્રતિપાદન કરીને પુનઃ સમ્યગુવાદની સ્થાપના કરે છે. વિક્ષેપણ કથાની વ્યાખ્યા અંગે ટીકાગ્રંથોમાં કોઈ ભેદ નથી. ૧. અફખવણું કહા ચઠવિહા પણતા તંજહા આયાર અકવણી વવહાર અકખેવણી, પતિ અકબેવણી, દિડ્રિવાત અકખેવનું | સ્થાનાંગ ૪૨૪૭ દશવૈકાલિકનિયુક્તિ, ગાથા ૧૮૫–૨૦૧ ૩. મૂલારાધના, ૬૫-૬૫૭ ૪. સ્થાનાંગવૃત્તિ, ૪ર૦૪૭ ૫. ખડાંગમ ધવલા, ખંડ ૧, પૃ. ૧૦૪–૧૦૫ ૬. તત્ય અકખેવણી ણામ છવ–ણુવ–પયWાણે સર્વ દિગંતર–સમયાંતર ણિરાકરણું સુદ્ધિ કરંતી પરૂદિ છે –૧ખડાગધવલા–ભાગ ૧, પૃ ૧૦૨ ૭. આક્ષેપણી તત્વવિધાન ભૂતાં, વિક્ષેપણી તત્ત્વ દિગન્તશુદ્ધિમ | સંવેગિની ધમફળપ્રપંચી નિવેગિની ચાહ કથા વિરાગામ || –ષડખડાગમધવલા ભાગ ૧, પૃ ૧૦૬ ૮. આચાર–ચાસ્નાનાદિઃ વ્યવહારઃ કથાચિદાનંદષવ્યપહાય પ્રાયશ્ચિત્ત લક્ષણઃ, પ્રસપ્તિચૈવઃ સંશયાપન્નસ્ય મધુર-વચનઃ પ્રજ્ઞાપના, દષ્ટિવાદસ્ય-શ્રોત્રેપેક્ષા સુમછવાદિ ભાવકથનમ્ | –દશવૈકાલિક નિર્યુક્તિ, હરિભદ્રીય વૃત્તિ, પૃ. ૧૧૦ ૮. અન્ય ત્વભિન્દ્રદધતિ–આચારાદ ગ્રન્થા એવ પરિગૃહાતે આચારાઘભિધાનાદિતિ –દશવૈકાલિક નિર્યુક્તિ, હરિભદ્રીય વૃત્તિ, પૃ. ૧૧૦ ૧૦. આચાર અકખેવણ વવહાર અકવણું પન્નતિઅકખેવણી દિઢવાત અખેવણી 1 –સ્થાગ ૪ર૪૭ Page #47 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ ઃ એક સમીક્ષાત્મક અધ્યયન સંવેદની કથાના પણ ચાર પ્રકાર જણાવવામાં આવ્યા છે –-૧, ઈહલોક સંવેદની–માનવજીવનની અસારતા પ્રદર્શિત કરનારી કથ. ૨. પરલેક સંવેદની–દેવ, તિર્યંચ વગેરે જન્મની મેહમયતા તથા દુખમયતા પ્રદર્શિત કરનારી કથા. ૩. આત્મશરીર સંવેદની–પિતાના શરીરની અશુચિતાનું પ્રતિપાદન કરનારી કથા. ૪. પર-શરીર સંવેદની કથા અન્યના શરીરની અશુચિતાનું પ્રતિપાદન કરનારી કથા. સ્થાનાંગવૃત્તિકારે સંવેદની કથાની જે વ્યાખ્યા આપી છે, તે વ્યાખ્યા દશવૈકાલિકનિયુક્તિ અને મૂલારાધનાની રે વ્યાખ્યાથી જુદી છે. એમના મત પ્રમાણે આ કથામાં વૈક્રિય શુદ્ધિ તથા જ્ઞાન, દર્શન-ચરિત્રની શુદ્ધિનું કથન હોય છે. અણિમા, મહિમા વગેરે નામની વિક્રિયા છે. આ વિક્રિયારૂપ પ્રયોજન સિદ્ધ કરનાર શરીર વૈક્રિય છે. એના નિર્માણમાં જે દેષ લાગે છે એનું શુદ્ધીકરણ કરવું તે વૈક્રિય શુદ્ધિ કહેવાય છે (જુઓ, સવાર્થ સિદ્ધિ ૨/૩૬ તથા તત્વાર્થ શ્રત આગરીયા વૃત્તિ ૨/૩૬). ધવલાની દૃષ્ટિએ આ કથામાં પુણ્યફળનું વર્ણન કરવામાં આવે છે. નિર્વેદની કથા પણ ચાર પ્રકારની છે: (૧) ઈહલોકમાં દુચી કમ આ જ લેકમાં દુઃખમય ફળ આપનારાં બને છે. (૨) ઇલેકમાં દુઃચીણું કર્મ પરલોકમાં દુઃખમય ફળ આપનારાં બને છે. (૩) પરલોકમાં સુચીણું કર્મ ઈહલેકમાં દુઃખમય ફળ આપનારાં બને છે. (૪) પરલોકમાં દુઃચીણું કર્મ પરલોકમાં જ દુઃખમય ફળ આપનારાં બને છે. પ્રકારાન્તરે નિવેદની કથાના બીજ પણ ચાર પ્રકાર જણાવવામાં આવ્યા છે: (૧) ઇલેકમાં કરેલ સુચીણું કર્મ એ જ લેકમાં સુખમય ફળ આપનારાં બને છે. (૨) ઈહલોકમાં (કરેલ) સુચીણું કર્મ પરલોકમાં સુખમય ફળ આપનારાં બને છે. (૩) પરલોકમાં (કરેલ) સુચીણું કર્મ ઈહલેકમાં સુખમય ફળ આપનારાં બને છે. (૪) પરલોકમાં (કરેલ) સુચીણું કર્મ પરલોકમાં સુખમય ફળ આપનારાં બને છે. નિવેદની કથાના સ્થાનાંગમાં આઠ વિકલ્પ આપવામાં આવ્યા છે. આથી એ સ્પષ્ટ થઈ જાય છે કે પુણ્ય અને પાપ એ બનેનાં ફળનું કથન આ કથાને વિષય છે. નિવેદની વ્યાખ્યામાં કોઈ ફરક નથી. ધવલાકારની દૃષ્ટિએ આ કથામાં પાપના ફલ અંગે કથન હોય છે. વિદ્યોતનસૂરિએ કુવલયમાલામાં કથાના પાંચ પ્રકાર જણાવ્યા છે. (૧) સકલ કથા (૨) ખંડ કથા (૩) ઉલ્લાપ કથા (૪) પરિહાસ કથા (૫) સંકીર્ણ કથા. જે કથાના અંતે બધા પ્રકારની અભીષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય તે સકલ કથા કહેવાય. ૧ ખંડ કથામાં કથાવસ્તુ અત્યંત ટૂંકું હોય છે. ઉ૯લાપ કથામાં સમુદ્રયાત્રા અથવા સાહસપૂર્વક કરવામાં આવેલા પ્રેમનું નિરૂપણ હોય છે. પરિહાસ કથા હાસ્ય-વ્યંગ્યાત્મક કથા હોય છે. આમાં કથાનાં અન્ય તત્તવોને પ્રાયઃ અભાવ હોય છે. સંકીર્ણ કથાને દશવૈકાલિકનિર્યુક્તિમાં મિશ્ર કથા પણ કહેવામાં આવી છે. જે ક્યામાં ધર્મ, અર્થ અને કામ–આ ત્રણ પુરુષાર્થોનું નિરૂપણ હોય તેને સંકીર્ણ અથવા મિશ્ર કથા કહેવાય. આચાર્ય હરિભદ્રે પ્રસ્તુત પરિભાષાને સ્વીકાર કરતાં લખ્યું છે કે કથાસૂત્રોમાં પરસ્પર તારતમ્ય હોવું જોઈએ. ઉદ્યોતનસૂરિને અભિપ્રાય એવો છે કે ૧. વરિય વિઉધ્વણિટ્રિઢી નાણ–ચરણદંસણુણુ તહ ઈઢી ઉવઈરસ ખલુ જહિયે, કહાઈ સંવેપણુઈ રસે. –દશવૈકાલિકનિર્યુક્તિ ગાથા ૨૦૦. ૨. સંવેણુ પુણુ કહા, હુણ ચરિત્ર તવ વીરિય ઈટ્રિઢ ગદા ! –મૂલારાધના, ૬૫૭ ૩. સંવેવણ નામ પુણ્ય ફળ સંકહા, કાણિ પણ ફલાનિ ? તિર્થયર–ગણુહર–રિસિ-ચક્રવદિ બલદેવ-વાસુદેવ સુર વિજmહરિધ્ધઓ ! –ષખડાગમ ભાગ ૧, પૃ. ૧૦૫. ૪. ણિયવી સુમ પાવ–ફલ સંહા, કાણિ પાવ-ફલાણિ? રિય-તિરિય કુમાણુસ-રણીસુ જઈ જરા-મરણ વાહિ વેણુ-દાલિદ્દાદીણિ. સંસાર–સરીર–ભોગેસ-વેરગુપ્પાઈણી ણિઘેયણ ણામ -૧ખડાગમ, ભાગ ૧, પૃ. ૧૦૫. ૫. તાઓ પણ પંચ કહા, તું જહા–સયલકા, ખંડકા, ઉલાવ કહા, પરિહાસ કહા તહ સંકિષ્ણ કહા ત્તિ ણાયવ્વા -કુવલયમાલા, ૪-૫ ૬. સમસ્ત ફલાન્તતિ વૃત્તવર્ણના સમરાદિત્યાદિત સકલ કથા –કાવ્યાનુશાસન, અધ્યાય ૫. સૂ. ૮–૧૦, પૃ. ૪૬૫ ૭. ધમ્મ અર્થે કામો ઉવઈસઈ જન્ત સુત્ત કવેસુ, લેગે વેએ સમયે સા ઉ હા મીસિયા ગુમ -દશવૈકાલિક નિર્યુક્તિ, ગા. ૨૦૬, પૃ. ૨૨૭ ૮. સવ્વ–કહા–ગુણ જરા સિંગાર-મહરા સુરઈયંગી સવ્વ–કલાગમ–સુહયા સંકિરણ-મહત્તિ /યવ્યા -કુવલયમાલા ૪, ૧૩ Page #48 -------------------------------------------------------------------------- ________________ ધર્મસ્થાનુગઃ એક સમીક્ષાત્મક અધ્યયન સંકીર્ણ કથામાં કથાના બધા ગુણે વિદ્યમાન હોય છે. આ કથા શંગાર કરેલી યુવતીની જેમ મનહર હોય છે. આ કથામાં પ્રમુખપણે રાજા અથવા વિશિષ્ટ વ્યક્તિઓનાં શૌર્ય, પ્રેમ, ન્યાય, જ્ઞાન, શીલ, વૈરાગ્ય, સમુદ્રયાત્રાનાં સાહસ, આકાશગમન, પર્વતીય પ્રદેશની વિકટ યાત્રા, સ્વર્ગ-નરકનું વર્ણન, કેધ–માન–માયા-લોભ વગેરેનાં દુષ્પરિણામેનું મને વૈજ્ઞાનિક ચિત્રણ હોય છે. ઉદ્યોતનસૂરિએ સંકીર્ણ કથાના ધર્મ કથા, અર્થ કથા અને કામકથા એવા ત્રણ ભેદ ગણાવ્યા છે, જ્યારે દશવૈકાલિકમાં ચારેને કથાના જ ભેદ (પ્રકાર) માનવામાં આવ્યા છે. અર્થ થા એ છે કે જેમાં માનવની આર્થિક સમસ્યાનું યોગ્ય સમાધાન કરવામાં આવ્યું હોય અને વળી તે સમાધાન આખ્યાન, દૃષ્ટાન્ત દ્વારા અભિવ્યક્ત પણ થયેલું હોવું જોઈએ.૧ રાજનૈતિક કથાઓને સમાવેશ પણ આ કથાની અન્તર્ગત થાય છે. કામકથામાં કેવલ રૂપસૌન્દર્યનું જ વિશ્લેષણ નથી હેતું પણ જાતીય સમસ્યાઓનું પણ વિશ્લેષણ હોય છે. સમાજના પરિશોધનમાં આ કથાઓને મહત્ત્વપૂર્ણ ફાળો છે. ધર્મ કથામાં જીના વખતોવખત ઉદ્દબુદ્ધ વિવિધ પરિણામ-ભાને ઉદ્દઘાટિત કરનારા જીવન-પ્રસંગ તથા ધર્મ, શીલ, સંયમ, તપ આદિ જીવનને ઉજજવળ કરનાર ઘટનાઓનું નિરૂપણ થયેલું હોય છે. ઉદ્યોતનસૂરિએ આક્ષેપણું, વિક્ષેપણી, સંવેદની, નિવેદની–એમ કથાના ચારેય પ્રકારોને ધર્મ કથા અન્તર્ગત સમાવેશ કર્યો છે. કથાસાહિત્યમાં ધર્મ કથા જીવનનું આમૂલ પરિવર્તન કરનારી શ્રેષ્ઠતમ કથા છે. એટલે જ આગમ સાહિત્યમાં પ્રાપ્ત થતી ધર્મકથાઓના વિવિધ પ્રસંગે પ્રસ્તુત ગ્રંથમાં પ્રથમ વાર સંકલિત-સંપાદિત કરવામાં આવ્યા છે. અમે હવે પછી આ અંગે તુલનાત્મક તેમ જ સમીક્ષાત્મક દૃષ્ટિએ વિચારણું પ્રસ્તુત કરીશું. કુલકર: એક વિશ્લેષણ સુદીર્ઘ ભૂતકાળમાં ભગવાન ઋષભદેવના પૂર્વકાલમાં યૌગલિક વ્યવસ્થા ચાલી રહી હતી. આ વ્યવસ્થામાં ન તે કુલ હતું, ને તે વર્ગ હતો કે ન તે જતિ હતી. આ સમયમાં એક યુગલ જ સર્વ કાંઈ હતું. તે યુગલ સહજ શાંત અને નિર્દોષ જીવન જીવનારું હતું. કાલના પરિવર્તન સાથે આ વ્યવસ્થામાં પણ પરિવર્તન થવાથી જીવન અસ્તવ્યસ્ત થવા લાગ્યું ત્યારે કુલવ્યવસ્થાને વિકાસ થયો. પ્રસ્તુત વ્યવસ્થામાં લેકે કુલના રૂપમાં સંગઠિત થઈને રહેવા લાગ્યા. પ્રત્યેક કુલને એક મુખી હતા. તે કુલકર કહેવાતા. સમવાયાંગર સ્થાનાંગમાં ભગવતીપમાં સાત કુલકર જણાવવામાં આવ્યા છે. આવશ્યકનિર્યુક્તિ અને આવશ્યક ચૂર્ણિમાં પણ આ પ્રમાણે સાત કુલકરનાં નામ પ્રાપ્ત થાય છે. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, વસુદેવહિરડી અને ભરતેશ્વરબાહુબલીવૃત્તિ વગેરે તે પછીના સાહિત્યમાં પણ એનું અનુસરણ થયેલું છે. તે નામ આ પ્રમાણે છે–વિમલવાહન, ચક્ષમાન, થશોમાન, અભિચન્દ, પ્રસેનજિત, મરુ દેવ અને નાભિ આદિ માનવ જૈન દષ્ટિએ કાલચકને બે ભાગમાં વિભક્ત કરવામાં આવ્યું છે: ૧, અવસર્પિણી અને ૨. ઉત્સર્પિણી. આ બે ભાગને પણ છ છ ભાગમાં વિભક્ત કરવામાં આવ્યા છે. એને જૈન પારિભાષિક શબ્દમાં ‘આરાકહેવામાં આવ્યા છે. અવસર્પિણી કાલમાં પ્રત્યેક વસ્તુ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ—એ બધી દૃષ્ટિએ ક્ષીણ થતી જાય છે અને ઉત્સર્પિણી કાળમાં વસ્તુને વર્ણ, ગંધ, રંગ અને સ્પર્શની દૃષ્ટિએ પ્રતિપલ–પ્રતિક્ષણ ઉત્કર્ષ થાય છે. અવસર્પિણી કાલના છ આરા આ પ્રમાણે છે: ૧. સુષમ-સુષમ ૨. સુષમ ૩. સૂષમા-દુષમ ૪. દુષમ-સુષમ પ. દુષમ ૬. દુષમા–દુષમ ઉત્સર્પિણીમાં આને વ્યક્રમ થાય છે. –કુવલયમાલા ૪, ૨૧ ૧. સમરાઈચ કહા, કેબી. પુ. ૨. ૨. સાં ઉણ ધમ્મ કહા ણણુ-વિહ-જીવ–પરિણામ–ભાવ- વિભાવણુā ૩. સમવાયાંગ, ૧૫૭ ૪. સ્થાનાંગ, ૭૬૭ ૫. ભગવતી, ૫,૬,૩ ૬. આવશ્યકનિર્યુક્તિ, મલયગિરિવૃત્તિ, ૧૫૨/૧૫૪ ૭. આવશ્યકચૂર્ણિ ૧૨૯. ૮. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, ૧, ૨, ૧૪૨૨૦૬ ૯. વસુદેવહિરડી, નીલયશાલંબક-સંપદાસગણિ વિરચિત. ૧૦. ભરતેશ્વરબાહુબલિત્તિ Page #49 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન અવસર્પિણી કાલના પ્રથમ આરામાં સુખનું સામ્રાજય હોય છે. આ કાળમાં માનવનું શરીર વજઋષભનારા સંહની અને સમચતુરસ્ત્ર સંસ્થાન્યુક્ત હોય છે. તેઓ સામાજિક, રાજકીય અને આર્થિક બન્ધનોથી મુક્ત હોય છે. તેઓ સ્વયં પોતે જ પોતાના રાજા હોય છે અને તેઓને કોઈ પણ પ્રકારની ચિંતા થતી નથી. તેઓ દિવ્યરૂપ-સમ્પન, સૌમ્ય, મૃદુભાષી, અલ્પ પરિગ્રહી, શાંત, સરળ, ક્રોધ-માન-મદ–મેહ-માત્સર્ય આદિ દુર્ગણોની અ૯પતાવાળા હોય છે. આ સમયે ઘડાગધેડા, બળદ વગેરે વિવિધ પ્રકારનાં પ્રાણીઓ હોવા છતાં તેઓ એનો ઉપયોગ કરતા ન હતા. આ માનવના શરીરમાંથી કમલની સમાન અને કસ્તૂરી સમાન સુગંધ આવે છે. તેઓ ઉત્કૃષ્ટ સાહસ કરનારા અને સહજ રીતે શાંત સ્વભાવવાળા હોય છે. છ મહિના બાકી રહે ત્યારે યુગલિની પુત્ર અને પુત્રીને યુગલને જન્મ આપે છે. તેઓનું ઓગણપચાસ (૪૯) દિવસ પર્યન્ત પાલનપોષણ કર્યા પછી એને છીંક અને બગાસું આવે એટલે તે યુગલદંપતી સદા માટે પોતાની આંખ મીંચી લે છે. બીજા આરામાં પ્રથમ આરાની અપેક્ષાએ વર્ણ, ગંધ, રસ, સ્પર્શમાં અનેકગણ હીનતા આવી જાય છે. માનવનું આયુષ્ય ત્રણ પામથી ઘટીને આ આરકમાં બે પલ્યોપમ જેટલું જ રહે છે. પુત્ર-પુત્રીનું પાલન (૬૪) ચોસઠ દિવસ કર્યા પછી યુગલદંપતીનું દેહાવસાન થઈ જાય છે. ત્રીજા આરામાં બીજા આરાની અપેક્ષાએ અનંતગણ પૂર્વાપેક્ષા અપકર્ષતા થઈ જાય છે. પ્રથમ આરકમાં માનવની ઊંચાઈ ત્રણ કેસ હતી. તે બીજા આરામાં બે ગાઉ(કોસ)ની તથા ત્રીજા આરામાં બે હજાર ધનુષ્ય જેટલી ઊંચાઈ થઈ જાય છે. મૃત્યુ પહેલાં છ મહિના બાકી રહે ત્યારે એક યુગલને જન્મ આપે છે અને તે યુગલનું અગણએંસી (૭૮) દિવસ પાલનપોષણ કરે છે. આ સમય ભોગભૂમિના રૂપમાં વિકૃત છે. ત્રીજા આરાના પ્રથમ અને મધ્ય વિભાગ સુધી આ સ્થિતિ ચાલુ રહી. આ બધામાં કોઈ પણ પ્રકારનું કષ્ટ થતું ન હતું. ત્રીજા આરાને એક પલ્યોપમનો આઠમા ભાગને સમય જ્યારે બાકી રહ્યો તે સમયે ભરતક્ષેત્રમાં કુલકર પેદા થયા. પઉમચરિય, મહાપુરાણ, હરિવંશપુરાણ, અને સિદ્ધાન્તસંગ્રહમાં ચૌદ કુલકરોનાં નામ પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે છે: પઉમરિયમાં, ૧. સુમતિ ૨. પ્રતિશ્રુતિ ૩. સીમંકર ૪. સીમંધર ૫. ક્ષેમંકર ૬. ક્ષેમંધર ૭. વિમલવાહન ૮. ચક્ષુમાન ૯. યશસ્વી ૧૦. અભિચન્દ્ર ૧૧. ચન્દ્રાભ ૧૨. પ્રસેનજિત ૧૩. મરુદેવ ૧૪. નાભિ. આચાર્ય જિનસેન સંખ્યાની અપેક્ષાએ ચૌદ કુલકર માને છે, પરંતુ પહેલા પ્રતિચુત, બીજા સન્મતિ, ત્રીજા ક્ષેમકૃત, ચોથા ક્ષેમંધર, પાંચમા સીમંકર, છઠ્ઠા સીમધર–આ પ્રમાણે કંઈ બુટ્યમથી ક્રમ આપે છે. વિમલવાહનની આગળના બંને ગ્રંથોમાં (પહેમચરિય અને મહાપુરાણુ) નામ સમાનપણે મળે છે. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિમાં આ ચૌદ નામની સાથે ઋષભનું નામ જોડીને પંદર કુલકર ગણાવવામાં આવ્યા છે. આ પ્રમાણે (સંખ્યાની) અપેક્ષાએ કુલકરની સંખ્યામાં મતભેદ જણાય છે. ચૌદ કુલકમાં પહેલા છ અને અગિયારમા ચન્દ્રાભ સિવાય સાત કુલકરોનાં નામ સ્થાનાંગ આદિ પ્રમાણે જ છે. જે ગ્રંથોમાં છ કુલકરોનાં નામ આપવામાં આવ્યાં નથી, એની પાછળ અમારી દૃષ્ટિએ તેઓ કેવલ પથ-પ્રદર્શક રહ્યા હશે. એમણે દંડ-વ્યવસ્થાનું નિર્માણ કર્યું હતું નહિ, એટલે એમને ગૌ માનીને ફક્ત સાત જ કુલકરને ઉલેખ કરવામાં આવ્યા છે. - ભગવાન ઋષભદેવ પ્રથમ સમ્રાટ થયા અને એમણે યૌગલિક સ્થિતિની સમાપ્તિ કરી કર્મભૂમિને પ્રારંભ કર્યો હતો, એટલે એમને કુલકર માન્યા નહીં હોય. જંબૂદીપપ્રજ્ઞપ્તિમાં એમને કુલકર કહ્યા છે. સંભવ છે કે માનવસમૂહના અર્થ માં કુલકર શબ્દ પ્રયોગ થયો હોય. કેટલાય આચાર્ય આ સંખ્યાભેદને વાચનાભેદ જ માને છે.* ૧. પઉમચરિય–૩/૫૦૫૫ આદ્યઃ પ્રતિકૃતિઃ પ્રિોક્તઃ, દ્વિતીયઃ સન્મતિમત, તૃતીય ક્ષેમકુન્નાસ્ના, ચતુર્થ: ક્ષેમધૂન્મનુ સીમકૃપંચમે ય, ષષ્ઠઃ સીમધદિષ્યતે, તતા વિમલવાહક ચક્ષષ્માનષ્ટ મતઃ યશસ્વાનનવમસ્તસ્માન, નાભિચન્દ્રોડયન્તરઃ, ચન્દ્રામોડસ્માત્પર, મરુદેવસ્તુતઃ પરમ ! પ્રસેનજિત્પર તસ્માનાભિ રાજસ્થતુર્દશઃ –મહાપુરાણ, જિનસેનાચાર્ય ૧, ૩, ૨૨૯-૨૩૨, પૃ. ૬૬ ૩. હરિવંશપુરાણમાં મહાપુરાણની જેમ જ ચૌદ કુલકરના નામ ઉપલબ્ધ થાય છે. – હરિવંશપુરાણ સર્ગ ૭, શ્લોક ૧૨૦–૧૭૦ ૪. સિદ્ધાંતસંગ્રહઃ પૃષ્ઠ ૧૮ ૫. જખ્ખદીપપ્રાપ્તિ, વ. ૨, સૂત્ર ૨૮ ૬. ઋષભદેવ : એક પરિશીલન, પૃ. ૧૨૦ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ધર્મ ક્યાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન કુલકરના સ્થાને વૈદિક પરંપરાના ગ્રંથમાં મનુને ઉલેખ થયો છે. આદિપુરાણુ અને મહાપુરાણમાં કુલકરના બદલે મન શબ્દને પ્રવેગ છે. સ્થાનાંગ વગરની જેમ મનુસ્મૃતિમાં પણ સાત મહાતેજસ્વી મનુઓને ઉલેખ છે. એમનાં નામ આ પ્રમાણે છે: ૧ સ્વયંભૂ ૨. સ્વરચિષ ૩. ઉત્તમ ૪. તામસ પ. વત ૬. ચાક્ષુષ ૭. વૈવસ્વત. અન્યત્ર ચૌદ મનુનાં નામ પણ પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે છે: ૧. સ્વાયભુવ ૨. સ્વાચિષ ૩. ઔનિમિ ૪. તાપસ ૫. રૈવત ૬. ચાક્ષુષ ૭. વૈવસ્વત ૮. સાવણિ ૯. દક્ષ સાવણિ ૧૦, બ્રહ્મ સાવર્ણિ ૧૧. ધર્મ સાવર્ણિ ૧૨. રુદ્ર સાવણિ ૧૩. રૌમ્યદેવ સાવર્ણિ ૧૪. ઈન્દ્ર સાવર્ણિ. મસ્યપુરાણ, માર્કણ્ડપુરાણ, દેવીભાગવત અને વિષ્ણુપુરાણ વગેરે ગ્રંથોમાં પણ સ્વાયભુવ વગેરે ચૌદ મનુઓનાં નામ પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે છે: ૧. સ્વાયંભુવ ૨. સ્વાચિષ ૩. મિ. ૪. તાપસ ૫. રેવત ૬. ચાક્ષુષ ૭. વૈવસ્વત ૮. સાવણુિં , રાચ્ય ૧૦. ભૌત્ય ૧૧. મેરુ સાવણિ ૧૨. ઋભૂ ૧૩, ઋતુધામાં ૧૪, વિશ્વકુસેન. માર્કડેયપુરાણમાં વૈવસ્વત પછી પાંચમા સાવર્ણિ, રીચ્ય અને ભૌત્ય વગેરે સાત મનુ બીજા માનવામાં આવ્યા છે. શ્રીમદ્ ભાગવતમાં ઉપર્યુક્ત સાત જ નામ છે. આઠમા નામથી આગળ પરનાં નામ ભિન્ન છે. તે આ પ્રમાણે છે: ૮. સાવર્ણિ ૯. દક્ષ સાવર્ણિ ૧૦. બ્રહ્મ સાવર્ણિ ૧૧. ધર્મ સાવર્ણિ ૧૨. રુદ્ર સાવર્ણિ ૧૩. દેવ સાવર્ણિ ૧૪. ઈન્દ્ર સાવર્ણિ. મનને માનવજાતિના પિતા તથા પથપ્રદર્શક વ્યક્તિ માનવામાં આવ્યા છે. પુરાણ અનુસાર મનુને માનવજાતિના ગુરુ તથા પ્રત્યેક મન્વન્તરમાં સ્થિત કહેવામાં આવ્યા છે. તેઓ જાતિનાં કર્તવ્યના જ્ઞાતા હતા. તેઓ મનનશીલ અને મેધાવી વ્યક્તિ હતા. તે વ્યક્તિવિશેષનું નામ નહીં પણ ઉપાધિવાચક નામ હતું. એમ તો મનું શબ્દનો પ્રયોગ ઋગ્વદર, અથર્વ વેદ, તૈત્તિરીય સંહિતા,૧૦ શતપથબ્રાહ્મણ, જમિનીય ઉપનિષદમાં૧૨ પણ થયું છે ત્યાં મનુને એતિહાસિક વ્યક્તિ માનવામાં આવ્યા છે. ભગવદ્ગીતા૧૩માં પણ મનુઓને ઉલેખ છે. ચતુર્દશ મનુઓને કાલ પ્રમાણુ સહસ્ત્ર યુગને માનવામાં આવ્યો છે. ૧૪ આગમ-સાહિત્યમાં જે સ્થાને કુલકરના નામને નિર્દેશ કરવામાં આવ્યો છે તે સ્થાને એના વ્યાખ્યા સાહિત્યમાં અને સ્વતંત્ર ગ્રંથમાં એ સમયની પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. અમે અહીં કોઈ વધુ વિસ્તાર ન કરતાં ૧. આદિપુરાણ ૩, ૧૫ ૨. મહાપુરાણ, ૩, ૨૨૯, પૃ. ૬૬ ૩. સ્વાયંભુવસ્યાસ્ય મનેઃ વવસ્થા મનોઅપરે ! સુષ્ટવન્તઃ પ્રજા સ્વાઃ સ્વાદ મહાત્માને મહેજસ છે સ્થાચિષોત્તમ તામસ રેવતસ્તથા ચાક્ષષશ્ય મહાતેજા વિવિસ્વત્કૃત એવ ચ | સ્વાયભૂવાઘાઃ સતંતે, મન ભૂરિ તૈજસરા સ્વ સ્વ અન્તરે સર્વમિદમુત્પાદ્યાપુશ્ચરાચરમ્ ! –મનુસ્મૃતિ ૧/૬૧-૬૩ ૪. (ક) મોર–મોર વિલિયમ : સંસ્કૃત–ઇગ્લિશ ડિકશનરી, પૃ. ૭૮૪, (ખ) રઘુવંશ ૨/૧૧ ૫. મત્સ્યપુરાણ, અધ્યાય ૮થી ૨૧ ૬, માર્કન્ડેયપુરાણ ૭. શ્રીમદ્ ભાગવત ૮/૫ અ. ૮. ઋવેદ ૧. ૮૦, ૧૬, ૮, ૬૩, ૧ઃ ૧૦, ૧૦૦, ૫ દ, અથર્વવેદ, ૧૪, ૨, ૪૧ ૧૦. તૈત્તિરીયસંહિતા, ૧, ૫, ૧, ૩, ૭, ૫, ૧૫, ૩, ૬, ૭, ૧; ૩, ૩, ૨, ૧; ૫, ૬, ૧૦, ૫, ૬, ૬, ૧; કા.સં. ૮૧૫ ૧૧. શતપથબ્રાહ્મણ, ૧, ૧, ૪, ૧૪ ૧૨. જૈમિનીય ઉપનિષદ, ૩, ૧૫, ૨ ૧૩. ભગવતગીતા, ૧૦, ૬ ૧૪. (ક) ભાગવત, અબ્ધ ૮, અધ્યાય ૧૪ (ખ) હિન્દી વિશ્વકોષ, ૧૬ મે ભાગ, પૃ. ૬૪૮ થી ૬૫૫ Page #51 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન ૧૩ ----- ----------------------------------- સંક્ષિપ્ત જ પતિવૃષભે તિલેયપણુતિ ગ્રંથના આધારે આ અંગેનું વર્ણન કર્યું છે તે અત્રે આપીએ છીએ, જેનાથી તે અંગે જાણકારી થાય. સર્વપ્રથમ માનવોએ અનંત આકાશમાં ચંદ્ર અને સૂર્યને જોયા. તો બીકથી ધ્રુજી ઊઠયા. તેઓ એમ વિચારવા લાગ્યા કે આપત્તિઓનાં ઘનઘોર વાદળો ઘેરાવા લાગ્યાં છે. આ ભયભીત માનવને પ્રતિકૃત' નામના પ્રથમ કુલકરે શાંત કરતાં કહ્યું : “આ ચંદ્ર અને સૂર્ય કંઈ નવા ઉદય પામ્યા નથી. તેઓ તે દરરોજ આ પ્રમાણે ઉદય અને અસ્ત પામે છે. પરંતુ તેજાંગ જાતિનાં અત્યંત પ્રકાશવાન કલ્પવૃક્ષોના કારણે આપણે તેને અત્યાર સુધી જઈ શક્તા ન હતા. પણ હવે તેજાંગ નામનાં કલ્પવૃક્ષોને દિવ્ય આલેક મંદ પડવા માંડ્યો છે, એટલે આપણને ચંદ્ર-સૂર્ય દેખાવા લાગ્યા છે. એટલે ભયભીત થવાની જરૂર નથી. જન–માસના ભયને નષ્ટ કર્યો તેથી તે કુલકર કહેવાયા. પ્રતિશ્રત કુલકરના અવસાન બાદ તેજાંગ નામનાં કલ્પવૃક્ષ સંપૂર્ણ પણે નષ્ટ થઈ ગયાં જેથી ભયંકર અંધકાર ફેલાવા લાગ્યો અને અંધકાર થવાને કારણે આકાશમંડળમાં અસંખ્ય તારો ઝગમગતા દેખાવા લાગ્યા. માનવીએ, જ્યારે સર્વપ્રથમ તારાઓ જોયા ત્યારે ભાવી આશંકાઓથી એમનાં હદય કંપી ઊઠયાં. “સન્મતિ’ નામના કુલકરે તે માનવોને શાંત પાડતાં કહ્યું : “આપ ભયભીત થાઓ નહીં, તેજાંગ નામનાં કલ્પવૃક્ષ નાશ પામ્યાં હોવાથી રાત્રિમાં અંધકારનું સામ્રાજ્ય થવાથી તારામંડળ દેખાવા લાગ્યાં છે. તેઓ આ પહેલાં પણ હતાં. પ્રકાશ હોવાને કારણે તે દેખાતાં ન હતાં.” સન્મતિના કહેવાથી લેકમાં હિંમત આવી અને તેઓ કુલકરરૂપે ખ્યાત થયા. સમય પ્રસાર થઈ રહ્યો હતો અને એના પ્રભાવથી પરિવર્તન થઈ રહ્યું હતું. પહેલાં પણ જંગલમાં વાઘ વગેરે પશુઓ હતાં પરંતુ તેઓમાં ફરતા નહોતી, તેઓ સૌમ્ય સ્વભાવનાં હતાં. પણ સમય પસાર થતાંની સાથે એમનામાં કરતા જન્મી અને તેઓ માનવોને હેરાન કરવા લાગ્યાં. ક્ષેમંકરે માનવોને જણાવ્યું :- તે પશુઓને વિશ્વાસ ન કર, તથા તમે સમૂહ બનાવીને રહે, જેનાથી તેઓ તમારા લોકને કષ્ટ આપી શકશે નહીં.” આમ કહેવાને કારણે તે ત્રીજા કુલકરના રૂપમાં પ્રસિદ્ધ થયા. ચોથા કુલકર “ક્ષમંધરે જ્યારે પશુ વધુ ક્રૂર બનીને માનવ-સમૂહ પર હુમલા કરવા લાગ્યાં ત્યારે તેમણે તેઓને કહ્યું: “પશુઓથી બચવા માટે દંડ વગેરે તમારી પાસે રાખો, જેથી તેઓ એકાએક આક્રમણ ન કરી શકે.” આમ કહેવાને કારણે તેઓ કુલકર કહેવાયા. પાંચમાં કુલકર “સીમંકરના કાળમાં કલ્પવૃક્ષો અલ્પ પ્રમાણમાં ફળ આપવા લાગ્યાં. જેથી બધા માનવનું પોષણ થઈ શકતું ન હતું. તેઓ એકબીજાના વૃક્ષ પર પોતાનું સ્વામીત્વ સ્થાપિત કરવાનો પ્રયાસ કરવા લાગ્યા. સીમંકરે કહ્યું: “આ પ્રમાણે સંઘર્ષ કરવાથી કોઈ સમાધાન થશે નહીં. સમાધાન માટે સારો ઉપાય એ છે કે સીમા નિર્ધારિત કરી લો.” સીમા નિર્ધારણ કરવાથી સંઘર્ષને અંત આવ્યો અને તેઓ કુલકરરૂપે વિખ્યાત થયા. આ પાંચ કુલકરેએ ભગયુગ સમાપ્ત થયો ત્યાં સુધી અને કર્મયુગના આગમનની પૂર્વે સૂચના આપી પિતાના યુગના માનવોને તદનુકુલ જીવન વિતાવવાની પ્રેરણા આપી. જે કોઈ વ્યક્તિ નીતિનું ઉલ્લંધન કરતી તો તેઓ “હા, તમે આ કામ કર્યું' એવી “હાકાર' નીતિ અપનાવતા જેથી અપરાધી પાણી પાણી થઈ જતો. એને પોતાની ભૂલને ખ્યાલ આવતો. છઠ્ઠા કુલકર “સીમંધરે જ્યારે કલ્પવૃક્ષોના સ્વામીત્વ અંગે પરસ્પર સંઘર્ષ થવા લાગ્યો ત્યારે વૃક્ષ પર ચિહ્ન કરવાનું જણાવી તે સંધર્ષને અંત આણે. એટલે તેઓ કુલકર કહેવાયા. સાતમાં કુલકરનું નામ “વિમલવાહન છે. “આવશ્યકનિર્યુક્તિ” અને “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રમાં વિમલવાહન અંગે એક પ્રસંગ આ પ્રમાણે છે: એક વાર એક યુગલ વનમાં આમતેમ પરિભ્રમણ કરતું હતું, એટલામાં એક વિરાટકાય શ્વેત હાથી એમની સામે આવીને ઊભે. આ યુગલે એને ખૂબ સ્નેહપૂર્વક નિહાળે. આમ નિહાળવાથી તે હાથીને જાતિસ્મરણુજ્ઞાન ઉત્પન્ન થયું કે અમે બે પૂર્વભવમાં પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં ઘનિષ્ઠ મિત્ર હતા. તે સરલ પ્રકૃતિવાળા હતા, એટલે તે માનવ બન્યો અને હું અત્યંત માયાવી હોવાને કારણે પશુનિમાં ઉત્પન્ન થયું. એણે પિતાની ૧. તિલેયપણુત્તિ મહાધિકાર, ગાથા ૪૨૧–૫૦૮ ૨. આવશ્યકનિર્યુક્તિ, પૃ. ૧૫૩ ૩. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, ૧, ૨, ૧૪-૧૪૭ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ધર્મ ક્યાનુયાગ : એક સમીક્ષાત્મક અધ્યયન 88 સઢથી તે દંપતીયુગલને માગિન કર્યું અને તેમને ઉઠાવીને પોતાની પીઠ પર બેસાડયુ; અન્ય યુગલોએ જ્યારે તેઓને વાહનારૂઢ જેયુ ત્યારે તેમને અત્યંત આશ્ચર્ય થયું, કેમકે એમના પૂર્વે કાઈ પણ વ્યક્તિ વાહન પર બેઠી ન હતી. તેઓએ વિચાર્યું : આ માનવ અમારા બધાથી અધિક શક્તિશાળી છે.' એટલે એને પેાતાના નાયક બનાવ્યા અને એટલે તે કુલકર રૂપમાં પ્રસિદ્ધ થયા. ઉજ્જવલ ક્રાંતિયુક્ત હાથી પર આરૂઢ થવાથી તે વિમલવાડન નામથી ઓળખાવા લાગ્યા. એનું અનુસરણૢ કરી અન્ય વ્યક્તિઓએ પણ પશુઓને પાળવાનો પ્રારંભ કર્યો. નિલયપણુત્તિ અનુસાર આઠમાં ‘ચક્ષુષ્માન' કુલકરના સમયમાં યુગલોએ પેાતાનાં સતાનાને જોયાં, તેઓ સતાનાને જૈઈને ભયભીત થયાં. ચક્ષુવાને તેને સમનવ્યાં કે, ભયભીત થવાની કાઈ આવતા નથી. આ તમારાં સત્તાન છે. તે પાતાનાં સતાનનાં મુખ જોવા લાગ્યાં અને મુખ જેવા સાથે જ પરલોકવાસી થવા લાગ્ય નવમા ‘યશસ્વી' કુલકરે પેાતાનાં સંતાનના નામકરણુ-મહાત્સવ કરવાનું શિક્ષણ આપ્યું, કેમકે હવે સંતાનને જોવાની સાથે જ માતાપિતા તે સમયે પરલોકવાસી નહતાં થતાં, એટલે આ નામસસ્કરણના પ્રારંભ થયો. મા કુલર અભિન્દ્રે કુલાની સુવ્યવસ્થા સાથે જ બાળકનાં રુદન રેવા માટે એમને ખવડાવવા—પિવડાવવાની વિધિ ભૂતાવી. તદનુસાર યુગલ પત્તાનાં બાળકોને ખવડાવવા પિવડાવવા લાગ્યાં, એમનું પાલનપોષણુ કરવા લાગ્યાં, કેટલાક દિવસે પાલ પણ કર્યા પછી તે યુગલ પર્તિ સદા માટે ખાંખમી'ચી લેતુ હતું, છઠ્ઠાથી દશમાં કુલકર પન્ત કાર' અને 'માકાર'એ બન્ને નીત્તિઓ પ્રચત્રિત રહી હતી. હા'! તે” આ શ કર્યું ? ‘(આમ) ન કર'. આ બન્ને શબ્દો દડપ્રહારની માફક માનવને આઘાત કરતા હેાય એવા લાગતા હતા. અગિયારમાં ‘ચન્દ્રાબ’-કુલકરના સમયમાં ઋનુમામાં પણ પરિવર્તન થવા લાગ્યું. પહેલાં ઋતુ ખૂબ સુંદર હતી. ન તા અતિ ઠંડી હતી કે ન ા અતિ ગરમ હતી અને નતા તિ વર્ષા થતી હતી. પરંતુ હવે પ્રકૃતિમાં પરિવર્તન ભાષી ગયું હતું, એટલે ઠંડી અને ગરમીમાં વધારો થઈ ગયા હતા. કુરને કારણે સૂર્યના ઝળઝળતા તાપ માનવને મળતા ન હતા, એટલે તે ઠુઠવાઈ જવા લાગ્યા. ચન્દ્રાને ગુાવ્યુ કે ઠંડી અને તુષાર સૂર્યનાં કિરણોથી નષ્ટ થશે. આ જાણી લેાકેાએ શાંતિને અનુભવ કર્યો, બારમાં કુલકર માદેવ'નાં સમયે આકાશમાં ગડગડાટ સાથે વાદળાની ઘટાઓ ભરાવા લાગી. વીજળી ચમકવા લાગી અને દ્વારા ધારા દ્વારા પાણી વરસવા લાગ્યું. કલકલ-ખળખળ કરતી નદી વહેવા લાગી. મા દૃશ્ય જૂઈ માનવા ભયભીત થઈ ગયા. મરૂદેવે કહ્યું : “હવે જલદીથી કર્યાં યુગનો પ્રારંભ થશે. તમે ભયભીત ન થાઓ. નૌકાઓ બનાવીને નદીએ પાર કરે. છત્રા બનાવી વર્ષાથી અને ગરમીથી તમે તમારી જાતને બચાવા. પગથિયાં બનાવીને પહાડ પર ચઢા.' આ પ્રમાણે ઉપાય બતાવાને કારણે મરૂદેવ કુલકર કહેવાયા. તેરમા કુલકર ‘પ્રસેનજિતના સમયમાં જરાયુથી વૈષ્ઠિત યુગલ ભાળાને જોઈને તેઓ ખૂબ ભયભીત થયા. એમણે કહ્યું : “જરાયુને દૂર કરો અને બાળકાનુ ચોગ્ય રૂપમાં પાલન કરે. આ પ્રમાણે શિક્ષણ આપવાને કારણે પ્રસેનજિત કુલર કહેવાયા. ચૌદમા કુલકર ‘નાભિ’ના સમયે બાળકાના નાભિ-નાલ ખૂબ મેાટા થવા લાગ્યા. નાભિએ લોકોને કહ્યું : એને કાપી નાખે.’ આ સમયપર્યન્ત પ્રાયઃ કલ્પવૃક્ષ નષ્ટ થઈ ગયાં હતાં, જુદાં જુદાં ધાન્ય અને મધુર ફળા જંગલમાં ઉત્પન્ન થઈ રહ્યાં હતાં. નાભિએ ળા અને તે ધન્યાદિને ખાવાની સલાહ આપી, જેથી યુગલિકાને શાંતિ પ્રાપ્ત થઈ. એટલે નાભિ કુલકરના રૂપમાં પ્રખ્યાત થયા. જનસાધારણમાં ક્રમશઃ ધૃષ્ટતા વધતી જતી હતી. માકાર નીતિ' અસલ થઈ ગઈ હતી, એટલે અગિયારમાથી ચૌદમા કુલકર પન્ત ‘ધિક્કાર' નીતિનું” પ્રચલન થયું. આ નીતિ અનુસાર તને ધિક્કાર છે, આાપુ" કાર્ય કર્યું ?' મા પ્રમાણૅ તિરસ્કારસૂચક શબ્દ સાંભળીને મૃત્યુથી પણુ વિરોષ તે પાતાની જાતને દક્તિ થયેલા માનવા લાગ્યો હતો. ચ્યા યુગમાં જઘન્ય અપરાધને માટે ખે; મધ્યમ અપરાધને માટે નિષેધ અને કૃષ્ટ અપરાધને માટે તિરસ્કાર મુખ્ય દંડ હતા. મહાપુરાણમાં જનરોને જણાવ્યુ છે. આ ચૌદેય કુકર પૂર્વભવમાં મહાવિદેહ ક્ષેત્રમાં ઉચ્ચ કુલીન મહાપુરુષ હતા. એમાંથી કેટલાક કુલકરા જાતિસ્મઓના ધારક હતા અને કેટલાક અવિધમાનના ધારક હતા. કેટલે એમણે પોતાના જ્ઞાનના બળે ઉપર્યુકત કાય કરવાના આદેશ આપ્યા હતા. ૧. જુઓ : જૈન ધર્મના ગૌશ્ચિક ઇતિહાસ, પૃ. ૮૪ર, બીજી આવૃત્તિ, ખાચા હસ્તીમય મહારાજ Page #53 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન ૧૫ બીજા બધા કુલકર કરતાં નાભિ વધુ પ્રતિભાસંપન્ન હતા. શ્રીમદ્ ભાગવતકારે એમને મનુ સ્વાયભુવના પુત્ર પ્રિયવ્રત અને પ્રિયવ્રતના પુત્ર અગ્નીવ્ર તથા આન્ધ્રના નવ પુત્રમાંના સૌથી મોટા પુત્ર માન્યા છે. નાભિરાયે પિતાના વિશિષ્ટ જ્ઞાનથી જે પણ કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયે તેનું નિરાકરણ કર્યું, તે જનસામાન્યના ત્રાણુકર્તા હતા, એટલે એમને ક્ષત્રિય કહેવામાં આવ્યા છે. આગળ જતાં ક્ષત્રિય શબ્દ નાભિના અર્થમાં જ રૂઢ થઈ ગયો. અમરકેશકારે - લખ્યું છે. “અભિધાનચિંતામણિ'માં પણ આચાર્ય હેમચન્મ “નાભિશ્ય ક્ષત્રિયે” એમ નેંધ્યું છે. મેદનીશ'માં નોંધવામાં આવ્યું છે કે ચક્રના મધ્ય ભાગમાં જેવી રીતે નાભિ મુખ્ય હોય છે તેવી જ રીતે ક્ષત્રિય રાજામાં નાભિ મુખ્ય હતા.૪ આચાર્ય જિનસેને તો નાભિના ગુણોની પ્રશંસા કરતાં સેંધ્યું છે: તે ચંદ્રની જેમ અનેક કલાઓના આધાર હતા, સૂર્યની સમાન તેજસ્વી હતા, ઇન્દ્રસમાન વૈભવસંપન્ન હતા તથા કફપવૃક્ષની સમાન મનવાંછિત ફલ પ્રદાન કરનારા હતા.૩ અરબીમાં એક શબ્દ “નવી છે જેનો અર્થ છે: “ઈશ્વરનો દૂત, પૈગમ્બર” અને “રસૂલ’." આ શબ્દ સંસ્કૃતના નાભિ અને પ્રાકૃતના શુમિનું રૂપાંતર છે, તેઓ પોતાના તેજસ્વી વ્યક્તિત્વને કારણે ઈશ્વરના દૂતના રૂપે જનતામાં આદરપાત્ર બન્યા હતા. નાભિનું અ૫રનામ “અજનાભ પણ મળે છે. એમને નામને આધાર પર આર્ય ખંડને ‘નાભિમંડલ” અથવા અજનાભવર્ષ' કહેવામાં આવે છે. સ્કન્દપુરાણમાં “હિમાદ્રિજલરન્તર્નાભિખડમિતિ ઋતમ' પદ આવે છે. ડે. અવધબિહારીલાલ અવસ્થી લખે છેઃ “જંબૂદીપના નવ વર્ષોમાંથી હિમાલય અને સમુદ્રની વચ્ચે આવેલ ભૂખંડને આગ્નીધ્રના પુત્ર નાભિના નામ પરથી જ નાભિખંડ કહેવામાં આવ્યો છે. નાભિનું અપરનામ અજનાભિ હતું, જેથી આ ખંડનું નામ “અજનાભવર્ષ” પડયું. આ અંગે ડે. વાસુદેવશરણ અગ્રવાલે નેંધ્યું છે: “સ્વાયભુવ મનુના પુત્ર પ્રિયવ્રત; પ્રિયવ્રતના પુત્ર નાભિ; નાભિના પુત્ર ઋષભ અને ઋષભદેવને સે પુત્ર થયા. જેમાં ભારત સૌથી મોટા હતા, તે નાભિ અજનાભ પણ કહેવાતા હતા, જે અત્યંત પ્રતાપી હતા અને એમના નામથી જ આ દેશ “અજનાભવર્ષ કહેવાતા હતા. શ્રીમદ્ ભાગવતમાં પણ નોંધવામાં આવ્યું છેઃ અજનાભ વર્ષ જ આગળ જતાં “ભારતવર્ષ એવી સંજ્ઞાથી પ્રચાર પામ્યો છે. જૈન આગમમાં અતીત–ભૂતકાળની ઉત્સર્પિણ અને અતીત–ભૂતકાળની અવસર્પિણીના કુલકરનો ઉલ્લેખ થયેલો છે. સ્થાનાંગમાં અતીત ઉત્સર્પિણીના દશ કુલકર જણાવામાં આવ્યા છે. તેઓનાં નામ: ૧. સ્વયંજલ ૨. શતાયુ ૩, અનંતસેન ૪. અમિતસેન ૫. તર્ક સેન ૬. ભીમસેન ૭. મહાભીમસેન ૮. દઢરથ ૯. દશરથ ૧૦ શતરથ. જયારે સમવાયાંગમાં અતીત ઉત્સર્પિણીના ફક્ત સાત જ કુલકરની ગણના થઈ છે, જે આ પ્રમાણ છેઃ ૧. મિત્રદામા ૨. સુદામા ૩. સુપાર્શ્વ ૪. સ્વયંપ્રભ ૫. વિમલષ ૬. સુષ ૭. મહાઘોષ. બને આગમાં કુલકરાનાં નામ તદ્દન જુદાં જ છે. સમવાયાંગમાં અતીત અવસર્પિણુના દશ કુલકરેનાં નામ આ પ્રમાણે છે: ૧. સ્વયંજલ ૨. શતાયુ ૩. અજિતસેન અનંતસેન ૫. કાર્યસેન ૬, ભીમસેન ૭. મહાભીમસેન ૮, દઢરથ ૯. દશરથ અને ૧૦. શતરથ. આ નામોમાંથી જે આપણે ૧. પ્રિયવતે નામ સુતે મને સ્વાયભુવસ વI. તસ્યાગ્ની પ્રસ્તુતે નાભિઃ ઋષભસ્તત્કૃતઃ સ્મતઃ || –ભાગવતપુરાણ, ૧૧, ૨, ૧૫ ૨. અમરકેશ, ૩, ૫, ૨૦. અભિધાન ચિંતામણિ, ૧,૩૬ નાભિમુંખ્ય નૃપે ચક્રમhક્ષત્રિયોરપિ –મેદનીશ, ભ. વર્ગ ૫, ૪. શશીવ સ કલાધાર તેજસ્વીભાનુમાનિવ | પ્રભુ શક્ર ઇવામીષ્ટફલદઃ કપશાખિવત || -મહાપુરાણુ, ૧૨, ૧૧. ૫. “ઉર્દૂ–હિન્દીકેશ' સં. રામચન્દ્ર વર્મા, પ્રકા. હિન્દી ગ્રંથરત્નાકર કાર્યાલય, મુંબઈ, ચેથી આવૃત્તિ, ઓગસ્ટ ૧૯૫૩. પૃ. ૨૨૪. ૬. સ્કન્દપુરાણ–૧, ૨, ૩૭–૫૫. ૭. પ્રાચીન ભારતકા ભૌગોલિક સ્વરૂપ, પ્રકા. કૈલાશ, લખનઉ, સન ૧૯૬૪ પૃ. ૧૨૩ પરિશિષ્ટ-૨. ૮. માર્કંડેયપુરાણઃ સાંસ્કૃતિક અધ્યયન-ડે. વાસુદેવશરણુ અગ્રવાલ, પાદટિપ્પણુ સં. ૧, પૃ. ૧૩૮, ૯. અજનાભ નામૈતવર્ષ ભારતમિતિ યત્ આરમ્ય વ્યપદિશક્તિ ! –શ્રીમદ્ ભાગવત ૫/૭/૩. Page #54 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન “અજિતસેન અને કાર્યસેન” એ નામ પડતાં મૂકીએ તો અન્ય બધાં નામો એકસરખાં છે. અમારી દૃષ્ટિથી સ્થાનાંગમાં ઉસપિણીના સ્થાને અવસર્પિણી પાઠ હેત તે તે વધુ યોગ્ય ગણાત, કેમકે સ્થાનાંગમાં સાતમા સ્થાનમાં ઉત્સર્પિણીના સાત કુલકર નાંધવામાં આવ્યા છે, જેમનાં નામ આ પ્રમાણે છે : ૧, મિત્રવાહન ૨. સુભૂમ ૩. સુપ્રભ ૪. સ્વયંપ્રભ ૫. દત્ત ૬. સૂક્ષ્મ ૭. સુબંધુ. જે દશ કુલકરોનાં નામ પહેલાં જણાવવામાં આવ્યાં છે તેનાથી આ જુદાં છે. અને આ સાતેય ના સમવાયાંગમાં પણ મળે છે. એટલે આ નામ અતીત અવસર્પિણનાં જ ગણવાં જોઈએ. સમવયાંગની સાથે સરખાવતાં જે બે નામમાં ભેદ છે તે આમારી દૃષ્ટિએ વાચનાભેદ હોઈ શકે, કલ્પવૃક્ષ ઃ એક અનુચિંતન પ્રસ્તુત વિભાગમાં સાત પ્રકારનાં વૃક્ષોનો પણ ઉલ્લેખ છે. માનવને વૃક્ષો સાથે અત્યંત મધુર સંબંધ રહ્યો છે. એની સર્વ અપેક્ષાઓ વૃક્ષો દ્વારા પૂર્ણ થાય છે. એટલે તે ખાતર અને પાણી વડે એનું પોષણ કરતો રહ્યો છે. કવિ કુલગુરુ કાલિદાસે “અભિજ્ઞાન શાકુન્તલ'માં શકુન્તલાને વૃક્ષો પર સહોદર જેવો પ્રેમ હોવાનું દર્શાવ્યું છે.' યૌગલિક યુગમાં માનવની ઈરછાઓ અલ્પ હતી. એમની ભૂખતરસનું શમન; વસ્ત્ર, પાત્ર, મકાન વગેરેની પૂર્તિ વૃક્ષ વડે જ થતી હતી. આ વૃક્ષોને જૈન આગમ સાહિત્યમાં કલ્પવૃક્ષ' કહેવામાં આવ્યાં છે. આ ક૫ શબ્દ અનેકાર્થક છે. સામર્થ્ય, વર્ણન કરવું, છેદ કરવું, પમ્પ અને અધિવાસ વગેરે વિવિધ અર્થ ક૯પ શબ્દના છે, પણ અહીં સામર્થના અર્થમાં પ્રયોગ થયો હોય તે ઉચિત જણાય છે. જે વૃક્ષ વિવિધ પ્રકારનાં ફળ આપવામાં સમર્થ હોય તે કલ્પવૃક્ષ' છે. નાલંદા હિન્દી શબ્દકોશમાં સ્વર્ણના વૃક્ષનું નામ “કલ્પતરુ' નોંધ્યું છે. એ સંભવિત છે કે તે કલ્પવૃક્ષ' જ હેય. આ વૃક્ષને દેવલોકનું વૃક્ષ માનવામાં આવ્યું છે. કલ્પના અનુસાર પ્રદાન કરવાને કારણે તે વૃક્ષ “કલ્પવૃક્ષ નામથી પ્રખ્યાત થયું છે. કેટલાય લેકેમાં એવો શ્રમ છે કે એક જ પ્રકારનું વૃક્ષ બધી આવશ્યકતાની પૂર્તિ કરતું હતું. જે વ્યક્તિને જે વસ્તુની આવશ્યક્તા થતી તે તે વૃક્ષ નીચે પહોંચી જતો અને ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત કરીને આનંદિત થતે. તો કેટલાય ચિંતકેનું એમ માનવું છે કે આ વૃક્ષોના અધિષ્ઠાતા દેવવિશેષ હતા. જે તેઓની ઈચ્છાની પૂર્તિ કરતા હતા. પણ આ કથન પણ તર્કસંગત નથી, કેમકે સ્થાનાંગસૂત્રના સાતમા સ્થાનમાં સાત પ્રકારનાં કલ્પવૃક્ષોને ઉલ્લેખ છે. જ્યારે સ્થાનાંગના દશમા સ્થાનમાં દશ પ્રકારનાં કલ્પવૃક્ષોનું વર્ણન છે. સમવાયાંગ અને પ્રવચન સાથે રોદ્ધાપમાં પણ દશ પ્રકારનાં કલ્પવૃક્ષ દર્શાવવામાં આવ્યાં છે. આ બધાં વૃક્ષ પોતપોતાની અપેક્ષાઓની પૂતિ કરતાં હતાં. આ પરથી એ સ્પષ્ટ છે કે બઘાં વૃક્ષોનું પિતપતાનું સ્વતંત્ર સ્થાન હતું અને તે પિતાપિતાની મર્યાદામાં રહીને કામ કરતાં હતાં. સ્થાનાંગમાં જે સાત પ્રકારનાં વૃક્ષો દર્શાવવામાં આવ્યાં છે તે “વિમલવાહન' કુલકરના સમયનાં છે. આ વૃક્ષોમાં દીપ, તિષ્ક અને ત્રટિતાંગ વૃક્ષોના નામનો ઉલ્લેખ નથી. સંભવ છે કે, આ સમયે અથવા આ ક્ષેત્રમાં વાઘ તથા પ્રકાશ આપનારાં વૃક્ષોને અભાવ હશે. છવાભિગમસૂત્રમાં આ કલ્પવૃક્ષ અંકારુક દ્વીપમાં હોવાનું જણાવ્યું છે. તે દસ પ્રકારનાં કલ્પવૃક્ષોનાં નામ આ પ્રમાણે છે : (૧) મત્તાંગક–સ્વાદિષ્ટ પીણુની પૂર્તિ કરનારાં (૨) ભૂત્તાંગ–અનેક પ્રકારના ભોજનની પૂર્તિ કરનારાં (૩) સૂર્યાગ-વાદ્યોની પૂર્તિ કરનારાં (૪) દીયાંગ-સૂર્યના અભાવમાં દીપક સમાન પ્રકાશ આપનારાં (૫) જ્યોતિરંગ–સૂર્ય અને ચંદ્રની જેમ પ્રકાશ આપનારાં ૧. અભિજ્ઞાન શાકુન્તલ, અધ્યાય ૧. પૃ. ૧૩. ૨, વિમલવાહણે શું કુલગરે સત્તવિદ્યા કખા ભુવભાગતાતે હવભાગરિષ્ઠ સુ તું જહા–મતંગતાય ભિગા નિતંગા એવા ચિત્તરસા હાંતિ મણિયંગા યા અણિયણ સત્તમગ્ગા કપૂરુકખાય છે –ઠાણુગ સ્થાન, ૭ સૂત્ર ૬૮૮. ૩. સ્થાનાંગ ઠા. ૧૦. ૪. સમવાયાંગ સમવાય ૧૦. ૫. પ્રવચનસારધાર, દ્વાર ૧૨૧. ૬. છવાભિગમ, પા. ૩૪૭ Page #55 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ક્યાનુયોગ એક સમીક્ષાત્મક મન (૬) ચિત્રાત્ર-વિચિત્ર પુષ્પ (માલા) આપનારાં (૭) ચિત્રરણાંગ—વિવિધ પ્રકારનાં ભોજન આપના (૮) મણ્ય ગ—મણિ, રત્ન વગેરે આભૂષણ આપનારાં (૯) ગૂઢાકાર ઘર જેવાં સ્થાન—નિવાસ આપનારાં આ કલ્પવૃક્ષ માનવની આવશ્યકતાઓની પૂર્તિ કરતાં હતાં. ‘મત્તાંગક' વૃક્ષથી ચન્દ્રપ્રભા, મનઃશીલ, સિવારુણી વગેરે વિરોધ પ્રકારના પૌષ્ટિક પદાર્થયુક્ત એવું પીણું ઉત્પન્ન થતું હતું, કે જેને પીને યોગશ્ચિમાં અભિનવ સ્ફૂર્તિના સચાર થતા હતા. ચેડ ચેડા સમયે એમનામાંથી સ્વતઃસ્રવ થતા હતા, જેના ઉપયોગથી યોગશ્ચિક પૂર્ણ સ્વરથ રહેતા હતા. આ વૃક્ષ તે સમયે સહજરૂપે ઉત્પન્ન થતાં હતાં. એને નિર્માતા કાઈ ઈશ્વર વગેરે ન હતે. તે વૃક્ષ સ્વતઃ જે સમય થતાં પાકતાં હતાં અને સમય આવે એમાંથી સ્વતઃ સાવ ઝરવા લાગતા. અને ઉપયેગકરી માનવ પૂ સ્વસ્થતા પ્રાપ્ત કરતા હતા. ‘ભત્તાંગ' નામના ામાંથી સહુપ, એમને પાત્ર મળી જતાં હતાં. આજે જે પ્રકારનાં પાત્રનુ પ્રચલન છે, એ પ્રકારનાં પાત્ર યૌગલિક શમાં ન હતાં. ભુપ્તાંગ નામના વૃક્ષનાં પાંદડાં અને ડાળીએ વનાકાર હતી અથવા એના પાંડાને સહજપણે આકાર આપી શકાતા હતા. જીવાભિગમ સૂત્રમાં ઉલ્લેખ છે કે તે વૃક્ષ ઘટ, કલશ, કરકરી (ભ!જન પીત્તળનું), પાદ કાંચનિકા (પગનું પ્રક્ષાલન કરવા માટેનું સુવર્ણ પાત્ર) ઉદક (પાણી લેવા માટેનું પાત્ર), ભૃંગાર (લાટા) સરક, (વાંસનાં પાત્ર) તથા મિરત્નાની રેખાઓથી ચિત તથા વિવિધ પ્રકારનાં પુત્ર અને ધાના રૂપે પાત્રપ્રદાન કરતા હતાં. edhe m જ્યારે માનવ કામ કરતાં કરતાં થાકી જાય છે ત્યારે તેમનારનની સામગ્રીની ગ્રાધ કરે છે. નૃત્ય, વાદ્ય વગેરે મનેર જનાં પ્રમુખ સાધન છે. પ્રાગ્—અતિહાસિક કાળમાં મનરંજનસાધનામાં વાજિ ંત્રનું અગ્ર સ્થાન હતું. તે વાજિબ કૃત્રિમ નહી પરંતુ સ્વતઃ નિર્મિત હતું. આ વાજિંત્રામાં મૂત્ર, પશુવ, દરક, કરતી, ડિમડિમ, ઢક્કા, સૂરજ, શખિકા, વિપ’ચી, મહત્તી, તલતાલ, કસતાલ વગેરે વાદ્ય મુખ્ય હતાં. તૂર્યા નામના વૃક્ષસમૂહમાંથી સ્વતઃ તત્ત, વિતત, ધન, સુખિર વગેરે વિવિધ પ્રકારના સ્વર પ્રસ્ફુરિત થતા હતા. યૌગલિક માનવ આ વૃક્ષાની સહાયથી મનાર જન મેળવતા હતા. ૧૭ પ્રાચીન યુગમાં જ્યારે વિદ્યુત શક્તિના વિકાસ થયો ન હતા, ત્યારે માનવ મસાલાથી અથવા દીપકાથી અંધકારમાં જ્યોતિને પ્રાપ્ત કરતા હતા. યૌલિક કાળમાં મિસના અભાવ હત. એટલે આ સમયે સામાંથી જ નિર્દેશ પ્રકાસ પ્રાપ્ત થતા હતા. તે વૃક્ષ નિમ અગ્નિની જેમ ચમકતાં હતાં. આ વૃક્ષોને પ્રકાશ સુવર્ણ, કૈસૂક, અશેક અને જયા વ્રુક્ષાનાં વિકસિત ફૂલોની માફક અને મણિરત્નાનાં કિષ્ણુની જેમ દેદીપમાન હતા. અને નૃત્ય હિંગુલના રંગની જેવા સુંદર રંગની અપેાનિક નામના ક્ષાના સમૂહ કહેવાતા હતા...અત્રિની જેમ પ્રકાશમાન હાવાથી ત્યાં અધકારનો અભાવ રહેતા હતા. શીતાલમાં પશુ તે વૃક્ષ યોગલિક માનવાને શાંતિ પ્રદાન કરતાં હતાં. તે વ્રુક્ષ દીવાંગ અને ‘જ્યોતિરત્ર' રૂપે પ્રખ્યાત હતાં. ૧. જુએ : (ક) જ ખૂદ્દીપ પ્રાપ્તિ, સૂત્ર ૨૦, પૃ. ૯૯ (ખ) પન્નવણી ૩૬૪ ૨. ઘડે કલસ કડસ કકરી. વાભિ. પા. ૩૪૭ I યોગશિક કાળમાં માનવ કૃત્રિમ કલાથી પરિચિત ન હતા. પણ તે સમયે કેટલાંક વૃક્ષો ચિત્રમય છતાં, તે ચિત્ર અન્યત્ત દર્શનીય, રમ્ય અને વિવિધ રંગયુક્ત હતાં. તે વૃક્ષને ચિત્રાંગ' નામથી ઓળખવામાં આવતાં હતાં. ૩. જ્યાંથી... અઈરુગ્ગય સરય સૂરમંડલ, છવા. પા. ૩૪૮ ૪. જવા સે પેચ્છા ધર્મ વિચિત્ત...વા. પા. ૩૪૮ ા સે.. સુગન્ધવર કલમ સાäિ તન્દુલ... | —છવાભિગમ, પા. ૩૪૮ ૩ સ'સારનું કઈ પણ પ્રાણી એવું નથી કે જે આહારના અમાતમાં દીકાલપત જીવતુ રહી શકે. આહાર જીવનની અનિવાર્ય આવશ્યક્તા છે. યોગશ્ચિક યુગમાં માનવ આાકાલની જેમ ભાનનુ નિર્માણુ કરતા ન હતા. એ યુગમાં ચિત્રરસાંગ' નામનાં એવાં વૃક્ષ હતાં કે જેના પર વિવિધ પ્રકારનાં ફળ બેસતાં હતાં. જેવી રીતે-ચક્રવતી`પ સમ્રાટ માટે સુગંધિત શ્રેષ્ટતમ કહ્યા સાલિચખામાંથી ખીર બનાવવામાં આવે છે, વિવિધ પદાર્થાંમાંથી મેદક તૈયાર કરવામાં આવે છે, જેને ખાઈને પ્રત્યેક વ્યક્તિ તૃપ્તિના અનુભવ કરે છે, એવી રીતે અઢાર પ્રકારના વિશિષ્ટ ભેજનગુણાવાળાં તે ફૂલ માનવને પૂર્ણ તૃપ્તિ પ્રદાન કરતાં હતાં. Page #56 -------------------------------------------------------------------------- ________________ ધમ થાનુયે ગ : એક સમીક્ષાત્મક અધ્યયન અનુસન્ધિસાનુ એવુ મતવું છે કે આધુનિક યુગમાં પણ અમેરિકામાં એવાં "ક્ષો છે જેને મિક્ષ ટ્રી' અંતે ‘લાઈટ ટ્રી' વગેરે નામેાથી ઓળખવામાં આવે છે. આ વૃક્ષનાં ફળ દૂધ, રોટલી અને પ્રકાશથી વ્યક્તિ લાભાન્વિત થાય છે. ૧ ૮ પૌલિક કાલમાં માનવાનુ જીવન પ્રકૃતિ પર અવલખિત હતુ. આજના યુગમાં સોના, ચાંદી, હીરાપન્ના વગેરે બહુ મૂલ્યવાન નામથી વિવિધ પ્રકારનાં આભુષણ બને છે. પણ એ યુગમાં માનવા છાનાં રૂપાં વડે અથવા ફૂલો વડે આભૂષણા તૈયાર કરતા હતા. અભિજ્ઞાન શાકુન્તલર નાટકમાં શકુન્તલાનાં આભૂષણાના ઉલ્લેખ છે. ઋષિ વ્ આભૂષા લાવવાનો આદેશ ગૌતમીને આપ્યા. ગૌતમી જ્યારે ભાષણ લઈને ઉપસ્થિત થઈ તે વખતે કરણે એને પૂછ્યું કે કયાંથી લાવી ?' એણે ઉત્તર આપ્યા : 'મ' તે વિવિધ ો પાસેથી પાપ્ત ક્યાં છે.' મયંગ નામના વૃક્ષ પાસેથી વિવિધ પ્રકારના દ્વાર, આહાર, મુગટ, કુંડલ, સૂત્ર, એકાવલી ચૂડામણી, તિલક, કનકાવતી, હસ્તમાલક પૂર, પલય, ગૂઠી, મેખલા, ઘટિકા, નૂપુર વગેરે વિવિધ પ્રકારનાં આભૂષણુ પ્રાપ્ત થતાં હતાં. અથવા આ વૃક્ષાનાં ફૂલ અને ફળામાંથી સહજપતૃ આભૂષણ બની જતાં હરી. આ આભૂષાની કાંતિ સ્વત્રં મહિં અને નાથી પણ વિશેષ હતી. ભવ્ય ભવનના ચૌગલિક કાલમાં માનવ સમૂપે રહેતા ન હતા. અંતે નવા પરિવારની ચિંતા હતી કે ન તો સમાજની. તે યુગદ્યરૂપમાં પેદા થયા હતા અને યુગલરૂપમાં વનની સંધ્યાપત સાથે રહેતાં હતાં, પણ એમની પાસે મકાન બાંધવાની કલા ન હતી. તે ગૃહકાર વાને લીધે તડકા-છાંષા વગેરેથી સુરક્ષિત રહેતાં હતાં. તેમાં ભવ્ય નિર્માનુ કાર્ય કરતાં હતાં. તે અાર્થિક, પુર, પ્રસાદ, અંકસાઇ, દ્વિશાલ, ચતુઃસાલ, ગર્ભગૃહ, માનવ, વલ્લભી ગૃહ, આપણું, નિહ, અથવરક ચન્દ્રશાલાદ વગેરે વિવિધ પ્રકારના મકાનની જેમ સ્વત: નિર્મિત થઈ જતાં હતાં. મા મકાનોમાં ઉપર ચઢવાને માટે પગિથયાં પણ બની જતાં હતાં અને દ્વાર પણ બની જતાં હતાં.તે સૌગલિક કાલમાં માનવ પશુઓની માફક ના રહેતા ન હતા. તે પોતાની લજ્જાનું નિવારણ કરવા માટે "ક્ષોની છાવ વગેરેના ઉપયોગ કરતા હતા. વાભિગમમાં એવું વન છે અનેન' નામના વૃક્ષ પાસેથી ક્ષૌમ, કામળા, દુકુલ, કોરીય, ચીનાંકુર, ર્, કલ્યાણુક વગેરે વિવિધ પ્રકારનાં વસ્ત્ર યુગલિકાને પ્રાપ્ત થતાં હતાં. ના નનાઃ ન ભવન્તીતિ અનનકો (આ વ્યુત્પત્તિથી એ સ્પષ્ટ થઈ જાય છે કે ક્ષોના વસ્ત્રો (છાલ) પહેરવાના કામમાં આવતાં હતાં.) જીવાભિગમના ટીકાકારે નાંધ્યું છે કે, ખીજા પણ અનેક વઓનાં નામ ગણાવી શકાય. જેમકે, રોષ સપ્રદાયાદવ સાતવ્ય, તદ્દન્તર્ણ સમ્યક્ પાઠ શુદ્ધરેપિ તુ`મશક્તત્વાન્ । કેટલાક વિદ્વાનોના એવા મત છે કે યૌગલિક કાલમાં માનવ વસ્ત્ર નહાતા પહેરતા, ધીરેધીરે યુગ પરિવર્તન સાથે વસ્ત્ર પહેરવાના પ્રારંભ થયે.. વચ્ચે સભ્યતાની નિશાની છે એ સાવિત છે કે તે યુગમાં માનવીની એ મપેક્ષાઓ એટલી અલ્પ પ્રમાણમાં હતી કે તે વૈતાની આવશ્ચત પૂર્તિ સાપણું કરી લેતા હતા, જ્યાં તૃષ્ણાની આગ પ્રગતિ થાય છે, ત્યાં નિત નવી ઇચ્છાઓ ઉદ્ભવ થી ાય છે અને તે એની પૂર્તિ કરવામાં લાગ્યું રહે છે. આ એના દુઃખનું કારણ છે, ત્યારે ત્યાં તે સુખનુ સામાન્ય હતુ. કલ્પવૃક્ષને જ ઈસ્લામ ધર્મમાં તાર્મ' કહેવામાં આવ્યાં છે. અને ક્રિશ્ચિયન ધર્માંમાં અને સ્વર્ગનું વૃક્ષ કહેવામાં આવ્યું છે.છ પેરુ દેશમાં આજે પણ એવાં વૃક્ષ છે કે હવામાંથી પાણી ખેંચે છે અને ગરમીના દિવસેામાં એ વૃક્ષામાંથી સ્વયં પાણી ઝરવા લાગે છે. કેટલાંય વૃક્ષાનાં ફૂલ આજ પણ લેાકેા આભૂષણ તરીકે ધારણ કરે છે. કેટલાંય ફળ ભૂખ અને તરસ છીપાવવાનું કામ કરે છે, કેટલાંય વૃક્ષોની છાલ આજે પણ વજ્ર તરીકે ઉપયોગમાં લેવાય છે, આ પ્રમાણે વૃક્ષે માનવ માટે સદાય ઉપયાગી રહ્યાં છે. કલ્પવૃક્ષ કાઈ કાલ્પનિક વૃક્ષ ન હતાં. જોકે આજે તેવાં વૃક્ષ નથી, પણ એની સાથે સરખાવી શકાય તેવાં કેટલાંક વૃક્ષ આજે પણ છે. આ પરથી એવું અનુમાન થઈ શકે કે કોઈ જમાનામાં આ પ્રકારનાં પ્રશ્નો વિદ્યમાન કરશે. ૧. ભરતમુક્તિ : એક અધ્યયન, પૃ. ૪ ૨. વિમાન શાકુન્તલ, અંક ૪, પૃ. ૮–૦ ૩. જેના એક જ આંગણમાં ચારેબાજુ ચાર એરડા અથવા આસરી હેાય, જેને હિન્દીમાં ‘ચાસવ્લા' કહે છે. ગુપ્ત કાળમાં અને ‘સ’જવન' કહેતા હતા. જુ ; હર્યું ચરિત્ર એક સાંસ્કૃતિક અધ્યયન, પુ. હર. લે. વાસુદેવરણ અગ્રવાલ. ૪. જહા સે અણુગાઈગ એય તણુય...જીવાભિગમ, પા. ૩૫૦ પ. જહા સે પાબાર હાલય ચિરસદાર ગાપુર. વાલિંગમ, પા. ૩૪૬ ૬. વાભિગમ, પા. ૩૫૦ ૭. ભરતમુક્તિ : એક અધ્યયન, લે. મહેન્દ્ર મુનિ, પૃ. ૪ Page #57 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન ભગવાન કષભદેવ ભગવાન ઋષભદેવ ભારતીય સંસ્કૃતિનું જાજવલ્યમાન નક્ષત્ર છે. એમની ગૌરવગાથાઓને ઉલેખ જૈન, બૌદ્ધ અને વૈદિક એ ત્રણે પરંપરામાં પ્રાપ્ત થાય છે. તે વિશ્વવન્દ મહાપુરુષ હતા. અહીં આ ગ્રંથમાં એમના જીવનના કેટલાક સ્ત્રોત પર પ્રકાશ પાડવામાં આવ્યું છે. ભગવાન ઋષભને પણ કુલકર માનવામાં આવે છે. જંબૂદીપપ્રજ્ઞપ્તિમાં તેમને પંદરમા કુલકર અને પ્રથમ તીર્થકર તરીકે ઉલ્લેખ છે. તેઓ પ્રથમ રાજ, પ્રથમ કેવલી અને પ્રથમ ધર્મ ચક્રવતી છે, એટલે એમની જીવનગાથા અહીં સર્વ પ્રથમ આપવામાં આવી છે.' તીર્થકરોનું પ્રત્યેક મહત્ત્વપૂર્ણ કાર્ય કલ્યાણક ગણાય છે. કલ્પસૂત્રમાં પાંચ કલ્યાણક માનવામાં આવ્યાં છે. એટલે સર્વ પ્રથમ કલ્યાણકાને ઉલેખ છે. જન્મોત્સવ ઊજવવા માટે છપ્પન મહત્તરિક દિશાકુમારિકાઓ અને એસડ ઇન્દ્રો આવે છે. સૌથી પહેલા અધોલોકમાં રહેલી ‘ભગકરા” નામની આઠ દિશાકુમારિકાઓ સપરિવાર આવીને મરુદેવીને નમન કરીને જણાવે છે : “અમે જન્મોત્સવ ઉજવવા આવ્યાં છીએ. આપ ભયભીત થશે નહિ.” ધૂળ અને દુરભિગંધ વગેરે દૂર કરીને તે એક જન સુધી સમસ્ત વાતાવરણ પરમ સુગન્ધમય બનાવે છે તથા તે ગીત ગાતા ગાતી મરુદેવીની ચારેબાજુ ઊભી રહી જાય છે. આ પછી ઊર્વલોકમાં રહેનારી “મેઘંકરા' વગેરે દિકકુમારિકાઓ સુગંધિત જળની વૃષ્ટિ કરે છે અને દિવ્ય ધૂપ વડે તે એક એજનના પરિમંડલને દેવના આગમનને અનુરૂપ બનાવી દે છે. તે મંગલ ગીત ગાતા ગાતી મરુ દેવીની પાસે ઊભી રહી ગઈ. આ પછી રૂચકફૂટ પર રહેનારી નન્દુત્રરા વગેરે દિકકુમારિકાએ હાથમાં દર્પણ લઈને આવે છે. દક્ષિણના રૂપક પર્વત પર રહેનારી “સમાહરા' વગેરે દિકુમારિકાએ હાથમાં ઝારીઓ લઈને; પશ્ચિમ દિશાના રૂપક પર્વત પર રહેનારી “ઈલાદેવી” વગેરે દિકકુમારિકાઓ પંખા લઈને; ઉત્તર રૂચક પર્વત પર રહેનારી “અલંબુષા' વગેરે દિકુમારિકાઓ ચામર લઈને મંગલ ગીત ગાતા ગાતી મરુદેવી સામે ઊભી રહી ગઈ. વિદિશાના રૂપક પર્વત પર રહેનારી ચિત્રા, ચિત્રકનકા, સતેરા અને સુદામિની નામની દિકકુમારિકાઓ ચારે દિશામાં પ્રજવલિત દીપક લઈને ઊભી રહી જાય છે. એવી રીતે મધ્ય રૂચક પર્વત પર રહેનારી રૂપા, રૂપાશા, સુરૂપા અને રૂપકાવતી એ ચારેય મહત્તરિક દિશાકુમારિકાઓ નાભિનાળને કાપે છે અને તેને ખાડામાં દાટી દે છે. તેથી તે ખાડાને ભરીને તે પર પીઠિકાની રચના કરે છે. પૂર્વ, ઉત્તર તથા દક્ષિણ એ ત્રણ દિશાઓમાં ત્રણ કદલીગૃહ અને એમાં એક એક ચતુઃશાલા અને એના મધ્યભાગમાં સિંહાસન બનાવે છે. મધ્ય રૂચક પર્વત પર રહેનારી “રૂપ” વગેરે દિકકુમારિકાઓ દક્ષિણ દિશામાં કદલીગૃહમાં માતા મરુદેવીને ઋષભની સાથે લાવીને સિંહાસન પર બિરાજમાન કરે છે. શતપાક, સહસ્ત્રપાક તેલનું મર્દન કરે છે. અને સંબંધિત દ્રવ્યોથી ઉપેયણ કરે છે. ત્યાંથી તેઓ એને પૂર્વ દિશાના કદલીગૃહમાં લઈ જાય છે. ત્યાં એમને ગંદક, (સુગંધિત જળ) પુપોદક (પુષ્પમિશ્રિત જળ) અને શુદ્ધોદક (શુદ્ધ જળ)થી સ્નાન કરાવે છે. ત્યાંથી ઉત્તર દિશાને કદલીગ્રામાં લઈ જઈ સિંહાસન પર બેસાડી ગોશીષચંદનથી હેમ અને ભૂતિકમ કરીને રક્ષાપેટલી બાંધે છે. અને મણીરને કર્ણમૂલની સમીપ ખખડાવી ચિરાયુ થવાના આશીર્વાદ આપે છે. ત્યાંથી તેઓ માતા મરુદેવોની સાથે ભગવાન ઋષભને જન્મભવનમાં લાવે છે અને શય્યામાં બેસાડીને મંગલ ગીત ગાય છે. ત્યારબાદ અભિયોગિક દેવની સાથે સૌધર્મેન્દ્ર આવે છે અને માતા મરુદેવીને નમસ્કાર કરી એમને અવસ્થાપિની નિદ્રા આપે છે. ઋષભના પ્રતિરૂપ વિકુવીને માતાની પાસે રાખે છે. તથા સ્વયં વૈક્રિય શક્તિથી પિતાનાં પાંચ રૂપ વિકુવે છે. એક રૂપ વડે ભગવાન ઋષભને ઊંચકે છે. બીજા રૂપે એમના પર છત્ર ધરે છે અને બીજા બે રૂપે બન્ને બાજુ ચામર ઢોળે છે. તથા પાંચમું શક રૂપ હાથમાં વજ લઈને આગળ ચાલે છે. ચારેય પ્રકારના દેવગણુ વાદ્ય–વનિઓ વડે વાતાવરણને મુખરિત કરી કૃત ગતિથી મેરુ પર્વતના પંડક વનમાં આવે છે અને અભિષેક સિંહાસન પર ભગવાનને બેસાડે છે. ચોસઠ ઇન્દ્ર ભગવાનની પર્ય પાસના કરવા લાગે છે. અચુતે આભિગિક દેવોને આદેશ આપ્ય: “મહાર્ણ મહાભિષેકને 5 એક હજાર આઠ સુવર્ણ કલશ, રૌમ્ય મણિમય, સુવર્ણરૂપ્યમય, સ્વર્ણ-મણિમય, સ્વર્ણરજત-મણિમય, મૃમય (માટીના) ચંદન કલશે, લેટા, થાળ, ૧. ઉસહુ-ચરિયે ધર્મ કહાનુગે, પઢમ ખંધે. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ધર્મ કથાનુગ: એક સમીક્ષાત્મક અધ્યયન સુપ્રતિષ્ઠિકે, ચિત્ર, રત્નકરંડકે, પંખા, એક હજાર પ્રકારના ધૂપ, સર્વ પ્રકારનાં લે વગેરે વિવિધ પ્રકારની સામી લઈને ઉપસ્થિત થાઓ.” જયારે, તેઓ ઉપસ્થિત થયા તો તે કલશેમાં ક્ષીરાદક, પુષ્કરેદક, ભરત એરવત ક્ષેત્રના માગધાદિ તીર્થોનાં જળ, ગંગા વગેરે મહાનદીઓનાં જળ, સર્વ વર્ષધર ચક્રવતી વિજ, વક્ષસ્કાર પર્વતોના કહે, મહાનદીઓના જલમાંથી પૂર્ણ જળ લઈને તે ભરીને તે કલશ પર ક્ષીરસાગરના સહસ્ત્રદલ કમલપત્રોના ઢાંકણુ લગાવીને સુદર્શન ભદ્રશાલ નંદન વગેરે વનોનાં પુષ્પ, ગશીર્ષ ચંદન અને શ્રેષ્ઠતમ ઔષધિઓ લઈને અભિષેક કરવા તયાર થયા. અચ્યતેન્દ્ર ચંદનચર્ચિત કલશેથી ઋષભદેવને મહાભિષેક કરે છે. ચારેબાજુ પુષ્પવૃષ્ટિ થાય છે. અન્ય ત્રેસઠ ઇન્દ્ર પણ અભિષેક કરે છે. કેન્દ્ર ચારેય દિશાઓમાં ચાર વેત વૃષભની વિકૃર્વણુ કરીને એનાં શિગમાંથી આઠ જલધારાઓ વહાવી અભિષેક કરે છે. એ પછી શક પ્રભુને ફરીથી માતાની પાસે લાવે છે અને માતાના ઓશિકા પાસે ક્ષોમયુગલ તથા કંડલયુગલ મૂકીને પ્રભુની પ્રતિકૃતિને માતા પાસેથી દૂર કરીને માતાની નિદ્રાનું સંહરણ કરે છે. કુબેર વગેરેને આદેશ આપોને મોટો ભંડાર કુલકર નાભિના મહેલમાં પ્રસ્થાપિત કરાવે છે. પછી સર્વને આ પ્રમાણે આદેશ આપે છે: “ભગવાન ઋષભને તથા એમની માતા વિશે જે કંઈ અશુભ મનેભાવ ધારશે એને કઠોર શિક્ષા કરવામાં આવશે. ત્યાંથી બધા ઇન્દ્રો નંદીશ્વરદ્વીપ જઈને અષ્ટાદ્દિકા મહત્સવ ઊજવે છે. નાભિ કુલકરે પણ ઋષભને જન્મોત્સવ ઊજ.૧ ઋષભદેવ અને તથાગત બુદ્ધજન્મ : તુલનાત્મક અધ્યયન આગમ સાહિત્યમાં જે પ્રમાણે તીર્થકરના જન્મોત્સવનું વર્ણન છે, તેવી રીતે બૌદ્ધ પરંપરામાં પણ તથાગતા બુદ્ધના જન્મોત્સવનું વર્ણન મળે છે. તથાગત બુદ્ધની માતા મહામાયા લુમ્બિની વનમાં જાય છે. શાલ વૃક્ષ નીચે પહોંચતાં જ એણે ડાળી પકડવાની ઈચ્છા કરી, એટલે તરત જ તે ક્ષણે શાલ વૃક્ષની ડાળી મહામાયાની સમીપ આવી ગઈ. એણે એ પકડી લીધી. શાખા હાથમાં પકડી રાખી છે તે વખતે જ ગર્ભનું ઉત્થાન થઈ ગયું. તે સમયે ચાર શુદ્ધ ચિત્તવાળા મહાબ્રહ્માએ સોનાની જાળ લઈને આવી પહોંચ્યા. બોધિસવને તે જાળમાં મૂકીને માતાની સન્મુખ લાવીને મૂક્યા અને બોલ્યા : ‘તે મહાપ્રતાપી પુત્રને જન્મ આપ્યો છે.” બોધિસત્વ અન્ય માનવોની જેમ માતાની કૂખમાંથી ગંદા તથા મતવિલિપ્ત નીકળ્યા ન હતા. તે ધર્માસન પરથી અવતરિત થતા પુરુષની જેમ બે હાથ અને બે પગ ફેલાવીને ઊભેલા માનવની જેમ મળથી સર્વથા અલિપ્ત, કાશી દેશને શુદ્ધ તેમ જ નિર્લિપ્ત વસ્ત્રમાં રાખ્યા હોય તેવા, મણિરત્ન જેમ ચમકતા, એવા માતાના ઉદરમાંથી નીકળ્યા હતા. બોધિસત્વ અને એની માતાના સત્કાર અથે આકાશમ થી બે જલધારાએ નીકળે છે અને તે બન્નેના શરીરને ઠંડુ કરે છે. બ્રહ્માઓના હાથમાંથી ચારેય મહારાજાઓએ એમને માંગલિક ગણાય એવા કોમળ મૃગચર્મમાં ગ્રહણ કર્યા. એમના હાથમાંથી માનોએ વસ્ત્રની ખેાળમાં ગ્રહણ કર્યા. બધિસત્વ તે માનવોના હાથમાંથી છૂટીને પૃથ્વી પર ઊભા રહી ગયા. એમણે પૂર્વ દિશામાં નિહાળ્યું. અનેક સહસ્ત્ર ચકવાલ એક આંગણુમાં આવી મળ્યા. ત્યાં દેવ અને માનવ ગન્ધમાલ વગેરેથી તેમની અર્ચના કરતા બોલ્યા: “હે મહાપુરુષ, આપ સમાન અહીં કોઈ નથી. આપનાથી વિશિષ્ટ વ્યક્તિ ક્યાંથી આવશે ?” બોધિસત્વ ચારેય દિશાઓ અને અનુદિશાઓમાં ઉપર નીચે ધ્યાનપૂર્વક જોયું. કોઈને પણ ત્યાં આગળ ને જોઈને બોધિસત્વ ઉત્તર દિશામાં સાત ડગલાં આગળ વધ્યા. મહાબ્રહ્માએ તે વખતે એમના પર શ્વેત છત્ર ધર્યું. સુપામીએ તાલ—વ્યંજન અન્ય દેવતાઓએ રાજાઓના અન્ય કપૂધભાંડ અર્થાત ખગ, છત્ર, મુકુટ, પાદુકા અને પંખા લઈને એનું અનુસરણ કર્યું. બોધિસત્વે સાતમા પગલે ઊભા રહી જઈને “હું જગતમાં સર્વશ્રેષ્ઠ છું' એ સિંહનાદ કર્યો, લુબિનીવનમાં જે સમયે બેધિસત્વ ઉત્પન્ન થયા, તે સમયે રાહુલ માતા દેવી, અમાત્ય-છન્ન, અમાત્ય કસદાઈ, હસ્તીરાજ, આજનીય, અશ્વરાજ કન્ધક, મહાબોધિ વૃક્ષ અને નિધિથી ભરપૂર ચાર કલશ પેદા થયા. તે કળશો ક્રમશઃ એક ગાઉ, અડધા એજન, ત્રણ ગાઉ, એક એજનના અંતરે હતા. આ સાતેય એક જ સમયે પેદા થયા. બને નગરનાં નિવાસી બોધિસત્વને કપિલવસ્તુ લઈને આવ્યાં. કાલદેવલ તપસ્વી જે આઠ સમાધિસંપન્ન હતા તેઓ ભોજનાદિથી નિવૃત્ત થઈને મને વિદાથે ત્રયસિંશ દેવલોકમાં ગયા. ત્યાં વિશ્રાન્તિ લઈ રહેલા દેવગણને એમણે પૂછ્યું: “આપ પ્રસન્ન થઈને ક્રીડા કેમ કરી રહ્યા છે ? અમને એનું ૧. ધમ્મકહાણુઓને, પઢમ ખંધે, પૃ. ૬-૧૯, ૨. આગમ ઔર ત્રિપિટકઃ એક અનુશીલન, પૃ. ૧૫૪–૧૫૬. ૩. એજન પૃ. ૧૫૫ Page #59 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન ૨૧ રહસ્ય કહે ?' દેવોએ કહ્યું; “રાજા શુદ્ધોદનના ત્યાં એક પુત્રને જન્મ થયો છે, તે ધર્મ ચક્રનું પ્રવર્તન કરશે. એની અનન્ત લીલા જેવાને અને સાંભળવાને અમને લહાવો મળશે એ અમારી પ્રસન્નતાનું મુખ્ય કારણ છે.” I તપસ્વી દેવલોકમાંથી ઊતરી રાજમહેલમાં આવ્યા. રાજાની પાસે જઈને કહ્યું : “હું તમારા પુત્રને જોવા ઈચ્છું છું”. રાજાએ તે ક્ષણે જ પુત્રને પિતાની પાસે બોલાવી મંગાવ્યું અને પુત્રને તપસ્વીને પગે લગાડવા માંડ્યો. પણ બોધિસત્ત્વના પગ એટલા લાંબા થઈ ગયા છે તે તપસ્વીની જટાને અડકી ગયા. કેમકે બધિસત્વ કોઈને પણ નમસ્કાર ન કરે. વળી, જે કદાચ તે પગ અજાણતાં અડકી ગયા હોત તો એના મસ્તકના સાત ટુકડા થઈ જાત. તથાગતના દિવ્ય તેજને જોઈને તપસ્વી એમને પગે પડી ગયા. બોધિસત્વના ચરણસ્પર્શથી એમને અસ્સી કલ્પની સ્મૃતિ થઈ આવી. એમણે બાળકનાં શારીરિક લક્ષણોનું નિરીક્ષણ કર્યું અને એમને ખાતરી થઈ ગઈ? તે અવશ્ય બુદ્ધ થશે. અને જ્ઞાનમાં એમણે જોયું કે તે તે અહીં મૃત્યુ પામીને અરૂ૫ લેકમાં ઉત્પન્ન થશે. જેથી એમનાં દર્શન થઈ શકશે નહિ. આ પ્રમાણે બોધિસત્વના જન્મની ઘટનાઓમાં પણ અલૌકિકતા છે. આ અલૌલિકતા એ પુરવાર કરે છે કે આ ઘટનાઓ શ્રદ્ધાના યુગમાં લખાયેલી છે. શ્રદ્ધાળુ લેક ઘટનાવિશેષને તર્કની કસોટી પર કસતા ન હતા. વૈદિક પરંપરાના ગ્રંથમાં પણ શ્રદ્ધાયુગની અનેક ઘટનાઓ પ્રાપ્ત થાય છે. રષભકથાને વિસ્તાર ભગવાન ઋષભદેવને જન્મ, વંશ, ઉત્પત્તિ, વિવાહ, રાજયાભિષેક તથા એમના એક બે પુત્રો વગેરેને ઉલેખ જંબુદ્વિપ પ્રસપ્તિમાં વિસ્તારથી નથી. આવશ્યકનિર્યુક્તિ, આવશ્યક ચૂર્ણિ, આવશ્યક હરિભદ્રિયાવૃત્તિ, આવશ્યક મલયગિરીવૃત્તિ, ચઉપન્ન મહાપુરિસર્ચરિયપ ત્રિષષ્ટિશલાકાપુરષ–ચરિત્ર વગેરેમાં આ ઘટના અંગે વિસ્તારથી ચિંતન કરવામાં આવ્યું છે. એનાથી એ સ્પષ્ટ થાય છે કે આ જીવન-પ્રસંગે ક્રમે ક્રમ વધુ વિકસિત થયા છે. આવશ્યકનિયુક્તિ અને આવશ્યકચૂર્ણિ૮ પ્રમાણે જ્યારે ઋષભદેવ ગર્ભમાં આવ્યા હતા ત્યારે માતાએ ઋષભને સ્વપ્નમાં જોયા હતા અને જન્મ બાદ શિશુના ઉરસ્થલ પર ઋષભનું લાંછન પણ હતું. એટલે એમનું ગુણનિષ્પન્ન નામ ઋષભ રાખવામાં આવ્યું. શ્રીમદ્ ભાગવત પ્રમાણે એમનું સુંદર શરીર વિપુલ, કીર્તિ, તેજબળ, અશ્વર્ય, યશ, પરાક્રમ વગેરે સદ્ગુણને કારણે નાભિએ એમનું નામ ઋષભ રાખ્યું. આચાર્ય જિનસેને ૧૦ ઋષભદેવની જગ્યાએ “વૃષભદેવ” નામ જણાવ્યું છે. શ્રેષ્ઠને વૃષ કહેવામાં આવે છે. ભગવાન શ્રેષ્ઠ ધર્મથી શેભાયમાન હતા. એટલે એમને “વૃષભસ્વામી” નામથી સંબોધવામાં આવ્યા છે. તે ધર્મ અને કર્મના આદ્ય નિર્માતા હતા. એટલે આદિનાથના નામથી પણ પ્રખ્યાત થયા છે. આચાર્ય જિનસેન'' અને આચાર્ય સમન્તભ ૧૨ એમનું એક ગુણનિષ્પન્ન નામ પ્રજાપતિ’ પણ જણાવ્યું છે. જ્યારે તેઓ ગર્ભમાં આવ્યા આવશ્યકનિર્યુક્તિ, પૂર્વભાગ, પ્રકાશક : શ્રી આગોદય સમિતિ, ઈ. સ. ૧૯૨૮ આવશ્યકણિ, ઋષભદેવજી, કેશરીમલજી; શ્રી સંસ્થા, રતલામ, ઈ. સ. ૧૯૨૮ આવશ્યક હરિભકિયાવૃત્તિ, પ્રથમ વિભાગ, પ્રકાશક : આગમેદય સમિતિ ૪. આવશ્યક મલયગિરિવૃત્તિ, પૂર્વભાગ, પ્રકાશક: આગોદય સમિતિ ૫. ચઉપન મહાપુરિસ ચરિયં–આચાર્ય શીલાંકવિરચિત, વારાણસી ૬. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, હેમચંદ્રાચાર્ય, પ્રકા. આત્માનંદ સભા, ભાવનગર ૭. આવશ્યકનિર્યુક્તિ, ૧૯૨/૧ ૮. ઉરુજી ઉસભલુંછણ ઉસ સુમિમિતેણુ કારણેણ ઉભત્તિ ણામં કર્યા. આવશ્યકચૂર્ણિ, પૃ. ૧૫૧ ૯. શ્રીમદ્ ભાગવત, ૫, ૪, ૨. પ્ર. ખંડ, ગેરખપુર સંસ્કરણ, ૩ પૃ. ૫૫૬ ૧૦. મહાપુરાણ, ૧૪, ૧૬૦–૧૬૧ મહાપુરાણ ૧૯૦, ૧૬, ૩૬૩. ૧૨. પ્રજાપતિર્ય: પ્રથમ જિજીવિષઃ શશાસ કૃષ્ણાદિષ કર્મસુ પ્રજઃ પ્રબુદ્ધતત્ત્વઃ પુનરદ્દભદયે મમત્વ નિવિવિદે વિદામ્બર.—બહાથભૂસ્તોત્ર ૧૧. Page #60 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયાગ : એક સમીક્ષાત્મક અધ્યયન ત્યારે હિરણ્યની વૃષ્ટિ થઈ. એટલે એમનુ એક નામ હિરણ્યગર્ભ૧ પણ છે. ઇક્ષરસનું પાન કરવાને કારણે 'કાશ્યપ' પણ કહેવાય છે. એ સિવાય તેને વિધાતા, વિશ્વકર્મા, અષ્ટા વગેરે જુદા જુદા નામથી પણ સબાધવામાં આવે છે. ૨૨ આવસ્યકનિયુક્તિમાં જણાવ્યું છે કે જ્યારે ભગવાન એક વર્ષીથી કઈક નાના હતા ત્યારે પિતાના ખેાળામાં ખેડેલા એવા એમણે શક્રેન્દ્રના હાથમાંથી ઇક્ષુ-શેરડી લઈને ખાવાની ઇચ્છા વ્યક્ત કરી. એટલે શક્રેન્દ્ર એમના વંશને ઇક્ષ્વાકુવંશ’ નામ આપ્યું.. સર્વાં પ્રથમ એ વંશની સ્થાપના થઈ. આચાર્યં જિનસેને જણાવ્યુ* છે : ઋષભદેવના સમયમાં ઇક્ષુ–દડ— શેરડીના સાંઠા પાતે પેાતાની જાતે જ ઉત્પન્ન થતા હતા, પણ લોકો એના ઉપયેગ કરવાનું જાણતા ન હતા. ઋષભદેવે એમાંથી રસ કાઢવાની પદ્ધતિ બતાવી, એટલે તે ‘ઇવાકુ' કહેવાયા.પ યૌગલિક કાળમાં ભાઈ અને બહેન જ પતિ-પત્નીના રૂપમાં પિરવિત થઈ જતાં હતાં સુનન્દાના ભાઈ અકાલ મૃત્યુ પામ્યા એટલે નાભિએ ઋષભદેવ સાથે જન્મેલ સુમંગલા અને સુનન્દાનુ પાણિગ્રહણ ઋષભદેવ સાથે કરાવીને એક નવી વ્યવસ્થા સ્થાપિત કરી,૧ આચાર્ય હેમચન્દ્રે જણાવ્યું છે કે, ઋષભદેવે લાકમાં વિવાહ–પ્રવૃત્તિ ચાલુ રાખવા માટે વિવાહ કર્યા. આચાય જિનસેને સુમ`ગલાના સ્થાન પર ‘નદા’ નામ આપ્યું છે. સુનંદાએ બાહુબલી અને સુ'દરીને જન્મ આપ્યો અને સુમંગલાએ ભરત, બ્રાહ્મી વગેરે નવાણુ' પુત્રોને જન્મ આપ્યા. પદ્મપુરાણમાં ઋષભદેવની ‘યશસ્વતી' રાણીથી ભરતને જન્મ થયો એમ જણાવ્યુ છે. શ્વેતાંબરપરંપરાએ ઋષભદેવને સેા પુત્રો તથા બે પુત્રીએ એમ એકસા બે સંતાન હેાવાનુ` સ્વીક:ર્યું છે. તે દિગંબર પર પરાએ એકસે ત્રણ સંતાન હેાવાનું માન્યું છે. ૧૦ અમે એ વસ્તુ પૂર્વે જણાવી ગયા છીએ કે, યૌગલિક કાળમાં માનવ સ્વયંશાસિત હતા, એનામાં કાઈ પણ પ્રકારની ઉચ્છ્વ ખલતા નહોતી. અને જેમ જેમ ઉંખલતા વધતી ગઈ તેમ તેમ ‘હાકાર’ ‘માકર' અને ‘ધિક્કાર' નીતિનો વિકાસ થયા અને તે ધિક્કાર નીતિ ઋષભદેવ સુધી ચાલુ રહી. જબુદ્રીપપ્રજ્ઞપ્તિમાં ઋષભદેવને પ`દરમા કુલકર માન્યા છે. સાથે સાથે એમના પ્રથમ રાજાના રૂપમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યા છે.૧૧ નાભિ કુલકર હતા અને એમની ઉપસ્થિતિમાં જ તે રાજા બને તે માટે ઋષભદેવે કુલકર પદ ગ્રહણ કર્યું નહીં હોય. કેમકે એ સ્પષ્ટ છે કે એક સમયે એક સ્થાને એ કુલકર હોઈ શકે નહીં. પર'તુ અહીં જે ઉલ્લેખ છે તે અમારી ષ્ટિએ કુલકરની જેમ કા કરવાને લીધે ઋષભદેવ કુલકર કહેવાયા હશે, આ સકાન્તિ કાળ હતા. પ્રાચીન મર્યાદા વિચ્છિન્ન થઈ રહી હતી. યૌલિકાએ ગભરાઈને આ સ્થિતિ પર નિયંત્રણુ લાવવાના હેતુ અર્થે ઋષભદેવને પ્રાથના કરી.૧૨ ઋષભદેવે કહ્યું : આપ નાભિ કુલકરને આ અંગે નિવેદન કરો. તે આપને રાજા પ્રદાન કરશે. જે આ સમગ્ર પરિસ્થિતિને નિયત્રિત કરી સુવ્યવસ્થા કરશે, યૌગલિક પ્રાર્થના કરતાં નાભિ કુલકરે ઋષભદેવના રાજ્યાભિષેક કરી એમને રાજ ષિત કર્યા. ૧૩ ૧. મહાપુરાણ, પ, ૧૨/૯૫ ૨. (૪) કાસ-ઉર્દૂ, તસ્ય વિકારા કાસ્યઃ રસઃ સે। જસ પાંણુ સે કાસવા—સભસ્વામી—દશવૈકાલિક અગસ્ત્યસિંહ ચૂર્ણિ (ખ) કાશ્યમિત્યુચ્યતે તેજઃ કાશ્યપતસ્ય પાલનાત—મહાપુરાણુ, ૧૬,૨૬૬, પૃ. ૩૭૦ ૩. વિધાતા વિશ્વકર્મા ચ અષ્ટા ચેત્યાદિનામભિઃ, પ્રજાસ્ત વ્યાહરન્તિ મ, જગતાં પતિમચ્યુતમ્ ॥ ૪. આવશ્યકનિયું ક્તિ, ૧૫૧-૧૯૩ ૫. આંકાનાચ તક્ષિણાં રસસંગ્રહણે તૃણામ, ઈક્ષ્વાકુકુરિત્પભ્રંદ્ દેવે જગતામભિસમ્મતઃ –મહાપુરાણ, ૧૬/૨૬૪ ૬. આવશ્યકનિયુક્તિ, ૧૫૧–૧૯૩ ૭. ત્રિપિષ્ટિશલાકાપુરુષચિરત્ર, ૧, ૨, ૮૮૧. ૮. હરિવંશપુરાણુ, ૯,૧૮ ૯. પદ્મપુરાણ, રવિષેણુાચાયૅ, ૨૦,૧૦૪ ૧૦. મહાપુરાણુ, ૧૬,૩૪૬ ૧૧. જમૂદ્દીપપ્રાપ્તિ, વક્ષસ્કાર ૨, સૂ. ૨૯-૩૦ ૧૨. નીતીણુ અઇમણે નિવેણુ' ઉસભસામિસ. —આવશ્યકમલયગિરિ, ૧૯૩ ૧૩. આવશ્યકચૂર્ણિ, પૃ. ૧૫૩–૧૫૪ —મહાપુરાણ, ૧૬, ૨૬૭. ૩૭૦ For Private Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુપત્ર ઃ એક સમીક્ષાત્મક અધ્યયન એમનું રાજ્યની સુવ્યવસ્થા રક્ષક દક્ષની સ્થાપના કરી. તેનો ધિકારી ઉપ' કહેવાય. મંત્રીમંડળ બનાવવામાં આવ્યું, એનેા અધિકારી ‘ભાગ’ નામથી પ્રસિદ્ધ થયા. સમ્રાટની પાસે રહેનારા અને પરામર્શ આપનારા રાજન્ય’ કહેવાય. તથા અન્ય કર્મચારી ‘ક્ષત્રિય’ નામથી ઓળખાયા, દુષ્ટાના દમન માટે તથા પ્રજા તથા રાજ્યના સરક્ષણાર્થે ચાર પ્રકારની સેના તેમજ ‘સેનાપતિઓ'ની વ્યવસ્થા કરવામાં આવી ગજ, શ્વ, રથ, પાતિક એમ ચતુર્વિધ સેનાનુ સૉંગઠન કર્યું. અપરાધાના નિરોધ માટે સામ, દામ, દડ અને ભેદ નીતિનું પ્રચલન કર્યું. સાથે સાથે ચાર પ્રકારની દંડ વ્યવસ્થા પણ કરવામાં આવી. ૩ ૧. પર્રિભાસ : કેટલાક સમય માટે અપરાધીને આક્રોશ શબ્દોમાં નરબંધ રહેવાની શિક્ષા કરવી, ૨. મંડલબંધ : મર્યાદિત ક્ષેત્રમાં રહેવાની શિક્ષા કરવી. ૩. ચારક : બદીમાં કંદ કરવાની શિક્ષા કરવી. ૪. વિ : કાય વગેરે બત્રા કાપી નાખવાની શિક્ષા આચાર્ય અભયદેવના મત એવો છે કે પરિભાસ અને મ'ડલબધ એ બે નીતિઓના ઋષભદેવના સમયમાં આરંભ થયો અને ચારક અને વિક એ બે નીતિના ભરતના સમયમાં આરબ થયે.૪ આચાર્યું. બબાહુષ બંને માચા મહાસિબિર'ની દિર્જ બુધ (બેડીના ઉપયેત્ર) અને પાત, એ બે શિક્ષાઓના વભદેવના સમયથી પ્રારંભ થયો. મૃત્યુ દંડના પ્રારંભ ભારતના સમથથી થધે. જિનસેન આચાર્યે જણાવ્યું છે કે, વધ, ધન, વગેરે શારીરિક શિક્ષા ભરતના સમયમાં પ્રચારમાં આવી. ભદેવના સમયમાં કપણ પૂર્ણપણે નષ્ટ થઈ ગયાં હતાં. માનવ સ્વતઃ પેદા થનારાં ૪૬, મૂલ, પત્ર, પુષ્પ, ફૂલ વગેરેનો ઉપયોગ કરતા હતા. આ સાથે તેમાં ચાખા, ઘઉં, મગ, મા વગેરેનો પત્ર ઉપયેગ કરતા હતા. રાંધવાના સાધનના અભાવમાં અપકવ અને અપાચ્ય થઈ ગયાં. એટલે તેઓ ઋષભદેવ પાસે ગયા. વદેય સમસ્યાને ઉકેલ સુચવતાં કહ્યું ઃ પહેલાં છોડાં કાઢી નાંખો અને પછી મસળીને ખાઓ કેટલાક સમય પછી તે પણ અપાચ્ય થઈ ગયાં તે પાણીમાં ભિ ંજાવી મુઠ્ઠી કે બગલમાં રાખીને ખાવાની સલાહ આપી, પરંતુ તે પણ કાયમી ઉકેલ ન હતા. બળભદેવ જાગૃત્તા હતા . આ એકાંત રિના કાળ છે, આ સમયે મિ ઉત્પન્ન થઈ શકે નહી. અગ્નિની ઉત્પત્તિ માટે અાંત સ્નિગ્ધ અને એકાંત રુક્ષ એ બન્ને કાલ ઉપયુક્ત નથી. સમય દુતંગતિથી ભાગળ વધતા હતા. જો પરસ્પર અથડાવાથી અતિ ઉત્પન્ન થયો. માયાએ ત્યારે અગ્નિને યે ત્યારે તેને રત્નના હાલે સમજી અને હાથમાં લેવા ઇચ્છા કરી પણ હાથ દાઝી ગયા. એમણે ઋષભદેવને નિવેદન કર્યું કે કેાઈ ભૃત જ'ગલમાં પેદા થયું છે, જે અમને કષ્ટ આપે છે. ઋષભદેવે કહ્યું: સ્નિગ્ધ-રુક્ષ કાળ આવી પહોંચ્યા છે. એટલે હવે તમારી સમસ્યા ઉકેલ આવી જશે. એમણે માટીની પાત્ર બનાવવાની તથા અનાદિરાંધીને ખાવાની સલાહ સ્થાપી. એ કારણે જ થવવેદના ઋષભક્તમાં ઋષભદેવના અન્ય વિરાણીની સાધે જાતવૈદા' (અમિ)ના રૂપમાં પણ સ્તુતિ કરવામાં આવી છે. આ સ્થાને લખવામાં આવ્યુ છે: રક્ષા કરનારા, અને પોતાની આદર રાખનારા, સ્થિર સ્વભાવી નવાને ઋષભ સસારના ઉદરનુ પરિપાષણ કરે છે. આ ાતા બાધમને પરમ ઐશ્વર્યને માટે વિદ્વાનો જે માર્ગાએ જાય છે તેવા વૈગ્ય માર્ગથી ખુબ જ્ઞાનવાળા, મિ ૐ સમાન તેજવી પુરુષ પ્રાપ્ત કરે.' ૧. (૪) આવશ્યકનિયુક્તિ, મલયગિરિન, ૧૯૮, ૧૯૫ (ખ) ત્રિપુષ્ટિશલાકાપુરુષચરિત્ર, ૧૨, ૯૭૪–૯૦૬ ૨. ત્રિષષ્ટિ. ૧,૨,,૯૨૫-૧૯૩૨ ૩. આવસ્યસૃષ્ટિ, ૧૫ ૪. સ્થાનાંવૃત્તિ, ૭, ૩, ૧૫૭ ૨૩ ૫. નિગડાઈમાં બધાંધાતા દાતિનાશયા . માનસ્પકગિરિ વિત્ત, ૧૯૯,૨૦૨ ૭. શરીર 'ડન-ચેતે વધળધાગ્ડિમમ, તણાં પ્રશ્નદોષાધ્યા ભગતન નિયોજિતમ. —મહાપુરાણુ, ૩, ૨૧૬, ૬૫ ૮. પુમાનન્તર્વાસ્થવિરઃ પયસ્વાન વસેાઃ કબન્ધમૃષભાવિભક્તિ । તમિન્ત્રાય પથિભિદે વયાનૈહુ તમાગ્નિ હતુ જાતવેદાઃ ॥ -અથવવેદ, ૯,૪.૩ Page #62 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ: એક સમીક્ષાત્મક અધ્યયન શિલ્પોમાં સર્વ પ્રથમ કુંભારના શિલ્પને પ્રચાર થયો. એના પછી ભવન નિર્માણ કરવાની કળા શિખવાડવામાં આવી. મનોરંજન માટે ચિત્રશિલ્પને આવિષ્કાર થશે. વસ્ત્રનિર્માણનું શિક્ષણ આપવામાં આવ્યું. વાળ, નખ વગેરેની અભિવૃદ્ધિ થવાથી અભદ્ર પ્રતીત થવા લાગ્યું ત્યારે નાપિતશિલ્પનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું. આ પાંચ મુખ્ય શિપના વીસ વીસ ભેદ થયા. એવી રીતે કુલે સો શિ૯૫ વિકસિત થયાં. આચાર્ય જિનસેને ઋષભદેવના સમયમાં પ્રચલિત છે આજીવિકાઓનાં સાધનને ઉલ્લેખ કર્યો છે. એ નીચે પ્રમાણે છે: (૧) અસિ–અર્થાત. સૈનિક વૃત્તિ (૨) મફિલિપિવિદ્યા (૩) કષિ–ખેતીનું કાર્ય (૪) વિદ્યા-અધ્યાપન અથવા શાસ્ત્રોપદેશનું કાર્ય (૫) વાણિ–વ્યાપાર, વ્યવસાય (૬) શિલ્પ–કલા કૌશલ' આ સમયને માનવને ષટ્રકમ જીવી નામ” કહેવામાં આવ્યા. ઋષભદેવે પિતાના મોટા પુત્ર ભરતને બેતેર કલાઓનું અને નાના પુત્ર બાહુબલીને પ્રાણલક્ષણેનું જ્ઞાન આપ્યું.* આચાર્ય જિનસેને પ આદિપુરાણમાં જણાવ્યું છે કે, ઋષભદેવે પિતાના જયેષ્ઠ પુત્ર ભરતને અર્થશાસ્ત્ર, સંગ્રહપ્રકરણ અને નૃત્યશાસ્ત્રનું શિક્ષણ આપ્યું. વૃષભસેનને ગાંધર્વ વિદ્યાનું, અનંતવિજયને ચિત્રકલા વાસ્તુકલા અને આયું વેદનું શિક્ષણ આપ્યું. બાહુબલીને કામનીતિ, સ્ત્રી-પુરુષલક્ષણ, ધનુર્વેદ, અશ્વલક્ષણ, ગજલક્ષણ, રત્નપરીક્ષા તેમજ મંત્ર-તંત્રનું શિક્ષણ આપ્યું. એમણે પિતાની પુત્રી બ્રાહ્મીને દક્ષિણ હાથથી અઢાર લિપિઓનું અધ્યયન કરાવ્યું તથા સુંદરીને વામહસ્તથી ગણિતવિદ્યાનું પરિજ્ઞાન કરાવ્યું. વ્યવહાર–સાધન માટે માન, (માપ), ઉન્માન (તાલમાપ આદિ) અવમાન, (ગજ ફૂટ, ઇચ વગેરે) પ્રતિમાન (છટાંક, શેર, મણ વગેરે) શિખવાડયું.૮ બ્રાહ્મીલિપિ જે આજે પ્રચલિત છે, એને આવિષ્કાર ઋષભદેવની પુત્રી બ્રાહ્મી દ્વારા થયે હતા. વિશ્વમાં આ જ જેટલી લિપિઓ પ્રચલિત છે, એને મૂલ આધાર બ્રાહ્મીલિપિ છે. આજે જે ગણિતશાસ્ત્ર (mathematics) પ્રાપ્ત થાય છે તે સુંદરીના ગણિતશાસ્ત્રનું વિકસિત રૂપ છે. આ પ્રમાણે ઋષભદેવે પ્રજાના હિત માટે, અભ્યદય માટે પુરુષોને બેતેર કલાએ , સ્ત્રીઓને ચોસઠ કલાઓ અને સે પ્રકારનાં શિલ્પનું જ્ઞાન કરાવ્યું. સંક્ષિપ્તમાં કહીએ તે અસિ, મષિ અને કૃષિની વ્યવસ્થા કરી. ઋષભદેવે ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આ ત્રણ વર્ગોની સ્થાપના કરી. આ સ્થાપના-વ્યવસ્થા ઊંચ અને નીચેની દષ્ટિએ નહીં પણ આજીવિકાને વ્યવસ્થિત રૂપ આપવા માટે કરી.૧૦ બ્રાહ્મણ વર્ણની સ્થાપના સમ્રાટ ભરતે કરી હતી, એવા સ્પષ્ટ ઉલ્લેખ આવશ્યકનિયુક્તિ, આવશ્યકચૂર્ણિ, ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર વગેરે ગ્રંથમાં છે.૧૧ ઋવેદાર સંહિતામાં વર્ષોની ઉત્પત્તિ અંગે વિસ્તારથી ચર્ચા છે, જ્યાં બ્રાહ્મણને મુખ, ક્ષત્રિયને હાથ, વૈશ્યને પેટ અને શુકને ૧. અસિમષિઃ કૃષિવિદ્યા વાણિજયં શિલ્પમેવ ચ | કર્માણીમાનિ શેઢા સ્યુઃ પ્રજાજીવનuતવઃ | આદિપુરાણુ, ૧૬, ૧૭૮, ૨. આદિપુરાણ, ૩૯, ૧૪૩ ૩. સમવાયાંગસૂત્ર, સમવાય, ૭૮ ૪. ભરહસ્ય જુવકર્મ, નરાઈ લખમઈયં બલિ. -આવશ્યયનિર્યુક્તિ, ૧૧૩ ૫. આદિપુરાણ, ૧૬, ૧૧૦–૧૨૫ ૬. (ક) ઋષભદેવઃ એક પરિશીલન, પરિશિષ્ટ વિભાગ ચોથે, દેવેન્દ્ર મુનિ (ખ) આવશ્યકનિયુક્તિ, ૨૧૨ ૭. (ક) ઋષભદેવઃ એક પરિશીલન, દ્વિતીય સંસ્કરણ (ખ) વિશેષાવશ્યકભાષ્યવૃત્તિ, ૧૩ર, પુ. ૧૪૯ ૮. માણુમ્માણમાણુપમાણુગણિમાઈ વચૂર્ણ'. –આવશ્યકર્ષિક્તિ, ૨૧૩ ૯. ક૯પસૂત્ર, ૧૯૫, ૫૭, પુ.સં. ૧૦. મહાપુરાણ, ૧૦૩, ૧૬, ૩૬૨ ૧૧. (ક) આવશ્યકનિર્યુક્તિ, પૃ. ૨૩૫/૧ (૧) આવશ્યચૂર્ણિ, પૃ. ૨૧૪ (ગ) ત્રિષષ્ટિ. ૧,૬ ૧૨. બ્રાહ્મણોઅસ્ય મુખમાસાંદ્ર બાહુ રાજન્યઃ કૃત, ઉરુ તદસ્ય યકૈશ્ય પદભ્યોઃ શો અજાયત!-ઋવેદ સંહિતા, ૧૦,૯૦ ૧૧-૧૨ Page #63 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન : ૨૫ પગ તરીકે દર્શાવ્યા છે. આ લાક્ષણિક વર્ણન સમાજરૂપ વિરાટ શરીરને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. શ્રીમદ્ ભાગવત વગેરેમાં પણ આ અંગે ચર્ચા છે. વૈદિક સાહિત્યમાં ઋષભદેવને અનેક સ્થાને બ્રહ્મા કહેવામાં આવ્યા છે. જબૂદીપપ્રાપ્તિમાં ઋષભદેવની દીક્ષાનો ઉલ્લેખ છે, પણ વૈરાગ્ય કયા કારણે ઉત્પન્ન થયો એની ચર્ચા નથી ? જ્યારે આચાર્ય હેમચંદ્ર અને શીલાચાયૅજે નોંધ્યું છે કે, વસંતઋતુમાં નાગરિકગણું વિવિધ પ્રકારની ક્રીડાઓ કરી રહ્યા હતા તે ક્રીડાઓ જોઈને તેઓ ચિંતન કરવા લાગ્યા : “શું આનાથી પણ અધિક સુખ કઈ સ્થાને છે ?' ચિંતન કરતાં કરતાં અવધિજ્ઞાનમાં પૂર્વભવમાં અનુત્તર વિમાનમાં જે સુખોપભોગને અનુભવ કર્યો હતો તેની સરખામણીમાં આ કંઈ જ નથી. તે લાંબા સમયનું સુખ આજ સ્વપ્નવત થઈ ગયું છે.” એમ જોઈ–વિચારીને અંતે તેઓ સંયમપંથ પર આગળ વધ્યા. દિગંબર પરંપરાના ગ્રંથ હરિવંશપુરાણ અને અન્ય ગ્રંથમાં “નીલાંજના' નર્તકી નૃત્ય કરતી કરતી મૃત્યુ પામી. એને જોઈને ઋષભદેવ પ્રતિબુદ્ધ થયા એ ઉલેખ છે." જંબૂદીપપ્રજ્ઞપ્તિમાં અભિનિષ્ક્રમણની પૂર્વે ઋષભદેવે વાર્ષિક દાન આપ્યું એવો ઉલ્લેખ નથી, પણ આવશ્યકનિર્યુક્તિ અને ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રમાં એમણે વાર્ષિક દાન આપ્યું એવો ઉલલેખ છે. ઋષભદેવે ચારસુપ્ટિલોચ કર્યો એ ઉલેખ જંબુદ્વીપપ્રાપ્તિમાં છે. જ્યારે અન્ય તીર્થકરનાં વર્ણનમાં પંચમુષ્ટિલોચ કર્યાને ઉલ્લેખ છે. ટીકાકારે આ વિષયને સ્પષ્ટ કરતાં નેધ્યું છે. જે સમયે ભગવાન લેચ કરતા હતા તે સમયે એમની સુવર્ણ સમાન કેશરાશિને જોઈને ઈજે પ્રાર્થના કરી કે, એક મષ્ટિ કેશ એમને એમ રહેવા દો. ભગવાને ઇન્દ્રની પ્રાર્થના સ્વીકારી અને કેશને એ પ્રમાણે રહેવા દીધા. કેશ રાખવાને કારણે તેઓ “કેશી” અથવા “કશરિયાજી'ના નામથી પ્રખ્યાત થયા. પદ્મપુરાણુ, હરિવંશપુરાણમાં ઋષભદેવની જટાઓને ઉલલેખ છે. ઋવેદમાં ઋષભની સ્તુતિ “કેશી’રૂપે કરવામાં આવી છે. ત્યાં કહેવામાં આવ્યું છે કે, કેશી અગ્નિ, જલ, સ્વર્ગ તથા પૃથ્વીને ધારણ કરે છે, કેશી વિશ્વનાં સમસ્ત તરનું દર્શન કરાવે છે અને કેશી જ પ્રકાશમાન જ્ઞાનતિ કહેવાય છે. જબૂદીપપ્રાપ્તિમાં ઉગ્ર, ભગ, રાજન્ય અને ક્ષત્રિય વંશની ચાર હજાર વ્યક્તિઓની સાથે ઋષભદેવે દીક્ષા લીધી એવો ઉલ્લેખ છે.અહીં એ સ્પષ્ટ કરવું આવશ્ય છે કે, ભગવાન ઋષભે એમને દીક્ષા આપી ન હતી, પણ એમણે ભગવાનનું અનુસરણ કરી સ્વયંલોચ વગેરે ક્રિયા કરી હતી.૧૩ જંબૂદીપપ્રાપ્તિમાં ભગવાન ઋષભદેવે દીક્ષા પછી પ્રથમ ક્યારે આહાર ગ્રહણ કર્યો એને ઉલ્લેખ નથી. સમવાવાંગમાં ૪, સંવછરેણુ ભિકખા લધા ઉસહેણુ લેગનાહેણ–આ પ્રકારે ઉલ્લેખ છે. એનાથી એ સ્પષ્ટ થાય છે કે, ભગવાન ૧. વિપ્રક્ષત્રિયવિશુદ્રા, મુખબાદૂરુપાદજાઃ વિરાજત પુરુષજાતીય અત્યાચાર લક્ષણઃ | -ભાગવત, ૧૧, ૧૭, ૧૩, બી. ભા. ૫. ૮૦૯. જંબુદ્વીપપ્રાપ્તિ, વક્ષસ્કાર ૨, સૂત્ર ૩૦ . ત્રિષષ્ટિશલાકા, ૧, ૨, ૮૮૫-૧૦૩૩, ચઉપન્ન મહાપુરિસ ચરિયું. ૫. સોથ નીલાંજસા દષ્ટવા નૃત્યન્તીમિર્જન કીમ | બેધસ્વાભિનિબોધસ્ય નિવિદેપગતઃ | - હરિવંશપુરાણ, ૯, ૫૭ ૬. આવશ્યકનિયુક્તિ, ૨૩૯ ૭. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, ૧, ૩, ૨૩ ૮. જંબુદ્દીપપ્રાપ્તિ, વક્ષરકાર ૨ સૂત્ર ૩૦ ૯. વાતાતા જટાસ્તસ્ય રજૂરાકુલમૂર્તયઃ | પદ્મપુરાણ, ૩, ૨૮૮ ૧૦. સ પ્રલમ્બજટાભારબ્રાજિષ્ણુઃ | હરિવંશપુરાણ ૯૨૦૪ ૧૧, કેશ્યનિ વિષ કેશી વિભતિ રાદસી 1 કેસી વિશ્વ સ્વઈશે કેશીદ તિરુચ દ, ૧૦, ૧૩૬, ૧ ૧૨. જબુદ્વીપ પ્રજ્ઞાપ્તિ વક્ષસ્કાર ૨, સૂત્ર ૩૦ ૧૩. ચઉરે સાહસ્સીઓ લેય કાણુ અપ્પણા ચેવ. ૧૪, સમવાયેગ સૂત્ર ૧૫૭ : Page #64 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન ઋષભદેવને દીક્ષા અંગીકાર કર્યા પછી એક વર્ષ કરતાં પણ વધુ સમય પસાર થયા પછી ભિક્ષા મળી. કઈ તિથિએ એમને ભિક્ષા પ્રાપ્ત થઈ એને ઉલેખ વસુદેવહિન્દી અને હરિવંશપુરાણમાં મળતું નથી. ત્યાં કેવલ સંવત્સરને જ ઉલ્લેખ છે. ખરતરગચ્છ બુહગુર્નાવલી, ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્રક તથા મહાકવિ પુષ્પદંતના મહાપુરાણમાં" અક્ષયતૃતીયાના દિવસે ઋષભદેવનું પારણું થયું હતું એ સ્પષ્ટ ઉલ્લેખ છે. શ્વેતાંબર પરંપરા અનુસાર ઋષભદેવે “બેલા'નું તપ ધારણ કર્યું હતું, દિગંબર પરંપરા અનુસાર એમણે છ માસનું તપ ધારણ કર્યું હતું. પણ લે કે આહારદાન દેવાની વિધિથી અજાણ હતા, એટલે સ્વતઃ આચી તપ ઉત્તરોત્તર વધતું જ ગયું અને એક વર્ષથી વધુ સમય પસાર થઈ ગયે. છતાં એમનું પારણું થયું નહીં. શ્રેયાંસકુમારે એમને ઈક્ષરસ પ્રદાન કર્યું એવું સૂચન વાચસ્પત્યાભિધાનના નીચેના શ્લેકથી થાય છે : વિશાખમાસિ રાજેન્દ્ર શુકલપક્ષે તૃતીયા અક્ષયા સા તિથિ પ્રોક્તા કૃતિકારેહિણાયુતા તસ્યાં દાનાદિક સર્વ ક્ષય સમુદાવતમ્ | આ પ્રમાણેના પ્રકાશમાં એ સ્પષ્ટ છે કે, ભગવાન ઋષભદેવનું પારણું અખાત્રીજના દિવસે થયું. ભગવાન ઋષભદેવ એક વર્ષ સુધી ઈન્દ્ર દ્વારા પ્રદર દેવદુષ્ય વસ્ત્રને ધારણ કરીને રહ્યા હતા. એ પછી તેઓ અચેલક બની ગયા. સાધનાકાલમાં દેવસંબંધી, મનુષ્ય સંબંધી અને તિર્થ સંબંધી જે કઈ ઉપસર્ગ આવ્યા એ ઉપસર્ગોને એમણે બહુ જ શાંતિથી સહન કર્યા. તેઓ પોતાના સાધનકાલમાં વ્યુત્સર્ગકાય અને ત્યક્ત દેહની જેમ રહ્યા. શ્રીમદ્ ભાગવતમાં શ્રમણ બન્યા પછી ઋષભદેવને અજ્ઞાની લેકોએ દારુણ દુઃખ આપ્યું એવો ઉલ્લેખ છે. પણ અમારી દૃષ્ટિએ એ યુગના માનવ એટલા કર ન હતા કે જે ઋષભને આટલું કષ્ટ આપે. ભગવાનનાં જીવન અને સાધનાનું શબ્દચિત્ર વિવિધ ઉપમાઓ દ્વારા શાસ્ત્રકારે પ્રસ્તુત કર્યું છે. એક સહસ્ત્ર વર્ષ પછી ભગવાનને કેવલજ્ઞાન તથા કેવલદર્શન ઉત્પન્ન થયું, જેને જેનાગોમાં કેવલજ્ઞાન કહ્યું છે. તેને બૌદ્ધગ્રંથમાં “પ્રજ્ઞા', સાંખ્યોગમાં ‘વિકખ્યાતિ’ કહેવામાં આવ્યાં છે. એમણે તીર્થની સ્થાપના કરી. એમના ચોરાશી ગણુ અને ચારશો ગણધર થયા. વૈદિક પુરાણમાં પણ ભગવાન ઋષભદેવને દસ પ્રકારના ધર્મના પ્રવર્તક માનવામાં આવ્યા છે. તૃતીય આરામાં ત્રણ વર્ષ સાડા આઠ માસ જેટલો સમય બાકી રહ્યો ત્યારે ભગવાન ઋષભદેવ દશ હજાર શ્રમણોની સાથે અષ્ટાપદ પર આરૂઢ થયા. એમણે ચતુર્દશ ભક્તથી આત્માને ભાવિત કરતા અભિજીત નક્ષત્રના યુગમાં પલાંઠીસ્થિત શુકલ ધ્યાને દ્વારા અપાતિયા કર્મોને નષ્ટ કરી સદા સર્વદા માટે અક્ષરઅજર-અમર પદને પ્રાપ્ત કર્યું. કે જેને જૈન પરિભાષામાં નિર્વાણ અથવા પરિનિર્વાણ' કહેવામાં આવે છે. શિવપુરાણમાં અષ્ટાપદ પર્વતના બદલે કૈલાશ પર્વતને ઉલ્લેખ કર્યો છે.11 ૧. “મયે પિયામહે નિરાહારે પરમપિતિ-બલ–સાવરે સંયંભૂસાગરાઇવ થિમિ અણુઉલે સંવચ્છરં વિહરઈ, પત્તો ય હFિણુઉર'...તતે પરમહેરિસિયો પડિલા હઈ સામિં ખાયરસેપ્યું . વસુદેવહિડી. ૨. હરિવંશપુરાણ, સગર ૯, ૧૮૦–૧૮૧ ૩. શ્રી યુગાદિદેવ પારકણુપવિત્રિતામાં વૈશાખ શુકલવૃક્ષ તૃતીયાયા સ્વપદે મહાવિસ્તરેતા સ્થાપિતા-ખરતરગચ્છ બહતું, ગુર્નાવલી (સીધી જૈનશાસ્ત્ર જ્ઞાનપીઠ, ભારતીય વિદ્યાભવન, મુંબઈ.) ૪. રાધશુકલ તૃતીયાયાં દાનમાસીત્તદક્ષયમ પર્વાયતૃતીયેત્તિ, તતો અદ્યાપિ પ્રવર્તતે 1 ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, ૧, ૩, ૩૦૧ ૫. સેયં સહુ ઘણએણુ ણિઉજિય ઉક્કહિ ઉડમાલા ઈવ પંજિય, પુરિયસંવછર ઉવવાસે અખિયદાણુ મણિઉં પરમેસે || –મહાપુરાણ, સંધિ ૯, પૃ. ૧૪૮-૧૪૯ ૬. ઉસમે શું અરહા કેસલિએ સંવર૭ર-સાહિયં ચીવરધારી હત્યા તેણુ પર અલએ ! -ધમ્મકહાઓગે, પઢમ ખંધે, પૃ. ૨૦ ૭. જંબુદ્દીપપ્રજ્ઞપ્તિ,-વક્ષસ્કાર ૧ સૂત્ર ૩૧. ૮. વિવેકખ્યાતિરવિપ્લવા હાને પાય: –ગસૂત્ર, ૨,૨૬ હ, ભાગવત, ૫, ૫, ૩૦, ૫૬૪ ૧૦. ચુલસીતીએ જિણવા, સમણુ સહસ્તેહિ પરિવુડો ભગવ, દસહિ સહસ્તેહિ સમ નિવાણુમણુત્તર પો | આવયસ્કચૂર્ણિ, ૨૨૧ ૧૧. કૈલાશ પર્વતે રમ્ય વૃષભ અયં જિનેશ્વર; ચકાર સ્વાવતાર ચ, સર્વજ્ઞ, સર્વગઃ શિવઃT શિવપુરાણ, ૫૯. Page #65 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ: એક સમીક્ષાત્મક અધ્યયન ૨ ૭ જબૂદીપપ્રજ્ઞપ્તિ', કલ્પસૂત્ર, ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્ર પ્રમાણે ઋષભદેવની નિર્વાણતિથિ મા વદ તેરશ છે અને તિલેયપણતિક તેમજ મહાપુરાણ પ્રમાણે માહ વદ ચૌદશ છે. મૂર્ધન્ય મનીષિઓનું એવું માનવું છે કે, ભગવાનની યાદમાં એ દિવસે શ્રમણેએ ઉપવાસ કર્યો અને આખી રાત્રિ ધર્મ–જાગરણ કર્યું. એટલે તે રાત્રિ “શિવરાત્રિ – ના નામથી પ્રસિદ્ધ થઈ. ઈશાનસંહિતામાં એ ઉલેખ છે કે, મહા વદ ચૌદશની મહારાત્રિમાં કટિ સૂર્ય પ્રભેપમ ભગવાન આદિ દેવ શિવગતિ પ્રાપ્ત થઈ જવાથી શિવ – એ લિંગમાંથી પ્રગટ થયા કે જેને નિર્વાણ પહેલાં આદિદેવ તરીકે ઓળખવામાં આવતા હતા તે હવે શિવપદને પામ્યા એટલે ‘શિવ કહેવાયા. ઋષભદેવનું મહત્ત્વ કેવલ જેન પરંપરામાં જ નથી, પરંતુ બ્રાહ્મણ પરંપરામાં પણ તે એક ઉપાસ્ય દેવ ગણાય છે. ડં. રાધાકૃષ્ણન, ડો. જિમર, પ્રો. વિરુપાક્ષ, વોડિયર વગેરે અનેક વિદ્વાનોએ એ સત્ય–તથ્યને સ્વીકાર કર્યો છે કે વેદમાં પણ ભગવાન ઋષભદેવને ઉલેખ થયો છે. વૈદિક ઋષિ ભક્તિભાવનામાં તકલીન થઈને મહાપ્રભુ ઋષભની સ્તુતિ કરત કહે છે: એ આત્માદ્રષ્ટા પ્રભો, પરમસુખ પ્રાપ્ત કરવા માટે અમે આપને શરણુ આવવા ઇચ્છીએ છીએ. ઋગવેદમાં અનેકસ્થાને ઋષભદેવને ઉલ્લેખ થયો છે. યજુર્વેદમાં પણ કહેવામાં આવ્યું છે;-મેં એ મહાપુરુષને જાણ્યા છે, જે સૂર્ય જેમ તેજસ્વી તથા અજ્ઞાન વગેરે અંધકારથી ખૂબ દૂર છે. એનું પ*િ જ્ઞાન કરવાથી મૃત્યુની પાર થઈ જવાય છે. મુક્તિને માટે એના સિવાય અન્ય કોઈ માર્ગ નથી. અથર્વવેદના ઋષિઓએ માનવોને એ પ્રેરણા આપી કે તેઓ ઋષભદેવનું આહવાન કરે. : હે સહચર, બંધુઓ, તમે આત્મીય શ્રદ્ધા દ્વારા એમના આત્મબલ અને તેજને ધારણ કરે.૧૦ કેમકે તેઓ પ્રેમના રાજા છે, એમણે એ સંધની સ્થાપના કરી છે, જેમાં પશુને પણ માનવ જેવાં માનવામાં આવે છે. તથા એને કોઈ પણ મારી શકે નહીં. વૈદિક ઋષિઓએ વિવિધ પ્રતીકે દ્વારા ઋષભદેવની સ્તુતિ પણ કરી છે. કોઈ સ્થાને તેઓ જાજવલ્યમાન અગ્નિના રૂપે, કોઈ સ્થાને પરમેશ્વરના રૂપે ૨, કેઈ સ્થાને રુદ્રના રૂપે, કે ઈ સ્થાને શિવના રૂપે ૧૪, કેઈ સ્થાને હિરય ગર્ભપના ૧. જે સે હેમંતાણું ત માસે પંચમે પકખે, માહ બહુલે તસ્સ | માહબહૂલસ્સ તેરસી પકુખેણું –જંબૂદીપપ્રજ્ઞપ્તિ, ૪૮, ૯૧. ૨, કલ્પસૂત્ર, ૧૯૯, ૫૮. ૩. ત્રિષષ્ટિ. ૧, ૬. ૪. માઘસ્સ કિહિ ચદસિ પુલ્વરહે ણિય જમણખતે અટ્ટાવયમિ ઉસ અજહેણ સમે ગુજmભિ તિલેયપરણુતિ. ૫. મહાપુરાણ, ૩૭, ૩ ૬. માધે કૃષ્ણ ચતુર્દસ્થામાદિદેવ મહાનિશિ, શિવલિંગ તદ્દભૂત કેટિ સૂર્ય સમપ્રભઃ, તત્કાલ વ્યાપિની ગ્રાહ્યા શિવ રાત્રિ વ્રતે તિથિ: I ઈશાનસંહિતા. ૭, મણસ્ય તે તીવષય પ્રતિમિર્યાર્ષિ વાચમૃતાય ભૂષન , ઇન્દ્ર ક્ષીતીમામાસ માનુષીણું વિશા દેવી નામૃત પૂવયાયા | ઋગ્વદ, ૨,૩૪,૨. ૮. ઋગવેદ, ૧૦,૧૬૬,૧ ૯. વેદાહમાં પુરુષ મહામાદિત્યવર્ણ તમસઃ પુરસ્સાર તમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ, નાન્ય પત્થા વિઘતેઅયનાય. ૧૦ અહમચં વૃષભ યનિયાનાં, વિરાજત્ત્વ પ્રથમ મધ્યરાણામ અપાં ન પાતિમશ્વિના, હું વે ધિય, ઇન્દ્રિયેણ ઇન્દ્રિય દત્તભેજા –અથર્વવેદ, કારિકા; ૧૯,૪૨,૪ ૧૧. અથર્વવેદ, ૯,૪,૩; ૬,૪,૭; ૪૪,૧૮; ૧૨. અથર્વવેદ, ૯,૪,૭ ૧૩. (ક) ઋગ્વદ, ૧૦,૧૩૬,૨,૩૩,૧૫ (ખયજુર્વેદ, તૈત્તિરીય સંહિતા, ૧,૮૬, બાજસનેયી, ૩,૫૭,૬૩ ૧૪. પ્રભાસપુરાણ, ૪૯ ૧૫. (ક) ઋગવેદ, ૧૦,૧૨૧,૧ (ખ) તૈત્તિરીયા૨શ્યકભાષ્ય, સાયણાચાર્ય, ૫,૫,૧,૨ (ગ) મહાભારત, શાન્તિપર્વ, ૩૪૯ (ધ) મહાપુરાણ, ૧૨,૯પ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન રૂપે, કઈ સ્થાને બ્રહ્માના રૂપે', કઈ સ્થાને વિષપ્ત રૂપે, કઈ સ્થાને વાનરસના શ્રમણના રૂપે. કોઈ સ્થાને કેશીના રૂપે ભગવાન ઋષભદેવની સ્તુતિ કરે છે. શ્રીમદ્ ભાગવતમાંપતે ઋષભદેવનું ખૂબ વિસ્તારથી નિરૂપણ છે, જાણે એમ લાગે છે કે જાણે આપણે કઈ જૈન પરંપરાને ગ્રંથ વાંચતા હોઈએ. એમાં એમનાં માતાપિતાનાં નામ, સુપુત્રે ઉલ્લેખ, એમની જ્ઞાનસાધના, ઉપદેશ, ધાર્મિક-સામાજિક નીતિએનાં પ્રવર્તન અને ભારતના અનાસક્ત યોગનું નિરૂપણ કરવામાં આવ્યું છે. શ્રીમદ્ ભાગવતમાં જ નહીં પરંતુ, લિંગપુરાણ, શિવપુરાણ, આનેયપુરાણ, બ્રહ્માંડપુરાણ, વિષ્ણુપુરાણુ, કર્મ પુરાણ', નારદપુરાણુ , વારાહપુરાણક, સ્કન્દપુરા ૧૪ જેવાં ઘણુ પુરાણમાં ઋષભદેવના કેવલ નામને જ ઉલ્લેખ થયે નથી પણ એમના કોઈ ને કે ઈ જીવનપ્રસંગને પણ ટાંકવામાં આવ્યા છે. બૌદ્ધગ્રંથોમાં ઋષભદેવને ઉલેખ જેટલા વિસ્તાર સહિત થવો જોઈએ એટલે થયેલે મળતું નથી. “ધર્મપદ'માં ઋષભદેવ અને મહાવીરનાં નામે એક સાથે પ્રાપ્ત થાય છે. એમાં ઋષભને સર્વ શ્રેષ્ઠ ધીર તરીકે જણાવ્યા છે.૧૫ ધર્મકીર્તિ એ “ન્યાયબિંદુ' ગ્રંથમાં સર્વપ્નનું દષ્ટાંત આપતાં ઋષભદેવ અને ભગવાન મહાવીરને ઉલ્લેખ કર્યો છે. જે સર્વજ્ઞ અથવા આપ્ત હોય છે તેઓ જાતિજ્ઞનાદિકના ઉપદેશક હેય છે. પાશ્ચાત્ય અને પર્યા –બધાએ ઋષભદેવને આદિપુરુષ માન્યા છે અને વિવિધ રૂપમાં એમનું નિરૂપણ કર્યું છે. વિસ્તારભયથી અમે તે બધાને અત્રે ઉલ્લેખ કરતા નથી. વિશેષ જિજ્ઞાસુજન પ્રસ્તુત લેખકના “ઋષભદેવઃ એક પરિશીલન' ગ્રંથનું અવલોકન કરે. પ્રસ્તુતગ્રંથમાં જન્મોત્સવનું જેટલા વિસ્તારથી નિરૂપણ કરવામાં આવ્યું છે એટલા જ વિસ્તારથી એમના નિર્વાણનું નિરૂપણ કરવામાં આવ્યું છે. નિર્વાણુમત્સવ ઉજવવાને માટે ચેસઠ ઇન્દ્રો પિતાના વિશાલ પરિવાર સાથે ઉપસ્થિત થયા હતા. શક ઋષભદેવના દેહને ક્ષીરેદકથી સ્નાન કરાવે છે. અન્ય દેવગણ, ગણધર તથા અન્ય અન્તવાસી શિષ્યના પાર્થિવ દેહને પણ ક્ષીરદકથી સ્નાન કરાવે છે. પછીથી ગશીર્ષચંદનનું વિલેપન કરે છે. ત્રણ પ્રકારની શિવિકાઓ તૈયાર કરે છે. એકમાં ઋષભદેવને, બીજીમાં ગણધરને તથા ત્રીજીમાં સામાન્ય સાધુઓને ગોઠવે છે. જય જય નંદા, જય જય ભદ્રાના દિવ્ય આષથી આકાશને ગુંજાયમાન કરતા કરતા ત્રણ ચિતાઓમાં તીર્થકર, ગણધર અને સામાન્ય સાધુઓને ગોઠવે છે. શુક્રની આજ્ઞાથી અગ્નિકુમારદેવે અગ્નિની વિકૃણા કરી અને વાયુકુમારદેવે અગ્નિને પ્રજવલિત કર્યો. ગોશીર્ષ– ૧. ઋષભદેવઃ એક પરિશીલન, કિં. સંસ્કરણ, પૃ. ૪૯ સહસ્ત્રનામ બ્રહ્મશતકમ, કલેક ૧૦૦-૧૦૨ ૩. (ક) વેદ, ૧૦, ૧૩૬ ર (ખ) તૈત્તિરીયારણ્યક, ૨,૭,૧ પૃ.૧૩૭ (ગ) બૃહદારણ્યકેપનિષદ્દ, ૪,૩,૨૨ (ધ) એન્સીયેન્ટ ઇન્ડિયા એઝ ડિઝાઈન્ડ બાય ગસ્થનીજ એન્ડ એરિયન, કલકત્તા, ૧૯૧૬, પૃ. ૯૭,૯૮ (ડ) ટ્રાન્સલેશન આવ ફ્રેમેન્ટસ આવ દ ઈંડિયા આવ મૈગસ્થનીઝ, વાન ૧૮૪૬, પૃ. ૧૭૫ ૪. (ક) પદ્મપુરાણ ૩,૨૮૮ (ખ) હરિવંશપુરાણ ૯,૨૦૪ (ગ) ઋવેદ, ૧૦.૧૩૬,૧ શ્રીમદ્ ભાગવત, ૧,૩,૧૩, ૨૭,૧૦, ૫,૩૨૦; ૫,૪,૨; ૫,૪,૫; ૫,૪,૮; ૫,૪,૯-૧૩; ૫,૫,૧૬, ૫,૫,૧૯; ૫,૫,૨; ૫,૧૪,૪૨-૪૪; ૫,૧૫,૧ લિંગપુરાણ, ૪૮,૧૯-૨૩ શિવપુરાણ, પર,૮૫ ૮. આનેયપુરાણ, ૧૦,૧૦-૧૨ ૯. બ્રહ્માંડપુરાણ, પૂર્વ ૧૪,૫૩ ૧૦. વિષ્ણુપુરાણ, દ્વિતીયાંશ, અ.૧,૨૬-૨૭ ૧૧. કૂર્મપુરાણ, ૪૧ ૩૭,૩૮, ૧૨. નારદપુરાણ, પૂર્વ ખંડ અ. ૪૮ ૧૩. વારાહપુરાણ, અ. ૭૪ ૧૪ સ્કન્દપુરાણ, અ. ૩૭ ૧૫. ઉસભં પવર વીર મહેસિં વિજિતાવિનં, અનેજ નહીતર્ક બુદ્ધ તમહં બૂમિ બ્રાહણે ધમ્મપદ, ૪૨૨ ૧૬. યઃ સર્વજ્ઞ આપ્ત વા સ તિર્નાનાદિકમુપાદિષ્ટવાન તઘથા ઋષભવર્ધમાનાદિરિતિ ન્યાયબિન્દુ. Page #67 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન ચંદનથી બનાવવામાં આવેલી ચિતા બળવા લાગી, જ્યારે બધાના પાર્થિવ દેહ બળી ગયા ત્યારે શક્રેન્દ્રની અજ્ઞાથી મેઘકુમારદેવે ક્ષીરોદકથી એ ચિતાઓને ઠારી. બધા ઈન્દોએ પોતપોતાની મર્યાદા અનુસાર પ્રભુની દાઢ અને દાંતને તથા બાકીના દેએ પ્રભુનાં અસ્થિઓને સ્વીકાર કર્યો. ત્રણે ચિતાઓ પર સ્મૃતિચિન્હ બનાવી તે દેવેન્દ્ર પિતાના પરિવાર સાથે નદીશ્વરદ્વીપ ગયા અને એમણે અષ્ટહિનકા ઉત્સવ ઊજવ્યો. આ પ્રમાણે ભગવાન ઋષભદેવનું ઓજસ્વી, તેજસ્વી વ્યક્તિત્વ તેમજ કૃતિત્વ અત્યંત પ્રેરણાદાયી છે. પ્રસ્તુત ગ્રંથમાં એમના જીવનના કેટલાક મુદ્દાઓ પર ચિંતન કરવામાં આવ્યું છે અને આ જ મુદ્દાઓ આગમસાહિત્ય પછી નિર્માણ કરવામાં આવેલ સાહિત્યના ઉપજીવ્ય રહ્યા છે. મલીભગવતી: ભગવાન ઋષભદેવની પછી પ્રસ્તુત ગ્રંથમાં મલીભગવતીનું ચરિત્ર આપવામાં આવ્યું છે. મલીભગવતીના ચરિત્રને મૂળ આધાર જ્ઞાતાધર્મ કથા છે. મલીભગવતીને જીવ પોતાના ત્રીજા ભવમાં “મહાબલ' નામને રાજ બન્યો હતો. તે છ સ્નેહીસાથીઓ સાથે શ્રમણ ધર્મમાં દિક્ષિત થયા અને તેઓએ એક સાથે જ તપ કરવાનો નિશ્ચય કર્યો. પણ મહાબલના મનમાં એ વિચાર ઊભો થયો કે, હું ગૃહસ્થાશ્રમમાં પણ એમનાથી ચઢિયાતો હતો એટલે જે આ વખતે એમના જેટલી જ સાધના કરીશ તે એમની સમાનસ્થિતિમાં જ ભવિષ્યમાં પણ રહેવું પડશે. એટલે મહાબલે વિશિષ્ટ તપની સાધનાને પ્રારંભ કર્યો. જે છ સાથીઓ ષષ્ઠભક્ત તપ કરતા તે મહાબલ અષ્ટભક્ત તપ કરતા, અન્ય સાથીઓ અષ્ટભક્તનું તપ કરતા તે તેઓ દશમભક્ત તપ કરતા. સાથીમુનિએ આ અંગે પૃચ્છા કરતા, ત્યારે તેઓ શારીરિક અને માનસિક કારણ દર્શાવીને પારણું ન કરતા. માયાના કારણે એમણે સ્ત્રીનામકર્મનું અનુબંધન કર્યું. સ્ત્રીવેદનું બંધન કરી લીધા પછી બધા પ્રકારનાં શોથી મુક્ત થઈને નિષ્કામભાવથી ઉગ્ર તપની સાથે તીર્થકર ગોત્રને બંધ કર્યો. સાતેય શ્રમણએ ભિક્ષુઓની દ્વાદશ પ્રતિમાઓને ધારણ કરી વળી લઘુસિંહ નિષ્ક્રીડિત તથા મહાસિંહ નિષ્ક્રીડીત વગેરે વિવિધ પ્રકારની તપસ્યા કર્યા પછી તેઓ અંતે પાદપપગમન સંથારે કરી સ્વર્ગસ્થ બન્યા. મહાબલને જીવ બત્રીસ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ સહિત અનુત્તર વિમાનમાં પેદા થયો અને અન્ય છ મુનિઓ બત્રીસ સાગરથી કંઈક ઓછી સ્થિતિવાળા દેવ બન્યા. ત્યાથી ચુત થઈને મહાબલને જીવ મિથિલા નગરીમાં મહારાજા કુંભની મહારાણી પ્રભાવતીની કુક્ષિમાં મલીભગવતીના રૂપમાં ઉત્પન્ન થયા. અને એમના પૂર્વભવના છ મિત્રમાંથી “અચલ'ને જીવ કૌશલની રાજધાની અયોધ્યામાં પ્રતિબદધ” નામને રાજકુમાર થશે. “ધરણને જીવ અંગની રાજધાની ચંપામાં “ચન્દ્રછાય” નામને રાજકુમાર થયો. “અભિચંદ્રને જીવ કાશીની રાજધાની વારાણસીમાં “શંખ” રાજકુમાર બ. “પૂરણને છવ કુણાલાની રાજધાની કુણુલાનગરીમાં રુકમી” નામનો રાજકુમાર થયું. “વસુને જીવ પુરૂની રાજધાની હસ્તિનાપુરમાં “અદીનશત્રુ' નામના રાજકુમારના રૂપમાં પેદા થયે. તથા “વૈશ્રમણને જીવ પાંચાલની રાજધાની કાંપિયપુરમાં ‘જિતશત્રુ' રાજા બન્યો. બીજના ચંદ્રની માફક મલીકમારી દિનપ્રપ્રતિદિન મટી થવા લાગી. એનું રૂપ અદ્ભુત હતું. જે કોઈ એને જોત તે મૂઢ જેવો બની જતા. રાજકુમારીએ પિતાના વિશિષ્ટ જ્ઞાન વડે જોયું કે મારા યે મિત્ર મારા રૂપની ખ્યાતિ સાંભળીને મારી સાથે લગ્ન કરવા તત્પર થશે, એટલે એમને પ્રતિબંધ કરવાના પ્રયોજન અર્થે એણે વિશિષ્ટ કલાકારોને લાવ્યા અને અશોકવાટિકામાં મેહનગૃહનું નિર્માણ કરાવ્યું. છ ગર્ભગૃહની મધ્યે એક જાલ–ગૃહનું નિર્માણ કરાવ્યું. આ જલ– ગૃહ પર પોતાના જેવી જ સુવર્ણ પૂતળી બનાવડાવી. એ પૂતળી જોનાર એમ જ સમજો કે આ સાક્ષાત મલ્લીભગવતી જ ઊભી છે. આ પૂતળીના મસ્તક પર એક %િ બનાવડાવ્યું અને પદ્મપત્રની જેમ એનું ઢાંકણુ બનાવરાવ્યું. ત્યારબાદ દરરોજ પોતે ભજન કરે તે પછી એક કળિયે અન્ન તે પૂતળીમાં નાખવા લાગી. તે અન્ન દરરોજ અંદર ને અંદર સડવા લાગ્યું જેથી અસહ્ય દુર્ગધ પેદા થઈ. છ મિત્રરાજાઓએ મલીભગવતીના રૂપની પ્રશંસા સાંભળી એટલે તે બધાએ તેને પોતપોતાની પત્ની બનાવવા માટે કુંભરાજાની પાસે દૂત મોકલ્યા. યે દૂતને એકસાથે આવેલા જોઈને મહારાજ કુંભ એ નિર્ણય ન કરી શક્યા કે કોની સાથે રાજકુમારીનું પાણિગ્રહણ કરાવવામાં આવે. એટલે યે દૂતોને ના પાડી દીધી. છયે રાજકુમારના દૂતોએ પોતપોતાના રાજાઓને આનું નિવેદન કર્યું. એટલે તે યે રાજાઓએ સેનાઓથી સજજ થઈ આક્રમણ કરવા માટે મિથિલા તરફ કૂચ કરી. એથી કુંભરા અત્યંત ચિંતામાં પડી ગયું. મલીભગવતીના સંકેત અનુસાર તે યે રાજાઓને જુદા જુદા ગર્ભ ગૃહમાં ઉતારવામાં આવ્યા યે રાજઓએ મલીભગવતીની પ્રતિકૃતિ જોઈ. તેને જોતાં જ તેઓ મંત્રમુગ્ધ થઈ ગયા. તે વખતે મલીભગવતી જલ–ગૃહમાં પિતાની કનકમયી પ્રતિકૃતિની પાસે આવી અને એણે પદ્મકમલનું ઢાંકણુ પૂતળીના મસ્તક પરથી દૂર કર્યું. ઢાંકણું દૂર થતાં જ અસહ્ય અને ભીષણ દુર્ગન્ધ નીકળી. જેનાથી સમગ્ર વાયુમંડલ દુસહ્ય દુર્ગન્ધથી વ્યાપ્ત થઈ ગયું. છયે રાજાઓએ પોતાનાં ઉત્તરીયવસ્ત્રો વડે નાકને ઢાંકી દીધાં અને Page #68 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ધર્મ કથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન મા . મુખ ફેરવીને બેસી ગયા. રાજકુમારી મલીભગવતીએ એ બધા રાજાને સંબોધન કરતાં કહ્યું, ‘આપ બધા મુખ ફેરવી અને નાક વગેરે ઢાંકીને કેમ બેઠા છો ? આ સુવર્ણ મૂર્તિમાં દરરોજ એક એક કળિયે શ્રેષ્ઠ ભોજન નાખવામાં આવ્યું છે. જે એક એક કેળિયાથી જ આવો ભયંકર સડો પેદા થયે છે, તો આપણે આ શરીરમાં દરરોજ કેટલા કેળિયા નાખીએ છીએ ? આ શરીર મલ-મૂત્ર, લેમ, રજ વગેરે અશુચિઓને ભંડાર છે. એના પ્રત્યે આપ કેમ આસક્ત થઈ રહ્યા છો ? યાદ કરશે આપના પૂર્વભવને. આપણે પૂર્વભવમાં મિત્રો હતા. સાધના કરતા કરતાં મેં માયાનું સેવન કર્યું જેના કારણે મે સ્ત્રીનામકર્મનું બંધન કર્યું, આ સાંભળી યે રાજઓને જાતિસ્મરણજ્ઞાન થયું અને તેઓ પ્રતિબધ્ધ થયા. ત્રણ પુરુષ અને ત્રણસો મહિલાઓની સાથે ભગવતીમલીએ પ્રવજ્યા ગ્રહણ કરી અને એ દિવસે જ એમને કેવલજ્ઞાન અને કેવલદર્શન થઈ ગયું. એક પ્રહરથી કંઈ વધુ વખત સુધી તેઓ છદ્મસ્થ અવસ્થામાં રહ્યાં. કેવળજ્ઞાન થયા પછી યે રાજાઓ પણ એમને પ્રથમ ઉપદેશ સાંભળીને દિક્ષિત થયા. પ્રસ્તુત કથામાં ભેગનાં પોપડમાં ફસાનાર, રૂપ અને લાવણ્યની પાછળ પાગલ બનેલા યે રાજાઓને વિશુદ્ધ સદાચારને માર્ગ દર્શાવવામાં આવે છે. જે શરીર ઉપર ઉપરથી ચમકી રહ્યું છે, જેની ચમકથી એના પ્રત્યે આકર્ષણ પેદા થાય છે, એ શરીરમાં રહેલી અપાર ગંદકીને બતાવીને રાજાઓના હદયનું પરિવર્તન કરવામાં આવ્યું છે. બૌદ્ધ સાહિત્યમાં ભિક્ષુણી શુભાને એક પ્રસંગ છે. તે આ પ્રમાણે છે: શુભાનું સૌન્દર્ય નિરાળું હતું. એક કામુક એના સૌન્દર્ય પર મુગ્ધ થઈ ગયે. એ કામુકે કહ્યું : તારાં નેત્ર કેટલાં સુંદર છે, આકર્ષક છે, કે એમણે પ્રાપ્ત કર્યા વિના મને ચેન નહીં પડે. ભિક્ષુણીએ પિતાના શીલની રક્ષા માટે તીકણુ નખ વડે પિતાનાં નેત્ર કાઢીને એના હાથમાં આપ્યાં અને એ કામુકને કહ્યું : જે નેત્રો પર તું મુગ્ધ છે, તે નેત્રે તને સમર્પિત કરી રહી છું.' પરંતુ આ કથામાં પણ મલ્લીભગવતીની કથા અધિક આકર્ષક અને પ્રભાવશાળી છે. રૂપકની ભાષામાં કહેવામાં આવે તો, તે છ રાજાઓ કામ, ક્રોધ, મદ વગેરે ખરિપુઓના રૂપે છે. બધા ધર્મ અને સંપ્રદાયમાં ખરિપુઓને જીતવા પર ભાર આપવામાં આવ્યો છે. આ રિપુઓને કલાથી પણ જીતી શકાય છે. મલીભગવતીની જેમ સાધકે તે રિપુઓ પર વિજયપતાકા ફરકાવી શકે છે. પ્રસ્તુત કથામાં ઉત્કૃષ્ટ ચિત્રકલાનું એક રૂપ પણ જોવા મળે છે. પ્રાચીન ભારતમાં ચિત્રકલાને પ્રર્યાપ્ત વિકાસ થયેલ હતા. ચિત્રો ચિતરવા માટે ચિત્રકાર પિતાની પીંછી અને વિવિધ પ્રકારના રંગને ઉપયોગ કરતા હતા. ચિત્રકાર સર્વ પ્રથમ ભૂમિકા - (Back ground) તૌયાર કરતે અને પછી એને સાવતે-શણગારતો. મલીભગવતીના ભાઈ મલદત્તકુમારે હાવભાવ, વિલાસ અને શૃંગારચેષ્ટાઓથી યુક્ત ચિત્રસભા બનાવરાવી હતી. ચિત્રકાર શ્રેષ્ઠતમ ચિત્ર બનાવવામાં મગ્ન થઈ ગયા. એમાં એક ચિત્રકાર અદ્ભુત પ્રતિમાને ધારક હતા. તે દ્વિપદ, ચતુષ્પદ, અપદ (વૃક્ષ વગેરે)ના કઈ એક અંશને નિહાળીને તેને સંપૂર્ણ રૂપે ચિત્રિત કરી શક્તા હતા. રાજા-મહારાજા અને શ્રેષ્ઠ ગણમાં ચિત્રકલા અત્યંત પ્રિય હતી. તેઓ વિવિધ પ્રકારની ચિત્રશાળાઓ બનાવરાવતા હતા. - બુહક૫ભાષ્યમાં આચાર્ય સંપદાસગણિએ ચિત્રકર્મના નિર્દોષ અને સદેષ એમ બે પ્રકાર ગણાવ્યા છે. વૃક્ષ, પર્વત, નદી, સમુદ્રભવન, વલી, લતા, વિતાન, પૂર્ણ કલશ, સ્વસ્તિક વગેરે માંગલિક પદાર્થોનું આલેખન નિર્દોષ ચિત્રકર્મ માનવામાં આવે છે અને સ્ત્રીઓના શૃંગાર આદિના આલેખનને સંદેષ ચિત્રકર્મ કહેવામાં આવે છે.' ચિત્ર મુખ્યતવે ભી તે પર અને પદફલક પર બનાવવામાં આવતાં હતાં. ચિત્ર-સભાઓ એ યુગમાં રાજાઓ માટે અત્યંત ગર્વની વસ્તુ હતી. ચિત્ર સભાઓમાં સેંકડે સ્થભે બનાવવામાં આવતા. પ્રસ્તુત કથામાં કેટલીક અવાન્તર કથાઓ પણ છે. ચકખા પરિવાજિકા રાજ જિતશત્રુના દરબારમાં આવી પહોંચે છે. જિતશત્રને પિતાના અંતઃપુર અંગે ખૂબ ગર્વ હતું. તે એમ માનતા હતા કે, મારા અંતઃપુરના જેવી સુંદરીઓ અન્ય કઈ જગ્યાએ છે નહીં. વિશ્વનું સંપૂર્ણ સૌન્દર્ય મારા અંતઃપુરમાં એકત્ર થયેલું છે. એટલે તેણે અભિમાન સાથે પરિબ્રાજિકાને કહ્યું : “આપ તો દેશ-વિદેશામાં ઘૂમે છે. શું આપે મારા અંતઃપુર જેવું અન્ય અંતઃપુર કોઈ જગ્યાએ જોયું છે ?” પરિવાજિકાએ હસીને કહ્યું; “તું ફપ-મંડૂક જેવો છે. અને તે કૂપમંડૂકની કથા સંભળાવે છે. સમુદ્રયાત્રાઃ એક ચિંતન પ્રરતુત કથાનકમાં અરણુક શ્રાવકની સુદઢ ધર્મશ્રદ્ધાને ઉલ્લેખ છે. વણિકલેકે મૂળ ધનની રક્ષા કરતા કરતા ધનપાન કરતા હતા. કેટલાય વેપારીઓ એક જગ્યાએ દુકાન જમાવીને વ્યાપાર કરતા હતા અને કેટલાય વ્યાપારી ૧. બૃહતક૯૫ભાષ્ય, ૧૨૪૨૯ ૨. નિશીથચૂર્ણિ, ૧૧, ૩૫૨. Page #69 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન ૩૧ દુકાન રાખ્યા વગર આમતેમ ફરીને વ્યાપાર કરતા હતા. નિશીથચૂર્ણિમાં “સમુદ્રજાણી” શબ્દ પ્રાપ્ત થાય છે, જેને અર્થ છે: સમુદ્રયાત્રી. જ્ઞાતધર્મ કથામાં અનેક સ્થાને પોતપટ્ટનઅને “જલપત્રન' શબ્દ મળે છે, જે સમુદ્ર પર આવેલા બંદરનું સૂચન કરે છે કે જે સ્થાન પર વિદેશથી આવતા માલ ઉતારવામાં આવતો અને દેશી માલ ત્યાંથી નિકાસ કરવામાં આવતું હતું. આચારાંગ અને ઉત્તરાધ્યયનમાં નાવ અને પિત શબ્દ જોવા મળે છે. પિતાવહ શબ્દ વહાણુસૂચક છે. આધુનિક યુગમાં “વાણિય” શબ્દ સામાન્ય વ્યાપારીના અર્થમાં વપરાય છે, પણ જ્ઞાતાધમ કથામાં “વાણિય” શબ્દ સમુદ્રયાત્રીના અર્થમાં પ્રજાએલ છે. આગમ સાહિત્યમાં તેમજ ધર્મકથાનુગમાં અનેક સ્થાને પર સમુદ્રપાત્રાનું નિરૂપણ છે. આવશ્યકચૂર્ણિમાંથી એ જાણવા મળે છે કે દક્ષિણ મદુરાથી સુરાષ્ટ્રમાં વહાણ ચાલતાં હતાં. સમુક્યાત્રા માટે પવનની અનુકૂળતા હોવી આવશ્યક માનવામાં આવી છે. ખલાસીઓ માટે સમુદ્રની હવા અંગે જાણકારીમાં કુશલ હોવાનું આવશ્યક ગણાયું છે. સમુદ્રમાં કાલિયાવાત' ન ફેંકાય અને ગર્ભ જ વાયુ ફુકાય તે વહાણુ સકુશલ બંદર પર પહોંચી જાય છે. કાલિયાવાત' અથવા તોફાનમાં વહાણ ડૂબી જવાનું ખૂબ જોખમ રહેતું હતું. તે યુગમાં સમુદ્રયાત્રા નિવિ ન થતી નહીં. વહાણ આજની જેમ બે પ્રકારનાં હતાં : મુસાફર લઈ જનાર, તથા માલ લઈ જનાર.૧૫ જે વહાણ વ્યાપાર માટે જતાં હતાં, એમાં જે માલ ભરવામાં આવતા તે ૧. ગણિમ : સુપારી નારિયલ વગેરે જેનાં નંગ ગણીને ભરવામાં આવતાં. ૨. ધરિમ ખાંડ વગેરે જેને તોલીને વજન પ્રમાણે ભારવામાં આવતાં ૩, ચોખા, ઘી વગેરે પાલી જેવા માપ વડે માપીને આપવામાં આવતાં. ૪, પરિચ્છેદ; જેને કેવળ આંખ વડે ઓળખીને આપવામાં આવતાં જેવં કે કપડાં, હીરા-પન્ના, માણેકમોતી વગેરે ઝવેરાત. બંદર સુધી વ્યાપારીક હાથી, ઘેડા, ગાડાં તથા ગાડીઓ ઉપર બેસી જતા હતા. વિવિધ ભાષાની જાણકારી ન હેવાને કારણે લેકે ઈશારા–સંકેતથી કામ લેતા હતા. જયાં સુધી સોદો પૂરો નહતો થતો, ત્યાં સુધી લેકે માલ ઢાંકીને રાખતા હતા.૧૩ ઉત્તરાધ્યયનની ટીકા અનુસાર ગુપ્તકાલમાં ભારતમાં ઈરાનની સાથે અત્યંત મીઠો સંબંધ હતો. શંખ, ચંદન, અગરનગર, રત્ન વગેરે ભારતથી ઈરાનમાં૧૪ જતાં હતાં. અને ઈરાનથી મજીઠ, સુવર્ણ, ચાંદી, મૂગે, મેતીઓ જેવી અનેક વસ્તુઓ ભારતમાં આવતી હતી. એ પણ જાણવા મળે છે કે ભારતમાં સોમાલી–લેન્ડ, વંસુપ્રદેશ, યૂનાન, સિંહલ, આરબ, હટગના, ફારસ વગેરે દેશોમાંથી અનેક દાસ-દાસીઓ મહારાણીઓની સેવા માટે અંતઃપુરમાં આવતી હતી. એના લાલનપાલન હેઠળ ઉછેરાતાં સંતાને સહજ રીતે ત્યાંની ભાષાઓથી પરિચિત થઈ જતાં એમને ભાષાઓનું અધ્યયન કરાવવા માટે વિશેષ શ્રમ લેવાની આશ્યક્તા રહેતી નહીં. ધાઈમાતાના ધાવણના ઘૂંટડાઓની સાથે એમની એમની ભાષામાં પણ એમને સહજ થઈ જતી. ૧. નિશીથભાષ્ય, ૧૬, ૭૫૦ ની ચૂર્ણિ ૨. સમુદ્દજાણીએ ચેવ ણાવએ –નિશીથચૂર્ણિ ૩, ણાયાધમ્મકા, અધ્ય૦ ૮મો ૪. આચારાંગ ૩૨ ૫. ઉત્તરરાધ્યયન, અધ્યા. ૨૩ ૬. ધમ્મકહા, અધ્ય૦ ૮,૯,૧૭ ૭. સુધમ્મકહાં, અધ્ય. ૮,૯,૧૭ ૮. આવશ્યકચૂર્ણિપૃ. ૭૦૯ ૯. આવશ્યકચૂર્ણિ. પૃ. ૬૯ ૧૦. સુધમ્મકહા, અધ્યયન ૯ ૧૧. ઉપાસકદર્શાક, સૂત્ર પ. ૧૨. (ક) સુધમ્મષ્ઠા, અધ્યયન ૮,૯,૧૭, - (ખ) નિશીથચૂર્ણિ. પ૬૩૨. ૧૩. આવશ્યકણિ , પૃ. ૪ર. ૧૪. ઉત્તરાધ્યયનટીકા, પૃષ્ઠ, ૬૪ ૧૫. અન્તગડદસાઓ, બારનેટને અનુવાદ, પૃ. ૨૯૨૯ Page #70 -------------------------------------------------------------------------- ________________ ધર્મ યાનુયાત્ર ૩ એક સમીક્ષાત્મક અધ્યયન m ભાજના યુગથી માફક પ્રાચીનયુગમાં પણ વિદેશયા કીમતી માસ આવતા તે. એ માલ પર (રાજ્યને) કર ન આપવા પડે એટલે વ્યાપારીગણુ રાજમાર્ગ છેડીને વેરાનપથ પર પણ ચાલતા હતા અને જ્યારે તે પકડાઈ જતા ત્યારે એમને કટાર શિક્ષા કરતા હતા.' એનાથી એ સ્પષ્ટ થાય છે કે પ્રત્યેક યુગમાં બધી જ વ્યક્તિ ઉંમાનદાર નહતી. હોભત્તિથી માનવ અનૈતિક્તા તરફ ઝુકતા હતા. ૩ર જૈનભ્રમણની આચારસહિતા ઘણી જ કંઠાર હતી. એટલે તે સમુદ્રયાત્રા ન હતા કરતા. પણ જૈન સાર્યવાહ અને વ્યાપારીણું વ્યાપારના ક્ષેત્રમાં ધિક ઉન્નતિ કરવા માગતા હતા એટલે તેઓ સમુદ્રયાત્રા કરતા હતા. એકવાર નહી પશુ અનેકવાર તે માલ અહીથી ત્યાં આયાત-નિકાસ કરતા રહેતા હતા. આગમ તેમજ વ્યાખ્યાસાહિત્યમાં તે સ્વતંત્ર થાસાહિત્યમાં સેંકડો વ્યક્તિના સમુદ્રયાત્રાના પ્રસંગો પ્રાપ્ત થાય છે, એમને સમુદ્રમાર્ગની પણ વિરોય જાણકારી હતી. એ સત્ય છે કે આજના યુગની જેમ તે યુગમાં વાહન આટલા સળ ન હતાં, પવનની પ્રતિકૂળતાથી વાહન ક્ષત-વિક્ષિત પણ થઇ જતાં હતાં. તોપણ વ્યાપારી હિંમત હારતા નહીં”. પ્રસ્તુત સ્થાનકમાં રાગોનો પરિચય આપવામાં આવ્યો છે. મલીભગવતીના યુગમાં રાપવ્યવસ્થા કરી હતી એને એમાંથી ખ્યાલ આવે છે. રાજા પાસે ચતુર ગણી સેના હતી. તેએ સ્વાભિમાની હતા. એમના અહુ કારને જરાપણું ધક્કો લાગતા, એટલે તે યુદ્ધ માટે તૈયાર થઇ જતા, બધા રાની એ ઇચ્છા રહેતા કે વિશ્વમાં જે કઈ સર્વશ્રેષ્ટ વસ્તુ હાય, અના અધિપત્તિ તે પાતે જ ઢાય. કારણે જ મલ્લીભગવતીના સૌન્દરસનું પાન કરવા માટે યે રાજારૂપી ભમરા એક સાથે મડાણા અને અધિકારની ભાષામાં બધાએ પાતખાતાના અધિકાર વ્યક્ત કર્યું, પ્રસ્તુત કથાનકના ધ્વજનથી એ જ્ઞાત થાય છે કે એ યુગમાં આાજની જેમ પુત્રા માતાપિતાને માટે એક સમસ્યા જ હતી. જો પુત્રી અત્યંત સ્વરૂપવાન હોય તારૂપ ક્ષુબ્ધક વ્યક્તિ અને પ્રાપ્ત કરવા પોતાનો જાન પણ કુરબાન કરવા રોયાર થઈ જતા અને એથી વધુ વ્યક્તિ અને પ્રાપ્ત કરવા ખાતુર થઈ જતી, તે માતા પિતાને માટે વધુ ગંભીર સમસ્યા ઉપસ્થિત થતી હતી. જો તે પુત્રી રૂપા ન હોય. તાપણુ વિવાદની સમસ્યા ઊભી થતી હતી. આ પ્રમાÌ બન્ને પ્રકારની કન્યા માટે સમસ્યા ઊભી થતી હતી. ખા પ્રમાવ્યું પ્રસ્તુત કથાનકમાં સાંસ્કૃતિક ધાર્મિક, સામમી પ્રાપ્ત થાય છે, ભગવાન અરિષ્ટનેમિ ભગવાન ઋષભદેવ અને મલ્લીભગવતી એ બને નીર્થંકરો પ્રાગઐનિાસિક કાલમાં થયા છે. માધુનિક ઇતિહાસ કારા ભગવાન અરિષ્ટનેમને અતિહાસિકપુરુષ માને છે, કેમકે કર્મયોગી શ્રીકૃષ્ણને પ્રતિાસકાર ઇતિહાસના એક જાજ્વલ્યમાન નક્ષત્ર માને છે. એ યુગમાં અરિષ્ટનેમિના પણ પ્રાદુર્ભાવ થયા હતા, એટલે એમને પશુ અતિહાસિક પુરુષ માનવામાં ક્રાઈ સચ રાખવાની આવશ્યતા નથી. ઋગ્વેદમાં અરિષ્ટનેમિ શબ્દ ચાર વાર પ્રયુક્ત થયા છે. સ્વસ્તિનસ્તાક્ષ્મી અરિષ્ટનેમિ' (ઋગ્વે, ૧,૧૪,૮,૯), અહીં 'અરિષ્ટનેમ' શબ્દ ભગવાન અરિષ્ટનેમિને માટે પ્રયુક્ત થયો છે. કેટલાય મૂર્ધન્ય મનીષીઓનુ એ મતવ્ય છે કે, ‘છાન્દોગ્યોપનિષદ્'માં ભગવાન અરિષ્ટનેમિનુ નામ ધાર ગિરસ' જેવા મળે છે. એમણે શ્રીકૃષ્ણને આત્મ—મન– ની શિક્ષા પ્રદાન કરી હતી. એમની દક્ષિષ્ણુ, દાન, તપશ્ચર્યા, ઋજુભાવ, અહિંસા, સત્યવચનરૂપ હતી. ધર્માનંદ કૌસાંખીએ ‘આંગિરસ’ ઋષિ એ ભગવાન અરિષ્ટનેમિનું જ ખીજુ નામ હેાવાનું માન્યું છે.જ ઋગ્વેદપ, યજુર્વેદ અને સામવેદમાં ભગવાન અરિષ્ટનેમિને ‘તા અરિષ્ટનેમિ' તરીકે નાંધ્યા છે. સ્વસ્તિ નઃ ઇન્દ્રો વૃયાઃ સ્વસ્તિ ન: પૃષાઃ વિવેદાઃ, સ્વસ્તિ નતાર્યા અરિષ્ટનેમિ સ્વતિ નો બૃહસ્પતિ ધનુન યુધમાં જે ૧. ઉત્તરાયન ત્તિ, પત્ર પર ૨. (૩) વે, ૧,૧૪,૮૯,૬; (ખ) ૠગ્વેદ, ૧,૨૪,૧૮૦,૧૦: (બ) વૈદ, ૩,૪,૫૩,૧૭ (૫) ઋગ્વેદ, ૧૦,૧૨,૭૯,૧ ૩. ત: પત્ર, સંપદાનમા વિસાસત્યવચનમાંતતા અસ્ય દક્ષિણા,—છાંદોગ્ય ઉપનિષદ, ૩,૧૭, ૪ ૪. ભારતીય સંસ્કૃતિ શ્મીર અહિંસા, પૃ. ૫૭ પ. (૪) ત્વમ્ વાજિન દેવભૂત સહાવનત`તાર રથાનામ, અરિષ્ટનેમિ પુતનાજમાશુ' સ્વસ્તયે તાક્ષ્ય મહ હુવેમ, ઋગ્વેદ ૧૦, ૧૨, ૧૭૫ (ખ) ઋગ્વેદ, ૧,૧,૧૬ ૬. થવ૬, ૨૫,૧૯ ૭. સામવેદ, ૩,૯ ૯. વેદ ૧,૩૬ Page #71 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન અરિષ્ટનેમિ શબ્દનો પ્રયોગ થયો છે તે ભગવાન અરિષ્ટનેમિ માટે થયો છે. મહાભારતમાં પણ ‘તાર્ય” શબ્દનો પ્રયોગ થયેલે છે, તે પણ ભગવાન અરિષ્ટનેમિનું બીજુ નામ હોવું જોઈએ.' યજુર્વેદમાં નોંધ્યું છે : અધ્યાત્મય પ્રગટ કરનાર, સંસારના ભવ્ય જીને યથાર્થ ઉપદેશ દેનારે અને જેના ઉપદેશથી આત્મા પવિત્ર બને છે એ સર્વજ્ઞ નેમિનાથને માટે આહૂતિ સમર્પિત કરું છું.” ર્ડો. રાધાકૃષ્ણને નેધ્યું છે : યજુર્વેદમાં ઋષભદેવ, અજિતનાથ અને અરિષ્ટનેમિ-આ ત્રણ તીર્થકરોનાં નામ છે. સ્કંદપુરાણુમાં એક પ્રસંગ છે: વામને તપ કર્યું. તપના દિવ્ય પ્રભાવથી પ્રભાવિત થઈ શિવે વામનને દર્શન આપ્યાં. શિવ તે સમયે શ્યામવર્ણ, અચલ અને પદ્માસનમાં બેઠેલા હતા. વામને એનું નામ નેમિનાથ રાખ્યું. આ નેમિનાથ કલિકાલનાં સર્વ પાપને નાશ કરનાર છે. એમનાં દર્શન અને ચરણસ્પર્શ કરવાથી કરડે યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. પ્રભાસપુરાણમાં પણ અરિષ્ટનેમિની સ્તુતિ કરવામાં આવી છે. મહાભારતમાં પણ એમની સ્તુતિ અર્થે સ્વર પ્રફુરિત થયા છે. સુપ્રસિદ્ધ ઈતિહાસકાર ડે. રાયચૌધરીએ વૈષ્ણવ ધર્મ કે પ્રાચીન ઇતિહાસમાં ભગવાન અરિષ્ટનેમિને શ્રીકૃષ્ણને કાકાના દીકરા ભાઈ તરીકે ઉલેખ્યા છે. અરિષ્ટનેમિ અંગે કર્નલ ટડેટ નેપ્યું છે : મને એવું જ્ઞાત થાય છે કે પ્રાચીન કાળમાં ચાર બુદ્ધ અથવા મેધાવી મહાપુરુષ થયા છે. એમાં પ્રથમ આદિનાથ અને બીજા નેમિનાથ હતા. નેમિનાથ જ સ્કેન્ડીનેવિયા-નિવાસીઓના પ્રથમ ઍડિન તથા ચીનાઓના પ્રથમ ફે—દેવતા હતા. ડે. નગેન્દ્રનાથ વસુ, ડે. ફહર, પ્રોફેસર બોરનેટ, મિ. ક, ડે. હરિદત્ત, ડે. પ્રાણનાથ વિદ્યાલંકાર વગેરે અનેક આધુનિક વિદ્વાનોએ પણ ભગવાન અરિષ્ટનેમિને અતિહાસિક તેમજ પ્રભાવશાલી મહાપુરુષ માન્યા છે. પ્રસ્તુત ગ્રંથમાં એમના કલ્યાણગર્ભમાં આવ્યા એટલે માતાએ જે ચૌદ મહાસ્વપ્ન જોયાં એને ઉલેખ છે. જન્મ, પ્રવજયા, કેવળજ્ઞાન, ગણધર, અન્નકૃતભૂમિ અને કુમારાવસ્થામાં નિર્વાણપ્રાપ્તિનો ઉલ્લેખ છે. “વસુદેવહિ-ડી', ચઉપગ્નમહાપરિસચરિય, ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્ર, નેમિનાહચરિઉ ભવ–ભાવના, ઉપદેશમલા પ્રકરણ હરિવંશપુરાણ, ઉત્તરપુરાણ, નેમિનિર્વાણુકાવ્ય, અરિષ્ટનેમિચરિત્ર, નેમિનાથ ચરિત્ર વગેરે લગભગ સોથી પણ વધુ રચનાઓ પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ, ગુજરાત, રાજસ્થાનીમાં ઉપલબ્ધ છે, જે રચાનાઓમાં ભગવાન અરિષ્ટનેમિના જીવનના પાવન-પ્રસંગ ટાંકવામાં આવ્યા છે. વિશેષ જિજ્ઞાસુઓ મારા દ્વારા લખાયેલ ભગવાન અરિષ્ટનેમિ ઔર કમગી શ્રીકૃષ્ણઃ એક અનુશીલન' ગ્રંથનું અવલોકન કરે. ભગવાન અરિષ્ટનેમિ કેત્તર મહાપુરુષ હતા. જીવનના ઉષાકાલથી જ એમનામાં વિરકિતની ભાવના અંગડાઈએ લઈ રહી હતી. નારીશક્તિ એને પરાજીત કરવા માટે તૈયાર થઈ હતી. તે હાવભાવ અને વિકાસ દ્વારા એમના વૈરાગ્યને વિચલિત કરવા ચાહતી હતી. શ્રીકૃષ્ણની મહારાણીઓ વિવિધ પ્રકારની શગારચેષ્ટાઓ કરીને એમને સંસાર પ્રતિ આકર્ષિત કરવા ચાહતી હતી. મેહમુગ્ધ રાણીઓની સ્થિતિ પર ચિંતન કરતા અરિષ્ટનેમિના મુખ પર આછી મિતરેખા પસી આવતી એટલે રાણીઓ પિતે સફળ થઈ છે એમ માની ખુશ થઈ જતી. તેઓ એમ માની લેતી હતી કે અમે એમના હદયને જીતી લીધું છે. પણ અરિષ્ટનેમિ તે હિમાલયની જેમ અડગ હતા. ૧. એવમુક્તસ્તદા તાર્ય: સર્વ શાસ્ત્ર વિદાંવરઃ વિબુધ્ય સંપદ ચાયા સદ્દાવાકયમિદમબ્રવીત –મહાભારત, શાન્તિપર્વ, ૨૮૮/૪ ૨. વાજસનેયી–માધ્યદિનશુકલયજુવેદ, અધ્યાય, ૯, મંત્ર ૨૫, સાતવલેકર સંસ્કરણ (વિક્રમ ૧૯૮૪) 3. The Yajurveda mentions the name of three Tirthankaras : Rishabha, Ajit Dath and Arisht anemi. Indian Philosophy, Vol. I p 237. ૪. સ્કન્દપુરાણ, પ્રભાસખંડ ૫, પ્રભાસપુરાણ, ૪૦-૫૦ મહાભારત, અનુસાનપર્વ, અધ્યાય ૧૪૯, લેક ૫૦–૮૨, ૭. વૈષ્ણવધર્મને પ્રાચીન ઇતિહાસ, ઠે. રાયચૌધરી.. ૮. જરનલ ઑફ દી ભંડારકર રિસર્ચ ઈન્સ્ટીટયૂટ, પત્રિકા પુસ્તક ૨૩, પૃ. ૧૨૨ ૯. ભગવાન અરિષ્ટનેમિ ઔર કર્મયોગી શ્રીકૃષ્ણ એક અનુશીલન, લે દેવેન્દ્ર મુનિ શાસ્ત્રી, પ્રકા. તારક ગુરુ જૈન ગ્રંથાલય ઉદયપુર Page #72 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન ભગવાન અરિષ્ટનેમિના યુગનું આપણે અધ્યયન કરીએ તો સૂર્ય પ્રકાશની જેમ એ સ્પષ્ટ થશે કે તે યુગમાં ક્ષત્રિય માંસ અને મંદિર પાછળ પાગલ બની ગયા હતા. તેઓ એને પિતાનું ગૌરવ ગણતા હતા. અરિષ્ટનેમિના વિવાહને પવિત્ર પ્રસંગ પર પશુઓ એકત્રિક કરવામાં આવ્યાં હતાં. હિંસાની આ પૌશાચિક પ્રવૃત્તિની તરફ જનમાનસનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે તથા ક્ષત્રિયોને માંસભક્ષણમાંથી વિરત કરવા માટે તેઓ વિવાહ કર્યા વગર પાછો ફરી ગયા. એમનું આ પાછા ફરવું તે ક્ષત્રિયોનાં પાપનું પ્રાયશ્ચિત્ત હતું. એને અભુત પ્રભાવ વીજળી જેવો થયો. એનાથી સમગ્ર સમાજ વિચલિત થઈ ગયો. અરિષ્ટનેમિના ત્યાગે માનવસમાજને એક નવું માર્ગદર્શન આપ્યું. જે માનવ પિતાની ક્ષણિક તૃપ્તિ માટે બીજા જીવના જીવન સાથે ખેલ કરતા હતા એમને આત્માલોચનાની પ્રેરણું પ્રાપ્ત થઈ. “અમે કઈપણ પ્રાણીને દુઃખ ન આપીએ. ભગવાન અરિષ્ટનેમિનું આ અપૂર્વ ઉબોધન બધા પ્રાણુંઓ માટે વરદાનરૂપ હતું, મદિરાએ જ દ્વારિકાને વિનાશ કર્યો હતો. મદિરાના વિરોધમાં અરિષ્ટનેમિએ જોરદાર બુલંદ અવાજ ઉઠાવ્યું કે જેના ફલસ્વરૂપ દ્વારિકામાં મદિરાપાન બિલકુલ બંધ થઈ ગયું. અરિષ્ટનેમિ અધ્યાત્મજગતના તેજસ્વી સૂર્ય હતા. કર્મયોગી શ્રીકૃષ્ણ ગે–પાલન પર ભાર મૂક્યો. પરંતુ અરિષ્ટનેમિ એ તો બધા પ્રાણીઓની રક્ષા પર ભાર મૂક્યો. જેના કારણે ભારતમાં અહિંસાની સૂરીલી સ્વરલહરીએ ઝંકત થઈ અને તેઓ એટલાબધા લોકપ્રિય થયા કે વૈદિક અને બૌદ્ધ પરંપરાના ગ્રંથોમાં પણ અરિષ્ટનેમિને ઉલેખ ખૂબ ગૌરવની સાથે જોવા મળે છે. ભગવાન પાર્શ્વનાથ - પાશ્ચાત્ય અને પૌર્વાત્ય બધા મૂર્ધન્ય વિદ્વાને ભગવાન પાર્શ્વને અતિહાસિક મહાપુરુષ માને છે. સર્વપ્રથમ ડો. હરમન જેકેબીએ જૈનાગમની સાથે બૌદ્ધ ત્રિપિટકના આધાર પર પાર્શ્વનાથને અતિહાસિક પુરુષ સિદ્ધ કર્યા છે. ત્યારબાદ કૅલબુક, સ્ટીવેન્સન, એડવર્ડ ટામસ, ડે. બેલવલકર, દાસગુપ્તા, ઠે. રાધાકૃષ્ણન , શાપેન્ટિયર, ગેરીનેટ, મજમુદાર, ઈલિયટ પુસિન વગેરે વિદ્વાનોએ એ સપ્રમાણુ પ્રમાણિત કર્યું છે કે શ્રમણ ભગવાન મહાવીર પૂર્વે એક નિગ્રંથ સંપ્રદાય હતું કે જે ખૂબ પ્રભાવશાળી હતા. આ નિર્ચન્થ સંપ્રદાયના મુખ્યનાયક પાર્શ્વનાથ હતા. ડૉ. ચાર્લ્સ શાપેટિયરને મત એ છે કે આપણે બે બાબતે યાદ રાખવી પડશેઃ જૈન ધર્મ ચોક્કસપણે મહાવીરથી પ્રાચીન છે. એના પ્રખ્યાત પુરોગામી પાર્શ્વ ચોક્કસપણે એક વાસ્તવિક વ્યક્તિરૂપે વિદ્યમાન હતા. પરિણામ સ્વરૂપ મૂલ સિદ્ધાંતોની મુખ્ય મુખ્ય બાબતેએ મહાવીરની પૂર્વે સુત્રરૂપ ધારણ કરી લીધું હતું. ભગવાન પાર્શ્વને જીવનવૃત્તાંત અંગે સર્વપ્રથમ ઉલેખ વેતાંબર આગમમાં સમવાયાંગ અને કલ્પસૂત્રમાં પ્રાપ્ત થાય છે. સમવાયાંગમાં પાર્શ્વનાં માતાપિતા એમની દીક્ષાનગરી, શિવિકા, ચૈત્ય, વૃક્ષ અને એમનાં મુખ્ય શિષ્ય તેમજ શિષ્યાઓનાં નામને નિદેશ થયેલ છે. જીવનવૃત્તાન્તની ક્રમાનુસારી એક પણ ઘટના એમાં પ્રાપ્ત થતી નથી. નામના ઉલ્લેખો ઉપરાંત પાશ્વની સાથે દીક્ષા લેનારાઓની સંખ્યા, એમના પ્રથમ તપના દિવસોની સંખ્યા દર્શાવવામાં આવી છે તથા પાર્શ્વનું પૂર્વભવનું નામ “સુદર્શન' હોવાનું જણાવ્યું છે. આ ભવમાં તેઓ માંડલિક રાજા હતા. મુનિ બન્યા પછી તેઓ અગિયાર અંગના જ્ઞાતા બન્યા, ક૯પસૂત્રમાં પાર્વનું જીવનવૃત્તાન્ત પ્રાપ્ત થાય છે. પણ એમાં પાશ્વના પૂર્વ અંગે કોઈ ઉલેખ નથી. એમાં પાર્શ્વના કુશસ્થલ જવાના, રવિકીતિ અથવા પ્રસેનજિતના સહયોગથી કલિંગરાજ યવન સાથે યુદ્ધ કરવાના તથા રાજકુમારી પ્રભાવતી સાથે વિવાહ કરવાના વગેરે પ્રસંગોનું કોઈ વર્ણન નથી. એમાં કમઠ કે સપની ઘટનાનું, મેધમાલીકૃત ઉપસર્ગોનું કઈ વર્ણન પ્રાપ્ત થતું નથી. ભગવાન પાર્શ્વને કયા નિમિત્તે વૈરાગ્ય ઉત્પન્ન થયે એને પણ એમાં ઉલ્લેખ નથી. આગમ ગ્રંથ પછી રચાયેલ “ચઉપનમહાપરિષચરિયું, જેની રચના કરનાર શીલાંક છે અને “સિરિ પાસનાહચરિય” જેની રચના કરનાર આચાર્ય અભયદેવના શિષ્ય આચાર્ય દેવ ભટ્ટસૂરિ છે, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, જેની રચના કરનાર આચાર્ય હેમચંદ્રાચાર્ય છે. આ બધા વેતાંબર આચાર્યોએ પાર્શ્વનાથ ભગવાનના ચરિત્રને વિકાસ કર્યો છે. 4 The sacred books of the East, Vol. XLV, Introduction, page 21. “That Parsva was a historical person, is now admitted by all as very probable.. 2. Indian Philosophy, Vol. I, P. 287. 3. The Uttaradhyayana Satra latroduction, P. 21 : "We ought also to remember that the Jain religion is certainly older than Mahavira, his reputed predecessor Parsya having almost certainly existed as a real person and that consequently the main points of the original doctrine may have been codiffied long before Mahavira." Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ધમકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન દિંગબર પરંપરામાં સર્વપ્રથમ આચાર્ય ગુણભદ્ર ઉત્તરપુરાણમાં, મહાકવિ પુષ્પદંતે મહાપુરાણમાં, વાદિરાજસૂરિએ પાસનાચરિઉમાં ભગવાન પાર્શ્વનાથના મૌલિક પ્રસંગે અંક્તિ કર્યા છે. “પાર્ધાભ્યદયકાવ્ય”, જેની રચના કરનાર આચાર્ય જિનસેન છે તે કાવ્ય ઉત્તરપુરાણથી પણ પહેલાંના સમયનું છે. પરંતુ આ કાવ્યગ્રંથ છે અને એની રચના કાલિદાસના મેઘદૂત'ની જેમ કરવામાં આવી છે. આ કાવ્યમાં ભગવાન પાર્શ્વ ધ્યાનાવસ્થામાં સ્થિર બેઠેલા છે અને શંખરદેવ એમને ઉપસર્ગ આપે છે એ પ્રસંગનું વર્ણન છે. જિનરત્નકોષમાંથી જાણવા મળે છે કે આચાર્ય મલ્ટીસે પણ મહાપુરાણ અથવા ત્રિષષ્ટિશલાકાપુરાણની રચના કરી છે, પણ તે હજી સુધી પ્રકાશિત થયું નથી. એમાં પણ પાર્શ્વના જીવનના પ્રસંગો સાંપડે છે. સમવાયાંગમાં તીર્થકરના પૂર્વભવનાં નામોને કંઈક ઉલ્લેખ જોવા મળે છે. એનું વિકસિત રૂપ આપણને વિમલસૂરિ રચિત “પઉમરિયમાં પ્રાપ્ત થાય છે. વિલમસૂરિએ અંતિમ બે ભવોથી પૂર્વેના ભવનું વિવરણ પ્રસ્તુત કર્યું છે. એમાં સવ તીર્થકરનાં આ ભવ સાથે સંકળાયેલ જન્મ, નગરીઓનાં નામ, સ્વયંનાં નામ, ગુરુઓનાં નામ તથા એના અગ્રિમ દેવભવોનાં નામ દર્શાવવામાં આવ્યાં છે. આ ત્રીજા ભવ સિવાય કોઈપણ પૂર્વભવ અંગે કોઈ વિવરણ “પઉમચરિયંમાં નથી. સમવાયાંગમાં વીસ તીર્થકરેનાં નામ પ્રાપ્ત થાય છે. એમાંથી કેટલાંક નામ એના સાથે સમાન છે, બાકીનાં જુદાં છે. જેમકે, “સમવાયાંગમાં પાર્શ્વનું નામ “સુદર્શન” છે, જ્યારે “પઉમચરિયં'માં આનંદ છે. સમવાયાંગમાં ‘સુદર્શન” નામનું વિવરણ અન્ય કોઈપણ પાર્શ્વચરિત્રમાં મળતું નથી. વિમલસૂરિરચિત “પઉમચરિયં” જેવું જ આચાર્ય હરિજેણે પણ પદ્મપુરાણમાં પાર્શ્વનાથ અંગે વિવરણ આપ્યું છે. પૂર્વભવોને વ્યવસ્થિત ઉલેખ સર્વ પ્રથમ વેતાંબર પરંપરામાં “ચઉપન્નમહાપુરિસચરિય”માં પ્રાપ્ત થાય છે. તથા દિગંબર પરંપરામાં ઉત્તરપુરાણમાં પ્રાપ્ત થાય છે. બાદમાં રચાયેલા ગ્રંથોમાં પ્રાયઃ એનું જ અનુસરણ છે. સમવાયાંગ અને કલ્પસૂત્રમાં પાર્શ્વનું નામકરણ કયા કારણે થયું તે અંગે કોઈ માહિતી નથી. આવશ્યકનિર્યુક્તિમાં સર્વપ્રથમ એના નિમિત્ત અંગે ચર્ચા કરવામાં આવી છે. ત્યાં નોંધવામાં આવ્યું છેસર્પ સપણે જણણી તં પાસઈ તમસિ તેણુ પાસ જિણે” આચાર્ય હરિભદ્રક પ્રસ્તુત વિષય પર વિસ્તારથી ચિંતન કરીને લખ્યું છે કે, પાર્શ્વની માતા વામાં ભગવાન ગર્ભમાં આવ્યા પછી સ્વપ્નમાં નાગ જુએ છે તથા પાર્શ્વનાથના દિવ્ય પ્રભાવથી અંધકારમાં પણ સનિકટદરમાં નીકળતા સપને જુએ છે, એટલે ભગવાનનું નામ પાશ્વ રાખવામાં આવ્યું. આચાર્ય હેમચન્દ્ર, ભાગદેવ, વિનયવિજયજી વગેરેએ નામકરણ અંગે પાશ્વમાં જતા એવા સપને જોયે, એટલે એનું નામ પાર્શ્વ રાખવામાં આવ્યું એ સ્પષ્ટ ઉલ્લેખ આપે છે. ઉત્તરપુરાણ, પાસનાહરિઉ વગેરે ગ્રંથમાં ઇન્ટે બાળકનું નામ “પાશ્વ' રાખ્યું એ ઉલ્લેખ છે. દિગબર ગ્રંથમાં સપને જેવા અંગેનો ઉલ્લેખ નથી અને ન તે એને નામ સાથે કઈ સંબંધ હોવાનું કહેવામાં આવ્યું છે. પાર્શ્વનાથના ગૃહસ્થજીવનની બે મુખ્ય ઘટનાઓ છે : પ્રથમ ઘટના છે કુશસ્થલપુરનું યુદ્ધ અને પ્રભાવિતી સાથે એમને વિવાહ; અને બીજી ઘટના છે કમઠની સાથે વિવાહ અને નાગને ઉદ્ધાર. કુશસ્થલપુર યુદ્ધ માટે જવા અંગેનું વર્ણન ન તો આગમનગ્રંથમાં છે કે ન તો ચઉપન્નમહાપરિસચરિયંમાં છે. સર્વપ્રથમ પદ્દમકીર્તિ રચિત પાસનાહચરિઉમા તથા દેવભદ્રસૂરિરચિત પાસનાહચરિયંમાં આ પ્રસંગનું વર્ણન પ્રાપ્ત થાય છે. પણ બન્ને ગ્રંથો વચ્ચે તાંબરદિગંબર પરંપરાને ભેદ હોવાથી કથાનકમાં પણ મતભેદ હોય તે સ્વાભાવિક છે. આચાર્ય ૧. જિનરત્નકલ, લેખક, હરિ દાદર વેલનકર, પૃ. ૧૬૨ ૨. પઉમચરિયું, ૨૦/૧–૨૫. ડો. હરમન જેકેબી એની રચના ત્રીજી સદીમાં થઈ હોવાનું માને છે. ગ્રંથની પ્રશસ્તિમાં રચનકાલ વીર નિ. સં. ૫૩૦ અર્થાત ઈ. સ. ૩ જણાવવામાં આવ્યો છે. પણ આ અંગે સર્વ વિદ્વાને એકમત નથી. ૩. આવશ્યકનિયુક્તિ, ગાથા ૧૦૯૧ ૪. આવશ્યકનિર્યું તિ, હરિભદ્રિયાવૃત્તિ, પૃ. ૫૦૬ ૫. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, ૯, ૩, ૪૩-૪૪ ક, પાર્શ્વનાથચરિત્ર, સર્ગ ૫ ૭. કલ્પસૂત્ર, સુપિકા ટીકા, પૃ. ૨૦૩ ૮. જન્માભિષેક કલ્યાણ પૂજા નિત્યનન્તરમ પાર્વાભિધાન કૃત્વાસ્ય પિતૃભ્યાં તું સમર્પયન ! –ઉત્તરપુરાણ, ૭૩ દર પૃ. ૪૩૨ ૯. પાસનાચરિઉ, પદ્મકીર્તિ ૮૨૩/૭૦ Page #74 -------------------------------------------------------------------------- ________________ ધ કથાનુયાગ : એક સમીક્ષાત્મક અધ્યયન શીલાં કે કુશસ્થલપુર જવાનું વર્ણન કર્યું" નથી, પરંતુ એમણે પ્રભાવતી સાથે પાશ્ર્વનેા વિવાહ થયા તે પ્રસંગ જણાવ્યા છે. દિગંબર આચાર્ય પદ્મકીતિ અનુસાર પ્રભાવતીની સાથે પાશ્ર્વને વિવાહસંબધ સ્વીકાર્ય બને છે પણુ એ સમયે જ કમઠ અને નાગની ઘટના બને છે જેથી પાર્શ્વ પ્રભાવતી સાથે વિવાહ કર્યાં વગર વિરક્ત થઈ જાય છે. જ્યારે દેવભદ્રસૂરિએ વિવાહ થયા એમ માન્યું છે. પાર્શ્વનાથનાં બીજાં જેટલાં પશુ ચરિત્ર છે એ બધામાં કમઠ અને નાગા પ્રસંગ વારાણુસીમાં થયેા હેવાનુ` માનવામાં આવ્યું છે. કેવળ પદ્મકીતિ એ જ તે પ્રસંગ કુશસ્થલપુરમાં બન્યા હેાવાનું જણાવ્યું છે. ૩ ક્રમઠ—વિવાહપ્રસંગ આપણને સર્વપ્રથમ ચઉપન્નમહાપુરિસચરિય અને ઉત્તરપુરાણમાં પ્રાપ્ત થાય છે. બન્નેમાં ફર એટલા છે કે આચાર્ય શીઢાંકે અગ્નિના બળતા કાષ્ટમાં નાગને પીડાતા બતાવ્યા છે.૪ જ્યારે ગુણુભદ્રે કાષ્ટને ચીરતી વખતે નાગ-નાગણીને પીડા પામતાં બતાવ્યાં છે." આચાર્ય હેમચંદ્ર તથા ભાવદેવસૂરિઉ એ શીલાંકાચાર્યનું જ અનુસરણુ કર્યું છે. પદ્મકાતિ એ પાસનાહુચરમાં ફક્ત એક જ નાગને જ ખળતા બતાવ્યા છે. જ્યારે વાદીરાજ સુરિએ પાર્શ્વનાથચરત્રમાં નાગયુગ્મના ધરણેન્દ્રપદ્માવતીના રૂપે ઉલ્લેખ કર્યો છે. બન્ને પર પરાઓમાં અર્વાચીન ગ્રંથામાં નાગનાગણી અને ધરણેન્દ્ર—પદ્માવતીના ઉલ્લેખ થયેલા છે. કેટલાક લેખકોએ એમ નાંધ્યું છે કે નાગણી મરીને ધરણેન્દ્રની સ્ત્રી પ ્′′ માવતીદેવી બની, પરંતુ સ્થાનાંગ,૧૧ ભગવતી,૧૨ જ્ઞાતાસૂત્ર૧૩માં ધરણેન્દ્ર નાગરાજની ૧. આલા ૨. શઠ્ઠા ૩. સતેરા ૪. સૌદામિની પ. ઇન્દ્રા ૬. ધનવિદ્યુત, નામની છ પટ્ટરાણીઓ જણાવવામાં આવી છે; એમાં પદ્માવતીના નામેાલ્લેખ નથી, જે પ્રમાણે ઇન્દ્રોનાં નામ શાશ્વત છે, એમાં પરિવર્તન થતું નથી એવી રીતે છે. જ્ઞાતાસૂત્ર અનુસાર વમાનમાં ધરણેન્દ્રની જે અગ્રમહિષીએ છે તે ભગવાન અગ્રમહિષીઓની સ્થિતિ અપક્ષેાપમથી પણ વધુ હૈાવાનું જણાવવામાં આવ્યું ૧. એસ્થાવસરશ્મિ ય સયલગુણુગણુાલ યિસવિસેસીયર વસેાહગ્ગાઈસયસ્સ ભયવ પહાવતી । ———ચઉપન્નમહાપુરિસચરિય', પૃ. ૨૬૧ ૨. જોવસિયઈ બહુ-ગુણુ કહિઉ લગ્નુ, ગુરણાહàા ત. ણિય—ચિતિ લગ્નુ, ગડ વિપસિય—વયક્ષુ ખણેણુ તિથ્થુ, અચ્છÝ ધવલહરિ કુમાર જિત્યુ, કર લેય રિ દેવુત્તુ-દેઉ, મહુ કણુ પરિણુિ કાર વયણુ એલ, ડિવષ્ણુ કુમારે એક ડૅાઉ, ——પાસણાહયરિ૩, ૧૩/૯ ૩. પાસાહરિ, ૧૩, ૯-૧૩ ૪. ચઉપન્નમહાપુરિસચરિય”, પૃ. ૨૬૧ અગ્રહિષીઓનાં નામ પણ શાશ્વત પાર્શ્વનાથના શાસનમાં થએલી છે. છે.૧૪ એમાંથી એ સ્પષ્ટ થાય છે કે પસેલુÉણા અય્યન્તસેાહગ્ગસાલિણો ૫. ઉત્તરપુરાણ, ૭૩, ૧૦૧-૧૦૩ ૬. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, અંગ્રેજી અનુવાદ, ખંડ ૫, પૃ. ૩૯૧–૩૯૨ ૭. પાર્શ્વનાથચરિત્ર, સ છઠ્ઠો ૮. પાસનાહરિક ૯. પરિણમદનલામપાકજાત-શ્રમ, ભરિત ભુજંગ પ્રિયાસમેતમ્, જિનવરરવિરુધ્યન સ્વાધામ્બા સકલમપાસ્ય તતાપ તાપસમ્ય ૮૪. પરિગતદહન" વ્યુદસ્ય દેહું ભુજગપતિ ભવેન બભ્રુવ દેવઃ, સમજનિ ભુજગી ચ તસ્ય દેવી–વલત્કામલ નલીનીરજાક્ષી ૮૬. પદ્માવતી વ ધરણુ કુંતાપકાર તત્કાલ જાતમવધિ'પ્રણિધાયષુદ્ધ વા। આનમ્ર મૌલિકચિરચ્છ વિચર્ચિતાષ્નિ— માન તુઃ સુરતરુ પ્રસર્વે જિતેન્દ્રમ્ ॥ ૮૭ શ્રી પાર્શ્વનાથરિત, સગ ૧૭૨, શ્લાક ૮૪, ૮૬, ૨૭ ૧૦. ઉત્તરપુરાણ, ૭૩, ૧૧૧-૧૧૯, પૃ. ૪૩૬-૪૩૭ ૧૧. ધરણુસ્સણું નાગકુમારિ દસ્સ નાગકુમાર રન્ના છ અગ્ગમહિસીએ પણ્ત્તાએ ત‘જહા, આલા, સક્કા, સતેરા, સેાયામણુા, ઈન્દા, ઘણુવિજ્જુઆ,——સ્થાનાંગ સુત્ર ૩૫, ધાસીલાલજી જી. મ. દ્વારા સમ્પાતિ, ભા ૪, પૃ. ૩૭૧ ૧૨. ધરણુસ્સ ણું ભંતે ! નાગકુમારિ་દસ નાગકુમારરના કતિ અગ્ણમહિસીએ પન્નતા ? અજજો ! છ અગ્ મહિસીએ પન્નતા તંજહા—૧ ઈલા. ૨ સુક્કા. ૩ સતારા, ૪ સૌદામિણી, ૫ ઈન્દા, ઘવિજુઅ, —ભગવતીશતક, ૧૦. ઉદ્દેશક ૫. ખંડ ૩. પૃ, ૧૦૧, ૧૩. નાતાસૂત્ર, દ્વિતીય શ્રુતસ્કંધ, તૃતીય વર્ગ પૃ. ૬૦ પ્રકાશક-તિલેાકરત્ન સ્થા. પરીક્ષા ખાઈ, પાથડી, ૧૪, વર' ધરણુસ્સે અગમદ્ધિસિત્તાએ વવા સાતિરેગઅહ્વપક્ષિવમઈિ" જ્ઞાતાધર્માં દ્વિવ. શ્રુતસ્કંધ ૨, ૩, પૃ. ૬૦૬. Page #75 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન ૩૭ ધરણેન્દ્રની પૂર્વે જે અગ્રમહિષીઓ હતી તે સત્તરમા તીર્થકર કુંથુનાથને સમયમાં થઈ હતી, એટલે તે ભગવાન પાર્શ્વનાથના ગૃહસ્થાશ્રમ સમય સુધી જીવિત હતી.' આચાર્ય હેમચન્દ્ર અને ભાવને ભગવાન પાર્શ્વના શાસનદેવનું નામ “પાર્શ્વ યક્ષ જણાવ્યું છે. તથા શાસનદેવીનું નામ “પદ્માવતી યક્ષિણી’ આપ્યું છે. કઈ કઈ જગ્યાએ ધરણેન્દ્ર અને પાર્શ્વ એ બને શબ્દ એકાઈક રૂપમાં વ્યવહત થયાં છે.* “લાઈફ એન્ડ સ્ટોરીઝ ઓફ પાર્શ્વનાથ તથા હાર્ટ ઓફ જૈનિજમમાં પણ ધરણેન્દ્ર અને પદ્માવતીને શાસનદેવ અને શાસનદેવી માન્યાં છે. વાદિરાજસૂરિ વિરચિત પાર્શ્વનાથ ચરિત્ર તથા બુધ પદ્માવતીસ્તોત્રમાં પણ આવું જ વર્ણન છે. મારી દષ્ટિએ લેખકે એ ભૂલથી જ એવું કર્યું છે કેમકે પદ્માવતીને યક્ષિણી અને ધરણેન્દ્રને યક્ષ તરીકે ઉલ્લેખવામાં આવ્યા છે. યક્ષ અને યક્ષિણી એ વાણવ્યન્તર દેવને જ એક પ્રકાર છે. જયારે ધરણેન્દ્ર ભવનપતિને ઇન્દ્ર છે.૧૧ એટલે પદ્માવતી યક્ષિણી એની દેવી કેવી રીતે થઈ શકે. વાણવ્યન્તરની દેવી ભવનપતિઓની દેવી બની શકે નહીં, એટલે પ્રસ્તુત કથન આગમસંમત નથી. આગમો માટે આ ચિંતનીય છે. ચઉપન્નમહાપુરુષમાં નેધ્યું છે કે એક વાર પાર્શ્વ કુમાર બાવીસમા તીર્થંકરનાં ભીતિ-ચિત્રનું અવલેકન કરી રહ્યા હતા તે વખતે અવલોકન કરતાં કરતાં એમના આંતરમાનસમાં વૈરાગ્યભાવના જાગ્રત થઈ. ઉત્તરપુરાણમાં એમ નેધવામાં આવ્યું છે કે ભગવાન પાર્શ્વ જ્યારે ગૃહસ્થાશ્રમમાં હતા ત્યારે અયોધ્યાને દૂત વારાણસી આવ્યો. એ દૂતે ભગવાન ઋષભદેવનું વર્ણન સંભળાવ્યું જેનાથી એમને વૈરાગ્ય ઉપન્ન થયા. આયાર્ય દેવભદ્રસૂરિએ પાસનાહ ચરિ૩૧ર્વેમાં શીલાંકનું જ અનુસરણ કર્યું છે. પદ્દમીતિ૧૬ના મત પ્રમાણે કમઠ અને નાગની ઘટના એમના વૈરાગ્યનું નિમિત્ત બની હતી. આચાર્ય હેમચંદ્રVઅને વાદી રાજસૂરિએ એમની વૈરાગ્યઉત્પત્તિ અંગે કેઈ કારણ જણાવ્યું નથી. આધુનિક વેતાંબર સાહિત્યમાં શીલાંકનું જ વિશેષપણે અનુસરણ થયું છે. - સમવાયાંગ અને કલ્પસૂત્રમાં કમઠકત ઉપસર્ગોની બિલકુલ ચર્ચા પ્રાપ્ત થતી નથી. પણ ચઉપન્નમહાપુરિસચરિયું, ૧૭ શ્રી પાસનાચરિત્ર ૧૮ અને ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર ૧૬ અન્તર્ગત આ ઘટના જોવા મળે છે. કમઠ તાપસ કરીને મેઘાલી દેવ બને. વિર્ભાગજ્ઞાનથી ભગવાન પાર્શ્વને ધ્યાનમુદ્રામાં બેઠેલા જોઈને એને અહંકાર જાગ્રત થઈ ગયો. એણે મને પૂર્વભવમાં પરાજીત કર્યો હતો. હવે હું એને પરાજીત કરી મારી શક્તિ પ્રદર્શિત ૧, સમર્થ સમાધાન, ભાગ ૧ લે પૃ. ૬૫ ૨. (ક) ત્રિષષ્ઠિ-૯,૩ ૫. ૪૮૬-૮૭. ગુજરાતી, (ખ) અભિધાનચિંતામણ, ૪૩ ૩. પાર્થ ચરિત્ર, સર્ગ ૭, શ્લેક ૮૨૭. ૪. શ્રી પાર્શ્વ ચરિત્ર, સર્ગ૬ શ્લેક ૧૯૦–૧૯૪ ૫. લાઈફ એન્ડ સ્ટારીઝ એક પાર્શ્વનાથ, ફુટનેટ, પૃ. ૧૧૮, ૧૬૭ ૬. હાર્ટ ઓફ જૈનિજમ, પૃ. ૩૧૩ ૭. પદ્માવતી જિનમતસ્થિતિમુનયતી, કિ નવ તત્સદસિ શાસનદેવતાસીત | તસ્યાઃ પતિસ્તુ ગુણસંગ્રહદક્ષતા, - યક્ષે બભૂવ જિનશાજ્ઞનરક્ષણ. - શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૨/૪૨ પૃ. ૧૮૩ ૮. પાતાલાધિપતિ પ્રિયા પ્રયિની ચિંતામણિ પ્રાણિનાં, શ્રીમત્પાર્વજિનેશ શાસન સૂરી પદ્માવતી દેવતા નૃહદ્ પદ્માવતી સ્તોત્ર, ૨૨. (પ્રકાશક: માણિકચંદ દિગંબર જૈન ગ્રંથમાલા સમિતિ, હીરાબાગ મુંબઈ) ૯. સ્થાનાંગ-સમવાયાંગ પૃ. ૪૫૫. ૧૦, સ્થાનાંગ-સમવાયાંગ, પૃ. ૪૮૧. ૧૧. ચઉપન્નમહાપરિસચરિયું, પૃ. ૨૬૩ ૧૨. ઉત્તરપુરાણ, ૭૩,૧૨૦-૧૨૪ ૧૩. પાસનહચરિ૬, ૧૬૨ ૧૪. પાસનાચાર૩, ૧૩,૧૨ ૧૫. ત્રિપષ્ટિ, ૯,૩,૨૩૧ ૧૬, પાર્શ્વનાથ ચરિત્ર ૧૧મે સર્ગ, શ્લોક ૧-૫૫ ૧૭. ઉપન્નમહાપુરિસચરિયં ૨૬૬ ૧૮. શ્રી પાસના ચરિયું ૩,૧૮૧ ૧૯. ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર ૯,૩ Page #76 -------------------------------------------------------------------------- ________________ www wwww An ધર્મકથાનુયાગ : એક સમીક્ષાત્મક અધ્યયન કરુ. એણે સર્પ, વીછી' વગેરે વિવિધ રૂપ ધારણ કરીને ભગવાનને ભયકર યાતના આપી. પરંતુ તે તેા મેરુનો જેમ અડગ રહ્યા. ત્યારે એણે ક્રોધે ભરાઈને ભયંકર ગ ના કરતાં કરતાં અપાર જલવૃષ્ટિ કરી.૧ નાકની દાંડી સુધી પાણી એમની આસપાસ આવી ગયાં છતાં પાર્શ્વ ધ્યાનથી વિચલિત થયા નહી. ૨ ધરણેન્દ્રે પોતાના અવધિજ્ઞાનમાં મેઘમાલીને આ ગ્રુપ" જેથો. એમણે સાત શાનું છત્ર બનાવી મેચમાલી દૈનના ઉપસનું નિવારણ કર્યું.ક ભક્તિભાવથી વિભોર થઇને ધરણેન્દ્ર ભગવાનની સ્તુતિ કરી. પરૢ સમતાયાગી ભગવાન પા ન તા ધણેન્દ્ર પર પ્રસન્ન થયા અને ન તા કમઠના જીવ પર ગુસ્સે થયા. આ કારણે જ આચાર્ય હેમચન્દ્રાચાર્ય' તેાંધ્યુ છે કેઃ “કાઢે ધરણેન્દ્ર ચ સ્થાપિત કર્યાં કુતિ । ૩૮ પ્રભાસ્તવ્ય મનાવૃત્તિ: પાર્શ્વનાથઃ શ્રિયઅસ્તુ વઃ ॥ 19 ધરગેન્દ્રના ાથથી ભયભીત થયેલા મેશમાલી પ્રભુના ચરણમાં પડી પોતાના અપરાધની ક્ષમાયાચના કરવા લાગ્યો. ચઉપન્નાપુરષ યિ' ધ સિરિપાસનાહરિય, ત્રિષ્ટિશલાકાપુરુષચિત્ર, પદ્મકાર્તિકૃતપાસનાતરિક વગેરે શ્વેતાંબર મથામાં વિઘ્નકર્તાનું નામ મેધમાર્લિન આપવામાં આવ્યું છે. ઉત્તરપુરા, પુષ્પદંતકૃત માપુરાણું અને રધુના પાસચરિત્રમાં વિઘ્ન ઉપસ્થિત કરનારનું નામ 'શ'ખ' આપવામાં આવ્યુ છે. વાદીરાજે એનુ' નામ 'ભૂતાન'દ' નોંધ્યું છે. ભાગા સિદ્ધસેન દિવાકર નોંધ્યુ છે કેં,— હૈ સ્વામિન, આ શ કમકે જે ધૂળ આપના પર ફેકી, તે ધૂળ આપની છાયાને પણ કેઈ આધાત આપી શકી નહી,૧૨ 1 પદ્મતિ ૩ અનુસાર ભગવાન પાર્શ્વ તે જ્યારે કમઠ ઉપસ` આપી રહ્યો હતેા, ત્યારે તેમને કેવજ્ઞાન થયું, પર ંતુ શ્વેતાંબર મળ્યા પ્રમાણે કમઠના ઉપમંત્ર પ્રસંગ પછી કેટલાક દિવસો પછી ભગવાન પાર્શ્વને કેવલજ્ઞાન થયું હતું, સમવાયાંગ અને કલ્પસૂત્ર પ્રમાણે પાશ્વના પ્રથમ શિષ્ય ‘દિન'૧૪ (આદત્ત) થયા તથા પ્રથમ શિષ્યા ‘પુષ્પચૂલા’ થઈ, પપ્રથમ શ્રાવક સુનન્દ તથા પ્રથમ શ્રાવિકા સુનંદા બની, દિગંબર પર પરા પ્રમાણે પ્રથમ શિષ્યનું નામ સ્વયંભૂ’ છે અને શિધ્ધાનુ નામ 'સુલેકા' અથવા 'સોચના' છે.૧૬ પદ્માતિ અનુસાર પ્રથમ શિષ્યાનુ નામ પ્રભાવતી છે ૨૬ ૧. સિરિ પસનાહ ચરિય', દેવ. ૩,૧૯૨ ૨. સિરિ પાસનાહચરિય’, ૩,૧૯૩ ૩, (૭) ચઉપન્નમહાપુરિસચરિય, ૨૬૭ (ખ) સિદિ પાસનાચરિય', ૩,૧૯૩ ૪. ત્રિષષ્ટિ. ૫,૮૯, સ` ૧, શ્લેક ૨૫. ૫. ઉપન્ન, ૨૬૬ . તાવ પુવૃત્તકઢી, મેહકુમારત યુદ્નતા । --રિપાસ, ૩,૧૯૧, ૭. ત્રિયષ્ટિ દુર ૯. તે પૈકખેવિ ધવનુંજતુ થૐ અવિચક્ષુ મેહલિબ કુક । પાસના ચરિ૭, ૧૪,૫,૧૧૯ ૯. ઉત્તરપુરાણુ, ૭૩, ૧૩૬-૧૩૭ ૧૦. શ્રી પાર્શ્વનાથસરિત્ર, ૧૦,૮૮ ૧૧. કલ્યાણમં દિર સ્તંત્ર, ૩૧ ૧૨. કલ્યાણુમંદિર સ્તાત્ર ૩૧ ૧૩. પાસના ૩િ, ૧૪, ૩૦, ૧૩૨ ૧૪. ભગવાન પાર્શ્વ એક સમીક્ષાત્મક અધ્યયન, પુ. ૧૪-૧૫ લે. દેવેન્દ્રમુનિ ૧૫. (૩) સમવાયાંગ, ૧૫૭, ગો. ૨૯-૪] (ખ) પાસસ ગુ ારા પુરિસાદાઝીયમ્સ અવિષ્ણુ,પાકખાઓ | કલ્પસૂત્ર, ૧૫૭ (૩) પાસ ગુ ારા પુરિસાદાખ્રીયમ્સ પુરુચૂલાપામાકખાગાસન કપામેાકખાણુ.... સુન’હાપામાંકખાણુ’ કલ્પસૂત્ર, ૧૫૭ (૫) સમયાતંગ, ૧૫૭, ૪૨-૪૪, ૧. (૪) નિલેષપતિ, ૪,૯૬૬ પૃ. ૨૭૧, ૨, ભાગ, (ખ) પાસણા રિ૪, ૧૫,૧૨,૧૩૮ (૫) તિલાયપધ્યુતિ, ૪,૧૧, ૨૦ ૧૭. તàા દુહિય પહાવઈ વર-કુમારિ, અવયરિય જુવાણુહ ાઈમારી —સા અજિય સંધહેા વર–પહાણુ !.. પાસડુ ગરિક, ૧૫,૧૨,૧૩૮ Page #77 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન ૩૯ સ્થાનાંગ', સમવાયાંગર અને કલ્પસૂત્ર પ્રમાણે ભગવાન પાર્શ્વના આઠ ગણુ અને ગણધર હતા. એમનાં નામ આ પ્રમાણે છે.: ૧. શુભ ૨. શુભધેષ ૩. વસિષ્ટ ૪. બ્રહ્મચારી, ૫. સોમ ૬. શ્રીધર ૭. વીરભદ્ર અને ૪. યશ. આવશ્યકનિયુક્તિ, આવશ્યકપ મલયગિરી વૃત્તિ, ત્રિશષ્ટિશલાકાપુરષચરિત્ર, સિરિપાસના ચરિઉ ૭ તિલયપત્તિ નામના ગ્રંથોમાં ભગવાન પાર્શ્વના દશ ગણધર હોવાનું નેપ્યું છે. એમનાં નામોમાં પણ ભેદ છે. ઉદાહરણ તરીકે બીજા ગણધરનું નામ કલ્પસૂત્રમાં “આર્યધેષ' છે. તે સમવાયાંગમાં “શુભાષ' છે. કલ્પસૂત્રમાં પ્રથમ ગણધરનું નામ “શુભ છે, તો શ્રી પાસનાચરિયંમાં “શુભદત્ત' છે. ગણધરોની સંખ્યા અંગે ઉપાધ્યાય વિનયવિજયજીએ સમાધાન આપ્યું છે કે ભગવાન પાર્શ્વનાથના બે ગણધર અલ્પ આયુષ્યવાળા હતા. એટલે સમવાયાંગ અને કલ્પસૂત્રમાં આઠ ગણધરોને જ ઉલ્લેખ થયેલે છે. આવશ્યકનિર્યુક્તિ અનુસાર ભગવાન પાર્શ્વ મુખ્યત્વે અંગ, બંગ તથા મગધમાં વિહર્યા હતા. પણ ભારતના દક્ષિણ-પશ્ચિમના પ્રદેશમાં પણ એમણે વિહાર કર્યો હતો. ભગવાન પાવે કર્નાટકથી સૈારાષ્ટ્ર સુધી, તેમજ અનાર્ય' દેશમાં પણ વિહાર કર્યો હતે. સકલકતિની દષ્ટિએ ભગવાન પાર્શ્વનું વિહાર-ક્ષેત્ર આ પ્રાણે હતું : ૬, કૌશલ, કાશી, સુન્દુ, અવંતી, પૂઠુ, માલવ, અંગ, બંગ, કલિંગ, પાંચાલ, મગધ, વિદર્ભ, ભદ્ર, દશાર્ણ, સૌરાષ્ટ્ર, કર્ણાટક, કાંકણ, મેવાડ, લાટ, દ્રાવિડ, કાશ્મીર, કચ૭, શાક, પહલવ, વસ, આભીર વગેરે દેશોમાં એમણે વિહાર કર્યો હતે. અન્ય આચાર્યોએ ૧૨ પણ આ પ્રમાણે ભગવાન પાર્શ્વનાથના વિહારનું વર્ણન કર્યું છે. ભગવાન પાર્શ્વ શાકય દ્વીપમાં પણ પધાર્યા હતા. શાકય ભૂમિ સમીપ હતી. ત્યાં પાર્શ્વનાથના ઘણા બધા અનુયાયી ગણે રહેતા હતા. તથાગત બુધને કાકા ભગવાન પાર્શ્વનાથને અનુયાયી શ્રાવક હતા.૧3 પ્રાચીનકાળમાં ભારત અને શાક્ય પ્રદેશ વચ્ચે અત્યન્ત મધુર સંબંધ રહ્યો હતે. વેતાંબર અને દિગબર પરંપરાના ગ્રંથોમાં ભગવાન પાર્શ્વનું પરિનિર્વાણ સ્થાન સમેતશિખર માનવામાં આવ્યું છે. જે પવત આજે પણ વિહાર રાજ્યમાં હજારીબાગ જિલ્લામાં આવેલ છે અને પાર્વગિરી નામથી પ્રખ્યાત છે ? એની પાસેના રેલ્વે સ્ટેશનનું નામ પણ પારસનાથ છે. ભગવાન મહાવીર શ્રમણ ભગવાન મહાવીર ચોવીસમાં તીર્થકર છે. એમનું વ્યક્તિત્વ અત્યંત ક્રાન્તિકારી હતું. તેમણે તત્કાલીન સામાજિક, આર્થિક, ધાર્મિક મૂલભૂત સમસ્યાઓને ઉકેલ આણ્યો હતો. જે સમયે ઈરાનમાં જરથુષ્ટ્ર, ફિલિસ્તાનમાં છરેમિયા તથા ઈજ કલ, ચીનમાં કફ્યુસિયસ તેમજ લાઓત્સ, યુનાનમાં પાઈથાગોરસ, અફલાતુન અને સુકરાત વગેરે ચિંતકે પોત પોતાનું ચિંતન પ્રસ્તુત કરી રહ્યા હતા તે સમયે ભારતમાં પૂરણકશ્યપ, મંખલીગૌશાલક, અજિત કેસકમ્બલી ૧. સ્થાનાંગ, ૬૧૭ ૨. સમવાયાંગ, ૮,૮. ૩. કલ્પસૂત્ર, ૧૫૬, પૃ. ૨૨૩ ૪. આવશ્યકનિર્યુક્તિ, ગા. ૨૯૦ આવશ્યકમલયગિરીવૃત્તિ, પત્ર ૨૦૮ ૬. ત્રિષષ્ટિ . ૯૩ ૭. (ક) સિરિ પાસણા ચરિયું, ૪,૨૦૨ (ખ) પાશ્વનાથચરિત્ર, ૫, ૪૩-૪૩૮ ૮. તિલેયપણુતિ. ૯, ઠોં અપાયુકવાદિકારણનેવત્તે ઈતિ ટિપ્પણુકે વ્યાખ્યાતમ – ક૯પસૂત્ર, સુબોધિકા ટીકા પૃ. ૩૦૧. ૧૦. આવશ્યકનિર્યુક્તિ ગા. || ૨૫૬ ૧૧. સકલકીર્તિઃ પાનાથચરિત્ર, ૨૩, ૧૮-૧૯, ૧૫, ૭૬-૮૫ ૧૨. (ક) પાર્શ્વનાથચરિત્ર, સગર ૧૫, ૭૮-૮૫ (ખ) ત્રિષષ્ઠિ-૯, ૪. પૃ. ૨૯૩-૩૦૮ (ગુજરાતી અનુવાદ) (ગ) સિરિયાસણ ચરિય, સર્ગ ૮. ૧૩. અંગત્તરનિકાયની અદ્ કથા, ભાગ. ૨. પુ. ૫૫૯ ૧૪. ભગવાન પાર્શ્વ : એક સમીક્ષાત્મક અધ્યયન –લે. દેવેન્દ્રમુનિ “શાસ્ત્રી’ Page #78 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન પ્રકૃદ્ધિ કાત્યાયન સંજય વિરટ્ટીપુત્ર, તથાગત બુદ્ધ વગેરે વિચારકે તત્કાલીન સમસ્યાઓ ઉકેલી રહ્યા હતા. એ સમયે વૈદિક સંસ્કૃતિમાં ઉછુંખલતા, અમાનવીયતા તેમજ ઘનઘેર અંધકારના મદમાં ક્રરતા પ્રદીપ્ત હતી. યજ્ઞમાં મૂક પશુ-પક્ષી અને નિરપરાધી નર-નારી તથા શિશુસમુદાયને સમર્પિત કરવામાં આવતાં હતાં. “યજ્ઞામ પશવઃ ભ્રષ્ટા સ્વયમેવ સ્વયંભુવા' અને વૈદિક હિંસા હિસા ન ભવતિ’ આ પ્રમાણેના અનુચિત નારા લગાવીને યજ્ઞ વગેરે અનુષ્ઠાનેનું ઔચિત્ય પ્રગટ કરવામાં આવતું હતું. જાતિવાદ તેમજ વર્ગ વાદની સીમાએ અત્યંત સંકીર્ણ થઈ ગઈ હતી. શુદ્ર વર્ગને પતિત માનવામાં આવતા હતા. વેદાધ્યયનને એને અધિકાર ન હતો. કદાચ વેદને શબ્દ એના કર્ણપટ્ટ પર પડી જતો તો એના કાનમાં સીસું ભરવામાં આવતું તથા વેદના શબ્દોચ્ચાર માટે જીભ કાપી નાખવામાં આવતી હતી. આ પ્રમાણે જનસાધારણના જીવન સાથે આ ખેલ કરવામાં આવતું હતું. યજ્ઞહિંસાની સાથે સાથે જાતિગત હિંસા પણ ઓછી ન હતી. ગરીબ-અમીર તથા દાસ અને સ્વામી, આભિજાત્ય અને નીચા વર્ગોની વચ્ચે ઊંડી ખાઈ ખેદાઈ ગઈ હતી સમગ્ર સમાજમાં મંદતા હતી. એ સમયે મહાવીર ભગવાનને જન્મ થાય છે. મહાવીરના જીવનમાં થયેલી ગર્ભાપહરણની ઘટના પ્રાચીનતમ આગમ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. મથુરામાંથી પ્રાપ્ત એક લેટ (ક્રમાંક ૧૮) પર પણ ડો ખૂલરે “ભગવાને મેસા' શબ્દ વાંચે છે જે શબ્દો મહાવીરના ગર્ભ–પરિવર્તનના પ્રસંગને સૂચક છે. પ્રસ્તુત ગ્રંથમાં આ ઘટના વિસ્તારથી નિરૂપિત છે. વાસી રાત્રિ પસાર થઈ ગયા પછી ઈદ્રના આદેશથી હરિૉગમે ષી દેવે દેવનન્દાની કુક્ષીમાંથી સંહરણ કરીને એને (ગર્ભને) ત્રિશલા ક્ષત્રિયાણુની કક્ષામાં પ્રસ્થાપિત કર્યો. ચૈત્ર સુદ તેરસે ભગવાન મહાવીરને જન્મ થયો. આચારાંગ, કલ્પસૂત્ર, આવશ્યકનિર્યુક્તિ, વિશેષાવ૫કભાષ્ય વગેરે પ્રાચીન સાહિત્યમાં મહાવીર દ્વારા મેરુને કંપાયમાન કરવાને પ્રસંગ નથી. આ પ્રસંગ સર્વપ્રથમ પઉમચરિયું વિમલસૂરિએ નો છે ઃ મેરવતીને પોતાના અંગૂઠાથી રમતમાત્રમાં ભગવાને હલાવી દીધો હતો એટલે સુરેદ્રોએ એમનું નામ મહાવીર પાડયુ. આ પછી આચાર્ય શીલાંક, આચાર્ય નેમચન્દ્ર, આચાર્ય ગુણચંદ્ર, આચાર્ય હેમચંદ્રઉં અને કલ્પ સૂત્રની વિવિધ ટીકાઓમાં વિસ્તારથી આ પસંગ નિરૂપે છે. વિમલસૂરિ તથા દિગંબર આચાયે રવિણે–આ બન્નેએ પ્રસ્તુત પ્રસંગની સાથે ભગવાન મહાવીરના નામકરણના પ્રસંગને પણ સાંકળે છે. પરંતુ અન્ય આચાર્યોએ તેમ કર્યું નથી, પં. સુખલાલજી સંઘવીએ ભાગવતમાં શ્રી કૃષ્ણના જીવનના એ પ્રસંગની સાથે આ પ્રસંગની તુલના કરી છે કે જેમાં શ્રી કૃષ્ણ ઇન્દ્ર દ્વારા કરવામાં આવેલા ઉપદ્રવોથી બચાવ કરવા માટે યોજન પ્રમાણુના ગોવર્ધન પર્વતને સાત દિવસ સુધી ઉપર ઊંચકેલે રાખે છે. પરંતુ અહીં તે જન્મીને તરત મહાવીરે અંગુઠાથી મેરુ પર્વતને કંપાવી દીધું હતું. બૌદ્ધ પરંપરામાં મજિઝમનિકાય ગ્રંથમાં આ પ્રમાણે વર્ણન પ્રાપ્ત થાય છે : ભિક્ષુ મોંગલ્યાયને વૈજયન પ્રાસાદને અંગષ્ટ-સ્પર્શથી પ્રકંપિત કરીને ઇદ્રને પ્રભાવિત કર્યો હતો. ૧૦ આ પ્રમાણે મેરૂ-કંપનની ઘટનાએ એ યુગમાં પિોતપોતાના આરાધ્યદેવના સામર્થ્ય, પરાક્રમ અને એશ્વર્યની પ્રતીક બની ગઈ હતી. રાજા સિદ્ધાર્થ પુત્રને જન્મઉત્સવ મનાવ્યો. ડો. હોને લ, ૧૧ ડે. જેબીએ પોતાના લેખોમાં સિદ્ધાર્થને રાજ માન્યા નથી પણ તેમને પ્રતિષ્ઠિત ઉમરાવ અથવા સરદાર હોવાનું જણાવ્યું છે. એમની આ માન્યતા આગમસંમત નથી. આચારાંગ તેમજ ક૯પસૂત્ર વગેરેમાં સિદ્ધાર્થ ખત્તિએને શબ્દપ્રયોગ થયો છે. લાગે છે કે એના કારણે એમને આ ભ્રમ થયે છે. ક્ષત્રિયને અર્થ સામાન્ય ક્ષત્રિય નહીં પરંતુ રાજ પણ થાય છે. અભિધાનચિંતામણિકાશમાં કહેવામાં આવ્યું છે કે, ક્ષત્રિય, ક્ષત્ર ૧. (ક) સ્થાનાંગ ૭૭૦ (ખ) સમવાયાંગ ૮૩ (ગ) આચારાંગ ૨/૧૫ (ધ) ભગવતી શતક પ.ઉ.૪ 2. The Jain stupa and Antiquities of mathura p. 25. ૩. આકમ્પિઓ ય જણ અંગદૂએણ લીલાએ, તેણેહ મેરુ મહાવીરે, નામ સિકયું સુરિન્દહિ, પઉમચરિયું, ૨,૨૬ પૃષ્ઠ ૪. ચઉપન્ન મહાપુરિ ચરિયું, પૃ. ૨૭૧ ૫. મહાવીર ચરિયું ગુ. ૧-૩૪, પૃ. ૩૦-૩૧. ૬. મહાવીર ચરિયું ગા. ૧-૩ તથા પૂ. ૧૨૦-૧૨૧, ૭. ત્રિષષ્ટ, ૧૦, ૨, ૫૮-૬૬ ૮. ભાગવત, દશમસ્કંધ, અ. ૪૩, શ્લોક ૨૬–૨ ૭. ૯. ચાર તીર્થકર, પં. સુખલાલજી પૃ-૬૦ ૧૦. મજિઝમનકાય, ચૂલતહાસંખયસુત્ત. ૧૧. “મહાવીર તીર્થકરની જન્મભૂમિ' લેખ, જૈન સાહિત્ય સંશોધક, ખંડ ૧. અંક ૪. પૃ ૨૧૯, ૧૨. “જૈન સુત્રોની પ્રસ્તાવના કા અનુવાદ', જૈન સાહિત્ય સંશોધક, ખંડ ૧. અંક ૪. પૃ. ૭૧. Page #79 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુગ ઃ એક સમીક્ષાત્મક અધ્યયન ૪૧. વગેરે શબ્દનો પ્રયોગ રાજ માટે પણ થાય છે. પ્રવચનસારોદ્વારમાં “મહસેણે ય ખત્તિ એ' શબ્દ આવે છે. ત્યાં ટીકાકારે ક્ષત્રિયને અર્થ રાજા જ કર્યો છે. જે આવશ્યકનિર્યુક્તિ, વિશેષાવશ્યકભાષ્ય વગેરે ગ્રંથમાં આ પ્રમાણે વર્ણન છેઃ ભગવાન મહાવીરનો જન્મ થયો તે વખતે દેવોએ સુવર્ણ, રત્ન વગેરે સિદ્ધાર્થ રાજાના ઘરમાં લાવીને રાખ્યાં તથા જભક દેવોએ પણ રત્ન વગેરેની વર્ષા કરી, એટલે ભગવાનનું નામ “વર્ધમાન રાખવામાં આવ્યું એ ઉલલેખ નથી. પણ આચારાંગક, મહાવીરચરિયર્ક, ચઉપગ્નમહાપુરિસચરિયપ ત્રિષષ્ટિશકાલાંપુરષચરિત્ર વગેરેમાંથી પ્રાપ્ત વર્ણન પ્રમાણે એ સ્પષ્ટ છે કે નિરંતર ધન-ધાન્યની અભિવૃદ્ધિ થઈ હોવાથી એમનું નામ વર્ધમાન રાખવામાં આવ્યું. તેઓ કોઈપણ પ્રકારને ભય ઉપન્ન થવા છતાં વિચલિત થયા નહીં, એટલે એમનું બીજું નામ મહાવીર પડયું. આચારાંગ, કલ્પસૂત્ર૬, આવશ્યક નિર્યુક્તિ, મહાવીરચરિયં°, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર૧ વગેરેમાં પણ આ અંગે સમર્થન મળે છે. વર્ધમાન, મહાવીર, સન્મતિ, કાશ્યપ, સમણ, જ્ઞાતપુત્ર, વિદેહ, વૈશાલિક વગેરે વિવિધ નામ અનેક ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. ભગવાનનાં માતાપિતા પાર્થાપત્ય શ્રમણોપાસક હતાં. જીવનના સંધ્યા સમયે સંલેખના સહિત આયુષ્ય પૂર્ણ કરીને તેઓ દેવ બન્યાં. આચારાંગ તથા કલ્પસૂત્રમાં એમનાં ત્રણ ત્રણ નામ પ્રાપ્ત થાય છે. તથા પરિવારના સભ્યોના નામ પણ આપેલાં છે. મહાવીર વાર્ષિક દાન આપી ખૂબ ઉલ્લાસની ક્ષણેમાં એકાકી દીક્ષિત થાય છે. દીક્ષા લેવાની સાથે એમનામાં મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થાય છે. એક સંવત્સરથી વધારે માસ સુધી ભગવાન વસ્ત્રધારી રહે છે. એ પછી તે અલક (વસ્ત્રવિહીન) બની ગયા. એમણે વિવિધ પ્રકારના અભિગ્રહ ગ્રહણ કર્યા હતા. મનુષ્ય દેવ તથા તિર્યંચ અંગેના જે કઈ ઉપસર્ગ ઉપસ્થિત થયા. તેને શાંતભાવથી પ્રભુએ સહન કર્યા. આચારાંગ વગેરેમાં કેવલ ઉપસર્ગો અંગે ઉલેખ છે. પણ ક્યા ક્યા ઉપસર્ગ એમના સાધનાકાલમાં ઉપસ્થિત થયા એનું કિંચિત્માત્ર વર્ણનપ્રાપ્ત થતું નથી. | સર્વ પ્રથમ આવશ્યકનિર્યુક્તિમાં તેમજ આવશ્યકચૂર્ણિ વગેરેમાં એમના વિવિધ ઉપસર્ગોનું ક્રમબદ્ધ વર્ણન સાંપડે છે, સર્વ પ્રથમ વાલે પિતાના બળદ ગુમ થઈ જવાને કારણે ભગવાનને ચેર સમજી, બળદ બાંધવાનું રાંઢવું લઈ એમને મારવા દોડે છે. ઈન્દ્ર પ્રભુ સમક્ષ પોતે એમની સાથે રહે એવી પ્રાર્થના કરી, પરંતુ મહાવીરે એની એ પ્રાર્થના એમ કહીને ટાળી દીધી કે આત્મસિદ્ધિ અથવા મુક્તિ બીજાની સહાય વડે પ્રાપ્ત થતી નથી. શુલપાણી યક્ષે પણ પ્રભુને રોમાંચકારી દુઃખ ૧. ક્ષત્ર તુ ક્ષત્રિય રાજ. રાજ બહુ સંભવ –અભિધાનચિંતામણિ, કાંડ ૩, શ્લેક પર૭. ૨. (ક) પ્રવચનસારહાર, સટીક પત્ર ૮૪. (ખ) ચન્દ્રપ્રભસ્ય મહાસેનઃ ક્ષત્રિય રાજા | પ્રવચનસારોદ્ધાર, સટીક, પત્ર ૮૪ ૩. ચૂલિકા ૨, ૧૫, ૧૨-૧૩ ૪. (ક) મહાવીરચરિયું, ગુણચંદ્ર, પ્ર. ૪ પૃ. ૧૧૪–૧૨૪ (ખ) મહાવીરચરિયું, ૭૭૦, પૃ. ૩૪, નેમચંદ્ર ૫. ચઉપન્ન, પૃ. ૨૭૧ ૬. ત્રિષષ્ટિ. ૧૦, ૨, ૬૮-૯૮ ૭. ભીમ ભયભેર ઉરાલ અચેલાં પરિસહ સહિઈ ત્તિ કરુ દેહિ સે મં કર્યા ‘સમણે ભગવ મહાવીરે ! આયારો ૦ આયાર, ૨, ૧૫–૧૬. ૮. અયલે ભયભેરવાણું પરીસહેવસગ્ગાણું ખંત્તિખએ પડિમાણું પાલએ વાયં અરતિરતિ સહ દવિએ વીરિયસમ્પને દેહિ સે ણામ કર્યા સમણે ભગવ મહાવીરે –કલ્પસૂત્ર, ૧૦૪ (ક) ઘેર પરીસચમું અધિયાસિત્તા મહાવીરા ! –આવશ્યકનિર્યુક્તિ, ૪ર૦. (ખ) વિશેષાવશ્યકભાષ્ય, ૧૯૭૨. (ગ) આ૦ હરિભદ્રીય, પ૩૭. ૯. મહાવીરચરિયું, ૪, ૧૨૫ ૧૦. મહેપસર્ગરપેષ ન કપૂઈત્તિ વજિયું મહાવીર ઇત્યપર નામ ચક્રે જગત્પતેઃ છે ત્રિશષ્ટિ૦ ૧૦ર/૧૦૦ ૧૧. ભગવાન મહાવીર એક અનુશીલન, લે. દેવેન્દ્ર મુનિ શાસ્ત્રી, પૃ. ૨૩૯-૨૫૮ ૧૨. આચારાંગ, ૨, ૧૫, ૨૬ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન આપ્યું. પ્રથમ વાર એટલાં દુઃખે એક સાથે આવી પડ્યાં કે એમને કંઈક થાકને અનુભવ થશે. અને ભગવાનને દશ સ્વપ્ન આવ્યાં. આ દશ સ્વપ્નોને ઉલેખ પ્રસ્તુત ગ્રંથમાં થયું છે. આ દશ સ્વને ભગવાનના જીવનને પ્રતિબિબિંત કરી રહ્યાં હતાં. અંગુત્તરનિકામાં તથાગત બુધે પણ પિતાની સાધનાની અંતિમ રાત્રિએ પાંચ સ્વપ્ન જોયાં એવો ઉલ્લેખ છે. જેને સંબંધ એમના ભાવી જીવન સાથે હતે. બુદ્ધ સ્વપ્નમાં જોયું કે હું એક મહાપર્યક (પલંગ) પર સૂતેલ છું. હિમાલયને તકિયા તરીકે રાખે છે. ડાબા હાથથી હું પૂર્વ સમુદ્રને સ્પશી રહ્યો છું અને જમણા હાથથી પશ્ચિમ સમુદ્રને સ્પર્શ કરી રહ્યો છું. મારા પગ દક્ષિણ સમુદ્રને અડકે છે. આ સ્વપ્નને અર્થ છે કે મને પૂર્ણ બધિ પ્રાપ્ત થશે. બુદ્દે બીજા સ્વપ્નમાં જોયું : “તિર્યા' નામનું એક વૃક્ષ એમના હાથમાં પેદા થયું અને તે વૃક્ષ અનંત આકાશને સ્પર્શ કરવા લાગ્યું. આ સ્વપ્નનું ફલ એ થશે કે, હું અષ્ટાંગિક માર્ગનું નિરૂપણ કરીશ. ત્રીજા સ્વપ્નમાં એમણે જોયું કે સફેદ કીડો જેનું મસ્તક કાળું છે તે કોડ મારા ઘૂંટ સુધી ધીમે ધીમે ચાલે છે. એને અર્થ એકે, શ્વેત વસ્ત્રધારી ગૃહસ્થનું શરણુગત બનવું. બુધે ચોથા સ્વપ્નમાં જોયું : રંગબેરંગી ચાર પક્ષી ચાર દિશાઓમાંથી આવી રહ્યાં છે અને તે પક્ષીઓ એમનાં ચરણે પડે છે. અને પડતાની સાથે જ તેઓ સફેદ થઈ જાય છે. આ સ્વપ્નનું તાત્પર્ય એ છે કે ચારે વર્ણવાળા લોકો મારી પાસે દીક્ષિત થશે અને તેઓ નિર્વાણને પ્રાપ્ત કરશે. પાંચમા સ્વપ્નમાં એમણે જોયું કે, તે ગોબરના એક પર્વત પર ચાલી રહ્યા છે. આ પર્વત પર તેઓ ન તે સરકી જાય છે કે ન તો ગબડી પડે છે. આ સ્વપ્નનું ફળ એ કે હું ભૌતિક સુખ–સુવિદ્યાઓ હોવા છતાં પણ હું અનાસક્ત રહીશ. ભગવાન મહાવીરે સાધનાકાલમાં દશ સ્વપ્નાં જેવાં, જ્યારે બુધે પાંચ સ્વપ્ન જોયાં. ભગવતીસૂત્ર વગેરેમાં એ સ્પષ્ટ નથી કે આ સ્વને એમણે સાધનાકાલના કયા વર્ષ માં જોયાં ? કેટલાક લેખકે એ કેવલજ્ઞાન પહેલાં ભગવાન મહાવીરે દશ સ્વપ્ન જોયાં એ ઉલ્લેખ કર્યો છે. આવશ્યકનિક્તિમાં ભગવાન મહાવીરે તે સ્વપ્ન પ્રથમ વર્ષાવાસના સેળમાં દિવસે જોયાં એ સ્પષ્ટ સંકેત છે. ચંડકૌશિકને પ્રતિબોધ આપવાનો પ્રસંગ પણ આચારાંગ તથા ક૯પસૂત્ર વગેરેમાં નથી. આવશ્યકચૂણિક, મહાવીરચરિયું–નેમીચંદYગુણચંદ્ર, ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત્ર વગેરેમાં ચંડકૌશિકને મહાવીર દ્વારા પ્રતિબંધ કરવામાં આવે એવું વર્ણન છે. વિનયપિટક મહાવગ્નમાં બુદ્ધ દ્વારા ચંડનાગ પરના વિજયને ઉલ્લેખ છે. બન્ને પ્રસંગમાં ઘણી બધી સમાનતા છે. તથાગત બુદ્ધ એક વાર કાશ્યપ જટિલના આશ્રમમાં ગયા અને એમણે કહ્યું : કાશ્યપ, હું તારી અગ્નિશાળામાં નિવાસ કરવા ઇચ્છું છું. કાશ્યપ પુરુલે વિનમ્રપણે જણાવ્યું કે, ભગવાન આમાં મને કોઈ મુશ્કેલી નથી, પરંતુ ત્યાં આગળ અત્યંત ચંડ, દિવ્ય શક્તિવાળે આશીવિષ નાગરાજ રહે છે, જે કદાચ આપને દુઃખ આપે. તથાગત બુદ્ધ ઉત્તરમાં કહ્યું : એ નાગ મને કેઈપણ પ્રકારનું દુઃખ આપશે નહીં. ધણીબધી વાર કહેવાને કારણે પુરુલે બુદ્ધને ત્યાં રહેવાની અનુમતિ આપી. બુદ્ધ પિતાનું આસન પાથરી ત્યાં બેસી ગયા. નાગરાજ બુદ્ધને જોઈને ખૂબ ગુસ્સે થયે. તે ઝેરી જવાળા ફેંકવા લાગ્યા. બુદ્ધ પિતાના વિશિષ્ટ યોગબળથી નાગરાજની ચામડી, માંસ, હાડકાં, મજજાને કંઈ પણ ક્ષતિ પહોંચાડયા વિના એનું સમગ્ર તેજ ખેંચી લીધું. પ્રાતઃકાલમાં એને પિતાના પાત્રમાં મૂકીને પુરૂવેલ કાશ્યપને બતાવીને કહ્યું કે હવે આ નાગરાજ પૂર્ણ પણે નિર્વિષ થઈ ગયા છે. આ નાગરાજ હવે કોઈને પણ નુકશાન કરી શકશે નહીં. ભગવાન મહાવીરે ચંડકૌશિકનો ઉદ્ધાર કર્યો ત્યારે, તથાગત બુદ્ધ ચંડનાગ પર વિજય પ્રાપ્ત કર્યો. પ્રસંગ સમાન હોવા છતાં પણ બન્નેની પ્રક્રિયામાં અને શૈલીમાં ઘણું બધું અંતર છે. મહાવીરને પ્રસંગ અધિક પ્રભાવોત્પાદક છે. મહાપુરુષ નેહ, સદ્દભાવના, પ્રેમ, કરુણા અને અહિંસાનું અમૃત વહેચે છે. રાગ-દ્વેષ, ઈર્ષ્યારૂપી નાગના ભયંકર વિષથી તેઓ પોતે તે મુક્ત થાય છે અને વિશ્વને પણ અભય બનાવે છે. ૧. (ક) અગત્તરનિકાય, ૩–૨૪૦ (ખ) મહાવસ્તુ, ૨, ૧૩૬ ૨. પ્રસ્તુત સ્વપ્નનું ફળ “ભગવતી’માં એ જમમાં મોક્ષ-પ્રાપ્તિ થશે એમ માનવામાં આવ્યું છે. –ભગવતી, ૧૬/૬ સૂત્ર ૫૮૦ ૩. આવશ્યકનિર્યુક્તિ, પૃ. ૨૬૯ ૪. આવશ્યકચૂર્ણિ, પૃ. ૨૭૮ ૫. મહાવીરચરિયું, નેમીચંદ, ૯૬૩–ગુણચંદ્ર, ૫, ૧૪૮ ૬. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, ૧૦/૩/૨૨૫-૨૨૮ ૭. વિનયપિટક મહાવચ્ચ, મહાબંધક Page #81 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન ૪૩ સંગમદેવે ભગવાન મહાવીરને એક રાત્રિમાં વીસ ભયંકર ઉપસર્ગ આપ્યા અને તે પછી પણછ માસ સુધી પ્રભુની સાથે રહીને એમને ભયંકર કષ્ટ આપતા રહ્યા, પરંતુ ભગવાનને તે વિચલિત કરી શક્યો નહીં. આ પ્રસંગ પણ આચારાંગ અને કલ્પસૂત્ર વગેરેમાં નથી, પરંતુ આવશ્યકનિર્યુક્તિ, વિશેષાવશ્યકભાષ્ય વગેરે અનેક શ્વેતાંબર ગ્રંથમાં એ પ્રાપ્ત થાય છે. - એક વાર ભગવાન મહાવીરે ઘોર અભિગ્રહ ગ્રહણ કર્યો. : દ્રવ્યમાં–અડદના બાકળા હોય, સૂપડાના ખૂણામાં પડેલા હોય, ક્ષેત્રની દ્રષ્ટિએ દાતાને એક પગ ડેલીની અંદર હોય અને એક પગ બહાર હોય, કાળની દ્રષ્ટિએ ભિક્ષાચારીની અતિક્રાન્તવેલા હાય, ભાવની દ્રષ્ટિએ રાજકન્યા હોય, છતાં દાસત્વ પ્રાપ્ત કર્યું હોય તથા શંખલાબદ્ધ હોય, મસ્તક મંડાવેલ હોય, ત્રણ દિવસથી ઉપવાસી હેય, એવા સંજોગો માં મને ભિક્ષા મળે તો મારે લેવી છે, અન્યથા છ માસ સુધી મારે ભિક્ષા લેવી નથી કઠોરતમ પ્રતિજ્ઞા ગ્રહણ કરીને ભગવાન મહાવીર કેશાબીની ઝૂંપડીઓથી આરંભી ઊંચા ઊંચા મહેલમાં પધાર્યા પણ કાંઈ પણ લીધા વગર પાછા ફર્યા, પાંચ માસ અને પચ્ચીસ દિવસ વીતી જવા છતાં પણ એમની મુખમુદ્રા એવી ને એવી જ તેજસ્વી રહી હતી. અંતમાં ચંદનબાલાના હાથે ભગવાનને અભિગ્રહ પૂર્ણ થયે.૪ ભગવાન મહાવીરને સાધના કાળમાં પ્રવેશ કરવાની સાથે જ પ્રથમ ઉપસર્ગ ગોપાલે આ હ. તેમજ અંતિમ ઉપસર્ગ પણ ગોપાલ દ્વારા જ આપવામાં આવ્યું. ગોપાલે ભગવાન મહાવીરના કાનમાં ખીલીઓ (કાંસાની તિક્ષણ શલાકાઓ ) ઠોકી. આ શલાકાઓ કોઈ જોઈ ન જાય એટલા માટે એને બહાર નીકળતા ભાગ કાપી નાંખવામાં આવ્યું. પ્રભુને અત્યધિક વેદના થવા છતાં તેઓ પૂર્ણ પણે શાંત તેમજ પ્રસન્ન રહ્યા. ખરક વૈદ્ય જ્યારે ભગવાન ધ્યાનસ્થ હતા, ત્યારે એમના શરીર પર તેલનું મર્દન કર્યું અને સાણસીથી પકડીને શલાકાઓ બહાર કાઢી. કાનમાંથી લેહીની ધારા નીકળી પડી. વૈદ્ય “સંહણું ઔષધિ” થી લેહી બંધ કરી દીધું." ભગવાન મહાવીરને જે શતાધિક ઉપસર્ગ પ્રાપ્ત થયા, એ બધા ઉપસર્ગોમાં આ ઉપસર્ગ સર્વથી મોટો હતો. ગોપાલને તીવ્ર અશુભ ભાવના થવાથી તે મરીને સાતમા નરકમાં ગયો અને વૈદ્ય ખરકની પ્રશસ્ત ભાવના હોવાથી તે દેવકને અધિકારી બન્યો. આવશ્યકનિર્યુક્તિ પ્રમાણે અન્ય તીર્થકરોની અપેક્ષાએ મહાવીરનું તપ કર્મ અધિક ઉત્કૃષ્ટ હતુ. બાર વર્ષ અને તેર પક્ષના લાંબા સમય દરમ્યાન કેવલ ત્રણસો ઓગણપચાસ (૩૪૯) દિવસે ભગવાને આહાર ગ્રહણ કર્યો અને બાકીના દિવસોએ નિર્જલ અને નિરાહાર રહ્યા હતા ? ૧. આવસ્યકનિર્યુક્તિ, ૩૮૦ ૨. વિશેષાવશ્યભાષ્ય, ૧૯૩૨ ૩. આવશ્યકચૂર્ણિ, ૩૧૬–૩૧૭ ૪. આવશ્યકચૂર્ણિ, ૩૧૯ ૫. આવશ્યકચૂર્ણિ, ૫. ૩રર ૬. (ક) અહવા જહન્નગાણ ઉવરિ કડપૂયણસીત મજિઝયાણ કાચ ઉકાસગણ ઉવરિપસલૂહરણું –આવશ્યકચૂર્ણિ, પૂ. ૩૨૨ (ખ) મહાવીરચરિયું, ૭, ૨૫૦ ૭. એણું ગણુ આરધા ઉવસગ્ગા ગે વેણ ચેવ નિક્િતા, ગે સત્તમિતે ખરતા ય દિયલેગ તિવમપિ ઉદીર તાવિ સદ્દભાવા ! આવશ્યકચૂર્ણિ, ૫, ૩૨૨ ૮. ઉગ્ન ૨ તકર્મ વિશેસ વૃદ્ધ માણસ ! – આવશ્યકનિર્યુક્તિ ૯. (ક) તિરણ સતે દિવસાણું અકણાપણે વ પારણીકાલે ઉકકુડુચણિ સેજપણ ઠિત પડિમાણે સતે બહુએ ! –આવશ્યકનિયુક્તિ, ૪૧૭ (ખ) વિશેષાવશ્યકભાષ્ય, ૧૯૬૯ Page #82 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન સંક્ષેપમાં ભગવાન મહાવીરનું તપ કર્મ આ પ્રમાણે થયું: એક છમાસી તપ નવ ચાતુર્માસિક તપ એક પાંચમાસી તપ બે ત્રિમાસિક બે સાઈદ્વિમાસિક એક મહાભદ્ર પ્રતિમા (ચાર દિવસ) છ દ્વિમાસિક એક સર્વતોભદ્ર પ્રતિમા (દસ દિવસ) બે સાર્ધમાસિક બસો ઓગણત્રીસ છદ્ ભક્ત બાર માસિક અર્થાત્ બાર અષ્ટ ભક્ત એક એક માસનું તપ (૧૨ મા ખમણુ કર્યા) બોતેર પાક્ષિક ત્રણસો ઓગણપચાસ દિવસ પારણુના એકભદ્ર પ્રતિમા (બે દિવસ) એક દિવસ દીક્ષાને આચારાંગસૂત્ર અનુસાર ભગવાન મહાવીરે દશમભક્ત વગેરે તપસ્યા પણ કરી હતી. બધું મળીને ભગવાન મહાવીરે પિતાના સાધકજીવનમાં ૪૫૧૨ દિવસમાંથી કેવળ ૩૪૯ દિવસ આહાર પ્રહણ કર્યો હતો તથા ૪૧૬૬ દિવસ નિર્જલ તપશ્ચર્યા કરી હતી. આચારાંગસૂત્રમાં ભગવાન મહાવીરની વિહારચર્યાનું સજીવ નિરૂપણ છે. ભગવાન મહાવીરના તપ સાથે ધ્યાનની સાધના અચૂક સંકળાયેલી હતી. ભગવાન એક એક પ્રહર સુધી ત્રાંસી ભીંત પર આંખ લગાવીને ધ્યાન કરતા હતા. તિરિય ભિત્તિ ચકખુમાસજજ અંત ઝાતિ” અહીં જે “તિરિયભિત્તિ” શબ્દ આવે છે તે ચિંતનીય છે. આચાર્ય અભયદેવે ભગવતીમાં “તિર્થ ગુભિત્તિ’ નો અર્થ પ્રાકાર, વરંડા વગેરેની ભીંત અથવા પર્વતની ખીણુ કર્યો છે. બૌદ્ધ સાહિત્યમાં પણ વર્ણન પ્રાપ્ત થાય છે કે સાધક ભીંત પર દષ્ટિ સ્થિર કરીને ધ્યાન કરે, જ્યારે ભગવાન ત્રાંસી ભીતિ પર દૃષ્ટિ સ્થિર કરીને ધ્યાન કરતા હતા. ત્યારે આંખની કીકીઓ ઉપર ઉચકાઈ જતી હતી. જેને નીહાળીને બાળકોની મંડળી ભયભીત થઈ જતી હતી, અને તે બાળકે ટોળાઓમાં ભેગા મળીને એટલો બધો ઘોંઘાટ કરતાં હતાં કે સામાન્ય સાધક આવું ધ્યાન ન કરી શકે. પણ ભગવાન એવું વિઘ્ન ઉપસ્થિત થયા છતાં ધ્યાનમાં મગ્ન જ રહેતા.૪ ભગવાન મહાવીર એકાંત સ્થાન ન મળવાથી જ્યારે ગૃહસ્થ તથા અન્યતીથિકાના સંકુલ સ્થાન પર રહેતા હતા ત્યારે એમના અદ્દભૂત રૂપયૌવનને જોઈને કામાતુર સ્ત્રીઓ અને પ્રાથના કરતી અને ધ્યાનમાં વિઘ ઉપસ્થિત કરતી હતી. મહાવીર અબ્રહ્મનું સેવન ન કરતાં ધ્યાનમાં જ લીન રહેતા હતા. કેટલીય વાર વિવિધ પ્રકારના પ્રશ્ન પૂછનાર લેકે એમના ધ્યાનમાં વિદન ઉપસ્થિત કરતા, પણ ભગવાન કઈને કંઈ પણ ન કહેતા. જે એકાંત સ્થાન મળી જતું તો મહાવીર ત્યાં ચાલ્યા જતા અને એવું સ્થાન ન મળે તે ભીડમાં પણ પોતાની જાતને એકાકી બનાવીને ધ્યાનસ્થ રહેતા હતા. જેઓ ભગવાનનું અભિવાદન કરતા હતા તેને પણ મહાવીર આશીર્વાદ આપતા ન હતા. કે, કેટલાક ભાગ્યહીને એ પ્રભુને ડંડાથી માર્યા, એમના પર પાછળ કૂતરા છોડયા, તોપણ એમણે એમને શાપ આપ્યો નહીં. સમૌન રહીને તેઓ ૧. (ક) આવશ્યકનિર્યુક્તિ, ૪૦૯-૪૧૬ (ખ) વિશેષાવશ્યકભાષ્ય, ૧૯૬૧ થી ૧૯૬૮ (ગ) આવ ૦ હરિભદ્રીયાવૃત્તિ, ૨૨૭–૨૨૮ (ધ) આવશ્યક, મલ ૦ વૃત્તિ ૨૮૮–૨૯૮ (ડ) મહાવીરચરિયું, (ગુણચંદ્ર) ૭, ૨૫૦ (ચ) ત્રિષષ્ટિ. ૧૦, ૪, ૬૫-૬૫૬ ૨. છટ્રણ એગયા ભૂજે અદૂવા અમેદસમેણુ, દુવાલસમેણુ એગયા ભુજે પદમાણે સમાહિ અપડિનને – આચારાંગ, ૧, ૯, ૪, ૭ ૩. ભગવતીસૂત્ર, વૃત્તિ, પત્ર ૬૪૩-૬૪૪ ૪. આચારાં –શીલા ૦ ટીકા, પત્ર ૩૦૨ ૫. આચારાંગ–શીલા ૦ ટીકા, પત્ર ૩૦૨ ૬. આચારાંગ-શીલા ૦ ટીકા, પત્ર ૩૦૨ જનને પભાવે જિના Page #83 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન ૪૫ ધ્યાનમાં મગ્ન રહ્યા. આ સ્થિતિ સામાન્ય સાધક માટે બધુ જ કઠિન હતી. વીણાવાદકોએ ભગવાનને કહ્યું : જરા થે અમારુ વિણવાદન સાંભળીને આગળ વધે. કેટલાક નૃત્ય–સંગીત, દંડયુદ્ધ, મુષ્ટિયુદ્ધ, વગેરે મોરંજક કાર્યક્રમોમાં ભાગ લેવા માટે નિવેદન કરતા, પણ ભગવાન પ્રતિકૂળ અને અનુકુળ પરિસ્થિતિને ધ્યાનમાં વિનરૂપ સમજીને એમાંથી વિરક્ત રહેતા તથા પોતાના ધ્યાનમાં સ્થિર રહેતા.૧ ભગવાન મહાવીરની સંયમસાધનાનાં મુખ્ય આઠ અંગ હતાં. : શરીરસંયમ, મનસંયમ, વાસ-સ્થાન:સંયમ, ઈન્દ્રિયસંયમ, નિદ્રાસંયમ, ક્રિયા-સંયમ અને ઉપકરણસંયમ તેઓ વિવિધ પ્રકારના આસન, ત્રાટક વગેરે સહજ ગની ક્રિયાઓ વડે શરીરને સુસ્થિર, સંતુલિત, મેહ–મમતા રહિત, સ્મૃતિવાન રાખવાનો પ્રયાસ કરતા હતા. ભગવાનની નિદ્રાસંયમવિધિ અદ્દભુત હતી તે ધ્યાન નિદ્રાસંયમ કરતા હતા. નિદ્રા પર વિજય પ્રાપ્ત કરવા માટે તેઓ કઈ વખતે ઊભા રહેતા, તો કોઈ વખત ચક્કર ચક્કર ફરતા હતા. તો કઈ વખતે તેઓ એવા ઉપાય કરતા કે જેનાથી નિદ્રા એમને પરેશાન ન કરે. ૨ ભગવાન મહાવીરને વાસસ્થાનમાં પ્રાયઃ આવા પ્રકારના ઉપસર્ગ સહન કરવા પડતા હતા. કોઈ વખતે સાપનેળિયા એમને કરડતા. ક્યારેક ગીધ વગેરે પક્ષીઓ એમના માંસને ખેંચતાં હતાં. કોઈવાર કીડીઓ, ડાંસ, મચ્છર, માખીઓ વગેરે એમને ત્રાસ આપતાં. કે ઇવાર શય્યાગૃહમાં તસ્કર અગર તે લંપટ પુરુષ એમને સતાવતા. કેઈવાર સશત્ર રક્ષક એમના પર આક્રમણ કરતા. કોઈવાર કામાસક્ત લલનાઓ હાવ-ભાવ-કટાક્ષ દ્વારા તેમને પિતાના તરફ આકર્ષવા પ્રયાસ કરતી, કોઈવાર દેવ, માનવ અને તિર્યોના વિવિધ પ્રકારના ઉપસર્ગ ઉપસ્થિત થતા અને કેઈવાર કેટલાક એકાકી સમજીને ભગવાનને વિવિધ પ્રકારના ઉટપટાંગ પ્રશ્નો પૂછીને ધ્યાનમાં વિચલિત કરવાનો પ્રયાસ કરતા ભગવાનને રહેવા માટે કેઈવાર દુર્ગન્ધયુક્ત સ્થાન પ્રાપ્ત થતું તે કઈવાર ખાડાખડિયાવાળું સ્થાન મળતું, કેઈવાર બંધિયાર સ્થાનના અભાવમાં ઠંડીને પ્રકોપ પણ એમને પરેશાન કરતે. આ પ્રમાણે સાડા બાર વર્ષ સુધી યત્નશીલ અપ્રમત્ત થઈને ભગવાન ધ્યાન રહ્યા. આવશ્યકણિ અનુસાર ભગવાન મહાવીરે વિચાર કર્યો કે મારાં ઘણાંબધાં કર્મોની નિર્જરા કરવી છે, એટલે લાઢ દેશ તરફ જાઉં, જેથી અધિક પ્રમાણમાં કર્મ-નિર્જરા કરવાનું નિમિત્ત ઉપલબ્ધ થાય. એવું વિચારીને ભગવાન લાઢ પ્રદેશમાં પધાર્યા. ઐતિહાસિક અનવેષણના આધારે એવું માલુમ પડે છે કે વર્તમાનમાં વીસ્કૂમ, સિંહભૂમ તથા માનભૂમ (ધનબાદ વગેરે જિલ્લાઓ) તેમજ પશ્ચિમ બંગાલના તમલૂક, મિદનાપુર, હુબલી તથા વર્ધમાન જિ૯લાને વિભાગ લાઢ દેશ માનવામાં આવતો હતો. લાઢ દેશ પર્વતો ઝાડીઓ અને સધન જંગલેને કારણે અત્યંત દુર્ગમ હતો. એ પ્રદેશમાં ખૂબ પ્રમાણમાં ઘાસ ઊગતું હતું. ચારે બાજુ પર્વતો વડે ઘેરાયેલ હોવાથી તે પ્રદેશમાં ઠંડી અને ગરમી વધુ પ્રમાણમાં પડતી હતી. વર્ષાઋતુમાં પાણી વધુ પ્રમાણમાં હોવાથી ભૂમિ એવી લથબથ થઈ જતી કે ડાંસ, મચ્છર વગેરે અનેક જીવજંતુઓ પેદા થઈ જતાં. અહીં નગર ઓછાં હતાં. અને ગામડાઓમાં પણ વસતિ ઓછી હતી. અહીંના લેકે અસભ્ય હતા. સાધુઓને જોઈને એમના પર તૂટી પડતા હતા. ત્યાં તલ પણ હતા નહિ અને ગાયે પણ બહુ ઓછી હતી, એટલે ઘી, તેલ સુલભ ન હતાં. લેકા લૂખું-સૂકુ ખાતાં હતાં, એટલે તેઓ સ્વભાવથી પણ રૂક્ષ હતા.૪ વાતવાતમાં ઉશ્કેરાઈને ગાળ દેતાં, ઝઘડા કરતાં. અહીં કૂતરાઓને ઘણો ઉપદ્રવ હતા. વળી તે કુતરાઓ પણ ઘણું ખૂંખાર હતા. અન્ય તીર્થિક ભિક્ષુઓ એનાથી બચવા માટે લાઠી અને દંડા રાખતા હતા, પણ ભગવાન તે પૂર્ણ અહિંસક હતા. એમની પાસે લાઠી વગેરે કાંઈ નહોતું, એટલે કુતરા નિઃશંક થઈને ભગવાન પર હુમલો કરતા, કેટલાક અનાર્યો તે કૂતરાને “છું, છું,' કરીને બોલાવતા તથા ભગવાનને કરડવા તેઓને ઉશ્કેરતા." આવા દુષ્કર અને દુર્ગમ પરિસહ તેમજ ઉપસર્ગો ભગવાન મહાવીર શાંતિથી સહન કરતા. જે સાધકની ચેતનાનું સ્તર નિગ્ન હોય છે, એને શારીરિક કષ્ટની અનુભૂતિ અધિક પ્રમાણમાં થાય છે. પરંતુ ભગવાન મહાવીરની ચેતનાનું સ્તર તે બહુ ઊંચુ હતું. તેઓ ચાહે કેટલું પણ કઠોર તપ કરતા હતા, પરંતુ સાથે ૧. આયા રે () મુનિ નથમલ, પૃ. ૩૪૩ ૨. આચારાંગ-શીલા ૦ ટીકા, પત્ર ૩૦૭-૩૦૮ ૩. આચારાંગ-શીલા. ટીકા. પત્ર ૩૦૭ ૪. આવશ્યકચૂર્ણિ, પૃ. ૩૧૮ ૫. આચારાંગશીલાંકાચાર્ય ટીકા, પત્ર ૩૧૦-૩૧૧ Page #84 -------------------------------------------------------------------------- ________________ ધ સ્થાનુયોગ : એક સમીત્રાગ્મક અધ્યયન સમાધિનું સતત પ્રાળુ કરતા રહેતા હતા. તેઓ જે કાઈ ક્રિયા કરતા તેમાં પૂર્ણપણે તન્મય બની જતા. ન તે ભૂતકાલની સ્મૃતિ ન તે વિષ્ણુની કલ્પના એમને પરેશાન કરતી. તેઓ દેવલ વતમાનમાં રહીને એ મિા સર્વાભાસમર્પિત કે થઈ કરતા. તેઓ જ્યારે ચાલતા ત્યારે આમતેમ જોતા ન હતા અને ન તા અન્ય ભાખતા અંગે ચિંતન કરતા. તે જ્યારે ખાતા હતા ત્યારે ખાતા જ, બાકી સ્વાદ તરફ ધ્યાન આપતા નહીં. કે ન તે વાતચીત કરતા હતા. તે એટલા બધા આત્મવિભોર હતા કે એમને ભૂખ તરસ, ટાઢ તા વગેરેની કાઇ અનુભૂતિ થતી નહી, એમની ચેતનાની સમગ્ર ધારા આત્મ તરફ પ્રવાહિત હતી. આ પ્રમાણે ભગવાન મહાવીરની સાધનાનુ રામાંચકારી વન પ્રસ્તુત મધમાં ૪ સાડા બાર વર્ષના સુદી કાલની સાધના પછી ભગવાનને કેવલજ્ઞાન તેમજ કૈવલધ્યાનને દિવ્ય આલોક પ્રાપ્ત થયેા. ભવનપતિ, વાઝુષ્યન્તર, જ્યોતિક અને વૈજ્ઞાનિક દવાઓ ખાવીને કૈવલ્યમહાત્સવ ઉલ્લાસનો ક્ષવામાં સ’પન્ન કર્યો. ઔપપાતિક સૂત્રમાં આપવામાં આવેલું ભગવાન મહાવીરના શરીરનું શબ્દચિત્ર આ ગ્રંથમાં નિર્દિષ્ટ છે અને સાથે સાથે ભગવાન મહાવીરના અંતેવાસી શ્રમણેાનુ' પણ નિરૂપણ થયેલું છે. પ્રભુ મહાવીરે એક માસ અને વીસ રાત્રિ પસાર થઈ ગયા પછી વર્ષાવાસ પપજ્ઞા કરી. ભગવાનના જે જે ક્ષેત્રમાં વર્ષાવાસ થયો. એની સૂચના પણ પ્રસ્તુત મથમાં આપવામાં આવી છે. એમનુ પરિનિર્વાણ, અતિમ ઉપદેશ, ગૌતમને કવલજ્ઞાન, નવમાવી, નાહવો રાન દ્વારા કરવામાં આાવેલ પૌષધ અને દ્રવ્ય-ઉદ્યોગનુ નિરૂપતુ થયું છે. નિર્વાણ બાદ ભસ્મય અને અને પ્રભાવ, મહાવીરના શિષ્યસમુદાય, આ રાજાઓ મહાવીરના શિબ્દ બન્યા હતા, મહાવીરના સમયમાં તીર્થંકર નામ કર્મના નવ વ્યક્તિએ અનુબંધન કર્યાં હતા. એમના તીમાં નવ પ્રવચન નિવ થયા હતા. આ પ્રમાણે આગમસાહિત્યમાં આવેલા મહાવીરચરિત્રને પ્રસ્તુત ગ્રંથમાં શાશિત કરવામાં આવ્યું છે. મહાવીરના તેજસ્વી વ્યક્તિને સમજવા માટે ઉપર્યુક્ત પ્રશ્નો અદ્ભૂત કોગી છે. મહાપદ્મત્રિ સાટ શ્રેણિક મહાવીર પ્રભુના પરમભક્ત હતા. એમણે ભગવાન મહાવીરના તીર્થમાં તીર્થંકર નામકર્મનું... અનુબંધન કર્યું હતુ. તે નરકમાંથી નીકળીને આગામી ઉત્સર્પિણી કાલમાં તીર્થંકર પદ્મ પ્રાપ્ત કરશે, અમનુ રત્નોની વર્લ્ડ થવાને કારણે પિતાએ “મહાપદ્મ નામ પાડવામાં આાવ્યું”. બીજુ’નામ તે દેવસેન' અને ત્રીજુ નામ ‘વિમલવાહન' રાખવામાં આવ્યું. ત્રીસ વર્ષ ગૃહસ્થાશ્રમમાં રહીને તેઓ શ્રમણુ બનરો. બાર વર્ષથી કઈક વધુ ઉપસર્ગો સહન કરીને તેઓ કેવલ જ્ઞાન પ્રાપ્ત કરશે. તે પચીની ભાવના સહિત પાંચ મહાવ્રતાના તથા ખટજીવ નિકાયને ઉપદેશ આપશે. ભગવાન મહાવીરની જેમ તેમના પગ નવ ગણ અને અગિયાર ગણધર થરો. એમનું આયુષ્ય ખેતર ન કરી. મહાપદ્મ તીર્થંકરના સમયમાં ખારૂં રાખ દીક્ષિત થશે. આ પ્રમાણે માપનું ચરિત્રનુ વિસ્તારપૂર્વક નિરૂપણ છે, આવેલી વિવિધ તીર્થંકરે! અંગેનો મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક સૂચનાએ સ્થાનાંગ અને સમવાયાંગમાં આપવામાં પશુ એમાં આપવામાં આવી છે. ભરત ચક્રવતી ભગવાન સદેવના મોટા પુત્રનુ નામ ભરત હતુ કે જેના નામ પરથી ભારતવર્ષ એવુ નામકરતુ થયુ છે. જ બુદ્ધીપ્રપ્તિમાં ભારત ચક્રવતી'નું વન કરતાં નોંધવામાં આવ્યું છે કે, ભરત ચક્રવતી' અને દેવના નામથી ‘ભારતવ નાગકરવુ થયું. વસુદૈવિકેન્ડીમાં પણ આના સ્પષ્ટ ઉલ્લેખ છે, વાયુપુરાણ, બ્રાંડપુરાણ, આદિપુરાણ, વારાહપુરાણુ, 1. વસુદેવહિન્ડી, પ્રથમ ખ', પૃ. ૧૮૬, ૨. વાયુપુરાણ, ૪૫/૭૫. ૩. બ્રહ્મપુરાણ પ, ૨,૧૪, ૪. પ્રમાદભરતઃ પ્રેમનિર્ભરાબન્ધુતા તદા, —તમાહ ભરત‘ભાવિ સમસ્ત ભરતાધિપમ્ । તન્નાના ભારતવર્ષે મિતિ ધાસજ્જનાસ્પદ, હિમાદ્રે રાસમુદ્રાચ્ચ ક્ષેત્ર, ચક્ર ભૃતામિદ. -આદિપુરાણ, ૫ ૧૫, ૧૫૮-૫૯, ૫. નાભેમ રુદેવ્યાં પુત્રમજનયનૃષભ નામાન તસ્ય ભરતા પુત્ર-ચ્ તાવન્ધ્યજ તસ્ય ઃ ભરતસ્ય પિતા ઋષભઃ। હેમાત્ર ક્ષણ વર્ષમા ભારત" નામ શાસ । વરાહપુરાણ, ૪,૪૯, Page #85 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનગ: એક સમીક્ષાત્મક અધ્યયન વાયુપુરાણ, લિંગપુરાણ, સ્કન્દપુરાણ, માર્કડેયપુરાણ, શ્રીમદ્ ભાગવતપુરાણ, આગ્નેયપુરાણ, વિષ્ણુપુરાણ, કર્મ પુરાણ, શિવપુરાણ, નારદપુરાણુ વગેરે ગ્રંથોમાં સ્પષ્ટરૂપમાં ઉલ્લેખ છે કે ઋષભપુત્ર ભરતના નામ પરથી જ પ્રસ્તુત દેશનું નામકરણ ભારતવર્ષ' થયું. પાશ્ચાત્ય વિદ્વાન શ્રી. જે. સ્ટીવેન્શનનો અભિપ્રાય પણ આવો જ છે અને પ્રસિદ્ધ ઈતિહાસગ્ન ‘ગંગાપ્રસાદ એમ. એ.૧૨ તથા ‘રામધારીસિંહ દિનકર'નુ૧૩ પણ આવું જ મંતવ્ય છે. ભરત મહાન પ્રતિભાસંપન્ન, પ્રતાપશાલી તેમજ પરમ યશસ્વી સમ્રાટ હતા. અન્ય સમ્રાટોનું જીવન જયારે ભૌતિક દૃષ્ટિએ મહાન હોય છે, ત્યારે ભરત ચક્રવતી ભૌતિક દૃષ્ટિએ જ નહીં, આધ્યાત્મિક દૃષ્ટિએ પણ મહાન હતા. જે દિવસે ભગવાન ઋષભને કેવલજ્ઞાન થયું, તે દિવસે ભારતની આયુધશાલામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. એ સમાચાર સાંભળી એમણે મુકુટ સિવાય અન્ય બધાં પહેરેલાં આભૂષણો આયુધશાલાના રક્ષકને પ્રદાન કર્યા. પહેલાં એમણે ભગવાનને વંદન કરી કેવલજ્ઞાન–મહત્સવ ઊજવ્યો. એની પછી સ્વયં આયુધશાલામાં ચક–રત્નને પ્રણામ કર્યા તેમજ અષ્ટાબ્લિકા મહત્સવ કર્યો એક હજાર દે વડે સેવાતું ચક–રત્ન આકાશમાર્ગે ચાલીને વિનીત નગરીના મધ્ય ભાગમાં થઈને ગંગાને દક્ષિણ તટથી માગધ તીર્થની તરફ આગળ વધ્યું. ચક્ર-રત્ન દ્વારા પ્રદર્શિત માગને અનુસરતા ભરત–ચક્રવતી પાછળ પાછળ ચાલ્યા. માગધ તીર્થ પર જઈને એમણે લવણુ સમુદ્રમાં પ્રવેશ કર્યો અને બાણ છોડયું. નામાંક્તિ બાણ બાર યોજન દૂર માગધ તીર્થાધિપતિ દેવના ત્યાં પડયું. આ જોઈ પહેલાં તો તે ગુસ્સે થયે, પણ ભરત ચક્રવતીનું નામ વાંચીને તે ઉપહાર લઈને આવ્યા. આ પ્રમાણે ચક્ર-રત્નની પાછળ પાછળ ચાલીને વરદાન તીર્થ કુમાર દેવને પિતાને આધીન કર્યો. એ પછી પ્રભાસકુમાર દેવ, સિંધુ દેવી, વૈતાઢય ગિરિકુમાર, કૃતમાલદેવ વગેરેને આધીન કરતા કરતા ભરત સમ્રાટે અખંડ પર વિજય વાવટા ફરકાવ્યો. ૧. હિમહિર દક્ષિણું વર્ષ ભરતાય ન્યદયત્ તસ્માદ્ ભારતવર્ષ તસ્ય નાસ્ના વિદુર્બધાઃ – વાયુપુરાણ, ૩૩.પર. ૨. હિમાદ્દે દક્ષિણ વર્ષ ભરતાય ન્યયત | તસ્મત્ત ભારતવર્ષ તસ્ય નાખ્યા વિદ્રબુધા – લિંગપુરાણ, ૪૬,૨૪ ૩. નાભે પુત્રસ્ય ઋષભઃ ઋષભાદ્દ ભરત અભવત, તસ્ય નાગ્ના વિદં વર્ષ ભારત ચેતિ કાર્ય – સ્કન્દપુરાણ, કૌમારખંડ, ૩૭/૫૭ ૪. હિમાહ દક્ષિણ વર્ષ ભરતાય પિતા દો, તસ્માસુ ભારતવર્ષ તસ્ય નાસ્ના મહાત્મનઃ - માર્કંડેયપુરાણ, પ૨૦૪૧ ૫. (ક) યેષાં ખલુ મહાયોગી ભર જયેષ્ઠઃ શ્રેષ્ઠગુણ, આસીદુ યેને વર્ષ ભારતમિતિ વ્યપદિશાંતિ, (ખ) અજનાભે ના તદ્દવર્ષ ભારતમિતિ યત આરંભ્ય દિશંતિ ! – શ્રીમદ્ ભાગવતપુરાણ, ૫૪. ૬. ભરતાદ્ ભારત વર્ષ. – આગ્નેયપુરાણ, ૧૦૭/૧ર. ૭. ઋષભાભરતો જઃ જયેષ્ઠ પુત્રશતાગ્રજ: તસ્ય રાજયે સ્વધર્મોણ તથષ્ટ વા વિવિધાનૂ મખાના અભિષિય સુતં વીરં ભરત પૃથ્વી પતિઃ, તપસે સ મહાભાગઃ પુલહસ્થાશ્રમં યે || તતશ્ય ભારત વર્ષમતલેકેવુ ગીતે. – વિષ્ણુપુરાણ, અંશ ૨, અ૦ ૧,૨૮,૨૯, ૩૨ ૮. ઋષભાભરતા જ વીરઃ પુત્રશતાગ્રજ, સોભિષિર્ષભઃ પુત્ર ભરત પૃથ્વીપતિઃ – કર્મપુરાણ, ૪૧,૩૮. ૯ખડાતિ કલ્પયામાસ નવા પિ હિતાય ચ, તત્રાઅપિ ભરતે જયેષ્ઠ ખર્ષે અમિન સ્પૃહણીયકે | તન્નાસ્ના ચિવ વિખ્યાત ખંડ ચ ભારત તદા ! સર્વપ્નવિચરખંડેષુ શ્રેષ્ઠ ભરતમુચ્યતે – શિવપુરાણ, પ૨/૫૫. ૧૦. આસીત પુરા મુનિશ્રેષ્ઠ “ભરત નામ ભૂપતિઃ | આર્ષભે યસ્ય નાને ભારત ખંડમુચ્યતે | – નારદપુરાણ, ૪૮ 99. Brahamanical Puranas prove Rishabh to the father of the Bharat, from whom India too K to name 'Bharatvarsha.' -- Kalpasutra Introd. P. XVI, ૧૨. ઋષિઓએ આપણું દેશનું નામ પ્રાચીન ચક્રવતી સમ્રાટ ભરતના નામ પરથી ભારતવર્ષ રાખ્યું. - પ્રાચીન ભારત, ૫, ૫. ૧૩. ભરત વૃષભદેવના જ પુત્ર હતા, જેના નામ પરથી આપણું દેશનું નામ ભારત પડયું. -સંસ્કૃતિ કે ચાર અધ્યાય, પૃ. ૧૩૯. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ચક્રવતી પાસે ચૌદ રત્ન અને નવ નિધિ હોય છે. ચૌદ રત્નનો આ ૧. ચક્રરત્ન — આયુધરાણામાં ઉત્પન્ન થાય છે, સેનાની આાગળ મા દર્શાવે છે. ચક્રવતી એની સહાયથી શત્રુના શિરનું છેદન પણ કરી શકે છે. ધ કથાનુયાગ : એક સમીક્ષાત્મક અધ્યયન : રત્ન —આ રત્ન ખાર યોજન લાંબું અને પદ્માળુ હૅાય છે. છત્રાકારના રૂપમાં તે સેનાનુડી, વરસાદ તેમજ તાપથી રક્ષણ કરે છે. છત્રીની માફક એને સમેટી પણ શકાય છે. ૨. ૩. રત્ન − આ વિષમ માર્ગને સમ મનાવે છે. વૈતાઢપ પવનની બન્ને કાનાદાર ખાલી ઉત્તર ભારત - તરફ ચક્રવતી ને પહોંચાડી દે છે. દિગમ્બર પરપરાની દૃષ્ટિથી શ્લભાચલ પર્વત પર નામ લખવાનું કાર્ય પણ આ રત્ન કરે છે. તેમજ અડધા ગાંગળ જાડું હોય છે. પ્રમાણે છે : પ્રયાણ કરતુ તે ચક્રવતી ને યÜડન સાધવાન ૪. અસિરત્ન — રત્ન પચાસ આંત્રળ તાંબુ, સાળ આંગળ પહેાળુ, પોતાની તીક્સ ધારથી ભા રત્ન દૂર રહેલા શત્રુઓને પણ નષ્ટ કરી નાખે છે. ૫. મરિન — સૂર્યાં અને ચન્દ્રમાની માફક આા રત્ન અધકારનો નાશ કરે છે. આ રત્નને મસ્તક પર ધારણ કરી લેવાથી ધ્રુવ તથા તિ ચકૃત ઉપસર્ગ ના સ્પર્શી થતા નથી. હસ્તિરત્નના દક્ષિણ કુ ંભસ્થલ પર આ રત્ન રાખવાથી અવસ્થમય વિત્ત્વ પ્રાપ્ત થાય છે. ૬. કાકિણીન — રત્ન ચાર ગળના પ્રમાણમાં ય છે. આ રત્નથી ચક્રવતી ચૈતાઢય પર્વતની ગુફામાં આગણપચાસ મડલ બનાવે છે. એક એક મડસનો પ્રકાશ એક એક યોજન સુધી ફેલાય છે અને આ રત્નથી ચક્રવતી સભકૂટ પર્વત પર પોતાનું નામ અંક્તિ કરે છે. ૭. ચરત્ન — દિગ્વિજ્યના સમયે નદી પાર કરાવવામાં આ રત્ન નૌકાના રૂપમાં (ખની) આવે છે અને મ્યુચ્છ (અનાથ) નરેશા જયષ્ટિ કરાવે છે ત્યારે તે સેનાની સુરક્ષા કરે છે. ૮. સેનાપતિરત્ન — તે સેનાનું પ્રમુખ થાય છે, તે વાસુદેવની સમાન રશક્તિપન્ન ઢાય છે. તે ચાર ખંડ પર વિજય કરે છે. • ૧૦. વધુ કારત્ન – એ ચક્રવર્તીની સેનાને માટે નદીઓ પર પુલ બાંધવાનું કામ પણ આ રત્ન કરે છે. ૯. ગાથાપતિરત્ન — આ રત્ન ચક્રવતી સેના માટે ઉત્તમ ભાજનની વ્યવસ્થા કરે છે, દિગંબર પ્રથામાં ગાથાપતિ રત્નને ગૃહપતિ-રત્ન કહ્યું છે. એનું નામ છે કામવૃષ્ટિ ગૃહપતિ રત્ન. – આવાસ વ્યવસ્થા કરે છે. જન્મનજવા, નિમનજલા વગેરે ૧૧. પુરહિતન આ જ્યોતિષશાસ્ત્ર સ્વપ્નશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર, બ્રાગ અને વ્યંજન વગેરેનું પૂર્ણ જ્ઞાતા હાય છે. દૈવી ઉપવાને તે શાંત કરે છે. ૧૨. શ્રીરત્ન — તે સર્વત્ર સુરી ઢાય છે. સા યુવતી જ રહે છે. એનાથી તીવ્ર ભોગાવલી. કર્મના ઉદય થાય છે. એના પ્રત્યે ચક્રવતી ને અત્યધિક રાગ હેાય છે. ૧૩. અશ્વરત્ન આ શ્રેષ્ઠ અશ્વ એક ક્ષણુમાં સે યેાજન દાડવાની શક્તિ ધરાવે છે. કીચડ, જલ, પહાડ, ગુફા વગેરે વિથમ સ્થલેન પણ તે સહજ રીતે આળગી જાય છે. ભરત ચક્રવર્તીના અશ્વરનનું નામ 'મલાપી'' હતું ૧૪ હસ્તિરત્ન કે તે એરાવત હાયાની જેમ સર્વ ગુસપન્ન દ્વાય છે, પ્રત્યેક રત્નના એક એક વાર દૈવ રક્ષક હૈાય છે. ચૌદ રત્નાના ચોરે હજાર દેવતા રક્ષક હતા. વૈદિક સાહિત્યમાં પણ ચૌદ રત્નનેનાં નામ પ્રાપ્ત થાય છે. વૈદિક સાહિત્યનાં ચોદન ૧. હાથી ૨. ધાડા ૩. રથ ૪. સ્ત્રી ૫. બાણુ ૬, ભંડાર ૭ માલા ૮, વસ્ત્ર, ૯. વૃક્ષ, ૧૦. શક્તિ ૧૧. પાશ ૧૬. મિશ ૧૩. છત્ર અને ૧૪. વિમાન ૧. (૪) ત્રિપુષ્ટિ, ૧/૪ (ખ) ઠાણાંગસૂત્ર, ઠાણાનું (૫) સમવાયાંગ સૂત્ર, સમવાય ૧૪. Page #87 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન ચક્રવતીની નવનિધિઓ સમ્રાટ ભરતની પાસે નવનિધિઓ હતી. જેનાથી તેઓ મનવાંછિત વસ્તુઓ પ્રાપ્ત કરતા હતા. નિધિને અર્થ ખાને છે. આચાર્ય અભયદેવ પ્રમાણે ચક્રવતીને પોતાને રાજય માટે ઉપયેગી બધી વસ્તુઓની પ્રાપ્તિ નવનિધિઓ દ્વારા થાય છે. એટલે એની નવનિધાનરૂપે ગણના થઈ છે. (સ્થાનાંગ. વૃત્તિ પત્ર ૪૨ ૬) તે નવનિધિઓ નીચે પ્રમાણે છે: 1. નૈસનિધિઃ આ નિાધ પ્રામ-નગર-દ્રોણુમુખ-મંડપ વગેરે સ્થાનનું નિર્માણ કરવામાં સહાયક થાય છે. ૨. પાંડુકનિધિ : માન–ઉન્માન અને પ્રમાણુનું જ્ઞાન કરાવે છે. તથા ધાન્ય અને બીજને ઉત્પન્ન કરે છે. ૩. પિગલનિધિ : આ નિધિ મનુષ્ય તેમજ તિયોનાં સર્વવિધ આભૂષોને વિધિનું જ્ઞાન કરાવનારી છે તથા યેગ્ય આભરણ પ્રદાન કરનાર છે. ૪. સવરત્નનિધિ: આ નિધિથી વજ, વૈદુર્ય, મરત, માણિકય, પરાગ, પુખરાજ વગેરે બહુમૂલ્ય રત્ન પ્રાપ્ત થાય છે. ૫. મહાપદ્મનિધિ : આ નિધિ સર્વ પ્રકારનાં શુદ્ધ તેમજ રંગીન વસ્ત્રોની ઉત્પાદિકા છે. કઈ કઈ ગ્રંથમાં એનું નામ પદ્મનિધિ પણ છે. ૬. કાલનિધિ : વર્તમાન, ભૂત, ભવિષ્ય, કૃષિકમ, કલાશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર વગેરેનું જ્ઞાન આ નિધિ કરાવે છે. ૭, મહાકાલનિધિ : સોના, ચાંદી, મેતા, પ્રવાલ, લોખંડ વગેરેની ખાણ ઉત્પન્ન કરાવવામાં સહાયક બને છે. ૮. માણનિધિ : કવચ, ઢાલ, તલવાર, વગેરે વિવિધ પ્રકારનાં દિવ્ય આયુધ, યુદ્ધનીતિ તથા દંડનીતિ વગેરેની જાણકારી કરાવનારી છે. ૯. શખનિધિ વિવિધ પ્રકારનાં વાઘ, કાવ્ય-નાટય–નાટક વગેરેના વિધિ અંગે જ્ઞાન કરાવનારી. આ બધી વિધિઓ અવિનાશી હોય છે. દિગવિજયથી પાછા વળતી વખતે ગંગાના પશ્ચિમ તટ પર અઠ્ઠમતપ તદુપરાન્ત ચક્રવતો સમ્રાટને પ્રાપ્ત થાય છે. પ્રત્યેક નિધિ એક એક હજાર વર્ણો વડે અધિષ્ઠિત હોય છે. એની ઊંચાઈ આઠ એજન, પહેળાઈ નવજન તથા લંબાઈ દશ જન હોય છે. આ બધી નિધિઓ સ્વર્ણ અને રત્નથી પરિપૂર્ણ હેય છે, ચંદ્ર અને સૂર્યનાં ચિહ્નોથી તે ચિહ્નિત હેાય છે તથા પોપમ આયુવાલા નાગકુમાર જાતિના દેવ તેના અધિષ્ઠાપક હોય છે. આ નવ નિધિએ કામવૃષ્ટિ નામક ગૃહપતિરત્નના આધીનમાં હતી. તેમજ ચક્રવતીના સમસ્ત મને રથને સદૈવ પૂર્ણ કરતી હતી. હિન્દુ ધર્મ શાસ્ત્રમાં આ નવ-નિધિઓનાં નામ આ પ્રમાણે દર્શાવવામાં આવ્યાં છે. ૧. મહા૫દ ૨, પદ્મ ૩. શંખ ૪. મકર ૫. કરછપ ૬. મુકુંદ ૭. કુંદ ૮. નીલ અને ૯, પર્વ. આ નિધિઓને કુબેરને ખજાને પણ કહેવામાં આવે છે. ભરત મહારાજાએ સાઠ વર્ષના સમયગાળામાં ખ, ખંડ પર વિજયપતાકા લહેરાવી ચકરત્નનું અનુસરણ કરતા વિનીતાનગરી તરફ પ્રસ્થાન કર્યું. બત્રીસ હજાર મુકુટધારી મહારાજાઓ ભરતને આધીન હતા વિનીતા નગરી લાંબા સમય પછી પોતાના સ્વામીને પામીને ગર્વથી ફુલાતી હતી. ખ ખંડ પર વિજય પ્રાપ્ત કરવાને કારણે એક વિશાલ અભિષેકમંડપ તૈયાર કરવામાં આવ્યો અને ભરત મહારાજાએ આભિયોગિક દેવને કહ્યું: “મારે મહાભિષેક કરે.” આભિગિક દેવાએ ભરત મહારાજને અભિષેક કર્યો. બત્રીસ હજાર રાજાઓ તથા સેનાપતિરત્ન, સાર્થવાહરત્ન, વાધ કિરત્ન, પુરોહિતરત્ન વગેરેએ પણ ભરતને મહાભિષેક કર્યો તથા પિતાના કર્તવ્યનું પાલન કર્યું. ભરત મહારાજ એકવાર સ્નાનાદિથી પરવારીને શીશમહેલ ગયા. શીશમહેલમાં જઈને સિંહાસન પર બીરાજમાન થયા. ચારેબાજુ પિતાનાં રૂપ(નું પ્રતિબિંબ) જોઈને આંતરરૂપ પ્રત્યે આકૃષ્ટ થયા. શુદ્ધ પરિણામોની ધારા પ્રવાહિત થઈ. ૧. (૪) ત્રિષષ્ઠિ. ૧, ૪ (ખ) ઠાણુાંગસૂત્ર, ઠાણ ૮, સૂત્ર ૧૬ (ગ) જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, ચક્રવતી અધિકાર (ધ) હરિવંશપુરાણ, સર્ગ, ૧૧ (ડ) માધનંદીવિરચિત શાસ્ત્રસારસમુચ્ચયસૂત્ર ૧૮ પૃ. ૭૪ ૨. ત્રિષષ્ટિ. ૧, ૪, ૫૭૪-૫૮૭. ૩. હરિવંશપુરાણુ જિનસેન ૧૧, ૧૨૩, Page #88 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ધર્મસ્થાનુગ : એક સમીત્રામક અધ્યયન જંબુદ્વિપપ્રજ્ઞતિ પ્રમાણે ભાવોની તીવ્રતાથી ભરત મહારાજાને કેવલજ્ઞાન થઈ ગયું. આવશ્યક નિર્યુક્તિ અનુસાર શીશમહેલમાં ભરત પિતાની દિવ્ય છટાને જોઈને વિરમય થયા હતા. એમની દૃષ્ટિ આંગળીઓ પર પડી. એક આંગળી શેભા વગરની હતી, કેમકે એમાં પહેરેલી વીંટી પડી ગઈ હતી. એમણે બીજી આંગળીઓની વીંટીએ ધીમેધીમે કાઢવાને પ્રારંભ કર્યો અને જોવા લાગ્યા કે આંગળીઓ કેવી લાગે છે ? આ પ્રમાણે એમણે બધાં આભૂષણો ઉતારી નાખ્યાં. તેઓ વિચારવા લાગ્યા : “શરીરનું સૌન્દર્ય એ મારું સૌન્દર્ય નથી. જે શરીર કેટલીક ક્ષો પૂર્વે ચમકી રહ્યું હતું તે આભૂષણોના અભાવમાં કાંતિહીન પ્રતીત થઈ રહ્યું છે. ભૌતિક અલંકારોથી લદાયેલી સુંદરતા કૃત્રિમ અને ભ્રામક છે. એમાં ફસાઈને માનવ પિતાના શુદ્ધ સ્વરૂપને ભૂલી જાય છે.” આ પ્રમાણે ચિંતન કરતાં કરતાં એમને કેવલજ્ઞાન થઈ ગયું. આવશ્યકનિર્યુક્તિ અને જબૂદીપપ્રજ્ઞપ્તિ વચ્ચે એટલે ફેર છે કે જંબૂદીપપ્રજ્ઞપ્તિમાં પહેલાં કેવલજ્ઞાન થાય અને ત્યારબાદ ભરત પિતાનાં વસ્ત્રાલંકાર ઉતારે છે, જ્યારે આવશ્યકનિતિમાં વસ્ત્રાલંકાર ઉતાર્યા પછી કેવલજ્ઞાન પ્રાપ્ત થયાને ઉલ્લેખ છે. આવશ્યકનિયુક્તિ વગેરેમાં સમ્રાટ ભરતના જીવન અંગેના અનેક પ્રેરક પ્રસંગે છે. વિસ્તારભયથી અમે તે અત્રે આપતા નથી. પ્રસ્તુત ગ્રંથમાં ચક્રવતીના વિજય અને અન્ય જાણકારી સ્થાનાંગ અને સમવાયાંગ સૂત્રમાંથી ઉદ્ધત કરવામાં આવી છે. બલદેવ-વાસુદેવ બલદેવ, વાસુદેવ આ બન્ને ભાઈઓનાં રૂપ હોય છે. નવ બલદેવ અને નવ વાસુદેવ તથા નવ પ્રતિવાસુદેવ. આ પ્રમાણે સત્તાવીસ વિશિષ્ટ વ્યક્તિ હોય છે. વાસુદેવ અર્ધચી હોય છે. તે ત્રણ ખંડના અધિપતિ હોય છે. તેઓને ઉત્તમ પુરુષ માનવામાં આવ્યા છે. તે એજસ્વી, તેજસ્વી, બળવાન અને સ્વરૂપવાન હોય છે. તેઓ કાન્ત, સૌમ્ય, સુભગ, પ્રિયદર્શી હોય છે. તે મહાબલી, અપ્રતિહત અને અપરાજિત હોય છે. શત્રુઓનું સારી રીતે મર્દન કરનારા હોય છે તેઓ હારે શત્રુઓના માનને એક ક્ષણમાં નષ્ટ કરી નાંખે છે. તેઓ દયાળુ, અમસર, અચપલ અને પ્રચંડ હેય છે. એમનો સ્વભાવ ખૂબ જ મધુર હોય છે. એમની વાણી ગંભીર, મૃદુ તથા સત્ય હોય છે. એમના શરીર પર અનેક શુભ લક્ષણો હોય છે. તેઓ ચંદ્રની જેમ સૌમ્ય, સૂર્યની જેમ પ્રચંડ, પ્રકાંડ દંડનીતિ, સમુદ્ર સમાન ગંભીર, યુદ્ધમાં દુધર તથા ધનુર્ધર હેય છે. તે રાજવંશમાં તિલક સમાન હોય છે. બલદેવના હાથમાં હલ હોય છે અને વાસુદેવ ધનુષ્ય રાખે છે. વાસુદેવ શંખ, ચક્ર, ગદા, શક્તિ અને નન્દક ધારણ કરે છે. એમના મુકુટમાં શ્રેષ્ઠ, ઉજજવલ, શુકલ, વિમલ, કૌસ્તુભમણિ આવેલે હોય છે અને કાનમાં કુંડળ હોય છે. એમની આંખ કમલ સમાન હોય છે. એમની ડેકમાં એકાવલી હાર હોય છે. શ્રીવત્સનું લાંછન હોય છે. તથા પંચરંગી સુગંધિત ફૂલોની માળા હોય છે. એમના અંગઉપાંગમાં આઠસે પ્રશસ્ત ચિહ્નો હોય છે. એમનાં અંગઉપાંગ સર્વાગ સુંદર હોય છે. બલદેવ નીલ અને વાસુદેવ પીળા રંગનાં વસ્ત્ર ધારણ કરે છે. બલદેવ નિદાનરહિત હેય છે, જયારે વાસુદેવ નિદાનકત હોય છે. બલદેવ ઊર્ધ્વગામી હોય છે જ્યારે વાસુદેવ અધોગામી હોય છે. પ્રતિવાસુદેવને વાસુદેવ પરાજીત કરે છે અને અંતમાં સ્વચક્રથી જ પ્રતિવાસુદેવનું મૃત્યુ થાય છે." બલદેવ-વાસુદેવના પૂર્વભવ અંગે તથા બધાનાં નામ, માતા પિતાનાં નામ વગેરેનું નિરૂપણ પ્રસ્તુત ગ્રંથમાં થયું છે. અચલ બલદેવ એંસી ધનુષ્ય ઊંચા હતા, વિજય બલદેવ તોતેર લાખ વર્ષ આયુષ્ય ભોગવી સિદ્ધ થયા. સુપ્રભ બલદેવ એકાવન લાખ વર્ષ આયુષ્ય ભોગવીને સિદ્ધ થયા. નંદન બલદેવ તેત્રીસ ધનુષ્ય ઊંચા હતા તથા રાજ બલદેવ દશ ધનુષ્ય ઊંચા હતા. મહાબલ બીજા અબ્ધમાં શ્રમની કથાઓ આપવામાં આવી છે. સર્વ પ્રથમ મહાબલનું પવિત્ર ચરિત્ર આપવામાં આવ્યું છે. મહાબલ વિમલનાથ અરિહંતના સમયમાં થઈ ગયા. એમને જન્મ હસ્તિનાપુરના બલરાજાને ત્યાં પ્રભાવતી રાણીની ૧. જખદીપપ્રાપ્તિ, વક્ષસ્કાર ૩. ૨. આવશ્યકનિર્યુક્તિ, ગાથા ૪૩૬. ૩. સરખા ઃ અંગત્તર નિકાય (૫/૧૧માં દર્શાવવામાં આવ્યું છે કે ચક્રવતીનું ચક પાછું ફરતું નથી. તેનાં પાંચ કારણ બતાવવામાં આવ્યાં છે તે અથરી હોય છે. તે ધર્મ હોય છે. તે મર્યાદાશીલ હોય છે, કાલા હોય છે અને પરિષદને જાણનારો હોય છે. ૪. આવશ્યકનિર્યુક્તિ, ગાથા ૪૧૫. પ. આવશ્યકનિર્યુક્તિભાષ્ય; ગાથા ૪૩. Page #89 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન ૫૧ કક્ષિમાં થયો હતો. જયારે મહાબલને જીવ ગર્ભમાં આવ્યો ત્યારે માતા પ્રભાવતીએ સિંહનું સ્વપ્ન જોયું અને વિવિધ દહદ ઉત્પન્ન થયા. જન્મ થયે તે સમયે રાજએ પિતાના હૃદયને આહલાદ બંદીવાનજનોને મુક્ત કરીને વ્યક્ત કર્યો. તથા વિવિધ પ્રકારના ઉત્સવ કર્યા. બલરાજાના પુત્ર હોવાને કારણે એનું નામ “મહાબલ” રાખવામાં આવ્યું. ક્ષીરધાત્રી (ધાવમાતા) મંજનધાત્રી, મંડનધાત્રી, કીડનધાત્રી તેમજ અંકધાત્રી એમ પાંચધાત્રીઓ વડે સંપષણુ પામતે મહાબલ મોટા થવા લાગ્યા. સૂર્ય-દર્શન, જાગરણ નામકરણ, ઘૂંટણિયે ચાલવું, પગ વડે ચાલવું, અન્નભોજન, પ્રારંભ કર, કેળિયા વધારવા, સંભાષણ કરવું, કાન વિંધાવવા વર્ષગાંઠ મનાવવી, ચટલી રાખવી, ઉપનયન સંસ્કાર કરવા વગેરે ઘણા; તથા ગર્ભધારણ, જન્મ-મહોત્સવ વગેરે વિવિધ પ્રસંગે લઈને વિવિધ પ્રકારનાં કૌતક કર્યા. સંસ્કારચિંતન જૈન ધર્મના આચારસંહિતા માં બાહ્ય વિધિવિધાનનું નિરૂપણ અપ પ્રમાણમાં થયું છે, જ્યારે બ્રાહ્મણ પરંપરાના ગ્રંથમાં સંસ્કારવિધિઓનું વિસ્તારથી વર્ણન થયું છે. ગૌતમધર્મસૂત્ર, આપસ્તમ્ભધર્મસુત્ર અને વશિષ્ટધર્મસૂત્રમાં આ અંગે વિસ્તારથી વર્ણન છે. સ્મૃતિઓમાં સંસ્કારસંખ્યા અંગે મતભેદ છે. ગૌતમે ચાલીસ સંસ્કારોનું વર્ણન કર્યું છે.* વ્યાસે સોળ સંસ્કારે દર્શાવ્યા છે.' મનુયાજ્ઞવલ્કય અને વિષ્ણુધર્મસૂત્રમાં સંખ્યાને નિર્દેશ નથી. નિબંધમાં મુખ્યત્વે સોળ સંસ્કાર દર્શાવવામાં આવ્યા છે. તે આ પ્રમાણે છે: ૧. ગર્ભાધાન ૨. પુંસવન ૩. સીમન્તન્નયન ૪. વિણબલિ ૫. જાતકર્મ ૬. નામકરણ ૭. નિષ્ક્રમણ ૮. અન્નપ્રાશન ૯, ચોલ ૧૦. ઉપનયન ૧૧–૧૪ વેદવ્રત ચતુષ્ટય ૧૫. સમાવર્તન અને ૧૬. વિવાહ. સ્મૃતિચિદ્રિકા વગેરેમાં પ્રકારાન્તરથી અન્ય નામો પણ મળે છે. ગૃહસૂત્ર, ધર્મ સૂત્રે, મનુસ્મૃતિ, યાજ્ઞવલ્કયસ્મૃતિ તથા અન્ય સ્મૃતિઓમાં, તેમજ રઘુનંદનકૃત સંસ્કારતત્ત્વ, નીલકંઠકૃત સંસ્કારમયૂખ, મિત્રમિશ્રકૃત સંસ્કારપ્રકાશ, અનંતદેવકૃત સંસ્કારકૌસ્તુભ અને ગોપીનાથકૃત સ સ્કારરત્નમાલા વગેરે ગ્રંથોમાં વિરાટ સામગ્રી પડેલી છે, એટલે વિશેષ જિજ્ઞાસુ આ ગ્રંથનું અવલોકન કરે. સંસ્કારોમાં ઉપનયન સંસ્કારને વિશેષ મહત્ત્વપૂર્ણ સંસ્કાર માનવામાં આવ્યું છે. મહાબલકથામાં ‘ઉવનયણુ” શબ્દને પ્રયોગ થયેલ છે. જેનપરંપરામાં ‘ઉપનયન સંસ્કાર કેવી રીતે થતો હતો ? એનું વર્ણન આગમ ગ્રંથમાં નથી. બ્રાહ્મણ પરંપરાના ગ્રંથમાં કલાચાર્યની પાસે લઈ જવાના પ્રસંગને ઉપનયન સંસ્કાર માનવામાં આવ્યું છે. આ સંસ્કાર વિદ્યાથીને ગાયત્રી મંત્ર શિખવાડીને કરવામાં આવતા હતા. ગુરુની સમીપ રહેવાને લીધે શતપથબ્રાહ્મણ, અને તિરીયે પનિષદૂશ્માં એને અંતેવાસી કહેવામાં આવે છે. ઉપનયન સંરકાર કયારે કરવામાં આવે, તે અંગે ચર્ચા કરતાં આશ્વલાયન ગૃહસત્રમાં સેંધવામાં આવ્યું છે કે બ્રાહ્મણ આઠ વર્ષમાં, ક્ષત્રિય અગિયાર વર્ષમાં, વૈશ્ય બાર વર્ષમાં ઉપનયન સંસ્કાર કરે અથવા સેલ, બાવીસ અને વીસ વર્ષ માં ઉપનયન સંસ્કાર કરે. આપસ્તંબ, શાંખાયન, બૌદ્ધાયન, ભારદ્વાજ,૨૨ ગોભિલ ગૃહસત્ર તથા યાજ્ઞવલ્કય'માં એ સ્પષ્ટ ઉલ્લેખ છે કે, વર્ષોની ગણના ગર્ભધારણથી કરવી જોઈએ. શાખાયન ગૃહસત્ર વગેરેમાં વર્ષો અગે વિભિન્ન મત જણાય છે. ધર્મ શાસ્ત્રોમાં ઉપનયનને માટે મુહૂર્ત વગેરેની પણ ચર્ચા 1. ગૌતમધર્મ સત્ર, ૮, ૮. ૨. આપસ્તધર્મ સૂત્ર ૧, ૧, ૧, ૯. ૩. વસિષ્ટધર્મ સત્ર, ૪, ૧. ૪. ગૌતમ, ૮, ૧૪-૪. ૫. વ્યાસ, ૧. ૧૪-૧૫. ૬. શતપથબ્રાહ્મણ, ૫, ૧, ૫, ૧૭. ૭. તૈત્તિરીપનિષદ્ ૧, ૧૧. ૮. આશ્વલાયન ગૃહસૂત્ર, ૧, ૧૯, ૧-૬. ૯, આપસ્તંબ. ૧૦, ૨ ૧૦. શાંખાયન. ૨, ૧. ૧૧. બૌધાયન. ૨, ૫, ૨. ૧૨. ભારદ્વાજ, ૧ ૧. ૧૩. ગભિલ, ૨, ૧૦. ૧૪. યાજ્ઞવલક્ય. ૧, ૧૪. Page #90 -------------------------------------------------------------------------- ________________ પર ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન કરવામાં આવી છે. ઉપનયન સમયે વસ્ત્ર દંડ, મેખલા, ય પવીત, ગાયત્રીઉપદેશ વગેરે આપવાની વિધિ દર્શાવવામાં આવી છે. મહાબલની કથામાં જણાવવામાં આવ્યું છે કે, જ્યારે મહાબલ આઠ વર્ષથી કંઈ વધુ ઉમરને થયો ત્યારે તેને કલાચાર્યની પાસે અધ્યયન માટે મોકલવામાં આવ્યું અને પૂર્ણ યુવાન થયો ત્યારે એનું આઠ કન્યાઓ સાથે પાણિગ્રહણ થયું. આ સ્થાને બે બાબત વિચારવા જેવી છે કે, પ્રાચીનકાળમાં શિક્ષણને પ્રારંભ આઠ વર્ષની અથવા એનાથી કંઈક વધુ ઉંમરે થતો હતો. કેમકે ત્યાં સુધી બાળકનું મસ્તક શિક્ષણ ગ્રહણ કરવા માટે યોગ્ય બની જાય છે. આ કારણે જ આગમ સાહિત્ય અને તે પછીના સમયના સાહિત્યમાં આનું વર્ણન અનેક સ્થાનો પર જોવા મળે છે. આઠ વર્ષની ઉંમરમાં ઉપનયન સંસ્કાર પણ થઈ જતા હતા. એટલે ઉપનયન સંસ્કારને કલાપ્રહણ ઉત્સવ પણ કહેવામાં આવ્યો છે. સ્મૃતિઓમાં પાંચ વર્ષની વયે શિક્ષણને પ્રારંભ કરવાનું વિધાન મળે છે. તે અપવાદરૂપે છે. આ સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે, આજની જેમ શિક્ષણ ભારરૂપ ન હતું. ગુરુકુલ પ્રણાલી શિક્ષણને આદર્શ હતા. વિદ્યાર્થી માટે તે આવશ્યક હતું કે તે મન લગાવીને અધ્યયન કરે, વિનયપૂર્વક ગુરુચરણોમાં રહે તથા નિયમસંપન્ન હોય. પુરુષો માટે બોતેર કલા અને સ્ત્રીઓ માટે ચોસઠ કલાઓનું અધ્યયન આવશ્યક માનવામાં આવતું. પ્રાચીનતમ યુગમાં બાલવિવાહ થતા નહીં. આગમ સાહિત્યમાં જુદી જુદી જગ્યાએ “ઉમુવક બાલભાવ જાવ અલ બગ સમન્થ” શબ્દનો પ્રયોગ થયેલો છે બાલવિવાહ એ મધ્યયુગની દેણ માલમ પડે છે. એટલે અલબરુનીએ નેપ્યું છે કે, હિન્દુલેકે પોતાના પુત્રના વિવાહનું આયોજન કરતા હતા, કેમકે વિવાહ ખૂબ નાની ઉંમરમાં થતા હતા. એક સ્થાને એમ પણ નોંધવામાં આવ્યું છે કે, બ્રાહ્મણોમાં અરજસ્વલા કન્યાને જ ગૃહણ કરવામાં આવતી ? ગુપ્તકાલમાં બાલવિવાહનું પ્રચલન હતું. જેનસાહિત્યમાં વિવાહના ત્રણ પ્રકારનું વર્ણન મળે છેઃ ૧. વર અને કન્યા બન્નેનાં માતાપિતાઓ દ્વારા આયોજિત વિવાહ. ૨. સ્વયંવર ૩. ગાન્ધર્વ વિવાહ. મુખ્યત્વે પિતાની જાતિમાં જ વિવાહ કરવાની પ્રથા હતી. બૌદ્ધ જાતકોમાં પણ સમાનસ્થિતિ અને સમાન વ્યવસાયવાળા લોકો સાથે વિવાહસંબંધ કરવામાં આવતા એવો ઉલલેખ મળે છે. જેનાથી નિમ્ન જાતિગત તો સાથે સંમિશ્રણ થવામાંથી કુલની પ્રતિષ્ઠાને સુરક્ષિત રાખી શકાય. એમતે આગમ સાહિત્યમાં અન્ય જાતિઓ સાથે વિવાહ કરવાના ઉલેખ પ્રાપ્ત થાય છે. જેમકે–રાજમંત્રી તેતેલીપુત્રએ એક સેનીની કન્યા સાથે કે, ક્ષત્રિય ગજસુકુમાલે સોમિલ બ્રાહ્મણની કન્યા સાથે, રાજા જિનશત્રુએ ચિત્રકારની કન્યા સાથે, રાજકુમાર બ્રહ્મદરો બ્રાહ્મણ કન્યા તથા વણિકની કન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું હતું. વૈદિક પરંપરાના ગ્રંથોમાં એ સ્પષ્ટ છે કે વિવાહને ઉદ્દેશ સન્તાનોત્પત્તિ હતા. સંતાનોત્પત્તિ મ ટે એકથી વધુ વિવાહ કરવાની અનુમતિ સ્મૃતિકારોએ પ્રદાન કરી છે. બહુપત્નીત્વવિવાહને આ જ મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો. આગળ જતાં (ક) "દ જન સિસ્ટમ ઑફ એજ્યુકેશન જર્નલ ઑફ દ યુનિવર્સિટી ઑફ બોમ્બ, જાન્યુઆરી ૧૯૪૦, પૃ. ૨૦૬ વગેરે (જગદીશચંદ્ર; વાઈફ ઈન એન્જિમેન્ટ ઈન્ડિયા એઝ ડિપિકડ ઈન જેન કેનન્સ, જ. જે. કે. પૃ. ૧૬૯ પર ઉદ્દત. એચ. આર. કાપડિયા) ડી. સી. દાસગુપ્તા. (ખ) (i) જૈન સિસ્ટમ ઑફ એજ્યુકેશન.” પૃ. ૭૪. (i) ભગવતી (અભયદેવવૃત્તિ) ૧૧, ૧૧, ૪૨૯, પૃ. ૯૯૯. (iii) નાયાધમ્મકહાઓ, ૧, ૨૦. પૃ. ૩૧. (iv) કથાકાષપ્રકરણ, પૃ. ૮. (v) જ્ઞાનપંચમી કહા ૬-૯૨, આદિ. ૨. “પ્રાચીન ભારતમાં જૈન શિક્ષણ પદ્ધતિ’ ડે. હરીન્દ્રભૂષણ, સંસદપત્રિકા-૧૯૬૫. ૩. એપીગ્રાફિકા ઈંડિયા, ૨. પૃ. ૧૫૪. ૪. એપીગ્રાફિકા ઈ ડિયા, પૃ. ૧૨૧. ૫. “લાઈફ ઈન દી ગુપ્તા એજ, પૃ. ૨૮૦-૨૯૦ રિચાર્ડ આર. એન. સાલેરકર. ૬. દ સેશલ આર્ગનાઈજેશન ઈન નાર્થ-ઈસ્ટ ઈડિયા ઈન બુદ્ધાઝ ટાઈમ, કલકત્તા ૧૯૨૦ ફિક. રિચાર્ડ. ૭. જ્ઞાતધર્મકથા, ૧૪, પૃ. ૧૪૮. ૮. અન્તકૃશ, ૩, પૃ. ૧૬. ૯. ઉત્તરાધ્યયન, ટીકા ૯. પૃ. ૧૪૧. ૧૦. ઉત્તરાધ્યયન ટીકા પૃ. ૧૮૮–૧૯ર સુધી. Page #91 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન ૫૩ બહુવિવાહ વિશિષ્ટ વ્યક્તિઓના ગૌરવની વસ્તુ બની ગઈ. રાજા અને રાજકુમાર પિતાના અંતઃપુરમાં વધુમાં વધુ પનીએ રાખવામાં ગૌરવ અનુભવતા હતા. અનેક રાજાઓ સાથે સ્નેહપૂર્ણ સંબંધ સ્થાપિત થવાને કારણે બહુવિવાહ રાજનૈતિક સત્તાને શક્તિશાળી બનાવવામાં સહાયક બનતા હતા. એટલે મહાબલ રાજકુમારને પણ આઠ કન્યાઓ સાથે વિવાહ થયાને ઉલેખ પ્રાપ્ત થાય છે. જૈન કથાઓમાં એ મહત્ત્વપૂર્ણ વિશેષતા છે કે, જે વ્યક્તિ ભેગના પડેપડમાં ફસાયેલું હોય છે, તે પણ વીતરાગની વાણી સાંભળીને ભેગને રોગ સમજી એનાથી મુક્ત થઈ જાય છે. વૈરાગ્યભાવના પ્રબુદ્ધ થયા પછી કેઈપણ શક્તિ અને સંસારમાં રોકવા માટે સમર્થ નીવડતી નથી. પ્રત્રજ્યા ગ્રહણ કર્યા પછી સાધક પહેલાં અધ્યયન કરે છે, આગમ સાહિત્યનું દહન કરે છે અને એ પછી ઉગ્ર જપ-તપની સાધના કરી કર્મોને નષ્ટ કરવાનો પ્રયાસ કરે છે. અહીંથી આયુષ્ય પૂર્ણ કરી દેવ બને છે. ઉત્તરાધ્યયન સૂત્રના અઢારમા અધ્યયનમાં પચીસમી ગાથામાં પણ મહાબલનો ઉલ્લેખ છે. ટીકાકાર નેમિચંદ્ર એની કથાને વિસ્તારથી આપી છે અને અંતમાં વ્યાખ્યાનપ્રાપ્તિને નિર્દેશ કર્યો છે. પણ એક સપણે કહી શકાય નહીં કે તે મહાબલ ભગવતીમાં જેનું વર્ણન કરવામાં આવ્યું તે છે કે અન્ય ? સંભવિત છે કે તે વિપાકસૂત્ર, દ્વિતીય શ્રુતસ્કન્ય, અધ્યાય ૭માં વર્ણિત મહાપુરનગરમાં રાજા બલિને પુત્ર મહાબલ હેય. ભગવતીને મહાબલ આ મહાબલથી જુદે હવે જોઈએ. કાર્તિક શ્રેષ્ઠી પ્રસ્તુત વિભાગમાં કાર્તિક શ્રેષ્ઠીની કથા આવેલી છે. જે ભગવાન મુનિ સુવ્રતના તીર્થમાં થયા હતા. આ કાર્તાિ ક શ્રેષ્ઠી પ્રથમ દેવલોકમાં ઈન્દ્ર થયા. ભારતીય સાહિત્યમાં ઇન્દ્રનાં હજાર નામ પ્રસિદ્ધ છે. જૈન, બૌદ્ધ અને વૈદિક એ ત્રણેય પરંપરાઓમાં ઇન્દ્ર અંગે ચર્ચા થયેલી છે. અમે અત્રે ઈન્દ્રના અનેક નામોમાંથી કેટલાકને ઉલ્લેખ કરી રહ્યા છીએ. જે પ્રસ્તુત ગ્રંથમાં જોવા મળે છે. “શફ' નામના સિંહાસન પર બેસવાને લીધે તથા સામર્થ્યવાન હોવાથી તે “શક’ કહેવાય. દેવતાઓની વચ્ચે તે પરમ ઐશ્વર્યયુક્ત હોવાથી તે “ઈન્દ્ર'ના નામથી વિકૃત થયે. ઇન્દ્ર નામ બધાથી અધિક પ્રચલિત છે. ઋવેદમાં પ્રાયઃ બસોપચાસ સુક્તમાં ઇન્દ્રનું વર્ણન છેઃ અને પચાસ સુક્ત એવા પણ છે, જેમાં બીજા સુક્તોની સાથે ઈન્દ્રનું વર્ણન છે. આ પ્રમાણે ઋગ્વદને લગભગ ચતુર્થાંશ ઈન્દ્રની સ્તુતિઓથી ભરેલો છે. ઋગ્વદમાં ઈદ્રને અગ્નિને જોડિયોભાઈ કહેવામાં આવ્યું છે. પૌરાણિક યુગમાં માનવ તપથી ઈદ્રપદ પ્રાપ્ત કરવા માટે લાલચુ રહ્યો હતો. ઈદ્ર પોતાના સિંહાસનની રક્ષા માટે અપ્સરાઓને પ્રેરિત કરે છે. જે તપસ્વીઓને મોહ પમાડી પદભ્રષ્ટ કરે છે. પૌરાણિક ઈદ્ર શક્તિમાન, સમૃદ્ધ અને વિલાસી છે. જૈન દૃષ્ટિએ અન્ય દેવોમાં પ્રાપ્ત ન થતી અસાધારણ અણિમા, મહિમા વગેરે ઋધ્ધિઓના ધારક એવા દેવાધિપતિને ઈંદ્ર નામથી ઓળખવામાં આવ્યો છે. દેવતાઓનો રાજા હોવાથી તે દેવરાજ પણ કહેવાય છે. હાથમાં વજુ નામનું શસ્ત્ર ધારણ કરવાથી તે “વજુપાણિ” કહેવાય છે. શત્રુઓનાં નગરોને નષ્ટ કરવાને કારણે તે “પુરન્દર' છે. કાર્તિક શ્રેષ્ઠીના ભાવમાં સો વાર શ્રાવોની પાંચમી પ્રતિમા અર્થાત અભિગ્રહવિશેષને ધારણ કરવાને કારણે તે “શતક્રતું કહેવાય પણ છે. તે પણ ભગવતીસૂત્રમાં જે કાર્તિક શ્રેષ્ઠીની કથા છે, એમાં કાર્તિક શ્રેષ્ઠી દ્વારા સેવાર પ્રતિમા ધારણ કરવામાં આવી હતી એવો ઉલેખ થયું નથી. પરંતુ આચાર્યશ્રી જયમલજી મ૦ બડી સાધુ વંદનામાં લખ્યું છે ? બલિ કાર્તિક શેઠે, પડિમા વદી સૂર વીર, | મી મેરાં ઊપર, તાપસ બલતી ખીર પછી ચારિત્ર લીધું, મિત્ર એક સહસ આઠ વીર મારી દુઓ શક્રેન, ચવિ લેસે ભવ તીર વૈદિક પરંપરા અનુસાર શતકેતને અર્થ છે : સે યજ્ઞ કરનારે. કહેવાય છે કે ઈદ્ર પૂર્વભવમાં કાતિક શ્રેષ્ઠી હતો. વીતરાગ ધર્મ પર એની અનન્ય આસ્થા હતી એણે સો વાર શ્રાવકની પાંચમી પ્રતિમા સુધી તપસ્યા કરી હતી. નગરમાં ૧. વેદ, ૬, ૫૮, ૨ . (૪) અન્ય દેવાસાધારણુણિમાદિ ગાદિન્દન્તીતિ ઈદ્રાઃ | સર્વાર્થસિદ્ધિ ૪૪ (ખ) તત્ત્વાર્થ બ્લેકવાર્તિક, ૪,૪ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન એકવાર ગરિક નામને ઉગ્ર તપસ્વી આવ્યું. એના કઠોર તપથી બધા પ્રભાવિત થયા. જનસમૂહ દર્શનાર્થે ઉમટી પડયા. વિરાટ જનસમૂહને જોઈને તપસ્વીના મનમાં અહંકારરૂપી નાગ ફેણ ફેલાવીને ઊભો થઈ ગયું. એણે લેકીને પૂછ્યું : “શું બધા લેકે મારાં દર્શનાથે આવી ગયા છે ? એક ભકતે જણાવ્યું કે, કાતિક શેઠ સિવાય બીજા બધા લોકો આવી ગયા છે. તપસ્વીએ ક્રોધ અને અહંકારને વશ થઈ એવો અભિગ્રહ કર્યો: ‘હું કાર્તિક શ્રેષ્ઠીની પીઠ પર થાળી રાખીને પારણાં કરીશ અન્યથા જીવનભર કંઈ પણ ગ્રહણ કરીશ નહિ!” રાજાએ જ્યારે તપસ્વીને પારણાં કરવાની પ્રાર્થના કરી એટલે તપસ્વીએ અભિગ્રહની વાત દેહરાવી. રાજાએ શ્રેષ્ઠીને બોલાવ્યા તથા ગરમગરમ ખીર તૈયાર કરવામાં આવી. રાજાના આદેશથી શેઠે મસ્તક નમાવ્યું અને તપસ્વીએ કુરતાપૂર્વક શેઠની પીઠ ઉપર ખીરથી ભરેલી થાળી રાખો. શ્રેષ્ઠીની ચામડે બળવા લાગી. તપસ્વીએ નાક પર આંગળી રાખીને કહ્યું: ‘તુ મને વંદન કરવા ન આવ્યો એનું ફળ ચાખ; મેં તારું નાક કાપી નાખ્યું છે.' શેઠ મનમાં વિચારવા લાગ્યા : “જો હું પહેલા સાધુ બની ગયો હોત તો આજે મારી જે વ્યાજનક સ્થિતિ થઈ તેવી થાત નહીં.' તે સમભાવપૂર્વક કષ્ટ સહન કરતો રહ્યો. એક હજાર આઠ પુરુષ સાથે શ્રેષ્ઠીએ મુનિ સુવ્રત સ્વામીની પાસે દીક્ષા ગ્રહણ કરી અને શક્રેન્દ્રને અરાવત હાથો બને. ઈદ્રને પોતાની ઉપર બેઠેલા જોઈને અરાવત હાથી ગભરાયે. ઈદે પણ અવધિજ્ઞાનથી પિતાને પૂર્વભવ જોયો અને રાવતને પણ પૂર્વભવ જોયો. એણે એને ધમકાવ્યો, ફટકાર્યો. રાવત શાંત થઈ ગયો. પ્રસ્તુત ગ્રંથમાં કાર્તિક શેઠની દીક્ષા વગેરનું વિસ્તારપૂર્વક વર્ણન થયું છે. ગંગદત્ત મુનિ સુવ્રત સ્વામીના તીર્થમાં થઈ ગયેલા ગંગદત્તની કથા અહીં આપવામાં આવી છે. ગંગદત્તદેવ શ્રમણ ભગવાન મહાવીરની સભામાં ઉપસ્થિત થયા. ગણધર ગૌતમે તેના અંગે જિજ્ઞાસા કરતાં ભગવાન મહાવીરે એને પૂર્વભવ સંભારતાં કહ્યું: ‘હસ્તિનાપુરમાં ગંગદત્ત નામક ગાથાપતિ હતો. અરિહંત મુનિસુવ્રતનું પાવનપ્રવચન સાંભળી તથા જયેષ્ઠ પુત્રની અનુમતિ પ્રાપ્ત કરી. ગંગદત્તે પ્રવ્રયા પ્રહણ કરી. ઉત્કૃષ્ટ તપ–જપની આરાધના કરી તે દેવ બન્યો અને ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થશે. પ્રસ્તુત કથાને સંબંધ મુનિ સુવ્રત સ્વામીની સાથે છે. એ આ કથાની વિશેષતા હશે. પણ ઐતિહાસિકને આ પ્રસંગ બહુ જ પ્રેરણાદાયી છે. ચિત્ત-સંભૂતિ આની પછી ચિત્ત-સંભૂતિની કથા આપવામાં આવી છે. આ કથાવસ્તુનું બૌદ્ધ પરંપરાના ‘ચિત્ત-સંભૂતિ જાતક”માં પણુ વર્ણન મળે છે. બને પરંપરાના કથાગ્રંથોમાં કથાવસ્તુ ઘણીખરી સમાન છે. બન્નેય કથાકારોએ કથાવસ્તુ ગદ્ય અને પદ્યમાં ગૂંથી છે. કથાવસ્તુ ગદ્યમાં છે, તે સંવાદ પદ્યમાં છે. કથાને બ્રહ્મદત્તની ઉત્પત્તિથી પ્રારંભ થાય છે. એમાં પાંત્રીસ શ્લોક છે. ટીકાકાર નેમિચંદ્ર સુખધાવૃત્તિમાં સંપૂર્ણ કથા આપી છે. ઉત્તરાધ્યયનમૂલમાં કથાને પ્રારંભ છે. બન્ને ભાઈ ચિત્ત અને સંભૂત પરસ્પર મળે છે, તથા સુખદુઃખના ફલવિપાક અંગે ચર્ચા કરવા લાગે છે. ચિત્તને છવ શ્રવણ અવસ્થામાં બ્રહ્મદત્તને સંસારની નિઃસારતાનું પરિણાન કરાવતાં કહે છે : એશ્વર્ય વિદ્યુતની જેમ ચંચલ છે અને ભોગ પણ નશ્વર છે. એટલે તમે શ્રમણુધર્મને, સ્વીકાર કરીને પોતાના જીવનને પાવન કરે. જયારે ચિત મુનિએ જોયું. બ્રહ્મદત્ત બમણું બનવાની સ્થિતિમાં ન હતા, તે ગૃહસ્થાશ્રમમાં રહીને મુનિની ધમસાધના કરવાની પ્રેરણું આપી. પણ બ્રહ્મદત્તનું મન ધર્મમાં ન હતું. ચિત્ત મુનિ ધર્મારાધન કરીને સિદ્ધિ થયા તથા બ્રહ્મદત્ત ભાગોમાં આસક્ત થઈ નરકના અધિકારી બન્યા. પાંચમી-છઠ્ઠી અને સાતમી ગાથામાં પૂર્વ જન્મોનાં નામો ઉલ્લેખ થયું છે. પણ અહીં વિસ્તારથી ચર્ચા નથી. ટીકાકાર નેમિચંદ્ર પૂર્વના ભવનું સવિસ્તૃત વર્ણન કર્યું છે. સંક્ષેપમાં છ ભવ આ પ્રમાણે છે: (૧) દશાપુરનગરમાં શાંડિલ્ય બ્રાહ્મણની દાસી યશોમતીના ગર્ભમાં પુત્રરૂપે પેદા થવું. (૨) કાલિજર પર્વત પર મૃગીની કુક્ષિમાં યુગલ રૂપમાં ઉત્પન્ન થવું. (૩) મૃતગંગાના તીર પર હંસીના ગર્ભમાં ઉત્પન્ન થવું. (૪) બારાણસીમાં સ્વપાકના પુત્રરૂપમાં ઉત્પન્ન થવું. ૫) દેવલેકમાં ઉત્પન્ન થવું. (૬) ચિત્તને જીવ પુરિમતાલનગરમાં ઈભ્ય શ્રેષ્ઠીને ત્યાં પુત્રરૂપમાં અને સંભૂતને જીવ કાપિપુરમાં બ્રહ્મરાજાની રાણી ચૂલનીના ગર્ભમાં બ્રહ્મદત્તના રૂપમાં ઉત્પન્ન થયે. બૌદ્ધ સાહિત્યમાં બૌધ્ધ સાહિત્યમાં આ કથાનું રૂપ સંક્ષેપમાં આ પ્રમાણે છે : નિરંજારા નદીના કિનારે મૃગી પક્ષીની કુક્ષિમાં ઉત્પન્ન થવું. ૨. નર્મદા નદીના કિનારે બાજ પક્ષીના રૂપમાં ઉત્પન્ન થવું. Page #93 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન ૫૫ R ૩. ચિત્તને જીવ કે શામ્બીમાં પુરે હિતને પુત્ર થયે તથા સંભૂતને જીવ પાંચાલ રાજાના રૂપે ઉત્પન્ન થયા. જયારે બને ભાઈઓ પરસ્પર મળે છે ત્યારે ચિત્ત સંભૂતને ઉપદેશ આપે છે. પણ સંભૂતનું મન ભેગમાંથી વિરત થતું નથી. જે કારણે ચિત્ત સંભૂતના મસ્તક પર ધૂળ નાંખે છે અને સ્વયં હિમાલય તરફ પ્રસ્થાન કરી જાય છે. જ્યારે રાજ સ ભૂતે આ જોયું તે એના આન્તરમાનસમાં વૈરાગ્ય ઉપન્ન થયા અને તે પણ હિમાલય તરફ ચાલી નીકળે. ચિને એને યોગવિદ્યા શિખવાડી જેનાથી સંભૂતને ધ્યાનલાભ થયો. આ પ્રમાણે ચિત્ત અને સંભૂત બને બ્રહ્મલોકવાસી બન્યા. જૈન અને બૌધ્ધ બને વસ્તુઓને અભ્યાસ કરવાથી એ સ્પષ્ટ થાય છે કે, જૈન કથા-વસ્તુ વિસ્તૃત છે. કુમાર બ્રહ્મદત્ત પોતાના મંત્રીપુત્ર વરધનુ સાથે ઘરમાંથી નીકળી દૂર ચાલ્યો ગયો અને ફરી પાછા નગરમાં આવ્યા નહીં ત્યાં સુધીની કથા, નાનીમેટી અનેક ઘટના કારણે જટિલ બની ગઈ છે. સઘળી અવાંતર ઘટનાઓ બ્રહ્મદત્ત સાથે સંકળાયેલી છે તથા તે અવાંતર ઘટનાઓને અંત થાય કે કન્યા સાથે વિવાહ કે પાણિગ્રહણ કરવાના પ્રસંગથી. કુમાર બ્રહ્મદત્ત વરધનુની સાથે પિતાની નગરીમાં પાછા ફરે છે. રાજ્યાભિષેક થઈ ગયા બાદ એને પિતાના ભાઈની મધુર સ્મૃતિ થઈ આવે છે. બને ભાઈ મળે છે. મુનિ ચિત્તને જીવ ધર્મારાધન કરીને મુક્ત થાય છે. કુમાર બ્રહ્મદત્ત ભોગમાં આસક્ત થઈને નરકમાં જાય છે. જેની દષ્ટિએ સંભૂતને જીવ કુમાર બ્રહ્મદત્ત નરકને અધિકારી બને છે, તે બૌધ્ધ દષ્ટિએ સંભૂત બ્રહ્મલોકમાં જાય છે. સરપેન્ટિયરે ખેંચ્યું છે; આ બન્ને કથાનકેમાં સમાનતા છે એમ નહીં, પણ બન્નેની ગાથાઓમાં પણ પૂર્ણપણે સમાનતા છે. ઉદાહરણ તરીકે જુએ : સમાન ગાથાઓ જન પરંપરા બોધ પરંપરા ઉત્તરાધ્યયન, અધ્યયન ૧૩ ચિત્ત–સંભૂત જાતક (સં. ૪૯૮) ગાથા દાસા દસ આસી ચંડાલાહુહુ અવન્તીસ મિયા કાલિંજરે નગે , મિગા નેજર પતિ હંસા મયંગતી રે ઉકકુસા નમ્મદા તીરે સેવાના કાસિ ભૂમિએ. ૬ ત્યજજ બ્રાહ્મણ ખરિયા ૧૬ સવ્ય સૂચ્ચિર સફલં નાણું સબં નરાનં સફળે સુચિરણું કડાણ કશ્માણ ન મે અસ્થિ , ન કમ્પના કિંચને મોધમથિ અલ્પેહિ કામેહિ ય ઉત્તમેડિ પરૂમિ સમૂત મહાનુભાવું : આયા મમ પુરણુંવવેએ ૧૦ સકના પુજફલૂ૫૫નં ૧ જાણુસિ સંભૂય | મહાગુભાગ સબ્સ નરાન સફલ સુચિરણું મહિડ્રિય પુણું લેવાય ન કમ્પના કિચન મેઘમWિ ચિત્ત પિ જાણહિ તહેવ રાય ચિત્ત વિનાહિ તત્થ એવ દેવ ઈડુિં જુઈ તસ્સ વિથપ્પભૂયા ૧ ઇદ્ધો મન તસ્સ યથાપિ તુપહં ૩ મહથવા વયણ ૫ણ્યા સુલ૮ લાભા વત મે અહેસિ ગાદાણુગીયા નરસંધમજઝે ગાથા સુગીતા પરિસાય મજ જ ભિખુ સીલગુણવયા સે હું ઇસિ સીલ તૂ૫૫ન ઈહ અજયન્ત સમણેહિ જાઓ. ૧૨ દિસ્વા પતી સુમને હમશ્મિ ૮ ઉચેયએ મહ કકકે ય બબ્બે પવઈયા આવસહા યા રમ્યા ઇમં ગિહ ચિત્તધુણપ્પભૂયં પસાહિ પંચાલગુણવયં ૧૩. રમે ચ તે આવસથં કરતુ નર્દેહિ ગી એહિ ય વાઈએ હિં નારીગણેહિ પરિચારયમ્સ નારીજા ઈ પરિવારને કરોહિ એ કાસ અનુગ્રહાય ભૂાઈ ભેગાહિ ઇમાઈ ભિકખું ઉો પિ મ ઈસરિયં કરેત ૧૦ 1. The Uttaradhyayana sutra. p. 4-5 Page #94 -------------------------------------------------------------------------- ________________ ૫૬ થી ૬૪ ૫૬ www મમ રાયઈ, પવ્વા હુ દુકખ ૪ કવયુિ " વિષમધ્યમાય વધ્યું. જરા જરા નરો રાય પંચાલગાયા । વસ્તુ સાહિ મા કાસિ કમ્ભાઈ” મહાલયાઇ ૨૬ અત પિ જાણામિ હે સાથે જ મ તમ સાહસ વ ભાગા ક્રમે સંગમાં વન્તિ જે કુંજવા અને અન્તારિ સેતિ ૨૭ નાગા જા પક જલાવસના ટ' થલ. નાભિસમેઈ તીર એસ થય કામન ગિલ્લા ન ભિકખુણે। મન્ગમણુયામા ૩૦ જઈ ના સિ ભાગે ચઈક અસનો અજાઈ. કમ્માર્ટ" કહ રાય. મે દિ સવ્વપયાણુકમ્પી તા રાિિસ દવા આ વિદુત્વી ૩૨ ધ કથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યાય m ઉપનીપતી કવિત" માયુ વણ્યું જરા હન્તિ નરસ્સ વિતા કકિ પંચાલ મમ અંત થાય મા કાસિ કમ્” નિરયૂપપત્તિયા ૨૦ પ્લાનિં સભ્ય વચન તમરાત' થા ઈસ માસિક 1 કામા ચ મે સન્તિ અનપ્પા તે દુચ્ચા મા દિસંસ્ક્રન ભિખ્ખુ ૨૧ નાગા થથા પક્રમૐ સના પસ થલ નાભિસમ્ભાતિ ગન્તુ અવ. પહુ કામપરું વ્યસના ન ભિખ્ખુના મગ અનુભૂમિ ર નચે નવ ધસવરોનિન્દ કાર્ય કર્મ માનું કે પત ધમ્મ બલિ પયયસ્ડ રાજ અધમ્મકારા ય તે મા રસ્તે ૨૪ ઢો. ઘાટગેના અભિપ્રાય એવા છે કે વિભાગથી વિભાગ વધુ પ્રાચીન છે. ગદ્યવિભાગ ભહુ પાછળથી લખવામાં આવ્યા છે. અને આ તથ્ય ભાષા અને તર્ક વડે પણ સિદ્ધ થયેલ છે. એ તથ્ય એ માનવાની પ્રેરણા કરે છે કે ઉત્તરાયનમાં સમષ્ઠિત થાવસ્તુ બન્નેથી પશુ પ્રાચીન છે. એમનું એવુ પણ મતવ્ય છે કે ઉત્તરાયનનાં પર્ધામાં એના કાઇ ઉલ્લેખ નથી. કેવલ બન્નેના વાદમાં એને સત છે. જાતકમાં એના પૂર્વભવાનું વિસ્તારથી નિરૂપણું થયું છે, સરપેન્ટિયર પ્રસ્તુત ક્યાનકની ત્રણ ગાથાને અર્વાચીન માની છે, પરન્તુ એના માટે કાઈ પ્રબલ તર્ક આપ્યા નથી. ચૂલિ, ટીકા વગેરે વ્યાખ્યાથામાં આ ગે મનીથી આચાર્યાઓએ કાઈપચ્ચ સ્થાને કોઈપણ પ્રકારના ઉદ્ઘાપાન કર્યાં નથી. આ ત્રણુ ગાથાએ પ્રકરણની દૃષ્ટિએ પણ અનુપયુક્ત નથી. આ ત્રણે ગાથામાં એમનાં જન્મસ્થલ, જન્મનું કારણ અને પરસ્પર મળવાના પ્રસગનું વન પ્રાપ્ત થાય છે. આ ગાથા એની આગલી ગાથાઓ સાથે સકળાયેલી છે. મા ત્રો ગાથાઓ આર્યાં છંદમાં રચાયેલી છે; જ્યારે આગળની કથા અનુષ્ટુપ, ઉપન્નતિ વગેરે વિભિન્ન છંદોમાં નિર્મિત થયેલી છે, તાપણુ છંદાના ભિન્નતાને લીધે એને પ્રક્ષિપ્ત કે અર્વાચીન માની શકાય નહીં. આ થા ભગવાન અરિષ્ટનિમના યુગની છે. નિષકુમાર પ્રસ્તુત થાના પ્રસંગ પણુ ભગવાન અરિષ્ટનેમિ સાથે સંકળાયેલ છે. ભગવાન અરિષ્ટનેમિ એકવાર દ્વારિકા નગરીમાં પધારે છે. એમના આગમનના સમાચાર સાંભળીને દ્વારિકા નગરીૢના નિવાસીઓ તથા શ્રીકૃષ્ણે આનંદથી ઝૂમી ઊઠ્યા, રાજકીય ઠાઠ સાથે તે પ્રભુનાં દર્શન માટે આવ્યા. નિષધકુમાર પણ ભગવાનને વંદા કરવા ગયા. ભગવાનની વિમલ વાણી સાંભળી એણે શ્રાવકનાં બાર વ્રત ગ્રહણુ કર્યા. નિષધકુમારના દિવ્ય રૂપને જોઈને અરિજ઼નેમિના પ્રધાનશિષ્ય વરદત્ત અમારે પૂછ્યું : 'પ્રભા ! મા ઋદ્ધિ, સમૃદ્ધિ અને સપ અને કેવી રીતે પ્રાપ્ત થયાં ? ભગવાને કહ્યું : “ભરતક્ષેત્રમાં રાતિ નામનું નગર હતું. ત્યાં મહાબલ રાજૂ અને પદ્માવતી રાણી હતી. વિરંગતકુમારનુ બત્રીસ કન્યાઓ સાથે પામિણ થયું આચાર્ય સિદ્ધાર્થના ઉપદેશને સાંભળી તે બમણુ બન્યો અને ઉત્કૃષ્ટ તપની સાધના કરી પાંચમા દેવ લામાં દેવ બન્યા. આ વિરાટ સંપત્તિ અને ઋદ્ધિ પૂર્વીકૃત પુણ્યનું ફળ છે. વરદત્ત ગણધરે પૂછ્યું: બન્ને, શું તે આપની પાસે દીક્ષા મળ્યુ કરરી " ભગવાને આ વાતનો સ્વીકાર કરતા સદંત ક. કેટલાક સમય બાદ ભગવાનનું દ્વારિકામાં પુનઃ આગમન થયું. તે સમયે નિષધકુમારે સંયમ ગ્રહણ કર્યો. અને ૧. Annals of tne Bhandarkar Orientat Research Instiıute vol. 17 (1935-1936) : A few paralles in Jain and Buddhist work p. 342 by A. M. Ghatage M. A. ૨. The Utaradhyayanasutra, p; 326. Page #95 -------------------------------------------------------------------------- ________________ ધ કથાનુયાગ : એક સમીક્ષાત્મક અધ્યયન સામાયિક લઈને અગિયાર અંગોનું અધ્યયન કર્યું', નવ વર્ષ સુધી શ્રામણ્ય—પર્યાયમાં ઉત્કૃષ્ટ તપની આરાધના કરી અને ખેતાલીસ ભક્તનું અનશન કરી, લેખના—સધારા દ્વારા સમાધિપૂર્વક કાળ કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવરૂપ ઉત્પન્ન થયા. ભગવાન અરિષ્ટનેમિનાતીમાં જ ગૌતમ અણુગારે પણ પેાતાના જીવનને પાવન બનાવ્યું હતું. ભગવાન અરિષ્ટ મિના પાવન ઉપદેશથી પ્રભાવિત થઈ તે આઠ પત્નીના ત્યાગ કરી ભગવાન અરિષ્ટનેમિની પાસે સયમ સ્વીકારે છે, તથા ઉત્કૃષ્ટ તપની આરાધના કરે છે. પછી તે ભિક્ષુ-પ્રતિમાની સાધના કરે છે અને બાવીસ માસ તથા તેવીસ દિવસમાં પ્રતિમાની સાધના પૂછ્યું કરીને ગુપ્પુરન–સવત્સરની આરાધના કરે છે. અંતમાં જ્યારે ગૌતમ ખારનું શરીર ક્ષીણું થઈ ગયું, પછી જ્યારે જીવ વેણુ ચિંદ્ર-જીવ પોતાની જીવની-શક્તિની સહાયથી ટકી રહ્યો હતા' ત્યારે એમણે ઇચ્છામૃત્યુ ન કરતાં અને ન તા જીવવાની કામના કરતાં એક માસને સુધારા કર્યા તથા સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા. ગૌતમ અનુગાર તપની વતી ગતી મૂર્તિ' હતા. એમનું જીવન અત્યંત પ્રરણાદાયી છે. અણીયસેન વગેરે છ ભાઈઓ ૬૫ મહિલપુર નગરમાં નાગ ગાયાપતિની ધર્મપત્ની સુલસા અત્યંત રૂપવતી હતી. અને અણીયસેન, અનંતસેન, અજિતસેન, અનહિંતરિપુ, દેવસેન તથા શત્રુસૈન એમ છ પુત્રો હતા. આ કર્યુંએ ભગવાન અરિષ્ટનેમના ઉપદેશ શ્રવણુ કરી પ્રત્રજયા ચા કરી, અહીં એ યાદ રાખવું જોઈએ કે આ છ ભાઈઆને દેવકીના ગર્ભમાંથી સહરણ કરીને સુલસાની કુક્ષિમાં સ્થાપવામાં આવ્યા હતા. આ જે ભાઇ ઊત્કૃષ્ટ તપસાધના કરીને મુક્તિને વર્યા હતા. આ ચે શ્રીકૃષ્ણ વાસુદેવના ભાઈઓ વ્રતા એ રહસ્ય જિનિંગી જાહેર કર્યું હતું. વૈદિક પરપરાના પ'માં આ ઘટના ઉપલબ્ધ નથી. ગજસુકુમાલ જૈન સંસ્કૃતિના ઇતિહાસમાં ગજસુકુમાર એક અદ્ભુત સાધક થઈ ગયા, તે ક્ષમાના વિરાટ ધ્રુવ અને વિરાટ શક્તિનો ધારક હતા, જેને પ્રાપ્ત કરવા માટે શ્રી કૃષ્ણે તપની સાધના કરી હતી. અને બાળકોલ સ્વમહેલમાં વ્યતીત થયેા. એનું શરીર માખણ જેવુ સુકેામલ હતુ', જેણે પેાતાના જીવનમાં દુ:ખના મધ્યાનું દારુણ દૃશ્ય જોયુ ન હતું. જે ત્રણુ ખંડના અધિપતિ શ્રી કૃષ્ણના તે લઘુભાતા નાના ભાઈ હતા. એક વખતે ભગવાન અરિષ્ટનેમિ દ્વારિકા નગરીના ઉદ્યાનમાં પધાર્યાં. શ્રી કૃષ્ણની સાથે રાક્રમાલ પણ ભગવાનને વદન કરવા ગયા. શ્રી કૃષ્ણે માત્રમાં સામાના સૌંદર સરૂપને જોકરી અને રાજમહેલમાં રવાના કરાવી. અરિષ્ટનેમિના પાવન હ્રદેશ વધુ કરી ગમાલનું-નાનસ વૈરાગ્યથી ભાવિત થઈ ગયુ. એના જીવનના નકશા જ બદલાઈ ગયા. તે માન્યા હતા ઉપદેશ સાંભળવા માટે, પરંતુ શ્રમરૢ બનવાને તત્પર બની ગયા. ગિની નાનકડી ચિયુગારી મૂકા ઘાસ-પાનને અડકી જાય તા ભાગ ભભૂકી ઊઠે છૅ, હવાની ઝપટ અને બુઝાવી શક્યાને શક્તિમાન બનતી નથી, પરંતુ વધુ તેજ કરે છે એવી જ સ્થિતિ ગજસુકુમાસના વૈરાગ્યની હતી. વૈરાગ્યની વાળાને બુઝાવવા માટે માતા-પિતાએ હસ્તરી બસ વાવ્યાં કે જેવી પુત્રને વૈરાગ્ય એ આસમાં વહી જાય. પણ તે મહાશક્તિ વિચલિત થયા નહીં. શ્રી કૃષ્ણે એક દિવસનુ રાજ્ય પ્રદાન કર્યું, વિચાર્યું": સિંહાસનનુ પ્રલેમન એના વૈરાગ્યને ધૂંધળા બનાવી દેરી. પણ એ તા મહાદાવાના હતા. જેને સુખ અને સાધનાનું ઐશ્વર્ય તથા જયજ્યબોધનો ઝઝાવાત બુઝાવી શકયો નહિ. તે જ્વારા તા નિરતર ખળતી જ, તે મહાન સાધક અનુમતિ પ્રાપ્ત કરીને દીક્ષિત થઈ ગયા. તે નવદીક્ષિત મુનિને આત્મકલ્યાણ માટે ભિક્ષુની બારમી પ્રતિમા દર્શાવવામાં આવી. તે અભિનવ સક નિર્જન સ્મશાનભૂમિમાં મનને એકાગ્ર કરીને ધ્યાનસ્થ થઈ ગયા, મુનિના મસ્તક પર ભીની માટીની પાળી બનાવીને તેમાં સળગતા અગારા રાખવામાં આવ્યા. માંસ સળગી રહ્યું હતુ, લેાહી ઊકળી રહ્યું હતુ, સમગ્ર શરીરમાં ભયંકર વેદના થઈ રહી હતી, તાપણ તે શાંતભાવથી ઊભા રહ્યા હતા. જલતી આાગની જ્વાળા નીચે પણ તે હસતા હતા. મસ્તક પર આગ સળગી રહી હતી, તથા અન્તનમાં ચિંતન-મનન ચાલી રહ્યું હતું. શરીર વાળાથી બળી રહ્યું હતું, પરંતુ તે ક્ષમા તેમજ સહિષ્ણુતાના દેવતા તેા તે સમયે મુશ્કેરાઇ રહ્યો હતા. મા આકિ ભાષા નથી, જીવનનુ વાસ્તવિક તથ્ય છે. જેણે ધ્યાન-સાધનાને સિદ્ધ કરી લીધી છે તે સાધક વૈદ્યમાં રહીને પણ દેહાતીત સ્થિતિને પામી જાય છે. એવે સાધક ધ્યાનગ્નિ વડે કમીનો નાશ કરી નાંખે છે, ગજસુકુમાલ જેવા વરિષ્ટ સાધક બૌદ્ધ અને વૈદિક પર પરામાં ખેળવા છતાં મળી શાતા નથી. ખુબ અદ્ભુત અને અનપ્પુ કૃત્તિવ છે એમનું. શ્રી કૃષ્ણુના લઘુભાતા હોવા છતાં પણ વૈદિક પરંપરાના ધામાં એમના કોઇ ઉલ્લેખ નથી. ગજસકુમાલની કથા ઍટલી બધી લોકપ્રિય થઈ કે અન્તકૃશાંગ ઉપરાંત સસ્કૃત અને પભ્રંશ તથા રાજસ્થાની તેમજ ગુજરાતી કથાસાહિત્યમાં અનેક લેખકાએ એના ઉપર અનેક ગૌશિક રચનાઓ કરી છે. ૯ Page #96 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન સુમુખ વગેરે કુમાર સુમુખકુમાર બલદેવના પુત્ર હતા તથા દુર્મુખ, કૃપદારક અને દારક તે અનુક્રમે બલદેવ તથા વસુદેવના પુત્રો હતા. જાલિ, માલિ, ઉવયાલી પુરુષસેણ, વારિણ, પ્રદ્યુમનકુમાર, શાંબકુમાર, અનિરુદ્ધકુમાર, સત્યનેમિકુમાર, દઢનેમિકુમાર–આ દસ રાજકુમારીમાં પૂર્વના પાંચ રાજકુમાર વસુદેવના પુત્ર હતા તથા પ્રદ્યુમ્નકુમાર અને શબકુમારના પિતા શ્રી કૃષ્ણ હતા. અનિરુદ્ધકુમારના પિતા પ્રદ્યુમ્ન હતા. સત્યનેમિ અને દૃઢનેમિના પિતા સમુદ્રવિજય હતા. આ બધા રાજકુમારે ભગવાન અરિષ્ટનેમિને ઉપદેશ સાંભળી, રાજવૈભવ ત્યાગ કરી, સાધનાની મહા રાજમાર્ગને સ્વીકારે છે અને વીર સેનાપતિની માફક આગળ વધીને અંતિમ લય–મોક્ષને પ્રાપ્ત કરે છે. આ રાજકુમારોને ઉલ્લેખ ઈતર સાહિત્યમાં અનુપલબ્ધ છે. આ કથાઓ જૈન સાહિત્યની પિતાની જ દેણ છે. થાવાપુત્ર જ્ઞાતાસૂત્રમાં થાવાચ્ચા પુત્રની દીક્ષાનું વર્ણન છે. મુનિશ્રી જીવરાજ એ “થાવગ્ગાપુત્રરાસ” નામના ગ્રંથમાં એને જીવનને એક પ્રસંગ આપ્યો છે. આ પ્રસંગને મૂલ સ્ત્રોત કયાં છે તે અ-વેષણાય છે. થાય પુત્ર એ નામ એની માતાના નામ પરથી પડયું છે. એનું અસલી નામ શું હતું, એને કોઈ સ્થાને નિર્દેશ મળતો નથી. તે સાથે વાહને પુત્ર હતા. તે બાલ્યકાલથી જ ચિંતનશીલ હતા. તે જે કાંઈ જોતા, સાંભળ તે, એના અંગે ગંભીરતાથી ચિંતન કરતે હતો. જ્યાં સુધી સાચા તથ્યનું જ્ઞાન થતું નહિ ત્યાં સુધી તેને ચેન પડતું નહિ. એક સમયે પ્રાતઃકાલની સોનેરી સવાર મનને લલચાવી રહી હતી, મંગલગીતોને મધુર ધ્વનિ પડોસીના ઘરમાંથી આવી રહ્યો હતો, તે વખતે એકાગ્ર બનીને તે આ ગીત સાંભળી રહ્યો હતો. એને ગીતની સ્વરલહરીઓ ખૂબ પ્રિય લાગી. એણે માને પ્રશ્ન કર્યો: “મા આટલું સુંદર અને મધુર ગીત પડોશમાં કેમ ગાવામાં આવે છે ?' માએ જણાવ્યું : “વત્સ! પડોસીના ત્યાં પુત્રને જન્મ થયો છે. એની પ્રશન્નતામાં આ ગીતો ગાવામાં આવે છે.” “મા ! શું મારા જન્મમયે પણ આવાં ગીત ગાવામાં આવ્યાં હતાં ?' માએ પોતાના પુત્રને ચુંબન કરતાં કહ્યું: “વત્સ! કેવલ ગીતે જ ગાવામાં આવ્યાં ન હતાં પણ વારંઓ પણ વગાડવામાં આવ્યાં હતાં અને ખૂબ મોટો ઉત્સવ કરવામાં આવ્યો હતો.” “મા! આ ગીતે મને ખૂબ સારાં લાગે છે, તું પણ ઉપર છત પર ચાલ અને ગીતાનો આનંદ માણુ'. મા એ કહ્યું : “મને સમય નથી. તું જ જઈને સાંભળ'. થાવસ્થાપુત્ર છત પર આવ્યો, પરંતુ એને સુમધુર સ્વર લહરીઓને બદલે કર્ણ—કર્ક શ આક્રંદ સાંભળવા મળ્યું અને સાથેસાથે ભયંકર કોલાહલ પણ એના કાને પડ્યો. એનું મન રવા જેવું થઈ ગયું. તે ઊલટે પગે દેડીને માતાની પાસે આવ્યો. “મા ! જે ગીત પહેલાં સુંદર લાગતાં હતાં તે હવે ભયંકર કેમ લાગે છે ?” મા પડોશીની આકસ્મિક આપત્તિ સમજી ગઈ અને એની આંખોમાં આંસુ છલકાઈ પડ્યાં. માએ પિતાના અબૂધ બાળકને ગળે લગાડી કહ્યું : “વસ, જે પુત્ર અંગે ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો તે પુત્ર મરી ગયો. એટલે ગાયને રુદનમાં પલટાઇ ગયું, પ્રસન્નતાના સ્થાન પર શેકનાં કાળાં વાદળે છવાઈ ગયાં.' “મા શું હું પણ એક દિવસ આ રીતે મરી જઈશ.” માએ એના મુખને ચુંબતાં કહ્યું : "તું મારી આંખોને તારે છે. નયનને સિતારો છે. તું શેનો મરે? મરે નહિ તારા દુશ્મન'. થાવગ્ના પુત્રના ભોળા ચહેરા પર એ જ પ્રશ્ન અંગે જિજ્ઞાસા ચમકી રહી હતી. અને મને કહેવું પડયું: “પુત્ર એક દિવસ બધાને મરવાનું છે. પણ સંસ્કારી પુત્ર આવી વાત કરતા નથી. તેના મનમાં જ તે પ્રશ્ન ડહેળો રહ્યો અને એક દિવસ અહંત અરિષ્ટનેમિની વાણી સાંભળીને તે સાધનાના મહામાર્ગ પર ચાલવા માટે તત્પર થઈ ગયે. શ્રીકૃષ્ણ એને અભિનિષ્ક્રમણ મહત્સવ ઊંજ. આમાં વાસુદેવ શ્રીકૃષ્ણની ઉત્કટ ધાર્મિક ભાવના પ્રગટ થઈ રહી છે. શ્રીકૃષ્ણ વાસુદેવ જેવા વરિષ્ટ પદના ધારક હોવા છતાં પણ સાધના પ્રતિ એમના મનમાં કેટલી શ્રદ્ધા હતી, એ આનાથી સ્પષ્ટ થાય છે. થાવસ્થા પુત્રના અન્તરમાનસમાં વૈરાગ્યની ઉત્પત્તિનું મૂળ કારણે મૃત્યુદર્શન છે. તેવી રીતે તથાગત બુદ્ધના જીવનમાં પણું વૈરાગ્યની ઉત્પત્તિનું કારણ મૃત્યુદર્શન જ છે. મૃત્યુ જીવનનું અંતિમ સત્ય છે. જે વ્યક્તિ એને સમજી લે, તો તે ભેગન પડેપડમાં ફસાઈ શકે નહીં. આ કથા અત્યંત પ્રેરણાદાયી છે. રથનેમિ તેમજ રાજીમતી રથનેમિ ભગવાન અરિષ્ટનેમિના નાના ભાઈ હતા. રથનેમિનું આકર્ષણ રામતી પ્રતિ પ્રારંભથી જ રહ્યું હતું. જ્યારે ભગવાન અરિષ્ટનેમિએ રામતીને વિવાહ કર્યા વિના ત્યાગ કર્યો ત્યારે રથનેમિ એની સાથે વિવાહ કરવાને લલચાયે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ધર્મ સ્થાનુયાગ : એક સમીક્ષાત્મક અધ્યયન અને પોતાની આ ઈચ્છા રામની સામે પ્રગટ કરવા લાગ્યા. રામનીએ એના જવાબમાં અને બેલટી કરી તેને ફરી પ જવાનું જણાવ્યું. મિએ ગુસ્સે થઇને ધુ' 'શ' તું મારું' અપમાન કરે છે?' રામતિએ કહ્યું : 'ભાઈ દ્વારા ઉલટી કરી દેવામાં આવી હોય તેને તમારા વર્ડ મળ્યુ કરવી પોગ્ય છે " નિમિના વિવેક જાગ્રત થઇ ગયો. હીટ એક પ્રશ્ન ચિત્તવ્ય છે. તે એ છે કે અર્હત અરિષ્ટનેમિએ દીક્ષા લીધા પછી રથનેમિએ દીક્ષા ગ્રહણ કરી. આવકનિયુક્તિ વૃત્તિ અને આચાર્યું તેમચન્દ્ર ત્રિયષ્ટિરાલા ઠાપુરુષચરિત્રમાં નોંધ્યુ છે : રતિ ચારસો વર્ષ ગૃહસ્થાશ્રમમાં રહ્યા. એક વ છદ્મસ્થઅવસ્થામાં રહ્યા. અને પાંચમા વર્ષે દેવલી પર્યાયમાં રચ્યા. આમ એમનુ નવસેા વર્ષનું યુદ્ધ થયુ. એવી રીતે કુમારાવસ્થા, અવસ્થા અને ધ્રુવલીઅવસ્થાના વિભાગ કરીને રામતીએ પશુ લા જ આયુને ઉપભાગ .. ષ્ટિનેમિ બાસા પર્ણ કુમારાવસ્થામાં સ્થા, સાતમે વર્લ્ડ મન્થ તથા દેવી અવસ્થામાં રહ્યા. આ પ્રમાણે એમણે એક હજાર વનું આયુષ્ય ભાગવ્યુ 2 પ્રશ્ન એ છે કે મિ ભગવાન અનિમિના નાનાભાઈ તા, ભગવાન સુરો વગૃહસ્થાશ્રમમાં તથા રથનેમિ અને રાજીમતી ચારસા વ. રાજીમતી અને અરિષ્ટનેમિના નિર્વાણુમાં માત્ર ચેપન દિવસનુ અંતર છે. ચપન દિવસના અંતરના ઉલ્લેખ વિરચનામાં મળે છે.પ જો આ ઉલ્લેખને પ્રમાણિક માનવામાં આવે તો એ સ્પષ્ટ છે રામતીનુ ખસ વર્ષ સુધી દીક્ષિતન થવાનું અને ગૃહસ્થાશ્રમમાં રહેવાનું ચિંતનીય બની જાય છે. વિજ્ઞાએ આ ગે પોતાનુ મૌલિક ચિંતન પ્રસ્તુત કરવું તેઈએ, " ૫ ઉત્તરાધ્યયન સૂત્રની સુખખાધત્તિ તથા વાધી દીતાલ શાન્તિસૂરિ રચિત બુદ્ૠત્તિ મલધારી ચાઈ હેમચંદ્રના ભવભાવના ગ્રંથની દષ્ટિએ ભગવાન અરિષ્ટનેમિના પ્રથમ પ્રવચનને સાંભળીને રાજીમતી દીક્ષા અન્ય કરે છે. કલિકાલ સત્ત આચાર્ય ડેમદ્ર* નુસાર ગજસુકુમાલમુનિના મેક્ષ ગયા પછી રામતી, નંદની કન્યા એકવાસા તથા યાદવાની અનેક મહિંદ્યાઓ સાથે દીક્ષા મળ્યુ કરે છે.રામતી એમ વિચારવા લાગી કે ભગવાન અરિષ્ટનેમિ ધન્ય છે કે જેમણે મહુને તી લીધો. મને વિકાર છે ૐ હ્ર” માહમાં બરાબર ફસાઈ ગઈ છે. એટલે મારા માટે એ શ્રેયસ્કર છે કે હુ" દીક્ષા ગ્રહણ કરું. આ પ્રમાણે રાજીમતીએ દૃઢ સકલ્પ કરી કાંસકાથી એળેલા વાળ ઉખાડી નાખ્યા, શ્રીકૃષ્ણે આશીર્વાદ આપ્યા : ૧. (ક) નિયુક્તિ ઃ શ્કનેમિક્સ ભગવ, ગિત્યને અંદર ત્તિ વાસસયા, સવર્ણમથા પંચસઐ કવલી ત્તિ, નવવાસસઐ વાસા-હિએ ઉ સવ્વાગસ નાયવ્ 1 એસે ઉ ચેવ કાલા, રાવ (યુ) મઈએ ઉનાયવ્વા I અભિધાન. રાજેન્દ્ર કાચ, ભા. ૬. પૂ. ૪ પપર્યાય, વ ાનકપ ચઢ લિપય ઇતિ, મિચિંતાનિ (ખ) તંત્ર ચત્કાર વષઁતાનિ ગૃહસ્થપર્યાયઃ, વર્ષે નવ વશતાનિ વર્ષાધિકનિ સર્વાઅ અયુરભિહિતમ્ I અભિધાન॰ ભા. ૬. પૃ. ૪૯૯. ચતુરમ્બ્રત કહે મા સર" પુનઃ । વલી પચાશનીયુમિન્ધાયુમિના 1 ર. ત્રિયષ્ટિ ૯,૧૨,૧૧૨. ૩. ઇદગાયુ : સ્થિતી રામત્યશ્વાસીત્તાધના, ઢીમાર-મવાસ્તિત્વ, કવચિત્વ વિભાગતઃ । ત્રિષષ્ટિ ૮,૧૨,૧૧૩, ૪. (૪) તિનૈવ ધ વાસયા કુમારવાસા ચિરમિસ મેં સત્ત થવાસસયાઇ સામો થઇ પરિયા 1 આવશ્યકનિયુક્તિ, ૩૨, ૨ ૫. (ક) તેમવાણી, પૃ. ૨૨૩, સ, પુષ્કરમુનિજી મહારાજ (બ) શ્રી જૈન સિદ્ધાંતોલ સહ ભાગ, પ, પુ, ૨૫૪ $. 19. (ખ) કલ્પસૂત્ર, સૂત્ર ૧૬૮, પૃ. ૨૩૮, શ્રી દેવેન્દ્રમુનિ સ'પાદિત, (ગ) અરિષ્ટનેમેગ્નીષ્ણુિ વર્ષચનિ કુમારવાસઃ, રાજ્યાનશ્રુપગમાતરાજ્યપયાભાઃ મા વર્ષે શતાનિ ભવતિ શ્રામ પર્યાય ! આાવશ્યક, મગિરિવૃત્તિ પૃ. ૧૩ ૬૭ પરિમણા ય રાયઇ વિપત્તા સમાશરણ / ઉત્તરાયન સુખળાધા, પુ. ૨૮૧ ૮. ભવભાવના, ૩૭૧૬, ૧૭ પૃ. ૧૫૬ ૯. ત્રિષ્ટિશલાક પુરુષચિત્ર, ૯,૧૦,૧૪૮ પ્રન્થ' ચાસૌ વાવવસ્થિતા ધાનપત્ર પ્રવિાય દીવ ભગવાનાગામ તેત ઉત્પન વલસ્ય ભત્રતા નિશમ્ય દેશનાં વિશેષત ઉત્પન્ન વૈરાગ્યા કિ કૃતવતી ત્યાત 'તે' ત્યાદિ 1 બુદ્ઘત્તિ, પત્ર ૪૯૩ Page #98 -------------------------------------------------------------------------- ________________ te mun www જે કન્યા, આ ભયંકર અસારરૂપી સાગર તું જલદીથી પાર કર મણ ર એક દિવસની વાત છે; વાદળાના ગડગડાટથી દિશાઓ કાંપી રહી હતી, વીજળી પડી રહી હતી, રૈવતકના વનપ્રાન્તર સુસવાટા મારી રહ્યો હતો. સાધ્વી સમુદાય સાથે રાજીમતી શ્વેતક ગિરિ પર ચઢી રહી હતી, એકાએક ઝરમર ઝરમર વરસાદ વરસવા લાગ્યું, સારી સમુદાય આશ્રયની શોધમાં આમતેમ છૂટા પડી ગયા. વિખૂટી પડેલી રાજસીની જેમ રામતી એક અંધારી ગુફામાં આશરા લીધે!. રાજીમતોએ એકાંત સ્થાન જોઈને ભીનાં વસ્ત્રો સપૂર્ણ પણે ઉતારી નાખ્યાં અને એને સુકવવા માટે ત્યાં પાથરી દીધાં. રાજીમતીના ફિટકારથી પ્રબુદ્ધ બનેલા રથનેમિ શ્રમણુ બનીને એ જ ગુફામાં પહેલેથી ધ્યાનમુદ્રામાં બેઠેલેા હતા. વીજળીના ચમકારમાં નિવસ્ત્ર રાજીમતીને જોઈને થમ વિચલિત થઈ ગયે. રામનીની દૃષ્ટિ પણ રીમ પર જઈ પડી. તે પેાતાનાં અંગોને છુપાવીને બેસી ગઈ, કાવલ રથનેમિએ મધુર સ્વરમાં કહ્યું : હું સુરૂપે, હું તને શરૂઆતથી જ ચાહત આવ્યો છું. તું મારા સ્વીકાર કર, હૂ તારા વિના જીવન ધારણ કરી શકતા નથી. તુ મારી મનોકામના પૂર્ણ કર વળી સમય આવે આાપણે બને સવમ પત્યુ કરી લેશું.' ધર્મકથાનુયાગ : એક સમીક્ષાત્મક અધ્યયન mm રથનૈમિષે પણ એ વખતે ભગવાન પાસે સવમ રાજીમતીએ જોયું કે રથનેમિનું મનેબળ તૂટી ગયું છે. તે વાસનાથી વિલ થઈ સંયમથી વ્યુત થવા ઇચ્છે છે. એણે કહ્યું : ‘તું ચાહે ગમે તેટલે પણ સુંદર હૈાય તાપણુ હું તારી ઇચ્છા કરતી નથી, અંગધન કુલમાં ઉત્પન્ન થયેલા સાપ મરી જવાનું પસંદ કરે છે, પણ વમન કર્યું... હૈાય એવા વિષનુ પાન કરતા નથી. તો પછી તું આ પ્રકારની ઇચ્છા કેમ કરે છે ?” આ સાંભળી જેવી રીતે અંકુશથી હાથી વશ થઈ જાય છે તેવી જ રીતે રથનેમિનુ મન સયમમાં સ્થિર થઈ ગયું. આ કથા-પ્રસંગ નારીની મહત્તાને પ્રગટ કરે છે. નારી સદા માનવની પથપ્રદર્શિકા રહી છે. જ્યારે માનવ પથ પરથી વિચલિત થયા છે, ત્યારે નારીએ જ એને સાચા રસ્તા બતાવ્યા છે. જેમકે, બ્રાહ્મી અને સુંદરીએ બાહુબલીને અહંકારના હાથી પરથી ઊતરવાની પ્રેરણા આપી હતી. આ પ્રમાણે અરિષ્ટનેમિના યુગના અનેક શ્રમણાનું નિરૂપણુ આ અધ્યાયમાં થયુ છે. એની પછી પુરુષાદાનીય ભગવાન પાર્શ્વનાથના તીર્થ માં અંગતિ, સુપ્રતિષ્ઠિત, પૂર્ણભદ્ર વગેરેની બહુ જ સક્ષિપ્તમાં કથા છે. જિતશત્રુ અને સુષુદ્ધિ પ્રધાનની કથા અંગે આપવામાં આવી છે. એક કથામાં દુર્ગંધયુક્ત જવને શુદ્ધ કરવાની પદ્ધતિ પર ચિંતન કરવામાં આવ્યું છે. આધુનિક યુગની ફિલ્ટરપદ્ધતિ એ યુગમાં પ્રચલિત હતી. વિશ્વમાં કાઈ પણ પદાર્થ એકાંતરૂપમાં ન તા પૂ શુભ છે અને ન તા પૂર્વ અશુભ છે. પ્રત્યેક પદાર્થ શુક્રયા અશ્રુમમાં પરિવર્તિત થઈ જાય છે તથા પ્રત્યેક પદાર્થ અશુભમાંથી શુભમાં વિરતિત થઈ શકે છે. એટલે તર્માનસમાં કોઈપણ પ્રતિ ઘણુા કરવી અનુચિત છે, આ વાત પ્રસ્તુત સ્થાનકમાં સ્પષ્ટ કરવામાં આવી છે. અહીં એક વાત યાદ રાખવા જેવી છે. ભગવાન યમદેવ અને ભગવાન મહાવીર આ બન્ને તીર્થંકરા સિવાય ના બાવીસ તીર્થંકરાના શ્રમો ચામ મહાવ્રતપાલક હતા. પણ બાવીસ તીર્થંકરાના શ્રમણાપાક દ્વાદસ છતા જ ધાતુ કરતા હતા. એમને માટે પાંચ જ અત્રત હતાં, ચાર નહી.૩ નિમ રાજિષ: " શ્રમણુ એ બને છે, જેને ખેાધિ પ્રાપ્ત હાય, તે ખેાધિ ત્રણ પ્રકારની છે, જેને સ્વયં પ્રાપ્ત થાય છે તે ‘સ્વયં બુદ્ધ' છે. જે કાઈને ઘટનાના નિમિત્તેથી બાધિ પ્રાપ્ત થાય છે તે ‘ પ્રત્યેકબુદ્ધ ' છે. અને જે ધિપ્રાપ્ત વ્યક્તિઓના ઉપદેશથી ભાધિલાભ કરે છે તે “ બુખાધિત '૪ છે. નમિ રાધા પ્રત્યેકબુદ્ધ છે. ૧. (ક) વાસુદેવે ય ણું ભણુઈ લુત્તકેસ' જિઈન્દ્રિય, સંસારસાગર ધાર, તર કન્ને લહુ લહુ I ઉત્તરાધ્યયન, ૨૨/૩૧ (બ) ઉત્તરાધ્યાન, ૨૨,૩૦ ૨. (૪) ઉત્તરાધ્યયન, ૨૨, ૨ (ખ) ઉત્તરાધ્યયન, સુખખાધા, ૨૯૧ ૩. તએ ખુદ ચતુશ્રી જિયસત્તસ્સ વિચિત્ત' 'કેવગૃિત્ત ચાૐામ ધર્મ પરિક્રòઈ.ત. રૃચ્છામિ શુ હવે અતિએ ૫'ચાદ્ભુત્વવ' સસખાળ્વય' ઉપસ'પજિતાયુ. વિદ્ધતિએ Iધર્મ યાનુયોગ, પૂ. ૫૪૨૨૨૪ ૪. નદીસૂત્ર, સૂત્ર ૨૦ Page #99 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન વિન્દેહ રાજ્યમાં બે નમિ થયા અને તે બન્ને પેાતાના રાજ્યને પરિત્યાગ કરી શ્રમણ બન્યા. એક તીર્થંકર બન્યા અને એક પ્રત્યેકબુદ્ધ થયા. ૧ સુદર્શનપુરમાં મણિરથનુ રાજ્ય હતું. યુગબાહુ એને નાના ભાઈ હતા. મદનરેખા યુગબાહુની પત્ની હતી. મણિરથે માયાથી યુગબાહુને મારી નાખ્યા. એ સમયે મદનરેખા ગર્ભવતી હતી. શીલરક્ષા માટે તે વનમાં ચાલી ગઈ. એણે વનનાં એક પુત્રને જન્મ આપ્યા, એ પુત્રને રાજા પદ્મરથ મિથિલા લઈ ગયા અને એનું નામ ‘નિમ' રાખવામાં આવ્યુ. તે મિથિલાનેા રાજા બન્યા. એક વાર તે દાહવરની બિમારીના ભોગ બન્યા. છ માસ સુધી દાહવરની ઉપશાંતિ માટે વિવિધ પ્રકારના ઉપચાર કરવામાં આવ્યા. સ્વયં રાણી ચંદન ધસતો અને નિમના શરીર પર લેપ કરતી, એમણે હાથમાં પહેરેલાં કૉંગનાના ધ્વનિથી નિમનુ માથું ચડયું એટલે રાણીઓએ સૌભાગ્યચિહ્નસ્વરૂપ એકએક ક્રૂગન હાથ પર રાખીને બાકીનાં બધાં કંગન ઉતારી નાખ્યાં. નમિ વિચારવા લાગ્યા જ્યાં બે છે ત્યાં દ્રન્દ્ર છે, દુઃખ છે. એકલાપણામાં સુખ છે. વિરક્તભાવ આગળ વધ્યા. તે પ્રવ્રુજિત બન્યા. નમિને અકસ્માત પ્રવ્રુજિત થયેલા જોઈને ઇન્દ્ર બ્રાહ્મણના વેશ લઈને મને લેભાવવા માટે પ્રબલ પ્રયાસ કરે છે. એને કર્તવ્યબાધના પાઠ શિખવાડવા ઇચ્છે છે, નમિ રાજર્ષિ બ્રાહ્મણને અધ્યાત્મની ગંભીર વાતા જણાવે છે. બૌદ્ધ સાહિત્યમાં પણ ચાર પ્રત્યેકોનું વર્ણન છે. પણુ એમના જીવનચરિત્ર અને માધિપ્રાપ્તિનાં નિમિત્તોના ઉલ્લેખમાં પૃથકતા છે. ડિક્સનેરી આ પાલી પ્રેાપર નેમ્સ' નામના ગ્રંથમાં૪ બે પ્રકારના બુદ્ધ બતાવવામાં આવ્યા છે. પ્રત્યેકબુદ્ધ અને સમાસન્ગ્યુદ્ધ જે પોતે જ પાતાની મેળે ખેાધિને પ્રાપ્ત કરે છે પણુ સંસારને ઉપદેશ આપતા નથી તે પ્રત્યેક્ષુદ્ધ ' છે. અને ઉચ્ચ આત્મદૃષ્ટિ પ્રાપ્ત થાય છે, તે જીવનપર્યંત પાતાની ઉપલબ્ધિનુ વર્ણન કરતા નથી, એટલે ' મૌનબુદ્ધ' પણ કહેવાય છે, તે બે હજાર અસંખ્યેય કલ્પ સુધી ‘ પારામી ’ની સાધના કરે છે, બ્રાહ્મણુ, ક્ષત્રિય અને ગાથાપતિના કુલમાં એને સમસ્ત ઋધ્ધિ, સપત્તિ અને પ્રતિસપદા ઉપલબ્ધ થાય છે. એનેા તથાગત બુદ્ધ સાથે કદી સાક્ષાત્કાર થતા નથી. તે એકસાથે અનેક થઈ શકે છે, બૌદ્ધગ્રંથામાં મિની જેમ જ પ્રત્યેકબુદ્ધના પ્રસંગ છે." તે આ પ્રમાણે છે : વિદેહ રાષ્ટ્રમાં મિથિલા નગરીમાં નિમ નામના રાા હતા. ગવાક્ષમાં બેઠેલા રાજા રાજમાને જોઇ રહ્યો હતા. એક ચીલ માંસના ટુકડા લઈ અનંત આકાશમાં ઊડતું જઈ રહ્યું હતુ. ગીધપક્ષીઓએ તેને જોયું. તેઓ માંસના ટુકડા ઝુંટવવા લાગ્યાં. ચીલના મેાંમાંથી ટુકડા છૂટી ગયા. બીજાં પક્ષીઓએ એ ગ્રહણ કર્યાં. અન્ય પક્ષીએ એની પાછળ પડચાં, નમિરાજાએ વિચાર્યું : જે કામભોગાને ગ્રહણ કરે છે તે દુઃખ પામે છે, મારે સેાલહાર સ્ત્રીએ છે, મારે કામભેગોને પરિત્યાગ કરીને સુખપૂર્વક રહેવું જોઈએ.' te નમિ પ્રવજ્યાની આંશિક તુલના આપણે ‘મહાજનક જાતક' સાથે કરી શકીએ. તેમાં પ્રસંગ આ પ્રમાણે છેઃ મિથિલાનગરીમાં મહાજનક રાજા હતા, અને અરિજનક અને પેાલજનક નામના બે પુત્રો હતા. રાજાના મૃત્યુ પછી અરિટ્ઠજનક રાજા બન્યા, કેટલાક સમય પછી બન્ને ભાઈઓમાં ઝધડેા થઈ ગયા. પેાલજનક પ્રત્યન્ત ગામમાં જઈને સેના એકઠી કરી અને ભાઈને યુદ્ધ માટે આાન આપ્યું. યુદ્ધમાં અરિટ્ઠજનક માર્યા ગયા. પતિના મૃત્યુથી પત્નીને આઘાત લાગ્યા. તે રાજમહેલ છેાડીને ચાલી નીકળી, તે ગર્ભવતી હતી. એણે પુત્રને જન્મ આપ્યો, પિતામહના નામ પરથી એનું નામ મહાજનક રાખવામાં આવ્યું. મેાટા થયા પછી તે પિતાનું રાજ્ય લેવા આવી પહોંચ્યા. પેાલજનકનું મૃત્યુ થઈ ગયું હતું, અને કાઈ સંતાન ન હતું, એટલે મહાજનક રાજા બની ગયા. સીવલીકુમારી જોડે તેનું પાણિગ્રહણ થયું. અને તેને દીર્ઘાયુ નામને પુત્ર થયેા. એક દિવસ મહાજનક ઉદ્યાનમાં ગયા. ત્યાં કેરીનાં બે વ્રુક્ષ હતાં. એક કેરીથી લદાઈ ગયેલુ· અને બીજું ઠૂંઠાની જેમ ઊભેલુ` હતુ`. રાજાએ એક ખૂબ પાકેલુ ફળ તાડયું. રાજાની પાછળ ચાલનાર બધા સૈનિકાએ પાકેલાં ફળ તાડયાં. એટલે તે કેરીનું વૃક્ષ પણ ઠૂંઠું થઈ ગયું. વનપરિભ્રમણ કરીને રાજા પાછા ફર્યાં ત્યારે એણે જોયું ૧. દુન્નિવિ નમી વિદેહા,: રજાઇ પયહિષ્ણુ પવ્વઈયા, એંગા નમિતિત્શયરા, એગે પરોયષુદ્દો અ, ઉત્તરાધ્યયન નિયુક્તિ ગા. ૨૮૭ ૨. ઉત્તરાધ્યયન, સુખખાધાવૃત્તિ, પત્ર ૧૩૬–૧૪૩ ૩, કુંભાતક, સ` ૪૦૮, જાતક ખંડ ૪, પૃ. ૩૯ ૪. ડિક્સનરી ઑફ પાલી પ્રોપર નેમ્સ, ભાગ ૨, પૃ. ૨૯૪ ૫. ભાતક સ` ૪૦૮ જાતકખંડ જ, પૂ. ૨૯ ૬. જુએ : ઉત્તરાધ્યન ઃ એક સમીક્ષાત્મક અધ્યયન—મુનિ નથમલજી For Private Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયોગ : એક સમીત્રાત્મક અધ્યયન જે વૃક્ષ પહેલાં લીલુંછમ અને ફળોથી લદાયેલું હતું તે હવે ફળ તેમજ પાંદડાં વગરનું ઊભું હતું. રાજાએ માળીને પૂછ્યું : “આ વૃક્ષ ફલ–રહિત કેવી રીતે બની ગ્યું ?” માળીએ બધી વાત કહી બતાવી. રાજા વિચારવા લાગ્યુઃ જે ફળ વાળાં હોય છે તેને તેડી લેવામાં આવે છે. આ રાજય પણ ફળવાળા વૃક્ષની જેવું જ છે. એક દિવસ એને પણ તેડી લેવામાં આવશે. તે પ્રતિબુદ્ધ થયું. રાજપ્રસાદમાં રહેવા છતાં પણ વિરક્ત થઈ ગયા. એને રાજપ્રસાદ નરક જેવો લાગવા માંડ્યો. તે ચિંતન કરવા લાગ્યા : “હું મિથિલા છોડીને ક્યારે પ્રત્રજિત થઈશ ? રણિીઓએ એને રોકવાનો પ્રયાસ કર્યો. સીવલીદેવીએ એક ઉપાય શોધો. એણે મહાસેનારક્ષકને બોલાવીને આદેશયુક્ત સ્વરે કહ્યું: “તાત, રાજાના જવાના માર્ગ પર જે પુરાણ ધર છે, જીર્ણ શાળાઓ છે, એમાં આગ લગાવી દે. જ્યાં ત્યાં ઘાસ પાંદડાં એકઠાં કરી બાળીને ધુમાડો પેદા કરો. એમ કરવામાં આવ્યું. સીવલીદેવીએ રાજાને નમ્ર નિવેદન કર્યું: ઘરોમાં આગ લાગી રહી છે, જવાળાઓ નીકળી રહી છે. ખજાનો બળી રહ્યો છે, સોનું, ચાંદી, મણિ, મોતી–બધું બળીને નષ્ટ થઈ રહ્યું છે. હે, રાજન! આપ આવીને એને રોકવાનો પ્રયાસ કરે”. રાજ મહાજનકે પ્રત્યુત્તરમાં કહ્યું : સુસુખં બત છવામ યેસ ને નથિ કિચન | મિથિલાય ડરહમાનાય ન મે કિંચિ અડહથ . મારી પાસે કાંઈ નથી. હું સુખપૂર્વક જીવું છું. મિથિલાનગરી બળી જવાથી મારું કાંઈ પણ બળતું નથી. સસુખં બત છવામ યેસ ને નધિ કિચન રઢ વિલુપ્યમાનહિ ન મે કિંચિ અજીરથ, I સુસુખં બત છવામ યેસ ને નર્થીિ કિચન પીર્તિભકખા ભવિસામ દેવા આભાસરા યથા | મારી પાસે કંઈ પણ નથી. હું સુખપૂર્વક જીવું છું. રાષ્ટ્ર નષ્ટ થઈ જવાથી મારુ કોઈ નુકશાન નથી. મારી પાસે કાંઈ પણ નથી. હું સુખપૂર્વક જીવું છું. જેમકે, અભાસ્વર દેવ છે. એવા જ અમે પ્રીતિભક્ષક થઈને રહીશું, સર્વને પરિત્યાગ કરી રાજ આગળ વધી ગયો. દેવી પણ સાથે જ હતી. તેઓ નગરદ્વાર પર પહોંચ્યાં. એક છોકરી રેતી થબથબાવી રહી હતી. એના હાથમાં કંગન હતાં, તે રણકાર કરી રહ્યાં હતાં. રાજાએ પૂછયું : એક હાથમાં કંગને કેમ રણકાર કરી રહ્યાં છે એણે કહ્યું : એક હાથમાં બે કંગન છે. પરસ્પર ઘસાવાને કારણે શબ્દ-અવાજ થાય છે. જે એકલે. હોય છે તે શબ્દ–અવાજ કરતું નથી. વિવાદનું મૂલ બે છે.' રાજા આગળ વધ્યો. એક વાંસફેડે એક આંખ બંધ કરીને વાંસ જોઈ રહ્યો હતો. રાજાએ પ્રશ્ન કર્યો કે તું આવી રીતે કેમ જોઈ રહ્યો છે ? એણે કહ્યું ઃ બન્ને આંખે વડે જોવાથી રોશની ફેલાઈ જાય છે, એટલે તેઢી જગ્યાનો ખ્યાલ આવતું નથી. એક આંખ બંધ કરવાથી ટેઢાપણું સ્પષ્ટ દેખાઈ આવે છે. અને વાંસ સીધે કરી શકાય છે. રાણી સીવલી પાછળ પાછળ ચાલી રહી હતી. રાજાએ મુંજના ઘાસમાંથી એક ટુકડો ખેંચી કાઢયો અને રાણીને કહ્યું : હવે આને આની સાથે મેળવી શકાતું નથી એવી રીતે મારો અને તારો સાથ થઈ શકે નહીં. રાણી પાછી ફરી ગઈ. મહાજનક એકલે આગળ ચાલ્યા. આ કથા જાતકમાં બહુ વિસ્તારથી આપવામાં આવી છે. અત્રે અમે સંક્ષેપમાં સાર આપ્યો છે. પૂર્ણપણે કથાસમાન ન હોવા છતાં પણ બનેનું પ્રતિપાદ્ય સમાન છે. બન્નેમાં એ વિચાર પ્રતિપાદિત કરવામાં આવ્યા છેઃ અન્યાન્ય આશ્રમમાં સન્યાસાશ્રમ શ્રેષ્ઠ છે. સંતોષ ત્યાગમાં છે, ભેગમાં નહીં. સુખનું મૂળ એકાકીપણું છે, અને દુઃખનું મૂળ દ્વન્દ્ર છે. સુખ અકિંચનતામાં છે. સાધનામાં વિદન છે–કામગ. ૧. જાતક, પ૩૯, લેક ૧૫૯-૧૬૧ ૨. જાતક, ૫૩૯, શ્લોક ૧૬૧૬૭ ૩. (ક) ઉત્તરાધ્યયન, ૯,૪૪ (ખ) જાતક, ૨૫-૧૧૫ ૪. (ક) ઉત્તરાધ્યયન, ૯,૪૮,૪૮ (ખ) જાતક, ૧૨૨ ૫. (ક) ઉત્તરાધ્યયન, ૯,૧૬ (ખ) જાતક, ૧૬૧–૧૬૮ ૬. (ક) ઉત્તરાધ્યયન, ૯,૧૪ (ખ) જાતક, ૧૨૫ ૭. (ક) ઉત્તરાધ્યયન, ૯,૨૩ (ખ) જાતક, ૧૩૨ Page #101 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ક્થાનુયાગ : એક સમીક્ષાત્મક અધ્યયન 91 mmm ww A બન્નેની કથા વસ્તુમાં અનેક પ્રસા એક જેવા છે. જેમકે, સમ્પતિથી યુક્ત મિષિયાનો પરિત્યાગ કરી પ્રતિ થવુ, મિથિલાને પ્રત્યચિંત બતાવીને પ્રત્રજ્યામાંથા વિચલિત કરવાના પ્રયાસ, મિથિલા ખાખ થઈ જવા છતાં મારું કઈપણ બળી રહ્યું નથી'. એવી રીતે મમત્વહિત ભાવ વ્યક્ત કરવાનું બન્નેય થાવસ્તુમાં છે. જૈન કથાવસ્તુની દૃષ્ટિએ ઇન્દ્ર નિમ ાની પરીક્ષા કરવા આવે છે, તે। જાતની દિએ સીવીદેવી મહાજનકની પરીક્ષા કરે છે. જૈન કથાની દષ્ટિમાં મિથિલાનરેશ કન્ઝ્યુના શબ્દો સાંભળો પ્રતિબુદ્ધ થાય છે. ત્યારે બૌદ્ધ દષ્ટિમાં મિથિલાનશ મા*ક્ષને જોઈ પ્રતિબાધિત થાય છે. સાનક જાતકમાં પણ કેટલાક પ્રસંગે આની સાથે સમાન–સરખા છે, 1 મહાભારતમાં માંડવ્ય મુનિ અને જનકના મધુર નાદ છે. બીમતામ પાસે યુધિષ્ક્રિય પ્રશ્ન પ્રસ્તુત કર્યો કે તુજ્જુ - ક્ષયનો ઉપાય બતાવે. બીમાં પતામહે ગુાવ્યું : રાજન, માંડલ મુનિએ આા જ પ્રશ્ન પ્રસ્તુત કર્યાં હતા, વિતરાજ જનકની પાસે એમણે સમાધાન કરતાં કહ્યું : સુસુખ' ખત જીવામિ યસ્ય મે નાસ્તિ કિચન | મિથિલાયાં પ્રદીપ્તાયાં નમે દૃઘ્ધતિ કિચન | હું ઘણા સુખમાં જીવન પ્રસાર કરી રહ્યો છું. આ વિશ્વમાં કાઈ પણું વસ્તુ મારી નથી. મિથિલાનગરી જાળીને ખાખ થઈ જવા છતાં મારું ક'ઈપણુ ખાખ થતું નથી. જે વિવો વ્યક્તિ છે, અને સમૃર્તિયુક્ત વિષય પણ દુઃખરૂપ નાત થાય છે. અજ્ઞાની વ્યક્તિ વિષયમાં લિપ્ત રહે છે જે કામનિંત સુખ છે તે તૃષ્ણા થવાથી જે સુખ પ્રાપ્ત થાય છે એની સેાળસી કલા સાથે પણે એની તુલના કરી શકાય નહિ. એમણે વધુમાં કહ્યું : ‘ધનની અભિવૃદ્ધિની સાથે તૃષ્ણાની પણ અભિવૃદ્ધિ થાય છે. મમકારણ જ દુ:ખનું કારણ છે. ભાગ અને સ્થાસક્તિથા દુઃખમાં અભિવૃદ્ધિ થાય છે. ભૃગુાને છેડી અત્યંત કઠીન છે. જે તૃષ્ણાના ત્યાગ કરે છે, તે સુખના સાગર પર તરે છે. આ પ્રમાણે ઉત્તરાધ્યયનના પ્રસ્તુત કથાપ્રસ”ગની સાથે મહાભારતમાં વિર્યંત આ સંવાદની આંશિક તુલના કરી શકાય. બીજો પ્રસ'ગ આ છે ઃ એક વાર ભીમે કહ્યું : ધનની તૃષ્ણાથી દુઃખ અને એની કામનાના ત્યાગથી પરમ સુખ પ્રાપ્ત થાય છે. આ વાત જનકે પણ કહી છે: ૩ । અનતમિવ મે વિત્ત પય મે નાસ્તિ કિચન | મિથિંકામાં પ્રદીપ્તાયાં ન મે જતિ કિંચન 1 * મારી પાસે સીમ ધનસ'પદા છે તયાપિ મારુ કિચિત પણ નથી. મિથિલાનગરી છળીને ખાખ થઈ જાય તાપણ મારુ” કઈ પણું ખાખ થતું નથી," અત્રે અમે તુલનાત્મક દૃષ્ટિએ જોયું કે એક જ સ્થાવસ્તુ વિવિધ ધર્મગ્રન્થેમાં પેાતાની માન્યતા અને સિદ્ધાંત અનુસાર આકારબન્ધ કરવામાં આવી છે. જાતકકથાના ગદ્યભાગ અર્વાચીન છે. રાઈસ ડેવિડ્સ' જાતક અંગે ચિંતન કરતાં માંધ્યું છે ઃ બૌદ્ધ સાહિત્યના નવ વિભાગમાંથી જાતક એક વિભાગ છે. પણ તે વિભાગ કે જે આજે જાતા તરીકે પ્રચત્રિત છે એનાથી તદ્દન ભિન્ન છે. પ્રાચીન જાતકના તન પરથી તે એવા નિષ્ફળ પર આવ્યા છે કે પ્રાચીન જાતકના અધિકાંશ ભાગ એક ઢાંચાંમાં ઢળાયેલા ન હતા. એમાં પદ્ય વિભાગ ન હતા. તે ધ્રુવલ કાલ્પનિક કથા (Fables), ઉદાહરણ (Purables), અને આખ્યાયિકા (Lugends) માત્ર હતો. બીજી વાત એ છે કે જે વર્તમાનમાં જાતક ઉપલબ્ધ છે તે પ્રાચીન જાતકને અશમાત્ર છે.૪ પનક (સ’. ૧) મખાદેવ (સ', ૯), સુખવિધારી (સ. ૧૦) નિત્તિર (સ, ૩૭), લિંત્ર (સ', ૧), મહાસુદસ્સન (ચ’. ૯૫), ખડવર્દ (સ”. ૨૦૩), મણિક (સ. ૨૫૦), ક-પદ્મ (સ. ૪૦૫) વગેરે જાતકનુ સૂક્ષ્મ અધ્યયન કરી રાઈસ વિડ્સ એ ૧. સૈાનક જાતા, સખ્યા પર૯, બતક, ભાત્ર ૫ પૃ. ૩૩૧-૩૪૬ ૨. મહાભારત, શાંતિપર્વ, સ્થાય ૨૭૬, શ્લોક જ ૩. મહાભારત, શતિપર્વ, માય ૧૭૮, બ્લેક ૨ ૪. Buddhist India, p p. 196–197 Page #102 -------------------------------------------------------------------------- ________________ ૭ર ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યાય નિષ્કર્ષ પર આવ્યા છે કે બુદ્ધથી પૂર્વેની જન–કથાઓ પણ આ જાતકમાં હતી. જે બુદ્ધથી પણ પ્રાચીન છે. એ જાતક કેવલ બૌદ્ધમતની જ કથાઓ નથી. પણ એ ભારતીય લેકકથાઓને સંગ્રહ છે. બૌદ્ધ વિએ પોતપોતાના આચારવિચાર અનુસાર એમાં કેટલાક ફેરફાર-પરિવર્તન કરીને એને અપનાવી છે. એનાથી એ સ્પષ્ટ છે કે ઈસ્વીસન પૂર્વે છઠ્ઠી શતાબ્દીથી પણ પૂર્વે કેટલીક કથાઓ પ્રચલિત હતી. જે કથાઓને ભારતની જૈવ, બૌદ્ધ અને વૈદિક–એ ત્રણેય ધારાઓએ અપનાવી. આ બધી કથાઓને તુલનાત્મક દષ્ટિએ અભ્યાસ કરવાથી એ સ્પષ્ટ થાય છે કે એક પરંપરાએ બીજી પરંપરાનું અનુકરણ કર્યું છે. પણ કઈ પરંપરાએ કેનું અનુકરણ કર્યું છે તે વસ્તુ અન્વેષણીય છે. કહષભદત્ત અને દેવાનંદા એક વાર ભગવાન મહાવીર ધર્મની દિવ્ય તિ જગાવતા બ્રાહ્મણકુંડ ગામમાં આવી પહોંચ્યા અને બહુસાલ ચિત્યમાં બીરાજ્યા. બહુસાલ બ્રાહ્મણકુંડ તેમજ ક્ષત્રિયકુંડની વચમાં આવેલું હતું. બન્ને કુંડ-પુરની જનતા ભગવાનનું પ્રવચન સાંભળવા ઉપસ્થિત થઈ. બ્રાહ્મણકુંડમાં ઋષભદત્ત બ્રાહ્મણ રહેતા હતા. આચારાંગ, ક૯પસૂત્ર, આવશ્યકચૂર્ણિમાં એને ફક્ત બ્રાહમણ કહેવામાં આવ્યો છે. ભગવતીમાં એને ચાર વેદના જ્ઞાતા તરીકે, તેમજ આ સાથે તેને શ્રમણોપાસક પણ હેવાનું નેધ્યું છે, તે પિતાની પત્ની દેવાનંદા સાથે ભગવાનને વંદન કરવા આવ્યા. ભગવાન મહાવીરને જોઈ દેવાનંદાને અપાર પ્રસન્નતા થઈ. એના સ્તનમાંથી દૂધની ધારા છૂટવા લાગી. આંખમાંથી આનંદનાં આંસુ વહેવા લાગ્યાં. ગૌતન ભગવાને જિજ્ઞાસાથી પૂછયું : ભગવાન, એના સ્તનમાંથી દૂધની ધારા કેમ છૂટવા લાગી છે ? આંખમાંથી આંસુ કેમ વહી રહ્યાં છે ? ભગવાને સ્પષ્ટીકરણ કરતાં કહ્યું : દેવાનંદા બ્રાહ્મણ મારા માતા છે. હું તેને પુત્ર છું કે ભગવાને ગર્ભ પરિવર્તનની સમગ્ર ઘટના કહી સંભળાવી આ પૂર્વે ભગવાન મહાવીરના ગર્ભ-પરિવર્તનની વાત કેઈને જ્ઞાત ન હતી. દેવાનંદા તથા ઋષભદત્ત સહિત આખી પરિષદ આશ્ચર્યચકિત થઈ ગઈ. એ પછી ભગવાનને ધર્મોપદેશ સાંભળીને ઋષભદર દીક્ષા ગ્રહણ કરી તથા વિવિધ તપનું અનુષ્ઠાન કરી એક માસની સં લેખન દ્વારા આતમને ભાવિત કરીને એણે મેક્ષ પ્રાપ્ત કર્યો. એવી રીતે દેવાનંદા પણ દીક્ષિત થઈ મુક્ત થઈ. બાલ તપસ્વી મૌર્યપુત્ર તથા તામલી અણગાર પ્રસ્તુત કથાને મૂલસ્રોત “ભગવતીસૂત્ર' છે. ભગવાન મહાવીરનું સમવસરણ મોકા નગરમાં ભરાયેલું હતું. ઈશાનેન્દ્ર ભગવાનના દર્શનાર્થે આવ્યા. એમણે બત્રીસ પ્રકારનાં નાટક કર્યા. ગણધર ગૌતમે જિજ્ઞાસા પ્રસ્તુત કરતાં પ્રશ્ન કર્યો? આ અપૂર્વ સિદ્ધિ એમને કેવી રીતે પ્રાપ્ત થઈ ? ભગવાને જિજ્ઞાસાનું સમાધાન કરતાં જણાવ્યું કે તામ્રલિપ્તિ નગરમાં તાલી નામને મૌર્ય પુત્ર હતો. એની પાસે વિરાટ સંપત્તિ હતી. એક દિવસ તે વિરાટ વૈભવનો પરિત્યાગ કરીને, તેણે “પ્રાણામા' પ્રવજયા ગ્રહણ કરી અને એ અભિગ્રહ લીધે કે હું છઠ્ઠ છઠ્ઠ તપ કરીશ તથા સૂર્યની સંમુખ બને હાથ ઊંચા કરીને આતાપના લઈશ”. પારણાના દિવસે આતાપનાભૂમિ પરથી નીચે ઊતરીને લાકડાનું પાત્ર હાથમાં લઈ શુદ્ધ ભાત ગ્રહણ કરીશ અને પછીથી એને એકવીસ વાર ધોઈશ અને આહારના રૂપમાં ઉપયોગમાં લઈશ. પ્રાણામાં પ્રવજ્યાન ધારક હોવાથી તે ઇન્દ્ર, સ્કન્દ, રુદ્ર, શિવ, વૈશ્રમણ, આર્યા ચંડિકા રાજા, મંત્રી પુરોહિત, સાર્થવાહ કાગડા, કુતરા, ચાંડાલ વગેરેને જ્યાં પણ જતા, ત્યાં તેને પ્રણામ કરતો. ઊંચે આકાશમાં જોઈને ચે અને નીચે ખાડા વગેરેમાં જેઈને નીચે પ્રણામ કરતો. 4. Buddhist India, P. 197 ૨. આચારાંગ. ૨, પૃ. ૨૪૩ બાબુ ધનપતસિંહ ૩. કલ્પસૂત્ર, સૂત્ર ૭, પૃ. ૪૩ દેવેન્દ્રમુનિ સંપાદિત ૪. આવશ્યકચૂર્ણિ, પૂર્વાર્ધ પત્ર ૨૩૬ ૫. ભગવતી, ૯,૬,૩૮૦ પત્ર ૮૩૭ ૬. ધમ્મકહાણુઓને બિતિયે ખંધે પૃ. ૫૮,૨૫૪ Page #103 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુગ: એક સમીક્ષાત્મક અધ્યયન ૭૩ પ્રાણામાં પ્રવજ્યાવાળાને સૂત્રકૃતાંગમાં વિનયવાદી કહ્યા છે. ઔપપાતિક જ્ઞાતાધર્મકથા તથા અંગુત્તરનિકામાં વિનયવાદીઓને અવિરુદ્ધ પણ કહ્યા છે. તે મોક્ષપ્રાપ્તિ માટે વિનયને આવશ્યક માને છે.૫ ઉત્તરાધ્યયનની ટીકામાં પણ એવું સ્પષ્ટ લખ્યું છે કે આ તાપસ બધાને પ્રણામ કરે છે. સૂત્રકૃતાંગની ટીકામાં એમના બત્રીસ ભેદ જણાવ્યા છે. તામલી તાપસે જ્યારે જોયું કે એનું શરીર ખૂબ કશ થઈ ગયું છે, ત્યારે એણે પોતાની પાસે રહેલાં લાકડાં વગેરેનાં ઉપકરણને એકાંતસ્થાનમાં મૂકીને પાદપપગમન સંથારો કર્યો. એ વખતે અસુરન્દ્ર ચમરની સાવધાની ઇદ્ર રહિત હતી. અસુરકુમાર દેવોએ અવાધજ્ઞાનમાં જઈને તામલી તપસ્વીને પ્રાર્થના કરી : “તમે અમારા ઈન્દ્ર બને.” પરંતુ એણે એને સ્વીકાર કર્યો નહીં અને ઈશાન કપમાં ઈશાનેન્દ્ર બન્યું. તામલી તપસ્વીએ સાઠ હજાર વર્ષ સુધી ઉત્કૃષ્ટ તપની આરાધના કરી હતી. તેના વડે તે ઈશાનેન્દ્ર બન્યો. પ્રાચીન આચાર્યોને એવો મત છે કે જે સત્તાની (જિનમતાનુયાયી) આટલું ઉત્કૃષ્ટ કરે તે આટલી તપસ્યાથી સાત જીવ મેક્ષમાં ચાલ્યા જાય. આ સજ્ઞાન (જિનમતના) તપનું મહત્ત્વ છે. આદ્રકીય મુનિને અન્ય તીથીઓ સાથે વાદ આદ્રકકુમાર આદ્રકપુરને રાજકુમાર હતા.૮ નિરુક્તિકાર અનુસાર એના પિતાએ રાજ શ્રેણિક માટે બહુ મૂલ્યવાન ભેટ મોકલી. આદ્ર કકુમારે પણ અભયકુમાર માટે ભેટ મોકલી. આદ્રકકુમારને ભવ્ય અને શીધ્ર મોક્ષગામી સમજીને અભયકુમારે એને માટે આત્મસાધનાને ઉપયોગી ઉપકરણે ભેટમાં મોકલ્યાં. એને નિહાળતાં જ આદ્રકકુમારને પૂર્વજન્મનું સ્મરણ થઈ આવ્યું. આદ્રકકુમારનું મન કામગોમાંથી વિરક્ત થઈ ગયું. તે પોતાના દેશમાંથી નીકળીને ભારત આવ્યો. દિવ્યવાણીએ સંકેત કર્યો કે, હાલ તે પ્રવજ્યા ગ્રહણ ન કરે. પણ એ દિવ્યવાણી તરફ ધ્યાન આપ્યા વગર અહત ધર્મ માં પ્રવ્રજિત થઈ ગયો. ભેગાવલી કર્મોના ઉદયને વશ તેને દીક્ષાને ત્યાગ કરીને ફરીથી ગૃહસ્થ ધર્મમાં પ્રવેશ કરવો પડયો. આ અવધિ પૂર્ણ થતાં તેણે ફરીથી શ્રમણવેશ અંગીકાર કર્યો અને જ્યાં ભગવાન મહાવીર બીરાજમાન હતા, ત્યાં આવવા માટે ચાલી નીકળે. પૂર્વજન્મનું સ્મરણ હોવાથી ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત ધર્મને બોધ હતે. સૂત્રકતાંગનિર્યુક્તિ અનુસાર આદ્ર કમુનિએ પાંચ મતવાદીઓ સાથે વિવાદ કર્યો હતો. તેઓ આ પ્રમાણે હતા. (૧) શૈશાલક (૨) બૌદ્ધ ભિક્ષુ (૩) વેદવાદી બ્રાહ્મણ (૪) સાંખ્યમતવાદી એકદંડી (૫) હસ્તિતાપસઆદ્રક મુનિએ નિર્ગસ્થ સિદ્ધાંત અનુસાર ઘણું જ રોચક તેમજ ચિત્તાકર્ષક સપ્રમાણ ઉત્તર આપ્યા. જેને સાંભળી બધા સ્થભિત થઈ ગયા. આદ્રિકમુનિએ એમને દીક્ષિત કર્યો. એ પણ ચિંતનીય છે કે ગોશાલક વગેરે વિરોધી પક્ષોએ શ્રમણ ભગવાન મહાવીરના જીવન અને સિદ્ધાંત પર જે આક્ષેપ કર્યો, તે પરથી એ સ્પષ્ટ થાય છે કે ભગવાન મહાવીરની વિદ્યમાનતામાં પણ ૧. સૂત્રકૃતાંગ, ૧,૧૨,૧ ૨. ઔપપાતિક સૂત્ર, ૩૮, પૃ. ૧૬૯ ૩. જ્ઞાતાધર્મકથા ટીકા, ૧૫, પૃ. ૧૮૪ ૪. અંગુત્તરનિકાય, ૩, પૃ. ૨૭૬ ૫. સૂત્રકૃતાંગ, ૧, ૧૨.૨ વગેરેની ટીકા. ૬. ઉત્તરાધ્યયન ટીકા, ૧૮, પૃ. ૨૩૦. ૭. સૂત્રકૃતાંગ ટીકા, ૧, ૧૨ પૃ. ૨૦૯ અ. ૮. (ક) સૂત્રકૃતાંગનિર્યુક્તિ , ટીકા સહિત, મુ. ૨ અ.૬ ૫,૧૩૬, (ખ) ત્રિષષ્ઠિ. ૧૦,૭,૧૭૭–૧૭૮. (ગ) પર્યુષણઅષ્ટાહિકા, વ્યાખ્યાન, લેક પ. ૫.૬. (ધ) ડે. જ્યોતિ પ્રસાદ જેને આદ્રકકુમારને ઈરાનના તિહાસિક સમ્રાટ કુરુ૫ (ઈ.પૂ. ૫૫૯-૫૩૦)ને પુત્ર માન્યો છે. ભારતીય ઈતિહાસ : એક દૃષ્ટિ, પૃ. ૬૭-૬૮ ૯. (ક) સૂત્રકૃતાંગ શીલાંક વૃત્તિ, પત્રાંક, ૩૮૫થી ૩૮૮ (ખ) સૂત્રકૃતાંશનિયુક્તિ ગા. ૧૮૭, ૧૯૦, ૧૪૮, ૧૮, ૩. ટીકાકાર આચાર્ય શીલાંકે (૨, ૬, ૪૯માં) એને એકદંડી કહ્યો છે. . હરમન જેકાબીએ પિતાના અંગ્રેજી અનુવાદ (S. B. E, Vol, XIV P. 417)માં એને વેદાંતી કલ્યો છે. પ્રસ્તુત માન્યતાના લક્ષ્યમાં ડે. જેકેબીને અર્થ સંગત પ્રતીત થાય છે. ટીકાકારે પણ આગલી ગાથામાં એ જ અર્થને સ્વીકાર કર્યો છે. ૧૦ Page #104 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન એમના અંગે કેટલી ભ્રાંતિઓ ફેલાઈ હતી. વિરોધીઓ એમના પર કેવી રીતે આક્ષેપ કરતા હતા ? આદ્રક મુનિએ તર્ક પુરસ્પર સમાધાન કરી એમના વિરોધનું શમન કર્યું. અતિમુક્તક કુમાર એકવાર ભગવાન મહાવીર પોલાસપુરમાં પધાર્યા, ઉપાસકદશાંગમાં પિલાસપુરના રાજાનું નામ જિતશત્ર આપવામાં આવ્યું છે. તથા ઉપવનનું નામ સહસ્ત્રામન જણાવ્યું છે. અન્તકૃદશાંગમાં રાજાનું નામ વિજય, રાણીનું નામ શ્રીદેવી તથા ઉદ્યાનનું નામ શ્રીવન જણાવવામાં આવ્યું છે. અમારી દષ્ટિએ જિતશત્રુ એ રાજાનું નામ નથી પણ વિશેષણ હેવું જોઈએ. અનેક સ્થાને પર “જિતશત્રુ' નામનો ઉલ્લેખ છે. અનેક રાજાઓનું નામ એક સરખું હોય તે ઓછું સંભવિત છે. શત્રુ પર વિજય કરવાને કારણે એને જિતશત્રના નામથી સંબોધિત કરવામાં આવતું હશે. ભગવાનના મુખ્ય શિષ્ય ગણધર ગૌતમ ભિક્ષા માટે પરિભ્રમણ કરી રહ્યા હતા. અતિમુક્તક કુમાર બાલસાથીઓ સાથે રમી રહ્યો હતો. શાંત મંજુલમૂતિ ગૌતમને જોઈને અતિમુક્તકે પૂછ્યું: “આપ કેમ ધૂમો છ' ? ગૌતમે મંદસ્મિત સાથે કહ્યું: “અમે ભિક્ષા મટે પરિભ્રમણ કરી રહ્યા છીએ.” એ સંસ્કારી બાળકે ગૌતમની આંગળી પકડી લીધી અને પિતાના ઘેર આવવાને આગ્રહ કરવા લાગ્યા. મહારાણીએ આ જોયું છે તે પ્રસન્નતાથી નાચી ઊઠી. અતિમુક્તકે માતાને કહ્યું: “એમને એટલું ભોજન આપજે કે જેથી એમને બીજા કેઈ ગૃહે જવું ન પડે.' ભિક્ષા લઈને ગૌતમ મહાવીર પાસે આવ્યા. બાલક અતિમુક્તક પણ સાથે જ હતા. ભગવાન મહાવીરની અમૃત વાણી સાંભળી એણે દીક્ષા ગ્રહણ કરી. આચાર્ય અભયદેવે નેધ્યું છે : “આ સમયે અતિમુક્તક કુમારની ઉંમર છ વર્ષની હતી. એકવાર વરસાદ પડી રહ્યો હતો તે સમયે સ્થવિરોની સાથે અતિમુક્તકમૂનિ વિહારભૂમિ પર નીકળ્યા. તે વખતે ભૂમિ પર વહેતા પાણુને જોઈને બચપણના સંસ્કાર જાગૃત થયા. માટીથી પાળ બાંધી એણે પિતાનું પાત્ર એમાં મૂકયું અને આનંદવિભેર થઈને “તર, મારી નાવ, તર’. એ બોલી ઊઠયા, શીતળ મંદ પવન વાઈ રહ્યો હતો. એની નૌકા થડકી રહી હતી. પ્રકતિરૂપ નટી હસી રહી હતી. સ્થવિરાએ અતિમુક્તક મુનિને શ્રમણ-મર્યાદાથી વિપરીત કાર્ય કરતા જોયા અને એમના અંતરને રોષ મુખ પર દેખાવા લાગે. અતિમુક્તક સજાગ થઈ ગયા. તેઓને પિતાના મૃત્યુ પર દુઃખ થયું. અંતરના પશ્ચાત્તાપથી એમણે પિતાને પાવન બનાવી દીધા. સ્થવિરાએ ભગવાનને પૂછયું : “આ કેટલા ભવમાં મુક્ત થશે?” ભગવાને જણાવ્યું : “એ આ જ ભવમાં મુક્ત થશે. તમે એની નિંદા-ટીકા કરો નહિ. ભલે તે દેહમાં નાનું હોય, પણ એને અંતરાત્મા ઘણે વિરાટ છે.” અતિમુક્તક કુમાર ઉત્કૃષ્ટ તપની આરાધના કરીને મુક્તિને વર્યા. શ્રમણ ભગવાન મહાવીરે અતિમુક્તક કુમારની આંતરિક તેજસ્વિતા જોઈને એમને દીક્ષા આપી હતી. જેન ધર્મમાં કોઈપણ જગ્યાએ બાલ–દીક્ષા માટે મના કરી નથી, એમાં અયોગ્ય દીક્ષાની મના છે. બાલક પણ ઉત્કૃષ્ટ પ્રતિમાના ધારક હોઈ શકે અને યુવક તથા વૃદ્ધ અગ્ય હોઈ શકે. જે કોઈ યોગ્ય હોય તે શ્રમણુધર્મને સ્વીકાર કરી પિતાના જીવનને સાધના-આરાધના વડે ચમકાવી શકે છે.૪ નિશીથભાષ્યમાં બાળકને દીક્ષા દેવા અંગે જે મના કરવામાં આવી છે તે અગ્ય બાળક માટે છે.કેમકે દીક્ષા બુમુક્ષુ વ્યક્તિ નહીં પણ મુમુક્ષુ વ્યક્તિ ગ્રહણ કરે છે. અલક્ષ રાજા અલક્ષ નરેશ વારાણસીના અધિપતિ હતા. ભગવાન મહાવીરનું પાવન પ્રવચન સાંભળીને પિતાના રાજ્યના સિંહાસન પર પિતાના પુત્રને બેસાડી એમણે દીક્ષા ગ્રહણ કરી તથા ઉત્કૃષ્ટ તપની આરાધના કરી મોક્ષ પ્રાપ્ત કર્યો. ૧. ઉપાસકદશાંગ, અધ્યયને ૭, સૂત્ર ૧ ૨, અન્તકૃદ્દશાંગ, વર્ગ ૬, અધ્યયન ૧૫ ૩. (ક) કુમાર સમણે ત્તિ ષડવર્ષ જાતસ્ય તસ્ય પ્રવૃજિત્વાત્ આહ ચ છશ્વરિ પધ્વઈઓ નિર્ગાથ રાઈ પાવયણું” તિ એતદેવ ચશ્ચર્યમિત અન્યથા વર્ષોષ્ટકાદારાના પ્રવ્રયા સ્વાદિતિ. ભગવતી, સટીક ભાગ ૧, શ.૫ ઉ.૪.સૂ, ૧૮૮ પત્ર ૨૧૯-૨૨૦. ૪. જૈન આચારઃ સિદ્ધાંત ઔર સ્વરૂપ, પૃ. ૪૪૪ થી ૪૪૬. ૫. (ક) નિશીથભાષ્ય, ૧૧. ૩૫૩૧/૩ર. (ખ) તુલના કરે–મહાવ... ૧–૪૧–૯૯, પૃ. ૮૦–૮૧ Page #105 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન મેઘકુમાર શ્રમણ મેઘકુમાર રાજા શ્રેણિકના પુત્ર હતા. ભગવાન મહાવીરને ઉપદેશ સાંભળી તે દક્ષિત થયા. બધાથી નાના હેવાને કારણે એમને દ્વારની પાસે સ્થાન મળ્યું. શ્રમના આવવા-જવાને માગ હોવાથી જનારાઓના પગ મેધમુનિના શરીર સાથે અથડાતા હતા. પગની ધૂળથી એમનાં વસ્ત્ર ધૂળવાળાં થઈ ગયાં. એમને શાંતિથી ઊંઘ પણ આવી નહીં. એટલે એમની આંખ લાલ થઈ ગઈ અને શરીર શિથિલ થઈ ગયું. ભગવાન મહાવીરે એમને એમને પૂર્વભવ સંભળાવીને સાધનામાં સ્થિર કર્યા. તુલના-નંદની સાથે બૌદ્ધ સાહિત્યમાં પણ મેઘકુમારની માફક સઘદિક્ષિત નંદને ઉલેખ છે. તે પોતાની નવવિવાહિત પત્ની નંદાનું સ્મરણ કરી વિચલિત થઈ જાય છે. બુધે એને એક વાંદરી બતાવીને પૂછયું : “શું તારી પત્ની આનાથી પણ સુંદર છે ?' એણે કહ્યું: ‘તે તે ઘણી જ સુંદર છે. તે પછી બુધે તેને ત્રયન્નિશ સ્વર્ગની અપ્સરાઓ બતાવે છે અને પૂછે છે : “શું તારી જનપદકલ્યાણી નંદા આનાથી વધુ સુંદર છે ?” ત્યારે નંદ નિવેદન કરે છે : “ભગવાન, આ અપ્સરાઓની સમક્ષ તો તે કાંઈપણું નથી.' બુદ્ધ એને પ્રતિબંધ આપતાં કહે છે: “તે પછી તું કેમ એની પાછળ પાગલ બની ગયું છે ? તું ધર્મની સાધના કર. તને આનાથી પણ સુંદર અપ્સરાઓ પ્રાપ્ત થશે.’ નંદ પુનઃ શ્રમણ-ધર્મની આરાધના કરવા લાગે. પણ તેનું વિષય તરફનું લક્ષ દૂર થયું નહીં. સારિપુત્ર વગેરે એંસી મહાશ્રાવક(ભિક્ષુઓ)એ એને ઉપહાસ કરતાં કહ્યું: “આ તે અપ્સરાઓ માટે સાધના કરી રહ્યો છે. એ સાંભળી એને ખૂબ દુઃખ થયું અને તે સાધનામાં લાગી ગયે. મેઘકુમાર અને નંદુ બને સાધનાથી વિચલિત થયા. પણ ઘટનાક્રમમાં ઘેડો ફેર છે. શ્રમણ ભગવાન મહાવીરે મેઘકુમારને પૂર્વભવમાં ભોગવેલ દારુણ વેદનાનું સ્મરણ કરાવ્યું અને માનવજીવનની મહત્તા બતાવીને એને શમણુધર્મ માં સ્થિર કર્યો. ત્યારે તથાગત બુદ્ધ નંદને આગામી ભવોનાં કમનીય સુખ દર્શાવી એને સંયમમાં સ્થિર કર્યો. “સંગામાચર જાતકમાં એ પણ સ્પષ્ટ જોવા મળે છે કે નંદ મેઘકુમારની જેમ પૂર્વભવમાં હાથી હતો. મકાઈ અને કિમ મકાઈ અને કિંકમ બને રાજગૃહ નગરના ગાથાપતિ હતા, એમણે ભગવાન મહાવીરનું ત્યાગ–વૈરાગ્યયુક્ત પ્રવચન શ્રવણ કરી દીક્ષા ગ્રહણ કરી હતી. ઉત્કૃષ્ટ સંયમ અને તપની આરાધના કરીને તેઓ વિપુલગિરિ પર્વત પર મુક્ત થયા. અર્જુન માલાકાર રાજગૃહમાં અર્જુન નામને મળી હતી. બંધુમતી એમની પત્ની હતી. પુષ્પારામ એને બગીચે હતે. આ ઉદ્યાનની સમીપમાં મુદ્ગરપાણિ યક્ષનું યક્ષાયતન હતું. અજુનમાલીના પૂર્વજો આ વક્ષના ઉપાસક હતા, અર્જુનમાલી પણ બચપણથી જ એને ઉપાસક હતા. રાજગૃહમાં “લલિત' નામનું એક મિત્રમંડલ હતું, જે ઉશ્રુંખલ અને સ્વછંદ હતું. એમણે બંધુમતી સાથે અમાનવીય વ્યવહાર કર્યો. જેનાથી અજુન માલાકારને ખૂબ જ રોષ ચઢયો. પણ એને પહેલેથી જ બાંધીને ત્યાં એક બાજુ ગબડાવી રાખવામાં આવ્યો હતો. પોતાની પત્ની સાથે આવો બિભત્સ વ્યવહાર થતો જોઈને એનું લોહી ઊકળી આવ્યું. ના ધ્રુજવા લાગી. એણે મનમાં ને મનમાં રાજને પણ ધિકકાર આપ્યો અને પિતાના કુલદેવ મુદગરપાણિયક્ષ પર પણ ગુસ્સે આવ્યો કે “એની મૂર્તિ સમક્ષ પોતાની પત્નીના શીલને ભંગ કરવામાં આવી રહ્યો છે. તું દેવતા થઈને પણ ટગરટગર જોઈ રહ્યો છે?” દેવે પોતાના ભક્તના સંતપ્ત આત્માને જોયે. તત્કાલ યક્ષ અજુનમાલીના શરીરમાં પ્રવિષ્ટ છે. એનું અદ્ભુત પૌરષ જાગી ઊઠયું. તડાતડ અવાજની સાથે એનાં બધાં બંધન તૂટી ગયાં. યક્ષનું મુદ્દગર ઉઠાવીને એક જ પ્રકારમાં અર્જુન માલાકારે યે મિત્રો અને પોતાની પત્નીને મારી નાંખ્યાં, તોપણ એને ક્રોધ શાંત થયે નહીં. ક્રોધથી કાળઝાળ થયેલ તે દરરોજ મુદ્દગર લઈને બગીચા બહાર ફરતો અને રસ્તા પરથી પ્રસાર થતા વટેમાર્ગમાંથી દરરોજ છ પુરુષ અને એક સ્ત્રીને મારી નાખ્યા પછી જ તે મોંમાં અન્નજળ મૂકતે. નગરમાં ભયંકર આતંક છવાઈ ગયો. રાજાએ નગરનાં દ્વાર ૧. (ક) સુરનિપાત-અટ્ટકથા પૃ. ૨૭ર " (ખ) ધમ્મપદ–અકથા ખંડ, ૧, પૃ. ૯૬–૧૦૫ ૧, (ક) સંગામાચર જાતક, સંખ્યા ૧૦૨ (હિંદી અનુ.) ખંડ ૨, પૃ. ૨૪૮–૨૫૪ (ખ) ભગવાન મહાવીર : એક અનુશીલન (દેવેન્દ્રમુનિ) પૃ. ૪ર૦ થી રપ Page #106 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યાય બંધ કરાવ્યાં અને એ ઢંઢેરો પીટાવ્યું કે કોઈપણ નગરની બહાર જાય નહીં. સમગ્ર રાજગૃહનગરી એક કેદખાનામાં ફેરવાઈ ગઈ. એમાં બેઠાબેઠા બધા અકળાતા હતા. પણ એમાંથી કઈમાં સાહબ ન હતું. - ભગવાન મહાવીરનું રાજગૃહમાં શુભ આગમન થયું. જે મહાનગરીમાં ભગવાને ચૌદ વર્ષ વર્ષાવાસ કર્યો હતો, જ્યાં પ્રભુના ભક્તોની કાંઈ કમી ન હતી, તેમછતાં કોઈની પણ એવી હિંમત ન હતી કે અજુનમાલી સામે ઝઝૂમે. જ્યારે સુદર્શને ભગવાન મહાવીરના આગમનના સમાચાર સાંભળ્યા ત્યારે એનું શૌર્ય જાગૃત થઈ ગયું. તે પોતાના પરિવારના માણસે તથા અન્ય વ્યક્તિઓનો ઈન્કાર હોવા છતાં ભગવાનનાં દર્શન માટે ચાલી નીકળ્યા. નગરનાં દ્વાર ખેલવામાં આવ્યાં અને પછી તરત જ બંધ કરી દેવામાં આવ્યાં. થોડેક દૂર ગયા પછી અર્જુનમાલી હાથમાં મગર ઘુમાવતો. ગાંડાની માફક દોડતા દોડતાં સુદર્શનની સામે આવી પહોંચ્યો. એની રૌદ્ર આકૃતિ જોઈને સામાન્ય વ્યક્તિ ધ્રુજી ઊઠે, પણ સુદર્શન તો ત્યાં ધ્યાનમુદ્રામાં ઊભો રહી ગયો. એણે સુદર્શન પર પ્રહાર કરવા માટે મુગર ઉઠાવ્યું. પણ એને ઉઠાવેલે હાથ એમને એમ સ્થિર રહી ગયો. પાછળ હટીને તે પ્રહાર કરવા આગળ વધ્યો, પણ જાણે કે શરીરમાં લકવા પડી ગયો ! હતપ્રભ જેવો તે વિચારવા લાગ્યો : “આ શું થઈ ગયું ?' સુદર્શનના દૌર્ય અને તેજની સામે યક્ષનું તેજ નિસ્તેજ થઈ ગયું. તે સવહીન થઈને ધડાક દઈને પડી ગયું અને પિતાના અપરાધની ક્ષમા માગવા લાગ્યું. અર્જુનને લઈને સુદર્શન ભગવાનના ચરણોમાં પહોંચી ગયો. ભગવાનને ઉપદેશ સાંભળીને અર્જુન માલાકાર એમને ચરણે પડી કહેવા લાગ્યો: ‘મારો ઉદ્ધાર કરો. મેં જીવનભર પા૫ કર્યા છે, નિરપરાધ સ્ત્રી-પુરુષોનાં ખૂન કર્યા છે, હું મોટો પાપી છું. હું મારા પિતાનાં પાપનું પ્રાયશ્ચિત્ત કરવા માગું છું.' ભગવાને એને દીક્ષા આપી. તે બેલા-બેલાની તપસ્યા કરતો અને પારણું માટે તે જ્યારે નગરમાં આવતા ત્યારે લેકે તેના પર આક્રોશપૂર્વક ઢેફાં ફેંકતા અને મારતાબૂડતા. પરંતુ તે પિતાના આમાને કસરત અને સુવર્ણની જેમ ઉજજવલ બનાવતો. અંતે તે પોતાનાં કર્મો નષ્ટ કરી મુક્ત બન્યો. ખૂબ અદ્ભુત અને અનેખું છેઆ કથાનક. એક ક્રૂર હત્યારે મહાપુરુષનું સાંનિધ્ય પામીને પાવન બની ગયે. પારસપુરુષને સ્પર્શ લેહરૂપી જીવનને એક ક્ષણમાં સુવર્ણ બનાવી દે છે. બૌદ્ધ સાહિત્યમાં પણ અંગુલિમાલ ડાકુનું વર્ણન આવે છે. એ માણસોની આંગળીઓની માળા બનાવીને ધારણ કરતું હતું. એની આંખોમાંથી લોહી ટપકતુ હતું. તથાગત બુદ્ધને મારવા માટે તે આવ્યો, પણ ભગવાન બુદ્ધના તેજસ્વી વ્યક્તિત્વથી તે હતપ્રત થઈ ગયે તથા અહિંસાને પૂજારી બની ગયે. જે કાર્ય મોટામેટા તાંત્રિક અને માંત્રિક ન કરી શકે તે કાર્ય એક સંત કરી શકે છે. કાશ્યપ આદિ શ્રમણ કાશ્યપ, ક્ષેમક, તિકાર, લાશ, હરિનંદન, વાસ્તુક, સુદર્શન, પૂર્ણભદ્ર, સુમનભદ્ર, સુપ્રતિષ્ઠિત, મેઘકુમાર–એ બધા દીક્ષા પર્યાયનું પાલન કરી વિપુલ પર્વત પર મુક્ત થયા. એમના જીવન અંગે વિશેષ સામગ્રીનો અભાવ છે. માત્ર કેવલનગર, ઉદ્યાન અને દીક્ષા પર્યાયને સંકેત જ પ્રાપ્ત થાય છે. જાલિ મયાલિ વગેરે કુમાર જલિ, મયાલિ, પુરુષસેણ, ઉપજાતિ, વારિણ, દીર્ઘદન્તકુમાર, લષ્ટદંત, હલ્લ, બેડાયસ, અભય એ બધા કુમાર સમ્રાટ શ્રેણિકના પુત્રો હતા. તેઓ ભગવાન મહાવીરને ઉપદેશ શ્રવણુ કરી દીક્ષા લે છે તથા શ્રમણ બની ગુણરત્ન સંવત્સર વગેરે તપની આરાધના કરી અનુત્તર વિમાનમાં દેવ બને છે. એ પ્રમાણે દીર્ધસેન, મહાસેન, લષ્ટદંત, ગૂઢદંત, શુદ્ધદંત, હલ, દ્રમ, તુમસેન, મહાકૂમસેન, સિંહ, સિંહસેન, પુણ્યસેન એ રાજકુમારે પણ શ્રેણિક સમ્રાટના પુત્ર હતા. એમણે પ્રત્રજ્યા ગ્રહણ કરી વિવિધ તપની આરાધના કરીને અનુત્તર વિમાનમાં સ્થાન પ્રાપ્ત કર્યું. આ આખ્યાન જે અત્રે આપવામાં આવ્યું છે તે કેવલ સંકેત માત્ર છે. પણ આ બધાં પાત્રો ઐતિહાસિક છે. ઐતિહાસિક હોવાથી તે ઘણાબધા ઈતિહાસથી અસ્પર્શયેલાં પાસાંઓ પર પ્રકાશ પાડવા સમર્થ છે. જૈન, બૌદ્ધ અને વૈદિક—એ ત્રણે પરંપરાઓએ શ્રેણિક અંગે વિસ્તારથી નિરૂપણ કર્યું છે. અમે યથાપ્રસંગે એના પર વિચાર કરીશું. પણ એ સ્પષ્ટ છે કે શ્રેણિકની છવીસ મહારાણીઓ અને અનેક પુત્ર તથા પૌત્રે ભગવાન મહાવીર પાસે પ્રવ્રયા ગ્રહણ કરી, સાધના વડે જીવનને પાવન કર્યું હતું. એનાથી એ સિદ્ધ થાય છે કે શ્રેણિક જૈન હતા, તેમજ ભગવાન મહાવીરના અનન્ય ભક્ત હતા. ધન્ય અણગાર ધન્યકુમાર કાકન્દીમાં રહેનાર ભદ્રા સાથે વાહીનો પુત્ર હતો. એની પાસે અપાર વૈભવ હતો. ભગવાનને ઉપદેશ શ્રવણ કરી વીર સૈનિકની જેમ તે સાધનાના પવિત્ર માર્ગ પર આગળ વધે છે. એમના તમય જીવનનું જે શબ્દચિત્ર અહીં Page #107 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુણ : એક સમીક્ષાત્મક અધ્યયન પ્રસ્તુત કરવામાં આવ્યું છે, એને વાંચીને ભૌતિકવાદી તાર્કિક યુગમાં પણ વ્યક્તિનું મસ્તક શ્રદ્ધાથી નમી જાય છે. મજિઝમ નિકાયનાં મહાસિંહનાંદસુત્તમાં વર્ણન છે”: બુધે આવી ઉત્કૃષ્ટ તપની આરાધના કરી હતી. એમણે એમના સાધના– કાલમાં છ વર્ષ સુધી ઉત્કૃષ્ટ તપની આરાધના કરી તે પણ આની સાથે સમાનતા ધરાવે છે. કવિ કાલિદાસે કુમારસંભવ મહાકાવ્યમાં પાવતીના તપનું રોમાંચકારી વર્ણન કર્યું છે. પણ ધન્યકુમારના તપની જેમ એમાં એનું સજીવ વર્ણન પ્રાપ્ત થતું નથી. ધન્યકુમારને તપનું વર્ણન વાંચીને વાચક મુગ્ધ થયા વિના રહેતા નથી. જૈન તપસાધનાની એ વિશિષ્ટતા છે કે એમાં બાહ્ય તપની સાથે સાથે આવ્યંતર તપને પણ મહત્વ આપવામાં આવ્યું છે. એમાં દેહદમનની સાથે ચિત્તવૃત્તિઓની શુદ્ધિ મુખ્યત્વે જોવા મળે છે. ધન્ય અણુગાર જેવા દઈ તપસ્વી હતા તેવા જ સ્થિર ધ્યાનયોગી પણ હતા. ધ્યાનની નિર્મલ સાધનાથી તપ એમને માટે તાપસ્વરૂપ ન હતું. શ્રમણ સાહિત્યમાં જ નહીં, સમગ્ર ભારતીય સાહિત્યમાં આ પ્રકારનું વર્ણન દુર્લભ છે. સૂનક્ષત્ર અણગાર સૂનક્ષત્ર અણગારને જન્મ કાઉન્ટી નગરીમાં થયો હતો. તે ભદ્રા સાથે વહીને પુત્ર હતું. સ્નેહના વાતાવરણમાં એમનું પાલનપોષણ થયું હતું. ભગવાન મહાવીરને ઉપદેશ શ્રવણ કરીને તેઓ શ્રમણ બન્યા અને ઉત્કૃષ્ણ તપની આરાધના કરી અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થયા. સુબાહુકમાર આદિ અન્ય મુનિ હસ્તશીર્ષનગરને સ્વામી અહીનશર્ટ હતા. સુબાહુકુમાર એને પુત્ર હતા. પાંચસો કન્યાઓ સાથે એનું પાણિગ્રહણ થયું. એમની સાથે તે પિતાનું જીવન પસાર કરતા હતા. એકવાર ત્યાં ભગવાન મહાવીરનું શુભ આગમન થયું. સુબાહુકુમારે શ્રાવક વ્રતને સ્વીકાર કર્યો. એમના દિવ્ય રૂપને નિહાળીને ગૌતમપ્રભુએ જિજ્ઞાસાથી પ્રશ્ન કર્યો : “આ દિવ્ય, કાન અને પ્રિય રૂ૫ એને કેવી રીતે પ્રાપ્ત થયાં ? એણે પૂર્વજન્મમાં કેવું દાન કર્યું હતું ?' ભગવાને સુબાહુને પૂર્વભવ સંભળાવતાં કહ્યું : “હસ્તિનાપુર નગરમાં સુમુખ નામને ગાથાપતિ રહેતા હતા. સુદત્ત અણગાર કે જે એક માસથી ઉપવાસી હતા. એને અત્યંત ઉદાર ભાવનાથી સુમુખ ગાલાપતિએ આહારદાન આપ્યું. આ દિવ્ય દાનના ફલસ્વરૂપ એને આ મહાન ઋદ્ધિ તથા અદ્ભુત સૌન્દર્ય પ્રાપ્ત થયું છે. પ્રસ્તુત કથાનકમાં સુખપ્રાપ્તિનું પ્રધાનકારણુ સુપાત્ર દાન દર્શાવવામાં આવ્યું છે. દાનની અદ્દભુત શક્તિથી દિવ્ય ઋદ્ધિ અને સમૃદ્ધિ સહેજપણે ઉપલબ્ધ થાય છે. માનવ સમૃદ્ધિ તે ઈચ્છે છે. પણ દાનાદિ આપવામાં ખંચકાય છે. જેથી એને વિરાટ વૈભવની સંપ્રાપ્તિ થતી નથી. આ પ્રમાણે ભદ્રનંદી, સુજાતકુમાર, સુવાસવકુમાર, જિનદાસ, ધનપતિ, મહાબલ, ભદ્રનંદીકુમાર, મહાચંદ્રકુમાર અને વરદત્તકુમાર એ બધા રાજકુમાર હતા. તે બધાએ ભગવાન મહાવીરના ઉપદેશામૃતનું શ્રવણ કરી દીક્ષા લીધી હતી. સુબાહુકુમાર વગેરે સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કરી દેવ બન્યા અને ત્યાંથી પોતાનું આયુષ્ય પૂર્ણ કરી કેટલાક એક ભવમાં અને કેટલાક રાજકુમાર પંદર ભવમાં મેક્ષ પ્રાપ્ત કરશે. પઘકુમાર શ્રમણ આદિ ચંપાનગરીમાં રાજ કણિકનું રાજ્ય હતું. એની રાણીનું નામ પદ્માવતી હતું. રાજા શ્રેણિકની એક રાણીનું નામ કાલી હતું. એને કાલ નામને પુત્ર હતા. કાલની રાણીનું નામ પદ્માવતી હતું. એને પદ્મકુમાર નામને પુત્ર થયું. એણે શ્રમણ ભગવાન મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી, સાધના દ્વારા જીવનને તપાવ્યું અને સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ મોક્ષમાં જશે. એ પ્રમાણે મહાપદ્મ ભદ્ર, સુભદ્ર, પદ્મભદ્ર, પદ્મસેન, પદ્મગુલમ, નલિનગુમ, આનંદ અને નંદન એ બધા શ્રેણિકના પત્રો હતા. એમણે પ્રભુ મહાવીર પાસે શ્રમણધર્મ ગ્રહણ કરી જીવનને પાવન બનાવ્યું. આ બધાના પિતા કાલ, સુકાલ, મહાકાલ, કંહ, સુકંહ, વીરકંહ, પિઉસેનકંહ, મહાસેનકંહ હતા. જે કષાયને વશીભૂત થઈને નરકમાં ગયા અને એમના પુત્રો સત્કર્મનું આચરણ કરી દેવક પ્રાપ્ત કરે છે. ઉત્થાન અને પતનનું દાયિત્વ માનવનાં સ્વયં કર્મો પર જ આધારિત છે. માનવ સાધનાથી ભગવાન પણ બની શકે છે અને વિરાધનાથી ભીખારી પણ બની શકે છે. ૧. બધિરાજકુમાર સૂન, દીર્ધનિકાય કમ્સપ સિંહનાદ સત્તા ૨, કુમારસંભવ, પાર્વતી પ્રકરણ Page #108 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ધમ કથાનુયોગ : એક સમીત્રાત્મક અધ્યયન હરિકેશી મુનિ પૂર્વ જન્મમાં જાતિ અંગે અહંકાર કરવાને કારણે હરિકેશબલ ચાંડાલકુલમાં ઉત્પન્ન થયા. તેઓ સ્વભાવથી જ નહીં, પણુ શરીરથી પણ કુરૂપ હતા. ઘણુ અને ઉપેક્ષાથી તે વધુ કઠોર બની ગયાં હતા. એકવાર તેઓ ઉત્સવમાં ગયા હતા. સાથીના અભાવમાં તેઓ આ ભીડમાં પણ એકલા જ હતા. કઈ પણ બાળક એમની સાથે બેસવા તયાર ન હતા. એટલામાં એક સાપ નીકળે. જો કે તે સાપંને મારી નાંખ્યો. કેટલીક ક્ષણે પછી અળશિયું નીકળ્યું, પણ એને કેઈએ માર્યું નહીં. આ ઘટનાથી હરિકેશબલ વિચારવા લાગ્યા : “જે કર હોય છે, તેને મારી નાંખવામાં આવે છે. પરંતુ નિવિષ પ્રાણીઓને કોઈ મારતું નથી. ચિંતન કરતાં એમને જાતિસ્મરણ થયું અને તેઓ મુનિ બની ગયા. તપથી એમનું શરીર દુબળું પડી ગયું. હિંદૂક વૃક્ષનિવાસી યક્ષ, મુનિના દિવ્ય તપથી પ્રભાવિત થઈ એમની સેવા કરવા રહ્યો. એકવાર હરિકેશ મુનિ યક્ષમંદિરમાં ધ્યાનસ્થ હતા. એટલામાં રાજપુત્રી ભદ્રા તે યક્ષની પૂજા અથે ત્યાં આવી. મુનિની કુરૂપતા જોઈ એનું મન ઘણાથી ભરાઈ ગયું અને તે મુનિ પર ઘૂંકી. યક્ષ મુનિનું આ અપમાન સન ન કરી શક્યો. તે રાજકુમારીના શરીરમાં પ્રવેશી ગયે. અનેક ઉપચાર કરવા છતાં પણ તે સાજી થઈ નહીં. યક્ષે પ્રગટ થઈ કહ્યું : “એણે મુનિનું અપમાન કર્યું છે. એણે એનું પ્રાયશ્ચિત્ત કરવું પડશે.” રાજાએ અપરાધની ક્ષમા માગી અને પિતાની કન્યા સાથે વિવાહ કરવા મુનિને પ્રાર્થના કરી. મુનિએ કહ્યું: “મારું કોઈ પણ પ્રકારે અપમાન થયું નથી. હું કઈ પણ રીતે વિવાહ કરી શકે નહીં.' રાજ નિરાશ થઈ ગયા. એણે બ્રાહ્મણ રુદ્રદેવને ઋષિ સમજી રાજકન્યાને વિવાહ એની સાથે કર્યો. યજ્ઞશાલાલમાં રાજકુમારીના વિવાહ નિમિતે ભોજન બની રહ્યું હતું. હરિકેશમુનિએ ત્યાં આવી ભજનની યાચના કરી. બ્રાહ્મણોએ એમને અપમાનિત કરીને કાઢી મૂકવાનો પ્રયાસ કર્યો. મુનિની સેવામાં રહેલે યક્ષ બ્રાહ્મણને આ વ્યવહારથી ગુસ્સે થયો. એણે એમને માર માર્યો. રાજકુમારીએ બ્રાહ્મણોને સમજાવ્યા: ‘તે જિતેન્દ્રિય છે. એમનું અપમાન કરે નહી. મુનિએ દાનના અધિકારો અંગે જાતિવાદ, યજ્ઞનું સ્વરૂપ, જલસ્નાન વગેરે વિવિધ પાસાંઓ પર પ્રકાશ પાડયો. મુનિને આ સંવાદ અત્યંત શિક્ષાપ્રદ છે. આ જ પ્રસંગ બૌદ્ધ સાહિત્યમાં માતંગ જાતકમાં જોવા મળે છે. વારાણસીમાં માંડવ્યકુમાર દરજ સોલ હજાર બ્રાહ્મણોને ભોજન આપવું, હિમાલયના આશ્રમમાંથી માતંગ પંડિતનું ભિક્ષા લેવા આવવું, એનાં ફાટેલા-તૂટેલાં વસ્ત્રો જોઈને તેને ત્યાંથી કાઢી મૂકો, માતંગ પંડિત દ્વારા ઉપદેશ દઈને દાન-ક્ષેત્રની યથાર્થતાને પ્રતિપાદન કરવી, માંડવ્યના સાથીઓ માતંગને મારે છે, નગર–દેવતાઓ દ્વારા બ્રાહ્મણની દુર્દ શા કરવી, એ સમયે શ્રેષ્ઠીની કન્યા દીઠમંગલિકાનું ત્યાં આવવું અને ત્યાંની સ્થિતિ જોઈ સમગ્ર વાત જાણી લેવી, સવર્ણ કળશ અને પ્યાલે લઈને માતંગ મુનિ સમીપ આવવું અને ક્ષમાયાચના કરવી, માતંગ પંડિત બ્રાહ્મણે સાજા થાય એવો ઉપાય કર્યો તથા દંઠમંગલિકાએ બધા બ્રાહ્મણને દાન–ક્ષેત્રની યથાર્થતા સમજાવી. આ પ્રમાણે આ બને કથાઓમાં સમાનતા છે. ડે, ઘાટગેની દષ્ટિએ બૌદ્ધ પરંપરાની કથા વિસ્તૃત હોવાની સાથે એમાં અનેક વિચારોનું મિશ્રણ થયું છે. પરંતુ જૈન પરંપરાની કથા સરલ અને સંક્ષિપ્ત છે અને તે બૌદ્ધ કથાવસ્તુ કરતાં પ્રાચીન છે. માતંગ જાતકમાં બ્રાહ્મણો પ્રત્યે વધુ પડતી કડવાશ વ્યક્ત કરવામાં આવી છે. પણ જૈન કથાવસ્તુમાં એવું નથી. એ યુગમાં બ્રાહ્મણવ જન્મની જાતિના આધારે પિતાને સર્વશ્રેષ્ઠ માનતો હતો. એને નિરાધાર દર્શાવવા માટે આ કથાઓ સર્ચ લાઈટ જેવી ઉપયોગી છે. જૈન અને બૌદ્ધકથાઓમાં જ સમાનતા છે એમ નહીં પણ ગાથાઓમાં પણ ઘણીબધી સમાનતા છે. ૧. માતંગ જાતક-ચતુર્થ ખંડ, ૪૯૭ પૃ. ૫૮૩–૫૯૭ 2. This must have also led the writer to include the other story in the same Jataka, and such an attitude must have arisen in later times as effect of sectarian blas. Annals of Bhandarkar Oriental Research Institure, vol. 17 (1935-1936) 'A few parrallels in Jain and Buddhist Works', P. 345 by A. M. Ghatage, M. A. Page #109 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન s૯ ઉદાહરણ માટે જુઓ સમાન ગાથાઓ ઉતરાધ્યયન, અધ્યયન ૧૨ માતંગ જાતક (સંખ્યા ૪૯૭) શ્લોક ગાથા કયરે આગઈ દિત્તરુવે, કાલે વિકરાલે ફેક્કનાસે; એમએલએ પંસુપિસાયભૂએ, સંકરદૂસ પરિહરિય કંઠે. ૬ કયારે તમે ઈય અદસણિજજે, કુતોનું આગછસિ સમ્ભવાસિ, કાએ વ આસા ઈહમાગઓસિ; એતલકે પંસુપિસાચકે વ; મચેલગા પંસુપિસાયભૂયા, સંકાર રેલ પટિમુખ્ય કંઠે, ગ૭ ફખંલાહિ કિમિ ડિએસિ. ૭ કે રે તુવ હેહિસિ અદકિખગે. ૧ સમણે અહં સંજઓ બન્મેયારી, વિરઓ ધણુપયyપરિગ્ગડાએ પરસ્પવિત્તસ્સ ઉ ભિકા ખકાલે, અન્નક્સ અઠા ઈહમાગામ વિયરિજજઈ ખજઈ ભુજજઈ ય, અનં તવ ઈદ પક નં યસક્સિ , અનં ૫ભૂયં ભવયાણુમેયં; તું ખંજરે મુંજરે પિયરે ચ, જણહિ મે જાણુછવિણ ત્તિ, જાનાસિ – પરદતપથવિ સેસાવસેસ લભ તવસ્સી. ૧૦ ઉત્તિ પિંડ લભતે સપાકે. ૨ ઉવકપડવણ માહણાણું, અનં મમ ઈદ પક્ત બ્રાહ્મણન, અત્તરિય સિદ્ધ મિહેગપકખં; અત્તત્થાય સદહત મમ ઈ; ન ઊ વયે એરિસમન્નપાણું, અપેહિ એન્થ કિં દુઘઠિતસિ, દાહામુ તુઝે કિમિ ઠિઓસિ. ૧૧ ન મા દિસા સુહ દદન્તિજમ્મ. ૩ થેલેસ્બીયાઈ વવન્તિ કાસગા, થેલે ચ નિનને ચ વપત્નિ બીજ', તહેવ નિનેસ ય આસસાએ; અનૂપ ફલં આસનાના, એયાએ સદ્વાએ દલાહ મજઝ, એતાય સદ્ધાય દદાહિ દાનું, આરહએ પુરણુમિણે ખુ ખેત્ત. ૧૨ અપેવ આરાધયે દકિપણેએ. ૪ ખેરાણિ અ વિઈયાણિ લોએ, ખેત્તાનિ મ. વિદિતાનિ લેકે, જહિં પકિરણ વિરુહગ્નિ પુરણ; ચેસાહ બીજનિ પતિપેમિ, જે મહિણું જાઈવિજજેવયાં, યે બ્રાહ્મણ જાતિ મસ્તૂપપન્ના, તાઈ તુ ખન્નાઈ સુપેસલાઈ. ૧૩ તાનીઘ ખેત્તાનિ સુપેસલાનિ. ૫ કહે ય માણો ય વહે ય જેસિં, જતિ મદે ચ અતિમાનિતા ચ, મસં અદત્ત ચ પરિગ્રહ ચ; લભ ચ દેસો ચ મ ચ હે, તે મહિણી જાઈવિજજા વિદૃણા, એતે અગુણા યેસુવ સતિ સવે, તાઈ , બેન્નાઈ સુપાવાઈ. ૧૪ તાના ખેતાનિ અપેસલાનિ. ૬ તુભેથ ભો ભારધરા ગિરા, જાતિ મદે ચ અતિમાનિતા ચ, અટૂંઠ ન જાણુહ અહિજજ વેએ, લો ચ દસો ચ મદ ચ મોહે, ઉચ્ચારયાઈ મુણિ ચરન્તિ , એતે અગુણુ યેશુ ન સતિ સવે, તાઈ તુ ખેરાઈ સુપેસલાઈ. તાનીધ ખેતાનિ સુપેસલાનિ. ૭ કે એન્થ ખત્તા ઉવજોઈયા વા, અજઝાયા વા સહ ખંડિએહિ, એય દંડેણુ ફેલેણ હત્તા, કંઠગ્નિ ઘેzણ ખલેજજ જે છું. ૧૮ ૧૫ Page #110 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન ખણુઉં, અઝાવયાણ વયણું સુણેત્તા, કન્ધવ ભઠા ઉપજોતિયે ચ, ઉધાઈયા તત્વ બદ્ર કુમાર, ઉપઝાય અથવા ભંડકુ૭િ, ડેહિ વિજેહિ કહિ ચેવ, ઈમરૂ દંડં ચ વધુ ચ દત્વા, સમાગવા તે ઈસિ તાલપતિ. ૧૯ ગલે ગહેત્વા ખલયાથ જમે. ૮ ગિરિ નહેહિ ગિરિ નબેન ખણસિ, અર્થ દન્તહિં ખાઉં, અ દંતન ખાદસિ, જયતેય પાહિ હણહ, જાતવેદ પદસિ , જે ભિકખું અવમહ૨૬ યે ઈસિં પરિભાસતિ. ૮ અવહેડિય પિટ્રિસઉત્તમંગે, આવેઠિત પિટિકતો ઉત્તમાંગ, પસારિયાબાહુ અકસ્મચર્ડ, બાહ પસારંતિ અકસ્મનેચ્યું, નિભૂરિયો હિરં વમત્તે, ખેજ્ઞાતિ અકખીનિ કથા મતમ્સ, ઉઠંમુહે નિર્ગીયહનેરો, ૨૯ કે મે ઇવ પુતે અકાસિ એનં. ૧૧ પ્રતિવ ચ ઈહિંહ ચ અણાગય ચ, તદેવ હિ એતરહિ ચ મર્ડ, મણુપદ ન મે અસ્થિ કાઈ, મનોપદેશો મમ નર્થીિ કે ચિ, જકના હુ વેયાવડિયું કરન્તિ, પુત્તો તે વેદ મદન મત્તો, તુમ્હા હુ એએ નિહયા કુમારા. ૩ર અત્થ ન જાનાતિ અધિચ્ચ વેદે. ૧૮ અત્યં ચ ધમ્મ ચ વિયાણુમાણ, અદ્ધા હવે ભિકખુ મુહુત્તકેન, તુમ્ભ ન વિ કુ૫હ ભૂઈપને, મુમુહ્યતે વ પુરિસમ્સ સંજા, તુર્ભ તુ પાએ સરણું ઉવે, એકાપરાધ ખમ ભૂરિપંજ, સમાગયા સજણ અહે. ૩૩ ન પંડિતા ક્રોધ બલા ભવન્તિ. ૧૯ અનાથી મહાનિથ સમ્રાટ શ્રેણિક એકવાર મંડિતકુક્ષી ઉદ્યાનમાં જઈ ચડયો. ત્યાં ઉદ્યાનની શોભા જેતાજોતાં એની આંખે એક ધ્યાનસ્થ મુનિ પર જઈ પડી. આ મુનિનું અદ્દભુત રૂપલાવ જોઈને તે વિસ્મિત થઈ ગયો. એણે પૂછયું : “આપ તરુણ છો, ભોગવવા યોગ્ય છે, તે પછી આપે આ ઉંમરમાં સંન્યાસ કેમ ગ્રહણ કર્યો ?' ઉત્તરમાં મુનિએ કહ્યું : “હું અનાથ હતા. મારે કોઈ પણ નાથ ન હતો. એટલે હું મુનિ બન્યો'. રાજાએ હસીને કહ્યું : “શરીરની સુખાકારી પરથી વૈભવશાળી જણુઓ છે, તે પછી આપ અનાથ કેવી રીતે ?' હું આપને નાથ બનું છું. મારી સાથે ચાલે અને સુખપૂર્વક ભોગ ભોગ.' મુનિએ કહ્યું : “તું પોતે જ અનાથ છે; તે મારા નાથ કેવી રીતે બની શકશે ?' રાજાને આ વાકય તીણુ અણીની માફક ખૂંચી ગયું. એણે કહ્યું : “આપ ખોટું બોલે છે ? મારી પાસે વિરાટ સંપદા છે, આરા આશ્રયે હજારો વ્યક્તિ છે. એવી અવસ્થામાં હું અનાથ કેવી રીતે ?” મુનિએ આની સમજણ આપતાં જણાવ્યું: ‘તું અનાથને અર્થ જાણતો નથી. હું તને એનું રહસ્ય બતાવું છું. હું ગૃહસ્થાશ્રમમાં કૌશાંબી નગરીમાં રહેતા હતા. મારા પિતા પાસે વિરાટ વૈભવ હતા. મારે વિવાહ ઉચ્ચ કુલમાં થયું હતું. મને એકવાર અસહ્ય ચક્ષુરોગ થયા. પરિવારના બધા સભ્યોએ એ રાગ દૂર કરવાના ઘણા પ્રયત્ન કર્યા. બધાએ મારી વેદના પર અશ્રુપાત કર્યો. પણ કોઈ મારી વેદનામાં ભાગ પડાવી શકયું નહી. એ હતી મારી અનાથતા. મેં દઢ સંકલ્પ કર્યો: “જે હું આ વેદનાથી મુક્ત થઈ જઈશ, તો મુનિ બની જઈશ.” આ સંક૯પ સાથે હું સૂઈ ગયો. જેમજેમ રાત વીતતી ગઈ તેમ તેમ મારો રોગ શાંત થતો ગયો. સવાર થતાં સુધીમાં મેં મારી જાતને સંપૂર્ણ સ્વસ્થરૂપમાં જોઈ. હું શ્રમણ બની બધાં ત્રસ અને સ્થાવર પ્રાણીઓને નાથ બની ગયું. મેં આત્મા પર શાસન કર્યું. હું વિધિપૂર્વક શ્રમણ-ધર્મનું પરિપાલન કરું છું. આ મારી સાથતા છે.” સમ્રાટ શ્રેણિકે પહેલીવાર જ સનાથ, અનાથનું વિવેચન સાંભળ્યું. એનાં જ્ઞાનચક્ષુ ખૂલી ગયાં. સમ્રાટ શ્રેણિકે કહ્યું: “વસ્તુતઃ આપ જ સનાથ છે અને બધાના સાચા બાધવ છે. હું આપના તરફથી ધર્મનું અનુશાસન ઈચ્છું છું. મુનિએ એને ધમને મર્મ બતાવ્યો. ધમમાં અનુરક્ત થઈ છે. આ કથાનકમાં અનેક મહત્વપૂર્ણ વિષય ચર્ચાયેલા છે. એમાં આવેલી અનેક ગાથાઓની Page #111 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન તલના અન્ય સાહિત્યમાં પ્રાપ્ત ગાથાઓ સાથે કરી શકાય તેમ છે. ઉદાહરણ તરીકે અમે અહીં કેટલીક ગાથાઓ પ્રસ્તુત કરીએ છીએ. ઉત્તરાધ્યન અ. ૨૦ ધમપદ ગીતા નઈ વેકરણી, અત્ત હિ અને નાથો. ઉદ્ધદામનામાનં, અપ્પા કુડસામલી, કે હિ નાથા પર સિયા, નામાનમવસાદયેત, અપા કામદૂહા ધણ, અત્તના વ જુદોન, આૌવ હ્યાત્મનો બળ્યું, અપા મે નન્દનું વર્ણ. ૩૬ નાર્થ લભત દુલર્ભ. ૪ રાવ રિપુરામનઃ ૫ અપ્પા કત્તા વિકત્તા ય, અત્તના વ કતં પાપં, બધુરાત્મામસ્તસ્ય, દુહાણ થ સુહાણ થ. અત્તજ' અત્તસંભવ, યેનાવાત્મના જિતઃ અપ્પા મિત્તામમિત્ત ચ, અભિમન્થતિ દુમેધ, અનાનસ્તુ શત્રુત્વે દુષ્પટિશ્ય સુપીઓ. ૩૭ વજિ૨ વસ્યમયં મણિ . ૫ વતામૈવ શત્ર હતું. ૬ અત્તના વ કતં પાપં, અત્તરના સંકિલિસતિ, અત્તરના અતં પાપં, અત્તરના વ વિદ્યુમ્નતિ, સુદ્ધિ અસૃદ્ધિ પચતું, નાજm અજર્જ વિસાધયે. ૬ ન તે અરી કંઠે છેત્તા કરેઈ, દિસો દિસં યન્ત કયિરા, જ સે કરે અપૂણિયા દુરપ્પા, વેરી વા પન વેરિન, સે નાહિઈ મગ્સમુહ તુ પ, મિરછોપણિહિતં ચિત્ત, પચ્છાણુતાણ દયાવિહુ. ૪૮ પાપિ ન તો કરે. ૧૦ મુડકેપનિષદ દુવિહ ખવેકાણુ ય પુણું પાવં, યદા પર પસ્થત રુકમવર્ણ, નિરંગણે સવઓ વિષ્પમુકે, કર્તારમીશ પુરુષ બ્રહ્મયોનિમ્, તરિત્તા સમુદ્ર વ મહાભવોઉં, તદા વિદ્વાન પુણ્ય પાપે વિધૂય, સમુદ્રપાલે અપુણગમં ગએ. ૨૪ નિરંજન પરમં સામ્યમુપૈતિ. ૧૩ ઉપર્યક્ત ગાથાઓના ભાવોમાં એકરૂપતા તે છે, પણ સાથેસાથે વિષયની દૃષ્ટિએ પણ ઘણું સમાનતા છે. સમુદ્રપાલીય ચંપાનગરીમાં પાલિત નામને એક શ્રમણોપાસક રહેતો હતો. એને વ્યાપાર દૂરદૂર સુધી ફેલાયેલા હતા. એકવાર તે સોપારી, સોનું વગેરે વસ્તુઓ લઈ સમુદ્રની યાત્રા માટે યાનપાત્ર પર આરૂઢ થઈને ચાલી નીકળ્યા. તે સમુદ્ર કિનારે પિહુડનગરમાં રોકાયો, એક શેઠે પોતાની પુત્રીને વિવાહ એની સાથે કર્યો. નવોઢા પત્ની ગર્ભવતી થઈ. સમુદ્રયાત્રાની મધ્યમાં જ એણે પુત્રને જન્મ આપ્યું. એનું નામ સમુદ્રપાલ રાખવામાં આવ્યું. તે એકવાર પિતાના ભવ્ય પ્રાસાદના ગવાક્ષમાં બેસીને નગરશ્રીનું અવલોકન કરી રહ્યો હતો ત્યારે એણે જોયું કે રાજપુરુષો એક વ્યક્તિને વધભૂમિ તરફ લઈ જઈ રહ્યા હતા. એનાં વસ્ત્ર લાલ હતાં અને ગળામાં કનેરના માળા હતી. એનું મન સંવેગથી ભરાઈ આવ્યું. માતા-પિતાની આજ્ઞા લઈને તે દીક્ષિત થઈ ગયે. કર્મોને નાશ કરી તે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયો. પ્રસ્તુત કથાનકમાં સમુદ્રયાત્રાને ઉલેખ છે. એ યુગમાં ભારતના વ્યાપારીઓ દૂર દૂર સુધી વ્યાપાર માટે જતા હતા. સામુદ્રિક વ્યાપાર “ઉન્નત અવસ્થામાં હતો. વ્યાપારીઓ પાસે પિતાનાં યાનપાત્ર પણ હતાં. તે એક સ્થાનથી બીજા સ્થાન પર માલ લઈને જતા હતા. નદીઓ દ્વારા પણ માલ આવતો જતો હતો. નદીતટ પર ઊતરવા માટે સ્થાન બનાવવામાં ૧૧ Page #112 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુગ: એક સમીક્ષાત્મક અધ્યયન આવ્યાં હતા. નિશીયભાષ્યમાં ચાર પ્રકારની નાવને ઉલેખ પ્રાપ્ત થાય છે. ૧. અનુલોમગામિની ૨. પ્રતિલોમગામિની ૩. તિરિષ્ઠસંતારણી (એક તટથી બીજા તટ પર સહેલાઈથી જનારી) અને ૪. સમુદ્રગામિની. એ ઉપરાંત ઉર્ધ્વગામિની, અધેગામિની, જનવેલાગામિની તેમજ અર્ધજનવેલાગામિની વગેરે ચાર પ્રકારની નાવને પણ ઉલ્લેખ છે. સમુદ્રયાત્રા ખતરાથી પર ન હતી. કેઈ વાર એટલો ભયંકર ઉપદ્રવ આવતે કે જહાજ છ-છ મહિના સુધી ચક્કર ચક્કર ફરતાં રહેતાં હતાં. દેવદેવતાઓના ઉપદ્રવથી રક્ષા પ્રાપ્ત કરવા માટે એમની “માનતા' પણ રાખવામાં આવતી. જહાજ ફાટી જતાં મુસાફરોને ખૂબ તકલીફ થતી હતી. જહાજ ડૂબવાનાં વર્ણન પણ આગમ સાહિત્યમાં અહીંતહીં જોવા મળે છે. જ્યારે પ્રતિકુળ પવન વાત ત્યારે આકાશ વાદળોથી છવાઈ જતું. આ વખતે જહાજમાં બેઠેલાંઓના પ્રાણુ સંકટમાં આવી પડતા. એમને દિશાભ્રમ થઈ જતો. તેઓ આવી વિકટવેળાએ એ નિર્ણય કરી શકતા નહીં કે શું કરવું જોઈએ. તેઓ તો એ સમયે જીવવાની આશા છોડી દીનભાવે એક બાજુ બેસી જતા, સમુદ્રની ઉપાસના કરવા લાગતા.૪ અથવા વીતરાગ પ્રભુની ઉપાસનામાં મગ્ન થઈ જતાં. અહીં પ્રસ્તુત કથાનકમાં એક “વવહાર' શબ્દ વપરાય છેએનું સંસ્કૃત રૂપ વ્યવહાર” છે. આગમ યુગમાં આ શબ્દ ખરીદ-વેચાણુ, આયાત-નિકાસને અર્થ માં વપરાય છે. અને “વધ્ય મંડન શોભાક’ શબ્દ દંડવિધાનના અર્થમાં પ્રયુક્ત થયું છે. ચોરેને કડક શિક્ષા કરવામાં આવતી અને કનેરની માલા અને લાલ વસ્ત્રો પહેરાવવામાં આવતાં. એનાં કુકૃત્યની જાહેરાત એને નગરના મુખ્ય મુખ્ય માર્ગ પર ફેરવી વધભૂમિ તરફ લઈ જતાં કરવામાં આવતી હતી. મૃગાપુત્ર અને બલશ્રી શ્રમણ સુગ્રીવનગરમાં બલભદ્ર અને મૃગાવતીને પુત્ર બલથી રહેતા હતા. પણ તે “મૃગાપુત્ર” નામથી જાણીતા હતા. યુવાન થતાં એનું લગ્ન કરવામાં આવ્યું. તે પત્નીઓ સાથે રાજપ્રસાદના ગવાક્ષમાં બેસીને નગરચર્યાનું અવલોકન કરી રહ્યો હતો, તે વખતે એની દૃષ્ટિ એક નિગ્રંથ મુનિરાજ પર જઈ પડી. મુનિનું તેજસ્વી કપાલ, ચમકતાં નેત્રો અને તપથી અત્યંત કશ થઈ ગયેલા શરીર તરફ તે એકીટસે જોઈ રહ્યો. ચિંતને તીવ્ર થયું. એને “મેં આવું રૂપ પૂર્વે પણ જોયું છે.” એમ જાતિ-સ્મરણુ ઉત્પન્ન થયું. “હું પૂર્વભવનમાં શ્રમણ હતા.” આ અનુભૂતિથી એનું મન વૈરાગ્યથી ભરાઈ ગયું. માતાપિતાને એણે કહ્યું: ‘હુદીક્ષા લેવા માગું છું. આ શરીર અનિત્ય છે, અશુચિમય છે અને સંકલશાનું ભાજન છે. એને આજ નહીં તો કાલે પણ જરૂર છોડવું પડશે ?' માતાપિતાએ દુશ્ચરતા તથા કઠોરતાનું ભાન કરાવતાં કહ્યું : “તું સુકોમલ છે, તારે માટે શ્રમણજીવનનું પાલન કરવું અત્યંત કઠિન છે. રેતીના કેળિયાની માફક તે નિસ્વાદ અને તલવારની ધાર જેવું દુથર છે. શ્રમણ-ધર્મ સ્વીકાર્યા પછી રોગ થશે ત્યારે ચિકિત્સા કેણ કરશે ?' ઉત્તરમાં મૃગાપુત્રે કહ્યું : “વનમાં વસનારાં હરણ વગેરે પશુ-પક્ષીઓની ચિકિત્સા કેણું કરે છે ? અને એને કેણ ભકતનપાન આપે છે ? એમ તે હું મૃગચારિકાથી મારું જીવન વીતાવીશ ?” “અંતે મુનિ-ધર્મને સ્વીકારી મૃગાપુત્ર શ્રમ—ધર્મનું પાલન કરી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયે. મૃગાપુત્ર અને માતાપિતા વચ્ચે સંવાદ ખૂબ મહત્વપૂર્ણ છે, સાથે સાથે પ્રેરણાદાયી પણ છે. ગ૮ ભાલી અને સંજયરાજા કાંપિયનગરને અધિપતિ રાજા સંજય શિકાર કરવા માટે કેશર ઉદ્યાનમાં ગયો. એણે હરણને માર્યા. એટલામાં એની દૃષ્ટિ એકાએક ધ્યાનમુદ્રામાં બેઠેલા ગર્દભાલી મુનિ પર ગઈ. તે બીકથી ધ્રુજી ઊઠયો. મેં મુનિરાજનાં હરણને મારીને અશાતના કરી છે. તે છેડા પરથી ઊતરી મુનિની ક્ષમા માગવા લાગ્યો, પણ મુનિ તે ધ્યાનસ્થ હતા. એટલે રાજા ભયથી વધુ વ્યથિત થઈ ગયે. જે મુનિ ગુસ્સે થઈ જશે તે પોતાના દિવ્ય તેજથી મારા સમગ્ર રાજયને નાશ કરી નાખશે. એટલે એણે ફરીવાર મુનિ સમક્ષ નિવેદન કર્યું. મુનિએ ધ્યાનમાંથી નિવૃત્ત થઈ એને કહ્યું: “હું તને અભય આપું છું. તું પણ બધાં પ્રાણુઓને અભય આપ.” મુનિના ત્યાગથી ઉભરાતે ઉપદેશ શ્રવણ કરી રાજા સંજય શ્રમણ બની ગયે. એક દિવસ એક ક્ષત્રિય મુનિ સંજયની પાસે આવ્યા અને એમને પૂછયું : “તમારું નામ અને નેત્ર કયાં? તમે કેમ મુનિ થઈ ગયા? તમે કયા આચાર્યોની સેવા કરી રહ્યા છે ?' સંજય મુનિએ કહ્યું: “મારું નામ સંજય છે. ગોઃ ગૌતમ. મારા આચાર્યનું નામ ગર્દભાવી છે. હું મુકિત માટે શ્રમણ બને છું. આચાર્યની આજ્ઞાનુસાર કાર્ય કરું છું, એટલે વિનીત છું.' ૧. નિશીથભાષ્ય, પીઠિકા, ૧૮૩ ૨. (ક) નિશીથ, સૂત્ર ૧૮, ૧૨-૧૩ (ખ) મહાનિશીથ, ૪૧, ૩૫ (ગ) ગચ્છાચાર વૃત્તિ, પૃ. ૫૦ ૩. ઉત્તરાધ્યયન, ટીકા ૧૮, પૃ. ૨૫-અ ૪. (ક) જ્ઞાતાધર્મ કથા, ૧૭ પૃ. ૨૦૧ (ખ) કથાસરિતસાગર, પેજર આવૃત્તિ ૭, અ. ૧૦૧, પૃ. ૧૪૬ Page #113 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન ૮૩ આ કથાનકમાં ભરત, સગર, મઘવા, સનસ્કુમાર, શાંતિ, અર, કુંથુ, મહાપદ્મ, હરિણ, જ્ય વગેરે ચક્રવતી રાજાઓનાં નામ છે. દશાર્ણભદ્ર, નમિ, કરકંડુ, દ્વિમુખ, નગ્નતિ, ઉદાયક, કાશિરાજ વિજય, મહાબલ વગેરે રાજાઓનાં નામ છે. દશાર્ણ, કલિંગ, પાંચાલ, વિદેહ, ગાંધાર, સૌવીર, કાશી વગેરે દેશોનાં નામ છે. ક્રિયાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ અને અજ્ઞાનવાદને પણ ઉલ્લેખ છે. આ પ્રમાણે આ કથાનક પ્રાગ–ઐતિહાસિક સામગ્રીનું સુંદર સંકલન છે. ઈકાર રાજા પ્રસ્તુત કથાનકમાં મુખ્ય છ પાત્ર છે: (૧) ઈષકાર મહારાજ (૨) મહારાણી કમલાવતી (૩)ભૃગુ પુરોહિત (૪) પુરોહિતનો પત્ની યશા અને (૫) (૬) પુરોહિતના બે પુત્રે. ઉત્તરાધ્યયનનિર્યુકિતમાં આ બધાં પાત્રોના પૂર્વભવ, વર્તમાનભવ તથા એમની ઉત્પત્તિ તથા નિર્વાણુપ્રાપ્તિનું સંક્ષિપ્ત ઇતિવૃત્ત પ્રસ્તુત કરવામાં આવ્યું છે. અમે વિસ્તારથી નહિ પણ એ સંક્ષેપમાં જણાવીશું કે પુરોહિતના બે પુત્રે દીક્ષા માટે તૈયાર થાય છે. એમનાં માતાપિતા એમને ગૃહસ્થામમાં રહીને બ્રાહ્મણકાર્ય–યજમાનવૃત્તિ કરવા માટે પ્રેરે છે. પણ જ્યાં વૈરાગ્યને સાગર ઊળને હોય ત્યાં તે વ્યક્તિ સંસારમાં કેવી રીતે રહી શકે ? તે બનને માતાપિતાને વિવિધ રૂપક તેમજ અકાટય તર્કોથી સંસારની અસારતા દર્શાવે છે. પિતા બ્રાહ્મણસંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતાં પોતાના તર્ક પ્રસ્તુત કરે છે. જયારે બન્ને પુત્ર શ્રમણ સંસ્કૃતિનું નેતૃત્વ કરતાં પોતાની દલીલ પ્રસ્તુત કરે છે. અને ભૃગુપુરોહિતને સંસારની અસારતા અને ક્ષણભંગુરતા પર વિશ્વાસ ઉત્પન્ન થઈ જાય છે. તે પિતાની પત્નીને સમજાવે છે. એની પત્ની પણ દીક્ષા લેવા માટે તૈયાર થઈ ગઈ. પુરોહિતને કઈ વારસદાર ન હતું, એટલે રાજાનું મન એની વિરાટ સંપત્તિ લેવા લલચાયેલું હતું. રાણી કમલાવતી ઈષકાર રાજને કહે છે: “રાજ', ઊલટી કરી એને ચાટનાર પુરુષની પ્રશંસા નથી થતી. આપ બ્રાહ્મણ દ્વારા પરિત્યક્ત ધન ગ્રહણ કરવા ઇચ્છે તે ઊલટી કરીને ચાટવા સમાન છે.” રાણુએ ભોગની અસારતા પર પ્રકાશ પાડ્યો. રાજાનું મન વિરક્તિથી ભરાઈ ગયું. છેવટે રાજા અને રાણું બને દીક્ષિત થઈ જાય છે. બૌદ્ધ સાહિત્યમાં પ્રસ્તુત કથાનકની જેમ બૌદ્ધ સાહિત્યમાં પણ આ ક્યા કંઈક રૂપાંતર સાથે પ્રાપ્ત થાય છે. ત્યાં પણ આ કથા ઘણું વિસ્તારથી આપવામાં આવી છે. બૌદ્ધ કથાવસ્તુમાં આઠ પાત્ર છે. તે આ પ્રમાણે છે: (૧) રાજ એસુકારી (૨) પટરાણી (૩) પુરોહિત (૪) પુરોહિતની પત્ની (૫) પહેલે પુત્ર હસ્તિપાલ (૬) બીજો પુત્ર અશ્વશાલ (૭) ત્રીજા પુત્ર ગોપાલ (૮) એથે પુત્ર અજપાલ ન્યગ્રોધ વૃક્ષના અધિષ્ઠાયક દેવના વરદાનથી પુરોહિતને ચાર પુત્ર થયા. તે ચારે દીક્ષા ગ્રહણ કરવા ઇચ્છે છે. ' પિતા આ ચારેયની પરીક્ષા કરે છે. પિતા અને પુત્રો વચ્ચે પરસ્પર સંવાદ થાય છે. ચારેય પુત્રો ક્રમશઃ પોતાના પિતા સમક્ષ જીવનની નશ્વરતા, સંસારની અસારતા અને કામગીની ક્ષણિકતાનું પ્રતિપાદન કરે છે. ચારેય દીક્ષા ગ્રહણ કરે છે. પુરેહિત પણ દીક્ષા ગ્રહણ કરે છે. બીજા દિવસે બ્રાહ્મણ પણ દીક્ષિત થઈ જાય છે. રાજા–રાણું પણ પ્રવ્રયા લઈ લે છે. સરપેટિયરે નેપ્યું છે: “ઈyકારના કથાનક સાથે બૌદ્ધ કથા-વસ્તુની અત્યધિક સમાનતા છે. ઈષકારની કથા બૌદ્ધ કથાવસ્તુથી પ્રાચીન હોવી જોઇએ. છે. ઘાટગેને અભિપ્રાય એવો છે કે, જૈન કથાવતું વ્યવસ્થિત, સ્વાભાવિક યથાર્થ અને તકથી પ્રાચીન છે. એમણે તે પણ દર્શાવ્યું છે કે, “જાતકની કથા કથાવસ્તુની અપેક્ષાએ પૂર્ણ છે, એમાં પુરોહિતના ચાર પુત્રોનું વિસ્તારથી વર્ણન છે, જ્યારે જૈન કથામાં એને અભાવ છે. બીજો ફેરફાર એ છે કે, જાતકમાં પુરોહિતના ચાર પુત્રોને ઉલ્લેખ છે, જ્યારે ઉત્તરાધ્યયનમાં બે પુત્રોનું જ વર્ણન છે. જૈન કથામાં રાજા અને પુરોહિતની વચ્ચે સંબંધ હોવાનું દર્શાવ્યું નથી, જ્યારે જાતકમાં પુરોહિત અને રાજા વચ્ચે સંબંધ છે. પુરેહિત પુત્રોની પરીક્ષા લેવા રાજ સાથે પરામર્શ કરે છે અને બંને મળીને પુત્રની પરીક્ષા કરે છે. જૈન પરંપરામાં જ્યારે પુરોહિત દીક્ષિત થઈ જાય છે, ત્યારે રાજા એ સંપત્તિ પર પોતાને અધિકાર સમજીને એના પર પોતાનું સ્વામીત્વ સ્થાપિત કરે છે. એનાથી એની રાણીનું મન વૈરાગ્યથી ભરાઈ ૧. ઉત્તરાધ્યયનનિર્યુક્તિ, ગાથા ૩૬૩-૩૭૩. 2. This legend certainly presents rather striking resemblance to the prose introduction of the Jataka 509, and must consequently be old.' –The Uttarradhyayana sutra, p. 332, Foot note No. 2, Page #114 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન જાય છે. તે સ્વયંદીક્ષિત થવા માટે તૈયાર થઈ જાય છે, અને રાજાને પણ આની પ્રેરણા આપે છે. આ બહુ જ સ્વાભાવિક અને યથાર્થ પણ છે. પણ જાતક કથામાં એવી સ્વાભાવિકતા દેખાતી નથી. જાતક કથાવસ્તુમાં ન્યાધ વૃક્ષના દેવતા દ્વારા ચાર પુત્રોનું વરદાન પુરોહિતને પ્રાપ્ત થાય છે, જ્યારે રાજાને પુત્રની ખૂબ જ આવક્તા હોવા છતાં એને એક પણ પુત્ર પ્રાપ્ત થયે નહીં. આનાથી એ સ્પષ્ટ થાય છે કે આ કથા જૈનકથાવસ્તુ પછી લખાયેલી છે.' મહાભારતમાં પ્રસ્તુત કથાની જેમ મહાભારતના શાંતિપર્વ, અધ્યાય ૧૭૫માં અને અધ્યાય ૨૭૭માં પિતાપુત્રને સંવાદ છે. તે સંવાદ સાથે આની તુલના સહજપણે કરી શકાય. જોકે બંને અધ્યાયને પ્રતિપાદ્ય વિષય એક છે, નામમાં પણ કોઈ ફેરફાર નથી, બન્નેમાં સમ્રાટ યુધિષ્ઠિર ભીષ્મપિતામહ પાસે કલ્યાણ માગ જાણવા માગે છે, એની સમજણ આપતાં ભીષ્મ પિતામહ એક બ્રાહ્મણ અને એના એક મેધાવી પુત્રને સંવાદ જે પ્રાચીન ઇતિહાસમાં આવેલ છે, તે ઉદાહરણરૂપે પ્રસ્તુત કરે છે. “ઉત્તરાધ્યયનમાં ટોપન ગાથાઓ છે, તે મહાભારતમાં ઓગણચાલીસ શ્લોક છે. અર્થ અને શબ્દસાય બંને વાચકને વિસ્મયમાં મૂકી દે છે. જૈન અને બૌદ્ધકથાવસ્તુમાં પિતા અને પુત્રની સાથે રાજ તેમજ રાણીને પૂર્ણ સંબંધ છે, તથા એ બતાવવામાં આવ્યું છે કે તેઓ અંતે દીક્ષિત થાય છે. જયારે મહાભારતમાં મુખ્યત્વે પિતાપુત્રને સંવાદ છે. અંતમાં પુત્રના ઉપદેશથી તે સત્યધર્મ ગ્રહણ કરે છે. મહાભારતના અધ્યયનથી એ વાત સ્પષ્ટ થાય છે કે પિતા પોતાના પુત્રને બ્રાહ્મણધર્મની વાત સમજાવે છે અને તે એને કહે છે : “વત્સ, વેદોનું ગહન અધ્યયન કરે, ગૃહસ્થાશ્રમ ધારણ કરે, પુત્ર પેદા કર્યા વિના પિતૃઓની સદ્ગતિ થતી નથી, યજ્ઞ-યાગ કરે. તે પછી જ વાનપ્રસ્થાશ્રમ ગ્રહણ કરે.” પિતાના તર્કનું સમાધાન કરતાં પુત્ર કહે છે: “આપનું કથન સત્ય છે. પણ આપ જરા વિચાર કરે. સન્યાસ માટે કોઈ કાળમર્યાદા આવશ્યક નથી. ધર્માચરણ કરવા માટે મધ્યમ વય અધિક ઉપયુક્ત છે. જે કોઈ કમ હોય છે. એનું ફળ અવશ્ય મળે છે. આપે યજ્ઞ અંગે કહ્યું, પરંતુ જે યજ્ઞ હિંસાયુક્ત છે, તે તામસ-યજ્ઞ છે. અને તે યજ્ઞ સાધક માટે કરવાગ્ય નથી. ત્યાગ તપ અને સત્ય જ શાંતિને સાચે રાજપથ છે. આ વિશ્વમાં ત્યાગ સમાન કોઈ સુખ નથી. સંતતિ સંસારથી પાર ઉતારી શકતી નથી. વિરાટ વૈભવ અને પરિજન ત્રાણ-પ્રદાતા નથી. એટલે આત્માની અષણા કરવી જોઈએ. પુત્રા પિતાની ચર્ચામાં છે તથ્ય આપે છે તે તથ્ય શ્રમણ પરંપરાને વધુ અનુકલ છે. મહાભારત અને હસ્તિપાલજાતકમાં જે શ્લેક છે, તે શ્લેક તથા ઉત્તરાધ્યયનના પ્રસ્તુત કથામાં જે ગાથાઓ છે, એમાં ઘણીબધી સમાનતા છે. અમે અને સંશોધક માટે તુલનાત્મક દૃષ્ટિએ અધ્યયન કરવાના હેતુ માટે ગાથાઓ અને લેક પ્રસ્તુત કરીએ છીએ. ઉત્તરાધ્યયન (અધ્યાય ૧૪) મહાભારત (શાંતિ અ ૧૭૫) જાઈ જરામચુયાભિભૂયા, મૃત્યુર્જરા ચ વ્યાધિથ, બહિવિહારાભિનિવિટચિત્તા, દુઃખ ચાને કારણુમ; સંસારચકકસ્સ વિમેકખણઠે, અનુષકત યદા હે, દહૂણ તે કામગુણે વિરત્તા. ૪ કિ સ્વસ્થ ઈવ તિષ્ઠસિ ? ૨૩ અહિન્જ વેએ પરિવિલ્સ વિપે, વેદનધીત્ય બ્રહ્મચરણ પુત્ર, પુરો પડિટઠપ્પ નિહંસિ જાય, પુત્રાનિષ્ઠત પાવનાર્થ પિતૃણામ, ભેચ્છાણ ભોએ સહ ઇથિયોહિં, અગ્નીનાધ્યાય વિધિવચ્ચેષ્ટય, આરણુગા હેહ મુણી પત્થ. ૬ વનું પ્રવિણ્યાથ મુનિર્દુભૂષેત. ૬ હસ્તિપાલ જાતક (સંપ૦૦) અધિચ્ચ વેદે પારસ વિત્ત, પુ ગેહે તાત પતિદ્રપેત્વા, રાધે રસે પચનુભુત્વ સવં', અરજજ સાધુ, મુનિ સો પસન્થા. 1. Annals of the Bhandarkar Oriental Research Institute, Vol. 17, (1935–36) A few parallels in Jain and Buddhist Works, pp. 343–344, Page #115 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન ઉત્તરાધ્યયન વય અહીયા ન ભવન્તિ તાણું, ભૂત્તા દિયા નિતિ તમં તમેણું, જાયા ય પુત્તા ન હવન્તિ તણું, કે ગુમ તે અણુમનેજ એયું. ૧૨ ૧૭ મહાભારત મેહેન હિ સમાવિષ્ટઃ પુત્રદારાર્થ મુદ્યતઃ ! કૃત્વા કાર્યમકાર્ય* વા, પુષ્ટિ પ્રયછતિ. પુત્રપશુસમ્પનું, વ્યાસક્તમનસ નરમ, સુતં વ્યાધ્રો મૃગામવ, મૃત્યુરાદાય ગતિ. મૂર્વા મુખમેતદ્દ હૈ, થા ગ્રામે વસંત રતિ, દેવાનામેષ વૈ ગોઠે, દરણ્યમિતિ શ્રુતિ . નિબન્ધની રજુવા, યા ગામે વસતે રતિઃ છિતાં સુકૃતો યાન્તિ, નનાં છિન્નતિ દુકૃતઃ આત્મજોવામના જાત, આત્મનિષ્ઠ પ્રજેડપિ વા, આત્મવેવ ભવિષ્યામિ, ન માં તારયતિ પ્રા. હસ્તિપાલ જાતક વેદા ન સચ્ચા ન ચ વિરલાભો, ને પુલાબેન જર વિહન્તિ, ગધે રસે મુચ્ચન આહુસો, સકમુના હેતિ ફલૂપપત્તિ. ૫ ગર્વ ન નમૂઠ પુરિસ યથા વને, પરિયેસતિ રાજ અપલ્સમાને, એવું નટૂ એસ્કારી મં અલ્પે, સો હું કર્થ ન ગવેસેચ્ય રાજ. ૧૧ * અણુમે૪સેકખા બહુ કાલદુખા, પગામદુફખા અણિગામસોફખા, સંસારમોફખસ્સ વિપકુખભુયા, ખાણી અણWાણ ઉ કામોગા. ૧૩ ઇમં ચ મે અથિ ઇમં ચ નOિ, ઇમં ચ મે કિરચું ઈમ અકિડ્યું, તે એવમેવ લાલમ્પમાણે, હર હરતિ ત્તિ કદ પમાએ ? ૧૫ મહાભારત ઇદ કૃતતિ કાર્ય, મિદમન્યત્ કૃતાકૃતમ, એવમીહાસુખાસક્ત તાન્ત કુરુતે વશે. કૃતાનાં ફલમપ્રાપ્ત', કર્મણાં કર્મસંતિમ, ક્ષેત્રાપણુJહાસક્ત મૃત્યુરાદાય ગછતિ. ૨૧ Page #116 -------------------------------------------------------------------------- ________________ e ધણું પ્રભૂત' સહુ ઈન્થિયાહિં, સર્યા તા કામગુણા . પગામા, તવ કએ તત્પઈ જસ્સ લાગા, ત· સવ્વ સાહીમિડેવ તુબ્સ, ૧૬ ઉત્તરાધ્યયન ધણેણ કિ ધમ્મધુરાહિગારે, સયણે વાત કામગુÌહિં ચેવ, સમણા વિસ્સામુ ગુણેહધારી, બહિ‘વિહારા અભિગમ્મે ભિકખ, જા ધર્મરામાણી, પાવ’પુરા કમ્મમકાસિ માહા, આરુજ્જીમાણા પરિરકિખયન્તા, ત તેવ ભુજ્જો વિ સમાયરામા અબ્બાહય મિ સવ અમેાહા'િ હસિન જરાએ અમાહા એવ લેગમિ, પરિવારિએ, પડતીહિ', લભે શ્રેણ શ્રેણ વા કા વા અમાહા યા ચિ'તાવર મચ્છુણાડëાહુએ લાગા, પરિવારિ, રઈ અખ્શાહઆ લાગે ? પરિવારિઆ ? વુll ? ૧૭ ૨૦ ૨૧ હમ ૨૨ રયણી વુત્તા, તાય વિયાણુહૂ. ૨૩ For Private Personal Use Only ધ કથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન મહાભારત દુલ બલવન્ત ચ, શર–ભીરું, જડ” કવિમ્, અપ્રાપ્ત સર્વ કામાર્થાન, મૃત્યુરાદાય ગતિ. હસ્તિપાલ જાતક હિય્યા તિ હિચ્યા તિ, પાસે। પરંતિ (પરિહાયતિ), અનાગત નેત અથૈાતિજા, ઉપનછ દડા નુપદેય્ય ધીરા, હસ્તિપાલ જાતક અ' પુરે લુદ્દ` અકાસ કમ્ભ, સ્વા` "ગહીતા ન હિ માકખ ધૃતામે, આરું ધિયા નં પરિરખિસ્સામિ, માય પુનઃ ક્ષુદ્ર અકાસ કમ્મ, મહાભારત મહાભારત નૈતાદશ બ્રાહ્મસ્વાસ્તિ વિત્ત, શૈકતા સમતા સત્યતા ચ, શીલ સ્થિતિ ડેનિધાનમા વ, તતસ્તતોપરમઃ ક્રિયાભ્યઃ ૩૭ કિ તે ધનેર્બાન્ધૌર્વાપિકિ તે, કિ તે દારૈબ્રાહ્મણુયે મરિસ, આત્માનમન્વિચ્છ શુદ્ધાં પ્રવિષ્ટ, પિતામહાસ્ત કવ ગતાઃ પિતા ચ. એવમભ્યાહત લેકે, પરિવારિત, સમન્તાત અમે ઘાસ પતન્તીજી, કિ ધાર ઈવ ભાષસે, થમભ્યાહતા લેક કેન વા પરિવારિતઃ અમેઘા: કાઃ પતન્તીદ્ધ, કિ નુ ભીષયસીવ મામ મૃત્યુનાભ્યાહતા લે, જયા પરિવારિતઃ, અહારાત્રા નવુ પતન્યેતે, કસ્માત્ર જીયસે. ७ ८ ૨૩૨ ૯ ૧૨ ૩. ૧૭ Page #117 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન મહાભારત ઉત્તરાધ્યયન જ વચ્ચઈ રણી, ન સાપડિનિયત્તઈ, અહમ્મ કુણમાણસ, અફલા જતિ રાઈઓ. જા જા વચઈ રણું, ન સાપડિનિયત્તઈ, ધર્મ ચ કુણમાણુમ્સ, અફલા જતિ રાઈ, ૨૪ ૨૫ જસ્સલ્થિ મય્યણુ સકખં, જ વડસ્થિ પલાણું, જે જાણે ન મરિસ્સામિ, સે હુ કંખે સુએ સિયા. ૨૭ અમોધા રાત્રયસ્થાપિ, નિત્ય-માયાન્તિ કાન્તિ ચ, ઉદાહમતજજાનામિ, ન મૃત્યુસ્તિષ્ઠતીતિ હું, સઅહુ કથં પ્રતીક્ષિણે. જાલેનાપિહિતથ્થરન.. રાવ્યાં રાત્રવાં વ્યતીતાયાન્, માયુર૫તરં યદા, બાદકે મત્સ્ય ઈવ, સુખં વિન્દત કસ્તદા. તદેવ વન્ય દિવસમિતિ. વિદ્યાદ્ વિચક્ષણ અનવાપ્તષ કામેષ, મૃત્યુરજોતિ માનવમ. ૧૨ હસ્તિપાલજાતક યસ્ય અસ્ત સખી મરણેન રાજ, જરાય મેdી નરવિરિયસેઠ, યે ચાપિ જજજા સ મરિસં કદાચિ, પસેમ્યુ તે વર્સીસતં અનં. ૭ મહાભારત શ્વ કાર્ય મઘ કુવત, પૂર્વાદૂને ચાપરામિકમ, નહિ પ્રતીક્ષતે મૃત્યુ, કૃતમસ્ય ન વા કૃતમ. ૧૫ કે હિ જાનાતિ કસ્યાઘ, મૃત્યકાલે ભવિષ્યતિ, અબુદ્ધ એવાક્રમને, મીનન મીનગ્રહ યથા, ૧૫ પુત્રસ્વતઃ વચઃ શ્રુત્વા, યથા કાશીત પિતા નૃપ, તથા સ્વમપિ વતસ્વ. સત્યધર્મ પરાયણઃ || ૩૮ હસ્તિપાલજાતક અવમી બ્રાહ્મણે કામે, તે – પચાવમિસિ. વન્તાદ પુરિસે રાજ, ન સો હતિ પસંસિયો. ૧૮ અજજેવ ધર્મ પડિવજજયામો જહિ પવન્ના પુણભુવા અણગિયું નેય ય અસ્થિ કિંચિ સધાખમં ણે વિણઈ રાગ. ૨૮ પુરોહિયં તે સસુયં સદા, સોચ્ચાઅભિનિફખમ પહાયભોએ, કુટુંબ સારું વિલુત્તમ તું, રાયં અભિકખ સમુવાય દેવી. ૩૭ વેબ્લાસી પુરિસ રાય, ન સે હોઈ પસંસિઓ, માહણેણું પરિચ્ચત્ત, ઘણું આદાઉનિછસિ. ૩૮ Page #118 -------------------------------------------------------------------------- ________________ ८८ 1+0+0+ ઉત્તરાધ્યયન નાગા વ બન્ધણું છિન્ના, અપણે વહિ વચ્ચે, ય પત્થ મહારાય, સૂયારિ િ મે સુય. ४८ સરપેટિયરે ઉત્તરાધ્યયનની ૪૪-૪૫મી ગાથા પ્રત્યે ધ્યાન દારતાં લખ્યું છે કે, તેમાં ગાયાનું પ્રતિપાદ્ય જાતકના અઢારમા શ્લોકમાં પ્રતિપાદિત કથામાંથી જાણી શકાય છે, કથાસાર આ પ્રમાણે છેઃ પુરહિતના સમગ્ર પરિવાર કાશ્ચિત થઇ ગયે, રાત્નએ એની વિપુલ સત્તિ પોતાની પાસે મગાળી લીધી. રાષ્ટ્રને આની જાણ થઈ, એટલે તે રાજાને સમજાવવાને ઉપકમ કરવા લાગી, રાણીએ કસાઈના ત્યાંથી માંસ મંગાવ્યું અને રાજમહેલમાં તેને વિખરાવ્યું. સીધા રસ્તાએ સિવાય ચારેબાજુ નળ બધાવી દીધી. માસને જોઈ ગીધ પક્ષીઓ આવ્યાં. તેઓએ ખૂબ માંસ ખાધું, જે ગીધ બુદ્ધિમાન હતાં એમડું નળ જોઈને વિચાર્યું : 'અમે માંસ ખાઈ ખૂબ વજનદાર બની ગયાં છીએ જેથી અમે આકાશમાં સીધાં ઊડી શકીશું નહીં...? એમણે ખાધેલ માંસની ઊલટી કરી નાંખી અને એ રીતે હલકાં થઈને માકાશમાં પૈડી ગયાં. જે ગીધ બુદ્ધિતીન હતાં એમણે ઊંડી ક" માંસ પણ ખાધુ અને ખૂબ જ વજનદાર બની ગયાં. તેથી તેઓ સીધાં ઊંડી શકાં નહી. વાંકાંત્રાંસાં ઊડવા લાગ્યાં અને જાળમાં ફસાઈ ગયાં. એક ગીધ લાવીને અનુચરાએ રાણીને દેખાડયું. તે રાજાની સમીપ ગઈ અને એણે ઝરુખા ખેાલીને રાજાને કહ્યું : ‘આપ પણ જરા તમારી જુએ. આા પુત્ર, જે ગીધ માંસ ખાઈને પછી એલટી કરી નાંખે છે તે ગીધ આકાશમાં ઊડીને ચાલ્યાં જાય છે અને જે ગીધ માંસ ખાઈને ઊલટી કરી રહ્યાં નથી, તે મારા દ્વારા બિછાવવામાં આાવેલી જાળમાં ફસાઈ રવાં છે? ૧ ધ કથાનુયાગ : એક સમીક્ષાત્મક અધ્યયન હસ્તિપાલ જાતક ઈદા વત્વા મારાજ, અસકારી સિમ્પતિ, * હિત્વાન પુખ્મજિ, નાગેા છેવા વ બંધન. ૨૦ સરપેન્ટિયરે પ્રસ્તુત કથાનકમાં આવેલી ૪૯ થી ૫૩ સુધીની ગાથાને મૂળ માની નથી. એમને અભિપ્રય એવા જો કે, આા પાંચ ગાથા મૂ–કથા સાથે સંકળાયેલી નથી, એ શકય છે કે જૈન કથાકારે પાછળથી ઍની રચના કરી બી મૂર્છા હૈયર પણ ઉત્તરાયનના વ્યાખ્યાસાહિત્યમાં આ ગ કાઈ પણ ઉલ્લેખ નથી. એટલે સરપેન્ટિયરનું કથન માત્ર તર્ક પર જ આધારિત છે, તથ્ય પર નહી. પુરાણ સાહિત્યમાં માડેયપુરાણમાં પ્રસ્તુત પ્રસંગ અંગે મધુર સંવાદ છે. એક વાર પક્ષી સમક્ષ જૈમિનીએ પ્રાીઓના જન્મ વગેરે અંગે જિજ્ઞાસાથી પ્રશ્ન ઉપસ્થિત કર્યા. આનું સમાધાન કરતાં એમણે પિતાપુત્રને એક સંવાદ પ્રસ્તુત કર્યાં. ભાવ નામના બાબાને સુમતિ નામના એક પુત્ર હતા. તેણે ધર્મતત્ત્વના ઊંડાણ્યો અભ્યાસ કર્યા હતા. એક દિવસ ભાગ વૈ પુત્રને કહ્યું : 'વત્સ પ્રથમ વેદેશનુ યન કરે તથા ગુરુજનોની સેવા શુશ્રવા કર, ગૃહસ્થ છવન અપનાવ, યજ્ઞ-ભાગ વગેરે કૃત્યથી પરવાર, પુત્રાને જન્મ આપ, પછી સન્યાસ ગ્રહણ કરજે, તે પહેલાં નહીં.’3 સુમતિએ જણાવ્યું : 'જે ભાખત અગે આપ મને સાત કરી છે, એના મેં છે. એ ઉપરાંત વિવિધ પ્રકારનાં શાસ્ત્ર અને શિક્ષ્પોનુ પણ અનેકવાર અઘ્યયન કર્યું કે મારું વેદા સાથે શ લેવાયા છે.' ‘પૂજ્યશ્વર ! ’ વિશાલ સસારમાં ખૂબ પરિભ્રમણ કરી ચૂક્યો છું. મેં અનેક્વાર માતાપિતાના પાત્ર તે વિયેત્રનો અનુભવ કર્યો છે. સુખ અને દુઃખ સહન કર્યા છે. જન્મ અને મૃત્યુના ચક્કરમાં ચકરાવા લઈને મને વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત થયુ છે. ક્રૂડ મારા લાખો પૂર્વજન્મો નિહાળી રહ્યો છું. મને મેક્ષ પ્રાપ્ત કરાવનારું જ્ઞાન લાધી ગયુ છે, આ પૂર્વે અનેકવાર અમ્પાસ કર્યા છે એટલે મને જ્ઞાન થઈ ગયુ છે ૧. જાતક સંખ્યા ૧૦૯, પાંચમે ખંડ, પૃ. ૭૫. 2. The verses from 49 to the end of the chapter certainly do not belong to original legend but must have been composed by the Jain author. ~The Uttaradhyayan Sutra, p. 335, ૩. વૈદાનધીજ સુમત, યથાક્રમ માતિઃ ગુરુ શુષા ભૈક્ષ કૃતભજનમ્ ॥ નતા ગાસ્થ્યમાસ્યાય ચેષ્ટા યજ્ઞાનનુત્તમાન ઈષ્ટમુત્પાદાપત્થમાશ્રયેથા વન” ગતઃ ॥ —માર્કન્ડેયપુરા, ૧૦, ૧૧, ૧૨ Page #119 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન આ વિશિષ્ટ જ્ઞાનને કારણે ઋફ, યજુ, સામ વગેરે વેદોના ક્રિયાકાંડ મને ઉચિત લાગતા નથી. મને ઉત્કૃષ્ટ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે. હું નિરીહ છું. વેદે સાથે મારે શી લેવા દેવા છે? આ ઉત્કૃષ્ટ જ્ઞાનની આરાધના અને સાધના વડે મને બ્રહ્મની પ્રાપ્તિ થઈ જશે'.૧ પિતાએ કહ્યું : “વત્સ, તું આવી વાત કેમ કરી રહ્યો છે ? એવું પ્રતીત થાય છે કે કેઈ ઋષિ યા દેવને શાપ તને લાગે છે. સુમતિએ કહ્યું: ‘તાત, પૂર્વ જન્મમાં હું એક બ્રાહ્મણ હતા. સદા પરમાત્માને ધ્યાનમાં તલ્લીન રહેતા હતા, આત્મવિદ્યાના વિચારે મારામાં પૂર્ણપણે વિકસિત થઈ ગયા હતા. હું હંમેશાં સાધનામાં લાગેલે જ રહેતા હતા. મને લાખો જન્મની સ્મૃતિ થઈ ગઈ છે. જાતિસ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ ધર્મ ત્રયીમાં રહેલા માનવને થાય છે. મને આ જ્ઞાન પહેલેથી જ પ્રાપ્ત છે. હવે હું આત્મમુક્તિ માટે પ્રયાસ કરીશ”. પિતાપુત્રનો સંવાદ આગળ વધે. પુત્ર પિતા સમક્ષ મૃત્યુદર્શન ઉપસ્થિત કરે છે. આ સંવાદ પ્રસ્તુત કથાનકમાં આવેલા જૈન કથાનક સાથે ઘણીબધી સમાનતા ધરાવે છે. આ સંવાદમાં આત્મજ્ઞાન અને વેદજ્ઞાનના તારતમ્યને અત્યંત સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. વિન્ટરનીટઝને મત એ છે કે, માર્કંડેયપુરાણમાં આવેલ આ સંવાદ સંભવ છે કે મૂળ બૌદ્ધ યા જૈન પરંપરાને હાય. તે પછી મહાકાવ્ય કે પૌરાણિક સાહિત્યમાં એને સમાવેશ કરવામાં આવ્યું હોય. મને એવું પ્રતીત થાય છે કે, ઘણા પ્રાચીન કાળમાં પ્રચલિત બમણુ–સાહિત્યને આ અંશ હશે અને ત્યાંથી જૈન, બૌદ્ધ, મહાકાવ્યકારો તથા પુરાણકારોએ ગ્રહણ કરી લીધું હશે.૪ આ સ્કન્દક પરિવ્રાજક : વૈદિક પરંપરામાં “પરિવ્રાજક' શબ્દને વિશિષ્ટ અર્થ છે. નિરુક્તમાં ભિક્ષા માગીને આજીવિકા કરનાર સાધુને પરિવ્રાજક' કહ્યો છે. ઠે. રાજબલીએ પાંડેયે નોંધ્યું છે કે, “પરિવ્રાજક ચારે તરફ પરિભ્રમણ કરવાવાળા સંન્યાસી હોય છે. તે સંસારથી વિરકત તથા સામાજિક નિયમોથી અલગ રહીને પિતાને સમગ્ર સમય ધ્યાન, શિક્ષણ, ચિંતન વગેરેમાં વ્યતીત કરતા હોય છે.” જૈન આગમ સાહિત્યમાં તથા તે પછીના કાલના સાહિત્યમાં તાપસ પરિવ્રાજક, સંન્યાસી વગેરે વિવિધ પ્રકારના સાધકોનું સવિસ્તૃત વર્ણન છે. પપાતિક, સૂત્રકૃતાંગનિર્યુક્તિ, પિંડનિયુક્તિ, બહ૯૯૫ભાષ્ય, નિશીથસૂત્ર સભાષ્ય ચૂર્ણિ, ભગવતી,૧૨ આવશ્યકચૂર્ણિ. ધમ્મપદ અઠકથા.૧૪ લલિત વિસ્તાર ૧૫ વગેરે ગ્રંથે આ માટે જોઈ શકાય. પરિવ્રાજક ૧. એવં સંસાર ચક્રેસ્મિન્ ભ્રમતા તાત, સંકટ | જ્ઞાનમેતન્મયાપ્રાપ્ત માક્ષસમ્પ્રાપ્તિ કારકમ છે. વિજ્ઞાતે યત્ર સ મૃગ્ય: સામસંહિતઃ | ક્રિયાકલાપ વિગુણ, ન સમ્યક પ્રતિભાતિ મે | તસ્માદુત્પન્નબંધસ્ય વેદૈ કિ મે પ્રજનમ ! ગુરુવિજ્ઞાનતૃપ્તસ્ય નિરીહસ્ય સદાત્મનઃ | –માર્કડેયપુરાણુ, ૧૦/૨૭, ૨૮, ૨૯, ૨. માર્કડેયપુરાણ, ૧૦,૩૪, ૩૫ ૩. માર્કંડેયપુરાણ, ૧૦,૩૭, ૪૪ %. The Jainas in the history of Indian Literature, p. 7. ૫. નિરુકત. ૧/૧૪ વૈદિક કાશ. ૬. હિન્દુ ધર્મ કેશ, પૃ. ૩૯૦–૩૯૧ ૭. ઔપપાતિક સૂત્ર ૩૮, પૃ ૧૭૨ થી ૧૭૬ ૮. સૂત્રકૃતાંગનિર્યુક્તિ ૩/૪/૨, ૩/૪ પૃ. ૯૪,૮૫ ૯. પિંડનિર્યુક્તિ ગા. ૩૧૪ ૧૦. બૃહકલ્પભાષ્ય મા. ૪, પૃ. ૧૧૭૦ ૧૧. નિશીથસૂત્ર, સભાષ્ય ચૂર્ણિ, ભાગ ૨ ૧૨. ભગવતી સત્ર, ૧૧/૮ ૧૩. આવશ્યકણિ, પૃ. ૨૭૮ ૧૪. ધમ્મપદ અઠકથા–પૃ. ૨૦૯ ૧૫. લલિત વિસ્તર, પૃ. ૨૪૮ - ૧૨ Page #120 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન શ્રમણે બ્રાહ્મણ ધર્મના પ્રતિષ્ઠિત પંડિતે હતા. વશિષ્ટધર્મસૂત્રના ઉલ્લેખ અનુસાર પરિવ્રાજકે પિતાનું મસ્તક મુંડાવેલું રાખવું જોઈએ. એક વસ્ત્ર કે ચર્મ ખંડ ધારણ કરવો જોઈએ. ગાય માટે લાવેલ ઘાસ વડે પિતાના શરીરને ઢાંકવું જોઈએ. તથા એણે જમીન પર સૂવું જોઈએ. મલાલસેકરે ‘ડિક્ષનરી ઑફ પાલી પ્રેપર નેસ આદિમાં પરિવ્રાજકની વ્યાખ્યા આપી છે. એકવાર શ્રમણ ભગવાન મહાવીર કૃતંગલા નામની નગરીમાં પધાર્યા અને છત્રપલાશ ચૈત્યમાં બિરાજયા. ભગવાનનું પ્રવચન સાંભળવા લેકસમૂહ ઊમટી પડ્યો. કૃદંગલા નગરીની સમીપમાં જ શ્રાવતી નામે નગર હતું. ત્યાં “કાત્યાયન પરિવ્રાજકને શિષ્ય “સ્કન્દક પરિવ્રાજક રહેતા હતા. તે ચાર વેદ, ઇતિહાસ, નિઘંટુ અને ષષ્ઠિતંત્ર (કાપિલીય શાસ્ત્રોમાં નિપુણ હતું. તે સાથે તે ગણિતશાસ્ત્ર, શિક્ષણશાસ્ત્ર, આચારશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, છંદશાસ્ત્ર, વ્યુત્પત્તિશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, બ્રાહ્મણ, નીતિશાસ્ત્ર તથા અન્ય દર્શનેમાં પારંગત હતો. ત્યાં “પિંગલ' નામને નિગ્રંથ શ્રાવક રહેતો હતો. તેણે સ્કન્દક પરિવ્રાજકને આક્ષેપાત્મક ભાષામાં પૂછયું : માગધ, આ લેક સાન્ત છે કે અનંત છે ? જીવ સાન્ત છે કે અનંત છે ? સિદ્ધિ સાન્ત છે કે અનંત છે? સિદ્ધિ સાન્ત છે કે અનંત છે ?' તિહાસ, નિર્ધા અને શિક્ષણશાસ્ત્ર, આચાર, પSિ સતિશાસ્ત્ર તથા અન્ય કયા પ્રકારનું મરણ પામીને જીવ સંસારને ઘટાડે છે અને વધારે છે ? શું તું મારા પ્રશ્નોના ઉકેલ આવી શકશે ?” સ્કન્દક પરિવ્રાજક પ્રશ્નો સાંભળીને શંકાશીલ થઈ ગયો. એની સમજમાં એ ન આવ્યું કે શો ઉત્તર આપો. પિંગલે વારંવાર આ પ્રશ્નોનું પુનરાવર્તન કર્યું. પરંતુ ઉત્તર ન મળ્યો એટલે સ્કન્દક વિચારવા લાગ્યો : “એનું સાચું સમાધાન શું હોઈ શકે ?” એ સમયે એને જાણ થઈ કે, છત્રપલાશ ઉદ્યાનમાં ભગવાન મહાવીરનું આગમન થયું છે, એટલે સ્કન્દક પરિવ્રાજકે ત્રિદંડ, કંડી, રુદ્રાક્ષમાલા, મૃત્પાત્ર, આસન, પાત્રપ્રમાર્જનને વસ્ત્રખંડ, ત્રિકાષ્ટિકા, અંકુશ તથા કુશની મુદ્રિકા ધારણ કરીને કૃતંગલા તરફ પ્રસ્થાન કર્યું. આ વખતે ભગવાન મહાવીરે ગૌતમને કહ્યું : “તું તારા પૂર્વ પરિચિતને જોઈશ.” ગૌતમે જિજ્ઞાસા કરતાં ભગવાનને કહ્યું : “પિંગલ નિગ્રંથે સ્કન્દકને પ્રશ્નો પૂછયા છે પણ તે એના ઉત્તર આપી શક્યો નથી. એટલે તાપસી ઉપકરણોને ધારણ કરીને તે અહીં આવવા માટે પ્રસ્થાન કરી ચુક્યો છે.' ગૌતમે ફરી પૂછયું : “ભગવન, શું તે આપને શિષ્ય બનશે ?” ભગવાને હકારમાં ડોકું હલાવ્યું. ભગવાન અને ગૌતમને વાર્તાલાપ ચાલી રહ્યો હતો, એટલામાં ગૌતમને દૂરથી આવતે સ્કન્દક દેખાય. ગૌતમ પિતાના સ્થાન પરથી ઊઠયા અને કન્દકની સામે ગયા અને મધુર વાણીમાં બોલ્યા : “સ્કન્દક, તારું સ્વાગત છે, સુસ્વાગત છે. હે માગધ, તે સાચું છે કે પિંગલ નામના નિગ્રંથ શ્રાવકે આપને કેટલાક પ્રશ્નો પૂછયા છે, જેના ઉત્તરો આપ આપી શકયા નથી ? એના ઉતારી લેવા આપનું અહીં આગમન થયું છે ?' ગણધર ગૌતમ દ્વારા પિતાના મનની વાત સાંભળીને સ્કન્દક પરિવ્રાજકને ખૂબ આશ્ચર્ય થયું. ગૌતમે કહ્યું : “મારા ધર્મ ગુરુ, ધર્મોપદેશક મહાવીર સર્વજ્ઞ છે. આપના માનસિક વિચારોથી તે સમગ્ર રીતે પરિચિત છે. એમણે જ મને જણાવ્યું છે કે આપ કયા ઉદ્દેશથી અહીં આવ્યા છે. ચાલે, એમને શ્રદ્ધાનિગ્ધ હૃદયથી વંદન–નમસ્કાર કરે.” કન્ડકે ભગવાનને વંદન કર્યા. પ્રભુએ કહ્યું : “માગધ, શ્રાવસ્તીમાં રહેનાર પિંગલ નિર્ગથે તને “લેક, જીવ, મેક્ષ, સિદ્ધ વગેરે સાત છે કે અનન્ત છે ?, એવા પ્રકારના પ્રશ્નો પૂછયા હતા ને ?' સ્કન્દકે કહ્યું: “હા ભગવાન, પૂછડ્યા હતા.' મહાવીર : “વ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી લોક ચાર પ્રકારના છે. દ્રવ્ય દૃષ્ટિથી એક અને સાંત છે, ક્ષેત્ર દૃષ્ટિથી તે અસંખ્ય કોટાનકેટિ એજન આયામ વિષ્કમ્પકવાળે છે. એની પરધિ અસંખ્ય કેટાનકેટિ જન છે, કાલની દષ્ટિએ ૧. (ક) વશિષ્ઠ ધર્મ સૂત્ર, ૧૦૩-૧૧ ૨. (ક) ડિક્ષનરી ઑફ પાલી પર નેમ્સ, આવૃત્તિ ૨, પૃ. ૧૫૮ વગેરે. મલાલસેકર ' , , , (ખ) મહાભારત, ૧૨/૧૯૦૩ Page #121 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન કઈ દિવસ તે નથી હેત એમ નહીં, કોઈ દિવસ ન હતા એમ નહીં, કઈ દિવસ નહીં રહે એમ પણ નથી. તે ત્રણે કાળમાં રહેશે. તે ધ્રુવ, શાશ્વત, નિયત, અક્ષય, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. ભાવદૃષ્ટિથી તે અનન્ત વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પર્યવરૂપ છે.' સ્કન્દક ! દ્રવ્ય અને ક્ષેત્રની અપેક્ષાએ આ લોક સાંત છે. કાલ અને ભાવની અપેક્ષાએ અનંત છે. એટ લેક સાંત પણ છે અને અનંત પણ છે. “જીવ અંગે પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ જ સમજવું જોઈએ. દ્રવ્યની અપેક્ષાએ જીવ એક અને સાંત છે. ક્ષેત્રની અપેક્ષાએ તે અસંખ્યાત પ્રદેશ છે અને સાન્ત છે. કાલની અપેક્ષાએ તે ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે, એટલે નિત્ય છે, એને કદી પણ અંત નથી. ભાવની અપેક્ષાએ અનંત જ્ઞાનપર્યવરૂપ છે, અનંત દર્શનાર્થવરૂપ છે, અને અનંત ગુરુલઘુ પર્યવરૂપ છે. એનો અંત નથી. આ પ્રમાણે, સ્કન્દક ! દ્રવ્ય ક્ષેત્રની અપેક્ષાએ જીવ અંતયુકત છે તેમજ કાલ અને ભાવની અપેક્ષાએ અંતરહિત છે.' “આ પ્રકારે મોક્ષ પણ સાન્ત અને અનંત છે, દ્રવ્યની દૃષ્ટિએ મોક્ષ એક અને સાન્ત છે. ક્ષેત્રની દૃષ્ટિએ તે પિસ્તાલીસ લાખ જન આયામ વિષ્કલવાળા છે. કાલની દષ્ટિએ એમ કહી શકાય નહીં કે કોઈ દિવસ મેક્ષ હતે નહી, નથી અને રહેશે નહીં. ભાવની દૃષ્ટિએ તે અંતરહિત છે. એવી રીતે દ્રવ્ય અને ક્ષેત્રની દૃષ્ટિએ મોક્ષ અંતયુક્ત તથા કાલ અને ભાવ દૃષ્ટિએ અંતરહિત છે.” સ્કન્દક! આ રીતે સિદ્ધ અંગે પણ તારે સમજવું જોઈએ. દ્રવ્યની દૃષ્ટિએ સિદ્ધ એક છે, અંતયુક્ત છે. ક્ષેત્રનો દૃષ્ટિએ સિદ્ધ અસંખ્ય પ્રદેશ અવગાઢ હોવા છતાં પણ અંતયુક્ત છે. કાલની દૃષ્ટિથી સિદ્ધને આદિ તે છે, પણ અંત નથી. ભાવની દષ્ટિએ જ્ઞાનદર્શન પર્યવરૂપ છે અને એને અંત નથી.” મરણ અંગે પણ તારા આંતરમાનસમાં વિકલ્પ છે કે, ક્યા મરણથી સંસાર વધે છે તથા કયા મરણથી સંસાર ઘટે છે. મરણના બે પ્રકાર છે: બાલ-મરણ અને પંડિત–મરણ. બાલ-મરણના બાર પ્રકાર છે. તથા પંડિત-મરણના પાદપપગમન અને ભકત પ્રત્યાખ્યાન એમ બે પ્રકાર છે. તેમજ અવાંતર ભેદ પણ અનેક છે. પંડિત -મરણથી સંસાર ઘટે છે તથા બાલમરણથી સંસાર વધે છે.’ આ પ્રમાણે બધા પ્રશ્નના ઉત્તર સાંભળી કદક પરિવ્રાજક આહાદિત થયો. એણે દીક્ષિત થવાની ભાવના વ્યકત કરી. પ્રભુએ એને જૈનેશ્વરી દીક્ષા આપી. અને જ્ઞાનધ્યાનની સાધન વડે સ્કન્દક પરિવ્રાજક કર્મોને નાશ કરી મુકત થયે. પ્રસ્તુત કથાનકથી એ જાણવા મળે છે કે ભગવાન મહાવીરના સમયમાં આ પ્રકારના અને પ્રત્યેક વ્યકિતના મસ્તકમાં ઘૂમી રહ્યા હતા. અનેક પરિવ્રાજક, સંન્યાસી અને શ્રમણે આ પ્રશ્ન પર ચિંતનમનન કરતા, પણ સાચા સમાધાનના અભાવમાં આમતેમ મૂર્ધન્ય મનીષીઓ કે ધર્મ પ્રવર્તક પાસેથી સમાધાન પામવા માટે ફરતા રહેતા હતા. તથાગત બુદ્ધની પાસે આ પ્રમાણે પ્રશ્ન લઈને કેટલાક લોકે આવતા તે તેઓ તેને અવ્યાકૃત કહીને ટાળી દેવાનો પ્રયાસ કરતા હતા.' પરંતુ ભગવાન મહાવીર એવા પ્રશ્ન પર કદી પણ મૌન રહેતા નહીં. તે એના સટીક ઉત્તર આપતા. જેથી સાધક યથાર્થ સત્ય-તથ્યને જાણુ સાધનામાર્ગમાં આગળ વધતે. ૧. તથાગત બુદ્ધે જે પ્રશ્નોને અવ્યાકૃત કહ્યા હતા તે આ પ્રમાણે છેઃ (૧) શું લેાક શાશ્વત છે? (૨) શું લેક અનંત છે? (૩) શું લેાક અશાશ્વત છે? (૪) શું છવ અને શરીર એક છે ? (૫) શું લેક અંતવાળે છે ? (૬) શું છવ અને શરીર ભિન્ન છે? (૭) શું મર્યા પછી તયાગત થતા નથી ? (૮) શું મર્યા પછી તથાગત થાય છે પણ ખરા અને નથી પણ થતા ? (૯) શું મર્યા પછી તથાગત નથી થતા કે થાય છે ? મજિઝમનિકાય ચૂલમાલ્કય સુત્ત ૬૩, દોષનિકાય પરૂઠપાદ સુર ૧/ Page #122 -------------------------------------------------------------------------- ________________ દર ધમકથાનુગ : એક સમીક્ષત્મિક અધ્યયન અહીં એક પ્રશ્ન ચિંતનીય છે: કન્જક પરિવ્રાજક, વૈદિક પંરપરાને અનુયાયી હતા, તે પછી એણે ધર્મ પરિવર્તન કેમ કર્યું ? ઉત્તરમાં જણાવવાનું કે, આ જાતિપરિવર્તન નહીં પણ વિચારપરિવર્તન છે. ભારતીય જાતિમાં વિચારપરિવર્તનની સંપૂર્ણ સ્વતંત્રતા હતી. સ્કન્દક, અંબડ વગેરે અનેક પરિવાજ, જેઓ પ્રભુ મહાવીરની પાસે દીક્ષિત થયા હતા, તેમનું પરિવર્તન સ્વયં વિચાર અને રુચિ અનુસાર થયું હતું. સંભવ છે કે જૈન, બુદ્ધ અને આજીવક પણ વૈદિક ધર્મમાં દીક્ષિત થયા હોય. એ ન તે જાતિ પરિવર્તન હતું અને ન તે રાષ્ટ્રીય ચેતનામાં પરિવર્તન હતું. આ કાર્ય વિચારપરિવર્તન પૂરતું જ મર્યાદિત હતું. એટલે બધા ધર્મવાળા આ પરિવર્તનને વિને રે કટોક સ્વીકારતા હતા. આજે જે ધર્મ પરિવર્તનને દર ઝડપથી આગળ વધી રહ્યો છે તે વિચારપરિવર્તન નહીં, પરંતુ જાતિ પરિવર્તન છે અને અર્થતંત્ર પર આધારિત છે, જેથી પરસ્પર સંઘર્ષની સ્થિતિ ઉત્પન્ન થાય છે. પુદ્ગલ પત્રિાજક એકવાર ભગવાન મહાવીર આલભિકા નગરીના શંખવન ઉદ્યાનમાં પધાર્યા. શંખવન ઉદ્યાનની પાસે ‘પુદ્ગલ પરિવ્રાજક' રહેતા હતા. એને વિર્ભાગજ્ઞાન થયું, એટલે તે પાંચમા દેવલોકમાં રહેતા દેવની સ્થિતિ અંગે જાણવા લાગ્યો. મને અતિશય જ્ઞાન ઉત્પન્ન થયું છે ! દેવોની જઘન્ય સ્થિતિ દશહજાર વર્ષ તથા ઉત્કૃષ્ટ સ્થિતિ, દશ સાગરોપમની છે. એની આગળ દેવ અને દેવલોક નથી'. સમગ્ર નગરમાં આ ચર્ચા પ્રસરી ગઈ. ભગવાને કહ્યું: ‘પુગલ પરિવ્રાજકનું કથન અસત્ય છે. હું કહું છું કે દેવોની જધન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે. તેમજ ઉત્કૃષ્ટતમ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે.” પુદ્ગલ પરિવ્રાજકે આલભિકા નગરીના નિવાસીઓ પાસેથી આ વાત સાંભળી, એને પિતાના જ્ઞાન પર સંશય થયો. એનાથી એનું વિર્ભાગજ્ઞાન નષ્ટ થઈ ગયું. તે પિતાનાં ધર્મોપકરણ લઈને ભગવાન મહાવીર પાસે આવ્યા. મહાવીર પાસે શંકાનું નિવારણ કર્યું અને સામાધન થઈ ગયા પછી તે ભગવાન મહાવીરના શાસનમાં દીક્ષિત થયે, તથા કર્મોને અંત આણી સિદ્ધિ પ્રાપ્ત કરી. ધર્મ કથાનુયોગમાં “મોગલ પરિવાયગે શબ્દ આપવામાં આવ્યો છે. પં. બેચરદાસ દેશીએ પણ “મોગલ” શબ્દને પ્રયોગ કર્યો છે અને ‘પાગલ’ શબ્દ એમણે પાઠાન્તરમાં આપ્યો છે. જ્યારે સૈલાના સંસ્કરણમાં અને જૈન વિશ્વભારતી લાડનૂ સંસ્કરણ બંનેમાં પાગલ પરિવ્રાયગ’ શબ્દને જ મુખ્ય ગણવામાં આવ્યો છે.. શિવ રાજર્ષિ હસ્તિનાપુર નગરમાં શિવ” નામને રાજા હતા અને એને ધારિણી' નામે પટરાણી હતી. રાત્રિના ત્રીજા પ્રહરમાં એને એ અધ્યવસાય ઉપન્ન થયો કે, “મારો પુત્ર મોટો થઈ ગયું છે, હું એને રાજયને કાર્યભાર સોંપીને ૧દેશા પ્રેક્ષક પ્રવ્રજ્યા ગ્રહણ કરું.' તે પ્રમાણે તેણે પ્રવજ્યા ગ્રહણ કરી અને એ અભિગ્રહ કર્યો કે “જીવનપર્યન્ત નિરંતર બેલાની તપસ્યા દ્વારા દિચક્રવાલ તપકર્મથી બને હાથ ઊંચા રાખીને મારે રહેવાનું ક૯૫ છે.” આ પ્રમાણે અભિગ્રહ કરીને પ્રથમ ‘બેલાં તપસ્યાનાં પારણાંના દિવસે શિવ રાજર્ષિ આતાપના ભૂમિ પરથી નીચે ઊતરે છે અને વલ્કલનાં વસ્ત્ર ધારણ કરી વાંસની બડી અને કાવડ લઈને પહેલાં પૂર્વ દિશાના સોમ મહારાજા પાસેથી આજ્ઞા લે છે અને પૂર્વ દિશામાં રહેલાં કંદ, મૂલ, ફળ, છાલ, પુષ્પ વગેરે વનસ્પતિ ગ્રહણ કરે છે. પછી કાવડને નીચે મૂકીને એણે વેદિકાની સાફસૂફી કરી. અને પછીથી લીંપીને એને શુદ્ધ કરી. પછી ડાભ અને કળશ હાથમાં લઈ ગંગાનદી પર આવ્યું. એમાં ડૂબકી લગાવી, પછી ઝૂંપડીમાં આવી ડાભ-કુશ અને રેતી વડે વેદિકાનું નિર્માણ કર્યું. અરણીનાં લાકડાં ધસીને અગ્નિ સળગાવ્યો. અગ્નિની ડાબી બાજુ સાત વસ્તુ રાખીઃ સસ્થા, (ઉપકરણવિશેષ) વલ્કલ, દીપ, શસ્યાનાં ઉપકરણ, કમંડલ, દંડ અને પિતાનું શરીર. પછી મધ, ઘી, ચેખાને અગ્નિમાં હોમ કરી વૈશ્વ દેવની પૂજા કરી. અતિથિની પૂજા કરીને આહાર ગ્રહણ કર્યો. બીજીવાર આ પ્રમાણે દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર એમ બધા લોકપાલની આજ્ઞા લઈને તે પારણું કરતે. દિચક્રવાલ તપ, આતાપના, પ્રકૃતિની ભદ્રતા વગેરેને લીધે શિવ રાજર્ષિને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થયું. એના કારણે તેઓ સાત દ્વીપ અને સાત સમુદ્રને જોવા લાગ્યા. એમણે એવી ઉદ્દઘોષણા કરી : “લેકમાં સાત દ્વીપ અને સાત સમુદ્ર જ છે.” ભગવાન મહાવીર હસ્તિનાપુર નગરીના ઉદ્યાનમાં પધાર્યા. ઈંદ્રભૂતિ ગૌતમે શિવરાજર્ષિને અતિશય જ્ઞાનની ચર્ચા સાંભળી, એટલે એમણે ભગવાન મહાવીરને નિવેદન કર્યું: “ભગવાન, સત્ય શું છે?' પ્રભુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું : “શિવ રાજર્ષિનું કથન મિથ્યા છે. જબૂદીપ વગેરે બધા વૃત્તાકાર છે. વિસ્તારમાં એકબીજાથી બેગણું છે. તથા અસંખ્યાત દ્વીપ અને અસંખ્યાત સમુદ્ર છે.' શિવરાજર્ષિએ ભગવાન મહાવીરની આ વાત સાંભળી. તે એને પિતાના જ્ઞાન અંગે સંશય ઉત્પન્ન Page #123 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન ૯૩ WWW mm થયો. તેઓ ભગવાનની પાસે આવી સાગુ' સમાધાન પ્રાપ્ત કરી પ્રબુદ્ધ થયા. એમણે પ્રત્રજ્યા પ્રા કરી માનુ અધ્યયન કર્યું. કર્મો નષ્ટ કરી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા. સ્કન્દક પરિવ્રાજક, પુદ્ગલ પરિવ્રાજક અને શિવરાજર્ષિ એ ત્રણે વૈશ્વિકપરપરાના પરિવ્રાજક શ્રમણપરંપરાને ગ્રહણુ કરે છે અને સાથેસાથે તે યુગના જવલન્ત પ્રશ્નો—જે સેકમાનસમાં ઘૂમી રહ્યા હતા અને જેનું સાચું સમાધાન ન થવાને કારણ કે કમાનસ વિક્ષુબ્ધ બનેલું હતું—એ બધા પ્રશ્નોનું સર્વદર્શી ભગવાન મહાવીર સ્પષ્ટ રૂપમાં સમાધાન કરે છે, આમ એ, કથાના માધ્યમ વડે દાર્શનિક ચિંતન પ્રસ્તુત કરવામાં આવ્યું છે એ આ ત્રણે કથાઓની વિશિષ્ટતા છે. ઉદયન રા સિંધુ સૌવીર દેશમાં વીતભય' નામનું નગર હતું, દાયન ત્યાના રાજા હતે. એક રાત્રિએ પૌષધ કરતી વખતે એના માંતરમાનસમાં એવા વિચાર મન્યે કે, તે ભગવાન મહાવીર અહીં પધારે, તે ફૂડ મારા પુત્રને રાજ્ય આપી મણુ બની જાઉ.' ભગવાન મહાવીર હંમ વિહાર કરતા નીતભય નગરીમાં પધાર્યા. કાયને ખૂબ ખુશ થયે.. કો ભગવાનને જણુાવ્યું : ‘ભગવાન, દીક્ષા ગ્રહણ કરવાની મારી ભાવના છે. પુત્રને રાજ્ય સાંપી દિક્ષિત થવા હું આપના ચરણમાં ઉપસ્થિત ન થાઉ ત્યાં સુધી આપ વિહાર કરતા નહીં.' મહાવીરે કહ્યું : ધર્યું-કાર્યમાં પ્રમાદ ન કરશે.' તે વિચારવા લાગ્યો : 'જો પુત્રને રાજ્ય આપીશ, તે તે રાજ્યમાં આસક્ત થઈ જશે અને દીકાળ સુધી સસારમાં પરિભ્રમણ કરશે. હું એના સ’સારપરિભ્રમઝુનુ નિમિત્ત બનીશ, એટલે અને રાજ્ય ન આપતાં મારા ભાણેજ કેશીને રાજ્ય આપું જેથી પુત્ર સુરક્ષિત રહેશે ’ રાજાએ પેાતાના વિચાર આચરણમાં મૂકયો. ઉદાયન મેાટા ઉત્સવ સાથે અભિનિમિત થયે.. એણે પ્રભુની પાસે દીક્ષા મળ્યુ કરી, દીક્ષા પછી દુર તપની આરાધના કરતાં તે પણ દુબળા પડી ગયા. શારીરિક શક્તિ ક્ષીણુ થઈ ગઈ હાવાથી તે રુગ્ણ રહેવા લાગ્યા. જ્યારે રાગે ઉગ્ર રૂપ ધારણ કર્યું. ત્યારે ધ્યાન, સ્વાધ્યાય વગેરેમાં વિઘ્ન ઉપસ્થિત થવા લાગ્યું. વૈદ્યના પરામર્શ અનુસાર કામન રાજિયંએ ગાકુલમાં રહીને છ વગેરેના ઉપયોગ કર્યો. જેનાથી તે પૂર્ણ સ્વસ્થ થઈ ગયે. ભગવતીમાં આટલું જ વર્ણન પ્રાપ્ત થાય છે. પરંતુ આવશ્યકચૂર્ણિ તથા અન્ય વ્યાપ્યાસાહિત્યમાં ઉલ્લેખ છે કે, એક સમય રાવિ દાયન વિહાર કરતાં કરતાં વીતમય નગરમાં પધાર્યા. રાજા દશાને મત્રીઓએ કહ્યું : 'આપનુ રાજ્ય છીનવી લેવા રાજિ રીથી નગરમાં આવ્યા છે, એટલે આપે સચેત થઈ જવું જોઇએ. ગુસ્સે થઇને રાજા કેશીએ એવી ઘેા કરાવી કે ‘મુનિને રહેવા માટે સ્થાન જ ન આપોા.' રાજિને નગરમાં કાઈ પણ જગ્યાએ રહેવા માટે સ્થાન ન મળ્યુ, વટે એક કુંભારને ત્યાં એમણે વિશ્રામ કર્યા. રાજ દશાએ રાષ્ટિને મારવા માટે બાહારમાં ઝેર ભેળવ્યુ, પણ મહારાણી પ્રભાવતી, જે દેવી બની હતી એણે એમને ઉગારી લીધા. દેવીની ગેરહાજરીમાં વિષ-મિશ્રિત આહાર રાજર્ષિના પાત્રમાં આવી ગયા હતા અને તેઓએ અનાસકત ભાવથી તે આહાર ગ્રહણ કર્યો હતેા. એથી શરીરમાં વિષ પ્રસરી ગયું . રાજધએ મનેશન કર્યું', દૈવલ જ્ઞાન પ્રાપ્ત કરીને માક્ષ પ્રાપ્ત કર્યો, રાજયના મોક્ષગમનથી દેવી નાગિરા અને રાજ પર ખૂબ ચુસ્સે થઈ. એવું નગર પર ધુળના વરસાદ વરસાવ્યું. અને સમગ્ર નગરને ધૂળથી ઢાંકી દીધું. કેવળ કુંભાર બચ્યા, કેમકે તે રાજને। આશ્રયદાતા હતા. દેવી કુંભકારને સિનપલ્લી લઈ ગઈ અને એ સ્થાનનું નામ ‘કુંભકારપક્ષેવ' રાખવામાં આવ્યું. ૧ ૧. (૭) જિષ્ણુવલીએ કુભારપખેવ નામ પટ્ટણું" તસ્ય નામેણુ જાત । —માવસ્યસૃિ (ખ) સે. ૧. અવરિત અણુવરાતિ ત્તિ કાઉ સિવતીએ। કુંભકારવૈખા નામ પૂછ્યુ તમ્સ નામેલું” ક” | —ઉત્તરા. અ. ૧૮ (૫) શાતર' મુનસ્તસ્ય કુંભકાર નિરાગસમ્ । સા સુરી પિનપળાં પ્રાગ્ નિત્યે ન્રુત્વા તતઃ પુરમ્ II તસ્ય નાના કુંભાર, કૃમિષાહાય પુરમ્ । તંત્ર સા વિષે કિં વા દિવ્ય શતેન ગોચર: || — ઉત્તરા. ભાવિજયની ટીકા, પુત્ર ૩૮૭–૨ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૯૪ www.munn બૌદ્ધ સાહિત્યમાં ઉદ્દાયન બૌદ્ધ સાહિત્યમાં આવદાન કલ્પક્ષતા તથા દિવ્યાવાન'માં પણ રાજા ઉદયનનું' વર્ષોંન મળે છે. અહિં સાહ્નિત્યમાં ઉદાયનનુ નામ ‘ઉદાયા' પ્રાપ્ત થાય છે. એમ તો સવદાનપત્રતામાં દ્રાયણ' અને દિવ્યાવદાનમાં 'રુદ્રણ' નામ પ્રાપ્ત થાય છે. બંને પરંપરા અને સિ'-સૌવીર દેશના રાજ્ય માને છે, પશુ રાજધાનીના નામમાં ઘોડાક ફેર છે. જૈન સાયિમાં રાજધાનીનું' નામ ‘વીતભય' છે. જ્યારે બૌદ્ધ સાહિત્યમાં એનું નામ રરુક' આપવામાં આવ્યુ છે. બન્નેય પરંપરા અનુસાર એની મહુરાણી સ્વર્ગમાંથી આાવીને અને પ્રતિબુદ્ધ કરે છે. રાજા ઉદયનનું ભગવાન મહાવીર તથા બુદ્ધના સપમાં આવવાનું વર્ણન જુદાજુદા રૂપમાં મળે છે. ભગવાન મીર સ્વયં સિંધુ સૌવીર દેશમાં પધારે છે અને રાખને દીક્ષા આપે છે. જ્યારે તથાગત બુદ્ધ તે મગધમાં થ છે ત્યારે અને દીક્ષા આપે છે. બન્ને પરંપરા અનુસાર મને દાયન જ્યારે પોતાની રાજ્જાનીમાં અન્ય છે, ત્યારે દુષ્ટ માર્થ રાજાને ભ્રમિત કરી નાંખે છે, અને રા િતા વધ કરાવી દે છે. રાજા દીક્ષા લેતાં પૂર્વ પોતાનુ રાજ્ય જૈન દૃષ્ટિ અનુસાર પોતાના ભાણેજ કેશીને આપે છે, તા બૌદ્ધ પરંપરા પોતાના પુત્ર શિખડીને આપે છે. બન્ને પરપુરામાં રાન્ત ઉદાયના ખની નિર્વાણું પ્રાપ્ત કરે છે અને દેવીપ્રકોપથી ધૂળ વડે નગર નષ્ટ થઈ જાય છે કે ઉદાયનની થા ભગવતીમાં વિસ્તારા એવા મળે છે.પ ઉત્તરાધ્યનમાં પણ એના સક્ષેપમાં ઉલ્લેખ થયે છે, ચૂસિ તથા અન્ય ટીકા સાહિત્યમાં આ કથા પ્રાપ્ત થાય છે૭ ભગવતી અનુસાર ઉદયનના પુત્ર ચિકુમાર નિન્ય ધર્મના ઉપાસક છે. પિતા દ્વારા રાજ્ય ન મળવાને કારણે એના મનમાં વિદ્રોહની ભાવના ઉત્પન્ન થઈ અને તે ખસુરચોનિમાં ઉત્પન્ન થયા. ધ કથાનુયાગ : એક સમીક્ષાત્મક અધ્યયન બૌદ્ધ સાહિત્યમાં પ્રસ્તુત થાન જૈન કથાનક પછી ખાવ્યુ છે. ક્રમકે રુદ્રાયણાવાન પ્રતુ પાલી સાત્વિમાં નથી અને નથી હીનયાન પરપરાના અન્ય સાહિત્યમાં પણ અવદાન કલ્પલતા મને ાિવદાન એ ખન્નેય મહાયાન પર પરાના મધ છે, તે સસ્કૃતમાં છે અને ઉત્તરકાલીન છે.હ એક વ્યક્તિ બન્નેથ પર પરામાં દીક્ષા લઈને માક્ષ પ્રાપ્ત કરે તે સમવૃિત્ત નથી. સભવ એ છે કે, જૈન પર પરમાં ભાવેલી પ્રસ્તુત ક્યાર્ન ભૌદ્ધ સાહિત્યકારાએ અપનાવી ઢાય, કેમકે બિબિસાર અને ઉદાયનના ત્રીસબંધ પતુ આવી રીતે કરાવવામાં આવ્યા છે જેવી રીતે જૈન પરંપરામાં અભયકુમાર અને આઈ.કુમારના ૧૦ અમારી દિષ્ટએ કદાયન જૈન પરંપરાને જ પરમ ઉપાસક હતા. સભવતઃ એના તેજસ્વી વ્યક્તિત્વથી પ્રભાવિત ઘર્ષને પછીથા બૌદ્ધ સાહિત્યકારોએ અને પોતાની કથામાં સ્થાન આપ્યુ હાય ! જિનપાલિત અને જિનરક્ષિત જિનપાશ્ચિંત અને બિનરક્ષિત માર્કદી સાવ ના પુત્રો હતા અને ચંપાના નિવાસી હતા. તેઓએ અનેકવાર સમુચ્યાત્રા કરી હતી. જ્યારે પણ એમના મનમાં યાત્રા કરવાનો વિચાર આવતા કે તે ચાલી નીકળતા એમની યાત્રાને ઉદ્દેશ વેપાર હતા. નિર ંતર સફળતા પ્રાપ્ત થવાથી એમની હિંમત વધી ગઈ. જ્યારે તે બારમીવાર સમુદ્રયાત્રા કરવા તૈયાર થયા ત્યારે માતાપિતાએ એના ઇન્કાર કરતાં કહ્યું: 'આપણી પાસે એટલેબધા વૈભવ છે કે સાત પેઢી સુધી પણ તે ખૂટે તેમ નથી, તો બારમી યાત્રા સ્થગિત કરી દી.' જવાનીના શ્વેશમાં પુત્રાએ એ માન્યું નહીં અને યાત્રા માટે ચાલી નીકળ્યા. નૌકાઓ સમુદ્રમાં આગળ વધી રહી હતી એટલામાં મેધની ભયંકર ગર્જના થવા લાગી. વીજળી ચમકવા લાગી ૧. અવદાન, ૪૦ ૨. દિવ્યાવદાન. ૩૭ ૩. હાયડુ રાયા, તાવા ભત્તે. —માવસ્યકÉિ, પૂર્વાર્ધ પત્ર ૩૯૯ ૪. બૌદ્ધ સાહિત્ય, દિવ્યાવદાન, રુદ્રાપણાવદાન, ૩૭ ૫. ભગવતી તક ૧૩, ઉં. ૬. સેાવીરરાયવસભા ચÚત્તાણુ મુણી ચર્। દાયણેા પવઈએ પત્તો ગઈમણુત્તર|| —ઉત્તરા૦ ૧૮–૪૮ . આવશ્યક મ્યુ’િપૂર્વાધ ૮. ભગવતી શતક ૧૩, ઉર્દૂ. ૬ ૯. દિવ્યાવદાન, સંપાદક પી. એલ. વૈદ્ય, પ્રસ્તાવના ૧૦. જુઆ : આ કુમારના પ્રસંગ. Page #125 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુગ : એક સાક્ષાત્મક અધ્યયન ૯૫ તથા ભયંકર આધીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું". એ બંનેનાં યાન તે આધીમાં ફસાઈ છિન્નભિન્ન થઈ ગયાં. માતાપિતાની વાત ન માનીને પોતાની હઠ ચાલુ રાખવાનું દુષ્પરિણામ તેઓ ભેગવી ચૂકયા. એક તૂટેલા પાટિયાની સહાયથી તેઓ સમુદ્રમાં તરી રહ્યા હતા. તેઓ જે પ્રદેશમાં પહેરવા તે પ્રદેશ રત્નદીપ હતો. રત્નદેવી એમની પાસે આવી અને એમની પાસે ભોગની યાચના કરી. કોઈ બીજો વિકલ્પ ન હોવાથી તેઓ તેની ઈચ્છા પૂર્ણ કરવા લાગ્યા. એકવાર રત્નદેવીએ જવાને સમયે જિનપાલ અને જિનરક્ષિતને ત્રણ દિશાઓના વનખંડમાં જવાની અનુમતિ આપી. પરંતુ દક્ષિણ દીશાના વનખંડમાં જવાનો નિષેધ કર્યો. દેવીએ મના કર્યા છતાં તેઓ ત્યાં જ ગયા. તેઓએ ત્યાં એક વ્યક્તિને શૂળી પર તરફડતી જોઈ. પૃચ્છા કરતાં તેણે પેતાની કરુણ કથા કહી. : “દેવીના કારણે જ મારી આ સ્થિતિ થઈ છે.’ માકર્દી પુત્રનાં હદય કંપી ઊઠયાં. એ વ્યક્તિએ શૈલક યક્ષ પાસે જવાને સંકેત કર્યો. તે બંને શૈલક યક્ષ પાસે પહોંચ્યા. પણ એણે એક શરત કરીઃ “રત્નદેવીના પ્રલે મનમાં તમે આવી જશે તો હું તમને સમુદ્રમાં ગબડાવી દઈશ, જે પ્રલેશનમાં નહીં આવે એમને સકુશલ પહોંચાડી દઈશ.” રત્નદેવી પિતાના જ્ઞાનથી આ જાણુને ત્યાં આવી. જિનપાલિત અવિચલ રહ્યો, પરંતુ જિનરક્ષિત એના અનુરાગમાં અનુરક્ત થઈ ગયો. યક્ષે એને પોતાની પીઠ પરથી ગબડાવી દીધો અને રત્નદેવોએ એના ટુકડેટુકડા કરી નાખ્યા. જિનપાલિત પોતાના લયસ્થાન પર પહોંચી ગયો. આ પ્રમાણે જે સાધક પોતાની સાધનાથી વિચલિત થતા નથી, તે મોક્ષને પ્રાપ્ત કરે છે. પ્રસ્તુત કથાનકને મળતું કથાનક બદ્ધ સાહિત્યમાં “બલાહસ જાતક” તથા “દિવ્યાવદાન’માં પણ છે. તુલનાત્મક અધ્યયન કરવાથી એ સ્પષ્ટ થાય છે કે, બંને કથાનકમાં પરંપરાના ભેદથી ફેરફાર જરૂર છે, પણ કથાનકનાં મૂળતર પ્રાયઃ મળતાં છે. શ્રમણ ભગવાન મહાવીરના પાવન ઉપદેશનું શ્રવણ કરી જિનપાલિત શ્રમધર્મને સ્વીકાર કરે છે અને ઉત્કૃષ્ટ તપ–જપની આરાધના દ્વારા પોતાના આત્માને ભાવિત કરતે સૌધર્મ દેવલોકમાં દેવ બનીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બને છે. કાલાચષિ અણગાર કાલાસ્યષિ અણુગાર ભગવાન પાર્શ્વનાથની પરંપરાના હતા. ભગવાન મહાવીરના સમયમાં હજારે પાપત્ય શ્રમણે વિચરતા હતા. એમાં કલાસ્વષિ અણગાર પણ એક હતા. એમના આંતરમાનસમાં એ પ્રશ્ન ઉભો કે અમારામાં અને ભગવાન મહાવીરના સ્થવિરોમાં શું અંતર છે? એમણે સામયિક વગેરે અંગે સ્થવિરેને પૃચ્છા કરી. ઉત્તર પ્રાપ્ત કરી તેઓ અત્યંત સંતુષ્ટ થયા અને પાર્થાપત્યને ચાતુર્યામ ધર્મ મૂકીને ભગવાન મહાવીરના શાસનને સ્વીકાર કર્યો. ઉદક પેઢાલ રાજગૃહીનું ઉપનગર નાલન્દા હતું. ત્યાં “લેવ' નામને શ્રમ પાસક રહેતા હતા. એની “શેષવિકા’ ઉદકશાળા હતી. છે. ડે. હર્મન જેકેબીએ તથા ગોપાલદાસ પટેલે ઉદકશાળાને અર્થ “સ્નાનગૃહ' કર્યો છે. આચાર્ય હેમચન્દ્ર “પ્રપા” (પરબ) અર્થ કર્યો છે. શતાવધાની રત્નચન્દ્રજી મહારાજે પણ એ જ અર્થ કર્યો છે.” ગૌતમ ગણધર એકવાર ઉદકશાળામાં રોકાયા હતા. પાર્થાપત્તીય મેતા ગાત્રીય પેઢાલપુત્ર ઉદક નામના નિર્મન્થ પણ એની સમીપ થવ્યા હતા. તેઓ ગણધર ગૌતમને વિવિધ પ્રશ્નોત્તર કરે છે. એમના પ્રશ્નોના મુખ્ય બે ઉદ્દેશો હતા ? પહેલે શ્રમણોપાસક દ્વારા ગ્રહણ કરવા આવનાર ત્રસવધ પ્રત્યાખ્યાન દુપ્રત્યાખ્યાન છે કેમકે, એનું પાલન સંભવ નથી. ત્રસજીવ મરીને સ્થાવર થઈ જાય છે. અને સ્થાવર જીવ મરીને ત્રસ થઈ જાય છે. એવી સ્થિતિમાં ત્રણ-સ્થાવરને નિર્ણય કરવો મુશ્કેલ થઈ જાય છે. એટલે ત્રસના સ્થાને “સભૂત” શબ્દનો પ્રયોગ હોવો જોઈએ, ત્રસભૂતને અર્થ છે: “વર્તમાનમાં જે જીવત્ર - પર્યાયમાં છે, એમની હિંસાનું પ્રત્યાખ્યાન કરવું. એમને બીજો ઉદ્દેશ હતો : બધા ત્રસ જે કદાચિત સ્થાવર થઈ જાય તે શ્રમણોપાસકનું ત્રસવધ પ્રત્યાખ્યાન નિરર્થક તેમજ નિર્વિષય થઈ જશે. ગણધર ગૌતમે અનેક યુક્તિઓ અને દષ્ટાંતો દ્વારા એમના પ્રશ્નોનું સમાધાન કર્યું. અંતમાં ઉદક નિન્ય ભગવાન મહાવીરના ચરણોમાં સ્વસમર્પણ કરીને પંચમહાવ્રતરૂપ ધર્મને સ્વીકાર કરે છે, એનું ખૂબ રોચક વર્ણન આ કથાનકમાં છે. પ્રસ્તુત કથાનકમાંથી એ પણ જાણવા મળે છે કે ગણધર ગૌતમ પોતાની પ્રકૃષ્ણ પ્રતિભા વડે ગહનતમ સમસ્યાઓનું સરલતમાં સમાધાન કરવા પૂર્ણ દક્ષ હતા. ૧. સેક્રેડ બુકસ ઑફ ઈસ્ટ, વો. ૪૫. -ડૉ. પ્રો. હર્મન જેકેબી ૨, “મહાવીરને સંયમધર્મ,' (ગુજરાતી) પૃ. ૧૨૭ –ગોપાલદાસ પટેલ ૩. અભિધાનચિંતામણીષ, ભૂમિકાકાંડ, શ્લોક ૬૭ –આચાર્ય હેમચંદ્ર ૪. અર્ધમાગધીમેષ, ભાગ ૨, પૃ. ૨૧૮ –શતાવધાની રત્નચંદ્રજી મહા. Page #126 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન નન્દીફલ - ધન્ય સાર્થવાહ ચંપાને ખૂબ મોટા વેપારી હતા. તે માલ લઈને અહિ છત્રા નગરીમાં જવાને વિચાર કરવા લાગ્યા. વ્યાપાર સમાજસેવાનું એક માધ્યમ છે. પ્રત્યેક દેશમાં પ્રત્યેક વસ્તુ ઉત્પન્ન થતી નથી, ને તે પ્રત્યેક દેશમાં કલાઓને વિકાસ થાય છે. એટલે વ્યાપાર દ્વારા આયાત અને નિકાસ કરવામાં આવે છે. કેટલીય વસ્તુઓ કેટલાય પ્રદેશમાં એટલા બધા પ્રમાણમાં થાય છે કે જનસમૂહ એને સમગ્રપણે ઉપભોગ કરી શકતો નથી અને આ ઉત્પાદનનું ત્યાં ઉચિત મૂલ્ય પણ મળતું નથી. તે ક્ષેત્રમાં તે વસ્તુ નિરર્થક બની જાય છે. આ વસ્તુઓને અભાવ બીજા દેશનિવાસીઓને ખટકે છે. આયાત અને નિકાસ થવાથી આ સમસ્યાને સાચો ઉકેલ આવી જાય છે. ઉત્પાદકોને યેગ્ય પારિશ્રમિક મૂલ્ય મળે છે અને આવશ્યકતાની પૂર્તિ થઈ જવાથી સર્વનું જીવન શાંતિના સાગર પર તરવા લાગે છે. અધ્યાતનિકાસની જવાબદારી વણિકવ પર હતી. વણિકવર્ગ માં જ એક વર્ગ “સાર્થવાહ” કહેવાતું હતું. તે વર્ગ કુશલ વ્યાપારી હતા. તેઓ અનેક લેકેને સાથે લઈને એક સ્થાનથી બીજા સ્થાન પર જતા હતા. અસહાય વ્યક્તિઓને તે સહાયભૂત થતા હતા. ધ શ્રેણી એ જ સાર્થવાહ હતા. તે પોતાની સાથે ઘણાબધા વેપારીઓને લઈને જઈ રહ્યો હતો. એક વિકટ અટવીમાં સાર્થવાહ આવી પહોંચ્યો, જ્યાં એવાં વિપક્ષ હતાં કે જેનાં ફલ, પાંદડાં, છાલને અડકવાથી કે ચાખવાથી અને સુંઘવાથી ખૂબ મીઠાં લાગતાં હતાં, પણ એની છાયા પ્રાણને હરનારી હતી. એટલે ધન્યસાર્થવાહ જે આ વૃક્ષથી પરિચિત હતા. તેણે સાથીઓને ચેતવણી આપી કે કોઈપણ તે વૃક્ષની સમીપ જય નહીં. જે વ્યક્તિઓએ એના કથન પ્રમાણે આચરણ કર્યું તે સકુશલ રહ્યા અને જેઓ આ વૃક્ષનાં વણ, ગંધ, રસાદિ વગેરેથી આસક્ત થઈ ગયા, તેઓ મૃત્યના શિકાર થઈ ગયા. સંસાર ભયાનક અટવી છે. જે ઇન્દ્રિઓના વિષયમાં આસકત થાય છે, તેઓ દીર્ધકાલપર્યત સંસારની વિવિધ વ્યથાએ ભોગવે છે. એટલે સાધકને એનાથી બચવા અંગે અહીં સક્ત છે. જ્ઞાતાસૂત્રમાં આ ઝેરીલાં ફળાનું નામ “નન્દીફલ’ આપ્યું છે. ઉત્તરાધ્યયન તથા અન્ય સ્થાને પર “જિંપાક ફલ' નામ આપવામાં આવ્યું છે. કિંપાકફલ અત્યંત સ્વાદિષ્ટ હોય છે. ઉત્તરાધ્યયન બહતવૃત્તિમાં પણ આવો ઉલ્લેખ છે. વિષવૃક્ષોને ઉલેખ આગમસાહિત્યમાં જ નહીં, પરંતુ આધુનિક અનુસન્ધિસુઓમાં પણ એવો ઉલ્લેખ છે. ઓસ્ટ્રેલિયામાં એક વિચિત્ર વનસ્પતિ છે, જેની ડાળામાં વાઘના પંજાની માફક મોટા મોટા કાંટા હોય છે. જે કોઈ ભૂલથી પણ ઘેડા પર બેસીને ત્યાંથી નીકળે છે, તે તે વૃક્ષો પોતાની ડાળીઓ વડે ઘોડા પર બેઠેલી વ્યક્તિને એવી રીતે ઉઠાવી લે છે, જેમ બાજ પક્ષી નાની ચકલીને ઉઠાવી લે તેમ. તે વૃક્ષો માનવને આહાર કરે છે. અમેરિકાના ઉત્તરના કૅરેલીના રાજયમાં “વીનસ પ્લાઈટ્રપ” છોડ મળે છે. આ છોડ પર કંઈપણ કીડો કે પતંગિયું બેસે છે તે પાદડાં તરત બંધ થઈ જાય છે. જયારે છેડ એનું લેહીમાંસ શેષી લે ત્યારે પાંદડાં ખૂલી જાય છે અને કીડાનું શુષ્ક શરીર નીચે પડી જાય છે. એવી રીતે પીચર પ્લાન્ટ', રેન હેટટ્રમ્પટ, વટર–વાર્ટ, સનેડયુ, ઉપસ, ટચ મી નોટ વગેરે માંસાહારી વૃક્ષો છે, જે જીવતાં કીટકને પકડવા અને તેમનું ભક્ષણ કરવાની કલામાં પાવરધાં હોય છે. એનાથી એ સિદ્ધ થાય છે કે આગમયુગમાં આ પ્રકારનાં વૃક્ષો થતાં હતાં. એમાં કોઈ પ્રકારને સંદેહ નથી, કેમ કે આધુનિક યુગમાં પણ આ પ્રકારનાં વૃક્ષો મળે છે. ધન્ય સાર્થવાહ ધન્ય સાથે વાહને સુષમાં નામની પુત્રી હતી. એની દેખભાળ રાખવા માટે ચિલાત નામને દાસીપુત્રને નિયુક્ત કરવામાં આવ્યો. તે અત્યંત ઉછુંખલ હતો. શ્રેષ્ઠીએ એને કાઢી મૂકયો. તે વ્યસનનો દાસ બની ગયું અને તસ્કરોને સરદાર બની બેઠે. બાળપણથી તે સુષમાને પ્રેમ કરતો હતો, એટલે એણે સુષમાનું અપહરણ કર્યું. શ્રેષ્ઠી અને એને પુત્રોએ એને પીછો કર્યો. અટવીમાં ચિલાતે મારી નાખેલી સુષમાને મૃતદેહ એમને પ્રાપ્ત થશે. તે સુષમાને મતદેહ એમને પ્રાપ્ત થયા. તેઓ કેટલાક દિવસોથી ભૂખ્યા અને તરસ્યા હતા. અન્ય કોઈપણ ખાદ્ય પદાર્થ ઉપલબ્ધ ન હતો. એટલે એમણે મૃતદેહનું ભક્ષણ કરીને પિતાને જીવ બચાવ્ય. એમને આ આહાર પ્રત્યે સહેજ પણ આસક્તિ ન હતી. એવી રીતે જ શ્રમણ અને શ્રમણીએ સંયમ ૧. જ્ઞાતાસૂત્ર, શ્રુતરકલ્પ ૧. અધ્યાય ૧૫. ૨. ઉત્તરાધ્યયન, અધ્ય ૧૯. ગા. ૧૭ ૩. કિપાકે વૃક્ષવિશેષસ્તસ્ય ફલાન્યતીવ સુસ્વાદુનિ. ઉત્તરાધ્યયન બ્રહવૃત્તિ, પત્ર ૪૪૫ ૪. મુનિ શ્રી હાજરીમલ સ્મૃતિગ્રંથ ? જનદર્શન અને વિજ્ઞાન, લે. કહૈયાલાલ ઢા, પૃ. ૩૩૦ Page #127 -------------------------------------------------------------------------- ________________ ધમ કથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન નિર્વાહ કરવા માટે આહારગ્રહણ કરે છે. આહારનું લય સંયમ સાધન છે. બૌદ્ધ ત્રિપિટક સાહિત્યમાં આવી રીતે મૃત કન્યાનું માંસભક્ષણ કરીને જીવતા રહ્યાને ઉ૯લેખ છે. વિશુદ્ધિમષ્ણ અને શિક્ષા સમુચ્ચયમાં પણ બૌદ્ધ શ્રમણએ આ પ્રમાણે આહાર લેવો જોઈએ તેમ જણાવવામાં આવ્યું છે. મનુસ્મૃતિ, આપસ્તમ્બધર્મસૂત્ર, વાસિષ્ઠ, બોધાયન ધર્મ સત્ર વગેરેમાં સંન્યાસીઓના આહાર અંગેની ચર્ચા આની સાથે સમાનતા ધરાવે છે. પ્રસ્તુત કથાનકમાંથી એ જાણવા મળે છે કે મહાવીરયુગમાં ચોર દ્વારા એવી મંત્રશક્તિને પ્રયોગ કરવામાં આવતે કે જેનાથી સંગીન તાળાં પણ મંત્રશક્તિથી ખૂલી જતાં હતાં. એનાથી એ સ્પષ્ટ છે કે એ યુગમાં તાળાં વગેરેને ઉપયોગ ધન વગેરેની રક્ષા માટે કરવામાં આવતા હતા. વિદેશયાત્રી મેગેનિઝ, દૂએનત્સાંગ અથવા યુવાન સ્વાંગ (૬૦૦-૬૪ ઈ.સ.), ફાહિયાન, વગેરે યાત્રીઓએ પિતાનાં યાત્રાવિવરણમાં એ નોંધ્યું છે કે, “ભારતમાં કોઈપણ વ્યક્તિ તાળાં વગેરેને ઉધોગ કરતી ન હતી.” પણ આગમસાહિત્યમાં તાળાં વગેરેનું વર્ણન જોવા મળે છે, જે અવેષકે માટે અનવેષણીય છે. કાલેદાયી અણગાર રાજગૃહીના ગુણશીલક ઉદ્યાનની સમીપ અન્યતીથીઓ રહેતા હતા. કાલેદાયી, શૈલેદાયી, શિવાલદાયી, ઉદય, નામદય, નરમોદય, અન્યપાલક, શૈલપાલક, શંખપાલક, અને સુહસ્તિ વગેરે રહેતા હતા. તેઓ પરસ્પર વાર્તાલાપ કરવા લાગ્યા. ભગવાન મહાવીર ધર્માસ્તિકાય, અધમાંસ્તિકાય, આકાશાસ્તિકાય, પુગલાસ્તિકાય અને જીવાસ્તિકાય–આ પાંચ દ્રવ્યોને અસ્તિકાય કહે છે અને આ અસ્તિકામાંથી પુદ્ગલાસ્તિકાય સિવાય બાકીનાં ચારને અરૂપી કહે છે. એમનું કથન કેવી રીતે માની શકાય ? એટલે એમણે ગણધર ગૌતમને સમીપમાથી પ્રસાર થતા જોયા અને એમણે ગૌતમ સમક્ષ પિતાની જિજ્ઞાસા પ્રગટ કરી. ગૌતમે કહ્યું : “અમે અસ્તિભાવને અસ્તિભાવ કહીએ છીએ અને નાસ્તિભાવને નાસ્તિભાવ કહીએ છીએ.' ગૌતમે આ વાત ભગવાન મહાવીરને કહી. આ બાજુ કાલેદાયી પ્રભુના સમવસરણમાં આવી પહોંચ્યો. ભગવાને કહ્યું : “તને અસ્તિકાય અંગે શંકા છે. હું ધર્માસ્તિકાય આદિની પ્રરુપણું કરું છું.' કાલોદાયીએ પ્રશ્ન કર્યોઃ “ધર્માસ્તિકાય, અધર્માસ્તિ, આકાશાસ્તિકાય આ અરૂપી અછવકાય પર શું કઈ બેસવા, સૂવા કે ઊભા રહેવાની ક્રિયા કરી શકે ?” ભગવાને સ્પષ્ટીકરણ કરતાં જણાવ્યું : “કેવલ પુદગલાસ્તિકાય જ રૂપી અજીવ છે. એના પર બેસવાની, સૂવાની વગેરે ક્રિયાઓ કરી શકાય છે, બાકીન પર નહીં. ફરીથી કાલેદાયીએ પ્રશ્ન કર્યો: “રૂપી અછવ પુસ્તિકામાં જીવોને અશુભ ફળ આપનાર પાપકર્મ લાગે છે ? ભગવાને કહ્યુંઃ “જીવ જ પાપકર્મવાળા હોય છે. સમાધાન પામીને કાલોદાયીએ કં. દકની જેમ પ્રભુની પાસે પ્રત્રજ્યા ગ્રહણ કરી. પ્રસ્તુત કથામાં જૈનદર્શન અંગે મહત્ત્વપૂર્ણ ચર્ચા છે. છવદ્રવ્ય અરૂપી છે. તે ચેતનામય છે અને જેનામાં ચેતના ગુણને અભાવ છે, તે અજીવ છે. અજીવ દ્રવ્ય રૂપી અને અરૂપી એમ બે પ્રકારનાં છે. પુદ્ગલ રૂપી છે, બાકીનાં ચાર દ્રવ્ય અરૂપી છે. રૂપી માટે મૂર્ત અને અરૂપી માટે અમૂર્ત શબ્દને પ્રયોગ પણ થયો છે. જૈનદર્શને છ દ્રવ્યમાં જીવ અને પુદગલને ગતિશીલ અને સ્થિતિશીલ એમ બંને માન્યાં છે. ધર્માસ્તિકાય ગતિમાં સહાયક છે, જ્યારે અધર્માસ્તિકાય સ્થિતિમાં સહાયક છે. જૈનદર્શન સિવાય ભારતના અન્ય કોઈ પણ દર્શનમાં આ શબ્દોને પ્રયોગ કે એ અંગે ચિંતન જોવા મળતું નથી. આધુનિક વૈજ્ઞાનિકમાં સર્વ પ્રથમ ન્યૂટને ગતિતત્વ (Medium of Moton)ને સ્વીકાર કર્યો. સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક આલબર્ટ આઈસ્ક્રીને ગતિતવની સ્થાપના કરતાં જણાવ્યું છે: “લોક પરિમિત છે. તે અલેક પણ પરિમિત છે. લોક પરિમિત હેવાનું મૂળ કારણ એ છે કે શક્તિ લેકની બહાર જઈ શકતી ૧. સંયુક્તનિકાય, ૨ પૃ. ૯૭ ૨. આપસ્તમ્બ ધર્મસૂત્ર, ૨, ૪૮, ૧૩ ૩. વાસિષ્ઠ ૬ : ૨૦, ૨૧ . બધાયન ધર્મસત્ર ૨, ૭, ૩૧; ૩૨ પ. તાલુગ્બાડણિવિજ-જ્ઞાતાસૂત્ર, પ્રથમ શ્રુત૦, અધ્ય. ૧૮ ૧૩, Page #128 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન નથી. લોકની બહાર આ શક્તિનો-દ્રવ્યને અભાવ છે, જે ગતિમાં સહાયક છે. વૈજ્ઞાનિકોએ જેને “ઈથર’—ગતિતત્વ કહ્યું છે, એને જૈન સાહિત્યમાં ધર્મદ્રવ્ય કહ્યું છે.' અહીં ગતિ એટલે એક સ્થાનથી બીજા સ્થાને જવાની ક્રિયા. ધર્મદ્રવ્ય આ પ્રકારની ક્રિયામાં સહાયક બને છે. જેમકે, માછલી પોતે તરે છે તે પણ એની આ ક્રિયા પાણી વગર થઈ શકતી નથી. પાણીની એને તરવામાં સહાયક લેવી પડે છે. જે તે તરવા ઈચ્છતી ન હોય તો પાણી એને ફરજ પાડતું નથી. એવી રીતે જીવ અને પુગલ જ્યારે ગતિ કરે છે, ત્યારે ધર્મ દ્રવ્ય સહાયક બને છે. “ઈથર’ આધુનિક ભૌતિકવિજ્ઞાનની એક મહત્વપૂર્ણ શેધ છે. ઈથર અંગે ભૌતિકવિજ્ઞાનવત્તા. ડે. એ. એસ. એડિટને નેધ્યું છે કે, “આજે એ સ્વીકારી લેવામાં આવ્યું છે કે ઈથર ભોતિક દ્રવ્ય નથી, ભૌતિકની અપેક્ષા એ એની પ્રકૃતિ ભિન્ન છે. ભૂતમાં પ્રાપ્ત પિંડત્વ અને ઘનત્વ ગુણેને ઈથરમાં અભાવ હશે, પરંતુ પોતાના નવા અને નિશ્ચિયાત્મક vel .... 4221 zx Gillas 241012 4. (8) T1212444, 33/8 (14) 2791419 986 3. I am quite sure that you have heard of Ether before now, but please do noi con'une it with the liquid Ether used by surgeons to render a patient unconscious for an operation. It vou should ask me just what the Ether is, that is, the Ether that conveys electromagnetic-waves, I would answer that I cannot rccurately describe 11. Neither can anyone else. The best that anyone could do would be to say that Fther is invisible body and that tbrough if electromagnetic-waves can he propagated. But let us see from a practical standpoint the nature of the thing called "Ether. We are all quite familiar with the existence of solids, liquids and gases. Now si ppose that inside a glass-vessel there are ro solids, no liquids or gases : that all of these things have been removed including the air as well. If I were to ask you to describe the condition that now exist within the glass-vessel, you would promptly reply that nothing exists within it. that a vacuum has been created. But I shall have to correct you, and explain that within this vessel there does exist 'Ether', nothing else. So we may say that 'Ether' is a 'something' that is not a solid nor liqid, por gaseous, nor any thing else which can he observed by us physically. Therefore, we may say that an absolute 'vacuum' or a void does not exist anywhere. for we know that an absolute vacuum can not be created for Ether can not be removed. We get our khowledge of Ether from experimen's : by observing results and deducing facts. For example, if within the glass-vessel, mentioned above, we place a bell and cause it to ring, no sound of any kind reaches our ears. Therefore, we deduce that in the absence of air, sound does not exist, and thus, that sound must be due to vibration in the air. Now let us place a radio transmitter inside the enclosure that is void of air. We find that radio signals are sent out exactly the same as when the transmitier was exposed to the air. So we are right in deducing that electro-magnetic waves or Radio waves do not depend on air for their propagation that they are propagated through or by means of "something" which remained inside the glass enclosure after the air had been exhausted. This sone-thing has been named "Ether." We believe that Ether exists throughout all spac: of the universe, in the most remote region of the stars, and at the same time within the earth, and in the seemingly impossible small space which exists between the atoms of all matter. That is to say, Ether is everywhere; and that electromagnetic wave been can be propagated everywhere. -Hollywood, R. and T. : Instruction Lesson No 2. "What is Ether?' 3. This does not mean that the Etber is abolished. We need an Ether........... in the last century it was widely believed that Ether was a kind of matter having properties such as muss, rigidity, motion like ordinary matter. It would be difficult to say when this view died out..... Now-a-day's it is agreed that Ether is not a kind of matter, being non-material its properties (quite unique) characters such as mass and rigidity which we meet within matter will naturally be absent in Ether but the Ether will have new and definite characters of its own.....noo-material ocean of Ether. -The Nature of the Physical World, P. 31. Page #129 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન - - - - - - અલબર્ટ આઈન્સ્ટીનના અપેક્ષાવાદના સિદ્ધાન્તાનુસાર “ઈથર અભૌતિક, અપરિમાવિક, આકાશની જેમ વ્યાપક, અરૂપ, ગતિનું અનિવાર્ય માધ્યમ અને પોતે પોતાનામાં જ સ્થિર છે. ૧ અધર્માસ્તિકાય અવસ્થિતિમાં સહાયક છે. કેટલાય આધુનિક ચિંતક અધમ દ્રવ્યની તુલના યા સમાનતા ગુરુત્વાકર્ષણ અને ફીલ્ડ સાથે કરે છે. પરંતુ ડો. મોહનલાલ મહેતાનું મંતવ્ય છે કે, ગુરુત્વાકર્ષણ (Gravitation) અને ફિલ્ડ (Field)થી અધર્મ જુદું અને એક સ્વતંત્ર તત્વ છે. એકવાર કાલેદાયી અણગારે ભગવાન મહાવીર સમક્ષ જિજ્ઞાસાથી પ્રશ્ન કર્યો : “ભગવાન, જીવ અશુભ ફળવાળાં કર્મો સ્વયં કેવી રીતે કરે છે ? મહાવીરે એનું સમાધાન કરતાં કહ્યું: ‘જેવી રીતે કોઈ માનવ સ્નિગ્ધ, સુગન્ધિત, વિષ મિશ્રિત માદક પદાર્થનું ભજન કરે. તેને તે ભજન અત્યંત પ્રિય લાગે છે. તે વખતે થનાર નુકસાનનું વિસ્મરણ થઈ જાય છે. પરંતુ એ ભોજન ખાનાર પર એની માઠી અસર તે પડે જ છે. એવી રીતે હિંસા, અસત્ય, ચોરી, કુશીલ, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લેજ, રાગ વગેરે પાપોનું સેવન કરતી વખતે તે બધાં અત્યંત મધુર લાગે છે. પણ એનાથી જે પાપકર્મ બંધાય છે, તે ઘણું અનિષ્ટકારક થાય છે તથા તે ફળ પાપ કરનારને જ ભોગવવાં પડે છે.” ભગવન, જીવ શુભ કર્મો કેવી રીતે કરે છે ? કાલેદાયીએ પૂછ્યું. મહાવીર : “જેવી રીતે માનવ ઔષધમિશ્રિત ભજન કરે છે. તે ભોજને તીખું, કે કડવું હોવા છતાં પણ તે બળ અને વીર્યવર્ધક હોય છે, એટલે જ લેકે તે ખાય છે. એવી રીતે અહિંસા સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, ક્ષમા, અલભ વગેરે શુભ કર્મોની પ્રવૃત્તિઓ મધુર લાગતી નથી, પણ એનું પરિણામ અત્યંત સુખકર હોય છે.” કાલોદાયીએ પુન જિજ્ઞાસાથી પ્રશ્ન કર્યો : “ભગવન, બે વ્યક્તિઓ છે. બંને પાસે સમાન ઉપકરણ છે. એક અગ્નિને પ્રજવલિત કરે છે, અને બીજો એને બુઝાવી નાખે છે. કૃપા કરીને એ જણાવોઃ પ્રજવલિત કરનારો વધુ પાપને ભાગીદાર થાય છે કે અગ્નિને બુઝાવનારે ?' - ભગવાને કહ્યું : “જે અગ્નિને પ્રજવલિત કરે છે, તે અધિક આરંભ અને કર્મબંધન કરે છે. કેમકે પૃથ્વી, જલ, વાયુ, વનસ્પતિ અને વ્યસની હિંસા તે વધુ કરે છે. અને અગ્નિની હિંસા ડીક કરે છે, જે અગ્નિ બુઝાવે છે તે અગ્નિને આરંભ અધિક કરે છે અને પૃથ્વી, પાણી, વાયુ, વનસ્પતિ અને વ્યસની હિંસા થડી કરે છે. અગ્નિથી થનારી હિંસા તે ઘટાડે છે, એટલે આગ સળગાવનાર આરંભ અધિક કરે છે, અને જયારે આગ બુઝવનાર ઓછી.” કાલોદયી : “ભગવાન, શું અચિત્ત પુગગ પ્રકાશ યા ઉદ્યોત કરે છે ? તે કેવી રીતે પ્રકાશિત થાય છે ? મહાવીર : “અચિત્ત પુદગલ પ્રકાશ કરે છે. જ્યારે કેઈ તેજલેશ્યાધારી મુનિ તેજલેશ્યા છોડે છે, ત્યારે તે પુદગલે દૂર દૂર સુધી જઈને પડે છે. તે દૂર અને સમીપમાં પ્રકાશ ફેલાવે છે. પુલ અચિત્ત હોવા છતાં તેને પ્રતા હિંસા કરનાર અને પ્રયોગ હિંસાજનક બને છે.” ભગવાનના ઉત્તરથી કાલોદાયી અણગારના મનનું સમાધાન થઈ ગયું. એણે વિવિધ તપની આરાધના કરી જીવનની સંધ્યાએ સમાધિપૂર્વક મોક્ષ પ્રાપ્ત કર્યો. પ્રસ્તુત કથાનકમાં અનેક તલસ્પર્શી પ્રશ્નોને ઉકેલ છે આ ઉકેલ ભગવાન મહાવીરના અગાધ જ્ઞાનને ઘોતક છે. સામાન્ય માનવી આ પ્રકારના ઉત્તર આપી શકે નહીં. પુંડરીક અને કંડરીક પુલાવતી વિજયમાં મહાપદ્મ સમ્રાટ હતો. તે શ્રમણ બને. એમને જયેષ્ઠ પુત્ર પુંડરીક રાજ્યનું સંચાલન કરવા લાગ્યું અને કંડરીક યુવરાજ બન્ય, મહાપદ્મ સિદ્ધ, બુદ્ધ, મુક્ત બન્યા. કેટલાક સમય પછી એક બીજા સ્થવિરનું ત્યાં આગમન થયું. કંડરીકને વૈરાગ્ય થયું. રાજા પુંડરીકે એને ખૂબ સમજાવ્યો પણ એણે દીક્ષા ગ્રહણ કરી લીધી. કેટલાક સમય પછી કંડરીક મુનિને દેહ-જવર લાગુ પડ્યો. મહારાજ પુંડરીકે એમને ઔષધિઉપચાર કરાવ્યો. સ્વસ્થ થયા પછી પણ કંડરીક મુનિ ત્યાં જ થોભી ગયા. રાજાએ નમ્રપણે જણાવ્યું : “શ્રમણ મર્યાદા પ્રમાણે આપને વિહાર કરવો યોગ્ય છે.” 1. Thus it is proved that Science and Jain Physics agree absolutely so far as they call Dharma (Ether] non-material, non-atomic, non-discrete, continuous, co-extensive with space, indivisible and as a necessary medium for motion and one which does not itself move. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ધર્મકથાનુયોગ ઃ એક સમીક્ષાત્મક અધ્યયન મુનિએ વિહાર કર્યો, પણ ભોગ તરફ આસક્ત મુનિ કેટલાક સમય બાદ ફરીથી પાછા ત્યાં જ આવી ગયા. પુંડરીકે સમજાવવા પ્રયત્ન કર્યો. પણ જ્યારે તેઓ ન સમજ્યા ત્યારે એમને રાજ્ય આપી પોતે જ શ્રમણવેશ ધારણ કરી લીધું. ત્રણ દિવસની સાધના તેમજ આરાધના કરવાને લીધે પુંડરીકમુનિ તેત્રીસ સાગરની સ્થિતિને ઉપભોગ કરનારા દેવ બન્યા અને કંડરીક ભાગોમાં આસક્ત થઈને ત્રણ દિવસનું આયુષ્ય ભોગવીને તેત્રીસ સાગરની સ્થિતિવાળા સાતમાં નરકને મહેમાન બન્યું. જે સાધક વર્ષો સુધી ઉત્કૃષ્ટ સાધના કર્યા પછી સાધનામાંથી ચલિત થઈ જાય છે તેની દુર્ગતિ થાય છે અને જે જીવનની સંધ્યાએ પણ ઉત્કૃષ્ટ સાધના કરે છે, તે સદ્ગતિને પ્રાપ્ત કરે છે. પ્રસ્તુત કથાનકમાં ઉત્થાન અને પતન તથા પતન અને ઉત્થાનનું સજીવ ચિત્ર પ્રાપ્ત થાય છે. સ્થવિરાવલી શ્રમણ ભગવાન મહાવીર પછી અનેક સ્થવિર ભગવંતોએ શાસનની સેવા કરી છે. એ સ્થવિરેને ઉલેખ કલ્પસૂત્ર અને નંદીસૂત્ર વગેરેમાં છે. ભગવાન મહાવીર પછી ગણધર ગૌતમ, આર્ય સુધર્મા અને જંબૂ-એ ત્રણ કેવલજ્ઞાની થયા. પ્રભવ, શય્યભવ, યશભદ્ર, સંભૂતિવિજય, ભદ્રબાહુ અને સ્થૂલિભદ્ર વગેર શ્રુતકેવલી થયા. મહાગિરિ. સુહસ્તિ, ગુણસુંદર, કાલકાચાર્ય, ઋન્દિલાચાર્ય, રેવતીમિત્ર, મંગૂ, ધર્મ, ચંદ્રગુપ્ત, આર્ય વ્રજ એ દશ આચાર્યો દશ પૂર્વધર હતા. એના પછી ધીમે ધીમે પૂર્વોનું જ્ઞાન ન્યૂન થવા લાગ્યું. દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ એક પૂર્વધર આચાર્ય હતા. જેનધર્મમાં અનેક પ્રતિભાસંપન્ન જોતિર્ધર આચાર્ય થયા. એની સંક્ષિપ્ત સૂચનાઓ અહીં આપવામાં આવી છે. આ તિર્ધર આચાર્યો અંગે વિવિધ ગ્રંથોમાં વિવિધ પ્રકારની જાણકારી પ્રાપ્ત થાય છે. પણ વિસ્તાર થવાના ભયથી અમે તે અંગે કંઈ ન લખતાં, તે અંગે મૂલ ગ્રંથે જોવા માટે અમે પ્રબુદ્ધ પાઠકેને નિવેદન કરીએ છીએ. આ પ્રમાણે ધર્મકથાનયોગ અંગે તીર્થ કરના શાસનના શ્રમોની કથા પૂર્ણ થાય છે, તૃતીય સ્કલ્પમાં તીર્થકરને શાસન દરમિયાન થયેલી શ્રમણીઓની કથાઓ આપવામાં આવી છે. દ્રૌપદી ભગવાન અરિષ્ટનેમિના શાસનમાં દ્રૌપદી શ્રમણને ઉલેખ છે. દ્રૌપદીના પૂર્વભવનું એમાં વર્ણન છે. દ્રૌપદી કેટલાક ભવ પૂવે નાગશ્રી બ્રાહ્મણ હતી. એણે તુંબડાનું શાક બનાવ્યું, પરંતુ જ્યારે તેણે એ શાક ચાખ્યું તો તે કડવું અને વિષાક્ત માલુમ પડ્યું. ઉપાલંભના ભયથી તેણે તે છુપાવી રાખી મૂકયું. પરિવારના લેક જમી પરવારી ચાલી નીક૯યા. એટલામાં ધર્મ રુચિ અણગાર ભિક્ષા લેવા આવ્યા. નાગશ્રી માનવીના રૂપમાં નાગણ હતી. એણે મુનિના પાત્રમાં પેલું તુંબડાનું વિષાસક્ત શાક પધરાવી દીધું. માનવ સાધારણ લાભ માટે ભયંકર કુત્સિત કુર કર્મ કરી બેસે છે. જેનું ફલ અત્યંત દારુણ આવે છે. ધર્મરુચિ મુનિ આહાર લઈને ગુરુનાં ચરણમાં આવી પહોંચ્યા. ગુરુજીએ તે ચાખ્યું અને એમણે એને જમીનમાં પરઠી દેવાનો આદેશ આપ્યો. ધર્મરુચિ તે પરઠવા જાય છે તે વખતે એક ટીપું શાક જમીન પર નાંખી તેની શી પ્રતિક્રિયા થાય છે તે જોવા બેઠા. કીડીઓ આવી અને એને સ્પર્શ કરતાં મરી ગઈ. મુનિનું હૃદય હલી ઊઠયું. એમણે જીવોની રક્ષા માટે તે વિષાક્ત શાક જાતે ખાઈ સમાધિપૂર્વક પોતાના જીવનને અંત આણે. નાગશ્રીનું પાપ છૂપું ન રહી શકયું. એને સર્વ તરફથી તિરસ્કાર–ફિટકાર મળ્યો. વળી એના શરીરમાં સોલ મહારોગ પેદા થયા. તે હાય-હાય કરતી મરી ગઈ. તે છઠ્ઠી નારકીમાં ઉત્પન્ન થઈ. અને ઘણા લાંબા સમય સુધી તે ફરી ફરી નરક તેમજ તિર્યંચ યોનિમાં જન્મ લેતી રહી. લાંબા સમય પછી તે સુકુમાલિકા નામે એક શ્રેષ્ઠીની પુત્રી બને છે. પણ તે વખતે પણ પાપનાં ફલને અંત આવ્યો ન હતો. એના શરીરને સ્પર્શ તલવારની ધાર જેવો તીક્ષ્ણ અને અગ્નિની માફક ઉષ્ણ હતા. એટલે કે ઈપણ એની સાથે વિવાહ કરવા તૈયાર ન હતું. ત્યાં સુધી કે ભિખારી પણ રાત્રિમાં તેને છોડીને ભાગી જાય છે. તે એને સ્પર્શ સહન ન કરી શક્યો. પિતાએ દાનશાળા શરૂ કરી, ત્યાં જેન આયિકાઓનું આગમન થયું. એણે એની પાસે યંત્ર-તંત્ર આપવાની માગણી કરી. આર્થિકાઓએ પોતાના ધર્મ અંગે સમજણ આપી અને સુકુમાલિકાએ સાવધર્મને સ્વીકાર કર્યો. પણ એના અંતરમાનસની મલિનતા સાફ થઈ ન હતી, એટલે તે પુનઃ શિથિલાચારિણી બની ગઈ અને એકલી રહેવા લાગી. એક્વાર એકાતમાં તે આતાપના લઈ રહી હતી ત્યારે તેણે એક વેશ્યાને પાંચ પુરષોથી વીંટાયેલી જોઈ. કોઈ એને પગ દબાવતો હતો તો કઈ ચામર ઢોળતો હતો. સુકુમાલિકામાં ભોગની લાલસા જાગૃત થઈ. એણે એવો સંકલ્પ કર્યો કે જે મારા તપનું ફલ મળવાનું હોય તે હું આવી રીતે સુખ ભોગવું. તે મરીને દેવગણિકાના રૂપમાં ઉત્પન્ન થઈ અને ત્યાંથી રાજા દ્રુપદની કન્યા દ્રૌપદી બની. દ્રૌપદીના સ્વયંવરનું આયોજન થયું. શ્રીકૃષ્ણ પાંડવ વગેરે એ સ્વયંવરમાં હાજર થયા. નિદાનકૃત હેવાને કારણે એણે પાંચ પાંડવોને પસંદ ર્યા. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન — — — — — — — — — — — — — — — — — — — — — — — — — — — — —એક વાર નારદ હસ્તિનાપુર આવ્યા. દ્રૌપદીએ એમનું સન્માન ન કર્યું. નારદ ગુસ્સે થઈ ગયા. તે ઘાતકીખંડની અમરકંકાના અધિપતિ પરદાનાલંપટ પદ્મનાભની સમીપ ગયા. એમણે એની સમક્ષ દ્રૌપદીના રૂપલાવણ્યની અતિશય પ્રશંસા કરી. તેણે દેવની સહાયતાથી દ્રૌપદીનું હરણ કરાવ્યું. દ્રૌપદી પાસે એણે ભેગની યાચના કરી પણ તે તે પૂર્ણપણે પવિત્ર નારી હતી. પાંડવોને લઈને કૃષ્ણ અમરકંકા આવી પહોંચ્યા. એમણે પદ્મનાભને યુદ્ધમાં પરાજિત કર્યો અને એની રાજધાની ખેદાનમેદાન કરી નાંખી દ્રૌપદીને ઉદ્ધાર કર્યો. જીવનની સંધ્યા વેળાએ દ્રૌપદીના પુત્ર પાંડસેનને રાજય આપી પાંડવોએ તથા દ્રૌપદીએ શ્રમણુધર્મને સ્વીકાર કર્યો. પ્રસ્તુત કથાનકમાં જે દ્રૌપદીનું નિરૂપણ થયું છે, તે જૈન દૃષ્ટિથી થયું છે. વૈદિક મહાભારતમાં પણ દ્રૌપદીનું નિરૂપણ થયું છે. વૈદિક પરંપરામાં પાંચ ભરથારવાળી થવાનું એક કારણ એ આપવામાં આવ્યું છે કે એણે પૂર્વભવમાં પતિની કામનાની તપસ્યા કરી હતી. શંકરે સર્વ ગુણસંપન્ન પતિની પ્રાપ્તિ થાય એવું વરદાન પાંચવાર આપ્યું હતું, એટલે એને પાંચ પતિવાળી બનવું પડયું. વૈદિક મહાભારત અનુસાર દ્રુપદ ર જ દ્રૌપદીની ઉપત્તિ યજ્ઞાગ્નિમાંથી કરે છે અને એની ઉત્પત્તિનું કારણુ કુરુ વંશને વિનાશ બતાવવામાં આવ્યું છે. જૈન દૃષ્ટિએ કુરુવંશના વિનાશનું કારણ પાંડવે પ્રત્યે દુર્યોધનની ઈર્ષ્યા, હઠ અને અભિમાન છે. દુર્યોધન કપટ-ઘતમાં જીત્યા પછી દ્રૌપદીને નિર્વસ્ત્ર કરવા ઇરછે છે, પણ શ્રીકૃષ્ણ પિતાની અલૌકિક શક્તિથી એનાં ચીર વધારે છે, જયારે જૈન પર પરામાં ચીર વધવાનું કારણ સતી દ્રોપદીના સ્વયં શીલને પ્રભાવ હોવાનું જણાવ્યું છે. દ્રૌપદીના શીલથી પ્રભાવિત થઈને જ શાસનદેવ મદદ કરે છે. જૈન પરંપરા અનુસાર દ્રૌપદી કુરુ વંશની મર્યાદા રાખનારી, વ્યવહારકુશલ, કુશાગ્ર બુદ્ધિશાળી, પતિપરાયણ, સ્વાભિમાનિની નારી હતી. પ્રસ્તુત કથાનકમાં શ્રી કૃષ્ણના નરસિંહરૂપનું વર્ણન મળે છે. નરસિંહાવતારની ચર્ચા શ્રીમદ્ ભાગવતમાં છે. એ વિષણુને અવતાર હતા. પરંતુ કૃણે કઈ વખતે નરસિંહનું રૂપ ધારણ કર્યું હોય એવો પ્રસંગ વૈદિક પરંપરાના ગ્રંથમાં જોવા મળતું નથી. પણ પ્રસ્તુત કથાનકમાં તે પ્રસંગનું સજીવ ચિત્રણ છે. પદ્માવતી વગેરે શ્રમણીઓ એકવાર ભગવાન અરિષ્ટનેમિ દ્વારિકામાં પધાર્યા. કૃષ્ણ મહારાજ ભગવાનને વંદન-નમસ્કાર કરવા ગયા. ઉપદેશ સાંભળીને પરિષદ્ ચાલી ગઈ. કૃષ્ણ મહારાજે જિજ્ઞાસાથી પ્રશ્ન કર્યો : “દેવલોક સમાન આ દ્વારિકાનગરીને વિનાશ કરી રીતે થશે ?' ભગવાને કહ્યું : “મદિરા, અગ્નિ અને દૈપાયન ઋષિના કોપને કારણે દ્વારિકા નગરીને વિનાશ થશે.” કૃષ્ણ વિચારવા લાગ્યા : “જલિ, મયાલિ, ઉવયાલિ, પુરુષસેન, વીરસેન, પ્રદ્યુમ્ન, શાંબ, અનિરૂદ્ધ, દઢનેમિ, સત્યનેમિ વગેરે રાજકુમાર ધન્ય છે, જેમણે શ્રમણ ધર્મ ગ્રહણ કર્યો છે. પણ હું સંસારને પરિત્યાગ કરી શકતા નથી.” ભગવાને કહ્યું : “તમે વાસુદેવ નિદાનત હોવાથી પ્રવ્રજ્યા ગ્રહણ કરી શકતા નથી. તમે ચિંતા ન કરે, તમે આગામી ઉત્સર્પિણી કાલમાં ‘અમમ' નામના બારમા તીર્થંકર બનશે.” શ્રી કૃષ્ણ નગરમાં ઢંઢરે પીટાવ્યું કે, “જે કંઈ અહંન્ત અરિષ્ટનેમિ પાસે દીક્ષા લેવા ઇચ્છતા હોય તેઓ સહર્ષ દીક્ષિત થઈ શકે છે. દીક્ષાથીના જે કોઈ આશ્રિત કુટુંબીજને હશે એની વ્યવસ્થા સ્વયં કૃષ્ણ કરશે અને દીક્ષા મહોત્સવ પણ કૃષ્ણ કરશે.' શ્રીકૃષ્ણની પ્રેરણાથી એમની પટરાણી-પદ્દમાવતી, ગૌરી, ગાંધારી, લક્ષમણું, સુસીમા, જંબવતી, સત્યભામા અને રુકિમણી–એ આઠેયે પ્રવજયા ગ્રહણ કરી તથા શાંબકુમારની ભાર્યા મૂલશ્રી અર્થાત મૂલદત્તાએ પણ યક્ષિણ અર્યા પાસે પ્રત્રજ્યા લઈને પોતાનું જીવન પાવન કર્યું. પ્રસ્તુત કથાનકમાં દ્વારિકાનગરીના વિનાશની તથા શ્રીકરણના આગામી કાલમાં તીર્થકર થવાની મહત્વપૂર્ણ સૂચના છે, જેનું એતિહાસિક દૃષ્ટિએ વિશેષ મૂલ્ય છે. પિદિલ કથાનક તેતલિપુર નગરના રાજ કનકરથને આમા તેતલિપુત્ર” નામે હતું. ત્યાં મૂષિકાદારક'ની પુત્રી “પિટ્ટિલા’ પણ રહેતી હતી. પદિલાનું અદભુત રૂપ જોઈને તેતલિપુત્ર મુગ્ધ થઈ ગયે. બનેને વિવાહ થઈ ગયો. એ બન્નેમાં પરસ્પર અત્યંત અનુરાગ હતા. પણ બન્ને વચ્ચે એવી પરિસ્થિતિ પેદા થઈ ગઈ કે તેતલિપુત્ર એના નામની પણ ઘણા કરવા લાગ્યો. એક દિવસ જેનાથી પદિલા વગર રહેવાતું ન હતું તે આજે એના નામને પણ પસંદ કરતા ન હતા. એને દિલાને ભોજન બનાવવાને તથા અતિથિઓની સેવાને ભાર સોંપ્યું. એક દિવસ “સુવ્રતા' નામની આર્યા શિષ્ય સહિત તેતલિપુર પધારી. તેઓ ભિક્ષાઅથે પફ્રિલાને ત્યાં આવી. એણે સાધ્વીઓને આહાર-દાન આપ્યા પછી Page #132 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુંયેત્ર : એક સમીક્ષાત્મક અધ્યયન જણાવ્યું કે, “મને એવા વશીકરણું માત્ર આપો, જેનાથી મારા પતિ મારા વશમાં આવી જાય. સાધ્વીએ કહ્યું : અમે બ્રહ્મચારિણી સાધ્વીએ આવી વાત સાંભળવાનું પણ પસંદ કરતી નથી.' પેટ્ટિલાએ શ્રાવિકાનાં વ્રતા ગ્રહણ કર્યાં. એના અંતરાત્મા જાગૃત થઇ ત્રયો, સત્યમ ગ્રળુ કરવા માટે તેનું ઘિપુત્રની આજ્ઞા માગી, તૃતલિપુત્રે કહ્યું : 'તું સયમ સ્વીકાર કરીશ તે ખાગામી ભવમાં દેવ બનીશ. ત્યાંથી આવીને મને પ્રતિખાધ કરવાનું સ્વીકાર તા તને દીક્ષા લેવાની અનુમતિ દેવા માત્ર છુ, તે દીક્ષિત થઈ અને દેવ બની. ૧૦૨ વચનબદ્ધ હોવાથી પાર્જિલદેવ તેતહિપુત્રને પ્રતિબુદ્ધ કરવા માટે અનેક ઉપાય કર્યો. પણ તદ્યિપુત્ર રાન્ત દ્વારા અત્યંત સંમાનિત હેાવાથી પ્રતિબુદ્ધ ન થયા, અતમાં દેવે રાજાને એને વિરોધી બનાવ્યા. જ્યારે તે રાજસભામાં ગયે ત્યારે રાજાએ મુખ ફેરવી લીધુ. અને વાત પશુ ન કરી. રાના અભિનવ વ્યવહારથી તે જયમીત થઇ ગયું. તે ત્યાંથી ઘેર આવ્યા. પશુ પરિજનોએ પશુ એનો આદર કર્યા નહી. એટલે આત્મઘાત કરવા માટે તૈયાર થયા આ માટે એ ઋનેક ઉપાયો કર્યા પશુ કાઈ પણ ઉપાય કારગત નીવડ્યો નહી. તે પેટ્ટિદેવ પ્રગટ થઇને સારપૂર્ણ શબ્દોમાં બાધ આપ્યા. એટલે અને તિસ્મરણ થયું. પૂર્વ જન્મમાં મહાવિક ક્ષેત્રમાં મહાપદ્મ નામનો રાજા હતા અને ત્યાંથી મહાશુક નામના દૈવ બન્યા હતા. ત્યાંથી હુ· અઢી' જન્મ્યાં છું.’ તતલિપુત્રને સસાર નિઃસાર લાગ્યો. તેનું સ્વયં દિક્ષિત થઇને ઉત્કૃષ્ટ તપની આરાધના કરી તથા અવ્યાબાધ સુખ પ્રાપ્ત કર્યું. જ્યારે માનવ સુખના સાગરમાં તરતો હાય છે ત્યારે અને તે સમયે ધર્મક્રિયા પ્રતિ રુચિ થતી નથી, જ્યારે દુખના દાવાગ્નિમાં તે પડે છે ત્યારે તે ધર્મ અભિમુખ થાય છે. જ્યારે સર્નિસપુત્રનું જીવન સુખી હતુ, તે સમયે તે ધર્મથી વિમુખ્ય હતા, પણુ દુઃખ આવી પડતાં તે ધર્મ પ્રતિ વન્ય આ કથામાં રાજા કનકરથના નિષ્ઠુરતાનુ નિષ્ણુ છે. તે રાષલે,ભી હતા. કદાચ પુત્ર એની પાસેથી રાજ્ય છીનવી લે એટલે તે તેને વિકલાંગ બનાવી દેતા હતા. રાજ્યના લેાભથી માનવ દાનવ બની જાય છે. તે ઉચિત અને અનુચિતને વિવેક ખાઈ બેસે છે. પાધનાના તીનાં આર્યા કાર્યો મહાવતનું વિધિપૂર્વક પાલન કરનારા સાધક સમસ્ત કર્યાં નષ્ટ કરીને નિર્વાણુ પ્રાપ્ત કરે છે. તે કમ બાકી રહી જાય છે તા તે વૈમાનિક દેશમાં ઉત્પન્ન થાય છે, પશુ માતાનું જે વિધિપૂર્વ કાપાલન કરતા નથી તે, કુશીલ, કાયક્લેશ વગેરે ખાદ્ય તપની આરાધના કરીને દેવગતિ પ્રાપ્ત કરે છે. પણ વૈમાનિક જેવુ ઉચ્ચ દેવત્વ પ્રાપ્ત કરતા નથી, પ જીવનવાસી, બૅનર અને જ્યાતિષ્ઠના પર્યાય પ્રાપ્ત કરે છે. અત્રે ચર્ચન્દ્રની મમ મહિષીઓનું વર્ણન છે. આ વન મનુષ્ય પર્યાયમાં જ્યારે તેઓ સાવી બની અને કેટલાક સમય સુધી ચારિત્ર્યની આરાધના કરી અને ત્યારબાદ શરીર કુશા બનીને ચારિત્ર્યની વિરાધિકા થઈ તે સમયનું છે. આ સાધ્વીઓને એમની ગુરુગ્રીએ ધણું સમાવી હતી, પચ્યું તેઓ સમજી નહી', એટલે તે એમને ગાંથી છૂટી કરવામાં આવી, દાયની માલોચન કર્યા વગર એમણે દેહનો ત્યાગ કર્યો અને ચમરેન્દ્ર અસુરરાજની અમહિલાઓ બની. ભગવાન મહાવીર એકવાર રાજગૃહમાં ખીરાજમાન હતા. તે સમયે કાલી દેવી એક હુન્નર યાજન વિસ્તૃત દ્વિવ્યયાનમાં બેસીને ભગવાનના દર્શન કરવા આવી. તે બત્રીસ પ્રકારની નાટકશાસ્ત્ર બતાવીને પાછી ચાલી ગઈ, ગૌતમ ગુરૂધરે જિજ્ઞાસાથી પ્રશ્ન કર્યા કે, ભા દિવ્ય ઋદ્ધિ અને કેવી રીતે પ્રાપ્ત થઈ છે?” ભગવાને એના પૂર્વભવ અંગે જષ્ણુાવતાં કર્યું: 'મહાપ્પા નગરીમાં કોલ નામના ગાથાપતિને કાણી નામે પુત્રી હતો. એના સ્તને અત્યંત લાંબા હતા, જે નિતમ્બને સ્પર્ધા કરતા હતા. એથી એના વિવાહ થયો નહી. ભગવાન પાપનો ઉપદેશ સાંબળાને તેણે આર્થા પુષ્પચૂલાની પાસે દીક્ષા મળ્યુ કરી, તેવું અંગ સાહિત્યનું અધ્યયન કર્યું" ને સયમની આરાધના પણ કરવા લાગી. પણ થોડા સમય પછી તેને શરીર પર ખાસક્તિ પેદા થઇ. તે વારવાર પોતાનાં અંગોનું પ્રક્ષાલન કરવા લાગી. જ્યાં સ્વાધ્યાય કરતી તે સ્થાને જળ છાંટવા લાગી, સાધ્વીના આચારવિરોધી એની આવી પ્રવૃત્તિ જોઇને મર્યા પુચ્છા તેના કચ્છ સાથેનો સબંધ તાડી નાખ્યું. તે સ્વચ્છંદ થઈ ગઈ, યમની વિરાધિકા થઈ ગઈ. અતિમ સમયે તેણે પર દિવસના સુધારા કર્યા પણ શિથિલ આચારની આલેચના ન કરી. તે જ કાલી આર્યાને જીવ કાલીદેવી બન્યા’, ગૌતમે જિજ્ઞાસાથી પ્રશ્ન કરતાં ભગવાન મહાવીરે કહ્યું : “તુ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે અને ત્યાંથી તે મુક્ત થશે,' આ પ્રમાણે રજની, વિદ્યુત, મેઘા, શુમ્ભાનિશુભા, રમ્મા, નિરમ્મા, મના આદિએ પતુ ભગવાન પાર્શ્વનાથ પધાર્યા ત્યારે પ્રવધા મળ્યુ કરી, પરંતુ તે બધી વિરાધક બનીને દેવીએ બને છે. એના જીવન અંગે વિશેષ સૂચના પ્રાપ્ત થતી નથી. કેવલ તેઓ જ્યાં જન્મી હતી. તે જમાને, સત કરવામાં આવ્યું છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુણ : એક સમીક્ષાત્મક અધ્યયન ૧૦૩ મહાવીર શાસનમાં નંદા વગેરે શ્રમણીએ. નંદા, નંદવતી, નંદેત્તરા, નંદશ્રેણિકા, મરુતા, સુમરુતા, મહામરુતા, મરુ દેવા, ભદ્રા, સુભદ્રા, સુજાતા, સુમનાયિકા અને ભૂતદત્તા એ બધી શ્રેણિકરાજાની રાણુઓ હતી. આ બધીએ ભગવાન મહાવીરને ઉપદેશ સાંભળી દીક્ષા ગ્રહણ કરી હતી. ઉત્કૃષ્ટ જપતપની આરાધના કરી તેઓએ મુક્તિ પ્રાપ્ત કરી હતી. કાલી વગેરે શ્રમણીઓ કાલી, સુકાલી, મહાકાલી, કૃષ્ણ, સુકૃષ્ણ, મહાકૃષ્ણ, વિરકૃષ્ણ, રામકૃષ્ણ, પિત્રસેનકૃષ્ણ અને મહાસેનકૃષ્ણા એ દશેય મહારાજા શ્રેણિકની રાણીઓ હતી. તીર્થકર મહાવીરને ઉપદેશ ગ્રહણ કરી તે બધી દીક્ષા લે છે. અને રત્નાવલી, કનકાવલી, લઘુસિંહ નિષ્ક્રીડિત, મહાસિંહ નિષ્ક્રીડિત, સપ્ત સપ્તમિકા ભિક્ષ પ્રતિમા, અષ્ટ અમિકા ભિક્ષુ પ્રતિમા, નવ નામિકા ભિક્ષુ પ્રતિમા, દશ દશમિકા, ભિક્ષ પ્રતિમા, લઘુસવતે ભદ્ર પ્રતિમા, મહત સર્વતોભદ્ર પ્રતિમા, ભદ્રોતર પ્રતિમા, મુક્તાવલી, આયંબિલ વર્ધમાન તપ વગેરે ઉત્કૃષ્ટતમ તપની આરાધના કરી તે બધી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બને છે. આ પ્રમાણે સમાટ શ્રેણિ, કની તેવીસ મહારાણીઓએ ભગવાન મહાવીરના શાસન દરમિયાન માત્ર સંયમ ગ્રહણ કર્યો એટલું જ નહીં, પણ એટલા ઉત્કૃષ્ટ તપની આરાધના કરી કે જેને વાંચીને વાચક વિસ્મય પામ્યા વગર રહે નહી. જયંતી શ્રમણે પાસિકા વસંદેશની રાજધાની કોશાંબી હતી. ત્યાં “ચંદ્રાવતરણ” નામનું ચૈત્ય હતું. ત્યાં જયંતી નામની શ્રાવિકા રહેતી હતી. જયંતી શ્રાવિકા શ્રમણે માટે શય્યાતરના રૂપે વિખ્યાત હતી. જે કઈ નવા સંત-સાધુ ત્યાં આવતા તેઓ જયંતીની પાસે વસતિની માગણી કરતા. ભગવાન મહાવીરનું પાવન પ્રવચન સાંભળી તે ખૂબ પ્રસન્ન થઈ. એણે ભગવાનને પ્રશ્ન કર્યો? હે ભદ્ર, જીવ એકદમ ગુરુત્વ કેવી રીતે પ્રાપ્ત કરે છે ?' મહાવીરઃ “જયંતી, પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ, કલહ અભ્યાખ્યાન, પશુન્ય, પરંપરિવાદ, રતિ–અરતિ, માયામૃષાવાદ અને મિથ્યાદર્શનશલ્ય આ આઢાર પાપનું સેવન કરવાથી છવને ગુરુત્વ પ્રાપ્ત થાય છે.' જયંતી : “ભગવદ્ , આત્મા લઘુત્વ કેવી રીતે પ્રાપ્ત કરે છે ?' મહાવીર : “પ્રાણાતિપાત વગેરે અઢાર પ્રકારનાં પાપોનું સેવન ન કરવાથી આત્મા લઘુત્વ પ્રાપ્ત કરે છે. પ્રાણાતિપાત વગેરેની પ્રવૃત્તિથી જે પ્રમાણે આત્મા સંસારની વૃદ્ધિ કરે છે, પ્રલંબ કરે છે. અને સંસારમાં ભ્રમણ કરે છે, એવી રીતે એની નિવૃત્તિથી સંસારને ઘટાડે છે, હસ્વ કરે છે અને એને ઉલંધી પણ જાય છે.' જયંતી : “ભગવાન ! મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા છવને સ્વભાવથી પ્રાપ્ત, થાય છે કે પરિણામથી ? મહાવીર : “મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા છવમાં સ્વભાવથી હોય છે, પરિણામથી નહીં'. જયંતી : “ભન્ત, છ માટે સૂવાનું સારું છે કે જાગવાનું સારું છે ?' મહાવીર : “કેટલાક જીવો માટે સૂવું તે સારું છે અને કેટલાક જીવો માટે જાગવું તે સારું હોય છે.' જયંતી : “ભગવાન, એમ કેવી રીતે ?” મહાવીર : “જયંતી, જે જીવ અધાર્મિક છે, અધર્મનું અનુસરણ કરે છે, અધર્મમાં આસક્ત છે અને અધર્મ દ્વારા પિતાનું જીવિલેપાર્જન કરે છે, એ છો સુવે તે જ સારું છે. પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વ સમુદાયના શેક તેમજ પરિતાપનું કારણ બને નહીં એટલા માટે અધાર્મિક જીવ માટે સૂવાનું ઉત્તમ છે.' “હે જયંતી ! જે જીવ ધાર્મિક, ધર્માનુરાગી, ધર્મપ્રિય અને ધર્મજીવી છે, એને માટે જાગૃત રહેવું તે સારું છે. ધાર્મિક પુરુષ જ્યાં સુધી જાગૃત રહે છે ત્યાં સુધી પ્રાણીઓનાં અદુઃખ તથા અપરિતાપ માટે કાર્ય કરતા રહે છે. એટલે આવા પુરુષે જાગૃત હોય તે પિતાના માટે તથા અન્ય માટે ધાર્મિક કાર્યોનું નિમિત્ત બને છે. એટલે એ જાગૃત રહે તે શ્રેયસ્કર છે. જયંતી : ‘કે, શું બધા ભવસિદ્ધિક આત્માઓ મેલગામી હોય છે ?' મહાવીરઃ “હા, જે ભવસિદ્ધિક છે, તે બધા આત્માએ મોક્ષગામી હોય છે.' જયંતી: “ભગવાન, એ બધા ભવસિદ્ધિક છવ મુક્ત થઈ જશે તે, શું સંસાર એનાથી ખાલી નહિ થઈ જાય?” Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન મહાવીર : “એવું નથી. સાદિ તથા અનંત કે બન્ને બાજુથી પરિમિત તેમજ બીજી શ્રેણીઓથી પરિવૃત્ત સર્વાકાશની શ્રેણીમાં એક એક પરમાણુ પુદ્ગલ પ્રતિસમય બહાર કાઢવા માટે અનંત ઉસપિણી-અવસર્પિણી વ્યતીત થઈ જાય તો પણ તે શ્રેણી ખાલી થતી નથી. તેવી રીતે ભવસિહિક જીવ મુક્ત થવા છતાં આ સંસાર એનાથી ખાલી થઈ જતું નથી.” જયંતી : “જીવોની દુર્બ લતા સારી કે સબલતા સારી ?' મહાવીર : “કેટલાક છો માટે સબલતા સારી છે અને કેટલાક જીવો માટે દુર્બલતા.' જયંતી : “એ કેવી રીતે ? મહાવીર : “જે જીવ અધાર્મિક છે અને અધર્મ થી જીવિકા ઉપાર્જન કરે છે તેની દુર્બલતા સારી છે, કેમકે એની એ દુર્બલતા અન્ય પ્રાણીઓ માટે દુઃખનું નિમિત્ત બને નહીં. જે લેકે ધાર્મિક છે એની સરળતા સારી છે. જયંતીઃ “છ દક્ષ બને તે સારું કે આળસુ બને તે ?' મહાવીર ઃ “જે જીવ અધાર્મિક છે, અધર્માનુસાર વિચરણ કરે છે, એ આળસુ હોય તે સારું છે. જે જીવ ધર્માચરણ કરે છે, એ દક્ષ (ઉદ્યમી) હેાય તે સારું છે, કેમકે તે જીવો આચાર્ય, ઉપાધ્યાય વગેરેની સેવા કરે છે. જયંતી : “ઈન્દ્રિયોને વશીભૂત થઈને જીવ કયાં કર્મો બાંધે છે ?' ભગવાન: “ઇન્દ્રિયને વશીભૂત થઈને જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે.' શ્રમણે પાસિકા જયતી પ્રભુ મહાવીર પાસેથી પોતાના પ્રશ્નોનું સમાધાન પ્રાપ્ત કરી અત્યંત હર્ષ પામી અને તેણે છવાવવિભક્તિને જાણીને મહાવીર પ્રભુનાં ચરણોમાં દીક્ષા ગ્રહણ કરી. પ્રસ્તુત કથાનક જીવનની ગૂઢ, ગંભીર ગ્રંથીઓ જયંતીએ ભગવાન સમક્ષ પ્રસ્તુત કરી અને ભગવાન મહાવીરે જે રીતે સરળતાથી એનું સમાધાન કર્યું તે એમના અતિશય જ્ઞાનનું ઘોતક છે. પાશ્વનાથ તીર્થ : સોમિલ બ્રાહ્મણ શ્રમણ અને શ્રમણીઓનાં કથાનક પછી શ્રમણ ઉપાસકેની કથાઓ આપવામાં આવી છે. ભગવાન પાર્શ્વનાથના યુગમાં વારાણસીમાં સોમિલ બ્રાહ્મણ રહેતો હતો. તે વેદોમાં પારંગત પંડિત હતો. ભગવાન પાર્શ્વ “અંબાલ” “ઉદ્યાનમાં પધાર્યા. ભગવાનને ઉપદેશ સાંભળીને તે શ્રાવક બની ગયે. કાલાન્તરે સોમિલ બ્રાહ્મણના વિચારોમાં પરિવર્તન આવ્યું અને તે મિથ્યાત્વને માનવા લાગ્યો. એના આંતરમાનસમાં એ વિચાર ઉભો : “મેં વેદનું અધ્યયન કર્યું, પત્ની સાથે અનેક પ્રકારના ભોગ ભોગવા, પુત્ર પણ ઉત્પન્ન થયે, વિરાટ ઋદ્ધિને હું અધિપતિ પણ બને, મેં યજ્ઞો કર્યા, પશુઓને વધ કર્યો અને અતિથિની આગતા સ્વાગતા કરી. એટલે મારું એ કર્તવ્ય છે કે હું વિવિધ પ્રકારનાં વૃક્ષોવાળા બગીચ બનાવું. એણે બગીચો બનાવ્યો. એ પછી એણે વિચાર્યું: “મારા મોટા પુત્રને કુટુંબને ભાર સોંપી, મિત્ર અને પારજનેની અનુમતિ પ્રાપ્ત કરી તાપસોને ગ્ય એવી કુહાડી, કડછી અને તાંબાનાં પાત્ર લઈને ગંગાતટે નિવાસ કરનારા વાનપ્રસ્થ તપસ્વીઓની માફક વિચરણ કરું'. એ પછી તે દિક્ષાક્ષિત તાપસ પાસે પ્રવ્રજવા ગ્રહણ કરી છઠ્ઠ-છઠ્ઠ તપ સ્વીકાર કરી, હાથ અધ્ધર રાખી વિચરણ કરવા લાગ્યો. પહેલા છઠ્ઠના પારણના દિવસે તે આતાપના ભૂમિથી ચાલીને વ૮કલનાં વસ્ત્ર ધારણ કરી તથા ટોપલી લઈને પૂર્વ દીશા તરફ ચાલી નીકળ્યા. એણે સોમદેવની પૂજા કરી. પછી તે કંદ-મૂલ વગેરે વડે ટપલી ભરી પિતાની ઝૂંપડી પર આવ્યો. ત્યાં તેણે વેદિકાને લીંપીકરી શુદ્ધ કરી. પછી દર્ભ અને કલશ લઈને ગંગામાં સ્નાન કરવા રવાના થયો. પાણીનું આચમન કરી દેવતા તથા પિતૃઓને શ્રદ્ધાંજલી આપી. પછી તે ફરી પિતાની ઝૂંપડીમાં આવ્યું. તેણે દભ, કુશ અને રેતી વગેરેની વેદિકા બનાવી અને અરણ વડે અગ્નિ પેદા કર્યો અને એની ડાબી બાજુ સથ (ઉપકરણવિશેષ), વલ્કલ, અગ્નિપાત્ર, શય્યા, કમંડળ, દંડ અને સ્વયં પોતાને સ્થાપિત કર્યા. તે પછી મધ, ઘી, ચોખા વડે અગ્નિમાં હેમ કર્યો. બલિ' પકાવીને અગ્નિ દેવતાની પૂજા કરી. પછીથી અતિથિઓને ભોજન કરાવ્યાં. પછી તેણે પોતે ભોજન કર્યું. આ પ્રમાણે દક્ષિણમાં યમ, પશ્ચિમમાં વરુણ અને ઉત્તરમાં વિશ્રમણની પૂજા કરી. એક દિવસ ફરીથી એના મનમાં વિચાર ઉદ્દભવ્યો કે, “હુ વલ્કલ ધારણ કરી પાત્ર તથા ટોપલી લઈને કાષ્ટ મુદ્રામાં મુખને બાંધી ઉત્તર દિશા તરફ મહાપ્રસ્થાન કરીને અભિગ્રહ ધારણ કરીશ. જલ, થલ, દુર્ગમ, વિષમ પર્વત, ખાડા તથા ગુફામાંથી ગબડી અથવા સ્થિર થઈને ફરી ઠીશ નહીં. એમ વિચાર ફરી તે અશોક વૃક્ષની નીચે ગયે. ' . Page #135 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાગ : એક સમીક્ષાત્મક અધ્યયન ૧૦૫ ત્યાં પાત્ર, ટોપલી, એક તરફ મૂકીને તેણે વેદિકા બનાવી અને તે પછી સ્નાન કર્યું. દર્ભ વગેરે કિયા એનું અનુષ્ઠાન કર્યું'. એક દેવે અન્તરીક્ષમાં ઉપસ્થિત થઈ સેમિલને કહ્યું: ‘તારું કાર્ય ઉચિત નથી.” એણે દેવના કથનની ઉપેક્ષા કરી, પરંતુ દેવના વારંવારના ઉબેધનથી એણે શ્રાવકનાં પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત ગ્રહણ કર્યા. તે પછી વિવિધ પ્રકારનાં તપ કરતા રહ્યો. અંતમાં અર્ધમાસિક સંલેખના કરી આત્માને ભાવિત કરતો એ પૂર્વકૃત પાપકર્મોની આલેચના કર્યા વગર ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી શુક્ર નામના મહાગૃહમાં ઉપન્ન થયો. ત્યાંથી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ થશે. અહીં એ યાદ રાખવું જોઈએ કે સેમિલ નામના બે શ્રમણ ઉપાસકેનું વર્ણન આગમ સાહિત્યમાં મળે છે. એકનું વર્ણન પુફિયા આગમમાં છે, તે બીજાનું વર્ણન ભગવતીના શતક અઢારના ઉદ્દેશક દશમામાં જોવા મળે છે. બન્ને વણે તે બ્રાહ્મણ હતા, એકે ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યા હતા, તો બીજાએ ભગવાન પાર્શ્વને. ભગવાન પાર્શ્વને પ્રશ્ન કરનારે સેનિલ વારાણસીને રહેનારે હતા અને મહાવીર પ્રભુને પ્રશ્ન કરનાર સમિલ બ્રાહ્મણ વાણિજ્યગામનો રહેવાસી હતે. બનેને સમય જુદે જુદો છે. નામમાં સામ્ય હોવાને કારણે આ અંગે કોઈ ભ્રમ ઊભો ન થાય તેનું વાચકે ધ્યાન રાખે. રાજા પ્રદેશી આમલકપ્પા નગરીના અપ્રસાલ ચૈત્યમાં ભગવાન મહાવીર પધાર્યા. એ સમયે સૂર્યાભદેવ ભગવાનનાં દર્શન કરવા આવ્યું. એણે બત્રીસ પ્રકારનાં નાટક કર્યા. બત્રીસમાં નાટકમાં એણે ભગવાન મહાવીરના વનથી શરૂ કરીને પરિનિર્વાણ સુધીના પ્રસંગે અંગે અભિનય કર્યો. અભિનય કર્યા પછી સૂર્યાભદેવ ચાલે ગયે. ગૌતમે એના અંગે જિજ્ઞાસાથી પ્રશ્ન કર્યો: “આ વિશિષ્ટ દેવઋદ્ધિ અને કેવી રીતે પ્રાપ્ત થઈ ? ભગવાને કહ્યું : “વેતાંબિકા નગરીમાં પ્રદેશ નામનો રાજા હતા. એની રાણીનું નામ સૂર્ય કાન્તા અને પુત્રનું નામ સૂર્યકાન્ત હતું. એમના સારથીનું નામ ચિત્ત હતું. એ બહુ બુદ્ધિમાન હતા. એક દિવસ પ્રદેશ રાજાએ ચિત્તસારથીને ઉપહાર આપીને શ્રાવસ્તીના રાજા જિતશત્રુ સમીપ મોકલ્યો. ત્યાં એણે પાર્થાપત્ય કેશી શ્રમણનાં દર્શન કર્યા, એમનું પ્રવચન સાંભળી એણે શ્રાવકવૃત પ્રહણ કર્યું. રાજ જિતશત્રુ તરફથી ઉપહાર લઈને ચિત્તસારથી ફરીથી તાંબિકા તરફ પ્રસ્થાન કરવા તૈયાર થયા. તે વખતે તેણે કેશી શ્રમણને જણાવ્યું કે, “આપ શ્વેતાંબિકા નગરીમાં પધારો.” કેશીશ્રમણે ઉત્તર આપ્યો : “રાજા પ્રદેશ અધાર્મિક છે, એટલે અમે ત્યાં કેવી રીતે આવી શકીએ ?' ચિત્તસારથીએ કહ્યું : “આપ ત્યાં પધારે અને એને ઉપદેશ આપીને ળા.” એની પ્રાર્થનાને સ્વીકાર કરી દેશીશ્રમણ તાંબિકા નગરીના ઉદ્યાનમાં પધાર્યા. ચિત્તસારથી ડાઓની પરીક્ષા કરવાની છે એમ બહાનું બતાવીને રાજ્ય પ્રદેશને મૃગવન ઉદ્યાનમાં લાવ્યો. રાજા પ્રદેશી કેશીશ્રમણનું દિવ્ય અને ભવ્ય રૂપ જોઈને અત્યંત પ્રભાવિત થયા. તે એમની સમીપમાં આવ્યું અને એણે પૂછયું : “શું આપ જીવ અને શરીરને પૃથફ માને છે ?' દેશી : “હા, અમે જીવ અને શરીરને પૃથફ માનીએ છીએ.” પ્રદેશીએ તર્ક કરીને કહ્યું: “મારા દાદા અધાર્મિક હતા. પ્રજાનું સારી રીતે પાલન કરતા ન હતા. આપની દૃષ્ટિએ તેઓ મરીને નરકમાં ગયા હશે. એમની અને મારી વચ્ચે ખૂબ પ્રેમ હતું. તેઓ મને આવીને શા માટે એમ કહેતા નથી કે હું નરકમાં ઉત્પન્ન થયે છું, અને ત્યાં અપાર કષ્ટને અનુભવ કરી રહ્યો છું.' કેશી : “તારી રાણીની સાથે કોઈ કામુક વ્યક્તિ વિષ–સેવનની ઈચ્છા પ્રગટ કરે તે તું એને શિક્ષા કરે ?' પ્રદેશી : “એને પ્રાણ લઈ લઉં.' કેશી : “તે વ્યક્તિ તને એમ જણાવે કે હું મારા સંબંધીઓને સૂચના આપી દઉં કે મને શિક્ષા થઈ રહી છે, એટલે તમે પણ આ કૃત્યથી તમારી જાતને બચાવે. તે શું તું તે પુરુષને આવી સૂચના આપવા મુક્ત કરીશ ?' પ્રદેશી : “ના, તે તે મારો અપરાધી છે.’ કેશી : ‘તારા દાદાને તારા પર સ્નેહ હોવા છતાં તેઓ નરકથી અહીં આવી શકે નહીં. અર્થાત જીવ અને શરીર ભિન્ન છે.” પ્રદેશીઃ “મારાં દાદી ધર્માત્મા હતાં. આપની દૃષ્ટિએ તે સ્વર્ગમાં ગયાં હશે. એમણે તો મને આવીને કહેવું જોઈએ ને?” ૧૪ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન કેશી : “સ્નાન કરી તેમજ સુગંધિત દ્રવ્યનું લેપન કરી તું પસાર થઈ રહ્યો હો, ને તે વખતે કોઈ વ્યક્તિ શૌચગૃહમાં બેઠાં બેઠાં તને ત્યાં આવીને બેસવાનું કહેવું તે શું તું ત્યાં જઈને બેસીશ અને તેની વાત સાંભળીશ ?' પ્રદેશી : “હું શૌચગ્રહમાં ન જાઉં, કેશી : “સ્વર્ગ માં ઉત્પન્ન થયેલા દેવ માનવલોકમાં આવવાનું પ્રસંદ કરતા નથી. એમને અહીંની ગંધ અપ્રિય હોય છે.” પ્રદેશી : “એક ચોરને મેં પીપમાં મૂકીને ઉપરથી ઢાંકણું બંધ કરી દીધું. કોઈ પણ જગ્યાએ કઈ પણ પ્રકારનું છિદ્ર ન રહે તે માટે એને લોખંડ અને સીસા વડે પેક કરી દીધું. પછી તેની ચોકી કરવા વિશ્વાસુ પહેરેગીરે રાખ્યા. કેટલાક સમય પછી પીપને ઉઘાડીને જોયું તે તે મરી ગયેલ હતા. આ પરથી એ સ્પષ્ટ થાય છે કે, જીવ અને શરીર એક છે.” કેશી : “એક વ્યક્તિ કુટાગારશાલાનાં દ્વાર બંધ કરીને ભેરી વગાડે તે બહાર બેઠેલી વ્યક્તિ તે સાંભળે છે કે નહીં ? તેવી જ રીતે જીવ પૃથ્વી, શીલા પર્વત વગેરે ભેદીને પણ બહાર આવે છે. એટલે જીવ અને શરીર એક નથી.' પ્રદેશી : “મેં એક ચોરને પીપમાં કેદ કર્યો હતો. તેના મૃત દેહમાં કીડા ખદબદી રહ્યા હતા; જોકે પીપમાં કોઈ પણ જગ્યાએ છિદ્ર ન હતું. આ પરથી એ સ્પષ્ટ થાય છે કે જીવ અને શરીર ભિન્ન નથી પણ એક છે.” કેશી : તે લહારને લેઢાને ફૂંક મારતે જોયે છે ને ? તે લોદ્ર અગ્નિમય બની જાય છે. જોઢામાં આ અગ્નિ કેવી રીતે પ્રવેશ્યા ? એમાં તે કઈ પણ જગ્યાએ છિદ્ર ન હતું. તેવી જ રીતે જીવ અનિરુદ્ધ ગતિ કરનાર છે. આનાથી જીવ અને શરીરની પૃથકતાં સિદ્ધ થાય છે.' પ્રદેશીઃ “એક વ્યક્તિ (હાલ) ધનુર્વિદ્યામાં નિપુણ છે. પણ બાળપણમાં તે તે એક પણ બાણ છોડી શકતો ન હતો. બાળપણ અને યુવાવસ્થામાં જે જીવ એકને એક હોય તો હું સમજુ કે જીવ અને શરીર ભિન્ન છે.” દેશી : “ધનુર્વિદ્યામાં નિષ્ણાત વ્યક્તિ શક્તિશાળી છે પણ ઉપકરણના અભાવમાં તે પોતાની શક્તિ બતાવી શકતા નથી. આમેય બાળપણમાં ઉપકરણ બળવાન ન હોવાને લીધે તે પોતાની શક્તિ પ્રદર્શિત કરી શકતા ન હતા. પણ યુવાવસ્થામાં ઉપકરણ શક્તિશાળી થવાથી તે પોતાની શક્તિ બતાવી શકે છે.' પ્રદેશી : “જ્યારે તે જીવતો હતો ત્યારે કોઈ ચોરનું અમે પહેલાં વજન કર્યું અને પછી તેને મારી નાંખીને ફરી વજન કર્યું, તો એમાં કઈ ફેર ન જણાયો. એટલે એમ કહી શકાય કે જીવ અને શરીર વચ્ચે અભિન્નતા છે.” કેશી : “જેવી રીતે ખાલી અને હવાથી ભરેલી મશકના વજનમાં કેઈ (ખાસ) ફેર પડતો નથી. એવી જ રીતે જીવતા અને મરેલા માણસના વજનમાં કઈ ફરક પડતો નથી. જીવ અમૂર્ત છે. એને પિતાનું કઈ વજન હોતું નથી.' પ્રદેશી : “મેં ચોરનાં દરેક અંગઉપાંગ કાપીને જોયાં. પણ એ કઈમાં છવ દેખાય નહીં, એટલા માટે કે જીવને અભાવ છે.' કેશી : “મને લાગે છે કે તું મૂઢ છે. તારી પ્રવૃત્તિ પણ પેલા કઠિયારા જેવી છે. કેટલાક લેકે લાકડાં લેવા જંગલમાં ગયા. એમની પાસે અગ્નિ પણ હતા. એમણે એમના એક સાથીને કહ્યું: “અમે જંગલમાં ઘણે દૂર જઈએ છીએ. તું અમારે માટે ભોજન તૈયાર કરી રાખજે, કદાચ જે અગ્નિ બુઝાઈ જાય તે અરણિનાં લાકડાં વડે આગ પ્રગટાવી લેજે.' એમ કહી એના સાથીઓ જંગલમાં ચાલ્યા ગયા. પછી આગ બુઝાઈ ગઈ. એણે લાકડાં આમતેમ ઉલટાવી–પલટાવીને જયાં પણ એમાં અગ્નિ દેખાયું નહીંએણે લાકડાંને ચીરીને નાના ટુકડા કરી નાંખ્યા, તે પણ તેને અગ્નિ મળે નહીં. તે હતાશ અને નિરાશ થઈ વિચારવા લાગે : “મારા સાથીઓએ મારી મશ્કરી કરી લાગે છે. જે તેમણે લાકડામાં અગ્નિ હેવાની વાત કરી ન હોત તો હું અગ્નિને સંભાળીને રાખત.” પછીથી ભૂખ્યા-તરસ્યા એવા સાથીઓ લાકડાં લઈને પાછા ફર્યા. પણ ભેજન તો તૈયાર ન હતું. એક સાથીએ અરણિનાં લાકડાંને ઘસીને અગ્નિ પ્રગટાવ્યો અને પછીથી બધાએ ભોજન કર્યું. પેલે કઠિયારે લાકડાં ચીરીને અગ્નિ મેળવવા ઇચ્છતે હતા, તેવી રીતે તું પણ શરીરને ચીરીને જીવ મેળવવા ઈચ્છે છે. તું પણ પેલા મૂખ કઠિયારા જેવો નથી શું ? પ્રદેશી : હથેલીમાં રાખવામાં આવેલું આમળું સ્પષ્ટપણે જોઈ શકાય છે. શું તમે તેવી રીતે જીવને બતાવી શકે છે ? કેશી : “ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અશરીરી જીવ, પરમાણુ પુદગલ; શબ્દ, ગંધ અને વાયુ-આ આઠ પદાર્થોને વિશેષ જ્ઞાની જ જોઈ શકે છે.' પ્રદેશી : “શું હાથી અને કીડીમાં એક સરખો જીવ હોય છે ? Page #137 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન ૧૦૭ m કેશી : “ એક સરખો વ ગાય છે. જેમકે, કઈ વ્યક્તિ ઓરડામાં દીવા પ્રગટાવે છે તો આખે આરડી પ્રકાશિત થઈ જાય છે. હવે એ અને કાઈ વાસણુ વડે ઢાંકી દેવામાં માર્યા તે ઠીયા વાસ્તુના ભાગને જ પ્રકાશિત કરી. દીવો બન્ને વખતે એક જ હોય છે, સ્થાનની વિશેષતાને કારણે એના પ્રકાશમાં સદાચ & વિસ્તાર ધાય છે. એવી રીતે થાયી અને કીડીના ખ્વની બાબતમાં છે. સપ્રય અને વિસ્તાર ભુને અવસ્થામાં જીવની પ્રદેશસા સરખી રહે છે. એ છવધતી થતી નથી. કેશકુમારના અણુનો કાય તનિ સાંભળ પ્રદેશ રાજ્યની સર્વ શાસ્ત્રનું સમાધાન થઈ ગયું. એને ીથી કહ્યું : “આ મારા જ મત છે એમ નથી. મારા પિતા પણ જીવ અને શરીરને એક માનતા હતા. હુ' એમની માન્યતાએ કેવી રીતે ઠુકરાવી શકું ?? . કેશી : ‘તું પણ પેલા લેાંખડના વજનને ઊંચકનાર વ્યક્તિની જેમ મૂખ' છે. જેમકે, કેટલીક વ્યક્તિએ ધનની ઇચ્છાએ ચાલી નીકળી. થાડે દૂર ગયા એટલે એમને લેખડની ખાણુ મળી, તેઓ લેખડને લઈને આગળ ચાલ્યા. આગળ એમને તાંબાની ખાણુ મળા, લાખડ મૂકીને તેઓએ તાંજી લીધું. પછી આગળ જતાં એમને ચાંદીની ખાણ મળી. ચાંદી લીધી. આગળ જતાં સેનાની ખાણ મળી. તેઓએ ચાંદી છાડીને સેતુ' બંધુ'. પછી આગળ રત્નાની ખાણ મળી, તેઓએ સાનુ` મૂકીને ન લીધાં. આગળ જતાં વનાની ખાણુ મળી. એમને ના મૂકીને વરના લીધાં. એમને એક સાથી લેખડ ઊંચકીને ચાલતા હતા. તેએ એના અસ્થિર મગજ અંગે ઉપહાસ કરવા લાગ્યા. સાથીએએ એને સમજાવ્યા : ‘લેખડ છેડીને તું બહુમૂલ્ય રત્નો લઈ લે. તારી રિદ્રતા સદા માટે દૂર થઈ જશે.' પણ તે માન્યા નહીં. એણે કહ્યું જે લાખને હૂ માટલા દૂરના અંતરથી ઊંચકી લાવ્યો છું એને કેવી રીતે છેાડી દઉં' હું તે લોખંડને છેડવા તૈયાર થયા નહી. રત્ન લઈને ગયા તે શ્રીમત થઈ ગયા. જ્યારે પેલો ભીખારી અને રિંકી જ રહે. તે પોતાના સાયાગ્માને પૈસાદાર જોઇને મનમાં પસ્તાવો કરવા લાગ્યો. કેવી રીતે જો તું પશુ ક્ષિપ્રાપિત ધર્મનો સ્વીકાર કરીય નહી તે તને પણ પ્રસ્તાવા ચર પ્રદેશીએ કૈસીબમણુ પાસેથી ખાવા મત મળ્યુ કર્યુ. જેના દ્વાય લોહીથી ખરડાયેલા હતા તેના જીવનનું પરિવર્તન થઈ ગ્યુ. તે આત્મસાધનામાં તલ્લીન રહેવા લાગ્યા. મહારાણી સૂર્યકાન્તા રાજાની ઉદાસીનવૃત્તિથી દુ:ખી થઈ ગઈ. તે રાજ્યને વિષપ્રયોગથી મારીને પાતાના પુત્રને રાજગાદી પર બેસાડવાનો ઉપાય વિચારવા લાગી. તેણે એક દિવસ રાજાનાં ભાજન અને વસ્ત્રોમાં ઝેર ભેળવ્યુ. ભાજન કરતાં અને વસ્ત્ર ધારણ કરતાંની સાથે જ એમને અપાર વૈદના થઇ. પ્રદેશને રાણીનાં કાળાં કાતાનો ખ્યાલ આવ્યા. તાં એના અતરમાં રાય ઉત્પન્ન થયો નહીં. પૌષધશાળામાં જઇને એવું સમરત પાપકૃત્પાની આલોચના કરી. ત્યાંથી તે સૌધર્મ સ્વર્ગમાં જઈને દિવ બન્યા. બૌદ્ધગ્રંથ દીધનિકાયમાં ‘પાયાસ્સિસુત્ત’ નામનું એક પ્રકરણ છે. એમાં રાજ પાયાસિના પ્રશ્નાત્તર છે, જે રાજ પ્રશ્નીયના પ્રદેશી રાજા અને દેશીના પ્રશ્નાત્તર સાથે મળતા છે. દીનિકાયમાં પાયાસિને કૌશલ રાજા પસેદિ રાજાને વંશજ કહેવામાં આવ્યા છે. તથા ચિત્તસારથીના સ્થાને ખત્ત' શબ્દના પ્રયાગ થયા છે. ખત્તે'ના સંસ્કૃતમાં પર્યાયવાચી શબ્દ 'ક્ષત' અને 'ક્ષતા' થાય છૅ, જેના અર્થ સારથી થાય છે. નગરીનું નામ સૈવિયા' ને બદલે ‘સેનથ્યા' પ્રસૃત થયુ' છે. આધુનિક સ`શાધનકારેએ શ્રાવસ્તી (સહેટ-મહેટ) નગરીને ક્રેબલરામપુરથી સાત માઈલ દૂર આવેલી માની છે. પ્રસ્તુત કથાનકમાં કે જેનાં વિમાન, પ્રેક્ષાવૃ પ્રેક્ષકાને બેસવાનુ સ્થાન, પાિ, પ્રેક્ષામાપ, વાઘ, નાવિધિ, ત્રીસ પ્રકારનાં નાટકો વગેરેનું વન મળે છે. તે સાંસ્કૃતિક દષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. અની તુલના ભરતમુનિના નાટયશાસ્ત્ર તથા મહાભારત અને રામાયણ વગેરે સાથે કરી શકાય. તુ શિયાનગરીના શ્રમણાપા એકવાર ભગવાન મહાવીર તુઝિયાનગરીના પુષ્પવતી ચૈત્યમાં બીરાજ્યા હતા, તુ ત્રિયાનગરીના શ્રાવકા અતિ ધનવાન હતા. એમનાં ભવની ભવ્ય હતાં, એમને ત્યાં અસખ્ય દાસદાસીઓ હતાં. આ સાથે તેઓ નવ તવાના સુકાર હતાં. એ તામાં કર્યા હય છૅ, કયાં ૐય છે અને કયાં ઉપાદેય છે. એ ઉં એમને સમ્યક્ જ્ઞાન હતું. નિધનાં પ્રવચન પરત્વે તેમને દૃઢ ા હતી. દેવ, દાનવ, માનવ કાઈ એમને એમાંથી વિચલિત કરી શક્યાં નહી", એમના જીવનના મહેચ્છુમાં, મનના એ શ્નમાં નિમન્થપ્રવચન વ્યાપેલ હતુ. તે નિથપ્રવચનને જ અર્થયુક્ત ગુતા હતા, બાકી બધાને ૧ રાયપસેયિત્ત કા સાર, પુ ૯૯, ૫' : બેચરદાસ દેશી Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન અનર્થ કારી માનતા, તેઓ એટલા બધા ઉદાર હતા. કે એમનાં બારણાં સર્વ માટે સદાય ખુલ્લાં રહેતાં. એમનું ચારિત્ર્ય એટલું નિર્મળ હતું કે તેઓ કોઈપણ જાતની રોકટોક વગર રાજાના અંતઃપુરમાં જઈ શકતા હતા, પણ કેઈને કંઈ અનુચિત લાગતું ન હતું. તેઓ આઠમ, ચૌદશ, અમાસ અને પૂનમના દિવસે પૂર્ણપણે પૌષધ ઉપવાસ કરતા હતા. નિર્મન્થને નિર્દોષ આહાર, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કમ્બલ, રજોહરણ, પીઠફલક શય્યા, સંસ્કારક, ઔષધ અને ભેષજએ બધાંનું દાન આપતા હતા. એકવાર ભગવાન પાર્શ્વનાથની પરંપરાના સ્થવિર ભગવાન ત્યાં પધાર્યા. એ સાંભળી ગિયાનગરીના શ્રાવકે ખુશ થયા. તેઓ સ્થવિર ભગવાન પાસે ગયા. એમને પાંચ અભિગમ કર્યા : (૧) સચિત્ત દ્રવ્ય-ફૂલ, પાન વગેરેને ત્યાગ (૨) અચિત્ત દ્રવ્ય–વસ્ત્રાદિમાં મર્યાદા (૩) એક વસ્ત્રના (સિલાઈ વગરના) દુપટાને ઉત્તરાસંગ કરવો (૪) સાધુ-મુનિરાજ દૃષ્ટિ ગોચર થતાં જ બને હાથ જોડીને મસ્તક પર લગાવવા (૫) મનને એકામ કરવું. આ પાંચ અભિગમ કરી તેઓ સ્થવિર ભગવતેની સમીપ જઈને ત્રણ વાર પ્રદક્ષિણા કરી પર્ય પાસના કરવા માંડયા, એ પછી સ્થવિર ભગવંતોએ એમને ચાતુર્યામ ધર્મને ઉપદેશ આપ્યો. શ્રમણોપાસક્રેએ સ્થવિર ભગવંતેને પૂછ્યું: “સંયમ તપનું શું ફળ છે? એમણે કહ્યું: “સૂવથી મુકત થવું'. ફરીથી પ્રશ્ન કર્યો : “જે સંયમ અને તપનું ફળ અનાશ્રવ છે તો પછી સંયમસાધક દેવલોકમાં કેમ ઉત્પન્ન થાય છે ?” સ્થવિરેએ સમાધાન કર્યું : “સંયમની સાથે રાગદેષ વગેરે કષય વિદ્યમાન છે એના કારણે તેઓ દેવ બને છે. અર્થાત સરાગસંયમ, બાલતપેકમ અને અકામનિર્જરા વગેરે કારણોને લીધે તેઓ દેવ બને છે.' સ્થવિરના ઉત્તરથી શ્રમણે પાસકને સંતોષ થયો. આનાથી એ સ્પષ્ટ થાય છે કે તંગિયાનગરીના શ્રાવકોનું જીવન એક આદર્શ શ્રાવકનું જીવન હતું. એમના જીવનમાં સર્વ ગુણ વિકસિત હતા કે જે એક શ્રાવકના જીવનમાં અપેક્ષિત હતા. ગણધર ગૌતમ રાજગૃહમાં ભિક્ષા માટે ભ્રમણ કરતા કરતા તંગિયાનગરીને શ્રાવકોએ પાપત્ય સ્થવિરોને જે પ્રક પૂગ્યા અને એમણે જે ઉત્તર આપ્યા તે બધું સાંભળ્યું. એટલે એમણે ભગવાન મહાવીરને પૂછ્યું : “શું (તે) સ્થવિરેને ઉત્તરે યથાર્થ હતા ?” ભગવાને કહ્યું: “પૂર્ણ અને યથાર્થ હતા.’ આનાથી એ સિદ્ધ થાય છે કે ભગવાન મહાવીર અને ભગવાન પાવનાથની આચારસંહિતામાં કોઈ ભેદ હતો, પરંતુ સૈધાનિક દૃષ્ટિએ બને પરંપરામાં મતભેદ ન હતો. ત્યાં સુધી કે સૈધાનિક દૃષ્ટિથી કે ઈ પણ તીર્થકરના શાસનમાં મતભેદ થતા નહીં. નંદ મણિયાર ભગવાન મહાવીરનું રાજગૃહમાં આગમન થયું તે વખતે દરાવત’સ વિમાનને રહેવાસી ‘દર' નામને દેવ ત્યાં આવ્યું. એણે બત્રીસ પ્રકારનાં નાટક કર્યા. ગણધર ગૌતમે આ અંગે પ્રશ્ન કર્યો. પ્રભુએ કહ્યું: “રાજગૃહ નગરમાં નંદ નામે મણિયાર હતા. તે મારો ઉપદેશ સાંભળીને શ્રમણોપાસક બન્યો. પરંતુ લાંબા સમય પર્યન્ત સાધુસમાગમ ન થવાને કારણે અને મિથ્થાત્વીઓના નિકટના સંપર્કમાં રહેવાને કારણે તે મિથ્યાત્વી બની ગયે. તથાપિ તપ વગેરે ક્રિયા પૂર્વવત ચાલી રહી હતી. એક વખત તે સખત ઉનાળાની ઋતુમાં અષ્ટમ ભક્ત તપની આરાધના કરી રહ્યો હતો, એ વખતે એને તીવ્ર ભૂખતરસ સતાવવા લાગી. એના મનમાં એવો ભાવ થયે : “હું વાવ અને બગીચા વગેરેનું નિર્માણ કરીશ.” બીજે દિવસે પષધ વગેરેથી પરવારી તે રાજાની પાસે ગયો. અનુમતિ મેળવીને એણ સુંદર વાવ બંધાવી, બગીચા બનાવરાવ્યા, ચિત્રશાળા, ભોજનશાળા, ચિકિત્સાલય, અલંકારશાળા વગેરે બંધાવ્યાં. લેકે એને ઉપયોગ કરવા લાગ્યા અને નંદ મણિયારનો મુક્તકંઠે પ્રસંશા કરવા લાગ્યા. આ પ્રસંશા સાંભળી તે ખુશ થયા. એને એ પ્રત્યે ખૂબ આસકિત થઈ ગઈ. નંદ મણિયારના શરીરમાં સોળ મહારોગ ઉત્પન્ન થયા. એનાં નામ આ પ્રમાણે છે: (૧) શ્વાસ (૨) (કાસ) ખાંસી (૩) તાવ (૪) દાહ (૫) પેટનું શૂળ–દુખાવો (૬)ભગંદર ૭) અર્શ-મસા (૮) અજીર્ણ (૮) આંખની પીડા (૧૦) માથાનો દુઃખાવો (૧૧) ખાવાની અરુચિ (૧૨) આંખને દુખાવો (૧૩) કાનને દુખાવો (૧૪) કંડ-ખજવાળ (૧૫) દાદર-જલેબર (૧૬) કાઢ. આચારાંગમાં સેળ મહારોગનાં નામ બીજા પ્રકારે મળે છે. વિપાક, નિશીથભાષ્ય વગેરેમાં સોળ પ્રકારના રોગોના ઉલેખ છે. પણ નામમાં ફેરફાર છે. ચરકસંહિતામાંજ આઠ મહારોગોનું વર્ણન મળે છે. ૧. આચારાંગ, ૬-૧-૧૭૩ ૨. વિપક. ૧, પૃ. ૭ ૩. નિશીથભાષ્ય, ૧૧/૩૬૪૬ ૪. વાતવ્યાધિરપસ્મારી કુષ્ઠી શેફી તથાદરી . ગુલ્મી ચ મધુમેહી ચ, રાજકમી ચ યે નરક છે. –ચરકસંહિતા, ઈન્દ્રિય સ્થાન ૮ Page #139 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન ૧૦૯ આસક્તિ અને આધ્યાનમાં નંદ મણિયાર મૃત્યુ પામે છે અને તે જ વાપીમાં ‘દર્દ” બને છે. કેટલાક સમય બાદ શ્રમણ ભગવાન મહાવીરના આગમનની વાત સાંભળી એને જાતિસ્મરણુજ્ઞાન થઈ આવે છે અને તે (દ૬૨) ભગવાનને વંદન કરવા જાય છે. ઘોડાની હડફેટમાં તે ઘાયલ થઈ ગયે. સંથારો કરી તે ત્યાંથી સ્વર્ગ ને અધિકારી બને. પ્રસ્તુત કથાનકમાં એ બાબત પર ભાર મૂકવામાં આવ્યું છે કે સદગુરુને સમાગમથી આમિક ગુણોની વૃદ્ધિ થાય છે અને આસક્તિથી પતન થાય છે. આસક્તિ આબાદ જીવનને બરબાદ કરી નાંખે છે. આનદ ગાથાપતિ શ્રમણ ભગવાન મહાવીરના શ્રમણોપાસકોમાં આનંદ શ્રમણોપાસકનું સ્થાન મૂર્ધન્ય છે. તે લિવિઓની રાજધાની “વૈશાલી” ની સમીપમાં આવેલા વાણિજયગ્રામમાં રહેતો હતો. એની પાસે અઢળક વૈભવ હતું. આજની ભાષામાં કહીએ તો તે અજબપતિ હતા. ખેતી એને મુખ્ય ધંધે હતા. એને ત્યાં દશ દશ હજાર ગાવાળાં ચાર ગોકુલ હતાં. આનંદ ગાથાપની સમાજમાં ખૂબ પ્રતિષ્ઠા હતી. બધા વર્ગના લોકોમાં એનું સંમાનનીય સ્થાન હતું. વિલક્ષણ પ્રતિભાશાળી હોવાથી જનમાનસમાં એના પ્રત્યે અત્યધિક વિશ્વાસ હતો. જેથી તેઓ પોતાની છુપાવવા જેવી વાત પણ એની સમક્ષ પ્રગટ કરી દેતા હતા. એની ધર્મપત્નીનું નામ શિવાનંદા હતું. તે પતિપરાયણ હતી. ભગવાન મહાવીરના ઉપદેશથી પ્રભાવિત થઈ એણે શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કર્યા હતાં. એણે શિવાનંદાને પણ પ્રેરણા આપી. અને શિવાનંદાએ પણ શ્રાવકવત સ્વીકાર્યા. આમ ધર્મારાધના કરતાં ચાદ વર્ષ પસાર થઈ ગયાં. એકવાર રાત્રિના કેટલા પ્રહરમાં તે ધર્મચિંતન કરતો વિચાર કરવા લાવ્યો : “હું જે સમાજમાં રહું છું એમાં મેં અનેક વિશિષ્ટ પ્રકારની જવાબદારી રાખી છે. જેથી હું મારા જીવનને વધુ સમય ધર્મારાધનામાં વીતાવી શકતા નથી. એણે પોતાના મોટા પુત્રને સામાજિક જવાબદારી સોંપી અને પોતે કેટુંબિક અને સામાજિક જવાબદારીઓથી અલગ થઈ ગયો. તે કલાકસન્નિવેશમાં આવેલ પૌષધશાળામાં ધર્મની ઉપાસના કરવા લાગ્યો. તેણે કમશઃ શ્રાવકની અગિયાર પ્રતિમાની આરાધના કરી. ઉગ્ર તપમય જીવન વિતાવવાને લીધે એનું શરીર ખૂબ દૂબળું પડી ગયું. એક દિવસ ફરી ધર્મચિંતન કરતાં એના મનમાં એ વિચાર આવ્યો: ‘હવે મારું શરીર ખૂબ દૂબળું થઈ ગયું છે. મારા માટે એ વધારે સારું છે કે, જીવનભર અન્નને ત્યાગ કરી શાંતચિત્તે મારે અંતિમ સમય પસાર કરું.' આ પ્રમાણે તે ચિંતનમાં લીન થઈ ગયો. અવધિજ્ઞાનાવરણ કર્મને ક્ષપશમ થવાથી એનામાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. ભગવાન મહાવીર વાણિજય ગામમાં પધાર્યા. ગણધર ગૌતમે ભીક્ષા અથે ભ્રમણ કરતાં સાંભળ્યું કે, આનંદ શ્રાવકને સંથારામાં અવધિજ્ઞાન પ્રાપ્ત થયું છે. તેઓ આનંદની પાસે ગયા. આનંદ શ્રાવકનું શરીર એટલું દૂબળું પડી ગયું હતું કે, આથી તેમ ફરવાનું પણ શક્ય ન હતું. તેણે ગૌતમને પાસે પધારવાની વિનંતિ કરી. જેથી તે સવિધિ વંદન કરી શકે. આનંદે ભક્તિપૂર્વક વંદન કરીને પૂછયું : “શું ગૃહસ્થને અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે ?' હા, થઈ શકે છે.' ગૌતમે જવાબ આપ્યો. “ભગવાન, મને પણ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું છે. હું તે વડે પૂર્વની બાજુ લવણસમુદ્રમાં ૫૦૦ જન સુધી તથા અલોકમાં લોલુયાગ્રુત નરક સુધી, ઉત્તર દિશામાં ચૂલહેમવંત વર્ષધર પર્વત સુધી, ઉર્વ દિશામાં સૌધર્મ કલ્પ-પ્રથમ દેવલોક સુધી, પશ્ચિમ તથા દક્ષિણ દિશામાં પાંચસો પાંચસે યોજન સુધીના લવણસમુદ્રના ક્ષેત્રને જાણવા લાગ્યો છું.. ગૌતમે કહ્યું : “આનંદ અવધિજ્ઞાન તે થઈ શકે છે, પણ આટલું વિશાલ નહીં. એટલે તું આલોચના કરીને પ્રાયશ્ચિત્ત કરી લે.” આનંદ : “જિનશાસનમાં શું સત્યની પણ આલોચના કરવામાં આવે છે ?' ગૌતમ ઃ “ના.” આનંદ: ‘તે ભગવન, મેં અસત્ય કહ્યું નથી. ગૌતમ ભગવાનના ચરણમાં આવી પહોંચ્યા. અને સર્વ વૃત્તાન કહ્યો. ભગવાને કહ્યું : “ગૌતમ, આનંદનું કથન બરાબર છે. તું આલેચન કર અને આનંદ પાસે ક્ષમાયાચના પણ કર.” ગૌતમ સરલ ચિત્તવાળા સાધક હતા. એમણે પોતાના દેષની આલોચના કરી અને આનંદ પાસે જઈને ક્ષમાયાચના પણ કરી. જેન ધર્મને એ મહાન આદર્શ છે કે વ્યક્તિ મટી નથી, સત્ય મેટું છે. સત્ય પાસે દરેક જણે નમ્ર થવું જોઈએ. આનંદ ઉજજવલ પરિમાણમાં ઉત્તરોત્તર દઢ-દઢતર થતા ગયા અને દેવલોકમાં દેવ બન્યા. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ધર્મ કથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન પ્રસ્તુત કથાનકમાં આનંદના ઉપાસનામય જીવનનું શબ્દચિત્ર છે. એ સમયે ભારતની આર્થિક સ્થિતિ ખૂબ સારી હતી, આનંદની પાસે વિશાળ ભૂમિ અને મોટું પશુધન હતું અને સુવર્ણ મુદ્રાઓના તો ઢગલેઢગલા હતા. તે આધુનિક ધનવાને જેવો ન હતો કે જે પૂજીને સુરક્ષિત રાખ્યા વિના આડેધડ વ્યાપાર કરે રાખે. તેઓ પૂછને એકતૃતીયાંશ ભાગ સુરક્ષિત રાખતા, જેનાથી પોતાની કઈ પ્રકારની તંગદીલીભરી સ્થિતિ ઊભી ન થાય. જીવનના સંધ્યા સમયે તેઓ પોતાની જવાબદારીઓ પુત્રને સોંપીને પૂર્ણપણે સાધનામાં જોડાઈ જતા હતા. એમની સાધના માટે સ્વતંત્ર પિષધશાળાની વ્યવસ્થા થતી હતી. જ્યાં જાગૃત રહી તેઓ સાધનામય જીવન જીવતાં સહર્ષ મૃત્યુને સ્વીકાર કરતા હતા. આજના શ્રાવકે જે એમના જીવનમાંથી કોઈ પાઠ શીખે તે જીવનમાં સુખ અને શાંતિને સમૃદ્ધ બાગ ખીલી ઊઠે. કામદેવ ગાથાપતિ કામદેવ ચંપાનગરીને રહેવાસી હતા, એની પત્નીનું નામ ભદ્રા હતું. એની પાસે છ કરોડ સુવર્ણ મુદ્રાઓ કાયમી મૂડીરૂપે હતી. છ કરોડ સુવર્ણ મુદ્રાઓ વ્યાપારમાં રોકાયેલી હતી. અને છ કરોડ સુવર્ણ મુદ્રાઓ ઘર વગેરેનાં કાર્ય માં રોકાયેલી હતી. એની પાસે છ છ હજાર ગાયનાં છ ગોકુલ હતાં. એનું કૌટુંબિક જીવન સુખી હતું. રાજકીય જીવનમાં પણ એની મટી પ્રતિષ્ઠા હતી. ભગવાન મહાવીરને ઉપદેશ શ્રવણ કરી કામદેવ શ્રાવકત્રત ગ્રહણ કર્યા અને છેવટે ગૃહભાર પુત્રને સોંપી પોતે પૌષધશાલામાં તન્મયતાથી સાધના કરવા લાગ્યો. એની સાધનામાં વિદ્ધ કરવા માટે એક મિથ્યાત્વી દેવ ત્યાં આવ્યું. તેણે પહેલાં તે વિકરાળ રૂપ બનાવી કામદેવને ભયભીત કરવા પ્રયાસ કર્યો અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું : ‘તું (આ) ઉપાસનાને છોડી દે.’ પણ કામદેવ તે અવિચલ રહ્યો. (એ) એના શરીરના ટુકડેટુકડા કરવાનો પ્રયાસ કર્યો. ગાંડે હાથી બનીને એણે કામદેવને આકાશમાં ઉછાળ્યો, દાંત વડે વિધ્યો અને પગેથી કચડો તેપણુ કામદેવ પિતાની સાધનામાં અડગ રહ્યો. પછીથી એણે સાપનું રૂપ ધારણ કરી એને તીવ્ર ડંખ માર્યો, તોપણ કામદેવ ચલિત ન થયું. આખરે તે કામદેવ શ્રાવકના પગે પડ્યો અને બોલ્યોઃ “તું ધન્ય છે, ઈન્દ્ર તારો જેવા ગુણાનુવાદ કર્યો હતો તેનાથી પણ તું તે ચઢિયાતે નીકળે. કામદેવે ઉપસર્ગો સમાપ્ત થયા છે એમ જાણી ધ્યાન વગેરેમાંથી તે નિવૃત્ત થયું. એણે સાંભળ્યું. “ભગવાન મહાવીરનું શુભ આગમન થયું છે. એટલે તે દર્શન કરવા ગયે. સર્વજ્ઞ, સર્વદશી પ્રભુ મહાવીરે કહ્યું : “કામદેવ, શું દેવે આ પ્રમાણે રાત્રે ઉપસર્ગ કર્યા હતા ?' ‘હા ભગવાન, આપનું કહેવું યથાર્થ છે.' ભગવાને સાધુસાવીઓને સંબોધન કરતાં કહ્યું : “કામદેવ ગૃહસ્થ હોવા છતાં આટલે દૃઢ રહ્યો. એટલે તમારે એની પાસેથી શિખામણ લેવી જોઈએ. આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. કામદેવ ઉત્તરોત્તર સાધનાપથ પર આગળ વધતા રહ્યો. વીસ વર્ષ સુધી શ્રમણોપાસકનાં વ્રતનું પાલન કરી, આખરી સમયમાં સંલેખના તથા અનશન કરી તે સધર્મ દેવલોકમાં દેવ બ. પ્રસ્તુત કથાનકનો સાર એ છે કે ઉપસર્ગ ઉપસ્થિત થાય તે પણ હિમાલયના શિખરની જેમ વ્રતના પાલનમાં સુદઢ રહેવું જોઈએ. વિન તે સાધનાની કસોટી છે. શ્રેયાંસિબહુ વિદનાનિ’–સારા કામમાં સો વિઘ્ન આવે છે. પણ જે વિને પાર કરી જાય છે તે મહાન બને છે. ચુલની પિતા ચુલની પિતા વારાણસીને ગાથાપતિ હતા. એની પત્નીનું નામ શ્યામ હતું. એની પાસે ચોવીસ કરોડ સુવર્ણ મુદ્રા હતી. તથા દશદશ હજાર ગાયવાળાં આઠ ગોકુલ હતાં. જ્યારે ભગવાન મહાવીર વારાણસી પધાર્યા, ત્યારે એમને ઉપદેશ શ્રવણુ કરીને ચુલનીપિતાએ શ્રાવકનાં બાર વ્રત ધારણ કર્યા. એકવાર તે પૌષધશાલામાં ઉપાસનામાં મગ્ન હતા તે વખતે એક દેવ હાથમાં ચમકતી તલવાર લઈ ત્યાં પ્રગટ થયા અને બોલ્યો: ‘તું વતાને ત્યાગ કર, નહીં તે તારા મેટા પુત્રને અહીં લાવીને તારી સામે જ તેના ટુકડેટુકડા કરી નાંખીશ. ઊકળતા પાણીમાં એનું માંસ રાંધીને તારા શરીર પર છાંટીશ.” પુત્ર પ્રત્યે પિતાની સહજપણે મમતા હોય છે. પણ તે તે અવિચલ રહ્યો. દેવને ક્રોધ ઊકળી ઊઠશે. એણે દેવમાયા વડે તેવું જ કરી દેખાડયું. આવું બીભત્સ દશ્ય જોઈને પથ્થર હૃદયને પણ દ્રવિત થઈ જાય. પણ ચુલની પિતા તે અડગ જ રહ્યો. બીજી વખતે વચલા પુત્રની પણ એવી જ સ્થિતિ કરી, પણ તે સાધનામાંથી ચલિત થયા નહીં. ત્રીજીવારે તે દેવે ત્રીજા પુત્રને પણ પૂરો કરી નાંખે તેપણુ ચુલની પિતા મેરુ પર્વતની જેમ અડગ રહ્યો. ચોથીવારે દેવે એની મમતામયી માતાની હત્યા કરવા ઈચ્છા કરી, ત્યારે તેના દૌર્યનું બંધન તૂટી પડ્યું. તે ગુસ્સે થઈ દેવને પકડવા ઊભો થયો. એટલામાં દેવ અન્તર્ધાન થઈ ગયો. તેના હાથમાં (માત્ર) થાંભલે આવ્યું અને તે જોરજોરથી બૂમો પાડવા લાગ્યું. Page #141 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન ૧૧૧ ભદ્રા સાથે વહી એને અવાજ સાંભળી એકદમ ત્યાં આવી પહોંચી અને બેલી : “પુત્ર, તે દેવાયા હતી. તે ક્રોધ કરીને વ્રતનો ભંગ કર્યો છે. એટલે પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થા’ માની આજ્ઞા શિરોધાર્ય કરીને ચુલની પિતાએ પ્રાયશ્ચિત્ત કર્યું. સાધકે પ્રત્યેક પળે સાવધ રહેવું જોઈએ. કદાચ ભૂલ થઈ જાય તે એને પરિષ્કાર કરવો જોઈએ. ચુલની પિતાએ ઉપાસનાના ક્ષેત્રમાં ઉત્તરે ત્તર વિકાસ કર્યો અને અંતિમ સમયે સંલેખના-સમાધિપૂર્વક અનશન કરી સૌધર્મ દેવલેકમાં દેવ બન્યો. પ્રસ્તુત કથાનકમાં એ બતાવવામાં આવ્યું છે કે અધ્યાત્મસાધના માતાની મમતાથી પણ ચઢિયાતી છે. સાધના એવી કાટિએ પહોંચે છે કે જ્યાં (બધા) સાંસારિક સંબંધે ખતમ થઈ જાય છે. સુરાદેવ સુરાદેવ પણ વારાણસીને ગાથાપતિ હતા. એની પાસે અઢાર કરોડ સુવર્ણ મુદ્રા હતી. એની પત્નીનું નામ ધન્યા હતું. ભગવાન મહાવીરનું પાવન પ્રવચન સાંભળીને એણે વ્રત ગ્રહણ કર્યા. દેવે પાંચ વાર એના પુત્રોને કાપી ઊકળતા પાણીની કઢાઈમાં નાંખ્યા અને સુરાદેવ ઉપર માંસ છાંટવામાં આવ્યું, છતાંપણ સુરાદેવ વિચલિત થયા નહીં. ત્યારે દેવે એના શરીરમાં સોળ મહા રોગ ઉત્પન્ન કરવાની ધમકી આપી. એનાથી સુરદેવ વિચલિત થઈ ગયે. એટલે એણે દેવને પકડવા હાથ ફેલાવ્યો. પણ દેવ આકાશમાં લુપ્ત થઈ ગયો. સુરાદેવની ચીસાચીસ સાંભળીને એની પત્ની ત્યાં આવી અને બોલીઃ “પતિદેવ, આ દેવને ઉપસર્ગ હતો આપ. આપનું વ્રત ખંડિત ન કરો'. એણે ભૂલનું પ્રાર્યશ્ચિત્ત કર્યું. વીસ વર્ષ સુધી શ્રાવકવ્રતનું નિરતિચાર પાલન કરીને તે સૌધર્મ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયો. ચુલશતક અલભિકા નગરીમાં ચુલ્લશતક ગાથાપતિ હતા. એની પાસે અઢાર કરોડ સુવર્ણ મુદ્રા હતી. એની પાસે દશ દશ હજાર ગાયવાળાં છ ગોકુળ હતાં. એકવાર ભગવાન મહાવીર આલભિકા નગરીમાં પધાર્યા. (તે વખતે) ચુલશતકે વ્રત ગ્રહણ કર્યા. એક દિવસ તે પિષધશાળામાં પિષધ વ્રત ધારણ કરી રહ્યો હતો તે વખતે મધરાતે એક દેવ પ્રગટ થયો. દેવે ચુલ્લશતકના ત્રણ પુત્રોના સાત સાત ટુકડા કરી નાંખ્યાં. પણ તે વ્રતમાં વિચલિત થયો નહીં. આખરે દેવે વિચાર્યું. ધન એ અગિયારમે પ્રાણ છે. એટલે એણે કહ્યું: ‘જો તું વ્રત ભંગ નહી કરે, તે હું તારું સર્વધન અપહરણ કરી લઈશ. તું દરિદ્ર બનીને આમતેમ ભટક્યા કરીશ.” ત્રણ વાર (આ પ્રમાણે) કહેવામાં આવતાં ચુલ્લશતકને જાણેકે વીજળીને આંચકો લાગ્યો. તે ગભરાઈ ગયો. તેણે તે પુરુષને પકડવા હાથ આગળ કર્યો, પણ થાંભલા સિવાય એના હાથમાં કાંઈ આવ્યું નહીં'. વ્યાકુળ થઈ તે જોરથી ચીસ પાડી ઊઠયો. એની પત્નીએ આવીને કહ્યું: ‘તમારે તમારા વ્રતમાં દ્રઢ રહેવું જોઈએ. આલોચન કરી આત્મશુદ્ધિ કરો.” એને એની ભૂલ સમજાઈ. એણે શુદ્ધીકરણ કર્યું, વીસ વર્ષ સુધી શ્રાવકવ્રતનું પાલન કર્યું, તથા એકવીશ પ્રતિમાઓની આરાધના કરી. તે એક મહિનાની સંલેખન–સંથારે કરી ? સૌધર્મ દેવલોકમાં દેવ બન્યો. કંકલિક કાંપિલ્યપુર નગરમાં કંડકૌલિક ગાથાપતિ રહેતા હતા. એની પત્નીનું નામ પૂણું હતું. તે અઢાર કરોડ સુવર્ણ મુદ્રાઓને માલિક હતો, એની પાસે દશ દશ હજાર ગાયવાળાં છ ગોકુલ હતાં. ભગવાનને ઉપદેશ સાંભળીને કુંડકૌલિકે વ્રત ગ્રહણ કર્યા. તે એક દિવસ મધ્યાહ્ન સમયે (એક) અશોકવાટિકામાં આવી પહોંચ્યો. એણે પિતાની વીંટી અને ઉત્તરીયવસ્ત્ર ઉતારીને પૃથ્વીશીલાપટ પર મૂક્યાં અને તે ધર્મધ્યાનમાં બેસી ગયો. તે સમયે એક દેવ પ્રગટ થયો. તે વીંટી અને ઉત્તરીય લઈને આકાશમાં ઊભે રહ્યો અને બોલ્યો: “ખલિપુત્ર ગૌશાલકને સિદ્ધાંત સુંદર છે. ત્યાં પુરુષાર્થને સ્થાન નથી. તે નિયતિવાદી છે. જે પણ કાંઈ બનશે તે નિયતિ પ્રમાણે થશે. એટલે તું એમના સિદ્ધાંતને સ્વીકાર કર.' કુંડકૌલિકે કહ્યું: “તે જે આ ભવ્ય સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે પુરુષાર્થથી પ્રાપ્ત કરી છે કે એમ જ કરી છે ?' દેવઃ “મેં એમ જ પ્રાપ્ત કરી છે.' કુડકોલિક તે પછી પ્રત્યેક પ્રાણી જે પુરુષાર્થ કરતાં નથી, તેઓ કેમ દેવ બન્યાં નથી. ? દેવ કંડકૌલિકની આ દલીલને ઉત્તર આપી શકે નહીં. તે વીટી અને ઉત્તરીયવસ શીલાપટ્ટ પર મૂકીને ચાલ્યો ગયો. Page #142 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન બીજે દિવસે ભગવાન મહાવીર કાંપિપુરમાં પધાર્યાં, કુડાયિક તેમનાં વદન માટે ગયો. મહાવીર તે વખતે દેવપરીક્ષા અંગે વાતચીત કરી અને સાધુઓને પ્રેરણા આપતાં કહ્યું : કુંડકૌલિક કેટલા ગહન તત્ત્વવેત્તા છે? એણે પેાતાની દલીલથી દૈવને નિરૂત્તર કરી દીધા કુડકોટિની ઘટનાને મહત્ત્વ આપવાનું એ કારવ્યું હતું કે સાકાને પેાતાના સિદ્ધાંતનું સમ્યક્ જ્ઞાન હેાવું જોઇએ. ૧૧૨ કુડકોશિક પરમાં વર્ષે એકવીશ પ્રતિમાઓની આરાધના પદ્મ કરી. તે પહેલાં ચૌદ વર્ષ સુધી તે (બાવા વતાનુ પાન કરતા રહ્યો હતો. છેવટે એક માસની લેખના સુધારા દ્વારા આયુષ્ય પૂરું કરી તે સૌધર્મ દેવલોકમાં દેવરૂપમાં ઉત્પન્ન થયા. શડાલપુત્ર પોલાસપુર નગરમાં શકઢાયપુત્ર નામના કુંભાર રહેતા હતા. એની પાસે ત્રણ કરોડ સુ-મુદ્રા હતી અને શ હાર ગયેાવાળુ એક ગેાકુલ હતું. એને મુખ્ય ધેા હતેા માટીમાંથી વાસણ ઘડવાના અને તેને વેચવા, પેલાસપુર નગરની બહાર એની પાંચસ। કર્મશાલા ભઠ્ઠાએ હતી. જેમાં વેતન લેનાર અનેક કર્મચારીઓ કામ કરતા હતા. તે વાર પડતા અને સાનિક સ્થાએ એને વેચતા હતા. શાપુત્રની પત્નીનુ નામ નિકિતા તુ. તે ગૌશાકનો અગમ અનુયાયી હતા. એકવાર પુત્ર ભરી કવાટિકામાં ધર્મની આરાધના કરી તો હતા તે વખતે એક વ પ્રગટ થઈને ખેલ્યા : 'કાલે સવારે મહામહિમ અપ્રતિહત જ્ઞાનદર્શનના ધારક રીલાકયપૂજિત અત્ જિનકેવલી સનસદી આવશે. તે એમની સેવા કરજે.' ખીજા દિવસે ભગવાન મહાવીર સહસ્રાબ્ર ઉદ્યાનમાં પધાર્યા, શકડાલપુત્ર દર્શન કરવા માટે ગયા. તે તેા મનમાં વિચારી રહ્યો હતો. હું ભગવાન ગોશાલક પવાર અને એ દૃષ્ટિએ તે ત્યાં ગયો. ભગવાન મહાવીર અને સુલભબોધિ ણીને કહ્યું : કાલે ધ્રુવ આવ્યો હતા ને? અને એણે મારા ભાગમનની સૂચના આપી હતીને ?' શાલપુત્ર ભગવાન મહાવીરના દિવ્ય જ્ઞાનથી પ્રભાવિત થયેલું, એવું ભગવાનને નિવેદન ક્યું કે, 'મારી કર્મશાલામાં પધારો અને આવશ્યક સામગ્રી પણું ક’ ભગવાન મહાવીર ત્યાં પધાર્યા. એક દિવસ શડાલપુત્ર વાવાને ગરમી આપી રહ્યો તે વખતે ભગવાનને પૂછપુ : આ વાસા કેવી રીતે બન્યાં 'પુત્રે જણાવ્યુ : પહેલાં મારી એકઠી કરી, પછી અને પકાળી, અને એમાં રાખ અને છાણ મેળવ્યા. પછી અને ગૂદી, પછી મઢીના લેાંદાને એક પછી એક ચાક પર ચઢાવી એમાંથી જુદાજુદા પ્રકારનાં વાસદા બનાવ્યાં.' ભગવાન : આ વાસણા પુરુષાથ થી બન્યાં છે કે અપુરુષાર્થથી ?’ કડાલપુત્ર : "તેમાં પુરુષાર્થની જરૂર યા. એમાં જે કાંઈ બને છે તે નિશ્ચિત કર્યું છે. ભગવાન : ‘કલ્પના કર, કાઈ વ્યક્તિ તારાં વાસણા તાડી નાંખે, ફાડી નાંખે અથવા તારી પત્ની અગ્નિમિત્રાન સાથે બલાત્કાર કરે, તેા તુ શુ કરે ?' શકડાલપુત્ર : ‘હું તેને ફટકારીશ, શિક્ષા કરીશ અને વધુ કાંઈ (ગરબડ) કરશે તે હું એતા જાન લઈશ.' ભગવાન : 'તું એવું કેમ કરે છે ? કેમકે તારી દૃષ્ટિએ તે જે કાંઈ થવાનુ છે તે તે નિશ્ચિત છે. તેા પછી એને દોષિત કેમ માને છે કે જો તુ એમ માનતા હૂં કે તે પુરુષાર્થ કરે છે, તા નિયતિવાદના સિદ્ધાંત ખંડિત થઇ જાય છે,' કાલપુત્ર ભગવાન મહાવીરની સામે નમી પડયો. એણે શ્રાવકનાં બાર વતા મધ્યક અને એની પત્ની અગ્નિમિત્રાએ પણ વ્રતા ગ્રહણુ કર્યા.. મખલિપુત્ર જ્ઞાશાથી જ્યારે આ સાંભત્યુ ત્યારે અને દુઃખ થયું. કેમકે તે એના મુખ્ય શ્રાવક હતા. તે વકાના ઉપાશ્રયમાં આવ્યો. અને ત્યાંયા આવીને પછી શાહાલપુત્રની પાસે આવ્યા. પશુ શાડાલપુત્રે એના પ્રત્યે આદરભાવ પ્રગટ કર્યો નહી. ગાશા ભગવાન મઢાવીરની ખૂબ વિના કરી. શડાલપુત્ર પોતાના ગુરુની સ્તવનાથી પ્રભાવિત થઈને કહ્યું ખાપ મારી કર્મશાલામાં કા. શાસક પણ્ એમ તો હતા. અણુ વિવિધ ધીલે કરી અને ઃ સમજાવવા પ્રયાસ કર્યો, પણ શકડાલપુત્રની ધર્મશ્રદ્દા વિચલત થઈ નહીં. નિરાશ થઈને ગૌશાલક ત્યાંથી રવાના થઈ ગયા. શ્રાવકતાની ારાધના કરતાં એન ચૌદ વર્ષ પૂરાં થઈ ગયાં. પંદરમું વર્ષ ચાલતું હતું. એક વખત) કડાલપુત્ર રાત્રે ધર્મારાધના કરી રો હતા, તે વખતે એક દૈવ ત્યાં આવ્યા. વે એના ત્રય પુત્રને મારી નાખી. એના નવ દેવે નવ ટુકડા કર્યા. પછી એને ઊકળતા પાણીમાં ઉકાળીને શકડાલપુત્ર પર ફેકયા, પણ તે વિચલિત ન થયે. તુ વિચાર્યું : 'અને મિમિત્રા પત્ની પર વિષક અનુરાગ છે. ધમકી આપી. આથી તે ક્ષુબ્ધ થઈ ગયા. દેવને પકડવા એણે જેવે એટલે એવી રીતે અને પશુ ને મારી નાંખવાની હાથ આગળ કર્યો કે તે થાંભલા સાથે ટકરાયા. Page #143 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન ૧૧૩ એની ચીસ સાંભળી અગ્નિમિત્રા ત્યાં આવી અને બોલી : “આપે વ્રતને ભંગ કરી નાંખે, એટલે પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધીકરણ કરે. શકડાલપુત્રે એમ જ કર્યું. જીવનની અંતિમ ક્ષણો સુધી જાગરુકતાથી એની સાધના ચાલુ રહી. આયુષ્ય પૂર્ણ કરી તે અરુણભૂત વિમાનમાં દેવ બન્યો. મહાશતક રાજગૃહમાં મહશતક નામનો ગાથાપતિ રહેતો હતો. એની પાસે ચોવીસ કરોડ સુવર્ણ મુદ્રાઓ હતી. વળી એની પાસે દશ દશ હજાર ગાયોવાળાં આઠ ગોકુલ હતાં. એને તેર પત્નીઓ હતી. એમાં રેવતી મુખ્ય હતી. રેવતી પિતાના પિયરથી આઠ કરોડ સુવર્ણમુદ્રાઓ અને દશ દશ હજાર ગાયોવાળાં આઠ ગોકુલ કરિયાવરરૂપે લાવી હતી. અન્ય બાર પત્નીએ પણ એક એક કરોડ સુવર્ણ મુદ્રા અને દશ દશ હજાર ગાવાળાં ગોકુલ કરિયાવરમાં લાવી હતી. એ યુગમાં પુત્રીઓને પિયરમાંથી ભવ્ય સમૃદ્ધિ પ્રાપ્ત થતી હતી અને એના પર એ પત્નીઓને અધિકાર રહેતો હતો. ભગવાન મહાવીરને ઉપદેશ સાંભળીને મહાશતકે શ્રાવકનાં વ્રત ગ્રહણ કર્યા. મહાશતકની પત્નીના આંતરમાનસમાં દ્રવ્ય અને ભોગ પ્રત્યે તીવ્ર અભિલાષા હતી. એકવાર એના મનમાં વિચાર આવ્યું કે, “હું (જે) બારેય શેને મારી નાંખું તે એમની સઘળી સંપત્તિ પર મારો અધિકાર થઈ જશે અને હું એકલી જ વિષયભોગનું સેવન કરીશ.” એણે પોતાની શાક્યોને મારી નંખાવી. રેવતી માંસ અને મદિરાનો પણ ઉપભોગ કરતી હતી, એકવાર રાજગૃહમાં અમારિ (પ્રાણીવધનિષેધ) જાહેર કરવામાં આવી, રેવતીએ પિતા માટે પિતાને ગોકુલમાંથી દરરોજ બે બે વાછરડાં મારીને છૂપી રીતે લાવવાની વ્યવસ્થા ગોઠવી. મહાશતકના જીવનમાં નવો વળાંક આવી ગયે. શ્રાવકેનાં બાર વ્રતનું પાલન કરતાં કરતાં ચૌદ વર્ષ પસાર થઈ ગયાં હતાં. પિતાના સૌથી મોટા પુત્રને ઘરનો ભાર, સોંપીને તે પોતે પૌષધશાળામાં રહીને ધર્મની ઉપાસના કરવા લાગ્યો. રેવતી મદિરાના નશામાં ઉન્મત્ત બનેલી કામોદ્દીપક હાવભાવ કરવા લાગી તથા ભાગ માટે (એની પાસે) માગણી કરવા લાગી. પરંતુ મહાશતક વિચલિત થશે નહીં. રેવતી ઊતરેલા મુખે પાછી ફરી. મહાશતક સાધનામાં ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહ્યો. એને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. રેવતી વાસનાની જવાલામાં બળતી રહી, તે ફરીફરી મહાશતક પાસે આવી કુચેષ્ટા કરવા લાગી. જેનાથી તે વિક્ષુબ્ધ થઈ ગયો. એણે અવધિજ્ઞાન વડે જોઈને કહ્યું : “રેવતી, તું અત્યંત ભયાનક રોગથી પિડાઈ રત્નપ્રભા નામની પહેલી નારકીમાં ઉપન્ન થઈશ. જ્યાં તું ચોરાસી હજાર વર્ષ સુધી ભયંકર કષ્ટો ભોગવીશ.” તે ભયથી કંપી ઊઠી. એની સામે મોતની કાળી છાયા નાચવા લાગી. જેવું મહાશતકે કહ્યું તેવું જ બન્યું. ભગવાન મહાવીરનું રાજગૃહમાં આગમન થયું. એમાણે ગણધર ગૌતમને કહ્યું : “અંતિમ સંલેખનાને સ્વીકાર કર્યા પછી મહાશતકે અપ્રિય અને અમને કથન કરીને ભૂલ કરી છે. તું જઈને મહાશતકને એની આલોચના કરી તે પ્રાયશ્ચિત્ત કરે એવું સૂચન કર.” ગૌતમ મહાશતકની પાસે આવ્યા અને ભગવાનનો સંદેશો કહ્યો : મહાશતકે ભગવાનનાં વચને શિરોધાર્ય કરી શુદ્ધિ કરી. પછી તે સમાધિપૂર્વક દેહનો ત્યાગ કરી સૌધર્મ ક૫માં દેવ બન્યો. નંદિનીપિતા શ્રાવસ્તીનગરીમાં નંદિનીપિતા ગાથાપતિ રહેતો હતો. એની પાસે બાર કોડ સુવર્ણ મુદ્રાઓ હતી. વળી દશ દશ હજાર ગાવાળાં ચાર ગોકુલ હતાં. એની પત્નીનું નામ અશ્વિની હતું. ભગવાન મહાવીરને ઉપદેશ સાંભળીને એણે શ્રાવકનાં બાર વ્રત ગ્રહણ કર્યા. વ્રતનું પાલન કરતાં જ્યારે ચૌદ વર્ષ થઈ ગયાં ત્યારે પિતાનું ઉત્તરદાયિત્વ મોટાપુત્રને સોંપી તે સાધનામાં જોડાઈ ગયે. એની સાધનામાં કઈ પણ પ્રકારનું વિશ્ન ઉપસ્થિત થયું નહીં. વીસ વર્ષ સુધી શ્રાવકધર્મની આરાધના કરીને તે સૌધર્મ દેવલોકમાં દેવ બન્યો. સાલિહીપિતા શ્રાવસ્તીમાં સાલિહીપિતા ગાથાપતિ રહેતો હતો. એની પાસે બાર કરોડ સુવર્ણમુદ્રાઓ હતી. એની પત્નીનું નામ ફાલ્ગની હતું. એની પાસે દશ દશ હજાર ગાવાળાં ચાર ગોકુલ હતાં. ભગવાન મહાવીરને ઉપદેશ સાંભળી એણે વ્રત ગ્રહણ ક્ય: ચૌદ વર્ષ સુધી શ્રાવક વ્રતનું પાલન કર્યા પછી પિતાનું ઉત્તરદાયિત્વ મટાપુત્રને સંપી, તે પિતે સાધનામાં તલ્લીન બની ગયો. અગિયાર પ્રતિમાઓની આરાધના કરી તે સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કરી તે સૌધર્મ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયો. : ૧૫ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન આનંદ ગાથાપતિથી આરંભી સાવિહીપિતા સુધીના આ દશ શ્રમણોપાસકેની ગણના ભગવાન મહાવીરના પ્રમુખતમ શ્રાવકેમાં કરવામાં આવી છે. ઉપાસકદશાંગ સૂત્રમાં એમની જીવનગાથાઓ છે. દશ ઉપાસકેમાંથી છના જીવનમાં ઉપસર્ગ ઉત્પન્ન થયા હતા. એમાં ચાર વિચલિત થઈ ગયા હતા, પરંતુ ફરીથી સાધનામાં જોડાઈ ગયા. તેઓએ પોતાની ભૂલનું પ્રાયશ્ચિત્ત કરી લીધું. બે ઉપાસકે પૂર્ણ પણે અવિચલ રહ્યા અને બાકીના ચાર ઉપાસકની સાધનામાં કઈ પણ પ્રકારને ઉપર્સગ ઉપસ્થિત થયો નહીં. ઉપસર્ગ સાધકની કસોટી છે. જે સાધક ઉપસર્ગોની કસોટીમાં સાચા સાબિત થાય છે, એનું જીવન સુવર્ણની માફક ચમકી ઊઠે છે. ત્રષિભદ્રપુત્ર આલભિકા નગરીમાં ઋષિભદ્રપુત્ર પ્રમાણે પાસક રહેતા હતા. એ નગરમાં બીજા ઘણુ શ્રમણોપાસક રહેતા હતા. જે જીવાદિ તત્તવોના જાણકાર હતા. અન્ય શ્રમ પાસકોએ ઋષિભદ્રપુત્રને પૂછયું : “દેવની કેટલી સ્થિતિ છે ?' એણે કહ્યું : હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ કમશઃ વધતી જઈને તેત્રીસ સાગરોપમની.” અન્ય શ્રમણોપાસકેને શંકા થઈ કે એનું કથન યથાર્થ છે કે નહીં ? ભગવાન મહાવીર આલભિકા નગરીમાં પધાર્યા. એમને ઉપદેશ સાંભળ્યા પછી એ પરિષદે ભગવાનને પૂછ્યું: “ઋષિભદ્રપુત્રનું કથન યથાર્થ છે કે નહીં ?' પ્રભુએ કહ્યું: “એનું કથને યથાર્થ છે? હું પણ એમ જ કહું છું. આ સાંભળી પરિષદ પ્રભાવિત થઈ અને (એણે) ઋષિભદ્રપુત્રની ક્ષમાયાચના કરી ગણધર ગૌતમે જિજ્ઞાસા પ્રસ્તુત કરી; “શું ઋષિભદ્રપુત્ર શ્રમણ બનશે ?' ભગવાને કહ્યું: “ના, તે શ્રમણોપાસક જીવન વ્યતીત કરી આયુષ્ય પૂર્ણ કરી સૌધર્મ દેવલોકમાં દેવ બનશે અને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ બુદ્ધ અને મુક્ત થશે.” પ્રસ્તુત કથાનકથી એ સ્પષ્ટ થાય છે કે ભગવાન મહાવીરના શ્રમણોપાસક તત્ત્વદર્શનના સારા જાણકાર હતા. અને ભગવાન આ સત્યતથ્યને સ્વીકાર કરીને એના પર પિતાની મહોર લગાવી દેતા જેનાથી અન્ય શ્રાવક પણ તત્ત્વદર્શનમાં આગળ વધી શકે. શખ–પુલી શ્રાવસ્તીનગરીમાં શંખ શ્રાવક રહેતો હતો. એની પત્નીનું નામ ઉ૫લા હતું. પુષ્કલી નામક એક અન્ય શ્રમણોપાસક પણ ત્યાં રહેતા હતા. આ બને જૈનદર્શનના પૂર્ણ જ્ઞાતા હતા. ભગવાન મહાવીરનું ત્યાં આગમન થયું. ભગવાનને ઉપદેશ શ્રવણુ કરી એણે અનેક જિજ્ઞાસાઓ પ્રસ્તુત કરી. એ પછી શંખ શ્રમણોપાસકે શ્રાવસ્તિના અન્ય શ્રમણોપાસકોને કહ્યું : પુલ, અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, તૈયાર કરી અને એને આસ્વાદ કરતાં કરતાં પરસ્પર ખાતાં અને ખવડાવતાં પાક્ષિક પૌષધનું અનુપાલન કરતા રહીશું.' બધા શ્રમ પાસકે એ શંખની વાત ધ્યાનપૂર્વક સાંભળી. - આ પછી શંખ શ્રમણોપાસકને એ વિચાર આવ્યો કે ખાતાં ખાતાં પૌષધ ન કરતાં બ્રહ્મચર્ય પૂર્વક મણિ આદિને ત્યાગ કરી કેઈના પણ સહયોગ વિના મારે એકલાએ પૌષધ કરવો શ્રેયસ્કર છે.” તેમ વિચારીને તે પોતાને ઘેર આવ્યું. પિતાની પત્ની ઉ૫લાને પૂછીને પૌષધશાંલામાં પીષધ કરીને બેઠે. આ બાજુ શ્રાવસ્તીના શ્રમ પાસકોએ વિપુલ પ્રમાણમાં અશન, પાન આદિ તૌયાર કરાવ્યાં પરંતુ શંખ શ્રમણોપાસક આ નહીં, એટલે એને બેલાવવાને વિચાર કર્યો. પુષ્કલી શ્રાવક આ બધાની વતી એને બોલાવવા ગયો. તેણે ઉ૫લાને પૂછ્યું : “શંખ શ્રાવક ક્યાં છે?' એણે કહ્યું પૌષધશાળામાં પૌષધ કરીને બેઠા છે.' પુષ્કલીએ શંખને નમસ્કાર કર્યા અને કહ્યું : “આપે વિપુલ પ્રમાણમાં અશન, પાન ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવ્યાં છે, એટલે આહાર વગેરે ખાતાંપીતાં પૌષધ કરો. શંખે કહ્યું: “મેં પૌષધ કરી લીધે છે. તમે તમારી ઈચ્છાનુસાર ખાતા-પિતાં પૌષવ કરો.' એ શ્રાવકે એ એ પ્રમાણે જ કર્યું. રાત્રિમાં ધર્મ જાગરણ કરતા એવા શંખે વિચાર્યું : “ભગવાન મહાવીરનાં દર્શન કર્યા પછી મારે પૌષધ પાળ શ્રેયસ્કર છે. સવાર પડતાં શંખ ભગવાનની સેવામાં પહોંચી ગયા. આ બાજુ પુષ્કલી વગેરે શ્રાવકે પણ ભગવાનને વંદન કરવા ત્યાં આવી પહોંચ્યા. ઉપદેશ સાંભળ્યા પછી એમણે શંખને ઠપકો આપ્યો. પ્રભુએ કહ્યું: “તમે શંખ શ્રાવકને તિરસ્કાર ન કરે, તે પ્રિયધમી તેમજ દઢધમી છે. એ પ્રમાદ અને નિદ્રાને પરિત્યાગ કરીને સુદર્શન જાગરિકા જાગૃત કરી છે.' ગૌતમે જિજ્ઞાસા પ્રસ્તુત કરી : “જગરિકા કેટલા પ્રકારની હેય છે?' Page #145 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન ( ૧૧૫ ભગવાને ઉત્તર આપ્યો : “જાગરિક ત્રણ પ્રકારની છે: (૧) બુદ્ધ જાગરિકા (૨) અબુદ્ધ જાગરિકા (૩) સુદર્શન જાગરિકા. સર્વજ્ઞોની જાગરિકા બુદ્ધ જાગરિકા હોય છે. અણગારની જાગરિકા અબુદ્ધ જાગરિકા હોય છે અને શ્રાવકની જગરિકા સુદર્શન જાગરિકા હોય છે. શંખે ભગવાન મહાવીરને પૂછ્યું : ક્રોધ વગેરે કષાયને વશ એવો જીવ કયાં કર્મ બાંધે છે ? અથવા ચય–ઉપચય કરે છે ?' ભગવાને કહ્યું: “તે સાત કે આઠ કર્મો બાંધે છે. શિથિલ કર્મ પ્રકૃતિઓને દઢ કરે છે.” પુષ્કલી વગેરે બધા શ્રાવકેએ શંખ સમક્ષ ક્ષમાયાચના કરી. ગૌતમે પૂછ્યું: “શું શંખ દીક્ષા ગ્રહણ કરશે ?” ભગવાને કહ્યું : “નહીં. તે શ્રાવકધર્મનું જ પાલન કરશે.” પ્રસ્તુત કથાનકમાં પૌષધને ઉલ્લેખ છે. પૌષધ ૧, આહાર-પૌષધ ૨. શરીર–પૌષધ ૩. બ્રહ્મચર્ય—પૌષધ અને ૪. અવ્યાપાર પૌષધ એમ ચાર પ્રકારનાં છે. શંખ શ્રાવકે પ્રતિપૂર્ણ પૌષધ કર્યો હતો. આવશ્યકવૃત્તિમાં પૌષધોપવાસનું લક્ષણ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. ધર્મ અને અધ્યાત્મને પુષ્ટ કરનારે વિશેષ નિયમ ધારણ કરીને ઉપવાસ સહિત પૌષધમાં રહેવું જોઈએ' પૌષધ શબ્દ સંસ્કૃત “ઉપવસથઃ' શબ્દમાંથી બન્યો છે. જેને અર્થ છે: ધર્માચાર્યની સમીપ યા ધર્મ સ્થાનમાં રહેવું. ધર્મ સ્થાનમાં નિવાસ કરીને ઉપવાસ કરે તે પૌષધોપવાસ છે. બીજા શબ્દોમાં કહીએ તે પૌષધ વતને અર્થ પોષવું, તૃપ્ત કરવું છે. શરીરને જેમ ભેજનથી તૃપ્ત કરવામાં આવે છે તેવી જ રીતે આત્માને વ્રતથી તૃપ્ત કરો. પૌષધમાં આત્મચિંતન આત્મશોધન, આત્મવિકાસને પુરુષાર્થ કરવામાં આવે છે. જ્યારે સાધક આત્મચિંતન કરે છે ત્યારે એને પોતાના અંતરમાં રહેલી કમજોરીઓનું જ્ઞાન થાય છે અને જે શક્તિઓની ખામી હોય એની પૂર્તિ માટે એ પ્રયાસ કરે છે. વ્યક્તિ બીજાને સુધારી શકતી નથી, પણ તે પોતાને સુધારી શકે છે. પૌષધમાં સાધક સાંસારિક પ્રવૃત્તિઓથી મુક્ત થઈને ધર્મ જાગરણ અને આત્મજાગરણ કરે છે. વરુણનાગનક શ્રમણોપાસક વૈશાલીમાં વરુણનાગનપ્નક શ્રમણોપાસક રહેતો હતો. તે છવાદિ તત્તવોને જ્ઞાતા હતા તથા વ્રતપાલક હતા. છકે છકેની તપસ્યા કરીને તે પોતાના આત્માને ભાવિત કરતા રહેતા હતા. (એક વખતે રાજાના આદેશ અનુસાર એને રથમૂસલ સંગ્રામમાં જવું પડયું. એ યુદ્ધમાં પ્રવૃત્ત હતા ત્યારે એણે એ નિયમ લીધે કે, “જે કઈ પહેલાં મારા પર પ્રહાર કરશે, એને જ મારે મારવો, બીજને નહીં.' આવો નિયમ લઈને તે સંગ્રામ કરવા લાગ્યો. વરુણનાગનતૃક સમાન વય અને આકૃતિવાળી એક વ્યક્તિ ત્યાં આવી અને કહ્યું: “મારા પર પ્રહાર કર.” એણે કહ્યું: ‘જ્યાં સુધી કોઈ મારા પર પ્રહાર કરે નહીં, ત્યાં સુધી હું એના પર પ્રહાર કરતા નથી.” એણે વરુણનાગનપ્નક પર બાણને પ્રહાર કર્યો, જેનાથી તે ઘાયલ થઈ ગયો. એ પછી જ વરુણનાગનÚકે એ વ્યક્તિ પર પ્રહાર કર્યો. તેથી તે જમીન પર ઢળી પડ્યો. પેલાએ ફરીથી એના પર પ્રહાર કર્યો એટલે વરુણનાગનપ્નકને પ્રાણ ભયમાં આવી પડ્યો. જીવનની સંધ્યા વેળા આવેલી જાણી એણે પોતાના રથને એકાંત સ્થાનમાં લઈ જવાને આદેશ આપ્યું. રથમાંથી ઊતરીને દર્ભનું આસન બિછાવી, તે પર બેસી, વરુણનાગનÚકે અરિહંતને નમસ્કાર કર્યા. અને જીવનપર્યત વતે ગ્રહણ કર્યા. પછી એણે કવચ ખેલી પોતાના શરીરમાંથી બાણુ બહાર ખેંચી કાઢયું અને પછી તે સમાધિપૂર્વક મરણ પામ્યો. વરુણનાગનષ્ફકને બાલમિત્ર પણ યુદ્ધ કરી રહ્યો હતો. તે પણ ઘાયલ થયે. એટલે તે વરુણનાગનÚકની પાછળ-પાછળ આવ્યો અને સંથારો કરી મરણ પામ્યો- સમીપમાં રહેલા દેએ સુગંધિત જલ અને પુષ્પની વૃષ્ટિ કરી અને ગીત તેમજ ગાંધર્વનાદ પણ કર્યો. (આ પરથી) લેકે એમ સમજ્યા કે, જે યુદ્ધ કરતાં મૃત્યુ પામે છે, તે દેવલેક પ્રાપ્ત કરે છે. પણ એમને ખબર નહોતી કે કેવા લેકે સ્વર્ગમાં જાય છે. આ પ્રસંગે જિજ્ઞાસા પ્રસ્તુત કરી: “ભગવન, વરુણનાગનષ્ફક કયાં ગયો ?' ભગવાને કહ્યું: “તે સૌધર્મ દેવલોકમાં ગયો છે અને એને મિત્ર માનવ બને છે. તે ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે અને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બનશે.' પ્રસ્તુત કથાનકમાં, વૈદિક પરંપરા તથા લોકમાં એ ધારણા પ્રચલિત થયેલી હતી કે રણક્ષેત્રમાં મરનાર વ્યક્તિ સ્વર્ગને પામે છે, તથા તે દૃષ્ટિથી લેકે યુદ્ધમાં મરવું શ્રેયસ્કર છે એમ માનતા હતા, એ બાબતનો ઉલ્લેખ છે. આ મિથ્યા ધારણનું એમાં નિરસન પણ કરવામાં આવ્યું છે. રણક્ષેત્રમાં મરણ પામનાર વ્યક્તિ સ્વર્ગ પ્રાપ્ત કરી શકે છે, પણ શરત ૧. પિષધે ઉપવસન પિછાપવાસઃ નિયમવિશેષાભિધાન એ પૌષધેપવાસ: 1- આવશ્યકવૃત્તિ. ૨. હિન્દી સાહિત્યકા ઈતિહાસ–વીરગાથાકાલ કા વર્ણન. Page #146 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાયાત્ર : એક સમીક્ષાત્મક અધ્યયન એ છે કે તે પાપાની આલેચના કરી, ક્યાથી મુક્ત થઇ સમભાવથી આયુષ્ય પૂર્ણ કર્યું. તે ક્યાયની આાગમાં સૈનિક સેકાઈ હું ાય તે. એની ગતિ નરક તેમજ નિય"ચની થશે. બોરડીનું વૃક્ષ વાવીને કરીની આશા રાખવી તે મિચ્છા છે. એવી રીતે થાય ભાવમાં સતિ સુધા નથી. ૧૧૬ સોમિલ બ્રાહ્મણ ❤ વાણિજ્યગામમાં સામિલ બ્રાહ્મણ રહેતા હતા. તેવેદમાં પારગત હતા. અને પાંચસી શિખ્ય હતા. અને ત્યાં ભગવાન મહાવીરનું આગમન થયું. સામિલ બ્રાહ્મવું વિચાર્યું : “હું” મારા શિષ્યો સાથે ભગવાન પાસે ખ. જો તેમ મારા પ્રશ્નોના ઉત્તર નહી' આપી શકે, તેા, હું એમને નિરુત્તર બનાવી દઈશ.' આ પ્રમાણે વિચાર કરી તે મહાવીરની પાસે આવ્યા અને પૂછ્યું: ‘ભગવાન, આપની યાત્રા, યાપનીય અવ્યાબાધ અને પ્રાત્સુક વિહાર વગેરે શું છે?' ભગવાને ઘુ: “હા, તપ, નિયમ, સયમ, સ્વાધ્યાય, ધ્યાન અને આવક વગર ચાંગામાં મારી જે મતના (પ્રવૃત્તિ) છે, તે મારી યાત્રા . થાપનીય બે પ્રકારનાં છે. ઇન્દ્રિય યાપનીય અને નાઇન્દ્રિય યાપનીય. પાંચે ઇન્દ્રએ ઉપાત રહિત મારી અધીન રહીને પ્રવૃત્તિ કરે છે તે મારુ' ઇન્દ્રિય યાપનીય છે. ક્રોધ, માન, માયા, લેખ વગેરે ક્યાય પૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે, તે હૃદયમાં નથી. એ મારુ નઇન્દ્રિય યાપનીય છે. મારા વાત, પિત્ત, કદ અને સન્નિપાતજન્ય અનેક પ્રકારના શરીર સબંધી દોષ અને રોગાન્તક ઉપશાંત થઈ ગયા છે, તે ઉદયમાં આવતા નથી, તે મારું' ન્યાય છે. ખારામ, ઉદ્યાન, દેવકુશભા, પ્રમા વિવિધ સ્થાનમાં, ઓં, પશુ પડક રઢિંત વસ્તીમાં પાક મણીય પીઠ, શક, સુશ્રા, સસ્તારક આદિ પ્રાપ્ત કરીને વિહાર કરું છું, એ મારે માટે પ્રાસુક વિહાર છે.' સામિલે ફરીથી પ્રશ્ન કર્યા: સરસવ વ છે . અભય ?” ભગવાન સામિલ, બ્રાહ્મણુ ગ્રંથૈામાં સરસવ એ પ્રકારના બતાવવામાં આવ્યા છેઃ ૧. સમાન વયવાળા સરસવ– (સદશવય) મિત્ર, ૨. ધાન્ય સરસવ, જે મિત્ર સરસવ છે તે સહાત, સહવર્ધિત અને સહપાંસુક્રીડિત એ ત્રણે પ્રકારના સરસવ શ્રમણેા માટે અભક્ષ્ય છે.' ધાન્ય સરસવ બે પ્રકારના છેઃ (૧) શસ્ર પરિષ્કૃત—અગ્નિ વરથી નિર્જીવ બનેલા અને (૨) અસ્ત્ર પરિષ્કૃત— નિર્જીવ નહી" બનેયાં, જે ખાસ્ર પતિ છે તે અભાવ છે. શસ્ત્રપરિત પણ બે પ્રકારના છે એમણીય અને અંતેત્રીય. એવીય સરસવ પશુ બે પ્રકારના છેઃ ચાચિત અને અયાચિત, અપાચિત ભ્રમણા માટે ત્યાજ્ય છે. યાચિત પણ બે પ્રકારના છેઃ શબ્દ અને અલખ્યું. અલબ્ધ શ્રમણેને માટે અભક્ષ્ય છે અને બબ્ધ શ્રમના માટે ભક્ષ છે ગેટલે સરસવ મારા માટે બક્કપત્ર છે અને અશક્ય પણ છે.' સામિલે ફરીથી જિજ્ઞાસા પ્રગટ કરી: 'માસ શક્ય છે કે અભક્ષ્ય ।' મહાવીરે કહ્યું : ‘બ્રાહ્મણ ગ્રંથમાં માસ બે પ્રકારના કહેવામાં આવ્યા છેઃ દ્રવ્યમાસ અને કાલમાસ, શ્રાવણુ, ભાદરવા ા િજે કામાસ છે તે શ્રમણા—નિધાને માટે અક્ષ્ય છે કલ્પનાસ બે પ્રકારના માત્ર અને ધાન્યમાજ. અમાય બે પ્રકારના છે : સ્વમાષ અને રીખમાણ, જે શ્રમણ નિત્ર થૈા માટે અભક્ષ્ય છે. ધાન્યમાય બે પ્રકારના : અપરિષ્કૃત માય અને અપરિષ્કૃત માય. એ બધા માસ જે શસ્ત્ર પરિષ્કૃત છે તે સરસવની માફ્ક લક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે.' “ભગવન કુલત્થા ભય છે કે અશક્ય ” ભગવાને કહ્યું : 'કુલત્થા ભક્ષ્ય પધ્યુ છે અને અભક્ષ્ય પશુ છે. તે બે પ્રકારની છે : 'કુલત્થા અને ધાન્ય કુલત્થા'. આ કુલત્થા બહુ પ્રકારની છે ઃ કુલકન્યા, કુલવધૂ કુલમાતા, જે મો માટે અભક્ષ્ય છે. ધાન્ય કુલત્થા અંગે ધાન્ય સરસવની જેમ સમજવું. કુલત્થા ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે.' સામિલે ફરી પૂછ્યું”: ભગવન, આપ એક છે કે બંનેક છે ? અક્ષય, અવ્યય, અવસ્થિત યા ભૂતભાવબવિક છે ક ભગવાન : “હું એક પણ છે અને અનેક પ. હું ૫ રૂપથી એ જ્ઞાન અને દર્શનના બેથી બે ગામ-પ્રદેશથી હું' અક્ષય છું”, અવ્યય છે અને અવસ્થિત પશુ. ઉપયોગની અપેક્ષાએ અનેક ભૂત, વર્તમાન અને ભાવિ પરિણામાને યોગ્ય છું. અર્થાત વિવિધ રૂપધારી પશુ ... સામિલના અદ્વૈત, દંત નિત્યવાદ અને ક્ષણિકવાદ જેવા ગંભીર પ્રશ્નો કે જે લાંબા સમયની ચર્ચાને અંતે પ કેવાઈ શકાયા ન હતા, એ બધા પ્રશ્નોનું ભગવાન મહાવીરે અનેકાન્તદષ્ટિથી સુવારમાં સમાધાન કરી આપ્યું. સામિલ મહાવીરને શબ્દાળમાં ફસાવવા માગતા હતા. એટલે એણે મિલષ્ટ શબ્દના પ્રયોગ કર્યા હતા. પરંતુ ભગવાન તે લ Page #147 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન જ્ઞાની હતા. એટલે એમની સામે એનું વાક-કપટ શી રીતે છુપાઈ શકે ? “સરસવ પ્રાકૃત ભાષાને ગ્લિષ્ટ શબ્દ છે; જેની સંસ્કૃત છાયા છે: “સર્ષ પ” અને “સદશયા”. “સર્ષને અર્થ સરસવ છે, જ્યારે “સદશવયાને અર્થ છે સમાન ઉંમર. “માસ' પણ પ્રાકૃત શ્લિષ્ટ શબ્દ છે. જેની સંસ્કૃત છાયા છે: “માષ” અને “માસ”. “માષ', શબ્દનો અર્થ અડદ છે અને “માસીને અર્થ મહિને છે. “કુલત્થા” પણ પ્રાકૃતને ગ્લિષ્ટ શબ્દ છે. જેની સંસ્કૃત છાયા છે: “કુલસ્થા” અને “કુલત્યા'. કુલસ્થાને અર્થ કુલીન સ્ત્રી અને કુલસ્થાને અર્થ છે કળથી–એક વિશિષ્ટ ધાન્ય. ભગવાન મહાવીરના તાર્કિક ઉત્તરથી સોમિલ અત્યંત પ્રસન્ન થયો. એણે શ્રદ્ધાપૂર્વક ભગવાનને ઉપદેશ સાંભળે અને કહ્યું : “હું શ્રમધર્મને સ્વીકાર કરી શકતો નથી, એટલે શ્રાવક ધર્મ ગ્રહણ કરવા ઈચ્છું છું.” સોમિલે ભગવાન મહાવીર પાસે શ્રાવકધર્મ ગ્રહણ કર્યો અને સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કરી સ્વર્ગને અધિકારી બન્યો. કણિકનું ભગવાન મહાવીરના સમવસરણમાં ધર્મશ્રવણ પ્રસ્તુત કથાનકને પ્રારંભ ચંપાનગરીમાં થયો હતો. ચંપાનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. જે બધા આગમાનાં નગરવર્ણનને મુખ્ય આધાર રહ્યો છે. વાસ્તુકલાની દૃષ્ટિથી એ વર્ણન ઘણું મહત્ત્વપૂર્ણ છે. પ્રાચીન યુગમાં નગરની રચના કેવી રીતે થતી, એ આ વર્ણનથી સ્પષ્ટ થાય છે. નગરની શભા ગગનચુંબી નવી–ભવ્ય ઊંચી અટ્ટાલિકાઓથી નહીં પણ સધન વૃક્ષોની હરિયાળીથી થાય છે. હરિયાળી લહેરાય છેપાણીની બહુલતાથી. એટલે ચંપાનગરીની સાથે પૂર્ણભદ્ર વીત્યને પણ ઉલ્લેખ કરવામાં આવ્યું છે. વન–ખંડમાં વિવિધ પ્રકારનાં વૃક્ષો હતાં, લતાઓ હતી અને અનેક પ્રકારનાં રંગબેરંગી પક્ષીઓ મધુર કલવરથી દર્શકોને લલચાવતાં હતાં. આ બધાં વૃક્ષોમાં અશોકવૃક્ષનું સ્થાન અનેખું હતું. ભારતીય સાહિત્યમાં અશોકવૃક્ષને ઉલેખ હજારે ઠેકાણે થયો છે. જૈન, બૌદ્ધ અને વૈદિક–ત્રણે પરંપરાઓમાં એ અંગે ચિંતન કરવામાં આવ્યું છે. તીર્થંકર પણ અશોકવૃક્ષ નીચે વિરાજિત થાય છે.' ચંપાને અધિપતિ કુણિક સમ્રાટ હતા. તે ભગવાન મહાવીરને પરમ ઉપાસક હતા. એની ભક્તિનું જીવતું–જાગતું ચિત્ર અહીં ઉપસ્થિત કરવામાં આવ્યું છે. ભગવાન મહાવીરનું શુભ આગમન ચંપાનગરીમાં થાય છે. એમનું વિરાટ સમવસરણ રચાય છે. સમ્રાટ કૃણિક ભગવાનને વંદન કરવા આવે છે અને એની સુભદ્રા વગેરે દેવીઓ પણ. ભગવાન ધર્મો દેશ આપે છે. “સમ્રાટ કૃણિક જૈન હતો કે બૌદ્ધ ?' એ પ્રશ્ન પર અમે અન્યત્ર ચિંતન કર્યું છે. એટલે વિશેષ જાણકારી માટે જિજ્ઞાસુ ત્યાં જુએ. અબડ પરિવ્રાજક ભગવતીસત્રમાં અંબા પરિવ્રાજક અંગે સંક્ષેપમાં ઉલેખ છે.૪ ઓપપાતિકમાં એનું વિસ્તારથી નિરૂપણ છે. અંબડ પરિવ્રાજક નામની એક બીજી વ્યક્તિને પણ ઉલ્લેખ થયો છે, જે આગામી ચોવીસીમા તીર્થકર બનશે. ઔપપાતિકમાં આવેલ અંબડ મહાવિદેહમાં મુક્ત થશે.? એટલે બને જુદી જુદી વ્યક્તિ હેવી જોઈએ. અંબડ પરિવ્રાજકને સાત શિષ્યો હતા. તેઓ કંપિલપુરથી નીકળી પુરિમતાલ નગરે જવા નીકળ્યા. ભયંકર જંગલમાં સાથે રાખેલું પાણી ખૂટી પડ્યું અને ત્યાં કોઈ વ્યક્તિ એમને પાણી આપનાર ન હોવાથી તેમણે શાંતચિત્તે ભગવાન મહાવીરને અને પિતાના ધર્માચાર્ય અંબડ પરિવ્રાજકને નમસ્કાર કર્યા, અને મહાવ્રતો ગ્રહણ કરી સંલેખના સહિત આયુષ્ય પૂર્ણ કર્યું. અંબા પરિવ્રાજકને વીર્ય લબ્ધિ એટલે કે વૈકિયલબ્ધિની સાથે સાથે અવધિ-જ્ઞાનલબ્ધિ પણ પ્રાપ્ત હતી. તે કપિલપુરનાં સે - ૧. જુઓ : ઔપપાતિક સૂત્ર, પ્રસ્તાવના, લે દેવેન્દ્રમુનિ, પૃ. ૨૦. ૨. જુઓ : ઔપપાતિક સૂત્ર, પ્રસ્તાવના લે, દેવેન્દ્રમુનિ, પૃ. ૨૦, ૨૪ ૩. જુઓ : પપાતિક સૂત્ર, પ્રસ્તાવના, લે. દેવેન્દમુનિ, પૃ. ૨૦-૨૪ સમ્રાટ કૃણિકઃ એક અનુચિંતન ૪. ભગવતીસૂત્ર, શતક ૧૪, ઉદશક ૯. એસ | અજજો ! કહે વાસુદેવ, રામે બલદેવે, ઉદયે પઢાલપુખ્ત, પુષ્ટિ, સતએ ગાહાવઈ, દારુએ નિયંઠે, સઈ નિયંઠીપુત્તે સાવિય બુદ્ધ અંબડે પરિવાયએ, અજજ વિ નું સુપાસા વચિજજા ,આગામેસ્સાએ ઉસ્સપ્પિણીઓ ચાઉજજામ ધર્મ પત્તિ સિજિઝહિંતિ જાવ-અંત કાહિતિ ! –સ્થાનાંગ, સૂત્ર ૯ સ્થા. સ. ૧૯૨, મુનિ કમલ સંપાદિત. ૬. પૌપપાતિક પાંગે મહાવિદેહે સત્યસ્વતીત્યભિધીયતે સોશન્ય ઈતિ સંભાવ્યતે ! –સ્થાનાંગવૃત્તિ, પત્ર ૪૩૪. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ધર્મકથાનુગ: એક સમીક્ષાત્મક અધ્યયન ઘરે માં આહાર કરતો હતો. એની આચારૂંહિતા શ્રમણચાર સાથે મળતી હતી. તેપણ કાચા પાણુ વગેરેનો ઉપયોગ એ એવી વાત છે, જે શ્રમણના આચાર સાથે મેળ ખાતી નથી. એટલે અંબડ પરિવ્રાજકને શ્રમણે પાસક માનવામાં આવ્યો છે. એણે શ્રાવક વ્રત ગ્રહણ કર્યા હતાં. અંબડને ભગવાન મહાવીર પ્રત્યે અનન્ય શ્રદ્ધા હતી. અંતમાં માસિક સંલેખના સહિત આયુષ્ય પૂર્ણ કરી તે બ્રહ્મ દેવલોકમાં ઉત્પન્ન થયે. અને ત્યાંથી તે મૃત થઈને મહાવિદેહમાં દઢપ્રતિજ્ઞ કુમાર થશે, જ્યાંથી તે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થશે. સ્થાનાંગમાં જે અંબડ પરિવ્રાજકનો ઉલલેખ છે, એણે ભગવાન મહાવીરને ચંપાનગરીમાં ધર્મોપદેશ શ્રવણ કર્યો હતા. ત્યાંથી તે રાજગૃહી તરફ પ્રસ્થાન કરવા લાગે ત્યારે ભગવાને અંબાને કહ્યું: ‘શ્રાવિકા સુલતાને કુશલ સમાચાર ડે વિચાર્યું: ‘ત મહાને પુણ્યવતી છે, જેને ભગવાન સ્વયં કુશલસમાચાર મેકલાવે છે. સુલસામાં એ કયો ગુણ છે ? હું એને સમ્યકત્વની પરીક્ષા કરીશ.” પરિવ્રાજકના વેશમાં જ અબડ સુલસાને ઘેર ગયો અને બે : “આયુષ્યમતી, મને આહારદાન આપે. તમને ધર્મ થશે.” સુલતાએ કહ્યું: “કેને દેવાથી ધર્મ થાય છે, તે હું સારી રીતે જાણું છું.” અંબડ આકાશમાં પદ્માસનની મુદ્રામાં સ્થિર થઈને કાના માનસને વિમિત કરવા લાગ્યું. લેકેએ ભેજને અથે એને નિમંત્રણ આપ્યું. એણે કંઈ . પણને નિમત્રણને સ્વીકાર ન કર્યો અને કહ્યું કે હું અલસાને ત્યાં જ ભોજન ગ્રહણ કરીશ.' લેકે હર્ષથી વિભોર થઈને વધાઈ આપવા માટે સુલસાને ત્યાં ગયા. સુલતાએ કહ્યું: “મારે પાખંડીઓ સાથે કઈ લેવા-દેવા નથી.” લેકેએ સુલસાની વાત અંબાને કહી. અબડે કહ્યું: ‘તે વિશુદ્ધ સમ્યક્દર્શનની ધારિકા છે. એના અંતરમાનસમાં કિંચિતમાત્ર પણ વ્યામોહ નથી.” તે સ્વયં સુલસાને ત્યાં ગયો. સુલસાએ એનું સ્વાગત કર્યું. તે એનાથી પ્રતિબુદ્ધ થયું. દીઘનિકાયમાં અબડાસામાં અબડ નામના એક પંડિત બ્રાહ્મણનું વર્ણન છે. નિશીથચૂર્ણિની પીઠિકામાં પ્રસંગ છે : ભગવાન મહાવીર અબડને ધર્મમાં સ્થિર કરવા માટે રાજગૃહ પધાર્યા હતા.' મદ્રુક શ્રમણોપાસક રાજગૃહમાં ગુણશીલક ઉદ્યાનની સમીપમાં કાલદાયી, શૈલદાયી વગેરે અન્યતીથીઓ રહેતા હતા. રાજગૃહમાં મદ્રક શ્રમણોપાસક રહેતા હતા, જે જીવાદિ તરવોને જાણકાર હતા. ભગવાન મહાવીરના આગમનની વાત સાંભળી તે એમને વંદન કરવા જઈ રહ્યો હતો ત્યારે માર્ગમાં અન્ય તીથીઓએ પૂછ્યું: ‘તારા ધર્માચાર્ય ભગવાન મહાવીર પંચાસ્તિકાયની પ્રરુપણ કરે છે, પણ એને કેમ માની શકાય ?' મક્ક : “વસ્તુના કાર્યથી એનું અસ્તિત્વ જાણું અને માની શકાય છે. કાર્ય વગર કારણ દેખાતું નથી.” અન્ય તીથી : ‘તુ કેવો શ્રમ પાસક છે, જે પંચાસ્તિકાયને જાતિ, જેતે, નથી પણ માને છે ?” મક: “પવન વહે છે તે સત્ય છે ને ?” અન્ય તીથી : “હા, વહે છે.” મક્ક : “વહેતી હવાને તમે જોઈ શકે છે ?' અન્ય તીથી : “તે દેખાતી નથી.” મદ્રક : “પવનમાં સુગંધ અને દુર્ગધ બન્નેના અનુભવ થાય છે ને ? આ સુગધ અને દુધવાળાં પગલોને શું તમે જોઈ શકે છે ?' અન્ય તીથી : “નથી દેખાતાં. મદ્રક : “સમુદ્રની પાસે ગામ, નગર, જંગલ વગેરે ઘણા પદાર્થો છે. શું તમે એને જુઓ છો ?' અન્ય તીથી : 'ના.' મદ્રક : “દેવલેકમાં વિવિધ પ્રકારના પદાર્થ છે. શું તેમને તમે જુઓ છો?' અન્ય તીથી : “ના” પ્રસ્તુત કથાનકમાં મદ્રક શ્રમણોપાસકનું ગંભીર જ્ઞાન પ્રગટ થયું છે. ૧. નિશીથર્ણિ, પીઠિક પૃ. ૨૦ Page #149 -------------------------------------------------------------------------- ________________ ધર્માંક્થાનુયાગ : એક સમીક્ષાત્મક અધ્યયન rabhashch >>««»» ******babadad મઢુંકે વિષયને સ્પષ્ટ કરતાં ': જે પદાર્થાને તુ' જોઈ શકતા નથી એનું અસ્તિત્વ ન માનવામાં આવે તેા તારી દિષ્ટએ ઘણાબધા પાીિના ભાવ થઈ જાય. એટલે તારુ' કાન યુક્તિયુક્ત નથી. અન્ય તાથી" મકના તર્કના ઉત્તર ન આપી શક્યા. વીલેમાંઢ ત્યાંથી ચાઢ્યા ગયા. હુક ભગવાનના સમવસરણ . ભાત્રવાને મહુકને સંબોધન કરતાં ઋતુ' કે 'તે અન્ય તીથીઓને ઉચિત ઉત્તર આપ્યો છે. ચ્યા સાંભળી શ્રમણોપાસક મક અત્યંત પ્રસન્ન થયા. ૧૧૯ સુધર ગૌતમની જિજ્ઞાસાના ઉત્તર આપતાં ભગવાને કહ્યું: તે શ્રમણાપાસક રડીને જ જીવનના અંત સમયે સથારી કરીને અરુણાભ વિમાનમાં દેવ બનશે,' શ્રમણેાપાસક બનવું જ પૂરતુ નથી, શ્રમણેાપાસકેાને તત્ત્વનું રિજ્ઞાન હેાવુ. પણ વસ્થા છે. જેથી તે અન્ય દાર્શનિકાના આક્ષેપોના પરિવાર કરી શકે, અન્ય શ્રમરૂપાસક પણ આ ષ્ટિથી જ આગળ વધે, એને પણ પ્રેરણા મળે એટલા માટે ભગવાન મહાવીરે પોતાની ભરીસભામાં માની પ્રશંસા કરી અન્યને પ્રેરણા પી. ખાધુનિક યુગમાં પશુ મળે પાસક મટુકના વનમાંથી પ્રેરણા છે અને તેઓ તત્ત્વકનનો ગહન અભ્યાસ કરી જૈન ધર્મની પ્રબલ પ્રમાવના કરે. પ્રવચન નિવ ચતુર્થ સ્કન્ધમાં ભગવાન પાર્શ્વ અને મહાવીરના તીમાં થયેલ શ્રમણાપાસકેાની કથાએ આપવામાં આવી છે. તે બધી કથા એ સ્વયં એક ભાગની પ્રેરણા અને સ્થાઈ છે. એ પછી પ્રવચન નિયાના ઉલ્લેખ છે. સ્થાનાંત્રત્રમાં પ્રવચન નિાવ સાત જણાવવામાં આવ્યાં છે. ૧. જમાદિ ૨. ત્રિગુપ્ત ૩. માયાઢ ૪. મિત્ર પૂ. ગગ ક. રાગુપ્ત અને ૭ ગામાસિ. આ સાતેયે ક્રમશઃ હુરત, જીવપ્રાદેશિઢ, અવ્યતિક, સમુદ્રકિ, વૈક્રિય, બૈરાંશિક અને બુદ્ધિક મતની સ્થાપના કરી હતી. સુદીપકાલીન પરંપરામાં વિચારભેદ થવા અસ્વાભાવિક નથી. જૈન પર પરામાં પણ વિચારભેદના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. જે શ્રમણાએ જૈન ધર્મના પરિત્યાગ કરી અન્ય ધર્મના સ્વીકાર કરી લીધા, તેને નિંદત નથી કહેવામાં આાવ્યા, નિષ એ છે કે જેમના વર્તમાન પરંપરાની સાથે મતભેદ થયા, પણ એમણે કઈ અન્ય મતનો સ્વીકાર કર્યાં નથી. જૈન શાસનમાં રહીને જ એક વિષયને અપલાપ કરનારને નિદ્મયની અભિધાથી અભિહિત કરવામાં આવ્યા છે. સાત નિકામાંથી બે નિન્દા ભગવાન મહાવીરની વન્યપ્રાપ્તિ પછી થયા છે. અને બાકીના પાંચ ભગવાન મહાવીરના નિર્વાણ પછી થયા રે, ૧ નિશ્ચવને અસ્તિત્વકાલ શ્રમણે ભગવાન મહાવીરની પણ પ્રાપ્તિના ચૌદમા વર્ષથી નિર્વાણ પછીનાં પાંચસે ચોરાશી વર્ષ સુધીના છે. માલિ નિવ ભગવાન મહાવીરની વ“પ્રાપ્તિનાં ચૌદ વ બાદ શ્રાવસ્તીમાં બહુરતવાદની ઉત્પત્તિ થઈ,૨ મા મતના સંસ્થાપક જન્માર્થિ હતા. તેઓ કુડપુરના રહેવાસી હતા. ભગવાન મહાવીરની મોટી બહેન સુદર્શના એમની મા હતી. અને ભગવાન મહાવીરની પુત્રી પ્રિયદર્શનાની સાથે જમાલિનુ પાણિમન થયું' હતું. માહિએ પાંચમા પુરુષો સાથે ભગવાનની પાસે દીક્ષા ચળુ કરી અને એની પત્ની પ્રિયદર્શના પણ એક કાર મહિલા સાથે દીક્ષિત થઇ. જમાહિએ અગિયાર અનુ અધ્યયન કર્યું. તે વિવિધ પ્રકારની તપસ્યા કરવા લાગ્યા. એકવાર તેમણે જુદા વિહાર કરવાની ભગવાન પાસે અનુમતિ માળી, પરંતુ પ્રભુ મૌન રહ્યા. તેઓ પોતાના પાંચસો નિમન્યાની સાથમાં જુદા વિચાર કરવા લાગ્યા. વિદ્વાર કરતાં તે શ્રાવસ્તી પઢોંચ્યા. હિંન્દુક ઉદ્યાનમાં કાક ચૈત્યમાં બીરાજ્યા. તપથી એમનુ" શરીર અત્યત કૃશ થઈ ગયું, તથા પિત્તના નાનથી શરીર બળવા લાગ્યું. તેઓ બેસી શકવા પણ સમર્થ રહ્યા છી”. એક દિવસ તીવ્રતમ વેદનાથી પીડાઈને એમને શ્રમણને ભાદેશ આપ્યા : 'પથારી કરાર' પિત્તના તાવની વેદનાથી એકએક પક્ષ એમને ખૂબ કષ્ટદાયી લાગતી હતી. એમણે ૧. બ્રાણુપત્તીય દુર્ય, ઉપણ્ણા હથ્થુએ સૈસા -ભાવક્ષ્યનિયુક્તિ, ગાથા ૭૯૪ ૨. ચાસ સાલસવાય ચદસ વીસરાય કૈલ્જીિસથા I અઠ્ઠાવીસમો જ વૈ, પચેવ અયા છે ચેયાલા ॥ પચસયા સુઘસીયા .. આવયનિયુક્તિ, ગા, ૭૩, ૭૯૪, Page #150 -------------------------------------------------------------------------- ________________ ધ કથાનુયાગ : એક સમીક્ષાત્મક અધ્યયન યુ યુઝ પૂછ્યું : પથારી કરી લેવામાં આવી છે અથવા કરવામાં આાવી રહી છે રૂ૧ શ્રમણાએ કહ્યું. પથારી કરી નથી, કરવામાં આવી રહી છે. ગ્યા સાંભળી જમાલિના મનમાં વિચિકિત્સા થઈ, ભગવાન મહાવીર ક્રિયમાણુને કૃત કહે છે. સિદ્ધાંત મિથ્યા છે. હું પ્રત્યક્ષ નિહાળી રહ્યો છુઃ પથારી કરવામાં આવી રહી છે. એને કૃત કેવી રીતે માની શકાય?” તાત્કાલિક ઘટના` આધાર એમણે નિશ્ચય કર્યો: યમાણુને કૃત કી શકાય નહીં. જે કાર્ય થઈ ગયું હોય તેને જ કૂલ કહી શકાય, કાની નિષ્પત્તિ અતિમ ક્ષણામાં જ થાય છે. પહેલી, ખીજી વગેરે ક્ષૐામાં નહીં. એમણે પોતાના શિષ્યસમુદાયને બોલાવીને કહ્યું : ‘ભગવાન મહાવીર જે ચલાયમાન છે એને ચલિત; જે ઉદયમાન છે તેને ઉદીરિત અને જે નિજી માન છે એને નિણુ કહે છે, પણ હ" પેાતાના અનુભવના આધારે કરૂ છુ કે, આ ધારણુા મિથ્યા છે. પથારી ક્રિયમાણુ છે પર ંતુ કૃત નથી, સસ્તીય માણુ છે. પરંતુ સત' નથી', ૧૨૦ કેટલાક નિર્મ૫ શ્રમણ માહિના જન સાથે સહમત થયા, તો કેટલાય નિર્મથ શ્રમણાને અનુ વચન ઉચિત લાગ્યુ નહી, રવિર નિધાએ જમાદિને સમજાવવાનો પ્રયત્ન કર્યાં, પણ જ્યારે જોયુ કે કાપણું સોગોમાં તે પાતાની ધારણા બદલવા તૈયાર નથી, એટલે તેઓ માલિની ત્યાગ કરી ભગવાન મહાવીરના શેરમાં આવ્યા. મહાસતી પ્રિયદર્શના શ્રાવસ્તીમાં જ ઢક કુ ંભકારના ત્યાં થેાભી હતી. તે જ્યારે જમાલિનાં દર્શન માટે આવી ત્યારે જમાલિએ પેાતાની સઘળી વાત અને કી, અનુરાગને કારણે પ્રિયદર્શીનાને પશુ જમાલિની વાત સાચી લાગી. એવું ખીન સાધ્વીઓને પણ જમાલિના સિદ્ધાંત સમાવ્યા, પ્રિયદર્શનાએક કુંભકારને પોતાના સિદ્ધાંતને પરિચય કરાવ્યા. ક કર્યુ. જમાલવાળા સિદ્ધાંત મને યથા લાગતા નથી, સન સી" પ્રભુ મહાવીરની વાણી સત્ય છે એકવાર પ્રિયદર્શીના સ્વાધ્યાયમાં રત હતી તે વખતે કે એક અગારી એના પર ફેંકો. એની સઘારી (સાડી)ને એક છેડા બળી ગયા. સાધ્વીએ કહ્યું : 'ક, તે મારી સપાટી ક્રમ બાળી ” એણે કહ્યું: “સપાટી કાં જાળી છેરૂ તે બળી રહી છે.' મંદ “ક્રિયમાણુ’ અને ‘કૃત” નું રહસ્ય સમજાવ્યુ. પ્રિયદર્શનાને પોતાની ભૂલનું જ્ઞાન થયું. એૐ માલિને સમજાવવાનો પ્રયાસ કર્યો. જ્યારે માલિ ન સમયે એટલે તે હાર સાધ્વીએ. સાથે ભગવાન મહાવીરના સામાં ચાલી ગઈ. માહિ એકવાર ચપાનગરીમાં ગયા. ત્યાં ભગવાન મહાવીર બિરાજમાન હતા. તે ભગવાન મહાવીરની સમીપમાં પહેાચ્યા અને કહ્યું: આપના અન્ય શિષ્ય અસન દશામાં આપનાથી જુદા થયા હતા. પણ હુ સજ્ઞ થયા પછી આપનાથી જુદા થયા છું.' પ્રશ્નોત્તર થયા. પરંતુ જમાલિ પેાતાની ધારણામાં અડગ રહ્યા, “ક્રિયમાણુ કૃત નથી,” એ સિદ્ધાંતના પ્રચાર-પ્રસાર કરતા રહ્યા. તેઓ મહાવીરના સધમાં જોડાયા નહીં. હુરતવાદી દ્રવ્યની નિષ્પત્તિમાં દીકાલની અપેક્ષાના સ્વીકાર કરે છે. પરંતુ ક્રિયામાણુને કૃત માનતા નથી. કા નિષ્પન્ન થયા પછી જ એના અસ્તિત્વને સ્વીકાર કરે છે. જીવપ્રાદેશિકવાદના સંસ્થાપક : તિષ્યગુપ્ત ભગવાન મહાવીરની વય-પ્રાપ્તિનાં સાલ વર્ષ બાદ લભપુરનાં વપ્રાદેશિકવાદની ઉત્પત્તિ થઈ.૨ રાજગૃહનુ પ્રાચીન નામ ઋષભપુર હતું. એકવાર આચાર્યં વસુ રાજગૃઈ આવ્યા. તે ચૌદ પૂના ધારક હતા. તેઓ પોતાના શિષ્ય તિગુપ્તને આત્મપ્રવાદ પૂર્વનુ વ્યયન કરાવી રહ્યા હતા. એમાં ભગવાન મહાવીર અને ગૌતમના સવાદ હતું. ગૌતમે ક્યું : 'ભગવન, શુ' જીવના એક પ્રદેશને છવ કરી શકાય ?' ભગવાને કહ્યું: ‘નહીં, ખે, ત્રણ યાવત સંખ્યાત પ્રદેશને પણ જીવ કહી શકાય નહીં. દ્રવ્યમાં એક પ્રદેશ ન્યૂન હાય તાપણુ અને છવ કહી શકાય નહીં. જીવ અખાડચેતન દ્રવ્ય છે.' નિગુપ્તનુ મન ચ્યાશક્તિ થઈ ગયુ.. અજ્ કહ્યું: અતિમ પ્રદેશ સિવાય બાકીના શેષ ભાગ છવ નથી. અંતિમ પ્રદેશ જ છવ છે.' આચાર્ય વસૂએ વિવિધ દૃષ્ટાંતે ૧. ચા માયિગિરએ પટનાક્રમ અને સિદ્ધાંત પક્ષનુ જે નિરૂપણ કર્યું છે તે ભગવતીના નિરૂપત્તુથી સહેજ જુદું છે. એમની દૃષ્ટિએ જમાલિએ શ્રમણાને પૂછ્યું : પથારી કરી કે નહી ?' શ્રમણાએ કહ્યું : ‘કરી લીધી,’ જમાલિએ ઊઠીને જોયુ કે પથારી હજી પૂરી પાથરી દેવામાં આવી ન હતી. તે ગુસ્સે થઈ ગયા. એમણે ચિંતન કર્યું " : ‘ક્રિયામણુને કૃત્ત કહેવું" મિથ્યા છે. અ સસ્તૃત સસ્તાર અસત જ છે. એને “સ્તુત ન માની શકાય જુઆ · આવશ્યક મલયગિરિવ્રુત્તિ, પત્ર ૪૦૨ ૨. સાલસવાસાણ તથા જિજ્ઞેય ઉપાડય્યસ્સ નાણુસ્સે, પઝેસિ દિઠ્ઠી વ્રુધાતપુરમ્મી સમુપના II ૩. ભાવનિયુકિત દીપિકા પત્ર ૧૪૪; ઋષભપુર રાજગૃહસાવા ! આવશ્યક ભાષ્ય, ગાથા ૧૨૭. Page #151 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન ૧૨૧ આપીને તિષ્યગુપ્તને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ તે સમયે નહીં, એટલે એને સંઘમાંથી જુદું કરી દેવામાં આવ્યું. તિષ્યગુપ્ત પિતાના મતને પ્રચાર-પ્રસાર કરવા લાગ્યો. તે એકવાર આલમકંપ નગરીના અંબસાલ ચૈત્યમાં થોભેલે હતા. તે નગરમાં ‘મિત્રશ્રી' નામનો શ્રમણોપાસક હતા. તે એનો ઉપદેશ સાંભળવા આવ્યો. મિત્રશ્રીને લાગ્યું કે આને ઉપદેશ મિથ્યા છે. એને સમજાવવાની દૃષ્ટિથી તે એક દિવસ એને ભિક્ષા અથે પોતાના ગૃહે લઈ ગયા અને વિવિધ પ્રકારની ખાદ્યસામગ્રી એની સામે પ્રસ્તુત કરી. તે પછી તે એને પ્રત્યેક પદાર્થને એક જ કણ આપવા લાગે. તિષ્યગુપ્ત વિચારતે હતઃ “અન્ય સામગ્રી તે મને પછીથી આપશે.” મિત્રશ્રીએ તિષ્યગુપ્તના ચરણોમાં નમસ્કાર કરીને કહ્યું : “હું મહાન ભાગ્યશાળી છું કે આપ જેવા ગુરુજનને પામે. ધન્ય છે મારું ભાગ્ય કે, જેથી આપે (મારાપર) અસીમ અનુકંપા કરી છે. આ સાંભળીને તિષ્યગુપ્તને ક્રોધ ચઢો. એણે કહ્યું : “તે મારું અપમાન કર્યું છે.' મિત્રશ્રોએ જણાવ્યું: ‘હું આપશ્રીનું અપમાન કેવી રીતે કરી શકું ? મેં તો આપના સિદ્ધાંત અનુસાર જ આપશ્રીને ભિક્ષા પ્રદાન કરી છે. આપશ્રી અંતિમ પ્રદેશને જ વાસ્તવિક માને છે, બીજા પ્રદેશને નહીં. એટલે મેં પ્રત્યેક પદાર્થને અંતિમ પ્રદેશ આપને આપે છે.” તિષ્યગુપ્તને પોતાની ભૂલનું જ્ઞાન થયું, મિત્રશ્રીએ સારી રીતે એમને ભિક્ષા વહેરાવી. તિષ્યગુપ્ત ફરીથી ભગવાન મહાવીરના શાસનમાં શામેલ થઈ ગયે. જીવના અસંખ્ય પ્રદેશ હોય છે. પરંતુ જીવપ્રાદેશિકવાદના મત પ્રમાણે જીવન ચરમ પ્રદેશને જ જીવ માનવામાં આવતા હતા, બાકીના પ્રદેશને નહીં. અવ્યક્તકવાદના પ્રરૂપક આચાર્ય આષાઢ - ભગવાન મહાવીરના પરિનિર્વાણનાં બસે ચૌદ વર્ષ પછી વેતાંબિકા નગરીમાં “અવ્યક્તવાદની ઉત્પત્તિ થઈ. આ વાદના પ્રવર્તક આચાર્ય આષાઢના શિષ્ય હતા. એકવાર શ્વેતાંબિકા નગરીમાં પલાશ ઉદ્યાનમાં તે પોતાના શિષ્યોને યોગાભ્યાસ કરાવી રહ્યા હતાં. એકાએક આચાર્ય આષાઢને હૃદયશૂલ થયું અને તે ક્ષણે જ મૃત્યુ પામ્યા ને સૌધર્મ કપમાં દેવ બન્યા. અવધિજ્ઞાનમાં એમણે પોતાના મૃત શરીરને અને યોગસાધનામાં લીન પોતાના શિષ્યોને જોયા. યોગસાધનામાં શિષ્ય એટલા બધા લીન હતા કે ગુરૂના મૃત્યુ અંગે પણ એમને ભાન ન હતું. દેવરૂપ આચાર્ય વિચારવા લાગ્યા: “મારા વિના શિષ્યોને કેણુ વાચના આપશે ?' એટલે એમણે ફરીથી પોતાના શરીરમાં પ્રવેશ કર્યો. જ્યારે શિષ્યની યોગસાધનાનો ક્રમ પૂરો થઈ ગયે ત્યારે આચાર્ય આષાઢે દેવરૂપમાં પ્રગટ થઈ કહ્યું: “શ્રમણ, મને ક્ષમા કરે. હું અસંયતી હતા, તથાપિ સંયતીઓને નમસ્કાર કરાવ્યા. મૃત્યુ અંગેની આખીય ઘટના તેમણે શિષ્ય સમક્ષ રજૂ કરી દીધી. શ્રમણોને એવો સંદેહ થઈ ગયા કે કોણ શ્રમણ અને કેણુ દેવ ? આ નિશ્ચયપૂર્વક કહી શકતા નથી માટે બધા અવ્યક્ત છે. સ્થવિરોએ સમજાવવાનો પ્રયાસ કર્યો પણ તેઓ સમજ્યા નહીં. એકવાર તેઓ વિહાર કરતા કરતા રાજગૃહ નગરીમાં આવ્યા. ત્યાં મૌર્ય વંશીય રાજા બલભદ્ર શ્રમણોપાસક રહેતા હતો. એણે આ શિષ્યો અંગે સાંભળ્યું હતું. એમને પ્રતિબંધ પમાડવા માટે પોતાની ચાર વ્યક્તિઓને કહ્યું: “તે શ્રમને અહીં બોલાવી લાવ.” જ્યારે શ્રમણો આવી પહોંચ્યા ત્યારે રાજાએ કહ્યું: “એમને કોરડા લગાવો.” રાજાના આદેશ પ્રમાણે કેરડા મારવામાં આવ્યા. તે શ્રમણોએ કહ્યું : “અમે તે તને શ્રાવક સમજી અહીં આવ્યા હતા. પરંતુ તું અમને પટાવે છે ?' રાજાએ કડક થઈને કહ્યું: “તમે તસ્કર હે, ગુપ્તચર હે, કે અન્ય કંઈક હે એ કોણ જાણે છે ?” એ શ્રમણોએ કહ્યું: “અમે તો સાધુ છીએ.” રાજાએ કહ્યુંઃ તમે સાધુ છે કે ચારક છે, એ નિશ્ચયપૂર્વક કણ કહી શકે ? હું શ્રાવક છું કે નથી તે પણ નિશ્ચયપૂર્વક કેણું કહી શકે છે?' શ્રમણને પોતાની ભૂલનું ભાન થયું. એમણે પિતાના અજ્ઞાન પર ખેદ વ્યક્ત કર્યો. રાજાએ કહ્યું : “આપને પ્રતિબંધ પમાડવા માટે મેં આ ઉપક્રમ કર્યો હતો, એટલે આપ મને ક્ષમા કરો.” અવ્યક્તવાદને એવો મત હતો કે બધું જ અનિશ્ચિત છે, અવ્યક્તવ્ય છે.' નિશ્ચિતપણે કંઈ પણ કહી શકતા નથી. એ પૂર્ણ સ્પષ્ટ છે કે, અવ્યક્તવાદના પ્રવર્તક આચાર્ય આષાઢ ન હતા. આચાર્ય આષાઢનું દેવરૂપ આ વાદનું નિમિત્ત બન્યું હતું, એટલે તે આ વાદના પ્રવર્તક તરીકે ખ્યાત થયા. બીજુ એ પણ કારણ હોઈ શકે કે આચાર્ય આષાઢના શિષ્યોએ અવ્યક્તવાદનું પ્રચલન કર્યું છે. જે સમયે પ્રસ્તુત ઘટના વા પ્રસ્તુત પ્રસંગને ઉલ્લેખ ૧. આવશ્યક, મલયગિરિવૃત્તિ, પત્ર ૪૦૫, ૪૦૬ ૨. ચઉદસ દે વાસસયા તઈયા સિદ્ધિ ગયસ્સ વીરસ્ય | અવત્તગાણુ દિઠી સેઅવિઓએ સમુપ્પન્ના આવશ્યકભાષ્ય, ગાથા ૧૨૯ ૧૬ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન કરવામાં આવ્યું છે તે સમયે આ શિનાં નામ યાદ ન હોવાને કારણે સાંકેતિકરૂપમાં અભેદેપચારની દૃષ્ટિથી આચાર્ય આષાઢનું નામ આપી દેવામાં આવ્યું છે. આચાર્ય અભયદેવને એ મત છે કે, આચાર્ય અષાઠ અવ્યક્તમતની સંસ્થાપના કરનારા શ્રમના આચાર્ય હતા, એટલે તેઓ અવ્યક્તિવાદના આચાર્ય તરીકે જાણીતા થયા.૧ સમુર છેદવાદના પ્રરૂપેક : આચાર્ય અશ્વમિત્ર ભગવાન મહાવીરના પરિનિર્વાણનાં બસો વીસ વર્ષ પછી મિથિલાપુરીમાં “સમુછેદવાદ'ની ઉત્પતિ થઈ. એના પ્રવર્તક આચાર્ય અશ્વમિત્ર હતા. એકવાર મિથિલા નગરીમાં લક્ષમગૃહ ચેત્યમાં આચાર્ય મહાગિરિ અવસ્થિત હતા. એમના શિષ્યનું નામ કૌડિન્ય અને પ્રશિષ્યનું નામ અશ્વમિત્ર હતું. દશમા અનુપ્રવાદ (વિદ્યાનુપ્રવાદ) પૂર્વના નિષણિક વસ્તુનું અધ્યયન ચાલી રહ્યું હતું. એમાં છિન છેદ નયની દૃષ્ટિએ તે આલાપક હતો કે પ્રથમ સમયમાં સમુત્પન્ન નારક વિછિન્ન થઈ જશે. દ્વિતીય-તૃતીય આદિ સમયમાં ઉત્પન્ન કરીયિક વિછિનન થઈ જશે. એવી રીતે બધા જીવ વિચ્છિન્ન થઈ જશે. આ પ્રમાણે પર્યાયવાદના પ્રકરણને સાંભળીને અશ્વમિત્રનું મન શંકિત થઈ ગયું. તે વિચારવા લાગ્યો: ‘વર્તમાન સમયમાં સમુપન બધાં જીવ વિચ્છિન્ન થઈ જશે તે સુકત અને દુષ્કત કર્મોનું વદન કેણું કરશે ? ઉત્પન્ન થયા પછી બધાનું જ મૃત્યુ જ થઈ જશે.” મહાગિરિએ કહ્યું: “વત્સ, એમ નથી. આ જે કથન કરવામાં આવ્યું છે, તે એક નયની અપેક્ષાએ છે, સર્વ નયેની અપેક્ષાએ નહીં નિન્ય પ્રવચન સર્વનય સાપેક્ષ છે, એટલે શંકા કરવી ઉચિત નથી. વસ્તુમાં અનેક ધર્મ હોય છે, પણું એક પર્યાય નષ્ટ થઈ જવાથી વસ્તુ નષ્ટ થતી નથી.” આચાર્યના સમજાવવા છતાં સમજ્યા નહી એટલે એમને સંઘની બહાર કાઢી મૂકવામાં આવ્યા. એકવાર અશ્વમિત્ર કંપિલપુર ગયા. ત્યાં “અંડરક્ષા” નામને શ્રાવક ચુંગી અધિકારી હતા. એને અશ્વમિત્રની વિચારધારાનું જ્ઞાન હતું એટલે એણે એમને પકડયા અને માર્યા. અશ્વમિત્રે કહ્યું : “મેં સાંભળ્યું હતું કે, તું શ્રાવક છે. શ્રાવક થઈને સાધુઓને મારે છે? શું તે ઉચિત છે?” શ્રાવક: “આપના મત અનુસાર એ શ્રાવક પણ વિચ્છિન્ન થઈ ગયા અને જે પ્રજિત શ્રમણ છે તેઓ પણ વિછિને થઈ ગયા. અમે ન શ્રાવક રહ્યા અને ન આપ સાધુ ૨ચો. લાગે છે કે આપ ચેર છે.’ અશ્વમિત્ર સમજી ગયા. એને એની ભૂલ સમજાઈ ગઈ, તે પ્રતિબુદ્ધ થઈને ફરીથી ભગવાન મહાવીરના સંઘમાં જોડાઈ ગયા. સમુછેદવાદી પ્રત્યેક પદાર્થના સંપૂર્ણ વિનાશને માને છે. તે એકાંત સમુછેદનું નિરૂપણ કરવાને કારણે નિહ્નવ કહેવાયા. દ્વિકિયાવાદના પ્રવર્તક આચાર્ય ગંગ ભગવાન મહાવીરના નિર્વાણુનાં બસો અઠ્ઠાવીસ વર્ષ પછી ઉલૂકાતીર નગરમાં કિક્રિયાવાદની ઉત્પત્તિ થઈ.* એના પ્રવર્તક આચાર્ય ગંગ હતા. ઉલૂકા નદીના એક પટ પર ખેડા વસેલું હતું. તો બીજા પટ પર ઉ૯લૂકાતીર નામનું નગર આવેલું હતું. ત્યાં આ મહાગિરિના શિષ્ય આર્ય ધનગુપ્ત રહેતા હતા. એમના શિષ્યનું નામ ગંગ હતું. જે ખેડામાં નિવાસ કરતા હતા. તે આચાર્યને વંદન કરવા ચાલી નીકળ્યો. માર્ગમાં ઉ૯લુકા નદી હતી, પગમાં પાણીની ઠંડકનો અનુભવ થઈ રહ્યો હતો, તે મસ્તક ઉગ્ર તાપથી ગરમ થઈ રહ્યું હતું. એણે વિચાર્યું : “આગમોમાં વર્ણન છે. એક સમયમાં એક જ ક્રિયાનું સંવેદન થાય છે, બે ક્રિયાઓનું નહીં. પણ મને બન્ને ક્રિયાઓનું સાથે જ સંવેદન થઈ રહ્યું છે. તે આચાર્યદેવની પાસે આવ્યા અને પોતાની વાત કહી. આચાયે કહ્યું: “વત્સ, એક સમયમાં એક જ ક્રિયાનું વદન થાય છે. મનને ક્રમ એટલે સૂક્ષ્મ હોય છે, એટલે આપણને એની પૃથકતાને અનુભવ થતો નથી. વિવિધ રીતે સમજાવવા છતાં ગંગ માન્ય નહીં, એટલે આચાર્યે એને સંઘમાંથી કાઢી મૂક્યો. આચાર્ય ગંગ વિચરણ કરતા કરતા રાજગૃહમાં આવી પહોંચ્યા. રાજ૧. અપવ્યક્તમતધર્મોચાર્યો, ન ચાયે તન્મતપ્રરૂપકન કિન્તુ પ્રાગવસ્થાયામિતિ . –સ્થાનાંગવૃત્તિ પત્ર, ૩૯૧ ૨. વીસા દે વાસસયા તઈયા સિદ્ધિ ગયેસ્સ વીરસ્સા સામુશ્કેઈઅદિડી મિહિલપુરીએ સમુશ્મન્ના છે –આવશ્યકભાષ્ય, ગાથા ૧૩૧ ૩. આવશ્યક, મલયગિરિવૃત્તિ, પત્ર ૪૦૮, ૪૦૯. ૪. અઠ્ઠાવીસા દે વાસસયા તઈયા સિદ્ધિ ગયસ્ય વીરસ્સા | દે કિરિયાણું દિઠ્ઠી ઉલ્લગતીરે સમુપન્નારે . –આવશ્યક ભાષ્ય, ગાથા ૧૩૩ છે Page #153 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન ૧૨૩ ગૃહમાં “મહાતપતરપ્રભ' નામનું એક ઝરણું હતું. ત્યાં “મણુનાગ નામના એક નાગનું ચૈત્ય હતું. આચાર્ય ગંગ ત્યાં થોભ્યા. ધર્મનું શ્રવણ કરવા માટે પરિષદ ઉપસ્થિત થઈ. આચાર્યે પિતાના પ્રવચનમાં દિપિયાવાદનું સમર્થન કર્યું. મણિનાગે ગંગને સમજાવવા માટે કઈ તર્ક કર્યો નહીં. એટલે તે પૂર્વ કથિત, અવ્યક્તવાદ, સમુછેદવાદ આદિની જેમ કિકિયાવાદને કઈ પ્રબલ તર્ક દ્વારા પરાસ્ત કરી ન શકો. ત્યારે મણિનાગ પરિષદને સંબોધીને કહ્યું : “આ કુશિષ્ય છે. કેમકે અહીં એકવાર ભગવાન મહાવીરે સ્પષ્ટ શબ્દમાં કહ્યું હતું કે એક સમયમાં એક જ ક્રિયાનું વદન થાય છે. તો શું આ પ્રભુ મહાવીરથી અધિક જ્ઞાની છે? તું તારી વિપરિત પ્રરૂપણાને પરિત્યાગ કરીશ ત્યારે જ તારુ કલ્યાણ થશે.” મણુંનાગની વાત સાંભળી ગંગ ગભરાઈ ગયો. પોતાના ગુરુની પાસે આવીને પ્રાયશ્ચિત્ત કર્યું અને તે ભગવાન મહાવીરના સંઘમાં જોડાઈ ગયો.' ક્રિક્રિયાવાદી એક જ સમયમાં બે ક્રિયાનું અનુદન થવાનું માનતા હતા. રાશિકવાદના પ્રવર્તકઃ આચાર્ય રહગુપત શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણનાં પાંચ ચુંમાલીસ વર્ષ બાદ અંતરંજિકા નગરીમાં ‘ૌરાશિક' મતનું પ્રચલન થયું. એના પ્રવર્તક આચાર્ય રહગુપ્ત હતા. જેનું અપર નામ ષડૂલુક પણ હતું. અંતરંજિકા નગરીને રાજા બલશ્રી’ હતા. ત્યાં ભૂતગૃહ નામનું ચૈત્ય હતું. આચાર્ય શ્રીગુપ્ત ત્યાં રહ્યા હતા. રાહગુપ્ત એમને સંસારપક્ષે ભાણેજ થતો હતે. તે એકવાર આચાર્યને વંદન કરવા માટે આવ્યું. એને એક પરિવ્રાજક મળે, જેનું નામ પોશાલ હતું. તેણે પોતાનું પેટ બાંધી રાખ્યું હતું અને હાથમાં જંબુવૃક્ષની એક ડાળી (ટહની) હતી. એણે કહ્યું: “કદાચ જ્ઞાનથો પેટ ફૂટી ન જાય, એટલે મેં એને બાંધી રાખ્યું છે. જંબુદ્વીપમાં મારે કઈ પ્રતિવાદ કરનારો ન હોવાથી જંબુવૃક્ષની શાખા હાથમાં ઘુમાવી રહ્યો છું. બધા ધામિકને મારો પડકાર છે કે તેઓ મને પરાજિત કરે. પણ આજ સુધી કેઈએ મારો પડકાર ઝીલ્યો નથી.” રોહગુપ્ત એના પડકારને સહર્ષ સ્વીકાર કર્યો અને આચાર્યની પાસે ગયે. આચાર્ય સમક્ષ નિવેદન કર્યું: ‘મેં પાદૃશાલને પડકાર ઝીલે છે. આચાયે કહ્યું : “વત્સ, તે સમજ્યા વગર જ તે પડકારને સ્વીકાર કરે શાલ પરિવ્રાજક વૃશ્ચિકવિદ્યા, સપવિદ્યા, મૂષકવિદ્યા, મૃગવિદ્યા, વરાહીવિદ્યા, કાગવિઘા, પોતાકવિદ્યા–એમ સાત વિદ્યામાં પારંગત છે. એટલે તે તારાથી વધુ બળવાન છે.” રોહગુપ્ત ભયથી ધ્રુજી ઊઠ્યો : “ભગવન, હવે હું શું કરું? શું અહીંથી બીજે ભાગી જાઉં?” આચાર્યું' કહ્યું: “હવે ગભરાવાની જરૂર નથી. હું તને તે સાત વિદ્યાઓની પ્રતિપક્ષી વિદ્યાઓ શિખવાડી દઉં છું. રાહગુપ્તને માયુરીનાકુલી, બિડાલ, વ્યાઘ્રી, સિંહી, અલ્કી અને ઉલાવકી એમ સાત વિદ્યાએ શિખવાડી. વધુમાં રજોહરણને અભિમંત્રિત કરી આપી કહ્યું: ‘તું આ સાત વિદ્યાઓ વડે એને પરાજિત કરી શકશે. જે આ વિદ્યાઓ સિવાયની અન્ય કોઈ વિદ્યાની આવશ્યતા હોય તે રજોહરણને ઘુમાવજે. જેથી કોઈ પણ શક્તિ તને હરાવી શકશે નહીં.' ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત કરી રહગુપ્ત રાજસભામાં આવ્યો. પઢશાલે પોતાના પક્ષની સંસ્થાપના કરતાં કહ્યું : “રાશિ બે છેઃ જીવરાશિ અને અજીવરાશિ. રાહગુપ્ત કહ્યું: “રાશિ ત્રણ છે. છવ, અજીવ અને જીવ. ઘટ–પટ વગેરે અજીવ છે. મનુષ્ય તિર્યંચ વગેરે જીવ છે, ગરોળીની કપાઈ ગયેલી પૂછડી નજીવ છે. પોર્ટુશાલને વિવિધ યુક્તિઓ વડે પરાજિત કરી દીધે. રાહગુપ્તથી પરાજિત થઈ પદૃશાલ ખૂબ ગુસ્સે થઈ ગયું. એણે પોતાની વિદ્યાઓને પ્રયોગ કર્યો. પ્રતિપક્ષી વિદ્યાઓ વડે એની બધી વિદ્યાઓ વિફલ થઈ ગઈ. અંતે પરિવ્રાજકે ગર્દભી વિદ્યાને પ્રયોગ કર્યો. રહગુપ્ત આચાર્ય દ્વારા આપવામાં આવેલ અભિમંત્રિત રજોહરણથી એ વિદ્યાને નિષ્ફળ બનાવી દીધી. બધા સભાસદેએ પોશાલ પરિવ્રાજકને પરાજિત ઘોષિત કર્યો. | વિજય પ્રાપ્ત કરીને રાહગુપ્ત આચાર્ય પાસે આવ્યા અને એમને સંપૂર્ણ હેવાલથી માહિતગાર કર્યા. આચાર્યું ઉપાલંભ આપતાં કહ્યું: ‘તે અસત્ય પ્રરૂપણ કરી. રાશિ ત્રણ નહીં બે જ છે. હજી પણ સમય છે. રાજસભામાં જઈને પોતાની ભૂલનો સ્વીકાર કર.” પણ રેહગુપ્ત પોતાની ભૂલને સ્વીકાર કરવા તૈયાર ન થયો. એને તે પોતાની બુદ્ધિ પર અહંકાર હતો. આચાર્યે વિવિધ રૂપકે દ્વારા એને સમજાવ્યું, પણ જ્યારે તે પોતાની મિથ્યા વાતને સ્વીકાર કરવા ૧. (ક) આવશ્યક, મલયગિરિ વૃત્તિ, પત્ર ૪૦૯, ૪૧૦. (ખ) મણિનાગેશુરહો ભવત્તિ પડિવો હિતાવો[, ઇરછામે ગુરુમૂલં ગંતૂણ તો પડિકંતો // –વિશેષ આવશ્યકભાષ્ય, ગાથા ૨૪૫૦. ૨. પંચ સયા વાલા તઈયા સિદ્ધિ યરસ વીરસ્ય | પુરિમંતરજિયાએ તેરાસિયદિષ્ટિ ઉત્પન્ના છે –આવશ્યકભાષ્ય, ગાથા. ૧૩૫ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ધર્મ કથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન બિલકુલ પ્રસ્તુત ન થયો એટલે આચાર્યને લાગ્યું: ‘તે સ્વયં તે ભષ્ટ થયું છે, પણ તે બીજાને પણ ભ્રષ્ટ કરશે. એટલે રાજસભામાં જઈને એને નિગ્રહ કરું.' આચાર્ય રાજસભામાં આવ્યા અને રાજા બલશ્રીને કહ્યું: “મારા શિષ્ય રહગુપ્ત વિપરીત તથ્યની સ્થાપના કરી છે. અમે જેને બે રાશિમાં માનીએ છીએ, પણ તે અહંકારમાં ડૂબેલે આ સત્યને સ્વીકાર કરી રહ્યો નથી. આપ એને તમારી રાજસભામાં બોલ. એની સાથે ચર્ચા કરીશ'. રાજાએ રાહગુપ્તને રાજસભામાં બોલાવ્યો. છ મહિના સુધી ચર્ચા ચાલુ રહી. રાજા બલશ્રી પરેશાન થઈ ગયા. એણે આચાર્યને નિવેદન કર્યું: “ભગવન, આ ચર્ચાને કારણે રાજસભામાં ડખલ થાય છે.' આચાયે કહ્યું: “હું આજે જ એને નિગ્રહ કરીશ.” વાદને પ્રારંભ થયો. આચાર્યે કહ્યું: ‘જે ત્રણ રાશિવાળી વાત સાચી છે તે આપણે કુત્રિકા પણ જઈએ.” રાજા વગેરે બધાને લઈ આચાર્ય કુત્રિકા પણ ગયા. એમણે ત્યાંના અધિકારી દેવને કહ્યું : “અમને જીવ, અજીવ અને જીવ પદાર્થ આપે, એ દેવે જીવ, અજીવના પદાર્થ લાવીને આપ્યા અને કહ્યું, ને જીવ પદાર્થ આ વિશ્વમાં નથી.” રાજાને આચાર્યના કથનની સત્યતા પ્રતીત થઈ. આચાર્ય દેવે એક ચમાલીશ પ્રશ્નો દ્વારા રેહગુપ્તને નિગ્રહ કરી એને પરાજિત કર્યો. રાજા બલશ્રીએ આચાર્યનું અધિક સંમાન કર્યું. રોહગુપ્તને તિરસ્કાર થયો. રાજાએ આદેશ આપ્યો કે મારા રાજ્યમાંથી ચાલ્યા જ.’ આચાર્ય એને સંઘમાંથી છૂટો કરી દીધું. રહગુપ્ત પિતાના મતને પ્રચાર કરતો રહ્યો. એના અનેક શિષ્યોએ એના તત્ત્વને પ્રચાર કર્યો, જેનાથી રાશિક મત પ્રચલિત થયો. આંબધિકવાદના પ્રવર્તક : આચાર્ય ગાષ્ઠામાહિલ. શ્રમણ ભગવાન મહાવીરના પરિનિર્વાણનાં પાંચસે ચોરાશી વર્ષ પછી દશપુરનગરમાં ગઠ્ઠામાહિલે “અધિકમત” ની સંસ્થાપના કરી. | દશપુરનગરમાં બ્રાહ્મણપુત્ર આર્ય રક્ષિત રહેતા હતા. તે અનેક વિદ્યામાં પારંગત થઈને ઘેર પાછા આવ્યા. માતા દ્વારા પ્રેરણું પ્રાપ્ત કરી તેઓ આચાર્ય તસલીપુત્રની પાસે દિક્ષાગ્રહણ કરી દૃષ્ટિવાદને અભ્યાસ કરે છે. ત્યારબાદ આર્ય વજ પાસેથી નવ પૂર્વોનું અધ્યયન કરી દશમા પૂર્વ ના વીસ વેવિક ગ્રહણ કર્યા. દુર્બલિકા પુષ્પમિત્ર, ફલ્યુરક્ષિત અને ગષ્ઠામાહિલ–આ ત્રણ આર્ય રક્ષિતના મુખ્ય શિષ્યો હતા. દુર્બલિકા પુષ્પમિત્ર એકવાર અર્થની વાચન આપી રહ્યા હતા ત્યારે વિંધ્ય એમની વાચના પછી એના પર ચિંતન અને તેની પુનરાવૃત્તિ કરી રહ્યો હતો. આ વિષય હતોઃ જીવનની સાથે કર્મોને બંધ ત્રણ પ્રકારે થાય છેઃ ૧. પૃષ્ટ– કેટલાય કર્મો જીવનપ્રદેશને સ્પર્શ કરે છે અને સ્થિતિને પરિપાક થાય ત્યારે તે એનાથી અલગ થઈ જાય છે. ઉદાહરણ રૂપે કહી શકાય કે, દિવાલ પર ફેંકવામાં આવેલી ધૂળ દિવાલને સ્પર્શ કરી નીચે પડી જાય છેઃ ૨. ધૃષ્ટબદ્ધ. કેટલાય કર્મો જીવપ્રદેશને સ્પર્શ કરી તેની સાથે ચોંટી જાય છે અને થોડા સમય પછી તેનાથી અલગ થઈ જાય છે. દિવાલ પર ભીની માટી ફેંકવાથી તેમાંથી કેટલીક માટી ચેરી જાય છે અને કેટલીક નીચે પડી જાય છે. ૩. ધૃષ્ટબદ્ધ નિકાચિત. કેટલાંક કર્મો જીવપ્રદેશોની સાથે ગાઢપણે બંધાઈ જાય છે. તે કાલાન્તરમાં છૂટાં પડી જાય છે. આ વિવેચન સાંભળી ગષ્ઠા માહિલના મનમાં એ વિચાર આવ્યો કે જે કર્મને જીવની સાથે બંધાયેલ માનવામાં આવે તે મોક્ષને અભાવ થઈ જશે. કમ જીવન સાથે સ્પષ્ટ થઈ જાય છે, બદ્ધ થતા નથી. તે કાલાન્તરે છૂટા પડી જાય છે. ૧. આવશ્યક નિર્યુક્તિદીપિકામાં ૧૪૪ પ્રશ્નોનું વિવરણ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે. વૈશેષિક ષટ્રપદાર્થનું નિરૂપણ કરે છે. ૧. દ્રવ્ય. ૨. ગુણ. ૩ કર્મ ૪. સામાન્ય ૫ વિશેષ ૬. સમવાય. દ્રવ્યના નવ ભેદ છેઃ પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, કાળ, દિકુ, મન અને આત્મા. ગુણના સત્તર ભેદ છે: રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથકૃત્વ, સંગ, વિભાગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ સુખ, દુઃખ, ઈરછા, કંષ અને પ્રયત્ન. કર્મના પાંચ ભેદ છેઉલ્લેપણ અવક્ષેપણ, પ્રસારણ, આકુંચન અને ગમન. સત્તાના પાંચ ભેદ છેઃ સત્તા, સામાન્ય, સામાન્યવિશેષ, વિશેષ અને સમવાય. આ ભેદનો વેગ [+૧૭૫૫]=૩૬ થાય છે. એને પૃથ્વી, અપૃથ્વી, પૃથ્વી, ને અપૃથ્વી–એ ચાર વિકલ્પોથી ગુણવાથી ૩૬૪૪=૧૪૪ ભેદ પ્રાપ્ત થાય છે. આચાર્યો આ પ્રમાણે ૧૪૪ પ્રશ્નો દ્વારા રાહગુપ્તને નિરૂત્તર કરીને એને પરાજય કર્યો. આવશ્યકનિયુક્તિ દીપિકા, પત્ર, ૧૪પ-૧૪૬. ૨. પંચસયા ચુલસીઆ તઈઆ સિદ્ધિ ગયસ્સ વીરસ્ય, અદ્ધિગાણ દિષ્ટિ દસપુરનયરે સમુ૫ના છે –આવશ્યકભાષ્ય, ગાથા ૧૪૧ ૩. આવશ્યક, મલયગિરિવૃત્તિ, પત્ર ૪૧૬માં આ સ્થાને બદ્ધ, બદ્ધસ્કૃષ્ટ અને બહપૃષ્ટ નિકાચિત–એ શબ્દો આપેલા છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ ધ કથાનુયોગ ઃ એક સમીક્ષાત્મક અધ્યયન જે છૂટા પડી જાય છે. તે એકાત્મકપે બદ્ધ થઈ શક્તા નથી. વિજ્યે ગાષ્ઠામાહિલને કહ્યું : ‘જેવી રીતે આચાર્ય દુલિકા પુષ્પમિત્રે મને સમજાવ્યું હતું તે પ્રમાણે જ હું કહુ છું.' પણ એને તે સમજાયું નહીં. નવમા પૂર્વાંમાં પ્રત્યાખ્યાન અંગે વાચના ચાલી રહી હતી. ગાષ્ઠામાહિલે વિચાર્યું : અપરિમાણુ પ્રત્યાખ્યાન બરાબર છે, પરિમાણુ પ્રત્યાખ્યાનમાં વાંછા દેષ ઉત્પન્ન થાય છે. એક વ્યક્તિ પરિમાણુ પ્રત્યાખ્યાનનો દૃષ્ટિએ પૌરુષી, ઉપવાસ વગેરે વિવિધ પ્રકારનાં તપ કરે છે. પરંતુ જેવા તે કાલમાન પૂરા થાય છે કે એની આહાર અંગેની ઇચ્છા તીવ્ર થાય છે. એટલે તે દાષયુક્ત છે. ગાષ્ઠામાહિલે પોતાના વિચારો વિષ્યને કળ્યા. પણ વિધ્યે જ્યારે તે તરફ ધ્યાન આપ્યું નહિ ત્યારે તેણે દુલિકા પુષ્પમિત્રને કહ્યું. દુલિકા પુષ્પમિત્રે સમાધાન કરતાં કહ્યું : અપરિમિત પ્રત્યાખ્યાનને સિદ્ધાંત અનુચિત છે. અપિરમાણુને અ યાવક્તિ યા ભવિષ્યકાલ છે? જો તું યાવક્તિ એ અ ગ્રહણ કરતા હાય તે। અમારા મતના સ્વીકાર કરવા બરાબર છે. જો બીજો અર્થ સ્વીકારતા હાય તા વ્યક્તિ મરીને દેવરૂપમાં ઉત્પન્ન થાય છે. એમાં બધાં વ્રતાના ભંગના પ્રસંગ ઉપસ્થિત થઈ જશે. એટલે અપરિમિત પ્રત્યાખ્યાનના સિદ્ધાંત ઠીક નથી.' આચાયે ગાષ્ઠામાહિલને વિવિધ પ્રકારે સમજાવ્યો પણ તે પોતાના આગ્રહમાં ઢ રહો. એણે અનેક જુદાજુદા સ્થવિરાને આ અંગે પૃચ્છા કરી. સ્થવિરાએ પણુ ગાષ્ઠામાહિલને જિનેશ્વર દેવની આશાતના ન કરવાના સંકેત કર્યા. પણ ગાષ્ઠામાહિલ પોતાના મતમાંથી સહેજ પણ વિચલિત થયેા નહીં. સ્થવિરાએ સંધને એકત્રિત કર્યો અને શાસનદેવને કહ્યું : સૌમધર સ્વામી પાસે જઈને પૂછે : ગાામાહિલનું થન સત્ય છે કે, દુબ॰લિકા પુષ્પમિત્રનુ કથન સત્ય છે?' ૧૨૫ દેવે તીર્થંકરને પૂછ્યું : Ùાનું કથન સત્ય છે ?’ ભગવાને કહ્યું : ‘દુલિકા પુષ્પમિત્રનુ”, ગાામાહિલે દેવના કથનની પણ ઉપેક્ષા કરી. આચાર્ય દુલિકા પુષ્પમિત્રે ફરીથી વિચાર કરવાનું કહ્યું, પણ તે એ માટે તૈયાર ન થયા. ત્યારે એને સ ંધમાંથી કાઢી મૂકવામાં આવ્યા. અધિક મતવાદીઓનું મંતવ્ય એ છે કે, ‘કર્મ આત્માને સ્પર્શી કરે છે, પણ તે આત્માનો સાથે એકરૂપ થતું નથી'. સપ્ત નિહવામાંથી જમાલિ, રાહુગુપ્ત, ગાષ્ઠામાહિલ—એ ત્રણ છેવટ સુધી અલગ રહ્યા, જ્યારે બાકીના ચાર નિહવા ફરીથી જૈનશાસનમાં સામેલ થઈ ગયા. સ્થાનાંગસૂત્રમાં સપ્ત નિહવાનાં નામ વગેરેને નિર્દેશ છે, પણ ત્યાં અન્ય કાઈ વિગત અંગે સૂચન નથી. જમાલિક નિહવનું નિરૂપણ ભગવતીસૂત્ર, શતક-૯ અને ઉદ્દેશક ૩૩માં વિસ્તારથી આપવામાં આવ્યું છે. પણ અન્ય નિદ્ઘા અ ંગે મૂલ આગમસાહિત્યમાં વર્ણન નથી. આવશ્યકનિયુકિત, મલયગિરિવૃત્તિમાં અન્ય નિહ્નવાનું નિરૂપણ છે. અમે પ્રબુધ્ધ પાટૅકની જાણકારી માટે અત્રે એની ચર્ચા કરી છે. આજીવક તીથકર : ગૌશાલક શ્રમણુ ભગવાન મહાવીરના જીવનમાં ગૌશાલક એક મુખ્ય ચર્ચાસ્પદ વ્યક્તિ રહી છે. ભગવતીસૂત્રના પદરમા શતકમાં એના જીવન અંગેની ગાથાઓ આપવામાં આવી છે. આવશ્યનિર્યુંક્તિ, આવશ્યકચૂર્ણિ, આવશ્યક, હરિભદ્રીયાવૃત્તિ આ અને મલગિરિત્તિ, મહાવીરચરિય’માં એના જીવનના પ્રસંગો આપેલા છે. તે પ્રારંભમાં ભગવાન મહાવીરના શિષ્ય બન્યો અને પછીથી પ્રતિસ્પર્ધી અને વિદ્રોહી બન્યા. તે આજીવક મતને આચાર્ય બન્યા અને પેાતાને તીર્થંકર તરીકે પણ નહેર કર્યા. ગૌશાલકના નામ અને વ્યવસાય અંગે વિભિન્ન વિગતા સાંપડે છે. ભગવતી, ઉપસશાંગ વગેરે આગમહિત્યમાં ‘ગાસાલે મ‘લિપુત્ત’ આવા શબ્દના પ્રયાગ થયો છે. ગૌશાલક મંખ' કર્મ કરનાર ‘મ’ખલિ’ નામની વ્યક્તિના પુત્ર હતા. મ’ખ' શબ્દના અર્થી કાઈક જગ્યાએ 'ચિત્રકાર' અને કાઈક જગ્યાએ 'ચિત્રવિક્રેતા' કરવામાં આવ્યા છે, નવાંગી ટીકાકાર આચાર્ય અભયદેવે લખ્યુ છેઃ ‘ચિત્રલક' હસ્તગત યસ્ય સઃ તથા' જે ચિત્રપટક હાથમાં રાખીને પેાતાની આજીવિકા ચલાવે છે. અમારી દૃષ્ટિએ આ અર્થે વિશેષ યોગ્ય છે. ‘મ'ખ' એક જાતિવિશેષ હતી. આ જાતિના લેા શિવ, બ્રહ્મા યા. અન્ય કાઈ દેવનું ચિત્રપટ્ટ હાથમાં રાખીને પેાતાની આજીવિકા ચલાવે છે, જે પ્રમાણે આજની દાકાત જાતિના લેકે શનિદેવની મૂર્તિ યા ચિત્ર રાખીને પેાતાની આજીવિકા ચલાવે છે. ૧. આવશ્યક, મલયગિરિવૃત્તિ, પુત્ર, ૪૧૫-૪૧૮ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન બૌદ્ધ સાહિત્યમાં પણ “મકખલી ગોશાલને આછવક નેતા કહેવામાં આવ્યું છે. આ અંગે એક કથા છેઃ ગૌશાલક એક દાસ હતા. તે પોતાના સ્વામીની આગળ તેલને ઘડે લઈને ચાલતા હતા. થોડેક આગળ ગયા પછી લસરી પડાય એવી ચીકણી જમીન આવી. મફખલીના સ્વામીએ કહ્યું: ‘તાત, મા ખલિ, મા ખલિ’–અરે પડતે નહીં, અરે પડતો નહીં.' પરંતુ ગૌશાલકને પગ ખસી ગયો અને તેલ જમીન પર ઢોળાઈ ગયું. મકખલી સ્વામીના ભયને કારણે નાસવા લાગ્યા. પણ સ્વામીએ ભાગતા એવા એનું વસ્ત્ર પકડી લીધું. તે વસ્ત્રને પડતું મૂકી નાગો જ ભાગી ગયે. આ પ્રમાણે તે નાગે થઈ ગયો અને લોકો એને “મખલી’ કહેવા લાગ્યા.' પ્રસ્તુત કથા બૌદ્ધ પરંપરામાં ઉત્તરકાલીન સાહિત્યમાં જોવા મળે છે એટલે વિદ્વાનેએ એનું અધિક મહત્ત્વ માન્યું નથી.' પાણિનીએ એને “મસ્કરી’ શબ્દ માને છે. “મસ્કરી’ શબ્દને સામાન્ય અર્થ પરિવ્રાજક કર્યો છે. ભાગ્યકાર પંતજલિએ નોંધ્યું છે કે, “મશ્કરી તે સાધુ નથી કે જે હાથમાં મસ્કર વા વાંસની લાકડી લઈને ચાલે. તે પછી તે શું છે? મશ્કરી એ છે જે ઉપદેશ આપે છે કે, કમ કરે નહીં, શાંતિનો માર્ગ જ શ્રેયસ્કર છે. પાણિની અને પતંજલિએ ગૌશાલના નામને નિર્દેશ કર્યો નથી, પણ પરંતુ એનું લક્ષ્ય એ જ છે. કર્મ ન કરે.' એ વ્યાખ્યા એ સમયે પ્રચલિત થઈ, જયારે ગૌશાલક એક ધર્માચાર્ય તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂક્યા હતા. જૈન આગમ તેમજ આગમેતર સાહિત્યમાં - ગૌશાલકને મંખલિને પુત્ર તે મા જ છે પણ સાથે સાથે ગૌશાલામાં જન્મ્યો હોવાનું પણ માન્યું છે. જેનું સમર્થન પાણિની ‘ગૌશાલાયાં જતઃ ગૌશાલ?' [૪,૩,૩૫)ની વ્યત્પત્તિ આ વ્યુત્પત્તિના નિયમ પ્રમાણે કરે છે. આચાર્ય બુદ્દઘોષે સામંજફલસુત્તની ટીકામાં ગૌશાલકને જન્મ ગૌશાલામાં થયું હતું એમ માન્યું છે.' આધુનિક શોધકર્તાઓએ ગૌશાલક અને આછવક મત અંગે નવીન સ્થાપના કરવાનો પ્રયાસ કર્યો છે. પણ દુઃખ એ છે કે નવીન સ્થાપના કરતી વખતે ઇતિહાસ અને પરંપરા તરફ એમણે ધ્યાન આપ્યું નથી. એમની આ સ્થાપના સાચી ન બનતાં મિથ્યા બની ગઈ છે. શ્વેતાંબર ગ્રંથો પ્રમાણે ગૌશાલકના ગુરુ શ્રમણ ભગવાન મહાવીર હતા. દિગંબર પરંપરાની દૃષ્ટિએ ગૌશાલક ભગવાન પાર્શ્વનાથની પરંપરાનો એક શ્રમણ હતા. તે ભગવાન મહાવીરની પરંપરામાં આવીને ગણધર બનવા ઈચ્છતો હતો. પરંતુ જ્યારે એને ગણધર પદ ન મળ્યું ત્યારે તે જુદા થઈને શ્રાવસ્તીમાં આવ્યો અને પોતાને “તીર્થકર કહેવા લાગ્યો.૭ ડો. વેણીમાધવ બરવાએ નોંધ્યું છે કે, “એમ તે કહી શકાય કે જૈન અને બૌદ્ધ પરંપરામાંથી પ્રાપ્ત માહિતીથી તે પ્રમાણિત થઈ શકતું નથી કે જૈન ગૌશાલક મહાવીરના બે ઢૉગી શિષ્યમાંથી એક હેવાનું જણાય છે. એનાથી ઊલટું આ જાણકારીથી વિપરીત એ પ્રમાણિત થાય છે કે આ બન્નેમાં જે કંઈ એકબીજાને ઋણું હોય તે તે વસ્તુતઃ ગુરુ જ ઋણી છે, નહીં કે જેને દ્વારા માનવામાં આવે છે એ એમને ઢાંગી શિષ્ય, ડે. બરુઆ આગળ નેધે છે કે, ભગવાન મહાવીર પહેલાં પાર્શ્વનાથી પરંપરામાં હતા. પરંતુ એક વર્ષ પછી જ્યારે તેઓ અચેલક થયા ત્યારે તેઓ આજીવક પંથમાં ચાલ્યા ગયા હતા. ગૌશાલક ભગવાન મહાવીરથી બે વર્ષ પૂર્વે જિનપદ પ્રાપ્ત કરી ચુક્યા હતા. ૧૯ :. બરુ આ ૧. (ક) ધમ્મપદ, અઠકથા, આચાર્ય બુદ્દઘોષ, ૧,૧૪૩ (ખ) મજિઝમ નિકાય–અઠકથા ૧,૪૨૨ ૨. આગમ ઔર ત્રિપિટકઃ એક અનુશીલન, પૃ. ૪ ૩. મસ્કરમસ્કરિણી વેણુપરિવ્રાજકઃ I ૪. ન વૈ મસ્કરોઅસ્વસાતિ મરકરી પરિવ્રાજકઃ કિ તહિં ? માત કર્માણિ માકત કમણિ શાનિર્વ: શ્રેયસીત્યાહાતે મશ્કરી , –પાતંજલ મહાભાષ્ય, ૬, ૧, ૧૫૪ પ. સુમંગલ વિલાસિની (દીધનિકાય, અટ્રકથા) પૃ. ૧૪૩–૪૪ ભગવતી, ૧૫મું શતક મસયરિ પૂરણરિસિ ઉપર પાસણાહતિથમિ, સિરિવાર સમવસરણે અહિયઝુણિયા નિયરોણ છે. બહિણિગએણુ ઉત્તમઝે એયાર સાગંધારિરસ, ગિઈ ઝણણ અરુહો ગ્ગિય વિસાસ સીસસ્સ I ણમણુઈ જિણુકહિય સુયં સંપઈદિખાય ગહિય ગેયમ, વિપયભાસી તહા મોકM ણ | –ભાવસંગ્રહ ગા. ૧૭૬–૧૭૯. ૮. The Ajivikas, J. D. L, Vol II, 1920, PP. 17-18 ૮. The Ajivikas, J. D. L. Vos, II 1920, PP. 18 ૧૦. The Ajivikas, J. D. L, Vol. In 1920 p. 21. Page #157 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ક્યાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન એ સ્વીકારે છેકે આ બધાને કલ્પનાનો મહાન પ્રયોગ કહી શકાય. પશુ તેમ છતાં આ કલ્પનાઓએ વેપાલદાસ જીવામાઈ પટેલ, ધર્માન્ત કૌશામ્બી વગેરેને પણ પ્રભાવિત કર્યાં છે, આ કલ્પનાના મૂળ સર્જક ડો. હરમન રાખી છે, એને અનુસરીને ડૉ. પાશમે પોતાના મહાનિબંધ આવિ કા તિહાસ અને સિદ્ધાંત'માં વિસ્તારપૂર્વક પ્રકાશ પાડયો છે. આ મૂળ મનત્તિનો બાધાર 'કોઈપણ પાશ્ચાત્ય વિચારૉ જે કાંઈ પણું લખ્યું' àય તે સાચુક જ ડાય', તે ભાત્રા ધારણા છે. જો કાઈ મન્ય મનીષી ગૌશાલક અંગે લખે છે એનો મૂળ આધાર જૈન અને બૌદ્ધ મથ છે, એમના કેટલાકની વાત સાચી અને કેટલાકની વાત ખોટી માનવી એ અતિહાસિક દૃષ્ટિ નથી. જે તથ્ય જૈન સાહિત્યમાં આપવામાં આવ્યું છે. એ તથ્યોને બૌદ્ધ પરંપરાના પ્રથાએ માન્ય કર્યાં છે. જ્યાં એમણે બાવિક મતની આલોચના કરી છે ત્યાં એની પ્રશંસા અનત અને ભારમા દેવલોક અને મૈગામી કર્યો છે, જે એમ માને છે. ગૌશાળા મહાવીરને ગુરુ હતા, તે બિલકુલ જ નિરાધાર અને કપાલકલ્પિત વાત છે. ગૌશાલકે પોતે જ આના સ્વીકાર કર્યો છે. ગૌશાલક તમારા શિષ્ય હતા, પરંતુ તે પુરું નથા, મે* ગૌશાલના શરીરમાં પ્રવેશી છે, એ શરીર ગૌશાલકનુ છે, પણ આત્મા ભિન્ન છે.’ આ પ્રકારનાં વિધી પ્રમાણોના અભાવમાં વિદ્વાનોએ જે અર્થશૂન્ય કલ્પનાઓ કરી છે, તે ભત્રમાં પાડનારી છે. આધુનિક વિજ્ઞાની આ અંગે જાગૃત થયા છે, તે પ્રસન્નતાની વાત એકવાર ગણુધર ગૌતમ ભિક્ષા લેવા શ્રાવસ્તીમાં ગયા. એમણે નગરીમાં એવી જનવાણી સાંભળી કે, શ્રાવસ્તીમાં બે તીર્થંકર વિચરે છે. એક ક્ષણુ ભગવાન મહાવીર અને બીજા ગૌશાલક. તેઓ ભગવાન મહાવીરના ચરણે પઢાળ્યા અને એમની પાસે ક્ષેમણે ભા ભવે સત્યતથ્ય જાણવા ઈચ્છા કરી. ભગવાન ગૌશાલાનો પૂર્વી પરિચય આપ્યા. એના પિતાનુ' નામ ‘મંલિ' હતું. માતાનું નામ ભદ્રા હતું. તે ચિત્રપટ્ટ બનાવીને આજીવિકા ચલાવતા હતા. તે ગૌબહુલ' બ્રાહ્મણુની ગૌશાલામાં કાયો હતો ત્યાં એને જન્મ થયો. ગૌશલામાં જન્મ્યો હાવાથી તેનુ નામ ગોશાલક' રાખવામાં આવ્યું. મારા ખીને વર્ષાવાસ તનુવાયશાલામાં હતા. ત્યાં ગૌશાલક પણ અન્ય સ્થાન ન મળવાને કારણે આવીને રહો. ` માસખમણુના પારણા માટે રાજગૃહના વિજય ગાથાપતિ'ને ત્યાં ગયા. તેણે ઉત્કૃષ્ટ ભાવનાથી દાન કર્યું, જેના કારણે પાંચ દિવ્ય પ્રગટ થયાં: વધારાની વૃષ્ટિ, પાંચ રંગનાં પુષ્પોની વૃષ્ટિ, ધ્વન અને વસ્ત્રની ષ્ટિ, દૈવ દુભિ અને આકાશમાં અઢાદાન” અટ્ઠાઠાના દિવ્ય વિને. જન-માનસમાં ફેલાયેલી આ વાત સાંભળી ગૌશાલક ત્યાં આવી પડેયે અને વધારા વગેરે જોઈને પ્રભાવિત થયા. મને નમસ્કાર કરીને હું ધ શિષ્ય છું અને આપ મારા ધર્માચાર્યું છે.' એ પ્રમાણે ખાણ્યા. મે ખીજા માસખમણનું પારણું આનંદ ગાથાપતિના ત્યાં કર્યું અને ત્રીજા માસખમણુનુ" પારણું સુંનદ ગાથાપતિને ત્યાં કર્યું. ચોથા માસ ખમણુનુ પારણે કાલ્લાક સન્નિવેશમાં બહુલ' ધાતુના ત્યાં થયું. ગૌશાલકે મને તજીવાયશાલામાં જોયા નહીં. એટલે તે મારી ખાજ કરતા કરતા તે કાલાક સન્નિવેશમાં આપે, ' તે સમયે મતાનભૂમિમાં ધ્યાનસ્થ હતા. ગૌશાક મારી ત્રણ વાર પ્રદક્ષિણા કરી. અને હુ‘ આપનો શિષ્ય ' આ પ્રમાણે બેલ્થો. ટીકાકાર આચા આ અાદેવે ‘પત્રમિક ના આ મે ગૌશાવકના ચિમ્પાપમાં સ્વીકાર કર્યો એવા ક્યાં છે. હવે તે મારી સાથે જ રહેવા લાગ્યા. હું એક વાર સિદ્ધાગ્રામથી ક્રૂગ્રામ જઇ રહ્યો હતેા. રસ્તમાં એક તલને છેાડ આવતા હતા. એણે મને પૂછ્યું : 'તલના છોડ નિષ્યન થરો કે નહી ? મે કહ્યું : “ચશે.' આ સાથે તલ-પુષ્પના જીવ એ છોડના એક ફળમાં સાત નલરૂપે ઉત્પન્ન થશે.' મારી વાત પર વિશ્વાસ ન આવવાથી તેણે પાછળ રહીને એ છોડને માટી સહિત ઉખાડી એક બાજુ ફેકી દીધા. એ વખતે જ વરસાદ પડયે અને તે છોડ જમીનમાં ચોંટી ગયા. મારા પન અનુસાર તે બ્રાડ ફરીથી સાત તલના રૂપમાં ઉત્પન્ન થયા. ૧૨૭ એકવાર ગૌશાલક મારી સાથે કુમગામ નગર આવ્યા. કુમગામની બહાર વસ્યાયન નામના ભાસતપસ્વી છે જે તપના પાવાસ કરી રહ્યો હતો. તે બન્ને હાથ ઊંચા કરીને સૂર્ય સામે લોહીને તાપના લઈ રહ્યો હતા. એના માથામાંથી ગરમીને કારણે જૂ નીચે પડી રહી હતી. અને એને ઉઠાવીને ફરી તે પેાતાના માથા પર મૂકતા હતા. ગૌશાલકે પાછળ રહીને એને કહ્યું : 'તું તત્વજ્ઞ મુનિ છે કે જુના શય્યાતર છે” ત્ર વાર આમ કહેવામાં આવતાં કૈસ્યાયન ગુસ્સે થયે। મને તેજોસમુધ્ધાત કરીને એણે તેોલેસ્યા બહાર કાઢી તથા ગૌશાલક પર ફેંકી. ગૌશાલક પર યા લાવી મેં તેોલેશ્યાની પ્રતિસંહરણા કરવા માટે મેં શીતલ લેસ્યા કાઢી, વૈશ્યાયને ક્યું : ‘ભગવાન, મને ખબર ન હતી કે તે આપના શિષ્ય છે. જો મને ખબર હેાત કે તે આપનો શિષ્ય છે.તે હું આ પ્રમાણૅ ન કરત !' ગૌચાલય વોલેસ્યા જોઈને પ્રભાવિત થયા. ૧. મહાવીર સ્વામીના સયમધર્મી (સૂત્રકૃતાંગને ગુજરાતી અનુવાદ, પૃ. ૩૪) ૨. S. B. E. Vo!, XLV Introduction PP. XXIX to XXX1L ૩. ભગવતી સૂત્ર-૫. શ્રી દેવરચન્દ્રજી બાંઠિયા વીરપુત્ર' અ.ભા.ઞા, જૈન સસ્કૃતિરક્ષક, —સંધ સૈન્નાના શતક ૧૫ મુ પૃ. ૨૩૮૭, Page #158 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ક્થાનુયાગ : એક સમીક્ષાત્મક અધ્યયન m ગોશાલકે મને પૂછ્યું : 'સક્ષિપ્ત વિપુલ તેોલેસ્યા કેવી રીતે પ્રાપ્ત થાય છે ?' મેં કહ્યું: ‘નખ સતિંત બંધ કરવામાં આવેલી મુઠ્ઠીમાં જેટલા અડદના બાકળા આવે અને એટલી માત્રામાં પાણી વડે છટ્ટ-છઠ્ઠુંની તપસ્યા કરી, તે સાથે બન્ને હાથ ઊંચા કરી આતપના લેનાર પુરુષને છ મહિના બાદ તેોલેસ્યા પ્રાપ્ત થાય છે. ૧૨૮ www એકવાર ફરીથી તે મારી સાથે કુમમામથી સિા ગામે જઈ રહ્યો હતા, ત્યારે એવું કહ્યું: “આપે તા-પુષ્પના છ્યું સાત તલ તરીકે ઉત્પન્ન થશે' એ વાત કહી હતી તે વાત મિચ્યા થઈ ગઈ છે. મે છોડ તરફ સક્ત કર્યો, અને મારી વાત પર વિશ્વાસ ન હતેા. એટલે તલના છેાડને તાડીને સાત તલ બહાર કાઢયા. આથી એને એવા વિશ્વાસ બેઠે કે બધા જીવે. મરીને ફરીથી એ જ યોનિમાં ઉત્પન્ન થાય છે.' ગૌશાલક મારાથી અલગ થયા અને એણે તોલેસ્યાની સાધના કરી. એટલે ગીશાક જિન નથી પરંતુ જિન પ્રતાપી છે એ વાત શ્રાવસ્તીમાં પ્રસારિત થઇ ગઇ છે. મલિપુત્ર ગૌશાલક આ વાત સાંભળી એટલે એને ખૂબ ગુસ્સે આવ્યું. તે આનાપના ભૂમિ છેઠી કુમ્ભારાષ્ટ્રમાં આવ્યા અને આજીવક સધ સાથે ખૂબ અમશથી ખે ભગવાન મહાવીરના શિષ્ય આનંદ ભિક્ષા અર્થે શ્રાવસ્તીમાં આવ્યા. તે ભિક્ષા લઈને પાછા ફરી રહ્યા હતા તે વખતે ગેાશાલકે આનંદને પાતાની પાસે ખેલાવીને કહ્યું : ‘તું જરા મારી વાત સાંભળીને જા, કેટલાક વેપારી ભયંકર ટવીમાં જઈ પહોંચ્યા. તેઓ પોતાની પાસે જે પાણી થઈ ગયા હતા તે ખૂટી ગસુ, જંગલમાં આગળ જતાં. એમને એક વિશાલ વમિક-રાડા જોવા મળ્યો. એનાં ચાર શિખરા હતાં. એમણે એક શિખર તૈયુ, એમાં ખૂબ મધુરું પાણી મળ્યું', બધા તૃપ્ત થઈ ગયા. એમણે ખીજુ શિખર તાડયું. એમાંથી સુવા ઢગલા મળ્યા. આ જોઈ એમની લેભવૃત્તિ પ્રબળ થઇ. એમણે ત્રીજું શિખર તાડયું. એમાંથી મિનો ઢગલો મળી આવ્યો. એ વેપારીઓએ વિચાર્યું”: ચોથુ· શિખર તાડવાથી વજ્રરત્ન નીકળશે.' એક ચતુર વેપારીએ શિખર તાડવાની મના કરી, પરંતુ બીજા (બધા) વેપારીઆએ એના કથનની ઉપેક્ષા કરી. એમણે જેવું (ચેાથુ) શિખર તાડવું કે એમાંથી ભયકર દૃષ્ટિવિષ સ` નીકળ્યે, બધા વેપારી બળીને ભસ્મ થઈ ગયા. સાપે માત્ર વેલ પેલા એક વેપારીને જ બચાવ્યો અને તેને સન્માન સહિત ઘરે પહોંચાડયો. એવી રીતે હું આનંદ, મારા અંગે મહાવીર કાંઈ પણ કહેશે તેા હું એને મારા તપ તેજ વડે ભસ્મ કરી નાંખીશ. પેલી હિતેચ્છુ વ્યક્તિ (વેપારી)ની જેમ હું તને બચાવી લઈશ.' આનંદ ખૂબ ગભરાઈ ગયા. તે ભગવાન મહાવીર પાસે આવ્યા અને સઘળા વૃત્તાન્ત સંભળાવ્યે. શુ' ભગવાન તે (આપને) ભસ્મ કરી શકે છે ” ભગવાને કહ્યું: 'તે બસ્મ કરી શકે છે, પરંતુ અહિન્ત પ્રભુને નહીં, તે બાળી નાંખી શકતા નથી પણ પરિતાપ અવશ્ય આપી શકે છે. એટલે તું જા અને ગૌતમ વગેરે નિ થૈને જણાવી દે કે ગૌશાલક અહીં આવી રહ્યો છે. એનામાં ઘણી જ દુર્ભાવના છે. એટલે એની વાતના ક્રાઈ પશું જવાબ ન દે.' આનદ આ પ્રમાણે બધા મુનિવરોને સૂચના આપી દીધી, ગોશાલક ત્યાં આવી પામ્યા. એણે કહ્યું : 'આપના શિષ્ય ગૌશાલા મરી ગયા છે. છું. ખાને છું'' ભગવાને કહ્યું : બીએ ન ઢાયા છતાં તે પાનાને બીજે કહી રહ્યો છે તે યોગ્ય નથી. ગૌશાલગુસ્સે થઈને કહ્યું: 'તુ આજે જ નષ્ટ થઈ જઈશ. તારું' વન રહેગી નહી. ભગવાનના બા શિષ્યો શુપ રા. સર્વાનુભૂતિ અગાર, જેના ભગવાન પ્રત્યે અત્યંત અનુરાગ હતા એમણે એને કહ્યું : 'ભગવાન મહાવીરે તેને શિક્ષણ અને દીક્ષા આપી છે. તું એવા ધર્માચાર્ય પ્રત્યે આવાં વચન ઉચ્ચાર ' એ સાંભળીને ગૌશાસકના ચહેરા લાલચોળ થઇ ગયો. એવું સર્વાનુભૂતિ અગારને રોલેસ્યા ના એક જ પ્રહારથી બાળીને ભસ્મ કરી નાંખ્યા, તે ફરીથી પ્રલાપ કરવા લાગ્યા. સુનક્ષત્ર અણુગારથી પણ ચૂપ ન રહેવાયું એમણે પણ ગૌશાક ને સમજાવવાના પ્રયત્ન કર્યો. ગોશાલકે સુનક્ષત્ર અણુગારને પણ બાળીને ભસ્મ કરી નાંખ્યા. ભગવાન મહાવીરે ગૌશાલકને સમાવવાના પ્રયાસ કર્યો. ગૌરાલ સ્વાભાવિક રીતે ગુસ્સે થઇ વરશે. તે સાત-આઠ ડગલાં પાછા ઘી ગયો અને તેણે ભગવાન મહાવીરને ભસ્મ કરવા માટે તેોલયાના પ્રહાર કર્યા. પશુ પ્રભુના અમિત તેથી તોલેસ્યા એમને બાળી ન શકી. તે પ્રદશિત્રુ કરી ફરીથી ગૌશાલના શરીરને ખાળતી એના શરીરમાં પ્રવેશી ગ, ગૌશાકે ભગવાનને કહ્યું : 'કાશ્યપ, મારી તોલેસ્યાથી પરાભૂત થઈ અને પીડાઈ તુ છ મદ્રિનાની મુક્તમાં મૃત્યુ પામીશ', મહાવીરે કહ્યું : “તૢ તા સાલ વર્ષ સુધી તિર્થંકરપર્યાયમાં વિચરણ કરીશ. ભને તુ પાતે પતાનો તેલિયાથી પીડાઈને સાત રાત્રિમાં જ છદ્મસ્થ અવસ્થામાં કાળધમ પ્રાપ્ત કરશ હવે ગૌચાલકનું તેજ નષ્ટ થઈ ગયું. ભગવાન મહાવીરના આદેશથી સ્થવિરાએ વિવિધ પ્રકારના પ્રશ્નો કર્યાં. ગૌશાયક એના ઉત્તર આપી શકયો નહીં અન્ય અનેક આજીવક સ્થવિર ભગવાન મહાવીરના સંધમાં સામેલ થઈ ગયા. આખા નગરમાં ચર્ચા ફેલાઈ ગઈ કે કાનુ" કથન સત્ય છે અને કાનુ' સત્ય? લબ્ધપ્રતિષ્ઠા લાએ કહ્યું : “ભગવાન મહાવીરનુ’ થન સત્ય છે.' Page #159 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન ૧૨૯ ગૌશાલકના શરીરમાં ભયંકર વેદના થઈ. વિક્ષિપ્ત થયેલે તે અહીંતહીં નિસાસા નાંખતે નાંખતે ગમે તેમ કરીને કુભનારાપણમાં આવી પહોંચ્યું. તે પિતાના દેશ છૂપાવવા માટે ચાર પાનકપેય અને ચાર અપાનક અપેય પ્રરૂપિત કરી રહ્યો હતો. ચાર પાનક આ પ્રમાણે છે: ૧. ગાયના પૃષ્ઠ ભાગમાંથી પડેલ, ૨. હાથથી ઉલેચ્યું હોય એવું, ૩. સૂર્યના તાપથી તપેલું, ૪. શિલાઓમાંથી પડેલું. ચાર અપાનક આ પ્રમાણે છેઃ જે પીવા માટે યોગ્ય નથી પણ દાહ વગેરેના ઉપશમ માટે વ્યવહારોગ્ય છે. જેમ કે ૧. સ્થાલ પાણીથી ભિનાં થયેલાં ઠંડાં નાનાં-મોટાં વાસણ, જેને હાથથી સ્પર્શ કરવામાં આવે પણ તે પાણું પીવામાં ન આવે. ૨. ત્વચાપાણું. કેરી, ગોટલી તથા બેર વગેરેનાં કાચાં ફળ મોંમાં ચાવવાનાં પણ એને રસ પીવાને નહીં. ૩. ફળાનું પાણી. અડદ, મગ, મકાઈના કાચા દાણા ચાવવા પરંતુ એને રસ પીવો નહીં. ૪. શુદ્ધ પાણું. શ્રાવસ્તીમાં અત્યંપુલ” નામને આજીવીકેપાસક રહેતો હતો. એને “હલા' વનસ્પતિના આકાર અંગે શંકા થઈ. તે રાત્રિસમયે જ ગૌશાલક પાસે આવ્યો. તે સમયે ગૌશાલક મદ્યપાન કરે એવો હસતો હતો અને નાચતા હતા. તે શરમ અનુભવી પાછા ફરવા લાગ્યો. ગૌશાલકે સ્થવિરેને મોકલી એને પાછા બોલાવ્યો અને કહ્યું: “તું મારી પાસે આવ્યા છે પણ મારી આ સ્થિતિ જોઈને તું પાછા ફરવા માગે છે, પરંતુ મારા હાથમાં કાચી કેરી નથી, કેરીની છાલ છે. નિર્વાણ સમયે તે પીવું આવશ્યક છે. નિર્વાણના સમયે નૃત્ય, ગીત વગેરે પણ આવશ્યક છે, એટલે તું પણ વીણુ બજાવ.” ગૌશાલકને લાગ્યું કે તે હવે લાંબો સમય જીવી શકશે નહીં, એટલે એણે પોતાના સ્થવિરોને બોલાવીને કહ્યું: “જે મારું મૃત્યુ થઈ જાય તે માટે શરીરને સુગંધિત પાણીથી નવડાવશે, ગેરૂવસ્ત્રથી શરીરને લૂછશે, ગોશીષ ચંદનને લેપ કરજે, બહુમૂલ્ય વેત વસ્ત્ર પહેરાવજો અને બધા પ્રકારના અલંકારથી એને શોભાવજે. એક હજાર માણસ ઉઠાવી શકે એવી પાલખીમાં બેસાડીને એવી ઘોષણા કરજો કે, “ચોવીસમા તીર્થકર મંલિપુત્ર ગૌશાલક સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ ગયા” સાતમી રાત્રિ પસાર થઈ રહી હતી. એનું મિથ્યાત્વ નાશ પામ્યું અને સમ્યક્ત્વની ઉપલબ્ધિ થઈ. ગૌશાલકને પિતાને પોતાના દુષ્કૃત્ય પર પશ્ચાત્તાપ થયો. હું જિન નથી પણ મેં જિન હોવાને દાવો કર્યો હતો. પોતાના ધર્માચાર્ય પ્રત્યે દ્વેષ કર્યો અને શ્રમણાની હત્યા કરી. આ મેં ભયંકર ભૂલ કરી છે. એ સમયે ગૌશાલકે સ્થવિરેને બેલાવીને કહ્યું : “મારાથી યંકર ભૂલ થઈ છે. એટલે મારા મૃત્યુ બાદ મારા ડાબા પગમાં દોરડું બાંધજો અને મારા મોંમાં ત્રણ વાર થંકજે. શ્રાવસ્તીના રાજમાર્ગ પર મને લઈને નીકળો ત્યારે આ પ્રમાણે છેષણ કરાવા : “ગૌશાલક જિન નથી, ભગવાન મહાવીર જ જિન છે. મરી ગયેલા કૂતરાની માફક મને ઘસડીને લઈ જજો.” એણે સ્થવિરો પાસે આ અંગે સોગંદ લેવડાવ્યા અને તે રાત્રે જ તે મૃત્યુ પામ્યો. - સ્થવિરોએ વિચાર્યું": જે અમે ગૌશાલકના કથનાનુસાર કરીશુ તે અમારી અને અમારા ગુરુની પ્રતિષ્ઠા ધૂળમાં મળી જશે. જે એમના કથનની ઉપેક્ષા કરીશુ તે ગુરુ આજ્ઞાને ભંગ થશે.” એમ વિચારીને એમણે કુમ્ભકારાપણને બંધ કરી આંગણામાં શ્રાવસ્તીનું ચિત્ર બનાવ્યું તથા ગૌશાલકના કથનાનુસાર બધું કાર્ય કર્યું. એ પછી ગૌશાલકના પ્રથમ આદેશ અનુસાર એની ચર્ચા–પૂજા કરી અને ધૂમધામથી એની શબયાત્રા કાઢી તથા અંતિમ સંસ્કાર કર્યા.. આ પ્રમાણે હે ગૌતમ, મારે કુશિષ્ય ગૌશાલક જીવનની અંતિમ ક્ષણેમાં પ્રશસ્ત ભાવનાને કારણે બારમાં દેવકમાં અચુત ક૯પમાં દેવ બન્યા. ત્યાંથી યુત થઈ અને તે અનેક ભવમાં પરિભ્રમણ કરતા એવા એને સામ્યત્વની ઉપલબ્ધિ થશે અને દૃઢપ્રતિg કેવલી બનીને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થશે. આ પ્રમાણે પ્રસ્તુત કથાનકમાં ગૌશાલકનું વ્યવસ્થિત રીતે જીવનચરિત્ર આપવામાં આવ્યું છે. સંશોધન કરનારને એમાંથી વિપુલ સામગ્રી પ્રાપ્ત થાય છે. ગૌશાલક નિહ ન હતો, મિથ્યાત્વી હતા. ભગવતી સિવાયના આગમનાં વ્યાખ્યા સાહિત્યમાં એના અમાનવીય કૃત્યેની લાંબી યાદી આપવામાં આવી છે. ગૌશાલકે પિતાના લૌકિક પ્રભાવથી જનમાનસને આકર્ષિત કર્યું હતું. ઘણા ૧૭. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ધર્મકથાનુગ: એક સમીક્ષાત્મક અધ્યયન လိုနေနေယုံဖ$$$နေနီးနီးနီးနီးနီးနနနနနနနနနနနနနနနနနနနနနနနနနနနနနနနနနန်အနေ મહાનુભાવોએ એવી શંકા વ્યક્ત કરી છે કે, ભગવાન મહાવીરે છદ્મસ્થ અવસ્થામાં ગૌશાલકની રક્ષા કરી જ્યારે સમવસરણમાં ગૌશાલકે તેજલેશ્યાથી સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર મુનિ પર પ્રહાર કર્યો, ત્યારે મહાવીરે એમને કેમ ન બચાવ્યા ? ટીકાકારે સ્પષ્ટ કર્યું છે કે, ભગવાન એ સમયે વીતરાગી હતા. તેઓ જાણતા હતા કે એનાં નિમિત્તથી મુનિઓનાં મરણ છે. કેવલી અવસ્થામાં લબ્ધિને પ્રયોગ કરવામાં આવતા નથી. છમસ્થ અવસ્થામાં અનુકંપાથી એમણે ગૌશાલકને બચાવ્યો હતો. કેટલાક એમ પણ માને છે કે ગૌશાલક પર દયા બતાવીને મહાવીરે ભૂલ કરી હતી. જો ભગવાન તેમ ન કરત તે કુમતને પ્રચાર ન થાત અને ન તે મુનિ હત્યા થાત. પણ એમણે એ વિચારવું જોઈએ કે મહાપુરુષ ભેદભાવ વિના બધા પર ઉપકાર કરે છે. પ્રતિફલની કામનાથી તેઓ કદી સદાબાજી કરતા નથી. ભગવાને છમસ્થ અવસ્થામાં એવું કંઈ કાર્ય નથી કર્યું કે જેમાં પ્રમાદ અને પાપ કર્મ હોય.૧ ભગવાન મહાવીર દ્વારા શીતલલેશ્યાને પ્રયોગ એક પરમ કારુણિક ભાવનાનું નિદર્શન છે. જયારે સામે જ પંચેન્દ્રિય પ્રાણી બળી રહ્યું હોય અને બીજી વ્યક્તિ નિરપેક્ષ ભાવથી એને નિહાળતા રહે, (તે વખતે) એના અંતરમાનસમાં અનુકંપાની લહેર ન ઊઠે એ કેમ સંભવે ? આચાર્ય ભીખણજીએ આ અનુકંપાપ્રસંગને ભગવાન મહાવીરની ભૂલ બતાવી છે. એમણે કહ્યું છે કે, “છમસ્ય ચૂક્યા તિણ સર્ગ–અર્થાત મહાવીરે ગોશાલકને બચાવીને ભૂલ કરી હતી. અમારી દૃષ્ટિએ અહિંસાને એકાતિક આગ્રહ અથવા એકાંગી ચિંતન છે. ભગવાન મહાવીરની અહિંસા નકારાત્મક જ નહીં, ક્રિયાત્મક પણ હતી. ગૌશાલકના પ્રાણની રક્ષા કરી ભગવાને એક આદર્શ ઉદાહરણ ઉપસ્થિત કર્યું છે.' આ પ્રમાણે પાંચમો ખંડ નિહ તથા ગૌશાલકની ચર્ચાની સાથે સમાપ્ત થયું. છઠ્ઠા સ્કલ્પમાં પ્રકીર્ણક કથાઓ છે. શ્રમણ-શ્રમણીઓનું નિદાન પૂના પૃષ્ઠોમાં આપણે મુનિ દ્વારા સમ્રાટ શ્રેણિક પ્રતિબોધ પામ્યો એ ઉલ્લેખ કર્યો છે, ત્યાં એના મહાવીર સાથેના સાક્ષાત્ સંપર્ક અને એમના પ્રત્યેની એની અસાધારણ શ્રદ્ધાનું પ્રતિપાદન કર્યું છે. મહારાજ શ્રેણિકે કૌટુંબિક (રાજકર્મ ચારી) પુરુષોને બોલાવી એવો આદેશ આપ્યો કે, રાજગૃહ નગરની બહાર જેટલા બગીચાઓ, ઉદ્યાને, શિ૯૫–શાળાઓ, આયતને, દેવકુલ, સભાઓ, પરબો, ઉદકશાળાઓ, પાંથશાલાઓ, ભોજનશાળાઓ, ચુનાના ભઠ્ઠાઓ, વ્યાપારનાં બઝારે, લાકડાની લાટીઓ, મૂજ વગેરેનાં કારખાનાં વગેરેના જે અધ્યક્ષ હોય એને જઈને કહે કે, “જ્યારે, શ્રમણ ભગવાન મહાવીર આ નગરમાં પધારે ત્યારે તમે લેકે સ્થાન, શયનાસન વગેરે ગ્રહણ કરવાની આજ્ઞા કરો અને એમના પધારવાની ખબર મને પહોંચાડજે.” કુંટુબીજનોએ એ પ્રમાણે જ કર્યું. જ્યારે ભગવાન મહાવીરનું રાજગૃહમાં પદાર્પણ થયું ત્યારે તે અંગે રાજા શ્રેણિકને ખબર આપવામાં આવી. રાજા શ્રેણિક ખૂબ હર્ષ પામ્યો અને એણે એ ખબર આપનારને ઈનામ આપ્યું. મહારાણી ચેલના સાથે નાનાદિથી પરવારી બહુમૂલ્ય વસ્ત્રાભૂષણ ધારણ કરી રાજા શ્રેણિક ભગવાનની ધર્મ સભામાં ગયે. ભગવાન મહાવીરે ધર્મોપદેશ આપે. પરિષદ વિસર્જિત થઈ. શ્રેણિકની દિવ્ય ઋદ્ધિ જોઈને કેટલાય શ્રમના મનમાં વિચાર આવ્યું : ધન્ય છે આ શ્રેણિક બિંબસાર ! જે ચેલના જેવી રાણી અને મગધ જેવા રાજ્યને ઉપભોગ કરી રહ્યો છે. અમારી તપસાધનાનું (જે કઈ) ફલ હોય તે અમે પણ આ પ્રકારના મરમ કામભોગોને પ્રાપ્ત કરીએ. ચેલનાની દિવ્ય ઋદ્ધિ જોઈને કટલીયે શ્રમણીઓના મનમાં એ વિચાર આવ્યો કે ચેતનાની માફક અમે પણ કામભોગને ઉપભોગ કરીએ. ભગવાન મહાવીરથી આ રહસ્ય કેટલો સમય છૂપું રહી શકે ? એમણે પિતાના દિવ્ય જ્ઞાનબળથી શ્રમણશ્રમણીએના નિદાનની વાત જાણી અને તેમને નિદાનના કુપરિણામને પરિચય કરાવ્યું. શ્રમણ-શ્રમણીઓએ પિતાના દુઃસંક૯૫ની આચના કરી. પ્રસ્તુત કથાનકથી એ સ્પષ્ટ થાય છે કે શ્રેણિકની ભગવાન મહાવીર પ્રત્યે અપૂર્વ ભક્તિ હતી. સાથે સાથે એ બાબત અંગે પણ સંકેત પ્રાપ્ત થાય છે કે અહીં (જે પ્રસંગને ઉલ્લેખ છે તેમાં) તે પ્રથમ વાર જ ભગવાન મહાવીર પાસે ગયો હતો. જૈન પરંપરાની દૃષ્ટિએ શ્રેણિક પહેલાં અન્ય ધર્માવલંબી હતો. ચેલના તે પિતૃપક્ષમાં પણ નિગ્રંથ ધર્મને માનનારી હતી. એના પ્રયત્નથી સમાપ્રાટ શ્રેણિક નિગ્રંથ ધર્મને ઉપાસક તેમજ જૈન બન્યા હતા. એટલે સંભવ છે કે ચેતનાને આગળ કરવામાં આવી હોય. શ્રમણ અને શ્રમણીઓએ જે નિદાન કરવાનો વિચાર કર્યો તે પ્રથમ સંપર્કમાં જ સંભવિત છે. વારંવાર મળ્યા પછી તેવી ભાવના થઈ શકે નહીં, ૧. છમિન્થાવિ પરક્કમમાણે શું પમાયં સપિ કુશ્વિત્થા // આચા. શ્રુત-૧, અધ્ય. ૮, ઉદ્દેશા ૪, ગા–૧૫. Page #161 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુંયેાગ : એક સમીક્ષાત્મક અધ્યયન રથમૂસલ સગ્રામ ધર ગૌતમે ભગવાન મહાવીર પાસે જિજ્ઞાસા પ્રગટ કરી : થમૂસલ સગ્રામ શુ છે એમાં કેતુ ઋતુ અને કાળુ નાણું રા ભગવાન મહાવીરે સમાધાન કરતા કહ્યું : આ યુદ્ધમાં ઇન્દ્ર, અસુરેન્દ્ર, અસુરકુમાર ચરમેન્દ્ર—એ ત્રણ છ ગયા હતા અને નવ મલ્લવીએ, નવલિનીએ એ રાગણ હારી ગયા હતા. કાણિક ભૂતાનીંદ નામના મુખ્ય હાથી પર બેસીને રથસલ સ’પ્રામમાં આવ્યા હતા. એની આગળ દેવરાજ શ હતા અને એની પાછળ અસુરકુમારરોજ ચમર હતા. લેખડમાંથી બનાવવામાં આવ્યું હોય એવા એક વિશિષ્ટ પ્રકારના વચની વિધ્રુવપ્સા કરવામાં આવી, બે યુદ્ધમાં દેવેન્દ્ર, મનુજેન્દ્ર અને અસુરેન્દ્ર—આ ત્રણ ઇન્દ્રો એકીસાથે યુદ્ધ કરી રહ્યા હતા. ગૌતમે ફ્રી જિજ્ઞાસા પ્રગટ કરી કે, ગવન. એ. રામને થાય સઞામ કમ કર્યો.છે? ભગવાને જવાબ આપ્યો: "જે સમયે આ સધામ ઘઉં રો હતા તે સમયે ધરહિત, સારથીરહિત માધ્યારહિત અને મૂસલ સહિત રથ અત્યંત નસદાર, જનવવ, નમન અને રક્તથી ભૂમિને રજિત કરતા કરતા ચારેય બાજુ દોડી રહ્યો હતેા, તેથી એને ‘રથસલ સંગ્રામ' કહેવામાં આવે છે. એ સામમાં નું લાખ ચેઢા મા ગયા. એમાંથી દયાર ચાઢાના જીવ એક માછલીના પેટમાં પેઠા થયા. એમાંથી એક વરુનાગનક દેવલોકમાં ઉત્પન્ન થયો. એના બાલમિત્ર મનુષ્ય બન્યા અને બાકીના માનાના જીવ નરક અને નિયમ યોનિમાં ઉત્પન્ન થયા. ૧૩૧ www wwww ગણધર ગૌતમે કરી જિજ્ઞાસાથી પૂછ્યું : 'દેવેન્દ્ર શકે અને અસુરકુમાર ચરમેન્દ્ર કાણિક રાજાને કયા કારણે મદ કરી ' ભગવાને કહ્યું : 'વેન્દ્ર ચક્ર તા કાણિક રાજ્યના ક્રાંતિ' ના ભવના મિત્ર હતા અને અસુરકુમારરાજ ચમર “કાશિક રાતના 'પૂણ' નામના તાપસની અવસ્થાના સાથી હતા. એટલે આ બન્ને ઇન્દ્રોએ કાણિક રાજાને સહાયતા કરી હતી.' મૂલ સમાર્મમાં કાલ ાદિ કુમારોનાં મૃત્યુ રાગૃહમાં રાજા ક્રિનુ રાજ્ય હતું. એની રાણી, ચેન્નનાથી 'કિ'નો જન્મ થયો. પ્રકિની બીજી રાણી-કાલીથી 'કાલ' નામનો રાજકુમારના જન્મ થયો. એકવાર કાલ કૃષ્ટિની સાથે રથા સંગ્રામમાં ત્રર્યા. એ સમયે ભગવાન મહાવીર ચંપાનગરીમાં પધાર્યા. કાલી મહારાણીએ ભગવાનને પ્રશ્ન કર્યો : ભગવાન, મારા પુત્ર કાલને યુદ્ધમાં વિજય થશે કે પરાજય ?' ભગવાને કહ્યું : ‘તારા પુત્ર રથમૂસલ સગ્રામમાં વૈશાલી નગરના રાન્ન ચેટક દ્વારા મૃત્યુ પામશે, તું એને જોઈ શકાય નહી. રાજગુ નગરમાં રાજા પ્રષ્ણુિનુ શજ્ય હતુ. એની નદા નામની રાણીથી ‘અભયકુમાર'ના જન્મ થયે, મેકિની રાણી ચેલનાને પેાતાના પતિના ઉદરનું માંસ ખાવાના દેહદ થયા. દેહદ પૂર્ણ ન થવાને કારણે તે ઉદાસ રહેવા લાગી, એની પરિચારિકાઓ દ્વારા રાજા શ્રેણિકને તેની જાણ થઈ. અમકુમારને પૂછવાથી રાજાએ આ સાળા છત્તાન્ત અને કળી સંભળાવ્યો. અમષકુમારે વિશ્વાસ અનુચર મેલી માંસ અને રુધિર મગાવી રાન્ત શ્રેષ્ઠિકના કદર પર રખાવ્યું અને વસ્ત્રથી એવી રીતે ઢાંકી દેવામાં આવ્યું કે કાંઈ ખબર ન પડે, દૂર પ્રાસાદમાં બેઠેલી મહારાણીએ બધુ' જોતી રહી. અભયકુમારે માંસ કાપવાનો મિાનય કર્યા અને શાને મૂતિ દશામાં બતાવીને સૈદ્યનાના દાદ પૂર્ણ કરવામાં આવ્યો. બી પરંપરા અનુસાર ચૈન્ને રાજાના હાથનુ લોહી કાઢીને દોહદ પૂર્ણ કર્યા હતા. રાણીને જ્યાતિષીઓએ જણાવ્યુ* , મા પુત્ર પિતાને મારનારો થશે. એટલે રાણી અને નષ્ટ કરવાના પ્રયત્ન કરે છે. ચેલનાના મનમાં સદાય ન હતા. તે મનમાં ને મનમાં દુઃખી થઈ રહી હતી કે ગાઁમાં આ બાળકના આગમન સાથે જ પતિનુ માંસ માવાના દાઉદ ઉત્પન્ન થયા. એટલે આ દુષ્ટ ગર્ભને પડાવી નાંખવા જ શ્રેયકર છે. રાણીએ ગર્ભ પડાવવાના અનેક પ્રયાગ કર્યા પશુ કાઈ પણ ઉપાય કારગત નીવડયો નથી. જન્મ થયા બાદ નવજાતને મહારાણી ગેસનાએ કુડીમાં ફેકાવ્યો. પણ જ્યારે રાજા શ્રેણિકને ખાની નાગુકારી થઈ ત્યારે એણે શિશુને પાછા મહાત્મ્યો. કુડી પર પડેલ શિશ્નની આંગળીમાં કુકડાની ચાંચની ચાટ લાગી ગઈ હતી એટલે એની આંગળી ટૂંકી રહી ગઈ. એટલે એનુ” નામ 'કૃણિક' રાખવામાં આવ્યું. કૃનુિ નામ જૈન અને બૌદ્ધ ને પરપરામાં મળે છે. જૈન પરંપરામાં અને કણિકા' યા ‘કૃણિક' કહેવામાં આવ્યું છે. ત્યારે બૌદ્ધ પર‘પરામાં અને ‘અજતશત્રુ' કહેવામાં આવ્યા છે. કિ નામ “કૃણિ” શબ્દથી બન્યુ છે. જેના Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન અર્થ છેઃ આંગળીને ઘા.૧ “કુણિક નો અર્થ થ આંગળી પર ઘાવાળી વ્યક્તિ. આચાર્ય હેમચન્ટે પણ આ વાતને સ્વીકાર કર્યો છે. ઉપનિષદ્રક અને પુરાણોમાં “અજાતશત્રુ નામ વપરાયું છે. એ વધારે સંભવિત છે કે “કૃણિક' એનું મૂળ નામ હશે અને “અજાતશત્રુ એનું ઉપાધિવિશેષણ હશે. મૂલ નામથી કેઈ કોઈ વાર ઉપાધિ વિશેષ પ્રચલિત થઈ જાય છે. આ કારણે જ ભારતીય સાહિત્યમાં એનું “અજાતશત્રુ નામ વિશેષરૂપમાં વ્યવહત થયું છે. મથુરાના સંગ્રહાલયમાં એક શિલાલેખમાં એનું નામ “અજાતશત્રુ કૃણિક ટંકાયેલું મળી આવે છે. અજાતશત્રુના બે અર્થ કરી શકાય: (૧) “ન જાતઃ શત્રુર્યસ્થ જેને કોઈ શત્રુ નથી. (૨) “અજાતે અપિ શત્રુ' અર્થાત, જન્મથી પહેલાં (પિતાનો શત્રુ) શત્રુ. બીજો અર્થ આચાર્ય બુદ્ધ કર્યો છે. અને આ અર્થ સંપૂર્ણપણે યોગ્ય પણ છે. અજાતશત્રુ પ્રતાપી રાજા હતા. એના નામથી મેટામોટા વીર પણ ધ્રુજતા હતા એટલે આ નામ “ગહનું પ્રતીક નથી પણ એની વીરતાનું પ્રતીક છે. જિનદાસ ગણી મહત્તરે કૃણિકને ‘અશોકચન્દ્ર' પણ કહ્યો છે. કહેવાય છે કે જયારે કૃણિકને અસોગવાણિયા' નામના ઉદ્યાનમાં ફેંકી દેવામાં આવ્યો હતો ત્યારે ઉદ્યાન ચમકી ઊઠયો હતો. એટલે કુણિકનું નામ “અશોકચન્દ્ર રાખવામાં આવ્યું હતું. કુણિકની આંગળી પાકી જવાથી એમાંથી પરું નીકળતું હતું અને તે બૂમો પાડતો હતો. પિતાના પુત્રની વેદના શાંત કરવા માટે રાજા શ્રેણિક આંગળીને મોંમાં રાખીને ચૂસતે એટલે બાળક ચૂપ થઈ જતા. બૌદ્ધ પરંપરા અનુસાર જન્મની સાથે જ બાળકને રાજાના કર્મચારીઓ ત્યાંથી દૂર કરી દે છે કે જેથી મહારાણી એને મારી ન નાંખે. થોડા સમય પછી આ બાળક મહારાણીને સોંપવામાં આવ્યો. પુત્રપ્રેમથી મહારાણી એમાં અનુરક્ત થઈ જાય છે. એકવાર અજાતશત્રુની આંગળીમાં ફેલ્લે થઈ જાય છે. બાળક રોવા લાગે છે. એટલે નેકરે એને રાજસભામાં લઈ જાય છે. રાજ એની આંગળી માં રાખી દે છે. ફલ્લો ફૂટી જાય છે. પુત્રપ્રેમથી પાગલ બનેલે રાજા એ લેહી અને પરું થૂકી નાંખતે નથી, પણ ગળી જાય છે. કૃણિકના આંતરમાનસમાં એ વિચાર આવ્યો કે શ્રેણિક જીવતો હશે ત્યાં સુધી હું રાજા બની શકીશ નહીં, એટલે તે પિતાના બીજા ભાઈઓ સાથે મળીને પોતે જ રાજયસિંહાસન પર આરૂઢ થઈ જાય છે અને રાજા શ્રેણિકની ધડપકડ કરી એને જેલમાં કેદ કરી લે છે. બૌદ્ધ પરંપરા અનુસાર અજાતશત્રુ જીવનના ઉષઃકાલથી જ મહત્ત્વાકાંક્ષી હતા. એની મહત્ત્વાકાંક્ષાને ઉત્તેજિત કરનાર દેવદત્ત હતો. એ કારણે એણે પિતાને ધૂમગૃહ (લુહારના ઘરમાં) કેદ કરી લીધો. - જૈન પરંપરા અનુસાર એક દિવસ કૃણિક પિતાની માને નમસ્કાર કરવા ગયો. માને ચિંતામાં ડૂબેલી જોઈને કૃણિકે કહ્યું : “મા તું કેમ ચિંતા કરે છે ? તારે પુત્ર હું રાજા બની ગયો છું, તોપણ તું ચિંતિત છે? મને આનું કારણ કહેવું પડશે ?' માએ શ્રેણિકના (એના ઉપરના) પ્રેમની ઘટના સંભળાવી અને કહ્યું: ‘તને ધિક્કાર છે કે તે પોતાના મહાન ઉપકારી પિતાને કષ્ટ આપ્યું છે.' એને એની પિતાની ભૂલ અંગે પસ્તાવો થયો અને હાથમાં પરશુ લઈને પિતાની મુક્તિ અથે નીકળી પડ્યો. શ્રેણિકે દૂરથી જોયું કે કૃણિક હાથમાં પરશુ લઈને મને મારવા આવી રહ્યો છે, તે મને ખૂબ ખરાબ રીતે મારશે, તો એ શ્રેયકર છે કે હું સ્વયં પોતાના પ્રાણને અંત લાવી દઉં. શ્રેણિકે એ સમયે તાલપુટ વિષ ખાઈને પિતાના જીવનનો અંત આણ્યો. બૌદ્ધ ગ્રંથમાં જણાવવામાં આવ્યું છે કે ધૂમગૃહમાં કેશલદેવી સિવાય કોઈ પણ જઈ શકતું નહીં. અજાતશત્રુ પિતાના પિતાને ભૂખ્યા અને તરસ્યા રાખીને મારી નાંખવા ઈચ્છતા હતા. કેમકે દેવદત્ત અજાતશત્રુને કહ્યું હતું : “પિતાને શસ્ત્રથી ન મારવામાં આવે પણ ભૂખ્યા અને તરસ્યા રાખીને મારવામાં આવે. જ્યારે કેશલદેવી રાજાને મળવા જતી 4. Apte's Sanskrit-English Dictionary, Vol. I, p. 580. ૨. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, પર્વ ૧૦, સર્ગ ૬, શ્લેક ૩૦૯ 3. Dialogues of Buddha, Vol. I, p. 78 ૪. વાયુપુરાણ, અ૦ ૯૯, શ્લેક ૩૧૯; મસ્યપુરાણ, અ૦ ૨૭૧, લેક ૯ 4. Journal of Bihar and Orissa Research Society, Vol. V, part IV, P.p. 550-51. $. Dialogues of Buddha. Vol. II, p. 78. ૭. દીપનિકાય, એકકથા ૧, ૧૩૩ ૮. [] જેણંતરેણ તાલા સંપુડિજંતિ તેણુતરણ માયતીતિ તાલપુડું | -દશવૈકાલિક ચુર્ણિ ૮, ૯ર [ખ] છ પ્રકારનાં વિષ પરિણામ જણાવવામાં આવ્યાં છેઃ દૃષ્ટ, ભુક્ત, નિપતિત, માંસાનુસારી, શોણિતાનુસાર, સહસ્ત્રનુપાતી. –સ્થાનાંગસૂત્ર, પૃ. ૩૫૫ અ. Page #163 -------------------------------------------------------------------------- ________________ ધર્મ થાયાત્ર : એક સમીક્ષાત્મક અધ્યયન હતી ત્યારે ખેાળામાં ભાજન છુપાવીને લઇ જતી અને રાજાને આપી દેતી. અજાતશત્રુને આની જાણુકારી થતાં એણે કચારીને કહ્યું : મારી માતાને બધ ખેાળા સાથે ન જવા દે.' ત્યારે રાણી જૂડેમાં ભાજન છુપાવીને લઇ જવા લાગી, એના પશુ નિષેધ થયા. ત્યારે તે સવર્ણ પાદુકામાં છુપાવીને લઈ જવા લાગી. જ્યારે તેની પશુ મના કરવામાં આવી ત રાણી ધાદકથી સ્નાન કરી શરીર પર મધનો લેપ કરી રાન્ન પાસે જવા લાગી. એના શરીરને ચાટીને રાખ કેટલાક દિવસ સુધી જીવતા રહ્યો. અંતે અજાતશત્રુએ માતાને ધૂમગૃહમાં જવાને નિષેધ કર્યાં, રાજા ઐશ્વિક હવે શ્રોતાપત્તિના મુખ પર બ્વવા લાગ્યો. અજાતશત્રુએ એયુ : રાન્ન મરી નથી જતા, એટલે હજામને ખેલાવી કહ્યું: તું પહેલાં મારા પિતાના પગને શસ્ત્રથી છેાલી નાંખ, એના પર મીઠાવાળા તેલના લેપ કર અને પછી બેરના અવારથી એના પર રોક ક' નમે એવુ જ કર્યું, જેથી રાજા મરી ત્ર. જૈન પરંપરા અનુસાર માતા પાસેથી પિતાના પ્રેમની વાત સાંભળી કૃકિના મનમાં પિતાના મૃત્યુ પૂર્વે પશ્ચાત્તાપ થયા હતા. જ્યારે કૃકિ જોયુ કે, પિતાએ આત્મહૃા કરી લીધી છે, ત્યારે તે મૂર્છા ખાઈ જમીન પર પડી ગયા, કેટલાક સમય પછી એ ભાનમાં આવ્યા એટલે તે મેટમાટથી થવા લાગ્યું કે “હ. કેટલો પૃષ્ઠઢીન છું. મેં પિતાને બંધનમાં બાંધ્યા અને મારા નિમિત્તથી જ પિતાનું મૃત્યુ થયું.” તે પિતાના શાકથી વ્યાકૂળ થઇ રાજગૃહ છેડીને ચંપાનગરી ચાલ્યા ગયા અને એને મગધનો રાજધાની બનાવી. બૌદ્ધ પરંપરા અનુસાર જે દિવસે 'િખિસારનું મૃત્યુ થયું, તે દિવસે અતિશત્રુના ત્યાં પુત્ર જન્મે. બરપત્રીએ કિષ્મિતરૂપમાં ખબર આપી. પુત્રપ્રેમથી રાજા હર્ષથી નાચી ઊઠયો. એનાં શમરામ પ્રસન્ન થઈ ગયાં. એના મનમાં ખ્યાલ આવ્યા ‘જ્યારે હું જન્મ્યા હતા, ત્યારે મારા પિતાને આવે! જ આલ્હાદ થયે હશે.' એણે સેવાને કહ્યું : “પિતાને મુક્ત કરી છે.' ખબરપત્રીઓએ રાજાના હાથમાં બિ’બિસારના મૃત્યુના પત્ર પકડાવી દીધા. પિતાના મૃત્યુના ખબર વાંચીને તે આંસુ સારવા લાગ્યા. અને દેઢીને માની પાસે ગયા અને માને પૂછ્યા લાગ્યા. “મા,શું મારા પિતાને મારા તરફ પ્રેમ હતા ?' માએ આંગળા ચૂસવાની ઘટના કહી સભળાવી. પિતાના પ્રેમની વાત સાંભળી તે વધુ શાકાકુળ થઈ ગયા અને મનમાં દુઃખી થયા. ૧૩૩ કૂણિકતા દાઉદ, આંગળીના ઘા, કારાગૃહ વગેરે પ્રસંગેાનુ` વન બૌદ્ધ અને જૈન બન્ને પરરંપરામાં પ્રાપ્ત થાય છે. પરપરાના ભેદને કારણે ટલીક વિગત ભિન્ન છે. જૈન પરંપરાની ઘટના 'નિરયાવલિકા'ની છે, જેના રચનાકાલ ૫. દલસુખભાઈ માલવિયાએ વિ. સની પૂર્વને માન્યા છે. બાદ પરપરામાં ા ઘરના 'મટ્ટકથામાંમાં ખાવી છે અને રચનાકાર વિક્રમની પાંચમી શતાબ્દી છે. જે પરપરાને જે કથાના ગાન મળ્યું. એના આધાર પર તે ચચામાં આવી છે. ૧ જૈન પરંપરામાં કૂઝુિકની ક્રૂરતાનું વર્ણન થયું છે. પણ તે બૌદ્ધ પરપરાની જેમ સ્પષ્ટ નથી. બૌદ્ધ પરપરામાં . ‘અન્નતશત્રુ’ પેાતાના પિતાના પગ છેાલાવડાવે છે અને એમાં મીઠું ભરીને અમિથી રોક કરાવે છે, એ એનુ અમાનવીયરૂપ બહુ સ્પષ્ટતાથી ઊપસ્યું છે, જૈન પરપરામાં અને પ્રેષ્ટિને) કારાગૃહમાં પૂરવાની વાત તો કહેવામાં આવી છે, પ પિતાને ક્રૂરતાથી ભૂખે મારી નાંખવાની વાત કહેવામાં આવી નથી. જૈન પરંપરા અનુસાર શ્રેણિકનું મૃત્યુ એ પાત્ત એણે જ કર્યું તે બુદ્ધ પરંપરામાં અજાતશત્રુ'એ કર્યું છે. જૈન અને બૌદ્ધ બન્ને પરંપરામાં કિની માતાનુ નામ જુદું જુદું મળે છે. જાતક અનુસાર શલદેવી કાયના અધિપત્તિ ‘મહાકાલ’ની પુત્રી હતી અને પ્રસેનજિતની બહેન હતી. વિવાહના સાનરી અવસર પર કાશીનું એક ગામ એને દહેજના રૂપમાં આપવામાં આવ્યું હતું. પણ જ્યારે બિંબિસારના વધ કુણિક દ્વારા કરવામાં આવ્યા ત્યારે પ્રસેનજિતે તે ગામ પાછું લઈ લીધું. અાયંત્ર પ્રસેનજિતના ભાણેજ હતા એટલે યુદ્ધના મેદાનમાં એમળે એને માર્યો નહી અને પેાતાની પુત્રી જિરા'નું પાણિગ્રહણ અજાતશત્રુ જોડે કરી દીધું અને ગામ ફરી કન્યાદાનના રૂપમાં અજાતશત્રુને આપી દીધું. સયુક્તનિકાયમાં અન્નનશત્રુને પ્રસેનજિતના ભાŪજ અને વિહીપુત્ર' એ બન્ને તરીકે ઓળખવામાં ભાવ્યા છે,પ પરંતુ ગંભારણું વિચારતાં મ્યા ને નામેામાં તિનો અભાવ છે. ૧. ાગમ યુગ કા જૈન દર્શન, સન્મતિ જ્ઞાનપીઠ ભાગરા, ૧૯૬૬, પૃ. ૨૯, ૫ર્યું. દલસુખભા માલવિયા ર. ભાચાય બુદ્ધાય, માધિ સભા, સારનાથ, વારાસી-૧૮૬૬ ૩. Jataka, ed by Fausboll, Vol. III, P 121 ૪, નૃતક અરૃથા, સ, ૨૪૯, ૨૯૩ ૫. સંયુક્તનિકાય, ૩–૨-૪ Page #164 -------------------------------------------------------------------------- ________________ ધર્મ થાયાત્ર ઃ એક સમીક્ષાત્મક અધ્યયન આચાય બધાયે વિદેડીના અર્થે વિદેક દેશની રાજકન્યા ન કરતાં પિતા' કર્યો છે. જૈન પરંપરા અનુસાર એમના વૈશાલી ગદ્યુતન્ત્રના અધ્વક્ષ પેટની કન્યા હતી, એટલે તે વિદેશી' હતી સભય છે કે પ્રસેનજિતની ખંઢેન કાશદેવી જન્નતશત્રુની કા કિંમાતા હૈાય. તિબેટી પર’પરા તથા અભિતાયુપ્શન સૂત્રમાં૪ 'વૈદેહી વાસી” એ એની માનુ” નામ અને એના કારણમાં તે વિની રાજકન્યા દાવાનું જરાવ્યું છે. ૧૩૪ જૈન આગમ સહિત્યમાં કૃદ્ધિ માટે વિપુત્ર' શબ્દ વપરાયેલો છે. રાઈસ ડેવિડ્સના મત પ્રમાણ બિંબિસાર રાખને બે રાણી હતી. : એક પ્રસેનજિનની બહેન કાલદેવી અને બીજી વિદેવકન્યા, વિદેહકન્યાને પુત્ર માત્રુ હતા,જ અમે આગળ જણાવી ગયા છીએ કે રાજા બિબિસાર જયારે ધૂમગૃહમાં હતા, એ સમયે ‘અદ્ભુકથા' અનુસાર એની સેવામાં રાખી 'કાશયા' હતી. ‘એન્સાઈકલોપીડિયા ઐક્ બુáિřઝમાં રાણીનુ નામ પ્રેમા' આપવામાં આવ્યું છે અને અને કાશદેશની રાજકન્યા કહેવામાં આવી છે. સેરીગાથા' પ્રમાણે તે "મા" દેશની હતી.” ‘અભિતાયુŠનસ્ત્ર” અનુસાર રાણીનુ નામ વૈદેહી વાસી' હતું. ડો. રાધાકુમુદ મુખર્જીના અભિપ્રાય છે, વતી વાસવી એ જ કદાચ એમના ડ્રાય૧૦ કૃશ્ચિક રાજગૃદ્ધ છેડીને 'પાનગર આવીને વસ્યા. કૃષ્ણુિકી બે નાના ભાઈઓ હતાઃ તુહલ અને વિહલ્લ'. નિયાવલિકાની ટીકા,, ભગવતીની ટીકા અને ભરતેશ્વરબાહુબલીવૃત્તિમાં હલ્લ અને વિહલ્લ એ બે નામ જોવા મળે છે. મનુત્તરીપપાતિક્રમાં ‘વિઠલ્લા' અને 'વૈશ્વાયસ' એ બેને ભેંસનાના પુત્ર ગણાવવામાં આવ્યા છે. અને હલ્લને ધારિણીના પુત્ર દર્શાવવામાં આવ્યા છે, નિયાલિકા વિત્ત અને ભગવતીત્તિમાં 'હ' અને 'વિલ બન્નેને ચેલનાપુત્ર જણાવવામાં આવ્યા છે. સશોધન કરનાર માટે આ વિષય અન્વેષણીય છે. રાજા શ્રેણિક પ્રસન્નતાથી સેચનક હસ્તી' અને દેવ દ્વારા આપવામાં આવેલ 'ઢારસરા દ્વાર' કુલ અને વિદ્યાને આપી દીધા. ઉત્તરાધ્યયનવૃત્તિ ભાવશ્યકચૂર્ણિ,૧૨ વગેરેમાં એની ઉત્પત્તિની રોચક પટના પ્રાપ્ત થાય છે. આવશ્યક સૃષ્ટિ અનુસાર આ બન્ને વસ્તુઓનુ મૂલ્ય શ્રેણિક રાજાના સમગ્ર રાજ્ય બરાબર હતું. વિહલ્લકુમાર 'સેચન' હસ્તિ પર સાફ્ટ થઈને પાતાના અંતઃપુર સાથે ગંગા તટ પર જતા હતા અને હાથી કાઈ વખત પોતાની મૂઢ વડે રાણીને ઉછાળતા અથવા કઈ વખત વિધ્ધને દાંત વડે ઉપર લઈ સુદ્ધ વડે જલને. છંટકાવ કરતા હતા. આ પ્રમાણે એની વિવિધ ક્રીડાઓને જોતે નગરમાં એ ગ થવા લાગી કે રાજશ્રીના સાચો ઉપબેગ તા વિન્તકુમાર કરે છે, કૂણુંકની પત્ની પદ્માવતીએ આ સાંભળ્યું. એણે શુકને કહ્યું" = મારી પાસે (તે) બન્ને અમૂલ્ય વસ્તુ નથી.' કૂણિકે કહ્યું": ‘પિતાશ્રીએ પહેલેથી જ એમને એ સાંપી દીધી છે.' પણ રાણીના અતિ ગઢથી કૂણિક ઉલ અને વિલ્લકુમારને બોલાવીને કહ્યું : “હાર અને હાથી મને સોંપી દે.' ઉત્તરમાં એમણે જણાવ્યુ પૂજ્ય પિતાશ્રીએ અમને બેને બેક વસ્તુઓ આપી છે. અમે તે આપને કેવી રીતે આપી શકીએ ?” આ ઉત્તર સાંભળીને રાન્ત કૃણિક ગુસ્સે થઇ ગયા. સમય જોઇને તે બન્ને પેાતાના 'તપુરની સાથે વૈશાલીમાં રાજા ચેટકની પાસે પહેાંચી ગયા. કૃષુિકને માની જવુ થતાં ગેટકની પાસે દૂત મોકલીને દ્વાર અને હાથી, પૉલ તથા વિશ્વને 'પા મેળવાનું કહેવડાવ્યું. ચેટકે સૂચવ્યું : અડધુ રાજ હલ્લ તથા વિહલ્લને આપી દે, તા હાર અને હાથી મેકલાવી દઈશ.' સૂણિકે ૧. વૈદકિયાનો તિ જૈદીત પડિંતાષિવગન અંત, પિિતથિયાનો વિમર્ત્ય | -સમ્રુનિકાય, હુકથા-૧, ૧૨૦ ૨. આવશ્યક િ. ભાગ ૨, પત્ર ૧૬૪ ૩, Rockhill : Life of Buddha, p. 63 ૪, S. B, E, Vol. XLIX, p. 166, ૫. Rockhill : Life of Buddha, p. 63, ૬. ભગવતીસૂત્ર, શતક ૭, ઉદ્દે શક ૯, પૃ. ૫૭૯, Buddhist India, p. 3. ૮. Encyclopaedia of Buddhism, p. 316. ૯. ચરીંગાષા, અદ્રયા, ૧૩૯–૧૪૩, ૧૦ હિંન્દુ સભ્યતા, પૃ. ૧૮૩, ૧૧. ઉત્તરાધ્યયનચૂર્ણિ, ૧૨. આવશ્યકતિ, ઉત્તરાધ, પત્ર ૬૭. Page #165 -------------------------------------------------------------------------- ________________ ધ થાનુયાગ : એક સમીક્ષાત્મક અધ્યયન 5]> h&> t[ rhsc bhbhai bha ashh. ሓ ફરીથી કહેવડાવ્યુ' : વ અને વિઝલ મારી માતા વિના હાર અને હાથી થઈ ગયા છે. તે મગધની સંપત્તિ છે. એટલે આપ પાછી મોકલી આપે અથવા યુદ્ધ માટે તૈયાર રહેા.' ડૂતના અમને વ્યવહાર અને પત્રને વાંચી પેટક ગુસ્સે થઈ ગયું. એણે એને ગળીમાંથી પકડીને બહાર કાઢી મૂકો અને કયું કે હુ અન્યાય ન કરી શકતો નથી. શરણાગતની રક્ષા કરવાનું મારુ ક્તવ્ય છે. જો તે યુદ્ધ માટે તૈયાર છે, તે હક પણ પીછેવટ કરનાર નથી.* કૃષ્ણકે પોતાના કાલ વગેરે ભાઈઓને ખેલાવીને યુદ્ધ માટે તયાર રહેવાનો આદેશ આપ્યો. અને તે બધા વૈશાલી ગયા. આ બાજુ રાન્ન ચેટકે પણ કાશાના નવ મલ્લવી અને નવ લિચ્છવી—એમ અઢાર ગણુરાાઓને ખેલાવીને મંત્રણા કરી. બધાએ એમ કહ્યું : ‘હાર અને હાથી પાછા આપવા ઉચિત નથી. શરણાગતની રક્ષા કરવાનું આપણું કર્તવ્ય છે.' ૧૩૫ બન્ને સેના વચ્ચે ભયંકર યુદ્ધ થયું. કૃણિકે ગરૂડવ્યૂહ'ની રચના કરી તેા ચેટકે ‘શકટવ્યૂહ'ની રચના કરી, રાજા ચેક ભગવાન મહાવીરનો પરમ ઉપાસક હતા. એના એ અભિમત હતા કે હુ એક દિવસમાં એકથી વધુ બાજુના પ્રયોગ કરીશ નહી.' અનુ. ખાણુ અમેય હતુ. પહેલે દિવસે કૃણિક તરફથી કાલકુમાર સેનાપતિ બનીને યુદ્ધમાં આવ્યો. તે ચૈટકના બાથી બ્રાશાયી થઈ ગયા. બીજા દિવસે કલકુમાર, ત્રીજ દિવસે મહાકાલ, ચોથે દિવસે કર, પાંચમા દિવસે સુક્ષ્મ, છઠ્ઠા દિવસે માકા, સાતમા દિવસે વીરા, મે દિવસે રામજી, નવમા દિવસે પિસંત અને દસમા દિવસે મહાસ′′ ક્રમશ રાજા ચેટકના હાથે મૃત્યુ પામ્યા. આ સમયે ભગવાન મહાવીર ચંપાનગીમાં બીરાજમાન હતા. દરીય રાજકુમાશની માતાઓએ ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યા કાલકુમાર વગેરે વિંત રહેશે યા મૃત્યુ પામી ?” ભગવાને ઉત્તર આપ્યો કે તેઓ બધા મૃત્યુ પામી ગયા છે' દશેય રાણીએ દીક્ષામણું કરી. મહાશિલાક’ટક સગ્રામ મહાશિલાક ટક સ’આમનુ” નિરૂપણુ ભગવતીમાં થયું છે અને બુદ્ધથ દૌનિકાય'ના મહાપરિનિવ્વાણુસૂત્ત તથા એની ‘બઢ઼કથા’માં ‘“વિજય' કહેવામાં આવ્યો છે. યુહતુ. કારણ, એની પ્રક્રિયા અને એની નિવૃત્તિ પર પરાના ભેદને કારણે ભિન્ન ભિન્ન સ્વરૂપમાં જોવા મળે છે. પણ એ સ્પષ્ટ છે કે મગધના વૈશાલી ગણતંત્ર પર વિજય હતા. ચ્યા યુદ્ધના સમયે ભગવાન વીર અને તથાગત બુદ્ધ બન્ને વિવમાન હતા. બન્નેને યુદ્ધ કે પ્રશ્ન પૂછ્યામાં આવ્યા, બન્નેએ અના ઉત્તર આાપ્યો. ભા યુદ્ધના વન પરથી તે સમયની રાજનૈતિક સ્થિતિ અત્રે જાણુકારી મળે છે, એ અમે પૂર્વે જણાવી ગયા છીએ કે રાજા પૂણિકના સેનાપતિ ચેકના અમેય બાજુથી કરી રહ્યા હતા. રાજા કૃષ્ણુિકને લાગ્યુ કે હવે મારા પરાજ્ય નિશ્ચિત છે એવું ત્ર દિવસના ઉપવાસ કરીને કેન્દ્ર અને ચર્ચેન્ડની આરાધના કરી. તે બને ઇન્ડો પ્રગટ થયા. એમના સહયોગથી શિલાક સંગ્રામની પટલા દિવસની યોજના કરવામાં આવી. પરસ્પર ભયંકર યુદ્ધ થયુ શુકની સેના દ્વારા રાત પેટકની સેના પર કેક, નૃત્યુ અને પત્ર વગેરે જે કાંઇ ફેકવામાં આવતુ થતું તે બધુ મહાશિમાની માફ્ક પ્રહાર કરતું હતું. તે પ્રથમ દિવસના માં જ શેરાશ લાખ માનવ મા ગયા. બીજે દિવસે મુસલ સગામના વિણા થઈ. દેવિનિર્મિત ૨૫ પર સ્વયં પરમેન્દ્ર આરૂઢ થયે તથા મુસલ વડે ચારે તરફ પ્રહાર કરવા લાગ્યા. બીજે દિવસે નું લાખ માનવાની હાર થયે. આ પ્રમાણે બે દિવસના સગ્રામમાં એક કરોડ એ'શી લાખ' માનવાને વિનાશ થયો. ચેટક તથા નવ મલ્લવી અને લિચ્છવી—એ અઢાર કાશીકૌશલના ગામોનો પણ પરાજય થયે અને કૂર્મિકના વિજ્ય થયો. રાજા ચેટક પરાજિત થઈને વૈશાલી. ચાન્ચે ગયા. નગરનાં દ્વાર બુધ કરી દેવામાં આવ્યાં. કવિક કિલ્લો. તાવાનો ઘણા પ્રયાસ કર્યો.. પણ રાળ ન થયો. એવું વૈશાલીની બહાર ઘેશ ધાન્ય. એક દિવસે આકાશવાણી થઇ. શ્રમણે 'ફુલબાલકજ જ્યારે માગધિકા વૈશ્યામાં અનુરક્ત થશે ત્યારે કૃણિક (અશોક ૧. ભગવતીસૂત્ર, સટીક, સૂત્ર ૨૯૯, પત્ર-૫૭૮. ૨. ભગવતીસૂત્ર, સટીક, શતક ૭. ઉર્દૂ. ૯, સૂત્ર ૩૦૦, પૃ. ૫૮૪. ૩. ભગવતી, ચક્ર છ, ઉદ્દેશક ૯, સૂત્ર ૩૧, ૪. ‘ફૂલબાલુ' તપસ્વી નદીના કિનારાની સમીપમાં આતાપના લેતા હતા. એના તપઃપ્રભાવથી નદીનો પ્રવાહ ધાડા પલટાઈ ગયે એટલે એનું નામ ‘ફૂલબાલુક’ પડી ગયું. —ઉત્તરાધ્યયનસૂત્ર, લક્ષ્મીવલ્લભ કૃત વૃત્તિ (ગુજરાતી અનુવાદ સહિત), અમદાવાદ, ૧૯૩૫, પ્રથમ ખંડ, પત્ર ૮. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ધર્મકથાનુગ: એક સમીક્ષાત્મક અધ્યયન ચન્દ્ર) વૈશાલીનગરીને ગ્રહણ કરશે. કૃણિકે કુલબાલકની શોધ કરી. માગધિકા વેશ્યાને બોલાવવામાં આવી. માગધિક કપટપણે શ્રાવિકને વેશ ધારણ કરી કલબાલકને પિતામાં અનુરક્ત કર્યો. કૂલબાલક -મિત્તકને વેશ ધારણ કરી કેાઈ પણ રીતે વૈશાલી પહેચી ગયે. એને એ વસ્તુની ખબર હતી કે મુનિસુવ્રતસ્વામીના સ્તૂપના કારણે જ આ નગરી બચી જવા પામી છે. નાગરિકોએ નેમત્તિક સમજીને એને ઉપાય પૂછયો. નૈમિત્તિક વેશધારી કુલબાલકે નાગરિકેને જણાવ્યું: તૂપના કારણે જ શત્રુ તમને હેરાન કરી રહ્યા છે. જે સ્તૂપ તૂટી જશે એટલે શત્રુ અહીંથી ભાગી જશે.’ લેકેએ સ્તૂપ તોડવાનો આરંભ કર્યો. કૂલબાલકના સંકેત અનુસાર કણિકની સેના પાછળ હટવા લાગી અને જ્યારે સ્તૂપ પૂર્ણપણે તૂટી ગયે, એટલામાં કૃણિકે એકાએક આક્રમણ કરી વૈશાલીના કિલ્લાને નાશ કરી નાખે. શત્રથી બચવા માટે હલ અને વિહલકુમાર હાર અને હાથી લઈને ચાલી નીકળ્યા. પણ ખાઈમાં પ્રરછનરૂપમાં આગ હતી. સેચનક હાથીને વિર્ભાગજ્ઞાન વડે આગની જાણકારી થઈ ગઈ હતી, એટલે તે આગળ વધતો ન હતો. એને પરાણે આગળ વધવા માટે ઉત્તેજિત કરવામાં આવ્યો. એટલે તેણે પોતાની સુંઢ વડે હલ્લ અને વિહલને નીચે ઉતારી મૂક્યા અને પોતે અગ્નિમાં પ્રવેશ્ય. હાથી શુભ અધ્યવસાયમાં આયુષ્ય પૂર્ણ કરી દેવ બને. દેવપ્રદત્ત હારને દેવ ઉઠાવીને . ચાલ્યા ગયા. શાસનદેવ હલ અને વિહલને મહાવીર પાસે લઈ ગયા અને ત્યાં તે બન્ને દીક્ષિત થઈ ગયા. રાજા ચેટકે આમરણ અનશન કરીને સદ્ગતિ પ્રાપ્ત કરી.૪ બૌદ્ધ પરંપરામાં મગધ વિજયને પ્રસંગ આ પ્રમાણે છે: ગંગાના એક પટ્ટન પાસેના એક પર્વતમાં રત્નોની ખાણ હતી: ‘અાતશત્રુ અને લિચ્છવીઓ વચ્ચે એવી સમજૂતી થઈ હતી કે બન્ને અડધાં અડધાં રત્ન લેશે. અાતશત્રુ ઢીલે હતે. આજકાલ કરતાં તે સમયસર પહોંચી શક્યો નહીં. લિચ્છવીઓ બધાં રને લઈને ચાલ્યા ગયા. અનેકવાર આવું બનતાં એને ઘણે ગુસ્સો આવ્યો. પણુ ગણતંત્રની સાથે યુદ્ધ કેવી રીતે કરી શકાય ? એનાં બાણ નિષ્ફળ જતાં નહીં. એ વિચારીને દરેક વખતે યુદ્ધને વિચાર સ્થગિત કરતા રહો. પણ જ્યારે અત્યધિક હેરાન થયો ત્યારે મનમાં ને મનમાં નિશ્ચિય કર્યો કે “હું વજઓને અવશ્ય વિનાશ કરીશ.” એણે પોતાના મહામંત્રી ‘વસ્યકારીને બેલાવીને તથાગત બુદ્ધ પાસે મોકલ્યા.૭ તથાગત બુદ્ધ કહ્યું : વર્જિયમાં સાત વાત આ પ્રમાણે છે. ૧. સનિપાત-બહુલ છે. અર્થાત તેઓ બધાં અધિવેશનમાં ઉપસ્થિત રહે છે. ૨. એમનામાં એકમત છે. જ્યારે સન્નિપાત ભેરી વાગે છે ત્યારે તેઓ ગમે તે સ્થિતિમાં હોય, બધા એક થઈ જાય છે. ૩. વજળ અપ્રાપ્ત (અવૈધાનિક) વાતને સ્વીકાર નથી કરતા અને વૈધાનિક વાતને ઉકેદ કરતા નથી. ૪. વજછ વૃદ્ધ અને ગુરુજનેને સત્કાર (સમાન) કરે છે. પ. વજછ કુલસ્ત્રીઓ અને કુલકુમારિકાઓ પર ન તે બલાત્કાર કરે છે કે ન તે બલપૂર્વક વિવાહ કરે છે. ૬. વજછ પિતાની મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી. ૭. વજળ અહતેના નિયમોનું પાલન કરે છે. એટલે અહંત એમને ત્યાં આવે છે. આ સાત નિયમ જ્યાં સુધી વજીઓમાં છે અને રહેશે ત્યાં સુધી કોઈ પણ શક્તિ એને પરાજિત કરી શકે નહીં. પ્રધાન અમાત્ય વસ્યકારે' પાછા આવીને અજાતશત્રને કહ્યું : “બીજો કોઈ ઉપાય નથી. જ્યાં સુધી એમનામાં કઈ ભેદ ન પડે ત્યાં સુધી કે ઈ પણ શક્તિ એમનું નુકશાન કરી શકે એમ નથી. વસ્યકારના સંકેત અનુસાર અજાતશત્રુએ રાજસભામાંથી વસ્યકારને એ આરોપસર કાઢી મૂકયો કે તે વછએને પક્ષ લે છે. વસ્યકારને કાઢી મૂકશે તે ખબર ૧. સમ જ કુલવાલએ, માહિએ ગણિએ મિસ્સએ, રાયા અ અસોગચંદ, વેસલિં નગરી ગહિસ્સએ II એજને પૃ. ૧૦. ૨. ઉત્તરાધ્યયનસૂત્ર, લક્ષમીવલ્લભ કૃત વૃત્તિ, પત્ર ૧૧ ૩. ભરતેશ્વરબાહુબલીવૃત્તિ, પત્ર ૧૦૦-૧૦૧ ૪. આચાર્ય ભિક્ષુ, ભિક્ષુ-ગ્રંથ રત્નકર, ખંડ-૨, પૃ. ૮૮ ૫. બુદ્ધચર્યા (પૃષ્ઠ ૪૮૪) અનુસાર પર્વતની પાસે બહુમૂલ્ય સુગધવાળો માલ ઊતરતા હતા.' ૬. દીપનિકાય અકથા (સુમંગલ વિલાસિની) ખંડ ૨, પુ. પર ૬ Dr. B.C. Law : Buddhagosha, P III, હિન્દુ સભ્યતા, પૃ. ૧૯૯. ૭. દીઘનિકાય, મહાપરિનિવાણુસૂત્ત, ૨/૩ (૧૬). ૮. દીઘનિકાય, મહાપરિનિવાસત્ત, ૨/૩ (૧૬). Page #167 -------------------------------------------------------------------------- ________________ ધમ કથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન ૧૩૭ વજજીઓને પ્રાપ્ત થઈ. કેટલાક અનુભવીઓએ કહ્યું : “એને આપણે ત્યાં કોઈ સ્થાન ન આપવામાં આવે.” કેટલાક લેકે એ કહ્યું: ‘નહીં, તે મગધને શત્રુ છે, એટલે તે અમારે માટે ખૂબ ઉપયોગી છે. એમણે વસ્યકારને પોતાની પાસે બેલા અને એને “અમાત્યપદ આપ્યું. વસ્યકારે પોતાનાં બુદ્ધિ-બળથી વજઓ પર પિતાને પ્રભાવ જમાવ્યો. જ્યારે ઉજજીગણું એકત્રિત થયે, ત્યારે કોઈ એકને વસ્યકાર પોતાની પાસે બેલાવતો અને એને ધીમેથી કાનમાં પૂછતો : “શું તમે ખેતર ખેડે છે ?' એ ઉત્તર આપતોઃ “હા, હું એવું છું.' મહામાત્ય બીજો પ્રશ્ન એ પૂછતો કે, “બે બળદથી ખેડે છે કે એક બળદથી ?” બીજો લિચ્છવી એ વ્યક્તિને પૂછતઃ “કહે, મહામાયે તમને એકાન્તમાં લઈ જઈને શું વાત કહી છે તે બધી વાત કરી દેતા. પણ તેઓ કહેતા: ‘તું સત્ય છૂપાવે છે ?' તે કહેતા: ‘જો તેમને મારા પર વિશ્વાસ ન હોય તો હું શું કહી શકુ?” આ પ્રમાણે એક બીજામાં અવિશ્વાસની ભાવના ઉત્પન્ન કરવામાં આવી. અને એક દિવસે એ બધાનાં મનમાં એટલી બધી મલિનતા વ્યાપી ગઈ કે એક તિરછી બીજ લિચ્છવી સાથે બેલવા પણ ઈચ્છતો ન હતો. સનિપાતની ભેરી વાગી, પણ કોઈ પણ આવ્યું નહીં. વરૂકારે અજાતશત્રને છૂપી રીતે સૂચન, મેકલાવી. એણે સિન્ય સાથે આક્રમણ કર્યું. ભેરી વગાડવામાં આવી, પણ યુદ્ધ માટે કોઈ તૈયાર થયું નહીં. અજાતશત્રુએ નગરમાં પ્રવેશ કર્યો અને વૈશાલીને સર્વનાશ કરી નાખ્યો.૧ આ પ્રમાણે જૈન અને બૌદ્ધ બને પરંપરાઓમાં મગધવિજય અને વૈશાલીના નાશનું વિસ્તૃત વર્ણન પ્રસ્તુત કરવામાં આવ્યું છે. જેના અનુસાર ચેટક અઢાર ગણદેશને નાયક હતા. બૌદ્ધ પરંપરા એને કેવળ પ્રતિપક્ષી જ માને છે. જેના અનુસાર કૃણિકની પાસે ત્રેત્રીસ કરોડની સેના હતી. તે ચેટકની પાસે સત્તાવન કરોડની સેના હતી અને બને યુદ્ધમાં એક કરોડ એંસી લાખ માનવોને સંહાર થયો. બૌદ્ધ અનુસાર યુદ્ધનું નિમિત્ત છેઃ રત્નરાશિ. જેન પરંપરામાં જેમ ચેટકને પ્રહાર અમોધ બતાવવામાં આવ્યો છે, એવી રીતે બૌદ્ધ ગ્રંથ અનુસાર વેજલકોના પ્રહાર અચૂક હતા. નગરની રક્ષાને મૂળ આધાર જૈન અનુસાર સ્તૂપને માનવામાં આવ્યો છે, તે બૌદ્ધ અનુસાર પારસ્પરિક એકતા, ગુરુજનનું સન્માન વગેરેને ગણાવવામાં આવ્યાં છે. જેટલું વ્યવસ્થિત વર્ણન જૈન પરંપરામાં છે તેટલું બૌદ્ધ પરંપરામાં પ્રાપ્ત થતું નથી. વૈશાલીનાં પરાજયમાં બને પરંપરામાં છદ્મભાવને ઉપયોગ થયો છે. વૈશાલીનું યુદ્ધ કેટલે સમય ચાલ્યું ? આ અંગે જૈન પરંપરામાં એક પખવાડિયું પ્રત્યક્ષ યુદ્ધ ચાલ્યું અને કેટલાક સમય કિલ્લાને ભંગ કરવામાં લાગ્યો. બૌદ્ધ પરંપરા અનુસાર “વરૂકાર” ત્રણ વર્ષ સુધી વૈશાલીમાં રહ્યો અને લિચ્છવીઓમાં ભેદ ઊભા કરતો રહ્યો. ડે. રાધાકુમુદ મુખર્જીના અભિપ્રાય પ્રમાણે યુદ્ધની અવધિ ઓછામાં ઓછાં સેલ વર્ષ સુધીની હતી. વિજય તસ્કર સાધનાની પ્રગતિમાં સૌથી મોટી અડચણ છેઃ પર–પદાર્થો પ્રતિ આસક્તિ. અને જ્યાં સુધી આસક્તિ છે, ત્યાં સુધી આત્માનંદને અનુભવ થતો નથી. જ્યારે ઈન્દ્રિયોના વિષયમાં રાગદ્વેષનું વિષ ભળી જાય છે ત્યારે સમાધિભાવ નષ્ટ થઈ જાય છે. શ્રમણ પોતાના શરીર પર પણ મમત્વ ન રાખે. તે આહાર અને પાણી દ્વારા શરીરનું પોષણ કેવી રીતે કરે છે ? આ દૃષ્ટાન્તને માધ્યમ દ્વારા આ પ્રમાણે બતાવવામાં આવે છે: - રાજગૃહમાં ધન્ના સાથે વાહ રહેતા હતા. એની પત્નીનું નામ ભદ્રા હતું. અનેક માનતાઓ પછી એને એક પુત્ર થ. એનું નામ દેવદત્ત રાખવામાં આવ્યું. એક વાર પંથક દેવદત્તને બહુમૂલ્ય વસ્ત્રાભૂષણોમાં સુસજજ કરી રમવા માટે લઈ જઈ રહ્યો હતો. દેવદત્ત બાળકે સાથે રમવા લાગ્યું. એક બાજુથી વિજય નામને તસ્કર-ચાર આવ્યો અને દેવદત્તને ઉઠાવીને ચાલ્યો ગયો. તેણે એનાં આભૂષણે ઉતારી લીધાં અને દેવદત્તને કુવામાં ફેંકી દીધે જેથી એનું પ્રાણપંખી ઊડી ગયું. પંથક અનુચરને તો આનું કેઈ ધ્યાન ન રહ્યું. જ્યારે એને આને ખ્યાલ આવ્યો ત્યારે તે બાલક ગૂમ હતો. તેણે ખૂબખૂબ શે. પણ જ્યારે તે ન મળે ત્યારે તે રડતે રડતે ઘેર પાછા આવ્યા. ધન્ના સાર્થવાહે આની ખબર નગરરક્ષકને કરી. શોધ કરતાં અંધકૃપમાંથી બાલકનું શબ મળી આવ્યું. પગનાં ચિહ્નોનું નિરીક્ષણ કરતાં કરતાં તેઓ સઘન ઝાડીઓમાં છુપાઈ રહેલા વિજય પાસે પહોંચી ગયા અને તેને પકડી લઈને ખૂબ માર્યો તથા જેલમાં પૂરી દીધે. ૧. દીઘનિકાય અટ્ટક્યા, ખંડ ૧, પૃ. ૫૧૩. ૨. હિન્દુ સભ્યતા, પૃ. ૧૮૯ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન, સાધારણ એવા અપરાધ માટે ધા સાથે વાહને પણ એક દિવસે જેલમાં પૂરી દેવામાં આવ્યો. વિજય તસ્કર અને ધન્ના સાર્થવાહ બને એક જ બેડીમાં બંદીવાન હતા. ધન્ના સાથે વાહની પત્ની ભદ્રાએ જેલમાં ઉત્તમ ભેજન મોકલ્યું. ધન્ના સાથે વાત જ્યારે ભોજન કરવા બેઠે ત્યારે વિજય તરકરે તે ભોજનમાંથી થોડીક સામગ્રી ખાવા માટે માગી. ધન્ના સાર્થવાહ પિતાના પુત્રના ઘાતકને એમાંથી ભજન કઈ રીતે આપી શકે ? એણે ઈન્કાર કર્યો. જ્યારે ધન્ના સાર્થવાહને મલમૂત્ર ત્યાગ કરવાની ઈચ્છા થઈ ત્યારે એણે વિજય તસ્કરને કહ્યું, કેમ કે તે બને એક જ બેડીમાં બંદીવાન હતા. તેઓ એકબીજા વગર ત્યાંથી ખસી શકતા ન હતા. એટલે વિજય ચોરે કહ્યું: “હું તે ભૂખેતર છું. તારે જવું હોય તે જા. કેટલાક સમય સુધી તે મલમૂત્ર રોકવાને પ્રયાસ કરતો રહ્યો. પણ ક્યાં સુધી રોકી રાખે ? અંતમાં વિવશ થઈને ધન્ના સાર્થવાહે આહારપાણી આપવાનું વચન આપ્યું, ત્યારે તે એની સાથે જવા લાગે. આહારપાણી લાવવાનું કાર્ય પંથક અનુચર કરતો હતો. એણે વિજય શેઠને આહાર આપતા જોઈને વિચાર કર્યો: “આ કે શેઠ છે? જે પોતાના પુત્રના હત્યારાને આહાર આપે છે ?' એણે આ વાત શેઠાણીને કહી. શેઠાણીને ખૂબ જ ગુસ્સો આવ્યો કે, શેઠ પુત્રના હત્યારાનું પેષણ કરી રહ્યા છે. કેટલાક વખત પછી શેઠને જેલમાંથી મુક્તિ મળી. તે ઘેર ગયે પણ શેઠાણીની મુખમુદ્રા જોઈને શેઠે કહ્યું : “શું તને જેલમાંથી થયેલી મારી મુક્તિ સારી લાગી નથી ?” ભદ્રા સાથે વાહીએ કહ્યું: “આપે મારા લાડકા પુત્રના હત્યારા વિજય ચારને આહાર વગેરે આપ્યાં એ જ મારા ગુસ્સાનું કારણ છે.” શ્રેઠીએ કહ્યું : “કર્તવ્ય, ધર્મ યા પ્રત્યુપકારની દૃષ્ટિથી નહીં, પરંતુ મલમૂત્ર વિસર્જનમાં સહાયક થવાની દષ્ટિએ આહારપાણે આપ્યાં હતાં. આ સાંભળી ભદ્રાને સંતોષ થયો. પ્રસ્તુત કથાપ્રસંગ આપીને શાસ્ત્રકારે કહ્યું : “શેઠને વિવશતાથી પુત્રઘાતકને ભોજન આપવું પડ્યું, એવી રીતે સાધકે સંયમનિર્વાહ માટે જ આહાર આદિ શરીરને આપવું પડે છે. શ્રેષ્ઠીએ તરકરને પિતાને પરમ હિતેષી સમજીને ભજન નહોતું આપ્યું, પણ કાર્યસિદ્ધિ માટે આપ્યું હતું. એવી રીતે જ પ્રમાણે પણ જ્ઞાન-દર્શનની સિદ્ધિને માટે આહાર ગ્રહણ કરવો જોઈએ. આગમ સાહિત્યમાં શ્રમણના આહારગ્રહણ અંગે વિસ્તારથી નિરૂપણ છે. આ ગુરુતમ રહસ્ય અહીં કથાના માધ્યમથી વ્યક્ત કરવામાં આવ્યું હતું. મયૂરીનાં ઇંડાં આધ્યાત્મિક સમુત્કર્ષ માટે શ્રદ્ધાની આવશ્યક્તા છે. ગીતામાં “શ્રદ્ધાવાનું લભતે જ્ઞાન” એમ કહ્યું છે. આ વિશ્વમાં જ્ઞાન બધાથી મહાન છે. તે જ્ઞાન શ્રદ્ધાથી પ્રાપ્ત થાય છે. ભગવાન મહાવીરે શ્રદ્ધાને દુર્લભ જ નહીં પણ પરમ દુર્લભ ગણાવી છે. એટલે કે તે સાધકને એવી પ્રેરણા આપે છે: “તમેવ સર્ચ નીસં જે જિર્ણહિ પવઈયં” જેનું મન ચંચલ છે, મન ડામાડોળ છે તે સિદ્ધિ પામી શકતા નથી. સફલતાને માટે શ્રદ્ધા અનિવાર્ય છે. | ચંપાનગરીમાં જિનદત્ત–પુત્ર અને સાગરદન-પુત્રએ બને સાર્થવાહ-પુત્ર હતા. બને પરમ મિત્રો હતા. તેઓ ધૂપછાયાની માફક સાથે રહેતા હતા. પણ બનેની વૃત્તિ એક બીજાથી જુદી જ હતી. એકવાર તેઓ ગણિકા દેવદત્તા સાથે સરભિ ઉદ્યાનમાં ગયા. સ્નાન, ભજન, સંગીત, નૃત્યને આનંદ લેતા એવા તેઓ સધન ઝાડીમાં બનેલા “માલૂકાક'માં ગયા. એમને એકાએક નિહાળીને એક મયૂરી ગભરાટથી કેકારવ કરતી વૃક્ષની ડાળી ઉપર જઈને બેઠી. સાર્થવાહપુત્રોને ત્યાં આગળ બે ઈડાં જોવા મળ્યાં. બનેએ એક એક ઈ ઉડાવી લીધું. સાગરદત્ત–પુત્રનું મન શંકાશીલ હતું. તે વારંવાર ઈડાને ઊલટાવી–પલટાવીને જોતા કે કયારે ઈડામાંથી બચુ નીકળશે. વારંવાર હલાવવાને કારણે ઈ નિર્જીવ થઈ ગયું. પુત્રે તે ઈડું મયુર–પાલકને સોંપી દીધું. એમાંથી બચ્યું નીકળ્યું. એને વિવિધ પ્રકારની નૃત્યકલા શીખવવામાં આવી. આ કારણે આખા નગરમાં એની પ્રસિદ્ધિ થઈ ગઈ. પ્રસ્તુત રૂપકના માધ્યમથી એ દર્શાવવામાં આવ્યું છે કે “શકારના વિનતિ. અને જે શ્રદ્ધાશીલ હોય છે તે સિદ્ધિ પામે છે. આ પ્રમાણે ભલે શ્રમણ હોય, ભલે શ્રમણ હોય, એણે શ્રદ્ધાનિષ્ઠ થઈને સાધના કરવી જોઈએ. જે શ્રદ્ધા સાથે સાધના કરે છે તે સફળતા પ્રાપ્ત કરે છે. આ કથાના વર્ણનથી એ પણ જાણવા મળે છે કે એ યુગમાં માનવ આજની માફક પશુપક્ષીઓને કેળવતા હતા, કેળવણી આપવાથી પશુપક્ષીગણ એવી કલા પ્રદર્શિત કરતા હતા કે જેનાથી દર્શક મન્ત્રમુગ્ધ થઈ જાય. પશુપક્ષી કે જેમનું જીવન વિકલ છે તે પણ કેળવણીથી કલાવંત બની શકે છે. જે માનવ શિક્ષણક્ષેત્રમાં આગળ વધે તે સ્વ અને પર બન્નેના જીવનનું કલ્યાણ કરી શકે છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ધમ કથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન ૧૩૯ કૂમ કથાનક વારાણસીની બહાર મૃતગંગાતીર નામક એક કહ (તલાવ) હતું. એમાં રંગબેરંગી કમલ ખીલી રહ્યાં હતાં. અનેક પ્રકારનાં મછ, ક૭૫, મગર, ગ્રાહ વગેરે જલચર પ્રાણીઓ આ તલાવમાં રહેતાં હતાં. એક સમયે બે કાચબા તળાવની બહાર નીકળ્યા અને આસપાસ આહારની શોધ કરતા ફરવા લાગ્યા. એ સમયે બે શિયાળ ત્યાં આવી પહોંચ્યાં. શિયાળને જે કાચબાઓ ભયભીત થઈ ગયા. એમણે પોતાના પગ, ડોક અને શરીરને છુપાવી દીધાં. શિયાળની નજર આ કાચબાએ. પર પડી. તે બંને એના પર તૂટી પડ્યાં. તેમણે એમને કાપવા-તેડવાને ઘણે પ્રયાસ કર્યો પણ તેઓ સફલ ન થઈ શક્યાં. શિયાળ બહુ ચાલાક જાનવર હોય છે. શિયાળે વિચાર્યું : “જ્યાં સુધી તે પિતાના અંગોને છુપાવીને રહેશે ત્યાં સુધી આપણે એને વાળ પણ વાંકે નહીં કરી શકીએ. એટલે આપણે ચાલાકીથી કામ કરવું પડશે.” તે બંને શિયાળ કાચબાઓ પાસેથી હટી ગયાં અને ઝાડીમાં છુપાઈ ગયાં. બેમાંથી એક કાચબો ચંચળ પ્રકૃતિનો હતો. તેણે ધીમેધીમે પિતાના અવયવ બહાર કાઢયા. શિયાળ એના પર તૂટી પડ્યાં અને એને મારીને ખાઈ ગયાં. બીજા કાચબાએ લાંબા સમય સુધી પિતાનાં અંગ છુપાવીને રાખ્યાં. જ્યારે શિયાળ ચાલ્યાં ગયાં ત્યારે ઝડપથી તલાવમાં પહોંચી ગયે. શિયાળ આ કાચબાને વાળ પણ વાંકે કરી શક્યાં નહીં. આવી રીતે જે સાધક પિતાની ઇન્દ્રિયો પૂર્ણ પણે વશમાં રાખે એનું કઈ પણ નુકશાન થતું નથી. સૂત્રકૃતાંગમાં પણ અત્યંત સંક્ષેપમાં કાચબાના રૂપકને સાધકના જીવન સાથે નિરૂપિત કરવામાં આવ્યું છે. શ્રીમદ્દ ભગવતગીતામાં પણ શ્રીકૃષ્ણ સ્થિરપ્રજ્ઞનું સ્વરૂપ પ્રતિપાદિત કરતાં કેટલાંક દૃષ્ટાંત આપ્યાં છે ? તથાગત બુદ્દે પણ સાધકના જીવન માટે કાચબાનું રૂપક પ્રસ્તુત કર્યું છે. આ પ્રમાણે કાચબાનું રૂપક જૈન, બુદ્ધ અને વૈદિક ત્રણેય પરંપરામાં ઇન્દ્રિયનિગ્રહ માટે આપવામાં આવ્યું છે. કથાના માધ્યમમાં આપવામાં આવેલ આ રૂપક અત્યંત પ્રભાવશાળી બની ગયું છે. હિણીજ્ઞાત રાજગૃહનગરમાં ધન્ય સાર્થવાહને ધનપાલ, ધનદેવ, ધનગેપ અને ધનરક્ષિત-એ ચાર પુત્ર હતા. એમની ઉજિઝકા, ભગવતી, રક્ષિકા અને રોહિણીએ ચાર પત્નીઓ હતી. ધન્ય સાથે વાહ અત્યંત દૂરદશી હતા. જ્યારે તે વૃદ્ધાવસ્થાથી ઘેરાઈ ગયે ત્યારે એને પિતાના કુટુંબની સુવ્યવસ્થા માટે ચિંતા થઈ. ચારેય પુત્રવધૂઓની પરીક્ષા માટે એણે એક સમારોહમાં પાંચ પાંચ ચેખાના દાણુ એમને આપ્યા અને કહ્યું: “જ્યારે હું મારું ત્યારે મને પાછા આપજે. પહેલી વહુએ વિચાર્યું : સસરાજીની બુદ્ધિ બહેર મારી ગઈ છે. એટલે જ આટલે મોટો સમારોહ કરીને કેવળ પાંચ દાણું આપ્યા અને વળી એને પાછા આપવાની વાત કરી. અત્રે દાણાની કયાં ખોટ છે ? તેઓ જ્યારે પણ તે માગશે ત્યારે હું તે આપી દઈશ.’ એમ વિચારીને એણે દાણું ફેંકી દીધા. બીજી વહુએ વિચાર્યું. જોકે દાણુનું મૂલ્ય નથી તથાપિ પૂજા સસરાજીને આ દિવ્ય પ્રસાદ છે' એમ વિચારી તે તે દાણું ખાઈ ગઈ. ત્રાજી વહુએ વિચાર્યું: “કઈ ખાસ કારણને લીધે આ દાણું આપવામાં આવ્યા છે. માટે એને સંભાળપૂર્વક રાખવા યોગ્ય છે.” એથી વહુ બુદ્ધિશાળી હતી. એણે વિચાર્યું: “કઈ ને કે ઈ ગૂઢ રહસ્ય આમાં છુપાયેલું છે.” એણે પાંચ દાણુ પિયર મોકલાવી દીધા. એની સૂચના પ્રમાણે તે દાણું ખેતરમાં વાવવામાં આવ્યા. પાંચ વર્ષમાં તે દાણાને મોટો ઢગલે થઈ ગયે. પાંચ વર્ષ પછી કોષ્ઠીએ દાણું પાછા માગ્યા, બધીએ સત્ય કહી દીધું. પહેલી પુત્રવધૂને ઘરની સફાઈનું કાર્ય સંપ્યું. બીજી પુત્રવધુને ભોજનશાળાનું કાર્ય આપવામાં આવ્યું કેમકે તે ખાવામાં દક્ષ હતી. ત્રીજી પુત્રવધૂને કષાધ્યક્ષપદે નિયુક્ત કરવામાં આવી. એથી વહુએ પાંચ દાણું માગવામાં આવતાં તેણે અનાજને ઢગલે રજૂ કર્યો. એટલે એને ગૃહસ્વામિનીપદ પર બેસાડવામાં આવી અને કહ્યું: “તું ખરેખર યશસ્વી પુત્રવધૂ છે. તારા કારણે જ આ ઘર ફળશે–ફૂલશે.' પ્રસ્તુત રૂપકના માધ્યમ વડે શાસ્ત્રકારે કહ્યું : “જે સાધક પહેલી પુત્રવધૂની જેમ મહાવ્રતે ગ્રહણ કરીને એને ફેંકી (છોડી) દે છે, તેઓ આ ભવમાં અને પરભવમાં સર્વત્ર તિરસ્કારને પાત્ર બને છે. જે મહાવતેને ગ્રહણ કરી સાંસારિક ઉપગમાં પડયા રહે છે, તે પણ નિંદાપાત્ર છે. જે સાધક રક્ષિતાની માફક મહાવ્રતની સુરક્ષા કરે છે તે પ્રશંસાને પાત્ર બને છે અને જે સાધકે રોહિણીની માફક સદ્ગુની અભિવૃદ્ધિ કરે છે, તે પરમાનંદના ભાગીદાર બને છે. પ્રોફેસર ટાઈમને પિતાના જર્મન ગ્રંથ “બુદ્ધ અને મહાવીરમાં મેથ્ય અને લૂક'ની કથાની સાથે આ કથાની તુલના કરી છે. ત્યાં શાલિ–ચેખાના દાણાના સ્થાને ટેલેન્ટર શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ટેલેન્ટ એ યુગને એક સિક્કો ૧. જહા કુમ્મસઅંગાઈ, સએ દેહે સમાહરે, એવં પાવાઈ મેહાવી, અજઝપેણ સમાહરે સૂત્રકૃતાંગ, પ્ર. શ્રત. અ. ૮, ગાથા ૪ર૬ ૨ યદા સંદરતે ચાય મેગોનીવ સર્વશર, ઈન્દ્રિયાણીન્દ્રિયાથેભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા | શ્રીમદ્ ભગવદ્ ગીતા, ૨૫૮ ૩. ટેલેન્ટ (Talent) શબ્દનો વાસ્તવિક અર્થ બુદ્ધિ તથા માનસિક વિશિષ્ટ શક્તિ થાય છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ w હતા. એક વ્યક્તિએ વિદેશ જવાના સમયે પેતાના ત્રણ પુત્રાને દશ ટેલેન્ટના સિક્કા આપ્યા હતા. એક વ્યાપાર દ્વારા એની અત્યધિક વૃદ્ધિ કરી. બીજા પુત્ર અને જમીનમાં દાટી દીધા અને ત્રીનએ ખેંચી" નાંખ્યા. પાછા ફરી પિતા પહેલા પુત્ર પર ખૂબ પ્રસન્ન થયા. ધ થાનુયાગ : એક સમીક્ષાત્મક અધ્યયન ww આકણ : ઉત્તમ જાતિના અશ્વ જે સાધક ઈન્દ્રિયાને વશવતી થઈને અનુકુળ ભેગેાની ઉપલબ્ધિ થતાં એમાં લુબ્ધ થઈ જાય છે તેએ રાગદ્ધત્તિને કારણે ભવ-ભ્રમણ કરે છે, એને અનેક પ્રકારની વ્યથાએ પણ સહન કરવી પડે છે. અને જે એમાં આસક્ત થતા નથી, તા સાંસારિક યાતનાઓથી ખેંચી જાય છે. જેમકે, સ્તિથીર્થં નગરના કેટલાક વેપારી નૌકામાં બેસીને જઈ રહ્યા હતા. એકાએક તાકાનને કારણે નૌકા ડગમગવા લાગી. સુકાનીને પણ એ ભાન ન રહ્યું કે નાવ કયાં જઈ રહી છે કેટલાક સમય પછી તાફાન શાંત થઈ ગયું. સુકાનીએ જોયુ : નૌકા કાલિદ્રીપના કિનારે જઈ પહેાંચી છે. ત્યાં તેએએ હીરા પન્ના, સવ અને ચાંદીની ખારી જોઇ. એમણે ત્યાં ઉત્તમ ધેડાઓ પણ જોયા, એમને ધાડાના કાઈ ઉપયોગ ન હતા. એટલે પર્યાપ્ત ધન લઈને તેઓ પોતાના નગરમાં પાછા ફર્યા. જ્યારે વેપારીગણુ રાજા કનકકેતુની પાસે બહુ મૂલ્યવાન ઉપહાર લઈને ગયા, ત્યારે રાજાએ પૃચ્છા કરી : 'તમે (ત્યાં) કાઇ અદ્ભુત વસ્તુ જોઈ છે ?" એમડ઼ે કાલિંદીપના ઘેાડાઓની વાત કહી. રાજાના આદેશથી વેપારી કૌથી કાયિકીપ ગયા. એમણે સુગધિત અને સ્વાદિષ્ટ પદાથ ચારે તરફ ખીછાવી દીધા. ઇન્દ્રિયાને વશીભૂત કેટલાક ઘેાડાએ આ પદાના ઉપભેગ કરવા આવ્યા અને તેએ એમની જાળમાં ફસાઇ ગયા. જે ગોડામાં તે પદાથ તરફ આકર્ષિત થયા નહી, તેઓ પાસ માતાની જાતને મુક્ત રાખી શકયા. એવી રીતે જે સાધક ઇન્દ્રિયને આધીન થઈ ય છે. તે પથભ્રષ્ટ થઈ જાય છે. અહીં એ યાદ રાખવુ જોઇએ કે તૈયારી અભ્યાને પકડવા ગયા ત્યારે વલકી, ભ્રામરી, કચ્છમી, બબા, પટભ્રમરી વગેરે વિવિધ પ્રકારની વીણાઓ, વિવિધ પ્રકારનાં ચિત્ર, સુગન્ધિત પદાર્થ, ગુઢિયા-મતસ્ય`ડિકા સાકર, મત્યસંડિકા પુષ્પત્તર અને પદ્મોત્તર પ્રકારની સાકર અને વિવિધ પ્રકારનાં વઓ લઈને ગયા હતા. આ ઉલ્લેખ પરથી એ વસ્તુ સ્પષ્ટ થાય છે કે ભારતમાં તે વખતે વિવિધ પ્રકારની કલા તથા સાધનસામગ્રી ઉપલબ્ધ હતી, જે ત્યાંની સંસ્કૃતિની ૩તિના જ પીપ છે. મૃગાપુત્ર જૈન સાહિત્યમાં ક્ર-સિંદ્ધાંતનુ ખૂબ વિસ્તારપૂર્વક-સાંÀપાંત્ર વર્ષોંન આપવામાં આવ્યું છે. તે વસ્તુની જિજ્ઞાસુઓને માટે રસપ્રદ હૈ।વા છતાં પણ તે સહેજસુગમ નથી. પ્રસ્તુત કથાનકમાં કથા દ્વારા આ વિષયને ખૂબ સુગમ અને સુખાધ શલીમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. તથા કર્મી-વિપાકની પ્રરૂપણા કરવામાં આવી છે. મૃગાપુત્ર પ્રકૃષ્ટ પાપકર્મના ઉદયથી જ્યારે રાણીના ઉદરમાં આવ્યો તે રાણી રાજાને અપ્રિય થઈ ગઈ, રાજા એને જોવાનું પણુ પસંદ કરતા ન હતા. રાષ્ટ્રી વિચારવા લાગી : ‘હું રાજાને કેટલી બધી પ્રિયપાત્ર હતી કે મને જોયા વગર રાજાને ચેન પણ પડતું ન હતું. એકાએક આવું પરિવર્તન ક્રમ થઈ ગયું ? સાઁભવ છે કે ગર્ભ પોતાના પ્રભાવ ફેલાવ્યા ઢાય.' બાળકનો જન્મ થયા. તે આંધળા, ભર્યા, ો, ગડા અને હુડ આકારના હતા. એના શરીરમાં નાથ, પગ, કાન, નાક વગેરે અવયવોના અભાવ હતા. કૈવલ બેનાં ચિહ્નો જ હતાં. માદેવી અને ઊકરડામાં ફેંકી દેવા ઈચ્છતી હતી, પણ રાજાએ એને સમાવી એટલે અંગ્રે એ બાળકને ગુપ્તપણે ભેાંયરામાં રાખ્યા. એ નગરીમાં એક જન્માંધ ભિખારી રહેતા હતા. એને નિહાળીને ગૌતમ ગણુધરે ભગવાન મઢાવીરને પ્રશ્ન કર્યો: ‘ભગવાન, શુ કાઈ સ્રીના ભાળક જન્મથી અંધ ઈ શકે?” ભગવાને મૃગાપુત્રની વાત કરતાં કહ્યું : "તે લૂલો, લંગડા, ભાંધળા અને બરા છે.' પ્રભુની આજ્ઞાથી ગૌતમ એને જોવા ગયા. એના શરીરમાંથી મરેલા સાપની જેમ ભષકર દૂન્ય આવી રહી હતી. તે જે કાંઈ ખાતે તે લોહી અને મવાદ બનાવીને બહાર કાઢતા અને તે એને ફરીથી ખાઈ જતા, એને જોતાં જ ગણધર ગૌતમને નરકના દૃશ્યનું સ્મરણ થયું. ભગવાને એના પૂર્વભવનું વર્ણન કરતાં કહ્યું : બા વે પૂર્વભવમાં અનેક પાપકમ કર્યાં હતાં. જેના કલસ્વરૂપ આ જન્મમાં એને સાલ મહારોગ થયા. ત્યાંથી મરીને તે નરકમાં ગયા, નરકમાંથી નીકળીને તે ત્રાપુત્ર થયે. અહીં પત્તુ તે પાપ ભોગવી રહ્યો છે. આ પછી પશુ અનેક જન્મો સુધી તે પાપનું ફળ ભાગવરી, પ્રસ્તુત કથામાં એ દર્શાવવામાં આવ્યું છે કે શાસન અથવા સત્તા પ્રાપ્ત થાય ત્યારે જે એના દુરુપયોગ કરે છે, પ્રા પર અનુચિત કર નાખે છે, લાંચ લે છે, એને આ પાપનુ ફૂલ આ પ્રમાણે ભાગવું પડે છે. આધુનિક વાતાવરણમાં ઊછરેલા સત્તાલેાભી શાસાને માટે આ કથાનક સર્ચલાઈટની જેમ ઉપયાગી છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન mm ઉજ્જિતક કથાનક ગૌ-માંસાક્ષણ, મદ્યપાન અને વિષયાસક્તિનાં દુઃખદ બતાવવા માટે ‘ધુનિક કુમારની કથા આપવામાં આવી છે. 'ઝિદા' વાણિજ્યધામના વિજ્યમિત્ર સાવાદના પુત્ર હતા. ગૌત્તમ ધર વાણિજ્વરામમાં ભિક્ષા લેવા પધાર્યા. એમણે ઘણેાબધા કાલાહલ સાંભળ્યા. એમને જાણવા મળ્યુ કે રાજ્યના અધિકારીએ કાઈ વ્યક્તિને બાંધીને મારતાપીટતા લઈ જઈ રહ્યા છે. ગૌતમે ભગવાનને પ્રશ્ન કર્યા : 'મૅને ાટલું બધુ કષ્ટ ક્રમ આપવામાં આવે છે. ભગવાને ઉત્તરમાં કહ્યું” : 'હસ્તિનાપુરમાં 'ભીમ' નામના એક ટલાક અર્થાત પશુઓનો તરાર રહેતા હતા. એની પત્નીનું નામ ઉત્પલા' હતુ. જ્યારે તે ગર્ભવતી થઇ ત્યારે એને ગાય, બળદ વગેરેનું માંસ ખાવાની ઇચ્છા થઈ, જે પૂરી કરવામાં આવી. ગાયોને ત્રાસ આપવાને કારણે. એનુ (પુત્રનું) નામ ‘ગૌત્રાસ' રાખવામાં આવ્યું. તે જીવનભર ગામાંમને ઉપયોગ કરતા રો. ત્યાંથી મરીને તે વિશેષામમાં વમિત્રને ત્યાં તે ઝિત્તક' નામના પુત્રર્ષે ઉત્પન થયા. જ્યારે તે મેટા થયા ત્યારે એનાં માતાપિતાના દેહાન્ત થઈ ગયા. નગરરક્ષકે એને ઘરમાંથી કાઢી મૂકયો. કુસંગતિને લીધે તે વ્રતગૃહ, વેશ્યાગૃહ, મ‰ વગરમાં ઘૂમવા લાગ્યે વાસુિધામમાં ‘કામવ' નામની વૈવા હતી. તે અત્યંત રૂપવતી અને કામમાં દક્ષ હતી. એના અનુપમ સૌન્ટ્સ પર ઝિતા આસક્ત થઈ ગયા, કામધ્વન વૈયા રાજાની પ્રિય હતી. એટલે રાજએ પેતાના અનુચરો દ્વારા અને પકડાવ્યો અને એની ખૂબ મરામત કરી, તેને કી પર ચઢાવી દેવામાં આવ્યું. પાપકર્માંને કારણે તે નરક વગેરે ગતિમાં પરિભ્રમણ કરરી. આ વિષયાસક્તિનુ કટ પરિામ છે, પ્રસ્તુત કથાનકમાં એ વાત પ્રતિપાદિત કરવામાં આવી છે કે હસતાં હસતાં રક્તિ પાપકૃત્ય કરે છે, પણ જ્યારે એનુ કુલ પ્રાપ્ત થાય છે ત્યારે ડીડીને ભાગવવા છતાં તે એમાંથી છૂટતા નથી. અભગ્નસેન ૧૪૧ પાપની દારૂણ્ યાનુ એમાં ચિત્રણ થયું છે. પુરિમતાલથાવાઢવા ચારપલ્લીમાં વિજય' નામના એક તરકર અધિપતિ રહેતા હતા. એની પત્નીનું નામ ...સિરી' હતું. એને એક પુત્ર થયા જેનું નામ ‘અભગ્નસેન' રાખવામાં આવ્યુ. ગૌતમે જિજ્ઞાસા પ્રગઢ કરતાં ભગવાન મહાવીર અને પૂર્વભવ સભળાવતાં કહ્યું : ‘ભગ્નસેન પૂર્વભવમાં 'નિન' નામના ડાંના વેપારી હતા. તે કબૂતરી, મહી, ઢેલ વગેરેનાં ઈંડાં જાતે એકત્ર કરતા, બીન પાસે એકત્ર કરાવતા, પછી એ ઈનેિ અગ્નિ પર તળતા, શક્તા અને એને વેંચીને પોતાની આજીવિકા ઉપાન કરતા, તથા પોતે પણ ખ઼ડાંનું ક્ષા પર્યા કરતા હતા. જેના પ્લસ્વરૂપ તે ત્રીજ નરકમાં ઉત્પન્ન થયો અને ત્યાં યુધ્ધ પૂર્ણ કરીને પછીથી તે ભગ્નસેન' તસ્કર થા. બધુ પ્રજાનાં તનમનજનનું અપસુ કરી એમને વિવિધ યાતનાઓ આપી, જેના કારણે રાગે ગુસ્સે થઈને અને પડવાના અનેક પ્રયાસ કર્યા. પર તે તેમાં સફળ ન થઈ શકયો. એક વાર વિશાલ ઉત્સવનુ આપેાજન કરી એને આમ કિસ કરવામાં આવ્યું. અનેક પ્રકારની યાતનાઓ આપીને એને ઘળીએ ચઢાવવામાં આવ્યું. મામ, પાપનુ દ અવશ્ય ભાગવવુ· પડે છે. શ '' સાહજની નામના ગામમાં ‘સુબ' નામના સાથ વાહના પુત્ર હતા. ગધર ગાતને તૈયુ : રાજપથ પર અનેક વ્યક્તિઓ વડે ધરાયેલી એક વ્યક્તિ ઊભેલી છે અને એની પાછળ એક સ્ત્રી પણુ છે. એ બન્નેનાં નાક કપાયેલાં હતાં અને તે ગાઢ અધન વડે બધાયેલાં હતાં. ઊંચા અવાજે તે પેાકાર કરી રહ્યાં હતાં.: ‘અમે અમારા પાપનું ફૂલ ભોગવી રહ્યાં છીએ. ગૌતમે ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો : આ કાણુ છે? અને એમનો એવુ કહ્યુ. પાપકૃત્ય કર્યું." છે કે જેનું સ તે ભોગવી રહ્યાં છેકુ ભગવાને સમાધાન કરતાં કહ્યું : “ગધપુર નગરમાં એક 'નિક' નામના કસાઈ રહેતા હતા. તે વિવિધ પ્રકારનાં પશુઓનુ માંસ વેચતા હતા. એના પાપના ફળસ્વરૂપે તે મરીતે ચેથા નરકમાં ગયો અને ત્યાંથી નીકળાને વૈર્ય સભાની પની 'ભદ્રા'ની કુીમાં પેટ્ટા થયા તથા સાત મૂળનેનું સેવન કરવા વાગ્યા. ‘સુદર્શના' નામની વૈશ્યાને તે પ્રેમ કરતા હતા. પ્રધાન-અમાત્ય ‘સુષેણુ’ પણ એ વેશ્યા પર અનુરક્ત હતા. સુષેણે એને એક વાર વસ્થાની સાથે જોયા અને એના પર ગુસ્સે થઈ ગય. સુપેરની આજ્ઞાથી તેમજ પૂર્વકૃત કર્મતિ કારણે એ બન્નેની આ સ્થિતિ થઇ. આ પ્રકારે વિશકત્તિ તેમજ દુરાચારને કારણે તે અનેક જન્મામાં દુઃખ પામરી, એ સત્ય છે કે કરેલાં કર્માને ભેગવવાં પડે છે. જોકે નાસ્તિક કે ભૌતિકવાદી વ્યક્તિઓને શ્રદ્ધા ઉત્પન્ન થતી નથી, “કૃતસ્ય કર્મો નૂન’ પરિણામે ભવિષ્યતિ'. વ્યક્તિ કર્યું કરવા માટે સ્વતંત્ર છે, પરંતુ ફ્લૂ બેગવવા પરતંત્ર છે. જો બંને એ ભાન થઈ જાય કે મારે કર્મોનું ફળ ભોગવવું જ પડશે તેા તે કર્મ બાંધવામાંથી પેાતાને બચાવવા પ્રયાસ કરશે. પ્રસ્તુત કથાનકમાં આ રહસ્ય વ્યક્ત કરવામાં આવ્યું છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ww બૃહસ્પતિદત્ત બૃહસ્પતિદત્ત કૌશાંખીના ‘સેમદત્ત' પુરહિતને પુત્ર હતા. તે પૂર્વભવમાં ‘મહેશ્વરદત્ત’ નામના રાજપુરાહિત હતા. તે તે રાજાની બલદ્ધિ અચે તથા સ્વાસ્થ્ય લાભને માટે બ્રાહ્મણુ, ક્ષત્રિય વૈશ્ય અને શૂનાં બાળકોને મારીને નરમે યા કરતા હતા. આ પાપના ફલસ્વરૂપ તે ત્યાંથી મરીને પાંચમા નરકમાં ગયા અને ત્યાંથી નીકળીને તે ‘બૃહસ્પતિદત્ત થયે. રાજકુમારને બૃહસ્પતિદત્ત પર અાર્ષિક સ્નેહ હતા. એટલે રાખના મૃત્યુ પછી તે રાજપુરોહિત થયા. મહારાણી પર અનુરક્ત થઇ જવાને કારણે રાજાએ એને મૃત્યુદંડ આપ્યા. આ પ્રમાણે પૂર્વીકૃત કર્મને કારણે તે વિવિધ યે'નિએમાં પરિંભળ્યુ કરતો રહેરો. ધર્મ કથાનુયે!ગ : એક સમીક્ષાત્મક અધ્યયન ન’દીવનમાર નદીયન 'શ્રીદામ' નામના રાખને પુત્ર હતા. તે પૂર્વભવમાં કાઈ રાજાને ત્યાં કાટવાલ હતું. અપરાધીઓને ત્ય ક્રૂર ડ આાપીને તે ખાનદની અનુભૂતિ કરતા હતા, આ પાપના ધ્વસ્વરૂપ તે મરીને છઠ્ઠા નરકમાં ગયા. આ નરકમાંથી નીકળીને રાજાના પુત્ર ‘નદીવન’ થયા. એણે પેાતાના પિતાને મારીને સ્વયં રાજ્ય લેવા ઇચ્છા કરી અને આ ષડય ́ત્રમાં એને એક જામના સહકાર લીધા. સમય પૂર્વે રહસ્ય ઉપાડ પડી જતાં રાજાએ પોતાના હત્યારા પુત્ર નદીનને પ્રાણુ ચ્યાપ્યા. પૂર્વ કૃત કર્મને કારણે અને અનેક જન્મ્યા પન્ત ભયંકર દુઃખ ભોગવવાં પડયાં, કથાને સાર એ છે કે અપરાધી વ્યક્તિઓને પશુ નિર્દયતાથી દંડ આપવા જોઇએ, અને દંડ આપીને આનતિ થવું જોઈએ નહીં. ઉમ્મરદત્ત ૩મ્બરદત્ત 'સાગરદત્ત' નામના સાર્થવાહના પુત્ર હતા. પૂર્વભવમાં તે એક કુરાલ વૈદ્ય હતા તથા આયુર્વેદ ચિકિત્સામાં નાત હતા. તે દરદીવ્યક્તિને મઘ, માંસ, માછલી ખાવાનું' સૂચન કરતા અને કહેતા : એનાથી તમને જલદીથી સ્વાસ્થ્ય પ્રાપ્ત થશે.' આ પાપના ક્લસ્વરૂપ તે ઠ્ઠી નારકીમાં ઉત્પન્ન થયા અને ત્યાંથી મરીને ‘ઉમ્બરદત્ત' થયે. દૂરાચ:રસેવનથી અને પૂર્વકૃત પાપકર્માને કારણે એના શરીરમાં સેાળ મહાગ ઉત્પન્ન થયા. અહીથી મર્યા પછી તે અનેક જન્મામાં દુઃખ પ્રાપ્ત કરશે. આ પ્રમાણે કૃત પાપકર્મનું કુલ પ્રત્યેક જીવે ભોગવવુ પડે છે. શોરિન શૌરિકદત્ત સમુદ્રગુપ્ત નામના માછીમારના પુત્ર હતા. સૌરિકત્ત પૂર્વભવમાં કાઈ રાખને ત્યાં ભોજન બનાવવાનુ કાર્ય કરતા હતા. ભોજનમાં તે વિવિધ પ્રકારનાં પશુપક્ષી તેમજ માછલીનુ" માંસ તૈયાર કરીને સ્વયં પશુ ખાતે અને રાજાને પણ ખવડાવી ાનતિ થતા હતા. એના રૂપે તેન્ટ્રી નારકીમાં જન્મ્યો અને ત્યાંથી નીકળાને તે ‘શૌરિકત્ત’ થયા. તે એક દિવસ માથી રાંધીને ખાઈ રહ્યો હતા એટલામાં માધ્વીના કાંટા એના ગળામાં પૈસી ત્રય. અનેક પ્રયત્ન કરવા છતાં તે કાંટા નીકળ્યો નહી. ભયંકર વેદનાથી દુઃખ પામીને તે મરણ પામ્યા અને મર્યા પછી તે નરક વગેરે ગતિમાં પરિભ્રમણ કરશે. પ્રસ્તુત કથાનકમાં પાપના ફળનું ચિત્રણ કરવામાં આવ્યું છે અને એને એ ઉપદેશ આપવામાં આવ્યા છે કે પાપકા કરવાથી દૂર રહેવુ જોઈએ. દેવદત્તા દેવદત્તા ‘દત્ત' નામના ગૃહપતિની કન્યા હતી. વૈશ્રમણદત્ત' રાજાના પુત્ર કુશનદી' સાથે એનું પાણિમણું થયું હતું. કુરાનદી પાતાની માતાના પરમ ભક્ત હતા, તે માતાને તેલ વગેરે માલીશ કરતા હતા. તે એની દરેક પ્રકારની સુખસગવડનુ ધ્યાન રાખતા હતા. પણ દેવદત્તાને આ વાત પસંદ ન હતી. એટલે રાત્રિ દરમિયાન ઊંઘી ગયેલી માતાને દેવદત્તાએ મારી નાંખી. રાજાને આની જાણુ થતાં એણે દેવદત્તાના વધ કરવાનો આજ્ઞા આપી. આ પ્રમાણે પૂર્વકૃત પાપકર્માને કારણે તે અનેક જન્મા સુધી દારુણુ વેદનાને અનુભવ કરતી રહેશે. અંજુ કથાનક ‘અ‘જુ' ધનદેવ' સા’વાહની પુત્રી હતી. વિજય' નામના રાખ સાથે એનુ* પાણિમણું થયું હતું. ગુહ્ય સ્થાન પર ભયંકર શૂલ રોગ પેદા થવાથી અંજુને અપાર વેદના થઈ. અનેક પ્રકારના ઉપચાર કરાવ્યા, પરંતુ રોગ શાંત થયે નહી. પરિણામે એના શરીરની ક્રાંતિ નષ્ટ થઈ ગઈ. એકવાર ગણધર ગૌતમે એની હાડિપ'જર જેવી કાયા જોઈને આ અંગે ભગવાન સમક્ષ જિજ્ઞાસા પ્રગટ કરી, ભગવાન મહાવીરે એના પૂર્વ ભવનું વર્ષોંન કરતાં કહ્યું : તે પૂર્વ ભવમાં વેશ્યા હતી. એ પાપના કારણે જ આ જન્મમાં એને કષ્ટ ભોગવવું પડે છે, એને આ પછી પણ અનેક જન્મો સુધી કષ્ટ ભાગવવુ પડશે.‘ Page #173 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન ૧૪૩ આ પ્રમાણે “મૃગાપુત્ર'થી આરંભી “અંજુ' સુધી દશ કથાઓ આપવામાં આવી છે. એને મૂળ આધાર વિપાક સૂત્રને પ્રથમ શ્રેરકબ્ધ છે. આ દશેય કથાનાં પાત્ર ઐતિહાસિક હેાય એવું નથી, પરંતુ પૌરાણિક અને પ્રાગઐતિહાસિક કાલનાં પાત્રો છે. આ બધી કથાઓમાં હિંસા. ચેરી અને અબ્રહ્મનું કડવું પરિણામ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. પણ અસત્ય અને મહાપરિગ્રહનાં પરિણામની ચર્ચા થઈ નથી. શાસ્ત્રકારને મૂળ ઉપદેશ એ છે કે સાધક પાપથી દૂર રહે અને શુભ ભાવોમાં પરિણતિ કરે તથા શુદ્ધત તરફ ગતિ કરે. અ દૃષ્ટિએ ગણધર ગૌતમની જિજ્ઞાસા પર ભગવાન મહાવીરે વિવિધ પ્રસંગે આપીને જીવનના મહાન તથ્યને પ્રકાશિત કર્યું છે. પૂરણ બાલતપસ્વી ગણધર ગૌતમે ભગવાન મહાવીરને જિજ્ઞાસાથી પૂછયું કે, “ભગવાન, અસુરેન્દ્ર અસુરરાજ ચમરને દિવ્ય દેવઋદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થઈ ?” ભગવાને કહ્યું: “બેભેલ સનિવેશમાં પૂરણ ગૃહપતિ રહેતો હતો. એણે તામલી તાપસની માફક પિતાના મોટા પુત્રને ગૃહભાર સોંપીને દાનામા' પ્રવજ્યા ગહણ કરી. “બેલા' ઉપવાસના પારણું માટે તે ચાર ખાનાવાળું લાકડાનું પાત્ર લઈને ભિક્ષા માગવા નીકળતે. પહેલા ખાનામાં પ્રાપ્ત થતી ભિક્ષા તે પથિકને આપતા, બીજ ખાનાની ભિક્ષા કાગડા અને કુતરાને ખવડાવતે, ત્રીજા ખાનાની ભિક્ષા માછલી અને કાચબાને ખવડાવતો અને ચોથા ખાનાની ભિક્ષા તે સ્વયં ગ્રહણ કરતો હતો. આ પ્રવજ્યામાં દાનની પ્રધાનતા હોવાને કારણે તે પ્રવજ્યા “દાનામા' તરીકે ઓળખાતી. કેમકે તે ત્રણ ખાનાઓમાંથી દાન આપી દેતે અને કેવલ એક ખાનામાંથી આહાર કરતો અને તે પણ બે દિવસ પછી. જયારે “પૂરણું” બાલતપસ્વીનું શરીર ખૂબ પાતળું થઈ ગયું ત્યારે એને એવો અનુભવ થયે કે હવે હું સાધના કરવા શક્તિમાન નથી, એટલે એણે પાદપપગમન સંથારા દ્વારા પિતાના આત્માને ભાવિત કર્યો. ભગવાન મહાવીરે ગૌતમને કહ્યું : હે ગૌતમ, હું તે સમયે છદ્મસ્થ અવસ્થામાં હતો. મને દીક્ષા ગ્રહણ કર્યાને અગિયાર વર્ષ પસાર થઈ ગયાં હતાં. પ્રામાનુગ્રામ વિચરતે હું “સુષમાપુર' નગરમાં આવી અશોક વનખંડમાં અશોક વૃક્ષ નીચે પૃથ્વીશિલાપટ્ટક પર અઠ્ઠમ તપ કરીને એક પુલ પર દૃષ્ટિ સ્થિર કરીને તથા એક રાત્રિ માટે મહાપ્રતિમાને ધારણ કરી ધ્યાનસ્થ હતા. તે સમયે “પૂરણ બાલા તપસ્વી સાઠ ભક્તનું અનશન પૂર્ણ કરી “ચમચંચા’ રાજધાનીમાં ઈન્દ્રના રૂપમાં ઉત્પન્ન થયો. એણે સૌધર્મ કલ્પમાં શકેન્દ્રને દિવ્ય ભોગ ભોગવતો અવધિજ્ઞાન વડે જોયે. અમરેન્દ્રના મનમાં આક્રોશ ઉત્પન્ન થયો કે આ કેણુ છે ? સામાનિક દેવોએ કહ્યું : “તેઓ શકેન્દ્ર છે. અમારે કહ્યું: “તે દુરાત્મા મારા માથા પર બેઠેલે છે?” સામાનિક દેવોએ નિવેદન કર્યું : “શકેન્દ્ર પૂર્વ ઉપાર્જિત કરેલાં પુણ્યના પ્રભાવે આ વિપુલ ઋદ્ધિ અને અતુલ પરાક્રમ પ્રાપ્ત કરેલાં છે. એટલું સાંભળીને જ ચમરેન્દ્રને ક્રોધ એકદમ પ્રબળ થઈ ગયો. એ યુદ્ધ કરવાને માટે તૈયાર થઈ ગયા. બધા દેવોએ એવું ન કરવા માટે આગ્રહ કર્યો, પણ એણે પોતાની હઠ છોડી નહીં. ચમરે છે વિચાર્યું: “શક્રેન્દ્ર મહાન પરાક્રમી છે, તે હું પરાજિત થઈને કેનું શરણું લઈશ ? તે મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો. : “હું આપનું શરણ લઈ શકેન્દ્રને જીતી લઈશ.” આથી એણે એક લાખ જનનું વૈક્રિયરૂપ બનાવ્યું અને શસ્ત્રને ઘુમાવતો તથા ગંભીર ગર્જના કરતા તે દેવોને ભયભીત કરતાં સૌધર્મેન્દ્ર પર તૂટી પડ્યો. તેણે એક પગ સૌધર્માવલંસક વિમાનની વેદિકા પર રાખ્યો અને બીજો પગ સુધર્મા સભા પર રાખ્યો. એણે શસ્ત્ર વડે ઈન્દ્રકલા પર ત્રણવાર પ્રહાર કર્યો અને સૌધર્મેન્દ્રને ગાળો દીધી. સૌધર્મ એ અવધિજ્ઞાન વડે બધું જાણી લીધું. એણે ચમરેન્દ્ર પર પ્રહાર કરવા માટે વજ ફેંકયું. ચમોરેન્દ્ર ભયથી ભયભીત થયેલો. પિતાના શરીરને સંકેચી લે છે અને “આપનું શરણ છે, આપનું શરણ છે એ પ્રમાણે ચીસો પાડતા પિતાનું સૂક્ષમ રૂપ બનાવી મારા પગમાં છૂપાઈ ગયે. શક્રેન્દ્રએ જોયું: “અરિહન્તની શરણાગત વગર કોઈ અસુર અહીં આવી શકતું નથી. તે ભગવાન મહાવીરનું શરણ લઈને અત્રે આવ્યો અને ફરી પાછો તે એમના શરણમાં પહોંચી ગયે છે.' વજા ભગવાનની અત્યંત નિકટ જઈ પહોંચ્યું છે. કેવલ ચાર આંગળ દૂર રહ્યું ત્યારે શક્રેન્દ્રએ એનું સંહરણ કર્યું, શકે કે ભગવાનને વંદન કરીને ચમરેજને કહ્યું : “તું ભગવાન મહાવીરની અસીમ કૃપાથી બચી ગયો છે. હવે તું ભયભીત ન થા.” એમ કહીને શકેન્દ્ર પોતાના સ્થાને પાછો ફર્યો. ગણધર ગૌતમે ભગવાનને પ્રશ્ન કર્યો. : “ભગવદ્, જે દિવ્ય શક્તિને ધારણહાર છે, તે કઈ પુદ્ગલને પહેલાં ફેંકી દઈ પછીથી એ પુદ્ગલને પાછળથી જેઈને પકડવાને સમર્થ છે કે નહીં ? ભગવાને કહ્યું: “તે સમર્થ છે, કેમકે જે પુદગલ ફેંકવામાં Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન આવે છે એની ગતિ પહેલાં ઝડપી હોય છે તથા બાદમાં મંદ થઈ જાય છે. પરંતુ દિવ્ય ઋદ્ધિવાળા દેવની ગતિ પહેલાં પણ ઝડપી હોય છે અને પછીથી પણ ઝડપી હોય છે.” ગૌતમે બીજી જિજ્ઞાસા પ્રગટ કરી: “ભગવાન, જે દેવ પુદ્ગલને પાછળથી પકડવાને સમર્થ છે, તે શક્ર અસુરેન્દ્રને કેમ પકડી શકતો નથી ? ભગવાને કહ્યું : “અસુરેન્દ્રની નીચે જવાની ગતિ તીવ્ર હોય છે અને ઉપર જવાની ગતિ મંદ હોય છે અને મંદ થતી જાય છે. વૈમાનિક દેવેની ઉદર્વ ગતિ ઝડપી હોય છે અને અધોગતિ મંદ હોય છે. અસુરેન્દ્ર એક સમયમાં જેટલા ક્ષેત્ર નીચે જઈ શકે છે, એટલા ક્ષેત્ર નીચે જવામાં કેન્દ્રને બે સમય લાગે છે અને વજીને ત્રણ સમય લાગે છે. આ કારણથી શક્રેન્દ્ર અસુરેન્દ્રને પકડવાને સમર્થ નથી.” અસુરેન્દ્ર પિતાના સ્થાન પર પહોંચી ગયો. એણે વિચાર્યું : “મેં બરાબર કર્યું. શકે મારું ઘેર અપમાન કર્યું છે.’ સામાજિક દેએ કહ્યું : “આપ ચિંતામુક્ત થઈ જાઓ.” અસુરેન્કે કહ્યું: ‘જિન મહાપ્રભુ ભગવાન મહાવીરનું શરણું લઈને હું બચી શકયો છું. એમને મારા પર મહાન ઉપકાર છે. એટલે આપણે બધા ત્યાં જઈએ.” તે પિતાની દિવ્ય ઋદ્ધિ સહિત ભગવાન મહાવીર પાસે આવ્યા અને બત્રીસ પ્રકારનાં નાટક બતાવીને સ્વ-સ્થાન પાછા ફર્યો. ગૌતમે પૂછયું : “ભગવદ્ આ અસુરેન્દ્ર મુક્ત થશે ?” ભગવાને ઉત્તર આપ્યું.: ‘હા, આ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને તે મુક્ત થશે.' સ્થાનાંગમાં દશ આશ્ચર્યોનું વર્ણન છે. આશ્ચર્યને અર્થ છે કઈ કઈ વખતે બનનારી વિશેષ ઘટના. સામાન્ય રૂપમાં આ ઘટના બનતી નથી, પરંતુ અનંતકાલ પછી સ્થિતિ વિશેષથી જે ઘટના બને છે તેને આશ્ચર્યની સંજ્ઞા આપવામાં આવી છે. ચર કઈ દિવસ સૌધર્મ સભામાં જતા નથી અને તેઓ ગયા તે આશ્ચર્ય છે. મહાશુક્ર દેવેનુ આગમન એકવાર મહાશક દેવલોકમાંથી બે દેવ આવ્યા અને ભગવાન મહાવીરને વંદના કરીને બોલ્યા : “ભગવન , આપના કેટલા શિષ્ય સિદ્ધ ગતિ પ્રાપ્ત કરશે ?” મહાપ્રભુ મહાવીરે ઉત્તર આપ્યો: “મારા સાતસો શિષ્ય સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થશે. યાવત્ બધા દુઃખને અંત કરશે.” ગણધર ગૌતમે પ્રથમ ધ્યાને સમાપ્ત કરી દ્વિતીય, ધ્યાનમાં પ્રવેશ કરતાં પૂવે એ વિચાર્યું : “આ બે મહામૃદ્ધિ અને મહા પ્રભાવશાળી દેવો કોણ આવ્યા છે? હું એમને જાણતા નથી. એ કયા વિમાનમાંથી અને કયા કારણે આવ્યા છે ?' ભગવાન મહાવીરે ગૌતમના આંતરમાનસની વાત જણાવતાં કહ્યું: “તારા મનમાં આવા પ્રકારના વિચાર ઉદ્દભવ્યા હતા, તે. તું જ એ દેવને પૂછ'. ગૌતમ જેવા દેવોની સામે જવા લાગ્યા કે દેવોએ ઊઠીને ગૌતમને વંદન કર્યા અને કહ્યું : “અમે મહાશુક નામક સાતમાં સ્વગથી આવ્યા છીએ. અમે ભગવાનને પ્રશ્ન કર્યો: ‘આપના કેટલા શિષ્ય સર્વ દુઃખેને અંત આણી મુક્ત થશે ?” ભગવાને મનથી જ ઉત્તર આપ્યો : “મારો સાત શિષ્ય સિદ્ધિને વરશે.' ગણધર ગૌતમ તથા અન્ય શિષ્યને ભગવાન મહાવીરના દિવ્ય જ્ઞાન પર આશ્ચર્ય થયું. આ લેકમાં એ કઈ પદાર્થ નથી જે સર્વજ્ઞ, સર્વદશી સમક્ષ છુપાયેલો રહે. તેઓ હસ્તામલકત બધા પદાર્થોને સ્પષ્ટ રૂપમાં જાણે છે, જુએ છે. પ્રસ્તુત ગ્રંથ કવેતાંબર જૈન આગમ સાહિત્યમાંથી એકસો ચૌદ કથાઓનું પ્રસ્તુત ગ્રંથમાં સંકલન કરવામાં આવ્યું છે. ચક્રવતી છ ખંડે પર વિજયપતાકા ફરકાવે છે, તેવી જ રીતે આ ગ્રંથમાં પણ છ ખંડ છે, જે સાધકના આંતરિક જીવન પર વિજયવૈજયંતી ફરકાવવા માટે છે. આ ખંડોમાં નીચે જણાવેલાં આગમમાંથી કથાઓ ટાંકવામાં આવી છે: “આચારાંગ, સૂત્રકૃતાંગ, સમવાયાંગ, ભગવતી, વાતાધર્મકથા, ઉપાસકદશાંગ, અન્તકૂદશાંગ, અનુત્તરપપાતિક, વિપાક, ઔપપાતિક, રાજકીય, છવાભિગમ, જંબુદ્દીપપ્રજ્ઞપ્તિ, નિરયાવલિકા, કપાવલંસિકા, પુફિયા, પુફફલિયા, વૃષ્ણુિદશા, ઉત્તરાધ્યન, નંદસૂત્ર, દશાશ્રુતસ્કંધ, કલ્પસૂત્ર. આગમ સાહિત્યમાં જ્યાં પણ કથા પ્રાપ્ત થાય છે યા આ અંગે સ્ત્રોત ઉપલબ્ધ થાય છે એ બધાનું આ શ્રેષ્ઠ આલને–સંકલન છે. પ્રાચીન આગમની સૂચિઓની અનુસાર આગમમાં કથાઓને અક્ષયેશ હતો. જ્ઞાતાસૂત્રમાં જ હજારો આખ્યાયિકાઓ હતી. જ્ઞાતાધર્મ કથામાં બે મૃતકબ્ધ છે. પ્રથમ શ્રુતસ્કંધમાં ઓગણીસ કથાઓ છે. (૧) ઉતિક્ષપ્ત જ્ઞાત–મેઘકુમાર (૨) સંઘાટ (૩) અંડક (૪) કુર્મ (૫) શિક્ષક (૬) રોહિણી (૭) મલ્લી (૮) માકંદી " (૯) ચંદ્ર (૧૦) દાવદ્રવવૃક્ષ (૧૧) તુંબ (૧૨) ઉદક (૧૩) મંડૂક (૧૪) તેટલીપુત્ર (૧૫) નંદીફલ (૧૬) અમરકંકા (દ્રૌપદી) (૧૭) આકીર્ણ (૧૮) સુષમા (૧૯) પુંડરીક-કંડરીક. Page #175 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયાગ : એક સમીક્ષાત્મક અધ્યયન ખીજા શ્રુતસ્કન્ધમાં અનેક કથાઓ છે, તે આ પ્રમાણે છેઃ (૧) કાલી (ર) રાજી (૩) રજની (૪) વિદ્યુતા (૫) મેધા (૬) શુંભ (૭) નિસભા (૮) રંભા (૯) નિર ભા (૧૦) મા (૧૧) ઈલા (૧૨) સતેરા (૧૩) સૌદામિની (૧૪) ઇન્દ્રા (૧૫) ધના (૧૬) વિદ્યુતા (૧૭) રુચા (૧૮) સુરુચા (૧૯) રુચાંશા (૨૦) રુચકાવતી (૨૧) રુચકાંતા (૨૨) રુચપ્રભા (૨૩) કમલા (૨૪) કમલપ્રમા (૨૫) ઉત્પલા (૨૬) સુદર્શન (૨૭) રૂપવતી (૨૮) બહુરૂપ! (૨૯) સરૂપા (૩૦) સુભગા (૩૧) પૂર્ણા (૩૨) બહુપુત્રિકા (૩૩) ઉત્તમા (૩૪) ભારિકા (૩૫) પદ્મા (૩૬) વસુમતી (૩૭) કનક (૩૮) કનકપ્રભા (૩૯) અવત્સા (૪૦) કેતુમતી (૪૧) વસેના (૪૨) રતિપ્રિયા (૪૩) રહિણી (૪૪) નમિકા (૪૫) હ્યૂ (૪૬) પુષ્પવતી (૪૭) ભુજગા (૪૮) ભુજગવતી (૪૯) મહાકચ્છા (૫૦) અપરાજિતા (૫૧) સુધાષા (પર) વિમલા (૫૩) સુસ્વરા (૫૪) સરસ્વતી (૫૫) સૂર્ય પ્રભા (૬) આતપા (૫૭) અર્ચિ માલી (૫૮) પ્રભ*કરા (૫૯) ચંદ્રપ્રભા (૬૦) દોષીનાભા (૬૧) અર્ચિમાલી (૬૨) પ્રભ’કરા (૬૩) પદ્મા (૬૪) શિવા (૬૫) સતી (૬૬) અંજૂ (૬૭) રહિણી (૬૮) નવમિકા (૬૯) અચલા (૭૦) અપ્સરા (૭૧) કૃષ્ણા (૭૨) કૃષ્ણરાણી (૭૩) રામા (૭૪) રામરક્ષિતા (૭૫) વસુ (૭૬) વસુગુપ્તા (૭૭) વસુમિત્રા (૭૮) વસુંધરા. ૧૪૫ આ પ્રમાણે બધી મળીને ૯૭ કથાઓ છે. એમાંની કેટલીય કથાઓ કૈવલ નામમાત્રની જ છે. આ કથાઓમાં સૂચના સિવાય ઘટનાઓને અભાવ છે. ભાષાની દૃષ્ટિએ આ કથાએમાંથી કેટલીય કથાઓની ભાષા એટલી લાલિત્યપૂર્ણ છે કે વાચકને તરત જ સંસ્કૃતના કાંદબરી ગ્રંથનું સ્મરણ થાય છે. આ કથાએની ભાષા મહારાષ્ટ્રી પ્રાકૃત છે. આ કથાઓને મૂળ ઉદ્દેશ્ય અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, શ્રદ્ધા, ઇન્દ્રિયવિજય વગેરે આધ્યાત્મિક તત્ત્વોનું સરલ શૈલીમાં નિરૂપણ કરવાના છે. આ કથાએમાં ધમ અને વૈરાગ્યને જ વિશેષરૂપે ઉપદેશ આપવામાં આવ્યા છે. આ બધી કથાઓનુ અવલેકન કરવાથી સ્પષ્ટપણે એ જણાશે કે કથાઓમાં વિભિન્નતા હૈાવા છતાં કેટલાંક એવાં સામાન્ય લક્ષણા છે કે જેથી ભિન્નતામાં પણ સમાનતા જણાય છે. આપણે સ્થૂલ રીતે આ લક્ષણે તે નીચે પ્રમાણે વિભક્ત કરી શકીએ એમ છીએ: ૧. શીલ, સદાચાર અને સંયમનું વિશ્લેષણ, ૨. આત્મા પ્રત્યે નિષ્ઠા અને એની શુદ્ધિના વિવિધ ઉપાય, ૩. માનવતાની પુણ્યપ્રતિષ્ઠા માટે જાતિભેદ અને વર્ગભેદની નિસ્સારતાનુ નિરૂપણુ કરવું. ૪. ઉચ્ચ ગતિ પ્રાપ્ત કરવા માટે આહાર-વિહારની વિશુદ્ધિ અને પેાતાનાં પાપાની આલેચના, ૫. આત્મ સંશુદ્ધિને માટે આલેચના-પ્રતિક્રમણની સાથે જ પ્રાયશ્ચિત્ત અને જુદા જુદા તપાનુ નિરૂપણુ. ૬. સાધનામાર્ગીના સ્વરૂપને સમજાવવા માટે સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યગ્યારિત્રનું વિશ્લેષણુ, ૭. આચારની વિશુદ્ધિ અહિં`સા વડે અને વિચારની વિશુદ્ધિ અનેકાંત—સ્યાદ્વાદથી જ સંભવિત છે. આથી આ સિદ્ધાંતાની પ્રરૂપણા. ૮. ભૌતિકવાદની માયાજાળ અધ્યાત્મવાદની વાસ્તત્રિકાથી જ દૂર થઈ શકે છે એ વાતનું અનેક દૃષ્ટિથી નિરૂપણુ કરવામાં આવ્યું છે, દયા, મમતા, કરુણા વગેરે સદ્ગુણ્ણાના વિકાસથી માનવતાની પ્રતિષ્ઠા થઈ શકે છે. રાગ, દ્વેષ વગેરે સંસ્કાર) તે અનાત્મભાવના પ્રતીક છે. માનવ પાતે જ પોતાના ભાગ્યના વિધાતા છે. તે પરાક્ષ શક્તિને આધાર છેાડીને પેાતાના પુરુષામાં શ્રદ્ધા રાખે છે. ૯. હિંસામૂલક વૈદિક ક્રિયાકાંડાના વૈચારિક વિરાધ, ૧૦. યાત્રા અંગેની વિશિષ્ટ નકારી. ૧૧. ક`વાદની મુખ્ય વાતને કથાઓ દ્વારા સુગમ રીતે વ્યક્ત કરવામાં આવી છે, પુણ્ય અને પાપનું સલ ચિત્રણ એમાં ચર્ચાયેલ છે. ૧૨. શાષિત અને શેષક વચ્ચે સમતા લાવવા માટે અપરિગ્રહ તેમજ સંયમનું નિરૂપણુ. આ પ્રમાણે એ સ્પષ્ટ છે કે ભારતના સંસ્કૃતિક ઈતિહાસના વિકાસમાં આ આમિક સ્થાસાહિત્યનું ગૌરવપૂ સ્થાન છે. એ યુગની ઉદાત્ત સંસ્કૃતિનું આ કથામાં અહીંતહીં નિરૂપણ થયું છે. આ કથાઆમાંનાં કેટલાંય પાત્ર પ્રાગ્ઐતિહાસિક કાલનાં છે, તેા કેટલાંય પાત્રા ઐતિહાસિક કાળનાં છે અને કેટલાંય પાત્ર પૌરાણિક અને કાલ્પનિક પણ છે. ૧૯ For Private Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કયાનુયોગ : એક સમીક્ષાત્મક અ་ન મારા કાકા આ ક્થાઓમાં તત્કાલીન સામાજિક અને સાંસ્કૃતિક લકજીવનને ખ્યાલ આવે છે. આ અને અના રૂપે બે મુખ્ય જાતિ હતી. બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વ હતા. જૈન દૃષ્ટિએ જે વ્યક્તિ સદાચારી છે, તે ચ્યા છે. તે બ્રાહ્મણ પણ્ સદાચાર રહિત હાય તો તે પતુ અનાર્યું છે. જાતિમદમાં છકી ગયેલા બ્રાહ્મણ'ની વિરાધ કરતાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, કર્મથી વ્યક્તિ થાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર બને છે. કેવળ માથું મુડાવવાથી ધર્મ શ્રમજી નથી બની જતા. આમકારને જપ કરવાથી કઈ બ્રાહ્મણુ નથી બનતા, જંગલમાં રહેવામાત્રયી કાર્દ મુનિ બની જતા નથી. કુરા અને ચીવર ધારવું કરવાથી તપસ્વી નથી બની જતે, પરંતુ સમતાથી બમણું, બ્રહ્મચથી બ્રાહ્મણું જ્ઞાનથી સુનિ અને તપથી તપસ્વી બને છે.' આ રીતે જાતિવાદ અને વવાનુ ખંડન કરી કને મહત્વ આપવામાં આવ્યું છે. થાળુ અને ક્ષત્રિયને માટે ઉચ્ચકુલાપન' શબ્દ વપરાયા છે, વૈશ્યનું મુખ્ય કાર્યં વેપાર કરવાનું હતું એટલે એને માટે વિષ્ણુક શબ્દને પણ પ્રયોગ થયા છે, શુદ્રોની સ્થિતિ શૈાચનીય હતી. પરંતુ ભગવાન મહાવીરે શૂદ્રોને સાધનક્ષેત્રમાં ભાગળ વધવાને અધિકાર આપ્યો, 'કિશનલ' ચાંડાલ કુલમાં જન્મ્યા હતા પણ એનું ઉંચ્ચ પદ પ્રાપ્ત "". કૌટુ ખિક જીવનમાં મુખ્યપણે પુરુષ જ શાસક હતા. અપવાદરૂપ સ્ત્રીએ પણ શાસન કરતી હતી. જેમ કે, થાવસ્યા પુત્રની માતા, ગ્રંથમાં નારીનાં સઘળાં રૂપ પ્રગટ થયાં છેઃ માતા, પત્ની, બહેન, વહુ, પુત્રી, પુત્રવધૂ, વેશ્યા વગેરે નારીનાં પતિ અને માદા એ બન્ને રૂપ દર્શાવવામાં આવ્યાં છે, નારી જયારે વાસનાનાં દળમાં ફસાય છે, ત્યારે તે તા “પત્તિ થાય છે. પણું સાથે ખીજાઓને પશુ પતિત કરે છે, અને જ્યારે નારી પોતાના સ્વરૂપને ઓળખે છે ત્યારે તે પુરુષોને સમા પર લાવે છે. જેમકે, થનૈમિને રાજ્યંતીએ, ઈંકાર રાજાને રાણી કમલાવતીએ પ્રતિબુદ્ધ કર્યા હતા. એ યુગમાં પશુધન પર્યાપ્ત માત્રામાં ઋતુ, પશ્ચ વિવિધ કાર્યમાં ઉપયોગી હતાં. હાથી અને ધોડાનો ઉપયોગ યુદ્ધમાં થતા હતા. હાથી એમાં ‘ગંધહસ્તી’સવશ્રેષ્ઠ ગણાતાં હતા અને ધાડાઓમાં કબાઝ દેશમાં ઉત્પન્ન થયેલા ઘેાડાએ સુશિક્ષિત, યુદ્ધોપયોગી, અને શ્રેષ્ઠ માનવામાં આવતા હતા. કાલિકીપમાંના અશ્વ પણ ઉત્તમ નૈતિના ત્રસુતા હતા. ખાનંદ વગેરે શ્રાવકાની પાસે હજારી ગાયોનાં ગાકુલ હતાં. પશુઓને પશુ શિક્ષણુ આપવામાં આવતું શિક્ષિત પશુપક્ષી લાકનુ મનાર જન કરતાં હતાં. વ્યાપાર સુંદર દેશામાં પણ ચાહતા હતા. સમુદ્રયાત્રા પણુ કરવામાં આાવતી હતી. પણ આની માર્ક એ યુગમાં સમુયાત્રા સરત ન હતી. કેટલીયવાર સંચાલક માત્ર ભૂલીને દિશા ભૂલી જતા હતા. તાાન આવે ત્યારે રક્ષા માટે યોગ્ય સાધનો હતાં નડી, મુખ્યત્વે એ સમયમાં સાલ મહારોગ પ્રચલિત હતા. સુા ચિકિત્સા એવા પણ હતા કે જે વમન, વિરેચન, ઔષધિસેવન, ત્રપ્રદાન, નેત્રસ્નાન, સર્વાધિસ્નાન, મત્રવિદ્યા વગેરે દ્વારા ચિકિત્સા કરતા હતા. આ યુગમાં મંત્ર-તંત્ર શક્તિ તથા શુભાશુભ ફળ પ્રદાન કરનારાં તત્રામાં પણ વિશ્વાસ રાખવામાં આવતા. સમાજમાં સુખશાંતિ રાખવા માટે શાસનવ્યવસ્થા હતો. શાસન કરનારા રાજ્ય કહેવાતા હતા. તેઓ પ્રાય: દેશના સ્વામી હતા. તે પેાતાના દેશની ઉન્નતિ માટે પ્રયત્ન કરતા હતા. બધા દેશે પર એકછત્ર રાજ્ય કરનાર ‘ચક્રવતી’ કહેવાતા હતા. બધા રાજગણ ચક્રવતી'ને નમસ્કાર કરતા હતા. બિનવારસી સંપત્તિના સંધિકારી રાજા થતા હતા. રાજાપણું પોતાની તિજારીમાં વૃદ્ધિ થાય તે માટે સજાગ રહેતા હતા. ચાર વગેરેને શિક્ષા કરવામાં આવતી. ભય કર અપરાધ માટે મૃત્યુદંડની જોગવાઈ હતી. વધસ્થાન પર લઈ જવાનાર અપરાધી માટે ખાસ-ચેસ પહેરવેશ હતા. એને શહેરમાં ફેરવવામાં આવતા કે જેથી ખીનલકા એવું કાર્ય ન કરે. શરણુામત માટે પ્રાણુ પણુ આપવાની તૈયારી રાખવામાં ભાવતી. નાટપક્યા, સ્થાપત્યકલા, સંગીનકલા, ચિત્રકલા વગેરે કલાઓના વિકાસમાં રાન્ત અને શ્રેષ્ઠીઓ કાળા આપતા, લેકમાનસની પ્રવૃત્તિ ભોગવિલાસ તરફ વધારે હતી. આ પ્રવૃત્તિ પર નિયંત્રણુ કરવા માટે સાધુણ કઠિન કષ્ટ ઉઠાવી ગામેગામ તા અને પોતાના સપર્કમાં આવતી વ્યક્તિઓને યાત્રમાના પાવન ઉપદેશ આપતા હતા. આ પ્રમાનું પ્રસ્તુત ધર્મ કથાનુષેત્રમાં એ યુગનાં સમાજ અને સંસ્કૃતિના પરિચય મળે છે. કોઈ એક સમયની રચના ન હેવાને લીધે એમાં ચિત્રિત સમાજ અને સંસ્કૃતિ તે એક ચેક્કસ કાલનું પૂરૂં ચિત્ર રજૂ કરે છે એમ ન કહી શકાય, તથાપિ તત્કાલીન સમાજ અને સંસ્કૃતિની ઝલક વિભિન્ન પ્રસંગામાં વશ્ય મળે છે. પ. મુનિશ્રી કન્જીયાલાલજી 'કમલ' સ્થાનકવાસી સમાજના પ્રકૃષ્ટ પ્રતિભાસ'પન્ન, આગમસાહિત્યના મન અને પ્રખર સત છે. એમનું કઠિન શ્રમ કરી બત્રીસ માગમમાં આવેલા અનુયોગનુ પૃથક્કરતુ કર્યું છે. આ કાર્ય અત્યંત શ્રમસાપ્ય છે, મને યાદ છે કે ઈ. સ. ૧૯૫૩થી પશુ પૂના સમયથી તેઓ આ કાર્યમાં નેડાયેલા છે. એમને અનેકવાર પ્રેસકાપી તૈયાર કરી, પરંતુ લાગ્યું કે આ ક્રમ બરાબર નથી, એમાં આ પ્રમાણે પરિવર્તન હેાવુ જોઈએ, જેથી ઈ મૂર્ધન્ય મનીષીએ એમને સૂચના કે સમજ આપી તે રચના કે સમજનો, સ્વીકાર કરી પૂર્વ ચૈનાને સ્થગિત કરી નવા રૂપે વર્ગીકરણુ કરવાના કાર્યમાં લાગતા રહ્યા છે. આ પ્રમાણે મીથ પ્રયત્ન પછી ગતિાનુયાત્રની પછી તે ધર્મ ક્યાનુચાગ પ્રસ્તુત કરી રહ્યા છે. ૧૪૬ Page #177 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન ૧૪૭ ધર્મસ્થાનુગ ગ્રંથમાં સ્વયં મુનિશ્રી કનૈયાલાલજી કમલ'ને પિતાના તરફથી કાંઈ પણ આપવામાં આવ્યું નથી. પણ એમાં એમને અથાક શ્રમ છે. વર્ષો સુધી આગમસાહિત્યનું મંથન કર્યા પછી જે અમૃત નીકળ્યું તે પ્રબુદ્ધ વાંચ સમક્ષ પ્રસ્તુત કર્યું છે. મંથનની અંદર જે શ્રમ હોય છે, તે તે એને અનુભવી હોય તેને જ ખ્યાલ આવે, એ જ એનું મૂલ્યાંકન કરી શકે છે. વસ્તુતઃ મુનિશ્રીનું આ મંથને સમુદ્રમંથનની જેમ કઠિન રહ્યું છે, પણ આનંદની વાત એ છે કે એમણે અમૃત સર્વજને માટે સુલભ કરી આપ્યું. એ વાત સાચી છે કે આ મંથનમાં એમણે એમના સ્વાથ્યને ભેગ આપે છે. કઠિન પરિશ્રમની સ્વાથ્ય પર ઘેરી અસર પડે છે, પરંતુ એની ઉપેક્ષા કરી તેઓ રાતદિવસ આ કાર્યમાં મયા રહ્યા, જેનું સુફલ ધર્મ કથાનુયોગ છે. પં. મુનિશ્રીના પ્રેમભર્યા આગ્રહને માન આપી મેં આ પ્રસ્તાવના લખવાનો સ્વીકાર કર્યો છે. મારી પરમ આદરણીય સાધ્વીરત્ન માતેશ્વરી, મહાસતી શ્રી પ્રભાવતીજીને સંથારા સાથે પ્રેરોદા ગામમાં અકસ્માત સ્વર્ગવાસ થઈ ગયો. મારું પિતાનું સ્વાશ્ય તાવ આદિ કારણે અસ્વસ્થ રહ્યું. એટલે જે રૂપમાં અને જે વિસ્તારથી પ્રસ્તાવના લખવાની ઇચ્છા હતી, તે સ્વાશ્યની પ્રતિકૂળતાને કારણે લખી શકયો નથી. તથાપિ જે કાંઈ લખી શક્યો છું તે વાચકને ધર્માનુકથાનુગ સમજવામાં પૂર્ણ સહાયક થશે એવો મારો સ્પષ્ટ મત છે. મારી દૃષ્ટિએ જૈન કથાસાહિત્યનું વૈદિક અને બૌદ્ધ સાહિત્યની સાથે તુલનાત્મક તેમજ સમીક્ષાત્મક અધ્યયન થવું જોઈએ. આ અધ્યયનથી ઘણાં બધાં નવાં તથ્ય પ્રગટ થઈ શકે. આજની આવશ્યક્તા છે, શોધાથી એની વ્યાપક દૃષ્ટિથી સંશોધન કરવાની. મે મારી પ્રસ્તાવનામાં કેટલીક કથાઓનું આ દૃષ્ટિથી તુલનાત્મક અધ્યયન પણ પ્રસ્તુત કર્યું છે. આ કાર્યને વધુ વ્યાપક રૂપ આપવાની આવશ્યક્તા છે. ધર્માનુકથાનુગના પ્રસ્તુત સંસ્કરણમાં કેવલ મૂલ આગમાનુસારી કથાઓ આપવામાં આવી છે. એટલે દરેક વાચક કથાના હાર્દને સમજી શકે તે દૃષ્ટિથી મેં પ્રત્યેક કથાને સારાંશ-ફલિતાર્થ પ્રસ્તાવનામાં આપવાને પ્રયાસ કર્યો છે અને જ્યાં પણ મને લાગ્યું ત્યાં વિષયને સ્પષ્ટ કર્યો છે. પ્રસ્તાવનાનાં પૃષ્ઠને પણ એક મર્યાદા છે, આ દૃષ્ટિએ ઈચ્છા હોવા છતાં પણ અનેક વિષયોની ચર્ચા કરી નથી. જેમકે, ભૌગોલિક દૃષ્ટિથી નગરીઓને પરિચય, વર્તમાનમાં એની સ્થિતિ વગેરે. જિજ્ઞાસુ વાચકે મારા અન્ય ગ્રંથમાંથી એ અંગે જાણકારી પ્રાપ્ત કરી શકે છે. પરમ શ્રધેય સદૃગુરુવર્ય રાજસ્થાનકેસરી અધ્યાત્મગી ઉપાધ્યાય શ્રી પુષ્કરમુનિજી મ. જે “કમલ' મુનીજીના અનન્ય સહયોગી અને સ્નેહીસાથી છે, એમના માર્ગદર્શન અનુસાર મેં આ લખ્યું છે. આશા નહીં પણ શ્રદ્ધા છે કે આ શાનદાર કૃતિ ભારતના ભંડારની શેભામાં અભિવૃદ્ધિ કરશે. સોને વધારે શું કહેવું ? વિજયાદશમી દેવેન્દ્રમુનિ શાસ્ત્રી ૨૭, એકટાબર, ૧૯૮૨ સિંહપેલ, જેનસ્થાનક, જોધપુર (રાજ.) [ગુજરાતીમાં અનુવાદક : ડૉ. કનુભાઈ વ. શેઠ, લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ.] ધમ્મકહાએ | ભંતે, જીવે કિં જણયઈ ? ધમકહાએ નિજજર જણવઈ, ધમ્મકહાએ શું પવયણે પભાઈ, પવયણપભાવે | જીવે આગમિસસ્સ ભદત્તાએ કર્મ નિબન્ધઇ, ઉત્તરા૦ ૨૯૨૪ –ભો, ધર્મકથાથી જીવ શું પ્રાપ્ત કરે છે ? ધર્મકથાથી નિજ રા થાય છે. જિન પ્રવચનની પ્રભાવના કરે છે. પ્રવચનની પ્રભાવના કરનારો જીવ ભવિષ્યમાં કલ્યાણકારી ફળ આપનારાં કર્મોનું અર્જન Page #178 -------------------------------------------------------------------------- ________________ Page #179 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ સ્કંધ [ઉત્તમ પુરુષ કથાનકો] મ'ગળ સૂત્રો ૧. કુલકર ૨. ઋષભ-ચરિત્ર કલ્યાણક-નક્ષત્રો ગર્ભાવતરણ વિષય–સૂચી ધર્મકથાનુયોગ : પ્રથમ સ્કંધ જન્મકલ્યાણક અધાલાકની દિશાકુમારીઓએ કરેલા જન્મ-મહોત્સવ ઊર્ધ્વલાકવાસી દિશાકુમારીએએ કરેલ જન્મ-મહોત્સવ ટુચકવાસી દિશાકુમારીઆએ કરેલ જન્મ-મહોત્સવ મધ્યવર્તી રુચકવાસી દિશાકુમારી મહત્તરકા દ્વારા કરાયેલ નાભિનાળ કન દિશાકુમારીઓ દ્વારા કરાયેલ માતા-પુત્રની સ્નાનાદિવિધિ દેવેન્દ્ર શક્રનુ તી કરના જન્મ-નગરમાં ગમન ઈશાનેન્દ્ર આદિ ઇન્દ્રો દ્વારા કરાયેલ જન્મ-મહોત્સવ અસુરેન્દ્ર ચમરકૃત જન્મ-મહોત્સવ અસુરેન્દ્ર બલી આદિકૃત જન્મ-મહોત્સવ અચ્યુત-દેવેન્દ્રકૃત તીથંકરાભિષેક દેવેન્દ્ર શક્રકૃત તીથ કરાભિષેક ઋષભ દ્વારા લેખનકળાદિ ઉપદેશ ઋષભની પ્રવ્રજ્યા ઋષભનુ' અચેલકપણું અને ઉપસર્ગ–સહન ઋષભનું અનગાર–સ્વરૂપ ઋષભની પ્રતિબંધ–રહિતતા ઋષભને વિહાર ઋષભને કેવળજ્ઞાન ઋષભ દ્વારા તીથ પ્રવર્તન ઋષભની ગણધરાદિ સંપદા ઋષભના સમયમાં સિદ્ધો ઋષભના અનગારોનું વર્ણન અન્તકર ભૂમિ ઋષભનું સંહનનાદિ, કુમારવાસાદિ અને નિર્વાણ શક્રાદિ દેવેન્દ્ર કૃત નિર્વાણ–મહિમા For Private સૂત્રાંક ૧૬૩૯ ૧-૪ ૫–૧૭ ૧૮-૧૪૧ Personal Use Only ૧૮ ૧૯ ૨૦ ૨૧-૨૫ ૨૬-૨૭ ૨૮-૩૨ 33 ૩૪-૩૫ ૩૩-૬૬ 26-03 ૭૪ ૭૫-૭૯ 22-02 ૧૦૦–૧૦૭ ૧૦૮ ૧૦૯–૧૧૧ ૧૧૨–૧૧૩ ૧૧૪ ૧૧૫ ૧૬ ૧૧૭-૧૧૮ ૧૧૯ ૧૨૦~૧૨૧ ૧૨૨ ૧૨૩ ૧૨૪ ૧૨૫-૧૨૬ ૧૨૭–૧૪૧ પૃષ્ઠાંક ૪-૪૬ ૪ ૪૫ ૫૨૭ * ° - - - ८ ૮-૯ ૯-૧૪ ૧૪-૧૫ ૧૫ ૧૫-૧૬ ૧૬-૧૯ ૧૯-૨૦ ૨૦ ૨૦-૨૧ ૨૧ ૨૧-૨૨ ૨૨ ૨૨૨૩ ૨૩ ૨૩ ૨૩-૨૪ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૨૪- ૨૭ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૩. મહિાજિન-ચરિત્ર મહાબલ રાજા અને તેના છ બામિત્રો મહાબલાદિની પ્રવ્રજ્યા તપ વિષયમાં મહાબલની માયા તીથ કર-નામકમ-ઉપાર્જન મહાબલ આદિની વિવિધ તપશ્ચર્યાં મહાબલ આદિનું પ્રયાગમન મલ્લીનુ` ગર્ભવતરણ મલી-તીથ કર-જન્મ મલ્ટી દ્વારા માહન-ગૃહનું નિર્માણ પ્રતિબુદ્ધ રાજાની રાણી પદ્માવતી દેવીના નાગ-મહોત્સવ મલ્લીના શ્રીદામગ’ડની પ્રશંસા મલ્લીના રૂપની પ્રશંસા પ્રતિબુદ્ધ રાજાના દુનનું મિથિલા-ગમન અન્નક વણિકની સમુદ્રયાત્રા તાલપિશાચાદિના ઉત્પાતાના પ્રાદુર્ભાવ ર અન્નકને પિશાચ-બાધા અનકની ધર્મમાં દઢના દેવનું પિશાચરૂપ–સહરણ અને સ્વવૃત્તાંત કથન અહન્તકનું મિથિલા-આગમન અહમ્નકનું ચંપામાં આગમન મલ્લીના રૂપની પ્રશંસા ચંદ્રચ્છાય રાજાના દૂનનું મિથિલાગમન રૂકિમ રાજા સુબાહુની સ્નાનક્રીડા મલ્લીના સ્નાન–મહોત્સવની પ્રશંસા રુકિમ રાજાના દૂતનુ' મિથિલાગમન શખ રાજા ૧૬૮-૧૭૧ ૧૭૨-૧૭૩ ૧૭૪ ૧૭૫–૧૭૬ ૧૭૭ ૧૭૮ ૧૭૯-૧૮૦ ૧૮૧ ૧૮૨ ૧૮૩ ૧૮૪-૧૮૫ ૧૮૬ ૧૮૭ ૧૮૮ ૧૮૯ ૧૯૦ ૧૯૧ સુવર્ણ કાર-મહાજન વારાણસીમાં આગમન મલ્લીના રૂપની પ્ર’સા, શંખના દૂતનું મિથિલાગમન ૧૯૨-૧૯૩ ૧૯૪ મલ્લીના કુંડલ યુગલના સાંધા તૂટી જવા સુવર્ણકારોના મહાજનને દેશનિકાલ અદીનશત્રુ રાજા મલ્લદિન દ્વારા ચિત્રસભા-નિર્માણ એક ચિત્રકાર દ્વારા મલ્લીની પ્રતિકૃતિનું ચિત્રણ ચિત્રકારના દેશનિકાલ ચિત્રકારનુ હસ્તિનાપુરમાં આગમન અદીનશત્રુ દ્વારા મહલીના ચિત્રનુ' દેશન સૂત્રાંક ૧૪૨૨૪૧ ૧૪૨-૪૫ ૧૪૬ ૧૪૭ ૧૪૮ ૧૪૯ ૧૫૦ ૧૫૧-૧૫૩ ૧૫૪-૧૫૭ ૧૫૮–૧૬૦ ૧૬૧-૧૬૫ ૧૬૬ ૧૬૭ ૧૬૮ ૧૯૫–૧૯૬ ૧૯૭–૧૯૯ ૨૦૦ ૨૦૧ ૨૦૨ પૂાંક ૨૭-૫૬ ૨૭-૨૮ ૨૮ ૨૮ ૨૯ ૨૯ ૨૯ ૨૯-૩૦ ૩૦-૩૧ ૩૧ ૩૧–૩૩ ૩૩ ૩૩ ૩૩ ૩૩-૩૫ ૩૫-૩૬ ૩૬ ૩૬-૩૭ ૩૭-૩૮ ૩૮ ૩૮-૩૯ ૩૯ ૩૯ ૩૯ ૩૯-૪૦ ૪૦ ૪૦ ૪૦ ૪૦-૪૧ ૪૧ ૪૧ ૪૧-૪૨ ૪૨ ૪૨ ૪૨-૪૩ ૪૩ ૪૩-૪૪ ૪૪ Page #181 -------------------------------------------------------------------------- ________________ અદીનશત્રુના દૂતનુ' મિથિલાગમન જિતશત્રુ રાજા ચાબા પરિવાજિકા જિતશત્રુ આદિની પ્રવ્રજ્યા મલ્લી જનની શિષ્ય સંપદા મલ્લી જિનનું નિર્વાણ ૪. નિમિ ચરિત્ર મલ્ટી દ્વારા ચોકખાના મતનું નિરસન ચાખાનું' કપિલપુરમાં આગમન ચોકખાએ કહેલ કૂપમંડૂક દાંત મલ્લીના રૂપની પ્રશંસા જિતશત્રુના દૂતનું મિથિલાગમન દૂતાનું સંદેશ–નિવેદન કુંભ દ્વારા દૂતાના અસત્કાર જિતશત્રુ આદિનું કુંભ સાથે યુદ્ધ માઁ દ્વારા ચિંતાકારણ-પૂછા કુંભનું ચિંતાકારણે-કથન મલ્ટી દ્વારા ઉપાયનિરૂપણ મલ્લીના જિનશત્રુ આદિને બધ જિતશત્રુ પ્રમુખ બધાને જાતિસ્મરણ મલ્લી તથા જિતશત્રુ આદિ રાજાઓના પ્રવ્રજ્યા–સંકલ્પ ૨૨૮ ૨૨૯-૨૨૭ મલ્લીની નિષ્ક્રમણ-મહોત્સવ મલ્લીને કેવળજ્ઞાન કલ્યાણક ગર્ભાવતરણ અને સ્વપ્નદશનાદિ જન્મ વગેરે પ્રવ્રજ્યા કેવળશાન ગણધરાદિ સંપદા અન્તકૃત ભૂમિ કુમારવાસાદિ અને નિર્વાણ ૫. પાશ્વ -ચરિત્ર કલ્યાણક ગર્ભવતરણ જન્માદિ પ્રવ્રજ્યા કેવળજ્ઞાન ૩ ત્રાંક ૨૦૩-૨૦૪ ૨૦૫ ૨૦૬ ૨૦૭–૨૦૮ ૨૦૯-૨૧૦ ૨૧૧ ૨૧૨ ૨૧૩ ૨૧૪ ૨૧૫ ૨૧૬-૨૧૮ ૨૧૯ ૨૨૦ ૨૨૧ ૨૨૨-૨૨૫ ૨૨૬-૨૨૭ ૨૩૮ ૨૩૮ ૨૪૦ ૨૪૧ ૨૪૨-૨૫૨ ૨૪૨ ૨૪૩ ૨૪૪ ૨૪૫ ૨૪૬ ૨૪૭–૨૫૦ ૨૫૧ ૨૫૨ ૨૫૩–૨૬૬ ૨૫૩ ૨૫૪-૨૫૫ ૨૫૬ ૨૫૭-૨૫૯ ૨૬૦ પૃથ્વીક ૪૪ ૪૪ ૪૪ ૪૪-૪૫ ૪૫ ૪૫-૪૬ ૪૬ ૪૬ ૪૬-૪૭ ૪૭ ૪૭-૪૮ ૪૮ ૪૮ ૪૮-૪૯ ૪૯-૫૦ ૫૦ ૫૦-૫૧ ૫૧-૫૪ ૧૪-૫૫ ૫૫ ૫૫ ૫૫-૫૬ ૫૬ પ ૫૬ ૫૬ ૫૬ પદ ૧૭ ૫૭ ૫૭ ૫૭-૫૮ ૫૮-૦ ૫૮ ૫૮ ૫૮ ૫૮-૫૯ ૧૯ Page #182 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠક ૫૯-૬૦ ૬૦ ૬૦-૬૧ . ૨૭૩ ૬૧-૬૨ ૬૨ ૬૨-૬૪ ૬૪ ૨૮૩ સૂત્રાંક ગણધરાદિ શિષ્ય–સંપદા ૨૬૧-૨૬૪ અન્નકૃત ભૂમિ ૨૬૫ આગારવાસાદિ અને નિર્વાણ ૨૬૬ ૬. મહાવીર-ચરિત્ર ૨૬૭–૩૭૩ પૂર્વભવમાં પટ્ટિલ ૨૬૭ કલ્યાણકો ૨૬૮ દેવાનંદાના ગર્ભમાં અવતરણ ૨૬૯ ગર્ભસ્થ ભગવંતને ત્રણ જ્ઞાન ૨૭૦ ગર્ભ-સ્થાનાન્તરણ ૨૭૧-૨૭૨ જન્મકલ્યાણક કાલ જન્મસમયે દેવકૃત ઉદ્યોત ૨૭૪ દેવકૃત અમૃત–વૃષ્ટિ ૨૭૫ દેવકૃત તીર્થંકર-જન્માભિષેક ૨૭૬ સિદ્ધાર્થકને જન્મોત્સવ ૨૭૭–૨૭૯ વર્ધમાન નામકરણ ૨૮૦ બાળપણ ૨૮૧ યૌવન ૨૮૨ નામત્રયી માતાપિતાનું દેવલોક–ગમન ૨૮૪ વધમાનના સ્વજનો ૨૮૫ અભિનિષ્ક્રમણ-સંકલ્પ અને સંવત્સરદાન દેવેન્દ્ર શક્રકત દેવછન્દકમાં સ્નાન અને શિબિકા-વિકુર્વણા ૨૮૭–૨૯૧ અભિનિષ્ક્રમણ ૨૯૨ પંચમુષ્ટિ લોચ ૨૯૩-૨૯૪ સામયિક ચારિત્ર-પરિગ્રહણ २९५ મન:પર્યવજ્ઞાનોત્પત્તિ ૨૯૬ તેર માસ પછી અચેલકત્વ ૨૯૭ અનગારરૂપ પ્રશંસા ૨૯૮ પ્રતિબંધાભાવ ૨૯૯ મહાવીરનો અભિગ્રહ ૩૦૦ મહાવીરનો વિહાર ૩૦૧ પરિષહજય ૩૦૨ દશ સ્વપ્નોનું ફળ ૩૦૩-૩૦૪ સ્વપ્નફળ ૩૦૫ ભગવાનનું દીર્ઘ તપ ૩૦૬-૨૩. ભગવાનની ચર્ચા ૩૦૬-૩૧૩ ભગવાનની શૈયા ૩૧૪-૩૧૮ ભગવાને સહેલા પરીષહ-ઉપસર્ગ ૩૧૯-૩૨૧ ૬૪-૬૫ ૨૮૬ ૬૫ ૬૫-૬૬ ૬૬-૬૭ . 6 છે જ છે ૬૭-૬૮ ૬૮ ૬૮ ૬૮-૬૯ ૬૯-૭૦ ૭૦-૮૮ ૭૦-૬૨ ૭૨-૭૪ ૭૪-૭૫ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૭૫ ૭પ-૭૬ ૭૬-૭૭ ૩૩૧ હ૭–૭૮ ૭૮ ૭૮-૭૯ ૭૯-૮૧ ૮૧-૮૪ ૮૪ ૮૫ ૮૫ ૮૫ ૮૫-૮૬ * * * ભગવાનને ચિકિત્સા-ત્યાગ ૩૨૨ ભગવાનની આહાર-ચય ૩૨૩-૩૨૬ કેવળજ્ઞાન-દર્શન-ઉત્પત્તિ ૩૨૭. દેવાગમન ૩૨૮ ભવનવાસી દેવેનું આગમન ૩૨૯-૩૩૦ વાનયંતર દેવોનું આગમન જયોતિષ્ક દેવેનું આગમન ૩૩૨ વૈમાનિક દેવેનું આગમન ૩૩૩ અપ્સરા-સમૂહોનું આગમન ૩૩૪ ભગવાન મહાવીરનું વર્ણન ૩૩૫-૩૩૮ મહાવીરના અંતેવાસી અનેક શ્રમણ ભગવંતો ૩૩૯-૩૫૦ મહાવીર દ્વારા એક નિષદ્યામાં ચોપન વ્યાકરણ (વ્યાખ્યા) ૩૫૧ મહાવીરકૃત પથુવાસના ૩૫૨ વર્ષાવાસ ગણના ૩પ૩ નિર્વાણ અને દેવે દ્વારા ઉદ્યોતકરણ ૩૫૪-૩પ૭ મહાવીરની આયુ-ગણના અને અંતિમ ઉપદેશ ૩૫૮ ગૌતમને કેવળજ્ઞાન ૩પ૯ ગણરાજાઓ દ્વારા ઉદ્યોત ૩૬૦ નિર્વાણ પછી ભસ્મરાશિ-ગ્રહનું દર્શન તથા તેને પ્રભાવ ૩૬૧-૩૬૩ નિર્વાણ પછી સંયમની દુરારાધના ૩૬૪ મહાવીરની શ્રમણ-સંપદા ૩૬પ-૩૬૮ મહાવીરના અનુત્તરદેવલોકગામી શિષ્પો ૩૬૯ ભગવાન મહાવીરની અન્નકૃત ભૂમિઓ ૩૭૦ ભગવાન મહાવીર દ્વારા દીક્ષિત રાજાઓ ૩૭૧ ભગવાન મહાવીરના તીર્થમાં તીર્થકરકર્મ બાંધનારા ૩૭૨ મહાવીર-તીર્થમાં પ્રવચનીનહુનો ૩૭૩ ૭. મહાપદ્ય ચરિત્ર ૩૭૪-૪૦૩ શ્રેણિકનું નરક ગમન ૩૭૪ આગામી ઉત્સર્પિણીમાં નરકથી ચ્યવીને શ્રેણિકનો કુલકરગૃહે જન્મ ૩૭પ-૩૭૬ મહાપદ્મ નામકરણ ૩૭૭ રાજ્યાભિષેક ૩૭૮-૩૭૯ દેવસેન” એવું બીજું નામ ૩૮૦-૩૮૧ વિમલવાહન' નામ ૩૮૨ મહાપદ્મની પ્રવ્રયા ૩૮૩ ઉપસર્ગ–સહન ૩૮૪ પ્રતિબંધ-અભાવ ૩૮૫ કેવળજ્ઞાન અને દર્શન ૩૮૬-૩૮૭ મહાવીર અને મહાપદ્મની દેશનામાં સામ્ય ૩૮૮-૪૦૦ ૮૬-૮૭ ૮૭ ८८ ૮૮-૦૨ ૮૮ ૯૦-૯૧ Page #184 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠક ૯૧ ૯૧-૯૨ ૯-૧૦૭ ૯૨ સંપત્તિ-સામ્ય આયુષ્ય-સામ્ય અહં મહાપદ્મ પાસે આઠ રાજાઓ દીક્ષા લેશે ૮. તીર્થકર–સામાન્ય અઢી દ્વીપમાં અરહંતાદિ-વંશ સમુત્પત્તિ અઢી દ્વીપમાં અરહંતાદિની ઉત્પત્તિ જંબુદ્વીપના ભરત-ઐરાવતમાં ઉત્તમ પુરુષો ધાતકીખંડમાં ઉત્તમ પુરુષો પુષ્પકર દ્વીપાર્ધમાં ઉત્તમ પુરુષો જંબુદ્વીપના મહાવિદેહક્ષેત્રમાં અરહંતાદિની ઉત્પત્તિ જંબુદ્વીપના ઐરાવત ક્ષેત્રમાં તીર્થકરો જંબૂદ્વીપના ઐરાવત ક્ષેત્રમાં ભાવિ તીર્થકરો જંબૂઢીપમાં તીર્થકરો જંબૂદ્વીપમાં તીર્થકરોની ઉત્કૃષ્ટ સંખ્યા જંબુદ્વીપના ભારતવર્ષમાંના તીર્થકરોનાં નામ પિતા માતાઓ પૂર્વભવ પૂર્વભવમાં શ્રુતજ્ઞાન પૂર્વભવ તીર્થકરોને વણ ઊંચાઈ સૂત્રાંક ૪૦૧ ૪૦૨ ૪૦૩ ૪૦૪-૪૯૨ ૪૦૪-૪૦૮ ૪૦૪-૪૧૪ ૪૧૫ ૪૧૬-૪૧૭ ૪૧૮-૪૧૮ ૪૨૦-૪૨૧ ૪૨૨ ૪૨૩ ૪૨૪ ૪૨૫ ૪૨૬ ૪૨૭ ૪૨૮ ૪ર૯ ૪૩૦ ૪૩૧ ૪૩૨ ૪૩૩ ૪૩૪ ૪૩૫ ૪૩૬ ૪૩૭ ૪૩૮ ૪૩૯ ૪૪૦ ૯૪-૯૫ ૯પ ૮૫ ૯૫ ૯પ-૯૬ આગારવાસ કુમારકાળ આગરવાસ કાળ સવયુિ ચન્દ્રપ્રભઈ છદ્મસ્થકાળ કલ્યાણકો શિબિકા અને શિબિકાવાહક દીક્ષા-નગરો દીક્ષાકાળે એક દૂષ્ય સહદીક્ષિોની સંખ્યા દીક્ષાપૂર્વતપ પ્રથમ ભિક્ષાદાતા પ્રથમ ભિક્ષાકાળ ચૈત્યવૃક્ષ પ્રથમ શિષ્યો ૪૪૧ ૯૬ ૪૪૨ ૪૪૩ ૪૪૪ ૪૪૫ ૪૪૬ ૪૪૭ ૪૪૮ ૪૭ Page #185 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠક ૯૭-૯૮ ૯૮ ૯૮-૯૯ ૯૮ ૯૯ ૯૮ ૯૯ ૯૯ ૯૯-૧૦૦ સૂત્રોક પ્રથમ શિષ્યાઓ કેવળજ્ઞાન-દર્શન-ઉત્પત્તિકાળ ૪૫૦ તીર્થકરોના અતિશયો ૪૫૧-૪પર ચાતુર્યામ-ધર્મ–ઉપદેશક તીર્થકરો ૪૫૩ ચાતુર્યામ-ધર્મોપદેશક કષ્ણ આદિ ભાવી તીર્થકરો. ૪પ૪ આગામી ઉત્સર્પિણીના તીર્થકરોનાં નામ ૪૫૫ પૂર્વભવનાં નામ ૪૫૬ તીર્થકરોનાં માતા-પિતા ૪પ૭ તીર્થકરોના ઉપદેશની દુર્ગમતા-સુગમતા ૪૫૮ શ્રમણ-સંપદા ૪પ૯ શ્રમણી–સંપદા ૪૬૦ શ્રાવિકા–સંપદા ૪૬૧ વાદિ-સંપદા ૪૬૨ વૈક્રિયલબ્ધિ–સંપદા ૪૬૩ ચતુર્દશપૂવી_સંપદા ૪૬૪ અવધિજ્ઞાની–સંપદા ૪૬૫ મન:પર્યાયશાની–સંપદા ૪૬૬ તીર્થકરોની જિન-સંપદા ૪૬૭ અનુત્તરોપપાતિક-સંપદા ૪૬૮ તીર્થકરોનો અંતરકાળ ૪૬૮ ઋષભાદિ અરહંતોનો પયુંષણક૯૫-નિર્વહણ સમય ૪૭૦ ગણ અને ગણધરો ૪૭૧ મહાવીરના ગણો અને ગણધરો ૪૭૨ મહાવીરના ગણધરોનો ગૃહવાસકાળ ૪૭૩ મંડિતપુત્રનો શ્રમણ પર્યાય ૪૭૪ મહાવીરના ગણધરોની આયુગણના ૪૭૫ ભગવાન મહાવીરના ગૌતમ ગણધરરાજગૃહમાં મહાવીરનું આગમન ૪૭૬-૪૭૮ ઇન્દ્રભૂતિ ગૌતમ ૪૭૯-૪૯૧ અચ્છેરક (આશ્ચર્યમય ઘટનાઓ) ૪૯૨ ૯. ભરત ચક્રવતી-ચરિત્ર ૪૯૩-૫૮૪ ભરત ચક્રવતીનું વર્ણન ૪૯૩ બીજા પ્રકારે તે રાજાનું વર્ણન ૪૮૪. ચક્રરત્નની ઉત્પત્તિ ૪૯૫-૪૯૬ ચક્રરત્નનો અષ્ટાદ્ધિક મહિમા–ઉત્સવ ૪૯૭-૫૦૦ ચક્રરત્નનું માગધતીર્થ પ્રતિ પ્રયાણ ૫૦૧ અભિષેક-હસ્તી પર બેસી ભારતનું ચક્રરત્ન પાછળ જવું ૫૦૨-૫૦૩ માગધતીર્થમાં ભરતે કરેલ અષ્ટમભક્ત અને પૌષધ ૧૦૪ ૧૦૦ ૧૦૦ ૧૦૦ ૧૦૦ ૧૦૦ ૧૦૦ ૧૦૧ ૧૦૧ ૧૦૧ ૧૦૧ ૧૦૧ ૧૦૧-૧૦૩ ૧૦૩–૧૦૪ ૧૦૪-૧૦૫ ૧૦૫ ૧૦૫ ૧૦૫ ૧૦૫ ૧૦પ-૧૦૭ ૧૦૭ ૧૦૭–૧૪૨ ૧૦૭ ૧૦૭-૧૦૮ ૧૦૮ ૧૦૮-૧૧૧ ૧૧૧ ૧૧૧-૧૧૨ ૧૧૨ Page #186 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક પૃષ્ઠક અશ્વરથારૂઢ ભરતનું લવણ સમુદ્રમાં અવગાહન પ૦૫–૫૦૬ ૧૧૨ ભરતે છોડેલા તીરનું માગધતીર્થાધિપતિના ભવનમાં પડવું ૫૦૭ ૧૧૨-૧૧૩ નામાંકિત બાણ જોઈને માગધતીર્થાધિપતિનું ભરત સન્મુખ આગમન ૫૦૮-૫૧૦ ૧૧૩-૧૧૪ ભરતે કરેલ અષ્ટમભક્તનું પારણું અને માગધતીથ– ધિપતિદેવના માનમાં અષ્ટાહ્િનક ઉત્સવને આદેશ ૫૧૧ ૧૧૪ ચક્રરત્નનું વરદામતીર્થ તરફ પ્રયાણ ૫૧૨ ૧૧૪-૧૧૫ ભરતનું વરદામતીર્થ પ્રતિ અનુગમન ૫૧૩–૫૧૫ ૧૧પ-૧૧૭ ભરતને પ્રભાસતીર્થ_વિજય ૫૧૬ ૧૧૭ ભારતનું સિંધુદેવી દ્વારા સન્માન ૫૧૭-પ૧૮ ૧૧૭–૧૧૮ વૈતાઢયગિરિકુમાર-કૃત ભારતનું સન્માન ૫૧૯ ૧૧૮ તિમિસ્ત્રગુફા અધિપતિ કૃતમાલદેવ દ્વારા ભારતનું બહુમાન પ૨૦ ૧૧૮-૧૯ ભરતના સુસેન સેનાપતિ દ્વારા સસૈન્ય નૌકારૂપ ચર્મરન દ્વારા સિંધુ નદી પાર કરવી પ૨૧-૨૨૨ ૧૧૯–૧૨૦ સુસેન સેનાપતિ દ્વારા સિંહલાદિ–વિજ્ય પ૨૩ ૧૨૦ પાછા ફરેલ સેનાપતિ સુસેન દ્વારા ભરત સમક્ષ ભેટનું સમર્પણ ૫૮૪ ૧૨૦ સુસેન સેનાપતિ કૃત તિમિસ્ત્રગુફા–દ્વારોદ્ધાટન પ૨૫-૫૨૬ ૧૨૦-૧૨૧ મણિરત્ન સહિત ભારતનું તિમિસ્ત્રગુફા-દ્વાર પ્રતિ પ્રયાણ પ૨૭-૫૨૮ ૧૨૨ કાકણીરત્ન સાથે ભારતનો તિમિસ્ત્ર ગુફામાં પ્રવેશ ૫૨૯ ૧૨૨-૧૨૩ તિમિસ્ત્ર ગુફાની મધ્ય ભાગમાં ઉત્પન્ન-નિમગ્નજલા મહાનદીઓ પ૩૦ ૧૨૩ ઉન્મગ્ન-નિમગ્નજલા મહાનદીઓ પર વર્ધકીરત્ન દ્વારા સેતુ–નિર્માણ અને ભરતનું સૈન્ય સહ ઉતરાણ ૫૩૧ ૧૨૩ તિમિસ્ત્ર ગુફાના ઉત્તર દિશાના દ્વાર દ્વારા આપમેળે માગે આપ ૫૩૨ ૧૨૩ ઉત્તરાર્ધ ભારતમાં સુસેન સેનાપતિએ કરેલ આવાડ ચિલાતનો પરાજય ૫૩૩–૫૩૬ ૧૨૩-૧૨૬ આવાડ કિરાતોની પ્રાર્થનાથી ભારતના સૈન્ય પર નાગકુમાર દેવોએ કરેલ મહામેધવષ ૫૩૭–૫૪૦ ૧૨૬-૧૨૭ ભરત દ્વારા છત્રરત્નનું વિસ્તરણ ૫૪૧ ૧૨૭-૧૨૮ ગૃહપતિરત્ન દ્વારા ભરતની સેનાનો સાત દિન નિર્વાહ પર ૧૨૮ હજારો દેવો દ્વારા નાગકુમારોને ભરતના શરણે જવા ઉપદેશ પ૪૩ ૧૨૮ નાગકુમારોના ઉપદેશથી કિરાતનું ભરતના શરણે જવું ૫૪૪૫૪૭ ૧૨૮-૧૨૯ ભુલ્લોમવંતગિરિકુમાર-વિજય પ૪૮-૫૪૯ ૧ર૮-૧૩૦ ભરત દ્વારા કાકિણીરત્ન દ્વારા ચક્રવતી' નામોત્કીર્ણન પપ૦ ૧૩૦ ચક્કાનુગામી ભરતનું વૈતાઢયના ઉત્તર ઢોળાવમાં ગમન પપ૧-પપર ૧૩૦ વિદ્યાધર રાજાઓ નમિ-વિનમિ દ્વારા ભરતને રત્નો તથા સ્ત્રીરત્નની ભેટ ૫૫૩ ૧૩–૧૩૧ Page #187 -------------------------------------------------------------------------- ________________ t સૂત્રાંક ખડપ્રપાત ગુફાના નરૃમાલકĒવ તરફથી ભરતને પ્રીતિદાન ૫૫૫ ભરત દ્વ્રારા સેન સેનાપતિના સત્કાર ૫૫૬ હવે પછી આગમનક્રમથી ભરતનુ પુનિગમન ૫૫૭ નવનિધિ-ઉત્પત્તિ વિનીતા રાજધાની પ્રતિ પ્રતિગમન ભરત દ્વારા દેવાનુ સન્માન અને વિદાય ભરતના રાજ્યાભિષેક સકલ્પ દવા દ્વારા અભિષેક મડપની રચના સિહાસન ભરતના અભિષેકમ‘ડપમાં પ્રવેશ ભરતના મહારાજ્યાભિષેક નગરમાં બાર વર્ષોંના ઉત્સવની ધેાષા પ્રાસાદમાં પાછા ફરવું રત્ના અને મહાનિધિઓનું ઉત્પત્તિસ્થાન ભરતનું શાસન ભરતને આદશ (દર્પણ)ગૃહમાં કેવળશાન ભરતનું અષ્ટાપદગમન અને નિર્વાણ ૧૦. ચક્રવતી સામાન્ય અઢી ટ્રીપમાં ચક્રવતી-વિજયા જંબુીપના ભારતવર્ષના બાર ચક્રવતી અને તેમનાં માતા-પિતા તથા સીરત્નાનાં નામ જબુદ્રીપના ભારતવર્ષમાં આગામી ઉત્સર્પિણીના ચક્રવની આનાં નામાદિ જંબુદ્રીપના ઐરાવત વર્ષમાં આગામી ઉત્સપીમાં થનાર ચક્રવતી આ આદિની સંખ્યા જંબુદ્રીપમાં ચક્રવતી આદિ ત્રણ તીર્થંકરોનું ચક્રવની પા સુભૂમ અને બ્રહ્મદત્તનું નરકગમન સગર ચક્રવતી હરિષેણ ચક્રવતી ભરતાદિના શરીરની ઊંચાઈ ચક્રવતી આના હાર ચક્રવતી”નાં ગામ-પુર-પાટણની સખ્યા નિધિરત્ન ચક્રવતી'નાં ચૌદ રત્ન કાકિણી રત્નાકૃતિ જંબુદ્રીપમાં એકેન્દ્રિય રત્નાની સંખ્યા અને પરિભાગ જંબુદ્રીપમાં પ‘ચેન્દ્રિય રત્નાની સખ્યા-પરિભાગ ૫૫૮-૫૫૯ ૫૬૦-૫૬૭ ૫૬૮ ૫૬૯-૫૭૦ ૫૭૧-૫૭૨ ૫૭૩ ૫૭૪-૫૭૫ ૫૭૬ 66h ૫૭૮-૫૭૯ ૫૮૦ ૫૮૧ ૫૮૨ ૫૮૩-૫૮૪ 444-413 ૫૮૫-૫૯૦ ૫૯૧-૫૯૩ ૫૯૬ ૧૯૭ ૧૯૮ ૫૯૯-૬૦૧ ૬૦૨ ૬૦૩ ૬૦૪ ૬૦૫ ૬૦૬ ૬૦૭-૬૦૮ ૬૦૯-૬૧૦ પૃષ્ઠાંક ૧૩૧–૧૩૨ ૬૧૧ ૬૨ ૬૧૩ ૧૩૨ ૧૩૨ ૧૩૨-૧૩૩ ૧૩૪-૧૩૬ ૧૩૬ ૧૩૬-૧૩૭ ૧૩૭ ૧૩૭-૧૩૮ ૫૯૪-૫૯૫ ૧૪૩ ૧૩૮ ૧૩૮-૧૩૯ ૧૩૯ ૧૩૯-૧૪૦ ૧૪૦ ૧૪૦-૧૪૧ ૧૪ ૧૪૧–૧૪૨ ૧૧-૧૪૫ ૧૪૨ ૧૪૨-૧૪૩ ૧૪૩ ૧૪૩ ૧૪૩ ૧૪૩ ૧૪૩-૧૪૪ ૧૪૪ ૧૪૪ ૧૪૪ ૧૪૪ ૧૪૪ ૧૪૪ ૧૪૪ ૧૪૪ ૧૪૪-૧૪૫ Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૧, બલદેવ-વાસુદેવ સામાન્ય બલદેવ–વાસુદેવનાં માતા-પિતા જાંબુદ્રીપમાં આગામી ઉપિ ણીમાં બલદેવ વાસુદેવ વિશે વિવિધ પ્રરૂપણા બલદેવાની ઊંચાઈ અને આયુ વાસુદેવ–પ્રકીર્ણાંક દ્વિતીય સ્કંધ [શ્રમણૂકથાનકા ૧. વિમલ તીમાં મહાખલ 1 વાણિજય ગ્રામમાં ભગવાન મહાવીરનું આગમન સુદર્શન શેઠ દ્વારા ધર્મ શ્રવણ સુદČન શેઠ દ્વારા કાળવિષયક પુચ્છા સુદર્શન શેઠ દ્વારા પક્ષેાપમાદિના ક્ષયાપચય વિષય માં પૃચ્છા ભગવાન મહાવીર દ્વારા સુદર્શન શેઠના પૂર્વભવના વનમાં મહાબલકથા-કથન પ્રભાવતી દેવીને સ્વપ્નમાં સિંહદર્શન બલ રાજા દ્વારા સ્વપ્નફળ કથન સ્વપ્ન-પાઠકો દ્વારા સ્વપ્નફળકથન બલ રાજા દ્વારા પુન: પ્રભાવતીને સ્વપ્નફળ-કથન બલને મહાબલના જન્મની વધામણી જન્મ-મહોત્સવ મહાબલ નામકરણ અને અન્ય સંસ્કાર શિક્ષા—ગ્રહણ અને પાણિગ્રહણ ધર્મ ધાષ અનગારનું આગમન મહાબલકુમાર દ્વારા ધ શ્રવણ મહાબલ દ્વારા પ્રવજ્યાભિલાષ કથન મહાબલની પ્રવજ્યા, દેવભવ અને સુદર્શનરૂપે જન્મ સુદર્શનને જાતિસ્મરણશાન અને પ્રવજ્યાદિ ૨. મુનિસુવ્રત-તીમાં કાર્તિક શ્રેષ્ઠિ આદિનાં કથાન કા શક્ર દ્વારા મહાવીર-સમવરણમાં નાટય વિધિ શક્રના પૂર્વભવની પૃચ્છા શક્રના પૂર્વભવ કાર્તિક શ્રેષ્ઠિ હસ્તિનાપુરમાં મુનિસુવ્રત-આગમન કાર્તિકના પ્રવ્રજ્યા સંકલ્પ અષ્ટાધિક સહસ્ર વણિકા સાથે કાર્તિકની પ્રવ્રજ્યા કાતિ કનુ` શક્રત્વ અને ભાવી કાળમાં સિદ્ધિ For Private સૂત્રાંક ૧૪ ૬૩૯ ૬૧૪૦૬૨૧ ૧-૬૬૫ ૧-૪૯ ૧-૨ ૩-૪ ૫–૧૯ ૬૨૨-૬૨૪ ૧૪૬-૧૪૭ ૬૨૫-૬૩૧ ૧૪૭ ૬૩૨–૬૩૯ ૧૪૭ ૧૭-૧૮ ૧૯ ૨૦-૨૧ ૨૨-૨૪ ૨૫ ૨૭ ૨૮ ૨૯૦૩૨ ૩૩-૩૪ ૩૫ ૩૬ 39-80 Personal Use Only ૪૧ ૪૨ ૪૩-૪૪ ૪૫-૪૭ ૪૮-૪૯ ૫૦૬૦ ૫૦ પ પર ૫૩ ૫૪-૫૭ ૫૮ ૫૯-૬૦ પૃષ્ઠાંક ૧૪૫–૧૪૭ ૧૪૫–૧૪૬ ૫-૨૫૧ ૫-૧૬ ૐ શ્ ૭ 2–6 ૮–૯ ૯–૧૦ ૧૦-૧૧ ૧૧ ૧૨ ૧૨ ૧૩-૧૫ ૧૫ ૧૫ ૧૫ ૧૬ ૧૬ ૧૬–૧૯ ૧૬-૧૭ ૧૭ ૧૭ ૧૭ ૧૭-૧૮ ૧૮-૧૯ ૧૯ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૩. મુનિસુવ્રત–તીમાં ગગદત્ત ગગદત્તના પૂર્વ`ભવની પુચ્છા હસ્તિનાપુરમ! મુનિસુવ્રતનુ આગમન અને ગંગદત્ત દ્વારા ધર્મ' શ્રાવણ ગંગદત્તની પ્રવ્રજ્ય અને દેવત્વ ગ`ગદત્તની સિદ્ધિ કર્મફળ ચિન્તા બ્રહ્મદત્તનું ચિત્રને ભાગા ભાગવવા આમંત્રણ બ્રહ્મદત્ત કરેલુ પાતાના નિદાનનું વર્ણન ચિત્રમુનિએ કરેલ આ કમના ઉપદેશ બ્રહ્મદત્તના નરકવાસ ચિત્રની સિદ્ધિ ૬૭ ૬૮-૩૬ ૪, અરિષ્ટનેમિ-તીમાં ચિત્રસ ભૃતીય સ્થાનક બ્રહ્માદત્ત-ચિત્ર-સમ્મૂતનું જન્મકથન કાંપિલ્યનગરમાં—ચિત્ર-સ’ભૂતનું આગમન અને પૂર્વભવ-કથન ૬૯ ૬૮ ૭૦ ૭૧-૭૨ ૭૩ ૭૪ ૭૫ ૭૬ ૫. અરિષ્ટનેમિ-તીથમાં નિષધ નિષધાદિ બાર શ્રમણા દ્વારાવતીમાં કૃષ્ણ વાસુદેવ દ્વારાવતીમાં બલદેવ રાજા ८० બલદેવની રાણી રેવતીના પુત્ર નિષધકુમાર અરિષ્ટનેમિ તીર્થંકરનું આગમન અને કૃષ્ણ દ્વારા પર્યુ પાસના ૮૧-૮૨ નિષધ દ્વારા શ્રાવકધમ-ગ્રહણ ૮૩ વરદત્ત દ્વારા નિષધના પૂર્વભવની પુચ્છા અને અરિષ્ટનેમિ દ્વારા થન બ્રહ્મલાકમાંથી આવીને નિષધકુમારરૂપે જન્મ નિષધની અરિષ્ટનેમિના દર્શનની ઇચ્છા નિષધની ઇચ્છા જાણી અરિષ્ટનેમિનું આગમન નિષધની પ્રવ્રજ્યા અને સમાધિમરણ વરદત્તના પૂછવાથી અરિષ્ટનેમિ દ્વારા નિષધના સવાર્થસિદ્ધ વિમાનમાં જવાનું કથન નિષધને મહાવિદેહમાં સિદ્ધિ મળશે : અરિષ્ટનેમિ કથન ૬, અરિષ્ટનેમિ-તીથમાં ગૌતમાદિ અણગારા સગ્રહણી-ગાથાથ સૂત્રાંક દ્વારાવતીમાં કૃષ્ણ વાસુદેવ અંધકવૃષ્ણિ રાજાના ગૌતમ નામે કુમાર ૬૧-૬૭ ૬૧-૬૨ ૧૯ ૬૩-૬૪ ૬૫-૬૬ For Private Personal Use Only ૭૭–૯૭ 66. નિષધના પૂર્વ ભવ-વીરાંગદ કુમાર સિદ્ધાર્થ આચાય ના ઉપદેશથી વીરાંગદની પ્રવ્રજ્યા અને બ્રહ્મલાકમાં ઉત્પત્તિ ૭૮ ' ૭૮ ૮૪ ૫ પૃષ્ઠોક ૧૯-૨૦ ૮૬-૮૭ ૮૮-૯૧ ૯૨ ૯૩ ૯૪-૯૫ ૯૬ ૧૯-૨૦ ૨૦ ૨૦ ૨૦–૨૨ ૨૦-૨૧ ૨૧ ૨૧ ૨૧-૨૨ ૨૨ ૨૨ ૨૨ ૨૨ ૨૩૨૭ ૨૩ ૨૩ ૨૩ ૨૩ ૨૩-૨૪ ૨૪ ૨૪ ૨૪-૨૫ ૨૫ ૨૫ ૨૫-૨૬ ૨૬ ૨૬ ૨૬ ૯૭ ૨૬-૨૭ ૯૮–૧૦૬ ૨૭–૨૯ ૯૮ ૨૭ ૯૯–૧૦૦ ૨૭ ૧૦૧ ૨૭-૨૮ Page #190 -------------------------------------------------------------------------- ________________ સુત્રાંક પૃષ્ઠક ૧૦૨ ૨૮ ૨૮ ૨૮ ૨૮-૨૯ ૨૯-૩૦ ૨૯ ૨૯-૩૦ ૩૦ ૩૦-૪૪ ૩૦, ૩૦-૩૧ ૩૧ ૩૧-૩૨ ૩૨ ૩૨-૩૩ અરિષ્ટનેમિનો ધર્મોપદેશ અને ગામની પ્રવૃજ્યા ગામની શત્રુંજય પર્વત પર સિદ્ધિ ૧૦૩ સમુદ્ર આદિ ૧૦૪ અોભાદિ કુમાર અનગાર ૧૦પ-૧૦૬ ૭, અરિષ્ટનેમિ-તીર્થમાં અણીયસકમાર અને બીજા ૧૦૭–૧૧૨ ભદ્રિલપુરમાં નાગ ગૃહપતિ અને તેનો પુત્ર આગીયસ ૧૦૮-૧૦૯ અરિષ્ટનેમિ સમક્ષ અગીયસની પ્રજ્યા અને શત્રુંજય પર સિદ્ધિ ૧૧૦ અનંતસેનાદિ કુમારો ૧૧૧ સારણ કુમાર શ્રવણ ૧૧૨ ૮. અરિષ્ટનેમિ-તીર્થમાં ગજસુકમાલ આદિ પ્રમાણે ૧૧૩-૧૫૯ છે અણગારોના તપ-સંકલ્પને અરિષ્ટનેમિની અનુમતિ ૧૧૪ છએનો ક્રમસર દેવકીના ગૃહમાં પ્રવેશ ૧૧પ-૧૧૮ એક જ સ્થળે પુનરાગમ થતાં દેવકીને શંકા ૧૧૯ દેવકીની શંકાનું સમાધાન ૧૨૦ દેવકીના મનમાં અતિમુક્તક કુમારના વચનમાં શંકા ૧૨૧ અરિષ્ટનેમિ દ્વારા સુલસાચરિત્ર-કથન વડે શંકા-સમાધાન ૧૨૨-૧૨૪ છએ સહોદર અણગારે પોતાના પુત્ર છે એ જાણી દેવકીનો હર્ષ ૧૨૫ દેવકીના મનમાં પુત્રના લાલન-પાલનનો અભિલાષ ૧૨૬ અને ચિંતા કષણ દ્વારા ચિંતાકારણ પૃચ્છા ૧૨૭ દેવકી દ્વારા ચિંતાકારણ–નિવેદન ૧૨૮ કૃષ્ણનું દેવારાધન અને દેવ દ્વારા લઘુબંધુ જન્મનું કથન ૧૨૯-૧૩૧ કૃષ્ણ દ્વારા દેવકીને આશ્વાસન ૧૩૨ ગજસુકુમાલનો જન્મ ૧૩૩ ગજસુકમાલની ભાર્યા થાય એ માટે સોમિલ બ્રાહ્મણની પુત્રીનો કન્યા–અંત:પુરમાં પ્રવેશ ૧૩૪–૧૩૬ અરિષ્ટનેમિ દ્વારા ધર્મદેશના ૧૩૭ ગજસુકુમાલનો પ્રવજ્યા-સંક૯૫ ૧૩૮ ગજસુકુમાલનું માતા-પિતા પાસે નિવેદન ૧૩-૧૪૦ દેવકીની શોકાતુર દશા ૧૪૧ દેવકી અને ગજસુકુમાલનો પરિસંવાદ ૧૪૨–૧૪૬ કૃણનો ગજસુકુમાલ પાસે રાજ્યગ્રહણનો પ્રસ્તાવ ૧૪૭ ગજસુકુમાલનું એક દિવસ રાજ્ય ૧૪૮ ગજસુકુમાલની પ્રવૃજ્યા ૧૪૯ ૩૩ ૩૩-૩૪ ૩૪ ૩૪ ૩૪-૩૫ ૩૫ ૩૫ ૩પ-૩૬ ૩૬ ૩૬-૩૭ ૩૭ ૩૭-૩૯ ૩૯-૪૦ ૪૦ ૪૦-૪૧ Page #191 -------------------------------------------------------------------------- ________________ ગજસુકુમાલ દ્વારા મહાપ્રતિમા–ઉપસ પદા સામિલકૃત ઉપસ ગજસુકુમાલની સિદ્ધિ કૃષ્ણ દ્વારા વૃદ્ધને સહાય કૃષ્ણની ગજસુકુમાલના દર્શનની અભિલાષા અરિષ્ટનેમિ દ્રારા ગજસુકુમાલની સિદ્ધિનું કથન ઉપસગની વાત સાંભળી કૃષ્ણના ક્રોધ ઉપસર્ગ કરીને સહાય જ કરી છે–એમ ક્રોધશમન કૃષ્ણ દ્વારા ઉપસર્ગ કર્તાની જાણ સામિલનું અકાળ મૃત્યુ ૯. અષ્ટિનેમિ-તી માં સુમુખાદિ ક઼મારા ૧૦. જાલિ આદિ શ્રમણા ૧૧. અષ્ટિનેમિ-તીથમાં થાવચાપુત્ર અને બીજા દ્રારાવતીમાં કૃષ્ણ વાસુદેવ ગાથાપત્ની થાવચ્ચા અને તેના પુત્ર થાવચાપુત્ર અરિષ્ટનેમિ–સમવસરણ કૃષ્ણની પયુ પાસના ૧૩ થાવચાપુત્રના પ્રવ્રજ્યા–સ’કલ્પ કૃષ્ણ અને થાચ્ચાપુત્રના પરિસંવાદ કૃષ્ણની યાગક્ષેમ—ાષણા ૧૩-૨૧૦ ૧૬૩ ૧૬૪ ૧૬૫ ૧૬૬ ૧૬૭ ૧૬૮ ૧૬૯ ૧૭૦ ૧૭૧ થાવચાપુત્રનુ પ્રવ્રજ્યાગ્રહણ ૧૭૨ થાવચ્ચાપુત્રની અનગારચર્યા ૧૭૩ થાવચ્ચાપુત્રના જનપદવિહાર અને શૈલકપુરમાં સમવસરણ ૧૭૪ શૈલકરાજ-આગમન ૧૭૫ ૧૭૬ ૧૭૭ ૧૭૮ ૧૭૯ ૧૮૦ ૧૮૧ થાવચાપુત્રનું અભિનિષ્ક્રમણ શિષ્ય—ભિક્ષાદાન શૈલકના ગૃહસ્થધર્મ-સ્વીકાર શૈલકની શ્રમણાપાસક ચ સૌગંધિકા નગરીના સુદન શ્રેષ્ઠી સૌગ'ધિકામાં શુક પરિવ્રાજકનુ આગમન શુક પરિવ્રાજક દ્વારા શૌચમૂલક ધર્મના ઉપદેશ સુદર્શન દ્વારા શૌચમૂલક ધના સ્વીકાર શૌચમૂલક ધમ વિષયે થાવચ્ચાપુત્ર અને સુદર્શન વચ્ચે વાર્તાલાપ તથા ચાતુર્યામ ધના ઉપદેશ સુદર્શન દ્રારા વિનયમૂલક ધર્મના સ્વીકાર શુક દ્વારા સુદનને વળતા બાધ શુકના થાવચાપુત્ર સાથે વાર્તાલાપ સૂત્રાંક For Private Personal Use Only ૧૫૦ ૧૫૧ ૧૫૨ ૧૫૩ ૧૫૪ ૧૫૫ ૧૫૬ ૧૫૭ ૧૧૮ ૧૫૯ ૧૬૦-૧૧ ૧૬૧ ૧૮૨-૧૮૩ ૧૮૪ ૧૮૫-૧૮૬ ૧૮૭ પૃષ્ઠાક ૪૧ ૪૧ ૪૧-૪૨ ૪૨ ૪૨ ૪૨-૪૩ ૪૩ ૪૩ ૪૩-૪૪ ૪૪ ૪૪-૪૫ ૪૫ ૪૫-૬૨ ૪૫૪૬ ૪૬ ૪૬ ૪૬-૪૭ ૪૭-૪૮ ૪. ૪૮-૪૯ ૪૯ ૪૯-૫૦ ૫૦ ૫૦ ૫૦ ૧૦ ૫૦-૫૧ ૫૧ પા ૫૧ ૫૧-પર પર પર ૫૩ ૫૩-૫૪ ૫૪ Page #192 -------------------------------------------------------------------------- ________________ ઉઠાંક સૂત્રાંક ૧૮૮ પ૪-૫૫ પ૫ ૧૯૧ ૫૫-૫૬ ૫૬ પ૬ ૫૬ પ૭ ૫૭-૫૮ ૫૮ પ૮ ૫૮-પ૮ પ૯ પ૯ ૫૯-૬૦ સરિસવય ના ભજ્યાભશ્યત્વની વિચારણા ૭૪થા ની ભઠ્યાભઢ્ય વિચારણા ૧૮૯ માસ ની ભઠ્યાભશ્ય વિચારણા ૧૯૦ એક અક્ષયાદિ પદ વિચારણા શુક પરિવ્રાજકનું સહસ્ત્ર પરિવ્રાજકો સાથે પ્રવ્રયાગ્રહણ ૧૯૨ થાવાપુત્રનો તથા શુકનો જનપદવિહાર ૧૯૩ થાવસ્થાપુત્રનું પરિનિર્વાણ ૧૯૪ શુકનું શૈલપુર-આગમન અને શૈલકની અભિનિષ્ક્રમણાભિલાષા ૧૯૫–૧૯૬ શૈલપુત્ર મંડકનો રાજ્યાભિષેક ૧૯૭ શૈલકની પ્રવ્રયા ૧૯૮ શુકનું પુંડરીક પર્વત પર પરિનિર્વાણ ૧૯૯ શૈલકને રોગાંતક ૨૦૦ મંડુકે કરેલી શૈલકની ચિકિત્સા ૨૦૧ શૈલકનો પ્રમત્તવિહાર ૨૦૨ પંથક અનગારને વૈયાવૃત્યકારી બનાવીને શૈલક- શિષ્યોનો વિહાર ૨૦૩ મહાપ્રમત્ત શૈલકની પંથક દ્વારા ચાતુર્માસિક ક્ષમાપના ૨૦૪ શૈલકનો કોપ અને પંથકની ક્ષમાપના ૨૦૫ શૈલકનો પુન: અભ્યઘત વિહાર ૨૦૬ લકથાપસંહાર દ્વારા ઉપદેશ ૨૦૭ શૈલક સમીપે શિષ્યોનું પુનરાગમન ૨૦૮ પુંડરીક પર્વત પર શૈલક આદિ સર્વેનું નિર્વાણ ૨૦૯ વૃત્તિકાર દ્વારા ઉદ્દ્યુત નિગમન-ગાથા ૨૧૦ ૧૨. રથનેમિ-શ્રમણને રામતી દ્વારા સમુદ્વારા ૨૧૧-૨૧૪ ૧૩. પાશ્વતીર્થમાં અંગતિ, સુપ્રતિષ્ઠા અને પૂર્ણભદ્ર આદિ ર૧૫-૨૨૬ ગાથાર્થ ૨૧૫ જયોતિર્મેન્દ્ર ચંદ્ર દ્વારા વર્ધમાન-સમવસરણમાં નાટયવિધિ ૨૧૬ જયોતિષ્કન્દ્ર ચન્દ્રના પૂર્વભવનમાં અંગતિકથા ચન્દ્રની સ્થિતિ તથા મહાવિદેહમાં સિદ્ધિ ૨૧૮ (પાતીર્થમાં સુપ્રતિષ્ઠિત અનગાર) વર્ધમાન-સમવરણમાં સુર્ય દ્વારા નાટયવિધિ ૨૧૯ સૂર્યના પૂર્વભવ ૨૨૦ પૂર્ણભદ્ર અનગાર પૂર્ણભદ્ર દેવ દ્વારા વર્ધમાન-પરિષદમાં નાવિધિ ૨૨૧ પૂર્ણભદ્ર દેવને પૂર્વભવ ૨૨૨-૨૨૩ મણિભદ્ર શ્રમણ * ૬૧-૬૨ ૧n ૬૨–૬૫ ૫-૬૮ ૬૫ ૬પ ૬૫-૬૬ ૨૧૭ ૬૭ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૨૨૬ ૬૮ ૬૮ છ છ છ જ ૨૩૮ ૨૩૯ સૂત્રોક પૃષ્ઠક મણિભદ્ર દ્વારા વર્ધમાન-સમવસણમાં નાટયવિધિ ૨૨૪ મણિભદ્ર દેવને પૂર્વભવ ૨૨૫ ૬૭-૬૮ દત્ત આદિ અન્ય અનગારે ૧૪. જિતશત્રુ- સુબુદ્ધિ સ્થાનક ૨૭-૨૪૬ ૬૮-૭૪ ચંપાનગરીમાં જિતશત્ર રાજા અને સુબુદ્ધિ અમાન્ય ૨૨૭ પરિખોદક (ખાઇના પાણીનું) વર્ણન ૨૨૮ જિતશત્રુ દ્વારા પાન-ભોજન પ્રશંસા ૨૨૯ ૬૮-૬૯ સુબુદ્ધિ દ્વારા પુદ્ગલના શુભાશુભ પરિણમન અંગે કથન ૨૩૦ જિશનું દ્વાર ખાઇના પાણીની નિંદા ૨૩૧ ૬૯-૭૦ સુબુદ્ધિ દ્વારા પુન: પુદ્ગલ–સ્વભાવ વર્ણન જિતશત્ર દ્વારા વિરોધ સુબુદ્ધિ દ્વારા જળશોધન ૨૩૪ ૭૦-૭૧ સુબુદ્ધિ દ્વારા જલપ્રેષણ જિતેશ દ્વારા ઉદકરન–પ્રશંસા ૭૧ જિતશત્રુ દ્વારા ઉદક-આનયન વિશે પૂછા ૨૩૭ સુબુદ્ધિનો ઉત્તર ૭૧-૭૨ જિતશત્રુ દ્વારા જલશોધન ૭૨ જિતશત્રુની પૃચ્છા ૨૪૦ ૭૨. સુબુદ્ધિને ઉત્તર ૭૨ જિતશનું શ્રમણોપાસક થવું ૨૪૨ ૭૨ જિતશત્રુ–સુબુદ્ધિની પ્રવ્રયા ૨૪૩–૨૪૫ ૭૩-૭૪ વૃત્તિકાર દ્વારા ઉદ્ધુત નિગમન-ગાથા ૨૪૬ ૭૪ ૧૫ નમિ રાજર્ષિ ૨૪૭–૨૪૯ ૭૪-૭૭ મિથિલાનો રાજા નમિ અને તેનું અભિનિષ્ક્રમણ ૨૪૭ શક્ર અને નમિ રાજર્ષિને સંવાદ ૨૪૮-૨૪૯ ૭૪-૭૭. ૧૬ મહાવીરતીર્થમાં અરષભદત્ત-દેવાનંદાનું ચરિત્ર ૨૫-૨૫૯ ૭૭-૮૦ બ્રાહ્મણકુંડ ગામમાં ઋષભદત્ત બ્રાહ્મણ ૨પ૦ ઋષભદત્તની ભાર્યા દેવાનંદા ઋષભદત્ત-દેવાનન્દાને મહાવીર-દર્શનની અભિલાષા અષભદત્ત-દેવાનન્દાનું દર્શનાર્થે આગમન ૨૫૨ મહાવીર-દર્શન અને પૂર્વપુત્રા-સ્નેહરાગથી દેવાનન્દાને સ્તનધારા ઉત્પન્ન થવી ૨૫૩ ૭૮-૭૮ દેવાનદાના આ રૂપને જોઈને ગામનો પ્રશ્ન અને ભગવાન મહાવીર દ્વારા સમાધાન ૨૫૪ ભગવાન મહાવીર દ્વારા ધર્મકથન ૨૫૫ ૭૯ ઋષભદત્તની પ્રવૃજ્યાભિલાષા ૨૫૬ ભગવાન મહાવીર દ્વારા ઇષભદત્તને પ્રવચન ૨૫૭ ૭૯-૮૦ ૨૪૧ ૭૭ ૭૯ ૭૯ Page #194 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક પૃષ્ઠક ૮૦ ૮૦-૮૭ ૮૧-૮૨ છે ૮૩ ૮૩ ૮૩-૮૫ ૮૫ ઋષભદત્તની સિદ્ધિ ૨૫૮ દેવાનન્દાની પણ પ્રજ્યા અને સિદ્ધિ ૨પ૯ ૧૯, બાલતપસ્વી મૌર્યપુત્ર તાલી અનગાર ૨૬–૭૫ ભગવાન મહાવીરના સમવસરણમાં ઈશાન દેવેન્દ્ર દ્વારા નાટય-વિધિ ૨૬૮ દેવઘતિ અનુપ્રવેશન-વિષયક પ્રશ્ન અને સમાધાન ૨૬૧ ઇશાન દેવેન્દ્રનો પૂર્વભવ ૨૬૨ મૌર્યપુત્ર તામલી ગૃહપતિ અને તેની પ્રાણામાં પ્રવૃજય ગ્રહણ કરવાની અભિલાષા ૨૬૩ તામલી દ્વારા પ્રાણામાં પ્રવજ્યા-ગ્રહણ ૨૬૪ પ્રાણામાં પ્રવજ્યા વિવરણ ૨૬૫ તાલી દ્વારા પાદોપગમન સંલેખના ગ્રહણ બલિચંચા રાજધાનીવાસી અસુરકુમાર દેવ દ્વારા ઇન્દ્રાર્થ પ્રાર્થના અને તાલી દ્વારા અનિદાનકરણ ૨૬૭-૨૬૮ તામલીનો ઇશાનેન્દ્રના રૂપમાં ઉપપાત ૨૬૯-૨૭૦ ઇશાનેત્વને જાણીને અસુરકુમાર દેવોનો રોષ અને તામલીના શરીરની હીલના ૨૭૧ તામલીના શરીરની હીલનાને જાણીને ઇશાનેન્દ્ર દ્વારા બલિચંચા રાજધાનીનું દહન ૨૭૨ અસુરકુમાર દેવો દ્વારા ઇશાનેન્દ્રને પ્રાર્થના અને ક્ષમાપન ૨૭૩ તદનન્તર અસુરકુમાર ઇશાનેદ્રની આશામાં સ્થિર થાય છે ૨૭૪ ઈશાનેન્દ્રની સ્થિતિ અને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિ ૨૭૫ ૧૮. આદ્રકનો અન્ય તીથિ કે સાથે વાદ ૨૭૬-૨૮૩ મહાવીર–ચર્યાને અનુલક્ષીને ગશાલકને આક્ષેપ ૨૭૬ આદ્રકનો ઉત્તર શીતાદકાદિ સેવન કર્તાને પાપ નથી–ગોશાલકનો મત ૨૭૭ આદ્રકનો ઉત્તર પ્રાવાદુકોની પરસ્પર નિંદાનો ગોશાલકનો આક્ષેપ ૨૭૮ * આદ્રકનો ઉત્તર મેધાવી પુરુષોના પ્રશ્નોના ભયથી મહાવીર આરામગૃહમાં નથી ઊતરતા-એ ગોશાલકનો આક્ષેપ ૨૭૯ આદ્રકનો ઉત્તર મહાવીર વણિક સમાન છે એ ગોશાલકનો આક્ષેપ આદ્રકનો ઉત્તર બુદ્ધ ભિક્ષુઓના હિંસા-અહિંસા વિષયક મતનું નિવેદન ૨૮૦ આદ્રકનો ઉત્તર સ્નાન–ભજન દ્વારા પુણ્યાર્જનનો વેદવાદીઓને મત ૨૮૧ ૮૫-૮૬ ૮૬ ૮૬-૮૭ ૮૭-૯૧ છે જ ૮૭-૮૮ ૮૮ ८८ ૮૮ ૮૮-૮૯ ૮૯ ૮૯-૯૦ Page #195 -------------------------------------------------------------------------- ________________ સૂલાંક પૃષ્ઠક ૯૦ ૯૦ ૨૮૨ ૯૦-૯૧ ૨૮૩ ૯૧-૯૪ ૯૧ ૨૮૪-૨૮૯ ૨૮૪ ૨૮૫ ૨૮૬ ૨૮૭ ૨૮૮-૨૮૯ ૯૧-૯૨ ૯૨-૯૩ ૯૩-૯૪ ૯૪ ૨૯૦ આદ્રકનો ઉત્તર સાંખ્ય પરિવ્રાજકોને અવ્યક્તરૂપ પુરુષવિષયક મત આદ્રકનો ઉત્તર હસ્તિતાપસો દ્વારા સ્વમત-કથન આદ્રકનું ઉત્તર વચન ૧૯. મહાવીર તીર્થમાં અતિમુક્તકમાર શ્રમણ પલાસપુરના રાજાને કુમાર અતિમુક્તક ગૌતમની ભિક્ષાચર્યા ગૌતમ-અતિમુક્તકકુમાર-સંવાદ અતિમુક્તકકુમારની પ્રવૃજયા શ્રમણ અતિમુક્તકકુમારનું ક્રીડન ૨૦. મહાવીર તીથમાં અલક્ષ્ય રાજા અલક્ષ્યરાજની પ્રવજ્યા ૨૧. મહાવીર-તીથમાં મેઘકુમાર શ્રમણ રાજગૃહમાં શ્રેણિક રાજા શ્રેણિકની ધારિણી રાણી ધારિણીનું સ્વપ્ન-દર્શન શ્રેણિકને સ્વપ્ન-નિવેદન શ્રેણિક દ્વારા સ્વપ્ન-મહિમા-નિદર્શન ધારિણીની સ્વપ્ન-જાગરિકા (જાગરણ) સ્વપ્ન પાઠકને નિમંત્રણ શ્રેણિક દ્વારા સ્વપ્નફળ-પૂછા સ્વપ્નફળ કથન સ્વપ્નપાઠકોને વિદાય શ્રેણિક દ્વારા સ્વપ્ન-પ્રશંસા ધારિણીને દોહદ ધારિણીની ચિંતા પરિચારિકાઓ દ્વારા ચિંતાકારણ-પૃચ્છા પરિચારિકાઓ દ્વારા શ્રેણિકને નિવેદન શ્રેણિક દ્વારા ચિંતાકારણ–પૃચ્છા ધારિણીનું ચિંતાકારણ અંગે નિવેદન શ્રેણિકનું આશ્વાસન અભયકુમાર દ્વારા શ્રેણિકને ચિંતાકરણ પૃચ્છા શ્રેણિક રાજાનું ચિંતાકરણ-નિવેદન અભય દ્વારા આશ્વાસન અભય દ્વારા દેવારાધન દેવાગમન ૯૪-૧૩૧ ૪-૮૫ ૯૫ ૯૫ ૯પ ૯૫-૯૬ ૨૯૧-૩૭૬ ૨૯૧ ૨૯૨ ૨૯૩ ૨૯૪ ૨૯૫ ૨૯૬ ૨૯૭ ૨૯૮ ૨૯૮ ૩૦૦ ૩૦૧ ૯૬-૯૭ ૯૭–૯૮ ૯૮ ૯૮ ૯૮-૧૦૦ ૩૦૨ ૧૦૦-૧૦૧ ૧૦૧ ૧૦૧ ૩૦૩ ३०४ ૩૦૫ ૩૦૬ ૩૦૭ ૩૦૮ ૩૦૯ ૩૧૦ ૩૧૧ ૩૧૨ ૩૧૩ ૧૦૧ ૧૦૧-૧૦૨ ૧૦૨ ૧૦૨ ૧૦૨–૧૦૩ ૧૦૩-૧૦૪ Page #196 -------------------------------------------------------------------------- ________________ દેવ વડે અકાળર્મધ-વિકુણા ધારીણીના દોહદ પૂર્ણ થવા અભય દ્વારા દેવનુ પ્રતિવિસર્જન ધારિણીની ગુ†ચર્યાં મેધના જન્મની વધાઇ મેઘના જન્માત્સવ મેઘના નામાકિ સસ્કારો મેધનું લાલન પાાન મૈધનું કળાગ્રહણ મૈદ્યનું પાણિગ્રહણ પ્રીતિાન મહાવીર સમવસરણ મેઘની પુચ્છા કચુકિ પુરુષ દ્વારા નિવેદન મેઘનું. ભગવાન પાસે જવું ધ દેશના મેઘના પટ્ટા સકલ્પ માતા-પિતા પાસે ર્માનું નિવેદન ધારિણીની શાકાકુળ દશા ધારિણી અને મેબના પરિસવાદ મેઘનુ એક દિવસનુ` રાજ્ય મેઘના નિક્રમણ-યોગ્ય ઉપકરણા કાશ્યપ દ્વારા મેધના અગ્રકેશનું કન મેઘના અલંકારો મેઘના અભિનિષ્ક્રમણ-મહોત્સવ શિભિન્નાદાન re સૂત્રાંક પૃથ્વીક ૧૦૪ ૧૦૪–૧૦૬ ૧૦૬ ૧૦૬ ૩૧૯-૩૨૦ ૧૦૬ ૩૧૪ ૩૧૫-૩૧૬ ૩૧૭ ૩૧૮ ૩૨૧ ૩૨૨ ૩૨૩-૩૨૪ ૩૨૫-૩૨૬ ૩૨૭ ૩૨૮ ૩૨૯ ૩૩૦ ૩૩૧ ૩૩૨ ૩૩૩ ૩૩૪ ૩૩૫ ૩૩૬ ૩૩૭–૩૩૮ ૩૩૯ ૩૪૦ ૩૪૧-૩૪૨ ૩૪૩ મેધનું પદ્મજ્યા-ગ્રહણ મેઘના મન:સોશ ૩૫૧ મેઘના સબાધ ૩૫૨ ભગવાન દ્વારા મેધના પૂ’ભવ-સુમેરુપ્રભભવનું નિરૂપણ ૩૫૩-૩૫૫ ભગવાન દ્વારા મેરુપ્રભ-ભનિરૂપણ ૩૫૬-૩૫૭ મેરુપ્રભ દ્વારા મંડળ નિર્માણ દવામિ–ભીંત પ્રાણીઓ અને મેરુપ્રભના મંડળ-પૂર્વશ મેરુપ્રભના પાદોોપ મૈભવ અને તેમાં તનિશાના ઉપદેશ મૈધને જાતિસ્મરણશાન થવુ મેઘની પુન: પ્રવ્રજ્યા ૧૦૬-૧૦૭ ૧૦૩–૧૦૮ ૧૦૮ ૧૦૮–૧૦૯ ૧૦૯-૧૧૦ ૩૫૮ ૩૫૯ ૩૬૦-૩૬૧ ૩૬૨ ૩૬૩ ૩૬૪ ૧૧૦ ૧૧૦ ૧૧૧ ૧૧૧ ૧૧૧ ૧૧૧ ૧૧૧-૧૧૨ ૧૧૨ ૧૧૨ ૧૧૬ ૧૧૬-૧૧૭ ૧૧૭ ૩૪૪-૩૪૬ ૧૧૭–૧૧૯ ૩૪૭-૩૪૮ ૧૧૯-૧૨૦ ૩૪૯-૩૫૦ ૧૨૦ ૧૨૦~૧૨૧ ૧૨૧ ૧૧૨–૧૧૫ ૧૧૫–૧૧૬ ૧૨૧૧૨૩ ૧૨૩-૧૨૪ ૧૨૪–૧૨૫ ૧૨૫-૧૨૬ ૧૨૬ ૧૨૬-૧૨૭ ૧૨૭ ૧૨૭ Page #197 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક ૩૬૫ પૃષ્ઠક ૧૨૭ ૩૬૬ ૧૨૭ ૩૬૭ ૧૨૮ ૩૬૮ ૧૨૮ ૩૬૯ ૧૨૮-૧૨૯ ૩૭૦-૩૭૨ ૧૨૯-૧૩૦ ૩૭૩ ૧૩૦ ૩૭૪ ૧૩૦-૧૩૧ ૩૭૫ ૧૩૧ ૩૭૬ ૩૭૭-૩૭૮ ૧૩૧-૧૩ ૩૭૭ ૧૩૧ ૩૭૮-૩૭૯ ૧૩૧-૧૩૨ ૩૮-૩૯૩ ૧૩૨–૧૩૭ ૩૮૦ ૧૩૨ ૩૮૧ ૧૩૨ ક ક ૧૩૧ ૩૮૨ ૧૩૨-૧૩૩ મેઘની નિર્ગથીયાં મહાવીરને રાજગૃહથી બાહ્ય જનપદોમાં વિહાર મેઘની ભિક્ષુપ્રતિમા મેધનું ગુણરત્નસંવત્સર તપ મેઘની શરીરદશા વિપુલ પર્વત પર મેઘનું અનશન મેધનું સમાધિમરણ સ્થવિરો દ્વારા મેઘના ઉપકરણનું સમર્પણ ગૌતમની પુચ્છા-ભગવાનને ઉત્તર વૃત્તિકાર દ્વારા ઉદ્ધત નિગમનગાથા ૨૨. મહાવીર-તીથમાં મકાઈ આદિ શ્રમણે સંગ્રહણી ગાથા મકાઈ શ્રમણ અને કિંકિચ ર૩. મહાવીર-તીર્થમાં અજુન માલાકાર રાજગૃહમાં મુદુગરપાણિ–યક્ષાયતન અર્જુનની યક્ષ-પર્યું પાસના ગોષ્ઠિકો દ્વારા અર્જુન માલાકારનું બંધન અને બંધુમતી પર અત્યાચાર અર્જુનની ચિંતા અને તેના શરીરમાં મુદુગરપાણિને પ્રવેશ રાજગૃહમાં આતંક ભગવાનનું પદાર્પણ સુદર્શનનું વંદનાથે ગમન સુદર્શનને અર્જુને કરેલ ઉપસર્ગ ઉપસર્ગ નિવારણ સુદર્શન અને અર્જુન દ્વારા ભગવાનની પર્યું પાસના અર્જુનની પ્રવૃજ્યા અજુન અનગારની તિતિક્ષા અર્જુન અનગારની સિદ્ધિ ૨૪, મહાવીર તીર્થમાં કાશ્યપ આદિ પ્રમાણે ૨૫. મહાવીર-તીર્થમાં શ્રેણિકપુત્ર જાતિ આદિ શ્રમણ સંગ્રહણી ગાથા જલિ અનગાર મયાલિ આદિ શ્રમણ દીર્ધસેનાદિ શ્રમણ (સંગ્રહણી ગાથા) ૨૬. મહાવીર-તીર્થમાં સાર્થવાહપત્ર ધન્ય અનગાર સંગ્રહણી ગાથાઓ રા ૩૮૩ ૧૩૩ ૩૮૪ ૧૩૩-૧૩૪ ૩૮૫ ૧૩૪ ૩૮૬ ૧૩૪-૧૩૫ ૩૮૭ ૧૩૫ ૩૮૮ ૧૩૫ ૩૮૯ ૧૩૫-૧૩૬ ૩૯૦ ૧૩૬ ૩૯૧-૩૯૨ ૧૩૬-૧૩૭ ૩૯૩ ૧૩૭ ૩૯૪. ૧૩૭–૧૩૮ ૩૯-૪૦૦ ૧૩૮-૧૩૮ ૩૯૫ ૧૩૮ ૩૯૬-૩૯૭ ૧૩૮-૧૩૮ ૩૯૮ ૧૩૯ ૩૯૯-૪૦૦ ૧૩૯ ૪૦૧-૪૧૬ ૧૩૮–૧૪૬ ૪૦૧ ૧૩૯ 1 : Page #198 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક પૃષ્ઠક ૧૪૭ ૪૨૬ ધન્યને ગૃહવાસ ૪૦૨ ૧૩૯–૧૪૦ ધન્યની પ્રવૃજયા ૪૦૩-૦૪ ૧૪૦-૧૪૧ ધન્યની તપશ્ચર્યા ૪૦૫-૦૮ ૧૪૧-૧૪૨ ધન્યનું નપજનિત શરીરલાવણ્ય ૪૦૯-૪૧૨ ૧૪૧-૧૪૫ શ્રેણિક દ્વારા મહાદુષ્કરકારક–પૃચ્છા અને ભગવાનનું સમાધાન ૪૧૩ ૧૪૫ ભગવાનનો ઉત્તર ૪૧૪ ૧૪૫ શ્રેણિક દ્વારા ધન્યની સ્તુતિ ૪૨૫ ૧૪૬ ધન્યનું સર્વાર્થસિદ્ધ ગમન અને મહાવિદેહમાં સિદ્ધિ ૪૧૬ ૧૪૬ ૨૭. મહાવીરતીર્થમાં સુનક્ષત્રાદિ શ્રમણ ૪૧૭–૪૩૦ સુનક્ષત્ર શ્રમણ ૪૧૭-૧૮ ૧૪૭. ત્રાષિદાસાદિ કથાનક નિદેશ ૪૨૦ ૧૪૭ ૨૮ મહાવીરતીર્થમાં સુબાહુકુમાર શ્રમણ ૪૨૧-૪૩ર ૧૪૮-૧૫૨ સંગ્રહણી ગાથાર્થ ૪૨૧ ૧૪૮ સુબાહુકુમારને જન્મ-પરિણયાદિ ૪૨-૪૨૩ ૧૪૮ સુબાહુકુમાર દ્વારા ગુહિધર્મ (શ્રાવકધર્મ) અંગીકરણ ૪૨૪ ૧૪૮-૧૪૯ સુબાહુના પૂર્વભવ અંગે પૃચ્છા ૪૨૫ ૧૪૯ સુબાહુના સુમુખભવની કથા ૧૪૯ અનગારભિક્ષાવેળાએ પંચદિવ્ય-પ્રાદુભાવ ૪૨૭ ૧૪૯-૧૫૦ સુમુખને સુબાહુભવ ૪૨૮ ૧પ૦ સુબાહુકુમારની પ્રવૃજ્યા ૪૨૯-૩૦ ૧૫૦-૧પ૧ સુબાહકુમારના આગામી ભવ અને મહાવિદેહમાં સિદ્ધિ ૪૩૧-૪૩૨ ૧પ૧–૧૫૨ ૨૯, મહાવીરતીર્થમાં ભદ્રનન્દી આદિ શ્રમણ-કથાનક ૪૩૩-૪૪૧ ૧૫૨–૧૫૩ ૪૩૩ ૧૫૨ સુજાત ૪૩૪ ૧૫ર સુવાસવ ૪૩૫ ૧૫૨ જિનદાસ ૧પર ધનપતિ ૪૩૭ ૧પર મહાબલ ૪૩૮ ૧૫૨-૧પ૩ ભદ્રનન્દી ૪૩૯ ૧૫૩ મહાચંદ્ર ૪૪૦ ૧૫૩ વરદત્ત ૪૪૧ ૧૫૩ ૩૦. મહાવીરતીર્થમાં શ્રેણિપૌત્ર પદ્મ આદિ પ્રમાણે ૪૪૨-૪૪૫ ૧૫૭-૧૫૫ ગાથા ૧૫૩ પદ્મ-જન્મ ૪૪૩ ૧પ૩-૧પ૪ પર્મની પ્રવૃજ્યા ૧૫૪ મહાવીર તીર્થમાં શ્રેણિક-પૌત્ર મહાપદ્મ આદિ શ્રમણ ૪૪૪-૪૪૫ ૧૫૪-૧૫૫ ભદ્રનન્દી ૪૩૬, Page #199 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ૩૧. મહાવીર–તીમાં હકિશખલ શ્રમણ યશવાડમાં ભિક્ષાર્થે ગમન હરિકેશને જોઈ બ્રાહ્મણાના રાષ યક્ષ દ્વારા હરિકેશની પ્રશંસા યક્ષના બ્રાહ્મણા સાથે સંવાદ ભદ્રા દ્વારા નિવારણ અને પ્રશંસા યક્ષ દ્વારા નિવારણ અને કુમારોનું તાડન ભદ્રા દ્વારા પુન: પ્રશ’સા બ્રાહ્મણા દ્વારા ક્ષમા–યાચના ૩ર. મહાવીરતીમાં મુનિ જયધેાષ-વિજયાષ દુરાચરણના નિરૂપણથી સંયમ પાલનના ઉપદેશ શ્રેણિકની તુષ્ટિ અને ક્ષમાયાચના ૩૪. મહાવીર તીર્થાંમાં સમુદ્રપાલીય કથાનક સમુદ્રમાં જન્મ અને પરિણય વગે૨ે વધ્યના દર્શનથી વૈરાગ્ય અને પ્રવ્રજ્યા પરીષહ–સહન અને સિદ્ધિ ૩૫. મહાવીરતીમાં મૃગાપુત્ર ખલશ્રી શ્રમણ શ્રમણને જોઈને જાતિ-સ્મરણ ૪૫૪-૪૫૫ ૪૫૬-૪૩ ૪૫૬ વારાણસીના ઉદ્યાનમાં જયોાષ મુનિનું આગમન ભિક્ષાદાનના નિષેધ ૪૫૭ વેદ તથા યશમુખ આદિ વિષયમાં જયાષ મુનિનું વક્તવ્ય ૪૫૮-૪૫૯ શ્રમણ-બ્રાહ્મણ–તપસ્વીના સ્વરૂપ વિષે ચર્ચા કમ-પ્રધાનતાનું નિરૂપણ ૪૬૦ ૪૬૧ જયઘાષ મુનિની સ્તુતિ ભાગ-નિવૃત્તિ માટે ઉપદેશ ઉપસંહાર ૪૬૨ ૪૬૩ ૪૪-૪૬ ૩૩. મહાવીર તી'માં અનાથી મહાનિગ્રન્થ શ્રેણિક દ્વારા મુનિદર્શન ૪૬૪ મુનિ દ્રારા પીતાની અનાથતાનું નિરૂપણ ૪૬૫ અનાથ જાણીને પ્રવ્રજ્યા–સંકલ્પ અને તેનાથી વૈદનાક્ષય ૪૬૬ પ્રવ્રજ્યા—ગ્રહણથી સનાથત્વ ૪૬૭ ૪૬૮ ૪૬૯ ૪૭૦-૪૭૩ મુગાપુત્રના પ્રવ્રજ્યા—સંકલ્પ અને માતાપિતા સમક્ષ નિવેદન ‘શ્રામણ્ય દુષ્કર છે’–માતાપિતા દ્વારા પ્રવ્રજ્યાવારણ મૃગાપુત્ર દ્વારા નરક-દુ:ખનું વર્ણન અને શ્રામણ્યદુષ્કરત્વ નિવારણ માતા-પિતા દ્વારા ‘શ્રામણ્યમાં નિપ્રતિક્રમણ’ કથન મૃગાપુત્રના ઉત્તર મૃગાપુત્રની પ્રવ્રજ્યા સૂત્રાંક ૪૪–૪૫૫ ૪૪૬ ૪૪૭ ૪૪૮ ૪૪૮-૪૫૦ ૪૫૧ ૪૫૨ ૪૫૩ ૪૭૧ ૪૭૨ ૪૭૩ ૪૭૪–૪૮૧ ૪૭૫ ૪૭૬ ૪૭૭ ૪૭૮ ૪૭૯ ૪૮૦ ૪૮૧ For Private Personal Use Only પૃષ્ઠોક ૧૫૫-૧૫૮ ૧૫૫ ૧૫૫ ૧૫૫ ૧૫૫-૧૫૬ ૧૫૬ ૧૫૬ ૧૫૫ ૧૫૬-૧૫૮ ૧૫૮-૧૦ ૧૫૮ ૧૫૮ ૧૫૮-૧૬૦ ૧૫૯-૧૬૦ ૧૬૦ ૧૬૦ ૧૬૦ ૧૬૦ ૧૬૦–૧૬૪ ૧૬૦–૧૬૧ ૧૬૧-૧૬૨ ૧૬૨ ૧૬૨ ૧૬૨-૧૬૪ ૧૬૪ ૧૬૪–૧૬૬ ૧૬૪–૧૬૫ ૧૬૫ ૧૬૫-૧૬૬ ૧૬-૧૭૧ ૧૬૬ ૧૬૬-૧૬૭ ૧૬૭-૧૬૮ ૧૬૪–૧૭૦ ૧૭૦ ૧૭૦ ૧૭૦–૧૭૧ Page #200 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક ૪૨-૪૮૯ ૪૮૨ ૪૮૨ ૪૮૪ ૪૮૫ ૪૮૬ ૪૮૭ ૪૮૮ ૪૮૯ પૃષ્ઠક ૧૭૧-૧૭૪ ૧૭૧-૧૭૨ ૧૭૨ ૧૭૨ ૧૭ર ૧૭૨ ૧૭૨-૧૭૩ ૧૭૩ ૧૭૩-૧૭૪ ૧૭૪ ૧૭૪ ૪૯૪૫ ૪૯૦ ૪૯૨ ૪૯૩ ૧૭૪-૧૭૫ ૧૭૫ ૧૭૬ ૧૭૬–૧૭૭ ૧૭૭ ૪૮૫ ૩૬. મહાવીર-તીર્થમાં ગર્દભાલિ અને સંજય રાજા સંજય રાજાને મુનિની સમીપમાં મુગવધ સંજય દ્વારા ક્ષમાયાચના ગદંભાલિ મુનિ દ્વારા ઉપદેશ મુનિની પાસે રાજાની પ્રવજ્યા ક્ષત્રિય મુનિના પ્રશ્નો સંજય મુનિ દ્વારા આત્મકથા નિવેદન ક્ષત્રિય મુનિ દ્વારા પોતાના પૂર્વભવનું કથન ક્ષત્રિય મુનિ દ્વારા પૂર્વ પ્રજિત ભરતાદિનું નિરૂપણ ૩૭. મહાવીરતીર્થમાં ઈષકાર રાજા આદિ છે શ્રમણ ઇષકાર નગરમાં પુરોહિત-પુત્રાદિ જાતિસ્મરણ થવાથી પુરોહિત-પુત્રોને થયેલ વિરક્તિ તથા પ્રવ્રયાનો સંકલ્પ પુરોહિત દ્વારા વારણ યશા ભાર્યાને પુરોહિતનું સંબોધન કમલાવતીને રાજાને ઉપદેશ રાજા આદિની પ્રવજ્યા ૩૮. મહાવીર-તીર્થમાં કન્ટક પરિવ્રાજક કાંગલામાં મહાવીર સમવરણ શ્રાવસ્તીમાં સ્કન્દક પરિવ્રાજક પિંગલ દ્વારા લોકાદિના વિષયમાં પ્રશ્ન સ્કન્દકની ઉત્તર દેવામાં અસમર્થના જનસમૂહનું કૃતંગલા તરફ ગમન સ્કન્દકનું મહાવીર-દર્શનાર્થ કૃદંગલા-ગમન મહાવીર દ્વારા ગૌતમને સ્કન્દક–આગમન-નિર્દેશ ગૌતમે કરેલું સ્કન્દકનું સુસ્વાગત અને આગમનકારણ-કથન મહાવીરના જ્ઞાન વિષયમાં સ્કન્દકને આશ્ચર્ય સ્કન્દકની મહાવીર પર્યુંપાસના મહાવીર દ્વારા સ્કન્દકના મનોગતનું કથન મહાવીર દ્વારા ચાર પ્રકારના લોકનું પ્રરૂપણ ચતુર્વિધ જીવપ્રરૂપણા ચાર પ્રકારની સિદ્ધિની પ્રરૂપણા મરણ-પ્રરૂપણ સ્કન્દકનું ધર્મશ્રવણ સ્કન્દકની પ્રવૃજયા ૪૯૬-૫૧૦ ૪૯૬ ૪૯૭ ૪૮૮ ૪૯૯ ૫૦૦ ૫૦૧ ૫૦૨ ૧૭૭–૧૮૮ ૧૭૭–૧૭૮ ૧૭૮ ૧૭૮ ૧૩૮ ૧૭૮ ૧૭૯ ૧૭૮ ૫૦૩ ૫૦૪ પ૦૫ ૫૦૬ ૫૦૭ પ૦૮ ૧૭૯-૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦-૧૮૧ ૧૮૧ ૧૮૧ ૧૮૧–૧૮૨ ૧૮૨-૧૮૩ ૧૮૩ ૧૮૩-૧૮૪ ૫૯૮ ૫૧૦ ૫૧૧ ૫૧૨ Page #201 -------------------------------------------------------------------------- ________________ 58ાક ૧૮૪ ૧૮૪-૧૮૫ ૧૮૫-૧૮૬ ૧૮૬-૧૮૭ ૧૮૭ ૧૮–૧૮૮ ૧૮૮ ૧૮૮-૧૯૧ ૧૮૮ ૧૮૮ ૧૮૯ ૧૮૯૮-૧૯૦ સૂવાંક મહાવીરનો જનપદ વિહાર ૫૧૩ સ્કન્દક દ્વારા ભિક્ષુ-પ્રતિમા ગ્રહણ ૫૧૪ સ્કન્દ દ્વારા ગુણરત્ન સંવત્સર તપો પસંપદ્યન (ધારણ) ૫૧૫ રાજગૃહમાં મહાવીર-સમવસરણ અને સ્કન્દકનો સમાધિમરણ-સંક૯૫ ૫૧૬ સ્કન્દકની સંલેપના ૫૧૭ સ્કન્દકનાં વસ્ત્ર-પાત્રોનું સમાન ન ૫૧૮ સ્કન્દકનો અમૃતક૯૫માં ઉપપાદ અને મહાવિદેહમાં સિદ્ધિ પ૧૯ ૩૯. મહાવીર-તીર્થમાં મુગલ પરિવ્રાજક ૫૨ –૫૨૬ આલભિકામાં મુગલ પરિવ્રાજક પ૨૦ મુદ્દગલને વિભંગશાન ૫૨૧ દેવસ્થિતિના વિષયમાં મુદગલનું' વિભગન્નાન પ૨૨ મહાવીર–સમવસરણ અને દેવસ્થિતિવિષયક યથાર્થકથન પ૨૩ મુદ્દગલનું વિભંગશાન પતન અને મહાવીરની પાસે ગમન ૫૨૪ મુદ્ગલની પ્રવૃજ્યા પ૨૫ ગૌતમનો સિદ્ધયમાનના સંહનન આદિ વિશે પ્રશ્ન પ૨૬ ૪૦. મહાવીરતીર્થમાં શિવ રાજર્ષિ ૫૨૭–૨૩૮ હસ્તિનાપુરમાં શિવ રાજા ૫૨૭ શિવને દિશા પ્રેક્ષક-તપાસ પ્રજ્યા સંકલ્પ પ૨૮ શિવભદ્રકુમારનો રાજ્યાભિષેક પ૨૯ શિવની દિશા પ્રેક્ષક તાપસ પ્રવજા ૫૩૦-૫૩૧ શિવને સપ્તદ્રીપવિષયક વિભંગશાન ૫૩૨-પ૩૩ મહાવીર-સમવરણમાં શિવના વિલંગણાનવિષયક પ્રશ્નોત્તરમાં અસંખ્ય દ્વીપ સમુદ્રોની પ્રરૂપણા પ૩૪-૫૩૬ શિવને પોતાના જ્ઞાનમાં શંકા અને મહાવીર પર્યું પાસના ૫૩૭ શિવની પ્રવ્રજ્યા અને નિર્વાણગમન પ૩૮ ૪૧, મહાવીર-તીથમાં ઉદાયનરાજ કથાનક ૫૩૯-૫૪૮ ચંપામાં મહાવીર સમવસરણ ૫૩૯ વીતિભયમાં ઉદાયન રાજા ૫૪૦ ઉદાયનની મહાવીરને વંદનાદિની અભિલાષા પ૪૧ મહાવીર દ્વારા અભિલાષા જાણવી ૫૪૨ વીતિભયમાં સમવસરણ ૫૪૩ ઉદાયનો પ્રવ્રયા સંકલ્પ ૫૪૪ નિજપુત્ર અભિચિકુમારને બદલે કેશીકુમારને ૧૮૦ ૧૯૦-૧૯૧ ૧૯૧ ૧૯૧–૧૯૮ ૧૯૧ ૧૯૧-૧૯૨ ૧૯૨-૧૯૩ ૧૯૩–૧૯૪ ૧૯૪-૧૯૫ ૧૯૫-૧૯૭ ૧૯૭ ૧૯૮ ૧૯૮-૨૦૨ ૧૯૮ ૧૯૮-૧૯૯ ૧૯૯ ૧૯૯ ૧૯૯ ૧૯૯-૨૦૦ Page #202 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક પૃષાંક રાજ્યાભિષેક ૫૪૫ ૨૦૦ ઉદાયનની પ્રવજ્યા પ૪૬ ૨૦૧-૨૦૨ અભિચિકુમારની ઉદાયન પ્રતિ વેરભાવના અને કૃણિક પાસે ગમન ૫૪૭. ૨૦૨ અભિચિકુમારની અસુરદેવમાં ઉત્પત્તિ પ૪૮ ૨૦૨ અરે, મહાવીરતીથમાં જિનપાલિત-જિનરક્ષિત જ્ઞાત ૫૪૯-૫૭ ૨૦૨–૨૧૨ ચંપામાં માર્કદી સાર્થવાહના પુત્રો પ૪૯ ૨૦૨ જિનપાલિત-જિનરક્ષિતની સમુદ્રયાત્રા પપ૦ ૨૦૨–૨૦૩ નૌકાભંગ ૫૫૧ ૨૦૩–૨૦૪ માકંદીપુત્રોનું પાટિયાના આધારે રત્નદ્વીપમાં પહોંચવું પપર ૨૦૪-૨૦૫ રત્નદ્વીપદેવતા સાથે ભોગો ભોગવવા પપ૩ ૨૦૫ રત્નદ્રીપદેવીનું લવણસમુદ્ર-સ્વચ્છીકરણાથે ગમન અને વનખંડમાં રમણ માટે આદેશ ૫૫૪ ૨૦૫-૨૦૬ રત્નદ્રીપદેવતા વડે માકંદીપુત્રોને દષ્ટિવિષ સપ સમીપે જવાની મનાઈ ૫૫૫ માનંદીપુત્રોનું વનખંડ ગમન ૫૫૬ ૨૦૭ દેવી દ્વારા નિષિદ્ધસ્થાનમાં માકંદીપુત્રોનું ગમન પપ૭ ૨૦૭ વનખંડમાં દેવીએ શૂળી પર ચઢાવેલા પુરુષનાં દર્શન પપ૮ ૨૦૮ માનંદીપુત્રો વડે નિઃસ્તાર (બચવાના ઉપાય) પૃચ્છા પપ૯ ૨૦૮ માનંદીપુત્રોએ કરેલી શૈલક યક્ષની પર્યું પાસના ૫૬૦ ૨૦૮-૨૦૯ શૈલક યક્ષ દ્વારા રક્ષણોપાય-કથન ૫૬૧ ૨૦૯ માનંદીપુત્રોનું શૈલકપુષ્ઠારહણ પ૬૨ રત્નદ્રીપ-દેવતાકૃત પ્રતિકૂળ ઉપસર્ગ પ૬૩ ૨૦૯૨૧૦ રત્નદ્રીપ-દેવતા કૃત અનુકૂળ ઉપસર્ગ પ૬૪ ૨૧૦-૨૧૧ જિનરક્ષિતનો વિનાશ પ૬૫ ૨૧૧ ગાથાર્થ ૨૧૧ જિનપાલિતનું ચંપાગમન ૫૬૬ ૨૧૧ ૨૧૨ જિનપાલિતની પ્રવૃજ્યા પ૬૭ ૨૧૨ ૪૩, મહાવીર-તીર્થમાં કાલાસ્થષિ-પુત્ર ૫૬૮-૫૭૦ ૨૧૨–૨૧૪ કાલાસ્યવેષિનું ચાતુર્યામ-ધર્મમાંથી પંચમહાવ્રત-ધર્મમાં આવવું ૪૪, મહાવીરતીથમાં ઉદક પેઢાલપુત્ર ૫૭૧–૫૮૫. ૨૧૪–૨૨૬ નાલંદામાં લેપ શ્રમણોપાસક પ૭૧ ૨૧૪-૨૧૫ લેપની ઉદકશાળા સમીપે ગૌતમનો વિહાર પ૭૨ ૨૧૫ ઉદક પેઢાલપુત્રનું પ્રશ્નાર્થે ગૌતમ સમીપે આગમન ૫૭૩ ૨૧૫ ઉદક પેઢાલપુત્રને શ્રમણોપાસક–પ્રત્યાખ્યાન વિષયક પ્રશ્ન પ૭૪ ૨૧પ-૨૧૬ ભગવાન ગૌતમનો ઉત્તર પ૭પ ૨૧૬ ઉદક પેઢાલપુત્રનો પ્રતિપ્રશ્ન પ૭૬ ૨૧૬ ૨૦૯ Page #203 -------------------------------------------------------------------------- ________________ સૂવાંક પૂઠાંક “વ્યસભૂત પ્રાણી ત્રસ, ત્રસપ્રાણી ત્રસ એકાર્થક છે : ગૌતમનું કથન ૫૭૭ ૨૧૬-૨૦૧૭ ઉદક પેઢાલપુત્રની સ્વપક્ષ-સ્થાપના પ૭૮ ૨૧૭ ભગવાન ગૌતમને પ્રત્યુત્તર પ૭૯ ૨૧૭ શ્રમણ દષ્ટાન્ત પ૮૦-૫૮૨ ૨૧૭-૨૧૯ પ્રત્યાખ્યાનનું વિષય-ઉપદર્શન પ૮૩–૫૯૧ ૨૧૯-૨૨૨ નવ ભંગો વડે પ્રત્યાખ્યાનનું વિષય-ઉપદર્શન પ૯૨ ૨૨૩-૨૨૫ ત્રણ-સ્થાવર પ્રાણીઓની અભુચ્છિત્તિ પ૯૩ ૨૨૫ ઉપસંહાર પ૯૪-૯૫ ૨૨૬ ઉદકનું ચાતુર્યામ ધર્મમાંથી નીકળી પાંચ મહાવ્રત ગ્રહણ પ૯૬ ૨૨૬ ૪૫, મહાવીર-તીથમાં નંદીફલજ્ઞાત (@ાંત) ૫૯૭–૬૦૪ ૨૨૬–૨૨૯ ચંપામાં ધન્ય સાર્થવાહ પ૯૭ ધન્યની અહિચ્છત્રા-ગમન ઘોષણા પ૯૮ ૨૨૬-૧૨૭ ધન્ય કરેલ નંદીફળના ઉપભોગનો નિષેધ પ૯૯ રર૭-૨૨૮ નિષેધપાલનનું ફળ ૬૦૦ ૨૨૮-૨૨૯ નિષેધ ન પાળવાથી વિપત્તિ ૬૦૧-૬૦૨ ૨૨૯ ધન્યનું અહિચ્છત્રા-ગમન ૬૦૩ ૨૨૯ ધન્યની પ્રવ્રયા ૪૬, મહાવીર-તીર્થમાં ધન્ય સાથવાહ કથાનક ૬૦૫-૬૩૧ ૨૨૯-૨૩૭ રાજગૃહમાં ધન્ય સાર્થવાહની પુત્રી સુસુમાં ૬૦૫ ૨૨૯-૨૩૦ ચિલાત દાસચેટ વડે કુમાર-કુમારિકાઓની ક્રીડા વખતે પજવણી ૬૦૬-૬૦૭ ૨૩૦ ચિલાતનું ઘરમાંથી નિષ્કાસન ૬૦૮ ૨૩-૨૩૧ ચિલાનની દુર્બસન-પ્રવૃત્તિ ૨૩૧ રાજગુહ સમીપે ચોરપલ્લી અને તેમાં રહેતો વિજય ચોર સેનાપતિ ૬૧૦-૬૧૨ ૨૩૧ ચિલાતનું ચોરપલ્લી–ગમન અને ચોર સેનાપતિ વિજય દ્વારા ચૌર્યાવિદ્યા-શિક્ષણ ૬૧૩ ૨૩૧-૨૩૨ ચોર-સેનાપતિ વિજયનું મૃત્યુ ૬૧૪ ૨૩૨ ચિલોતને ચોરસેનાપતિ બનાવવો ૬૧૫ ૨૩૨ ચિલાતે કરેલ ધન્ય સાર્થવાહના ઘરની લૂંટ અને સુંસુમ.. એ પહરણ ૬૧૬-૬૧૮ ૨૩૨-૨૩૪ નગરરક્ષક વડે ચોરનિગ્રહ ૬૧૯ ૨૩૪ ચિલાતનું સુંસુમાં સાથે ચેરપલીથી ભાગવું અને સુસુમાની હત્યા ૬૨૦-૬૨૨ ૨૩૪ નિગમન પદ ૬૨૩ ૨૩૪-૨૩૫ ધન્યનું સુસુમાં માટે આક્રન્દ ૬૨૪ ૨૩૫ અટવીમાં સુધાભિભૂત ધન્યાદિ દ્વારા સુંસુમાના માંસશેણિતના આહાર ૬૨૫-૬૨૯ ૨૩૫-૨૩૬ Page #204 -------------------------------------------------------------------------- ________________ સૂવાંક પૃઢાંક ૩૨-૬૩૩ ૨૩૭ ૨૩૮ ધન્યની પ્રવજ્યા ૬૩૦ ૨૩૬-૨૩૭ અંગવંશના સત્તોતેર રાજાઓ મંડિત-વાવ-પ્રવૃજિત થયા ૬૩૧ ૨૩૭ ૪૭. મહાવીર-તીર્થમાં કાલેદાયી કથાનક ૬૩ર-૬૪૬ ૨૩–૨૪૦ રાજગૃહસ્થિત કાલોદાયી આદિનો અસ્તિકાય-વિષયક સંદેહ ૬૩૨-૬૩૩ કાલોદાયી આદિનું ગૌતમ પાસે અતિકાય શકા-નિરૂપણ ૬૩૪ ૨૩૭ ગૌતમકૃત કાલેદાયી આદિની શંકાનું સમાધાન ૬૩૫ ૨૩૭–૨૩૮ કાલોદાયીકત પંચાસ્તિકાય સમ્બન્ધી વિવિધ પ્રશ્નોનું જ્ઞાતપુત્ર કૃત સમાધાન ૬૩૬-૬૩૮ ૨૩૮ કાલેદાયી દ્વારા નિર્ણય-પ્રવજ્યા-ગ્રહણ અને વિતરણ ૬૩૯ ભગવાન મહાવીરનો જનપદ-વિહાર ૬૪૦. ૨૩૮ કાલાદાયીકૃત પાપકર્મ–કલ્યાણકર્મ-ફળ–વિપાકના પ્રશ્નોનું ભગવાન દ્વારા સમાધાન ૬૪૧-૬૪૨ ૨૩૮-૨૩૯ કલ્યાણકમ વિષયમાં પ્રશ્નોત્તર ૬૪૩ ૨૩૮ કાલેદાયીકૃત અગ્નિકાય સમારંભ-નિવપન સંબંધી કર્મબંધના પ્રશ્નનું ભગવાન દ્વારા સમાધાન ૨૩૯-૨૪૦ કાલોદાયીકૃત અચિત્ત પુદ્ગલાભાસન-ઉદ્યોત સંબંધી પ્રશ્નનું ભગવાન દ્વારા સમાધાન ૬૪૫ ૨૪૦ કાલોદાયીનું નિર્વાણગમન ૨૪૦ ૪૮. પુંડરીક-કંડરીક કથાનક ૬૪૭-૬૫૯. ૨૪૦–૨૪૫ મહાવિદેહમાં પુંડરીકા નગરીના રાજપુત્ર પુંડરીકકંડરીક ૨૪૦ મહાપારાજાની પ્રવજ્યા અને પુંડરીકનો અભિષેક ૬૪૮ ૨૪૦-૨૪૧ કંડરીકની પ્રવ્રયા ૬૪૯ ૨૪૧ કંડરીકને વેદના ૬૫૦ ૨૪૧ કંડરીકની ચિકિત્સા ૬પ૧ ૨૪૧-૨૪૨ કંડરીકનો પ્રમત્ત-વિહાર ૨૪૨ પંડરીક દ્વારા પ્રતિબોધ ૬૫૩ ૨૪૨ કંડરીકનો પ્રવૃજ્યા-ત્યાગ ૬૫૪ ૨૪૨-૨૪૩ પુંડરીકની પ્રવૃજ્યા ૬૫૫ ૨૪૩ કંડરીકનું મૃત્યુ ૨૪૩-૨૪૪ નિગમન ૬૫૭ પુંડરીકની આરાધના ૬૫૮ ૨૪૪-૨૪૫ નિગમન ૬પ૯ ૨૪પ ૪૮, મહાવીર-તીર્થમાં સ્થવિરાવલી ૨૫-૨૫૧ શ્રમણ નિગ્રંથોની સુધર્માની અપત્યપરંપરા ૨૪૫ આર્ય સુધર્માથી આરંભ કરી આર્ય યશોભદ્ર પર્યંત સ્થવિરાવલી ૨૪૫ આર્ય યશોભદ્રથી લઈને સંક્ષિપ્ત સ્થવિરાવલી ૬૬૩ ૨૪પ-૨૪૬ આય યશોભદ્રથી પ્રારંભ કરી વિસ્તૃત સ્થવિરાવલી ૬૬૪ ૨૪૬-૨૪૯ ન દીસૂત્રગત સ્થવિરાવલી ૬૬૫ ૨૪૮-૨૫૦ ૬૫૨ M ૨૪૪ ૬૬૨ Page #205 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ | ગુજરાતી અનુવાદ 雖装欢来获燕家族米米家装 પ્રથમ સકંધ Page #206 -------------------------------------------------------------------------- ________________ Page #207 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથા નુ યો ગ. (અનુવાદ) Page #208 -------------------------------------------------------------------------- ________________ પ્રાથમિક પ્રસ્તુત ધર્મસ્થાનુયોગમાં જૈન આગમમાં વર્ણિન ચરિત્ર-કથા ઓનું સંકલન કરવામાં આવ્યું છે. E પ્રથમ સ્કંધમાં ઉત્તમ પુરુષનાં જીવનચરિત્રો સંબંધી વર્ણન સંકલિત છે. જગતમાં જે પૂજ્ય, શ્રેષ્ઠ અથવા સમ્માનનીય ગણાય છે તેમને ‘ઉત્તમ-પુરુષ' કહેવામાં આવે છે. જૈન પરિભાષામાં તેઓને શલાકાપુરુષ પણ કહેવાય છે. શલાકાપુરુષ'નો અર્થ પણ એ જ છે–તે વિશિષ્ટ પ્રશંસનીય પુરુષ, જેની ગણતરી આંગળીના વેઢે થાય છે. ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવતી, ૯ બળદેવ, ૯ વાસુદેવ તથા ૯ પ્રનિવાસુદેવ–આ રીતે રોસઠ શલાકાપુરુષ કે ઉત્તમ પુરુષે ગણાય છે. કેટલાક આચાર્યોએ ૯ પ્રતિવાસુદેવને ઉત્તમ પુરુષ નથી માન્યા. તેમની ગણનામાં ચેપન મહાપુરુષ ને જ ઉલ્લેખ છે. પ્રથમ તીર્થકર ઋષભદેવની પૂર્વે કુલકર પદ્ધતિ હતી. આમ તે ત્રીજા આરાના અંતિમ(ત્રીજા) ભાગમાં કુલકર પદ્ધતિને પ્રારંભ થાય છે. કુલકરનો અર્થ છે—માનવસમૂહ-માનવકુળની વ્યવસ્થા આદિ કરવામાં સમર્થ અને વિશિષ્ટ બુદ્ધિસંપન્ન પુરુષ. તેને માનવકુળને નેતા પણ કહી શકાય. વૃક્ષો મનુષ્યની આવશ્યકતા પૂર્તિ કરે છે, આથી યુગલ-કાળમાં વૃક્ષોનું સર્વાધિક મહત્ત્વ છે. એટલે દશ પ્રકારનાં વૃક્ષોનું વર્ણન પણ કુલકરોનાં ચરિત્રવર્ણનમાં સમાવિષ્ટ છે. આ પ્રમાણે પ્રથમ સકંધમાં કુલકરો તથા તેમની પછી તીર્થંકર ભગવાન શ્રેષભદેવ, ભગવતી મલી, અહંનું અરિષ્ટનેમિ, પુરુષાદાનીય પાર્શ્વનાથ, શ્રમણ ભગવાન મહાવીર, મહાપા તીર્થકર (આગામી ઉત્સર્પિણી કાળમાં તીર્થંકર થનાર શ્રેણિકજીવ) વગેરેનું વર્ણન છે. તીર્થંકર-સામાન્યમાં તીર્થકરોની સંખ્યા, અવગાહના, આગારવાસ, શ્રમણ-શ્રમણી આદિનું વર્ણન સંકલિત છે. એ પછી ચક્રવતી ભરત તથા અન્ય ચક્રવતી બલદેવ, વાસુદેવ વ. ઉત્તમ પુરુષનું વર્ણન સંગહીત છે. આ વર્ણન કઈ એક જ આગમ(સૂત્રોમાં વણિત નથી, આગમોમાં પ્રસંગાનુસાર અત્ર-તત્ર વિકી છે. એટલે તેમાં પ્રવાહબદ્ધતા નહીં મળે. છતાં પણ અહીં સમગ્રતા અને સર્વાગતા લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને આ સમગ્રતામાં પ્રવાહબદ્ધતા પણ માળામાં દોરીની જેમ અનુચૂત છે. L Page #209 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ સ્કંધ ઉત્તમ પુરુષ-કથાનકો અધ્યયન મંગળ સૂત્રો ૧. કુલકરે ૨. 2ષભ-ચરિત્ર ૩. મલિ ચરિત્ર ૪. અરિષ્ટનેમિ-ચરિત્ર ૫. પાર્થ ચરિત્ર ૬. મહાવીરચરિત્ર પાચરિત્ર ૮. તીર્થંકર સામાન્ય ૯. ભરત ચક્રવનચરિત્ર ૧૦. ચક્રવતી સામાન્ય ૧૧. બલદેવ-વાસુદેવ-સામાન્ય Page #210 -------------------------------------------------------------------------- ________________ મંગળ-સૂત્રો ૭. જમ્બુદ્વીપના ભારતવર્ષમાં આગામી ઉત્સ Vિણીમાં સાત કુલકરે થશે. તે આ પ્રમાણે અરિહંતોને નમસ્કાર. ગાથાર્થ-૧,મિત્રવાહન, ૨, સુભૂમ, ૩. સુપ્રભ, સિદ્ધોને નમસ્કાર. ૪.સ્વયંપ્રભ, ૫.દત્ત, ૬. સૂક્ષ્મ અને ૭. સુબંધુ. આચાર્યોને નમસ્કાર, ઉપાધ્યાયને નમસ્કાર. ૮. જંબૂઢીપ દ્વીપના ભારતવર્ષમાં આગામી ઉત્સ પિંણીમાં દશ કુલકરે થશે. તે આ પ્રમાણે– લોકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર. ૧. સીમંકર, ૨. સીમંધર, ૩. ક્ષેમંકર, ૪. આ પાંચને કરેલ નમસ્કાર સર્વ પાપોનો ક્ષેમંધર, ૫. વિમલવાહન, ૬. સંભૂતિ, ૭. પ્રતિનાશ કરનાર છે અને સર્વ મંગળોમાં પ્રથમ મંગળ છે. શ્રત, ૮. દઢધન,૯. દશધન અને ૧૦. શતધનુ. ૯. જંબૂદ્વીપના ઐરાવત ક્ષેત્રમાં આગામી ઉન્સિ૨. (૧) અરિહંત મંગળરૂપ છે, (૨) સિદ્ધો પિંણીમાં દશ કુલકરો થશે. તે આ પ્રમાણેમંગળરૂપ છે, (૩) સાધુઓ મંગળરૂપ છે અને (૪) કેવળી-પ્રણીત ધર્મ મંગળરૂપ છે. ૧. વિમલવાહન, ૨. સીમંકર, ૩. સીમંધર, ૩. (૧) અરિહંતે લેકોત્તમ છે, (૨) સિદ્ધો લોકો ૪. ક્ષેમંકર, ૫. ક્ષેમંધર ૬. દઢધનુ, ૭. ત્તમ છે, (૩) સાધુઓ લોકોત્તમ છે, (૪) કેવળી દિશધન, ૮. શનધનું, ૯. પ્રતિકૃતિ અને ૧૦. પ્રણીત ધર્મ લોકોત્તમ છે. સુમતિ. ૧૦. વિમલવાહન કુલકર નવ સો ધનુષ ઊંચા ૪. (૧) હું અરિહંતનું શરણ સ્વીકારું છું, (૨) હું હતા. સિદ્ધનું શરણ સ્વીકારું છું, (૩) હું સાધુનું શરણ સ્વીકારું છું, (૪) હું કેવળી-પ્રણીત ૧૧. વિમલવાહન કુલકરના સમયમાં ઉપભેગ ધર્મનું શરણ સ્વીકારું છું. માટેનાં સાત પ્રકારનાં વૃક્ષો ઉત્પન્ન થયાં. તે આ પ્રમાણે૧. કુલકરો ૧. મત્તાંગ, ૨. ભૃગ, ૩.ચિત્રાંગ, ૪.ચિત્રરસ, ૫. જંબૂઢીપના ભારતવર્ષમાં ગત ઉત્સર્પિણીમાં ૫. મયંગ, ૬. અનગ્ન અને ૭. કલ્પવૃક્ષ, સાત કુલકર થઈ ગયા. તે આ પ્રમાણે ૧૨. અભિચન્દ્ર કુલકર છસે ધનુષ ઊંચા હતા. ગાથાર્થ–૧. મિત્રદામ, ૨. સુદામ, ૩. સુપાર્શ્વ, ૪. સ્વયંપ્રભ, ૫. વિમલોષ, ૬. સુઘોષ અને ૧૩. જંબૂદ્વીપના ભારતવર્ષમાં આ અવસર્પિણીમાં ૭. મહાઘોષ. સાત કુલકરો થઈ ગયા. તે આ પ્રમાણે ૧. વિમલવાહન, ૨. ચામાન, ૩. યશસ્વી ૬. જંબૂઢીપ દ્વીપના ભારતવર્ષમાં ગત ઉત્સર્પિ. ણીમાં દશ કુલકરો થઈ ગયા. તે આ પ્રમાણે ૪. અભિચન્દ્ર, ૫. પ્રસેનજિતુ, ૬. મરુદેવ અને ગાથાર્થ–૧. શતંજલ, ૨. શતાયુ, ૩. અનંત. ૭. નાભિ. સેન, ૪. અમિતસેન, ૫. સેન, ૬. ભીમસેન, ૧૪. આ સાત કુલકરની સાત ભાર્યાઓ હતી. તે ૭. મહાભીમસેન, ૮. દઢરથ, ૯. દશરથ અને આ પ્રમાણે– ૧૦. શતરથ. ૧. ચન્દ્રયશા, ૨. ચન્દ્રકાન્તા, ૩. સુરૂપ, ૧. માનવ-સમાજ(કુળ)ની વ્યવસ્થા કરવામાં સમર્થ વિશિષ્ટ બુદ્ધિસપને પુરષ, સમાજ–અગ્રણી. Page #211 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ-કુલકરે : સૂત્ર ૧૫ ૧. ઉત્તરાષાઢા નક્ષત્રમાં (દેવલેકમાંથી) અવન કરી ગર્ભમાં આવ્યા, ૨. ઉત્તરાષાઢા નક્ષત્રમાં જન્મ લીધો, ૩. ઉત્તરાષાઢા નક્ષત્રમાં મુંડિત થઈ ગૃહરથવાસ છોડી, અનગાર પ્રવજ્યા લીધી. ૪. ઉત્તરાષાઢા નક્ષત્રમાં અનંત, અનુત્તર, નિર્યાબાધ, નિરાવરણ, અખંડ, સંપૂર્ણ, ઉત્તમ કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રાપ્ત થયું, ૫. અભિજિત નક્ષત્રમાં પરિનિર્વાણ પ્રાપ્ત ૧૯, ગર્ભવતરણ– નાભિ કુલકરની ભાર્યા મરુદેવીની કુક્ષિમાં પ્રથમ રાજા, પ્રથમ કેવલી, પ્રથમ તીર્થકર ને પ્રથમ ઉત્તમ ધર્મ-ચક્રવતી એવા અષભ નામે કૌશલિક અરિહંત અવતર્યા. ૪. પ્રતિરૂપ, ૫. ચક્ષુકાના, ૬. શ્રીકાંતા અને ૭. મરુદેવી. ૧૫. તે કાળે આરાના પાછળના ત્રીજા ભાગમાં પલ્યોપમનો આઠમો ભાગ બાકી હતા ત્યારે આ પંદર કુલકરો ઉત્પન્ન થયા હતા. તે આ પ્રમાણે– ૧. સુમતિ, ૨. પ્રતિકૃતિ, ૩. સીમંકર, ૪. સીમંધર ૫. ક્ષેમકર, ૬, ક્ષેમંધર, ૭. વિમલવાહન, ૮.ચક્ષુમાન, ૯. યશસ્વી, ૧૦. અભિચન્દ્ર, ૧૧. ચન્દ્રાભ, ૧૨. પ્રસેનજિતુ, ૧૩. મરુદેવ, ૧૪. નાભિ અને ૧૫. ઝાષભ. ૧૬. સાત પ્રકારની દંડનીતિ કહેવાય છે. તે આ - પ્રમાણે ૧. હકાર, ૨, મકાર, ૩. ધિક્કાર ૪. પરિભાષણ ૫. મંડલબંધ, ૬. ચારક અને ૭. છવિચ્છેદ, ૧૭. તેમાં સુમતિ, પ્રતિકૃતિ, સીમંકર, સીમંધર અને ક્ષેમકર એ પાંચ કુલકરોની ‘હકાર ની દંડનીતિ હતી. તે હકાર’ના દંડથી દડવામ આવેલા મનુષ્યો લજિજત થઈ, વિશેષ લજિજત થઈ ને, અતિલજિજત થઈને, ભયભીત બની, ચૂપ બની, વિનયી અને નમ્ર બની રહેતા. તેમાં ક્ષેમંધર, વિમલવાહન, ચશુષ્માન, યશસ્વી અને અભિચન્દ્ર એ પાંચ કુલકરોની મકારની દંડનીતિ હતી–જેમાં “મકારના દંડથી દંડાયેલા મનુષ્યો લજજા પામીને યાવત્ નમ્ર બની રહેતા તેમાં ચન્દ્રાભ, પ્રસેનજિતુ, મરુદેવ, નાભિ અને ઋષભ એ પાંચ કુલકરની “ધિકારીની દંડનીતિ હતી-જેમાં “ધિક્કારના દંડથી દંડાપેલા મનુષ્યો લજજા પામીને યાવત્ નમ્ર બની રહેતા. ૨. ઋષભ-ચરિત્ર કલ્યાણક-નક્ષત્રો– ૧૮. તે કાળે તે સમયે કૌશલિક ભગવંત ઋષભનાં ચાર [કલ્યાણક] ઉત્તરાષાઢા નક્ષત્રમાં અને પાંચમું [કલ્યાણક અભિજિત નક્ષત્રમાં થયેલ. તે આ પ્રમાણે– જન્મ-કલ્યાણક૨૦. તે કાળે તે સમયે ગ્રીષ્મ ઋતુના પ્રથમ માસના પ્રથમ પક્ષમાં એટલે કે ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં, ચૈત્રવદિ આઠમના દિવસે, નવ મહિના અને સાડા સાત દિવસ પૂરા થતાં–થાવત્ ઉત્તરાષાઢા નક્ષત્રમાં નીરોગી માતાએ આરોગ્ય. પૂર્વક નિરામય એવા કૌશલિક ભગવંત ઋષભને જન્મ આપ્યો. અલકની દિશાકુમારીએ કરેલ જન્મ મહેસવ– ૧. તે કાળે તે સમયે અધોલોકમાં વાસ કરનારી આઠ મુખ્ય દિશાકુમારીઓ પોતપોતાના કુટો પર, પોતપોતાનાં ભવનોમાં, પોતપોતાના કોષ્ઠ પ્રાસાદોમાં, પોતપોતાના દરેકના ચાર હજાર સામાનિક દવે, ચાર સપરિવાર મહત્તરિકાઓ, સાત સેનાઓ, સાત સેનાપતિઓ, સોળહજાર અંગરક્ષક દેવ તથા બીજાં અનેક ભવનપતિ-વાનયંતર દેવ-દેવીઓથી ઘેરાઈને સુમધુર નાટય, ગીત, વાદ્ય-યાવતુ-ગોપ. ભોગો ભોગવતી રહેતી હતી. એમનાં નામ આ પ્રમાણે છે Page #212 -------------------------------------------------------------------------- ________________ m (ગાથા) ૧. ભાગકરા, ૨. ભોગવતી, ૩. સુભાગા, ૪. ભાગમાલિની, પ. ાયધારા, ૬. વિચિત્રા, ૭. પુષ્પમાલા અને ૮. અનિન્દિતા. ૨૨. તે સમયે તે અર્ધાલેાકવાસી આઠે મુખ્ય દિશા કુમારીઓનાં આસના ક‘પવા લાગ્યાં. તે સમયે તે અર્ધાલોકવાસી આઠે મુખ્ય દિશાકુમારીએએ પોતપોતાનાં આસના કપાયમાન થતાં જોયાં, આસનાને ક'પાયમાન થતાં જોઈ તેઓએ અવધિજ્ઞાનના પ્રાગ કર્યાં, અવધિજ્ઞાનના પ્રયાગ દ્વારા તીથ કર ભગવંતને નીરખ્યા, નીરખીને અન્યાન્ય એકબીજી દિશાકુમારીને બોલાવી, અને બાલાવીને આ પ્રમાણે કહેવા લાગી— ‘હું દિશાકુમારીઓ ! જંબુદ્રીપ નામક દ્વીપમાં તીર્થંકર ભગવાને જન્મ લીધા છે, તે ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળની અધાલોકવાસી આઠે મુખ્ય દિશાકુમારીઓના આ પરંપરાગત આચાર (જીતકલ્પ) છે કે તે તી...કર ભગવાનના જન્મ મહોત્સવ કરે. તે, ચાલો આપણે પણ તીર્થંકર ભગવાનના જન્મમહોત્સવ ઊજવીએ,’ આમ કહીને દરેકે પોતપોતાના આભિમેાગિક (સેવક) દેવાને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કહેવા લાગી~~ ‘હે દેવાનુપ્રિયા ! તમે તરત જ જેમાં સેંકડા સ્તંભા હોય અને તે પર અનેક ક્રીડા કરતી પૂતળીઓ હોય-એ પ્રમાણે વિમાનનુ વ ન-યાવ-જે એક માજન વિસ્તારવાળું દિવ્ય વિમાન વિકવિત કરો, વિકૃતિ કરીને આશા પૂરી કર્યાની જાણ કરો.' ૨૩. તે પછી તે આભિયાગિક દેવા સેંકડો સ્ત ંભાવાળું-યાવત્-જાણ કરે છે. ત્યારે તે અધાલોકવાસી આઠે મુખ્ય દિશાકુમારીએ હૃષ્ટ, તુષ્ટ અને આનંદિત ચિત્તેયાવત્ વિમાનની સીડીઓ પર ચડે છે, ચડીને દરેક પાતપાતાના ચાર હજાર સામાનિક દેવા, મહત્તરિકાએ–માવત્–બીજાં અનેક ચાર ધ કથાનુયોગ—ઋષભ ચર : સૂત્ર ૨૪ દેવદેવીઓથી વીટળાઈને તે દિવ્યવિમાનમાં બેસે છે. બેસીને સર્વ ઋદ્ધિ, સ`ઘુતિ સહિત તેમ જ ઢાલ, મૃદંગ, કાંસી-તાલ વગેરે વાદ્યો વગાડતી, ગાતી, પાતાની ઉત્કૃષ્ટ ગતિ-યાવત્દેવગતિથી, જ્યાં તીથંકર ભગવાનનું જન્મ-નગર છે, જ્યાં તીથ 'કરનું જન્મ-ભવન છે ત્યાં આવે છે. ત્યાં આવીને તીથંકર ભગવંતના જન્મ ભવનની ચાપાસ તે દિવ્ય યાન–વિમાના સાથે ત્રણ વાર પ્રદક્ષિણા કરે છે, પ્રદક્ષિણા કરીને ઉત્તર-પૂર્વ દિશા(ઈશાન ખૂણા)માં, ધરતી નલથી ચાર આંગળ ઊ'ચે અદ્ધર દિવ્ય વિમાનને ઊભું રાખે છે. ઊભું રાખીને દરેક પાનાનાના ચાર હજાર સામાનિક દેવે—યાવત્–વી’ટળાઈને દિવ્ય વિમાનમાંથી ઊતરે છે, ઊતરીને સર્વ ઋદ્ધિયાવત્–દુંદુભિના ધાષથી દિશાઓને ગજવતી જ્યાં તીથ‘કર ભગવંત અને તીથ કર-માતા છે ત્યાં આવે છે, ત્યાં આવીને તીર્થંકર ભગવંત અને તી'કર-માતાની ત્રણ વાર પ્રદક્ષિણા કરે છે, પ્રદક્ષિણા કરીને દરેક પાતપાતાના હાથ મસ્તક પર લઈ જઈ અંજલિ કરીને, વંદન કરીને આ પ્રમાણે કહેવા લાગી— ૨૪. ‘હું કુક્ષિમાં રત્ન ધારણ કરનારી! જગતને પ્રદીપનું પ્રદાન કરનારી ! તમને નમસ્કાર, સકળ જગતના મંગળરૂપ, મુક્તિ–માગી એનાં ચક્ષુ સમાન, સમસ્ત જગતના જીવાના વત્સલ, હિતકારી, ધમા દર્શક, વાગ્ઝિદ્ધવાળા,વિભુ, પ્રભુ, જિન, જ્ઞાની, નાયક, બુદ્ધ, બાધ કરનાર, સકળ લોકના નાથ, સમરત જગત માટે મંગળરૂપ, મમત્વરહિત, ઉત્તમકુળમાં ઉત્પન્ન થયેલ, ઉચ્ચ ક્ષત્રિય જાતિના અને લોકોત્તમ એવા પુત્રની માતા! તમે ધન્ય છે, તમે પુણ્યશાળી છે, તમે કૃતા છે. ‘હે દેવાનુપ્રિયે ! અમે અધાલોકવાસી આઠ મુખ્ય દિશાકુમારીએ છીએ. અે નથ કર For Private Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ-ઋષભ ચરિત્ર સૂત્ર ૨૫ ભગવંતનો જન્મ–મહોત્સવ ઊજવીશું. તો તમે ભય ન ધરશો.” એમ કહી તેઓ ઉત્તર-પૂર્વ દિશા (ઈશાન કોણ)માં ગઈ. ત્યાં જઈને તેઓએ વૈક્રિય સમુદ્ધાત કર્યો, સમુદ્રઘાત કરીને સંખ્યાનુ યોજન લાંબો દંડ કાઢયો. તે રત્નમય દંડ-યાવતુસંવર્તક વાયુની વિદુર્વણા કરી. તે કલ્યાણકારી, મૂદુ, અનુદ્ધત, ભૂમિળને સ્વચ્છ કરનાર, મનોહર, બધી ત્ર તુનાં ફૂલોની સુગંધથી ભરેલો, ઘનીભૂત સુગંધથી સર્વત્ર સુવાસ ફેલાવનાર અને ત્રાંસો વહેતો વાયુ તીર્થકર ભગવંતના જન્મ-ભવનની ચોપાસ પોજનપર્યત સીમામાં વહેવા લાગ્યો. જેવી રીતે એક ચાકર-બાળક હોય—વાવએવી રીતે તે વાયુએ ત્યાં જે તણખલાં અથવા પાંદડાં અથવા લાકડાં અથવા કચરો અથવા ગંદકી–અપવિત્ર ગંધી પદાર્થો હતા તે બધા ઉડાડી ઉડાડીને એકાંત સ્થાનમાં ફેંકી દીધા. તે પ્રમાણે કરીને તે દિશાકુમારીઓ જ્યાં તીર્થકર ભગવંત અને તીર્થંકર-માતા હતાં ત્યાં આવી, ત્યાં આવીને તીર્થંકર ભગવંત અને તીર્થંકર-માનાથી અતિ દૂર નહી તેમ જ અતિ નજીક નહીં તેવી રીતે રહી ગીતો ગાવા લાગી. ઊર્વલકવાસી દિશાકુમારીઓએ કરે જન્મમહેસવ– તે કાળે તે સમયે ઊર્વલોકમાં વાસ કરનારી આઠ મુખ્ય દિશાકુમારીઓ પોતપોતાના કૂટ પર, પોતપોતાનાં ભવનોમાં, પોતપોતાના શ્રેષ્ઠ પ્રાસાદોમાં, પોતપોતાના દરેકના ચાર હજાર સામાનિક દેવ સાથે-ઇત્યાદિ પૂર્વે કરાયેલ વર્ણન મુજબ જ-રહે છે. તે આ પ્રમાણે(ગાથાર્થ)-૧. મેઘંકરા, ૨ મેઘવતી, ૩. સુમેધા, ૪. મેઘમાલિની, પ. સુવત્સા, ૬. વન્સમિત્રા, ૭. વારિણા, ૮. બલાહકા. ૨૭. તે સમયે તે ઊદ્ગલકવાસી આઠ મુખ્ય દિશા કુમારીઓના દરેકનાં આસન કંપાયમાન થયાં તે પૂર્વ—વર્ણન પ્રમાણે જ કહેવું-યાવ–“હે દેવાનુપ્રિયે! અમે ઊર્વલકવાસી આઠ મુખ્ય દિશાકુમારીએ છીએ. અમે તીર્થકર ભગવંત નો જન્મમહોત્સવ ઊજવીશું, તો તમે ભય ન પામશો.’ એમ કહી તેઓ ઉત્તર-પૂર્વ દિશા (ઈશાન કોણ)માં ગઈ. ત્યાં જઈનૈયાવતુ–તેઓ એ આકાશી વાદળોની વિકુર્વણા કરી, વિદુર્વાણા કરીને-પાવતુ-ધૂળની રજને હટાવી દીધી, દૂર કરી દીધી, ખસેડી દીધી, શાંત કરી દીધી, ઉપશાંત કરી દીધી. એમ કરીને તેમણે રજને શીધ્ર શાંત કરી દીધી. એ રીતે પુષ્પવર્ષા કરનાર વાદળો દ્વારા પુષ્પવર્ષા કરી. પુષ્પવર્ષા કરીને–ચાવતુ- ઉત્તમ કૃણાગરુથી સુવાસિત કરીને-ચાવતુ-ઉત્તમ દેવના આગમનને માટે અનુકૂળ બનાવે છે. એ પ્રમાણે કરીને પછી જ્યાં તીર્થકર ભગવંત અને તીર્થકર.માતા છે ત્યાં આવે છે. ત્યાં આવીને-યાવતુ-મધુર અવાજે ગાતી ગાતી ઊભી રહી. ચકવાસી દિશાકુમારીએ કરેલ જન્મ મહોત્સવ૨૮. તે કાળે તે સમયે પૂર્વમાં આવેલ સુચક પર્વત પર રહેનારી આઠ મુખ્ય દિશાકુમારી પોતપોતાના કુટો પર પૂર્વવર્ણન પ્રમાણે -વાવ-રહે છે. તે આ પ્રમાણે (ગાથાર્થ)-૧. નંદોત્તરા, ૨. નંદા, ૩. આનંદા, ૪. નંદિવર્ધન, ૫. વિજયા, ૬. વૈજયંતી, ૭. જયંતી, ૮.અપરાજિતા. શેષ પર્વ પ્રમાણે-ચાવતુ- તમે ભય ન પામશો' એમ કહી તીર્થકર ભગવંત અને તીર્થકર માતાની સામે, હાથમાં દર્પણ ધરીને, મધુર અવાજે મંગળ ગીતો ગાતી ગાની ઊભી રહી. ૨૯. તે કાળે તે સમયે દક્ષિણ ગુચકવાસી આઠ મુખ્ય દિશાકુમારીઓ પૂર્વવર્ણન પ્રમાણે જ ચાવતુ રહે છે. તે આ પ્રમાણે(ગાથાર્થી–૧.સમાહારા, ૨. સુપ્રતિજ્ઞા, ૩. સુપ્રબુદ્ધા, ૪. યશોધરા, ૫. લક્ષમીમતી, ૬ Page #214 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાગ-ઋષભ ચરિત્ર : સૂત્ર ૩૪ શેષવતી, ૭. ચિત્રગુપ્તા, ૮. વસુંધરા. શેષ વર્ણન પૂર્વવત્-યાવતુ-“તમે ભય ન પામશો” એમ કહી તીર્થકર ભગવંત અને તીર્થકરમાતાની જમણી બાજુએ, હાથમાં ઝારી ધરીને, મંગળ ગીતો ગાતી ઊભી રહી. ૨૦. તે કાળે તે સમયે પશ્ચિમ-ચક પર્વતની આઠ મુખ્ય દિશાકુમારીઓ પોતપોતાના કૂટ પર ન્યાવ-રહે છે. તે આ પ્રમાણે(ગાથાર્થ)-૧. ઇલાદેવી, ૨. સુરાદેવી, ૩. પૃથ્વી, ૪. પદ્માવતી, ૫. એકનાસા, ૬. નવમિકા, ૭. ભદ્રા અને ૮. સીતા. શેષ વર્ણન પૂર્વવત્ -પાવતુ-‘તમે ભય ન પામશો.' એમ કહી તીર્થકર ભગવંત અને તીર્થંકર-માતાની પાછળ, હાથમાં પંખા લઈને, ગીતો ગાતી ઊભી રહી. ૩૧. તે કાળે તે સમયે ઉત્તર દિશાના રૂચક પર્વતની નિવાસી આઠ મુખ્ય દિશાકુમારીઓ-યાવત્ -રહે છે. તે આ પ્રમાણે (ગાથાર્થી-૧. અલંબુવા, ૨.મિશ્રાકેશી, ૩. પુંડરીકા, ૪. વારુણી, પ. હાસા, ૬. સર્વપ્રભા, ૭. શ્રી અને વળી ૮. હી. પૂર્વ વર્ણન મુજબ -યાવ–-તીર્થકર ભગવંત અને તીર્થંકર -માતાની ડાબી બાજુએ, હાથમાં ચામર ધારણ કરીને, મંગળ ગીતો ગાતી ઊભી રહી. ૩૨. તે કાળે સમયે વિદિશાઓ (ચારે દિશા-કોણે) માંના રુચક પર્વત પર રહેનારી ચાર મુખ્ય દિશાકુમારીઓ-યાવ-રહે છે. તે આ પ્રમાણે(ગાથાર્થી-૧. ચિત્રા, ૨. ચિત્રકનકા, ૩. શતેરા અને ૪.સૌદામિની. પૂર્વ વર્ણન મુજબ-થાવત્ -ભય ન પામશો.' એમ કહી તીર્થંકર ભગવંત અને તીર્થકર.માતા સમક્ષ ચારે કોણમાં, હાથમાં દીપક ધરીને, સુમધુર સ્વરે ગાની ઊભી રહી. મધ્યવતી ચકવાસી દિશાકુમારી-મહત્ત રિકાઓ દ્વારા કરાયેલ નાભિનાળ-ક્તન– ૩૩. તે કાળે તે સમયે મધ્યવતી સુચક પર્વત પર રહેનારી ચાર મુખ્ય દિશાકુમારીએ પેન પોતાના કૂટ પર પૂર્વવર્ણન મુજબ–પાવરહે છે તે આ પ્રમાણે ગાથાર્થી–૧. રૂપા, ૨. રૂપાશ્રિતા, ૩. સુરૂપા અને ૪. રૂપકાવતી. શેષ વર્ણન પૂર્વવત્યાવર્તુ- તમે ડરશો નહીં.' એમ કહી તેઓ તીર્થકર ભગવંતની નાભિનાળને ચાર આંગળ છોડીને કાપે છે કાપીને એક ખાડો ખોદે છે. ખાડો ખોદી તેમાં નાભિનાળ દાટે છે. દાટીને ખાડે રત્નો અને હીરાઓ વડે પૂરે છે. પૂરીને તે પર હરિયાળી દૂર્વાની પીઠિકા બનાવે છે. પીઠિકા બનાવીને તેની ત્રણે બાજુ એક એક કદલીગૃહ વિદુર્વે છે. ત્યારબાદ તે દરેક કદલીગૃહની બરાબર વચ્ચે તેઓ એક એક ચતુ:શાળા વિકુ છે. ત્યારબાદ તે ચતુ શાળાઓની વચ્ચોવચ્ચ એક એક સિંહાસન વિકુવે છે. તે સિંહાસને આ આ રૂપ-વર્ણ–ગંધવાળા છે–તે સર્વ વર્ણન અહીં કહેવું. દિશાકમારીઓ દ્વારા કરાયેલ માતા-પુત્રની સ્નાનાદિ વિધિ– ૩૪. તે પછી તે મધ્ય રુચકવાસી ચારે મુખ્ય દિશા કુમારીઓ જ્યાં તીર્થકર ભગવંત અને નીર્થકર માતા હતાં ત્યાં આવી, આવીને તીર્થકર ભગવંતને પોતાની હથેળીમાં લે છે અને તીર્થકર માતાને હાથને ટેકો આપી ઊભાં કરે છે. ઊભાં કરીને જ્યાં જમણી બાજુનું કદલીગૃહ છે, જ્યાં ચતુ:શાળા છે અને જ્યાં સિંહાસન છે ત્યાં આવે છે, આવીને તીર્થકર ભગવંત અને તીર્થંકર-માતાને સિંહાસન પર બેસાડ છે, બેસાડીને શતપાક-સહસ્ત્રપાક તેલ વડે તેમને અલ્લંગ (માલિશ) કરે છે. અન્ય ગ કરીને સુગંધિત દ્રવ્યોથી ઉપટણ કરે છે. ઉપટણ કરીને તીર્થકર ભગવંતને હથેળીમાં લે છે અને તીર્થંકર-માતાને હાથનો ટેકો આપી ઊભાં કરે છે. એમ કરીને જ્યાં પૂર્વ દિશાનું કદલીગૃહ છે, જ્યાં તેમાં રહેલ ચતુ:શાળા છે અને જ્યાં સિંહાસન છે ત્યાં આવે છે, Page #215 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુગ–ઋષભ ચરિત્ર : સૂત્ર ૩૪ - આવીને તીર્થકર ભગવંત અને તીર્થંકરમાતાને સિંહાસને બેસાડે છે. બેસાડીને ત્રણ પ્રકારનાં જળથી સ્નાન કરાવે છે, તે આ પ્રમાણે-૧. ગંધાદક (સુગંધિત જળ), ૨. પુષ્પાદક (પુષ્પમિશ્રિત જળ), ૩. શુદ્ધોદક (શુદ્ધ જળ). સ્નાન કરાવીને સઘળા પ્રકારનાં અલંકાર અને વસ્ત્રોથી શણગારે છે. શણગારીને તીર્થકર ભગવંતને હથેળીમાં લે છે અને તીર્થંકરમાતાને હાથનો ટેકે આપે છે. ટેકો આપીને જ્યાં ઉત્તર દિશાનું કદલીગૃહ છે, જેમાં ચતુ:શાળા છે અને તેમાંય જ્યાં સિંહાસન છે ત્યાં આવે છે. આવીને તીર્થકર ભગવંત તથા તીર્થકર-માતાને સિંહાસન પર બેસાડે છે. બેસાડીને આભિયોગિક (સેવક)દેવોને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહે છે– “હે દેવાનુપ્રિયો! તમે તરત જ ક્ષદ્ર હિમવંત નામક વર્ષધર પર્વત પરથી ગોશીષ ચંદનનાં કાણ લઈ આવે.” ત્યાર પછી તે આભિયોગિક દેવે તે મધ્યવતી રુચકપર્વતવાસી ચાર મુખ્ય દિશાકુમારીઓની આજ્ઞા સાંભળી હૃષ્ટ-તુષ્ટયાવતુ-વિનય પૂર્વક આજ્ઞા સ્વીકારે છે, સ્વીકારીને તરત જ શુદ્ર હિમવંત નામક વર્ષધર પર્વત પરથી સરસ ગોશીષ ચંદન કાષ્ટ લઈ આવે છે. તદનન્તર તે ચારે મધ્ય-રુચકવાસી દિશાકુમારીઓ શરક(ચકમક–અગ્નિ ઉત્પન્ન કરવાનું સાધન) બનાવે છે, બનાવીને તેને અરણિ સાથે લગાડે છે અને ઘસીને તણખો પેદા કરે છે, તણખો પેદા કરીને અગ્નિ પેટાવે છે, અગ્નિ પેટાવીને તેમાં ગોશીષ ચંદન નાખે છે, નાખીને અગ્નિને પ્રજવલિત કરે છે, પ્રજવલિત કરીને તેમાં સમિધકાષ્ઠ નાખે છે, નાખીને હમ કરે છે, હોમ કરીને તે ઠારીને રક્ષા(રાખ) બનાવે છે, રાખની પોટલી બનાવી (તીર્થકર ભગવંતની રક્ષા અર્થે તાવીજ-રૂપે) . બાંધે છે. તે બાંધીને પછી અનેકવિધ મણિ રત્નોથી ચિત્ર-વિચિત્ર બે પથરના વાટકા લઈ તીર્થકર ભગવંતના કાન પાસે લઈ જઈ ખખડાવીને બોલે છે– હે ભગવંત! આપ પર્વોત સમાન આયુષ્યવાળા થાઓ, પર્વત સમાન આયુષ્યવાળા થાઓ.’ ૩૫, ત્યાર પછી તે મધ્ય_રુચકવાસી ચારે મુખ્ય દિશાકુમારી તીર્થકર ભગવંતને હથેળીમાં લઈને અને તીર્થકર માતાને હાથનો ટેકો આપીને જ્યાં તીર્થકર ભગવંતનું જન્મ. ભવન છે ત્યાં આવે છે. આવીને તીર્થકર : માતાને શય્યામાં બેસાડે છે. બેસાડીને તીર્થંકર ભગવંતને માતા પાસે સુવડાવે છે, સુવડાવીને મંગળ ગીતો ગાતી ગાતી ઊભી રહે છે. દેવેન્દ્ર શકનું તીર્થકરના જન્મ-નગરમાં ગમન૩૬. તે કાળે તે સમયે વજપાણિ, પુરંદર, શતક્રતુ, સહસ્રાક્ષ, મધવા, પાકશાસન—એ નામોથી પ્રસિદ્ધ દેવોનો રાજા દેવેન્દ્ર શક્ર દક્ષિણ અર્ધલોકને અધિપતિ, જે બત્રીસ લાખ વિમાનોને સ્વામી છે, ઐરાવત હાથી જેનું વાહન છે, સુરેન્દ્ર, નિર્મળ આકાશ સમાન સ્વચ્છ વસ્ત્ર ધારણ કરનાર, સુશોભિત મુકુટધારી તથા નવસુવર્ણનાં સુંદર સુશોભિત ચંચળ અને ગાલને સ્પર્શતાં કુંડળો ધારણ કરીને શોભી રહ્યો છે, જેનું શરીર કાંતિમાન છે, જેના કંઠમાં માળાઓ લટકી રહી છે, જે અતિશય ઋદ્ધિવાન, તેજસ્વી, બલવાન, યશસ્વી, ભાગ્યવંત, સુખી છે, અને જે સૌધર્મક૯૫માં સૌધર્માવલંસક વિમાનમાં સુધર્મ નામક સભામાં શક્ર-સિંહાસન પર બેઠેલ છે એવો તે શક્ર બત્રીસ લાખ વિમાનવાસીઓ, ચોર્યાસી હજાર સામાનિક દેવ, તેત્રીસ ત્રાયશ્ચિંશક દેવો, ચાર લોકપાલો, આઠ પટરાણીઓ, ત્રણ પરિષદાઓ, સાત સેનાઓ, સાત સેનાધિપતિ, ચોર્યાસી હજારથી ચાર ગણા (૮૪૦૦૦૮૪=૩,૩૬૦૦૦) આત્મરક્ષક દે તથા અન્ય પણ અનેક સૌધર્મક૯૫વાસી Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ધર્મ કથાનુયોગ–ઋષભ ચરિત્રઃ સત્ર ૩૮ દેવ-દેવીઓનો અધિપતિ, અગ્રણી, સ્વામી, ભર્તા, મહત્તર, આશકર્તા, ઈશ્વર અને સેનાનાયક છે; એમને પાલક અને શાસનકર્તા છે; એવો તે સપરિવાર સુમધુર નૃત્ય, ગીત, વાદ્ય, વીણા-તલ-તાલ-ત્રુટિન-મૃદંગ-ઢોલ -નગારાના રારોથી દિવ્ય ભોગપભોગો ભોગવતો વિહરી રહ્યો છે. ૩૭. તે સમયે તે દેવરાજ દેવેન્દ્ર શુક્ર-મું આસન કંપે છે. ત્યારે તે શક્રયાવતુ-આસન ચલાયમાન થતું જુએ છે, જોઈને અવધિજ્ઞાન પ્રયોજે છે; પ્રયોજીને અવધિજ્ઞાન દ્વારા તીર્થકર ભગવંતને જુએ છે, જોઈને હુણ-તુષ્ટ ચિત્તવાળો અને આનંદિત, પ્રસન્ન મનવાળો બને છે, અત્યંત હર્ષથી વિકસિત હૃદયવાળે બને છે, વર્ષોની ધારાથી જેમ કદંબનું પુષ્પ કંટકિત બને છે તેમ તેની રોમરાજિ ખીલી ઊઠે છે, ઉત્તમ કમળ જેવાં તેનાં નયન અને વદન વિકાસ પામે છે, તેનાં ઉત્તમ કડાં, બાજુબંધ, કંકણ અને મુકુટ હલવા લાગે છે, કાનોમાં કુંડળ અને વક્ષસ્થળ પર હારથી અને લાંબાં લટકતાં આભૂષણોથી શોભતે તે સુરેન્દ્ર સંભ્રમપૂર્વક, ત્વરાથી ચપળતાપૂર્વક પોતાના સિંહાસન પરથી ઊભો થાય છે, ઊભો થઈને પાદપીઠથી નીચે ઊતરે છે, નીચે ઊતરીને ઉત્તમોત્તમ વૈદૂર્ય–રિષ્ટ–અંજન આદિ મણિ– રત્નોથી જડિત ચમકતી પાદુકાઓ કાઢે છે, કાઢીને ઉત્તરીય વસ્ત્રથી ઉત્તરાસંગ કરે છે, કરીને બે હાથ જોડી અંજલિ રચી તીર્થંકર ભગવંતની દિશામાં સાત-આઠ ડગલાં ચાલે છે, ચાલીને ડાબો ઘૂંટણ વાળીને ઊંચો કરે છે, જેમણે ઘૂંટણ ધરતી પર ટેકાવીને મસ્તક ત્રણ વાર નમાવીને ધરતી પર રાખે છે, રાખીને સહેજ ઊંચો થાય છે, ઊંચો થઈને કડાં અને બાજુબંધથી ખંભિત ભુજાઓ એકઠી કરે છે, એકઠી કરીને બે હથેળીઓથી અંજલિ બનાવી મસ્તક પર રાખીને આ પ્રમાણે બોલે છે– ૩૮. “નમન અરિહંત ભગવંતને આદિ નાયકને, તીર્થકરને, સ્વયંસંબુદ્ધને, પુરુષોત્તમને, પુરુષસિંહને, પુરુષમાં ઉત્તમ કમળરૂપને, પુરુષોમાં ઉત્તમ ગંધહસ્વિરૂપને, લોકોત્તમને, લોકનાથને, લોકહિતકર્તાને, કદીપકને, લોકપ્રકાશકને, અભયદાતાને, ચક્ષુદાનાને, માર્ગદર્શકને, શરણદાતાને, જીવનદાતાને, બોધિ-જ્ઞાનદાતાને, ધર્મદાતાને, ધર્મોપદેશકને, ધર્મ નાયકને, ધર્મસારથીને, ઉત્તમ ધર્મના સાર્વભૌમ ચક્રવતીને. જે દીપક સમાન છે. રક્ષક છે. શરણ, ગતિ અને પ્રતિષ્ઠારૂપ છે, અપ્રતિહત શ્રેષ્ઠ શાન અને દર્શન ધારણ કરનાર છે, ધાનિ કર્મને નાશ કરનાર છે, જે જિન છે અને બીજાઓને જીત અપાવનાર છે, જે તરી ગયા છે અને બીજાના તારક છે, જે પોતે બુદ્ધ છે અને બીજાઓને બોધ આપનાર છે, જે મુક્ત છે અને બીજાઓને મુક્તિ અપાવનાર છે, જે સર્વજ્ઞ છે, સર્વદશી છે– તથા જે શિવ, અચલ, અરુજ, અનંત, અક્ષય, અવ્યાબાધ, અપુનરાગમનવાળા સિદ્ધિગતિ નામક સ્થાનમાં પહોંચ્યા છે એવા જીતભય જિનવરોને નમસ્કાર. તીર્થકર ભગવંત, આદિ ધર્મસંસ્થાપકયાવ-મુક્તિ] સંપાદન કરવાની અભિલાષાવાળા ભગવંતને નમસ્કાર. ત્યાં રહેલા ભગવંતને અહીં રહેલા હું વંદુ છું. ત્યાં રહેલા ભગવંત અહીં રહેલા મને જુએ.” એમ કહી વંદન-નમન કરે છે. વંદનનમસ્કાર કરી પછી ઉત્તમ સિંહાસન પર, પૂર્વાભિમુખ થઈને, બેસે છે. ૩૯. ત્યારબાદ તે દેવેન્દ્ર દેવરાજ શક્રને આ પ્રમાણે આવાયાવતુ સંકલ્પ થાય છે અહો! ખરેખર જંબુદ્વીપમાં તીર્થકર ભગવંતને જન્મ થયો છે, તે ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળના દેવેન્દ્ર દેવરાજ શક્રને Page #217 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ–ઋષભ ચરિત્ર : સૂત્ર ૩૯ ૧૧ એવો પરંપરાગત આચાર છે કે તીર્થકરોનો જન્મ-મહિમા કરવો. આથી હું પણ જઈને તીર્થકર ભગવાનને જન્મ મહિમા કરું. એમ તે વિચારે છે, વિચારીને પાયદળના અધિપતિ હરિëગમેલી નામક દેવને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહેવા લાગ્ય ૪૧, ત્યારે ન હે દેવાનુપ્રિય! શીધ્ર સુધર્મા સભામાં રહેલી, મેઘસમૂહની ગર્જના જેવા ગંભીર અને મધુરતર અવાજવાળી તથા યોજનપરિઘવાળી, સુંદર સ્વરવાળી સુધાષા નામક ઘંટાને ત્રણ વાર અફળાવી અફળાવી મોટા મોટા અવાજે આ પ્રમાણે ઉદ્દઘોષણા કરી કરીને બોલો અરે ઓ દિવો] ! દેવેન્દ્ર દેવરાજ આશા કરે છે, દેવેન્દ્રદેવરાજ શક્ર જંબુદ્વીપમાં તીર્થકર ભગવંતનો જન્મ-મહિમા કરવા જઈ રહેલ છે. તે હે દેવાનુપ્રિયા ! તમે પણ પોતપોતાનાં સઘળાં ઋદ્ધિ, કાંતિ, બલ, સમુદય, આદર, વિભૂષણ, ઠાઠમાઠ સાથે તથા સઘળાં નર્તકેનાટકો સાથે, સર્વ પ્રકારનાં પુષ્પ–ગંધ-માળાઅલંકાર-આભૂષણે સાથે, સર્વ પ્રકારનાં દિવ્ય વાદ્યોના ધ્વનિ-નાદો સાથે, મહાન વૈભવ સાથે યાવતુ પોતાના પરિવારથી વીંટળાઈને, પોતપોતાનાં પાન-વિમાન-વાહનો પર સવાર થઈને, તરત જ શક્રની સમીપે ઉપસ્થિત થાઓ.” એ પછી દેવેન્દ્ર દેવરાજ શક્ર દ્વારા આ પ્રમાણે કહેવાતાં તે પાયદળાધિપતિ હરિપૈગમેલી દેવ હૃષ્ટ-તુષ્ટ થઈને યાવતુ-જેવી દેવની આજ્ઞા એમ કહી વિનયપૂર્વક આજ્ઞાવચન સ્વીકારે છે, સ્વીકારીને દેવેન્દ્ર દેવરાજ શક્ર પાસેથી નીકળે છે, નીકળીને જ્યાં સુધર્મા સભા છે તથા મેઘ-સમૂહની ગર્જના જેવા ગંભીર અને મધુરતા અવાજવાળી, એક યોજન પરિઘવાળી સુધષા ઘંટા છે ત્યાં આવે છે, આવીને તે મેઘ-સમૂહની ગર્જના જેવા ગંભીર અને મધુરતા અવાજવાળી, એક યોજન પરિઘવાળી સુધષા ઘંટાને ત્રણ વાર વગાડે છે. ત્યારે તે મેઘસમૂહની ગર્જના સમાન ગંભીર અને મધુરતર અવાજવાળી, યોજનપરિઘવાળી સુધાષા ઘંટાને ત્રણ વાર વગાડતાં વેંત સૌધર્મકલપના બત્રીસ લાખમાં એક ઓછા એટલા વિમાનાવાસોમાં બત્રીસ લાખમાં એક ઓછી એટલી ઘંટડીઓ એક સાથે રણકવા લાગી. આ રીતે પ્રાસાદ–વિમાનોના નિકૂટ પ્રદશોમાં વાગતી ઘંટડીઓના લાખો પડઘાઓથી તે સૌધર્મકલ્પ ભરાઈ ગયો. ત્યારે તે સૌધર્મક૯પ-નિવાસી અનેક વૈમાનિક દેવ-દેવીઓ જે માત્રવિષયાસક્ત અને વિષયસુખ મૂચ્છિત અને મત્ત હતાં તેમને આ સુસ્વર ઘંટનાદના વિપુલ બોલ દ્વારા એકાએક જગાડવામાં આવ્યાં. ત્યારે ઘોષણાના કુતૂહલથી કાન દઈને એકાગ્રચિત્ત બનેલાં તેઓને ઘંટડીઓના ધ્વનિ શાંત થઈ ગયા પછી તે તે પ્રદેશોમાં મોટા મોટા અવાજથી પાયદળાધિપતિ દેવે આ પ્રમાણે ઉદ્દઘોષણા કરી કહ્યું હે સૌધર્મકલ્પવાસી અનેક વૈમાનિક દેવ-દેવીઓ! સૌધર્મક પાધિપતિ આહિતકર અને સુખકર વચનથી આજ્ઞા કરે છે તે સાંભળો, હે દિ ! આપ સહુ શક્રસમીપે યાવતુ ઉપસ્થિત થાઓ.” ત્યાર પછી આ પ્રકારે ઘોષણા સાંભળીને તે દેવ-દેવીઓ હૃષ્ટ-તુષ્ટ પાવતુ હૃદયમાં પ્રસન્ન થઈ ગયાં, એમાંનાં ઘણાં વંદન કાજે, ઘણાં નમન માટે, ઘણાં પૂજા–સત્કાર માટે, ઘણાં સન્માન માટે, દર્શન મટે, જિન-ભક્તિના અનુરાગથી, ઘણાં શક્રની આશા પાળવા માટે, ઘણાં અન્યોન્યની દેખાદેખીથી, ઘણાં આ પરંપરાગત આચાર છે તેમ માનીને-પાવતુશક સમક્ષ ઉપસ્થિત થઈ ગયાં. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ધર્મકથાનુયોગ–ઋષભ ચરિત્ર : સૂત્ર ૫૪ ૪૩. ત્યારબાદ તે દેવેન્દ્ર દેવરાજ શક તે વૈમાનિક દેવ-દેવીઓને શીધ્ર પોતાની પાસે હાજર થયેલાં જુએ છે, જોઈને હર્ષિત થઈને પાલક નામના આભિયોગિક દેવને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે– હે દેવાનુપ્રિય! તરત જ એક સેંકડો થાંભલાવાળું, લીલા કરતી પૂતળીઓ (શાલભંજિકા) કોતરેલું, ઈહામૃગ, વૃષભ, અશ્વ, મનુષ્ય, મગર, પક્ષી, બાળ, કિન્નર, રુરુ (એક પ્રકારના મૃગ), શરભ (અષ્ટાપદ), ચમર, હાથી, વનલતા, પદ્મલતા વગેરેનાં આલેખન જેમાં કર્યા હોય તેવું, પ્રત્યેક સ્તંભની વેદિકા વજની હોય તેવું, જેના પર વિદ્યાધર યુગલોની યંત્રમય પૂતળીઓ હોય એવું, જે સહસ્રરમિસૂર્યની જેવું ચમકતું હોય, હજારો આકૃતિઓ વાળું, પ્રકાશિત, દેદીપ્યમાન, આંખોને આકર્ષતું, સુસ્પર્શ, શ્રીયુક્ત, ઘંટાવલિના હલવાથી થતા મધુર મનહર અવાજવાળું, શુભ, કાન્ત, દર્શનીય, કુશળતાપૂર્વક કંડારેલું, ચમકતાં મણિ–રત્નોથી જડેલ ઘંટડીઓની હાયુક્ત, હજાર યોજન વિસ્તારવાળું અને પાંચસો યોજન ઊંચું એવું, શીધ્ર-ત્વરિત ગતિવાળું દિવ્ય યાન-વિમાન વિકુર્વિન કરો અને વિકવિત કરીને આજ્ઞાપૂર્તિ થયાની જાણ કરો.' ૪૪. ત્યારે દેવેન્દ્ર દેવરાજ શકે આ પ્રમાણે કહેતાં તે પાલક દેવ હૃષ્ટ, તુષ્ટ આદિ થઈને વૈકિય સમુદ્દઘાત કરીને તે પ્રમાણે વિમાનનું નિર્માણ કરે છે. ૪૫. તે દિવ્ય યાન-વિમાનની ત્રણ દિશામાં ત્રણ સુંદર એકસરખાં સોપાન હતાં-પૂર્વ વર્ણન પ્રમાણે વર્ણન. ૪૬. તે ત્રણે સંપાન પ્રતિરૂપકોમાંના પ્રત્યેકની સામે તોરણાર-પાવતુ-પ્રનિરૂપ’ શબ્દ સુધી વર્ણન. ૪૭. તે યાન-વિમાનમાં રમણીય અને સમતળ ભેંયતળિયું હતું. તે મુદગ કે ઢોલકના મુખભાગ જેવું યાવત્ ચિત્તાની ખાલ જેવું, અનેક સહસ્ત્ર ખીલી-ખીલા જડેલું, એમાં સુઘડતાપૂર્વક જડેલાં રંગબેરંગી વિવિધ પ્રકારનાં મણિ-માણેકમાંથી કેટલાંક આવર્ત–પ્રત્યાવર્તવાળાં (ચઢાવ-ઉતારવાળા), શ્રેણી-પ્રશ્રેણીવાળાં, સુરેખ, સ્વસ્તિક, વર્ધમાનક, મંગલપાઠક, મસ્ય અંડ અને મકર અંડ જેવા આકારનાં, જાર-માર (?), પુપાવલિ, પદ્મપત્ર, સાગરતરંગ, વસંતલતા અને પમલતા આદિનાં રંગરંગી ચિત્રોથી તથા સુંદર છાયા પ્રકાશ વાળા, કિરણોવાળા, જાતિવાળા વિવિધ પ્રકારના પચરંગી મણિથી શોભતું હતું. ૪૮. તે મણિનાં વર્ણ, ગંધ અને સ્પર્શનું રાજપ્રક્સીયસૂત્ર પ્રમાણે વર્ણન કરવું. ૪૯, તે ભોંયતળિયાની બરોબર વચ્ચેના ભાગમાં સેંકડો સ્તંભોવાળો સભામંડપ હતો-કાવત્ સુંદર (પ્રતિરૂ૫) હતો ત્યાં સુધીનું વર્ણન કરવું. ૫૦. તે (સભાગૃહ-મંડપમાં બાંધેલ) ચંદરવો પદ્મ લતા–રંગોળીઓ-યાવતુ-ચમકદાર સોનેરી તારોથી ગૂંથેલ-વાવ-સુંદર હતા. ૫૧. તે મંડપના અતિ સમતળ અને રમણીય ભૂ ભાગની બરાબર વચ્ચે એક આઠ યોજન લાંબી-પહોળી અને ચાર જન ઊંચી, સંપૂર્ણ મણિમય મણિપીઠિકા હતી. પૂર્વવત્ વર્ણન. ૫૨. તેના પર એક મેટું સિંહાસન હતું. પૂર્વવત્ વર્ણન. ૫૩. તેની ઉપર એક સંપૂર્ણ રત્નમય વિજયદુષ્ય હતું. પૂર્વવત્ વર્ણન. પ૪. તેની વચ્ચે એક વજામય અંકુશ હતા. તે પર કુંભ જેવડાં મોતીની બનેલી એક માળા હતી, તે માળા તેની ચોપાસ તેનાથી અર્ધા કદની અર્ધકુભ માપનાં મોતીની બનેલી ચાર માળાઓથી વીંટળાયેલ હતી. તે માળાઓ સુવર્ણ—લંબૂષકો(ગોળાકાર આભૂષણે)વાળી અને સુવર્ણનાં પતરાં મઢેલી હતી. અનેકવિધ મણિરત્નોની હાર અને અર્ધ હારોથી સુશોભિત અને સમુદયવાળી Page #219 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયાગ—ઋષભ ચિરત્ર : સૂત્ર પ wwwww~~~~mun (સુબ્રટિત) તથા અન્માન્યથી સહેજ દૂર રહેલી, પૂર્વના પવનથી મંદ મંદ હલી રહી હતી— યાવત્–એમના પરસ્પર અથડાવાથી થનાર સુખકર ધ્વનિથી તે પ્રદેશને ભરી દેતી હતી. યાવત્ અત્યંત શાભી રહી હતી. ૫૫. તે સિંહાસનની વાયવ્યકોણ(પશ્ચિમાત્તર દિશા)માં, ઉત્તર દિશામાં અને ઈશાનકોણ(ઉત્તરપૂર્વ દિશા)માં દેવેન્દ્ર દેવરાજ શક્રના ચોરાસી હજાર સામાનિક દેવાનાં ચેારાસી હજાર ભદ્રાસન તથા પૂર્વ દિશામાં આઠ પટરાણીઓનાં ભદ્રાસન હતાં. આ પ્રમાણે દક્ષિણપૂર્વ દિશામાં આાંતર પરિષદાના બાર હજાર દેવાનાં, દક્ષિણ દિશામાં મધ્યમ પરિષદાના ચૌદ હજાર દેવાનાં, દક્ષિણપશ્ચિમ દિશામાં બાહ્ય પરિષદાના સાળ હજાર દેવાનાં અને પશ્ચિમ દિશામાં સાત સેનાપતિનાં ભદ્રાસન હતાં. તદુપરાંત તે સિંહાસનની ચારે દિશામાં ચેારાસી ચેરાસી હજાર આત્મરક્ષક દેવાનાં ભદ્રાસન હતાં. એ પ્રમાણે સઘળુ` સૂર્યાભદેવના આગમન સમયના વર્ણન મુજબ, ‘થર્વ ચન્તિ’ (આશા પૂરી કરે છે) શબ્દ સુધી વન કરવું. પ૬. ત્યાર પછી તે શક્ર-યાવત્ હૃષ્ટ-તુષ્ટ થઈને જિનેન્દ્ર ભગવંત પાસે જવા માટે માગ્ય સઘળા અલંકારોથી વિભૂષિત થઈને દિવ્ય ઉત્તર વૈક્રિયરૂપની વિકુણા કરે છે, વિકુણા કરીને પાતાની આઠ પટરાણીએ અને તેમના પરિવાર સાથે તથા નકવૃંદ અને ગંધવવૃંદની સાથે તે વિમાનની પ્રદક્ષિણા કરતાં કરતાં પૂર્વ દિશામાંનાં ત્રણ સાપાન ચડે છેચડીને-યાવ ્-પૂર્વ દિશાની સામે મુખ રાખીને સિ`હાસન પર બેસે છે. ૫૭. એ જ પ્રમાણે સામાનિક દેવા પણ ઉત્તર દિશાનાં ત્રણ સાપાન પર થઈને ચડે છે–ચડીને દરેક પહેલાં મૂકવામાં આવેલ પાતપાતાનાં ભદ્રાસન પર બેસે છે. ૧૬ www બાકીનાં દેવ-દેવીઓ પણ દક્ષિણ દિશાનાં ત્રણ સાપાનાથી ચડે છે–ચડીને તે જ પ્રમાણેયાવ-બેસે છે. wwwwwww viivi ૫૮. તે પછી શક્ર તે વિમાન પર સવાર થયા એટલે આઠ આઠ મંગળા ક્રમાનુસાર આગળ ચાલવા લાગ્યા. ૫૯. ત્યાર પછી પૂર્ણ કળશ, ભૃંગાર (જળઝારી), ચામર સાથેની દિવ્ય છત્રપતાકા અને દર્શન દ્વારા રચિત આલાકથી દર્શનીય તથા વાયુથીલહેરાતી, ઊંચાઈથી આકાશને અડતી વિજયવૈજયંતી ધ્વજા યથાક્રમ આગળ ચાલવા લાગી. ત્યાર પછી છત્ર અને ઝારી ચાલવા લાગ્યાં. ત્યાર પછી ક્રર્મ વજ્રમય, ગાળ, સુંદર, સુસ્થિત, સુશ્લિષ્ટ, સુદ્ઘટિત, સુંદર સુપ્રતિષ્ઠિત, વિશિષ્ટ હજારો પચર‘ગી ધ્વજાએથી સજાવેલ હોવાથી અતિરમ્ય, હવાથી લહેરાતી વિયવૈજય તી પતાકાયુક્ત, છાતિછત્ર-યુક્ત, ઊંચા, ગગનતલને સ્પર્શ કરતા શિખરવાળા, હજાર મેાજન ઊંચા, અતિ મહાન મહેન્દ્રધ્વજ આગળ ચાલ્યા. ૬૦. ૬૧. ૬૨. ત્યાર બાદ અનુક્રમે પાતપાતાને અનુરૂપ વેશભૂષાથી સજજ અને સ અલકારોથી વિભૂષિત પાંચ સેનાએ અને પાંચ સેનાપતિએ ચાલ્યાં. ૬૩. ત્યાર પછી અનેક આભિયાગિક દેવા અને દેવીએ પાતપાતાનાં રૂપ-યાવ-નિયાગાનુસાર દેવેન્દ્ર દેવરાજ શક્રની આગળ, પાછળ અને આજુબાજુ યથાક્રમ ચાલવા લાગ્યાં. તે પછી અનેક સૌધમ કલ્પવાસી દેવા અને દેવીએ સમસ્ત વૈભવ સાથે-યાવત્ વિમાનારૂઢ થઈને પાછળ ચાલ્યાં, ૬૪. ત્યાર પછી તે શક્ર પાંચ પ્રકારની સેનાએથી ઘેરાયેલા-યાવત્–જેની આગળ ઈન્દ્રધ્વજ ચાલી રહ્યો છે અને જે ચોરાસી હજાર સામાનિક દેવાથી વીંટળાયેલા છે તેવા સ ઋદ્ધિ-વૈભવ સહિત~યાવર્તુ-નાદ સાથે સૌધમ - For Private Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ–ઋષભ ચરિત્ર : સૂત્ર ૬૭ કલ્પની વચ્ચોવચ્ચ થઈને, પોતાની દિવ્ય દેવત્રદ્ધિપાવત્ પ્રદર્શિત કરતો કરતો જ્યાં સૌધર્મકલ્પનો ઉત્તર દિશાનો નિર્ગમન માગે હતો ત્યાં આવે છે, ત્યાં આવીને એક લાખ યોજનપ્રમાણ ડગ ભરતાં ભરતાં, તેવી ઉત્કૃષ્ટ દેવગતિથી ગમન કરતાં કરતાં તિર્યકુલોકના અસંખ્યાત દ્વીપ-સમુદ્રોની વચ્ચે થઈને જયાં નંદીશ્વર દ્વીપ હતો અને જ્યાં દક્ષિણ-પશ્ચિમ દિશામાં રહેલો રતિકર પર્વત હતો ત્યાં આવે છે. ત્યાં આવ્યા બાદનું વર્ણન સૂર્યાભદેવના તે પ્રસંગના વર્ણન અનુસાર કરવું, વિશેષમાં શક્રનો અધિકાર કહેવાયાવતુ-તે દિવ્ય દેવઋદ્ધિ યાવતું દિવ્ય યાન-વિમાનનું પ્રતિસંહરણ (સંકોચ કરવાની ક્રિયા) કરીને-યાવતુ-જ્યાં તીર્થકર ભગવંતનું જન્મ-નગર છે, જ્યાં તીર્થકર ભગવંતનું જન્મ-ભવન છે ત્યાં આવે છે. ત્યાં આવીને તે વિમાન દ્વારા તીર્થકર ભગવંતના જન્મભવનની ત્રણ વાર પ્રદક્ષિણા કરે છે. પ્રદક્ષિણા કરીને તીર્થકર ભગવંતના જન્મ-ભવનની ઉત્તર-પૂર્વ દિશામાં જમીનથી ચાર આંગળ ઊંચે તે દિવ્ય યાનવિમાનને ઊભું રાખે છે. ઊભું રાખીને આઠ પટરાણીઓ, બે સેના, નર્તકસમૂહ તથા ગાંધર્વસમૂહની સાથે તે દિવ્ય યાન-વિમાનમાંથી પૂર્વદિશાનાં ત્રણ સોપાન દ્વારા નીચે ઊતરે છે. ત્યાર બાદ દેવેન્દ્ર દેવરાજ શક્રના ચોરાસી હજાર સામાનિક દેવો તે દિવ્ય યાન-વિમાનનાં ઉત્તર દિશાનાં ત્રણ સોપાનો દ્વારા નીચે ઊતરે છે. બાકી રહેલાં દેવો અને દેવીઓ તે દિવ્ય . યાન-વિમાનમાંથી દક્ષિણનાં ત્રણ સોપાન દ્વારા નીચે ઊતરે છે. ૬૫. ત્યાર બાદ દેવેન્દ્ર દેવરાજ શક્ર ચોરાસી હજાર સામાનિક દેવો આદિથી વીંટળાઈને તથા સમગ્ર વૈભવપૂર્વક-યાવ-દુંદુભિધાષના નાદ સાથે જ્યાં તીર્થકર ભગવંત અને તીર્થંકરમાતા હતાં ત્યાં આવે છે, આવીને ભગવંતને નીરખીને પ્રણામ કરે છે, પ્રણામ કરીને તીર્થકર ભગવંત તથા તીર્થકર માતાની ત્રણ વાર પ્રદક્ષિણા કરે છે, પ્રદક્ષિણા કરીને, હાથ જોડીને આ પ્રમાણે કહે છે – હે કુક્ષિમાં રત્ન ધારણ કરનારી! તમને નમસ્કાર’ એ પ્રમાણે જેમ દિશાકુમારીઓના વર્ણનમાં તે પ્રમાણે-યાવતુ–“તમે ધન્ય છે, પુન્યશાલિની છો, કૃતાર્થ છો. હે દેવાનુપ્રિય! હું શક્ર નામે દેવેન્દ્ર દેવરાજ તીર્થકર ભગવંતનો જન્મ મહોત્સવ કરીશ, તો તમે ડરશો નહીં.' એમ કહીને તે અવસ્થાપિની વિદ્યાનો પ્રયોગ કરે છે, કરીને તીર્થકર ભગવંતનું પ્રતિરૂપ વિદુર્વે છે, વિકુર્તીને તીર્થંકર-માતાની પાસે રાખે છે, રાખીને પાંચ શક્રરૂપોની વિકુવણા કરે છે. તે વિકૃતિ શક્રોમાંથી એક શક્ર તીર્થકર ભગવંતને હથેળીમાં ધારણ કરે છે, એક શક્ર પાછળ રહી છત્ર ધરે છે, બે શક્રો બને બાજ એ ચામર ઢોળે છે, એક શક્ર વજી હાથમાં રાખી આગળ ચાલે છે. તે પછી તે દેવેન્દ્ર દેવરાજ શક્ર અન્ય અનેક ભવનપતિ, વાનયંતર, જયોતિષ્ક, અને વૈમાનિક દેવ-દેવીઓથી વીંટળાઈને સકળ સૃદ્ધિપૂર્વક-યાવત્-દુંદુભિધેષપૂર્વક પોતાની ઉત્કૃષ્ટ દેવ.ગતિથી ગમન કરતો કરતો, જયાં મંદિર પર્વત છે, જ્યાં પંડક વન છે, જ્યાં અભિષેકશિલા છે અને જયાં અભિષેક-સિંહાસન રહેલ છે ત્યાં આવે છે, આવીને પૂર્વાભિમુખ થઈને સિંહાસન પર બેસે છે. ઈશાનન્દ આદિ ઇન્દો દ્વારા કરાયેલ જન્મ મહત્સવ૬૭. તે કાળે તે સમયે લપાણિ વૃષભવાહન દેવેન્દ્ર દેવરાજ ઈશાન નામે સુરેન્દ્ર, જે ઉત્તર લેકાધન અધિપતિ અને અઠ્ઠયાવીસ લાખ વિમાનનો સ્વામી છે, જે આકાશ સમાન નિર્મળ વસ્ત્ર ધારણ કરનાર છે વગેરે શક્ર સમાન વર્ણનવાળે છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ધર્માં કથાનુયોગ—ઋષભ ચરિત્ર : સૂત્ર ૬૮ વિશેષમાં જેની મહાધાષા નામે ઘંટા છે, લઘુપરાક્રમ નામે જેના પાયદળ–સેનાપતિ છે, પુષ્પક વિમાન છે, બહાર નીકળવાના જેના માગ દક્ષિણ દિશાના છે તેવા તે ઉત્તરપૂર્વ દિશામાં રતિકર પર્વતે મદરાચળે આવ્યાયાવત્-પયુ પાસના કરવા લાગ્યા. WAAAAAAAAAAAAAAA ગણી સમજવી, સર્વનાં યાન-વિમાનાના વિસ્તાર એક એક લાખ યાજન અને ઊંચાઈ પાતાતાના વિમાન પ્રમાણ, સના ઇન્દ્રધ્વજો એક હજાર યેાજન ઊંચા અને શક્રેન્દ્ર સિવાય ઇન્દ્રો મ`દરાચળ પર ઊતરે છે તથા પયુ પાસના કરે છે. ૬૮. આ પ્રમાણે બીજા પણ અચ્યુતેન્દ્ર સુધીના ઇન્દ્રોનું કથન કરવું. એમાં વિશેષતા છે— (ગાથા)– ક્રમથી દરેકના સામાનિક દેવાની સખ્યા ચારાશી, એંશી, બોંતેર, સિત્તેર, સાઠ, પચાસ, ચાલીસ, ત્રીસ, વીસ, દશ હજાર છે. ૬૯. સામાનિક દેવાની સખ્યામાં વિશેષતા આ પ્રમાણે છે— (ગાથા)–ક્રમશ: બત્રીસ, અઠ્ઠાવીસ, બાર, આઠ, ચાર લાખ તથા પચાસ, ચાલીસ, છ હજાર (૧) ૭૦. આનત-પ્રાણત કલ્પામાં ચારસા અને આરણઅચ્યુત કપ્પામાં ત્રણસા વિમાન છે. ૭૧. યાન-વિમાનના નિર્માણકર્તી દેવા ક્રમશ: આ પ્રમાણે છે– (ગાથા)– ૧. પાલક ૨, પુષ્પક ૩. સૌમનસ ૪. શ્રીવત્સ ૫. નદાવત ૬. કામગમ ૭. પ્રીતિગમ ૮.મનારસ ૯. વિમલ ૧૦.સર્વાભદ્ર ૭૨. સૌધર્મ, સનત્કુમાર, બ્રહ્માલાક, મહાશક્ર અને પ્રાણતના ઇન્દ્રોની ઘંટાનું નામ સુધાષા, પાયદળ–સેનાપતિનું નામ હરિણૈગમેષી, બહાર નીકળવાના માર્ગ ઉત્તર દિશામાં અને રતિકર પત દક્ષિણપૂર્વ દિશામાં છે. ૭૩. ઈશાન, માહેન્દ્ર, લાન્તક, સહસ્રાર અને અચ્યુત ઇન્દ્રોની ઘંટાનું નામ મહાધેાષા, પાયદળ-સેનાપતિનું નામ લઘુપરાક્રમ, બહાર નીકળવાના માર્ગ દક્ષિણ દિશામાં અને રતિકર પર્વત ઉત્તરપૂર્વ દિશામાં છે. બાકી પરિષદાઓનું વન જીવાભિગમ સૂત્ર અનુસારે છે, જેમાં આત્મરક્ષક દેવાની સખ્યા સામાનિફ દેવાની સખ્યા કરતાં ચાર ૧૫ અમુરેન્દ્ર ચમરકૃત જન્મમહાત્સવ— ૭૪. તે કાળે તે સમયે અસુરેન્દ્ર અસુરરાજ ચમર પોતાની ચમરચચા નામની રાજધાનીમાં, સુધર્મા નામની સભામાં, ચમર નામે સિંહાસન પર, ચાસઠ હજાર સામાનિક દેવા, ચાર લાકપાલા, પાંચ સપરિવાર પટરાણીએ, ત્રણ પરિષદા, સાત સેનાએ, સાત સેનાપતિઆ, ચાર વાર ચાસઠ હજાર (૪૪ ૬૪૦૦૦ = ૨,૫૬,૦૦૦) આત્મરક્ષક દેવાથી વીંટળાઈને અન્ય શક્રોની જેમ રહેલ છે. એમાં વિશેષતા આ પ્રમાણે છે—પાયદળસેનાપતિનું નામ દ્રુમ, ઘંટાનું નામ એધસ્વરા, વિમાનના વિસ્તાર પચાસ યેાજન, ઇન્દ્રધ્વજની ઊંચાઈ પાંચસા યેાજન, વિમાનનું નિર્માણ કરનાર આભિયાગિક દેવ અને બાકીનું વર્ણન શક્ર-અધિકાર અનુસાર– યાવ-મંદરાચળ પર ઊતરે છે અને પયુ - પાસના કરે છે. અસુરેન્દ્ર ખલીઆકૃિત જન્મ-મહાત્સવ ૭પ, તે સમયે તે કાળે બલી નામક અસુરેન્દ્ર અસુરરાજે પણ આ જ રીતે જન્માન્સવ કર્યો, તેને વળી સાઠ હજાર સામાનિક દેવા, તેના કરતાં ચાર ગણા આત્મરક્ષક દેવા અને તેના પાયદળ–સેનાપતિનું નામ મહાકુમ, ઘટાનું નામ મહાઆધસ્વરા છે. શેષ પરિષદનું વર્ણન જીવાભિગમ સૂત્ર અનુસાર સમજવું. ૭૬. તે કાળે તે સમયે ધરણ અસુરેન્દ્રનું પણ પૂર્વવત્ વ ન. ૭૭. વિશેષતા એ છે કે એના છ હજાર સામાનિક દેવા, છ પટરાણીઓ, સામાનિકના ચાર ગણા આત્મરક્ષક દેવા, મેઘસ્વરા નામે ઘંટા, પાય For Private Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનગ–ઋષભચરિત્ર ઃ સૂત્ર ૨ દળ–અધિપતિનું નામ ભદ્રસેન, વિમાનવિસ્તાર પચીસ હજાર યોજન, અને ઇન્દ્ર વજની ઊંચાઈ અઢીસો યોજન છે. આ જ પ્રમાણે અસુરેન્દ્ર સિવાયના બીજા બધા ભવનવાસી ઇન્દ્રોનું વર્ણન છે. વિશેષતા માત્ર અસુર કુમારોની ઘંટાનું નામ ઘસ્વરા, નાગકુમારની ઘંટા મેધસ્વરા, સુવર્ણ કુમારોની ઘંટા હંસસ્વરા, વિવુકુમારોની ઘંટાનું નામ કૈચસ્વરા, અગ્નિકુમારોની ઘંટાનું મંજુસ્વરા, દિશાકુમારોની મંજુષા, ઉદધિકુમારોની સુસ્વરા, દ્વીપકુમારોની મધુરસ્વરા, વાયુકુમારોની નંદિસ્વરા અને સ્વનિતકુમારોની ઘંટાનું નામ નંદિઘોષા છે. (ગાથાર્થી)-અસુરકુમારો સિવાયના બાકીના ભવનવાસી ઇન્દ્રોના સામાનિક દેવોની સંખ્યા ક્રમશ: ચોસઠ, સાઠ બને છ હજાર છે અને આમરક્ષક દેવોની સંખ્યા એનાથી ચાર-ચાર ગણી છે. ૭૮. એ પ્રમાણે દક્ષિણ દિશાવતી ઇન્દ્રના પાય દળાધિપતિનું નામ ભદ્રસેન ઉત્તર દિશાવતી ઇન્દ્રોના સેનાપતિનું દક્ષ નામ છે. ૭૯, પૂર્વ પ્રમાણે જ વાણવ્યંતર અને નિષ્ક દેવેનું વર્ણન સમજવું, વિશેષ એ કે એમનાં ચાર હજાર સામાનિક દેવો, ચાર પટરાણીઓ, સોળ હજાર આત્મરક્ષક દેવ, હજાર વિમાન હોય છે. દરેકના ઈન્દ્રધ્વજ સવાસ યોજન ઊંચા, દક્ષિણ દિશાવતીઓની ઘંટાનું નામ મંજસ્વરા અને ઉત્તરવતીઓની ઘંટાનું નામ મંજઘોષા છે. એમના પાયદળ–સેનાપતિ અને વિમાન-નિર્માતા આભિયોગિક હોય છે. જયોતિષ્ક દેશમાં ક્રમશ: ચન્દ્રની ઘંટાનું સુસ્વરા અને સૂર્યની ઘંટાનું સુસ્વરનિર્દોષ મંદરાચળ પર ઊતરે છેપાવતુ-પર્યું પાસના કરે છે. અમ્યુત-દેવેન્દ્રકૃતિ તીર્થંકરાભિષેક– ત્યાર બાદ તે અશ્રુત નામક દેવેન્દ્ર દેવરાજ મહાન દેવાધિદેવ આભિયોગિક દેવોને બોલાવે છે, બેલાવીને આ પ્રમાણે કહે છે– હે દેવાનુપ્રિયો! તમે તરત જ મહાર્થ, મહઈ, મહાઈ એવા વિપુલ તીર્થકર.અભિષેક મહા ત્સવની તૈયારી કરો.' પછી તે આભિયોગિક દેવો હૃષ્ટ-તુષ્ટ થઈ યાત્-આજ્ઞા સ્વીકારી ઉત્તરપૂર્વ દિશા(ઈશાન કોણ)માં જાય છે, જઈને વૈક્રિય સમુદ્દઘાતયાવતુ-કરીને એક હજાર આઠ સુવર્ણ કળશે, એમ જ રૌમ્ય, મણિમય, સુવર્ણ–રૌમ્ય, સુવર્ણમણિમય, રખ-મણિમય, સુવર્ણરખમણિમય કળશ, એક હજાર આઠ મૂમય (માટીના) કળશો, એક હજાર આઠ ચંદનકળશો, એ રીતે ઝારીઓ, દર્પણે, થાળી, પાત્રીઓ, સુપ્રતિષ્ઠક, ચિત્ર, રત્નકરંડકો, જળપાત્રો, પુષ્પપાત્ર, એ પ્રમાણે સૂર્યાભદેવના અધિકાર માં જે પ્રમાણે છે તે સર્વ પુષ્પપાત્રો, પુપપટલે વની વિદુર્વણા કરે છે. એ જ રીતે સિંહાસન, છત્ર, ચામર, તેલસમુદ્ગકો(કૂપીઓ),યાવ-સરસવ--સમુદ્રગક, પંખાયાવતુ-એક હજાર આઠ ધૂપદાની ઓ વિકુ છે, વિકુવીને સ્વાભાવિક તથા વિકુર્વિત કળશ-પાવતુ-ધૂપદાનીઓ વગેરે લઈને જયાં ક્ષીરોદક સમુદ્ર છે ત્યાં આવે છે, ત્યાં આવી ક્ષીરોદક ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને ત્યાં રહેલાં પા-કમળો થાવ સહસપત્ર પુષ્પો લે છે. એ જ રીતે પુષ્કરોદક–યાવતુ-ભરત ઐરા. વનના મગધાદિ તીર્થોનાં જળ અને માટી ગ્રહણ કરે છે. એ જ રીતે ગંગા આદિ મહાનદીઓપાવતુ-@દ્ર હિમવત પર્વતથી સઘળા તુરા પદાર્થો, સર્વ પ્રકારનાં પુષ્પ, સર્વ સુગંધી દ્રવ્ય, સર્વ માલ્ય—પાવતુ–સર્વ ઔષધીઓ અને શ્વેત સરસવ લે છે, લઈને પદ્મદ્રહમાંથી જળ અને કમળો લે છે. ૮૨. એ પ્રમાણે સર્વ કુલપર્વતો, વૃત્ત-વૈતાઢયો. સર્વ મહા દહે, સર્વ વર્ષે, સર્વ ચક્રવતી Page #223 -------------------------------------------------------------------------- ________________ ધ કથાનુયોગ—ઋષભ ચિરત્ર : સૂત્ર ૮૩ વિજા, વક્ષકાર પતા, આત્તર નદીઓ વ.માંથી જલ આદિ લઈને-યાવત્–ઉત્તરકુરુ આદિ ક્ષેત્રા-યાવત્-ભદ્રશાલ વનમાંથી સઘળા તૂરા પદાર્થો-યાવત્-શ્વેત સરસવ લે છે, ૮૩. એ પ્રમાણે નદનવનમાંથી સવ તૂરા રસવાળા પદાર્થો-યાવત્-શ્વેત સરસવ તથા સરસ ગાશીષ ચંદન અને દિવ્ય પુષ્પમાળાઓ લે છે. એ રીતે સૌમનસ-પડકવનમાંથી સઘળા તૂરા પદાર્થો યાવત્-પુષ્પમાળાઓ અને સઘન મલય-સુંગધ દ્રવ્યો છે, લઈને એકઠા મળે છે, મળીને જ્યાં તેમના સ્વામી છે ત્યાં આવે છે, આવીને મહાથ-યાવત્-તીથંકર-અભિષેકની તૈયારી કરે છે. ૮૪. ત્યાર બાદ (અભિષેક-સામગ્રી તૈયાર થઈ જતાં) તે દેવેન્દ્ર અચ્યુત દસ હજાર સામાનિક દેવા, તેત્રીસ ત્રાયસ્પ્રિંશ દેવા, ચાર લાકપાલા, ત્રણ પરિષદાઓ, સાત સેનાઓ, સાત સેનાપતિએ, ચાલીસ હજાર આત્મરક્ષક દેવોથી વીંટળાઈને, તે તે સ્વાભાવિક અને વિક્રુવિત, ઉત્તમ કમળા પર સ્થાપિત, ઉત્તમ સુગધી જળથી ભરેલ, ચ’દનથી ચિચત, કાંઠલે પંચરંગી સૂતર વીંટાળેલ, કમળપત્રાથી ઢાંકેલ અને સુકોમળ હથેળીઓમાં ધારણ કરેલ એવા આઠ હજાર સુવણ-કળશા-યાવત્–દ૨ેક પ્રકારના જળ દ્વારા, દરેક સ્થળની માટી દ્વારા, સવ પ્રદેશના કષાય પદાર્થો દ્વારા-પાવત્-સવ પ્રકારની વનસ્પતિ તથા શ્વેત સરસવ દ્વારા, પાતાની સમસ્ત ઋદ્ધિયાવત્વાજિંત્રો નાદ સાથે તીથકર ભગવંતના મહાન અભિષેક કરે છે. ૮૫. અચ્યુતેન્દ્ર દ્વારા જ્યારે ભગવંતના મહા અભિષેક થઈ રહ્યો હતા ત્યારે બીજા ઇન્દ્રાદિક દેવો છત્ર–ચામર ધૂપદાન પુષ્પ–સુગંધિ દ્રવ્યમાવ–કળશ હાથેામાં ધારણ કરી, હૃષ્ટ–તુષ્ટ થઈ અંજલિપૂર્ણાંક સામે ઊભા રહ્યા હતા. ૩ આ પ્રમાણે વિજયદેવે કરેલ અભિષેક અનુસાર વર્ણન કરવું જોઈએ-યાવત્–કેટલાક ૧૭ ~~~ દેવોએ અભિષેક સ્થળના રાજમાર્ગ, ગલીઓ, પગદડીઓને વાળી સાફ કરી, પાણી છાંટી, છાણથી લીપી શુદ્ધ કરી-યાવ-ધૂપસળીઓથી સુગ'ધિત કરી, કેટલાક દેવાએ રજત-વૃષ્ટિ કરી. એ રીતે કેટલાક દેવો સુવર્ણ, રત્ન, વા મણિ, આભૂષણ, પત્ર, પુષ્પ, ફળ, બીજ, માળા, સુગંધી દ્રવ્ય-વક-યાવત્-સુગધી ચૂર્ણની વૃષ્ટિ કરે છે. કેટલાક દેવ સાના ચાંદીથી માર્ગને સજાવે છે. એ પ્રમાણે-યાવત્–સુગંધી ચૂર્ણ આદિથી માર્ગાને સજાવે છે. ૮૬. કેટલાક દેવો ચાર પ્રકારનાં વાજિ`ત્રા વગાડે છે, તે આ પ્રમાણે— ૧. તત ૨. વિતત ૩. ઘન ૪. શુધિર. ૮૭. કેટલાક દેવો ચાર પ્રકારનાં ગીતા ગાય છે, તે આ પ્રમાણે ૧. ઉક્ષિપ્ત ૨. પાદાન્ત ૩. મદાયિત ૪. રાચિતાવસાન ૮૮. કેટલાક દેવો ચાર પ્રકારના નૃત્ય કરે છે, તે આ પ્રમાણે— ૧. અંચિત ૨. દ્રુત ૩. આરભટ ૪. ભાલ. કેટલાક દેવો ચાર પ્રકારના અભિનય કરે છે, જેમ કે ૧. દાાન્તિક ૨. પ્રતિશ્રુતિક ૩. સામાન્યતા વિનિપાતિક ૪. લાકમધ્યાવસાનિક. કેટલાક દેવા બત્રીસ પ્રકારની દિવ્ય નાટ્યવિધિઓ દર્શાવે છે. કેટલાક દેવો ઉત્પતન—નિપતન, નિપતન— ઉત્પતન, સંકુચિત-પ્રસારિત–યાવત્ભ્રાન્તસંભ્રાન્ત નામક નાટ્ય-વિધિએ પ્રદર્શિત કરે છે. For Private Personal Use Only ૮૯. કેટલાક દેવા તાંડવ અને કેટલાક લાસ્ય નૃત્ય કરે છે, કેટલાક હર્ષોલ્લાસ સૂચક અભિનય કરે છે, કેટલાક ગર્જના કરે છે, કેટલાક તાલી એ વગાડે છે, કેટલાક અન્માન્ય વળગે છે, Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧ ધર્મકથાનુગ–ઋષભચરિત્ર : સૂત્ર ૯૭ કેટલાક સિંહનાદ કરે છે, તો કેટલાક આ બધું કરે છે. ૯૦, કેટલાક દેવ ઘોડાની માફક હણહણાટ કરે છે, એ રીતે કેટલાક હાથીની માફક ગર્જના કરે છે, કેટલાક રથની માફક ધણધણાટી કરે છે, તે કેટલાક ત્રણે વસ્તુ કરે છે, કેટલાક ઊછળે છે, કેટલાક ઊછળકૂદ કરે છે, કેટલાક ત્રણ ત્રણ પગલાં ચાલે છે, પદાઘાત કરે છે, જમીન પર લાત મારે છે, કેટલાક જોર જોરથી અવાજ કરે છે. એ પ્રમાણે પ્રસંગનુસાર અન્ય વરતુઓ સમજવી. કેટલાક દેવો હા-હા અવાજ કરે છે, કેટલાક કુ-કુ, કેટલાક થ:-થા. કેટલાક નીચે પડે છે. કેટલાક ઊંચે ઊછળે છે, ઘૂમે છે, તાપે છે, ગજે છે, વીજળીની જેમ ગર્જે છે, વૃદ્ધિ કરે છે. કેટલાક દેવોની ટોળકી બનાવે છે. એ રીતે કેટલાક ખડખડાટ કરે છે, કેટલાક ડહડુહાટ ડુડુહ અવાજ કરે છે. ૯૧. કેટલાક દેવો જાતજાતનાં રૂપો વિકુવીને નાચે છે. ૯૨. એ પ્રમાણે વિજયદેવના વર્ણન અનુસાર યાવ-ચોપાસ દોડાદોડી કરે છે. ૯૩. તે સમયે સપરિવાર અચ્યતેન્દ્ર તીર્થકર સ્વા મિને મહા અભિષેક કરે છે, અભિષેક કરી બે હાથ જોડી (અંજલિ રચી)-વાવ-મસ્તક પાસે અંજલિ લઈ જઈને, “જય હો, વિજય હો' એવા શબ્દોથી વધાવે છે. વધાવીને ઇષ્ટ વિાણી–માવત્'જય જય’ શબ્દ પ્રયોજે છે, જય. જયકાર કરીને-પાવતુ-અતિ સુકોમળ સુગંધી ગંધકાષાય વસ્ત્રથી ભગવંતનાં અંગ લૂછે છે, લૂછીને૯૪. પછી કલ્પવૃક્ષની જેમ અલંકૃત–વિભૂષિત કરે છે, વિભૂષિત કરીને નાટયવિધિ દર્શાવે છે. નાવિધિ દર્શાવીને પછી તીર્થકર સ્વામિની સમુખ સુંદર, સ્વચ્છ, લષ્ણ, રજતમય અક્ષત દ્વારા અષ્ટ–મંગલ આલેખે છે, જેમ કે (ગાથાર્થી)–૧. દર્પણ ૨. ભદ્રાસન ૩. વર્ધમાનક ૪. કળશ પ. મત્સ્યયુગલ ૬. શ્રીવન્સ ૭. સ્વસ્તિક ૮. નાવ એ આઠ મંગળ આલેખે છે. ૯૫. મંગલ–આલેખન કરી પછી પૂજા કરે છે. કેવી રીતે? પાટલ, મહિલકા, ચંપક, અશોક, પુન્નાગ, આમૃમંજરી, નવમલ્લિકા, બકુલ, તિલક, કણેર, કુન્દ, કુજક, કરંટક, દમનક સુગંધિત પુષ્પોને હાથમાં લઈ, તેમાંથી નીચે પડી જતાં પુષ્પોને છોડી બાકીનાં પાંચ રંગનાં પુષ્પોમાંથી ઢીંચણ સુધીની ઊંચાઈને સુંદર ઢગ બનાવે છે, બનાવીને ચંદ્રકાંત–વજ મણિ–રત્ન–વૈદૂર્ય વડે નિતિ નિર્મળ હાથાવાળી સુવર્ણ—મણિ. રત્ન વડે રચિત વિવિધ આકૃતિઓવાળી કૃણાગરુકુન્દુરુ-તુરુષ્કાદિ ઉત્તમ ગંધ દ્રયોની ધૂપસળીઓ દ્વારા સુગંધ પ્રસરાવતી વૈદૂર્યમય ધૂપદાની લઈને યત્નપૂર્વક ધૂપ કરીને જિનેન્દ્ર ભગવંતથી સાત-આઠ ડગલાં દૂર જઈને બન્ને હાથની દશે આંગળીઓ જોડી–અંજલિ રચી–મસ્તક પાસે લઈ જઈને એક સો આઠ વિશુદ્ધ પદ-યુક્ત, ઉત્તમ છંદોમાં ગૂંથેલ, પુનરાવૃત્તિ ન થાય એવા અર્થસભર સ્તોત્ર દ્વારા સ્તુતિ કરે છે. સ્તુતિ કરીને ડાબો ઢીચણ ઊંચો કરે છે, ઊંચો કરીને-પાવતુ-બંને હથેળી જોડી મસ્તક પર અંજલિ રચી આ પ્રમાણે બોલે છે હે સિદ્ધ–બુદ્ધ, હે નીરજ, શ્રમણ, સમાહિત (સમાધિયુક્ત), સુખ, સમયોગી, શલ્યોના સમાવનાર, નિર્ભય, રાગદ્વેષરહિત, મમત્વરહિત, અસંગ,નિ:શલ્ય, માનમર્દક, ગુણરત્ન, શીલસાગર, અનંત, અપ્રમેય, ભવ્ય શ્રેષ્ઠ ધર્મરાજના સાર્વભૌમ ચક્રવતી ! આપને નમસ્કાર.” ‘તમને અરિહંતને નમસ્કાર’ એ પ્રમાણે વંદન કરે છે, નમન કરે છે, વંદન-નમન કરીને અતિ દર નહી તેમ અતિ નજીક નહીં એવી રીતે રહી સેવા-વાવ-પર્યું પાસના કરે છે. ઈશાનાદિ કૃત તીર્થંકરાભિષેક૯૭. એવી રીતે જેમ અશ્રુત ઇન્દ્ર તે જ પ્રમાણે Page #225 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુગ–પભ ચરિત્ર : સૂત્ર ૯૮ ૧૮ ઈશાન ઈન્દ્ર દ્વારા કરાયેલ અભિષેકનું વર્ણન કરવું. એવી રીતે ભવનપતિ, વાનભંતર અને સૂર્ય સુધીના તિક દેવો પોતપોતાના પરિવાર સહિત અલગ અલગ અભિષેક કરે છે. ૯૯. ત્યાર બાદ તે દેવેન્દ્ર દેવરાજ ઈશાનેન્દ્ર પાંચ ઈશાનેન્દ્ર વિદુર્વે છે, વિકુર્તીને– એક ઈશાનેન્દ્ર તીર્થકર ભગવંતને હથેળીમાં લે છે, લઈને પૂર્વ દિશામાં મુખ રાખી ઉત્તમ સિંહાસન પર બેસે છે. એક ઈશાનેન્દ્ર પાછળ ઊભા રહી છત્ર ધરે છે. બે ઈશાનેન્દ્રો બે બાજુ પર રહી ચામર ઢોળે છે. એક ઈશાનેન્દ્ર હાથમાં શૂળ ધારણ કરી સામે ઊભા રહે છે. દેવેન્દ્ર શર્કકૃત તીર્થંકરાભિષેક૧૦૦. ત્યાર બાદ દેવેન્દ્ર દેવરાજ શક્ર આભિયોગિક દેવાને બોલાવે છે, બોલાવી તે પણ તે જ પ્રમાણે (પૂર્વવર્ણન પ્રમાણે) અભિષેક-સામગ્રી આદિ માટે આજ્ઞા કરે છે, તેઓ પણ તે જ પ્રમાણે લઈ આવે છે. ૦૧. ત્યાર પછી દેવેન્દ્ર દેવરાજ શક્ર તીર્થંકર ભગવંતની ચારે દિશામાં ચાર ધવલ વૃષભો વિકુવૅ છે-તે વૃષભ શખસમૂહ જેવા વિમલ, નિર્મળ દહી, ગ-દુષ્પ, ફીણ, ચાંદીના ઢગલા જેવા શ્વેન, પ્રકાશમાન, પ્રસન્નકર, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ હતા. તે ચારે શ્વેત વૃષભાનાં આઠે સીગોમાંથી આઠ જલધારાઓ નીકળે છે.. તે આઠે જલધારાઓ ઉપર આકાશમાં ઊછળે છે, ઊછળીને એક થાય છે, એક થઈને તીર્થકર ભગવંતના મસ્તક પર પડે છે. ૧૦૨. ત્યાર પછી તે દેવેન્દ્ર દેવરાજ શક્ર ચોરાસી હજાર સામાનિક દેવો સાથે તે જ પ્રમાણે (પૂર્વવત્, અભિષેક કરે છે–પાવ- તમને અરિહંતને નમસકાર” એમ વંદન-નમન કરે છે–પાવટૂ–પયું પાસના કરે છે. ૧૦૩. ત્યાર પછી તે દેવેન્દ્ર દેવરાજ શક્ર પાંચ શક્રો વિક છે, વિકુવને–એક શક્ર તીર્થકર ભગવંતને હસ્તસંપુટમાં ધારણ કરે છે. એક શક્ર પાછળ ઊભા રહી છત્ર ધરે છે. બે શક્રો બે બાજુ ઊભા રહી ચામર ઢોળે છે. એકે શક્ર વજી હાથમાં લઈ સામે ઊભો રહે છે. ૧૦૪. ત્યાર બાદ તે શક્ર ચોરાસી હજાર સામાનિક દેવો-યાવતુ-બીજા ભવનપતિ, વનવ્યંતર, પોનિષ્ક અને વૈમાનિક દેવો તથા દેવીઓથી ઘેરાઈને સર્વ ઋદ્ધિપૂર્વક–પાવ-વાજિંત્રોના નિનાદ સાથે પોતાની ઉત્કૃષ્ટ દિવ્ય દેવગતિથી ચાલતો ચાલતો જ્યાં તીર્થકર ભગવંતનું જન્મનગર છે, જ્યાં જન્મભવન છે, જ્યાં તીર્થકર માતા રહેલ છે ત્યાં આવી પહોંચે છે. આવીને તીર્થકર ભગવંતને તીર્થકર માતા પાસે રાખે છે, રાખીને તીર્થકરની પ્રતિકૃતિનું વિસર્જન કરે છે, તેમ કરીને અવસ્થાપિની | (નિદ્રા પમાડનારી) વિદ્યા પાછી ખેંચી લે છે, પાછી ખેંચીને એક મહામૂલ્યવાન #મયુગલ (એક પ્રકારનું રેશમી વસ્ત્રનું જોડું) અને કુંડલ–યુગલ તીર્થકર ભગવંતના ઓશીકા પાસે રાખે છે, રાખીને એક સોનાના ઝૂમખાવાળું, સોનાના પતરાથી મઢેલ વિવિધ મણિરત્નો અને હાર-અધહારથી શોભતું ઝુમ્મર તીર્થકર ભગવંતના ચંદરવામાં લટકાવે છે, ત્યાર પછી તીર્થકર ભગવંતને અનિમિષ દષ્ટિએ જોત જોત સુખપૂર્વક હર્ષ વ્યક્ત કરતો ઊભો રહે છે. ૧૦પ. ત્યાર બાદ તે દેવેન્દ્ર દેવરાજ શક્ર વૈશ્રમણ દેવને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે- હે દેવાનુપ્રિય ! બત્રીસ કરોડ હિરણ્ય, બત્રીસ કરોડ સુવર્ણ, સુંદર લાવયુક્ત અને સૌભાગ્યદાયી એવાં બત્રીસ નંદાસનો ને બત્રીસ ભદ્રાસનો તીર્થકર ભગવંતના જન્મ Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ધર્મકથાનુગઋષભ ચરિત્ર : સૂત્ર ૧૮ ભવનમાં લાવો, લાવીને આજ્ઞાપૂર્તિની જાણ કરો.” ત્યારે તે વૈશ્રમણ દેવ શક્રની આજ્ઞાભાવ-વિનયપૂર્વક સ્વીકારે છે, સ્વીકારીને ભક દેવેને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે “હે દેવાનુપ્રિ ! તરત જ બત્રીસ કરોડ હિરણ્ય-પાવતુ-તીર્થકર ભગવંતના જન્મભવનમાં લાવો, લાવીને આ આજ્ઞાપાલનની જાણ કરો.' ત્યાર બાદ વૈશ્રમણ દેવ દ્વારા આ રીતે કહેવાતાં જંભક દેવ હૃષ્ટ-તુષ્ટ-પાવનૂ-બત્રીસ કરોડ હિરણ્ય-પાવતુ-તીર્થકર ભગવંતના જન્મભવનમાં લાવે છે, લાવીને જ્યાં વૈશ્રમણ દેવ રહેલ છે ત્યાં આવે છે-પાવન આશા પૂરી કર્યાની જાણ કરે છે. તે પછી તે વૈશ્રમણ દેવ જ્યાં દેવેન્દ્ર દેવરાજ શક્ર રહેલ છે ત્યાં આવે છે–પાવતુ-આજ્ઞા પૂરી કર્યાની જાણ કરે છે. ૧૦૬ ત્યાર બાદ તે દેવેન્દ્ર દેવરાજ શક્ર આભિયોગિક દેવેને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે હે દેવાનુપ્રિયો! તમે તરત જ તીર્થકર . ભગવંતના જન્મનગરના શૃંગાટક આદિ સામાન્ય માર્ગ ને રાજમાર્ગોમાં મોટા મોટા અવાજે આ પ્રમાણે ઘોષણા કરા અરે ઓ અનેક ભવનપતિ, વાનયંતર, તિષ્ક, વૈમાનિક દેવ-દેવીઓ ! સાંભળો. હે દેવાનુપ્રિયો ! જે કોઈ તીર્થકર અથવા તીર્થંકર-માતા વિશે અશુભ મનોભાવ ધારશે તેનું મસ્તક અર્જક વૃક્ષની મંજરીની જેમ સો ટુકડા થઈને તૂટી પડશે.” આમ ધષણા કરે, ઘેષણ કરીને આ આજ્ઞા પૂરી કર્યાની જાણ કરો.” ત્યાર બાદ તે આભિગિક દેવે-ચાવતુજેવી દેવની આશા' એમ વિનયપૂર્વક આશા સ્વીકારે છે, સ્વીકારીને દેવરાજ દેવેન્દ્ર શુક્ર પાસેથી નીકળે છે, નીકળીને તરત જ તીર્થકર ભગવંતના જન્મ-નગરમાં શૃંગાટક-યાવઆ પ્રમાણે બોલે છે અરે ઓ અનેક ભવનપતિ આદિ સાંભળે. હે દેવાનુપ્રિયો! જે કોઈ તીર્થંકર વિશે–ચાવતુટુકડા થઈને તૂટી પડશે એ રીતે ઘોષણા કરે છે, ઘોષણા કરીને આજ્ઞા પૂરી કર્યાની જાણ કરે છે. ૧૦૭. ત્યાર પછી અનેક ભવનપતિ, વનવ્યંતર, જયતિષ્ક, વૈમાનિક દેવ તીર્થકર ભગવંતનો જન્મ-મહિમા કરે છે. કરીને જયાં નન્દીશ્વર દ્વીપ છે ત્યાં આવે છે, ત્યાં આવીને અષ્ટાહિનક મહામહોત્સવ કરે છે, કરીને જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં પાછા ગયા. ઋષભ દ્વારા લેખનકળાદિ ઉપદેશ૧૦૮. ત્યાર પછી કૌશલિક અરિહંત ઋષભ વીસ લાખ પૂર્વ સુધી કુમાર અવસ્થામાં રહ્યા, કુમારાવસ્થા પૂરી કરી પછી ત્રેસઠ લાખ પૂર્વ સુધી મહારાજા પદે રહ્યા. સેંસઠ લાખ પૂર્વ સુધી મહારાજાપદે રહીને તેમણે ગણિતથી માંડીને શકુનરુત (પક્ષીવાણી) સુધીની લેખનાદિ બતર કળા, ચોસઠ સ્ત્રીકળાઓ અને સોશિપ(હુન્નર)કળાઓ એ ત્રણે પ્રજાહિત માટે ઉપદેશ્યાં લોકોને શીખવ્યાં). રષભની પ્રવજ્યા૧૦૯. એ ઉપદેશ આપીને ત્યાર બાદ પોતાના સે પુત્રોને સો રાજયો આપી રાજ્યાભિષેક કરે છે, રાજ્યાભિષેક કરી તેઓ ત્યાસી લાખ પૂર્વ મહારાજાપદે રહે છે, પછી ગ્રીષ્મ ઋતુના પ્રથમ માસ, પ્રથમ પક્ષની એટલે ચૈત્રના કૃષ્ણ પક્ષની નવમી તિથિના દિવસના પાછલા ભાગે હિરણ્ય (ચાંદી) ત્યાગીને, સુવર્ણ ત્યાગીને, કોષ ત્યાગીને, અન્નભંડાર ત્યાગીને, સેના ત્યાગીને, વાહન ત્યાગીને, નગર ત્યાગીને, અંત:પુર ત્યાગીને, જનપદ ત્યાગીને, વિપુલ ધન, સુવર્ણ, રત્ન, મણિ, મેતી, શંખ, વિક્રમ, માણેક, ઉત્તમ સારરૂપ દ્રવ્ય ત્યાગીને, એ સઘળાંની ધૃણા Page #227 -------------------------------------------------------------------------- ________________ ધર્મ સ્થાગ–અષભ ચરિત્રઃ સૂત્ર ૧૧ ૨૧ કરીને, એ સઘળું સ્વજનોમાં વહેંચીને, લોચ કરે છે, લોચ કરીને નિર્જળ છઠ્ઠ ઉપવાસસુદર્શના નામે શિબિકામાં બેસીને, દેવો, પૂર્વક, આષાઢા નક્ષત્રમાં ચન્દ્ર હોય છે ત્યારે, મનુષ્ય અને અસુરો વડે અનુસરાતા રસ્તે, ચાર હજાર ઉગ્ર, ભોગ અને રાજન્ય ક્ષત્રિયો શંખવાદકો, ચક્રધારીઓ, હળધારીઓ, મંગળ સાથે, કેવળ એક દેવદૂષ્ય રાખીને, મુંડિત થઈને પાઠક, માગધો (ભાટો), કથાકારો, નટ, ગૃહાવાસ ત્યજી અનગાર-પ્રવજયા લે છે. ચિત્રપટ દેખાડનારા મંખો, ઘંટાધારકો, ઋષભનું અચેલપણું અને ઉપસર્ગ–સહન– પોતાની ઇષ્ટ, કાંત, પ્રિય, મનોશ, મનહર, ઉદાર, કલ્યાણકર, શિવંકર, ધન્ય, મંગળ, સશ્રીક, ૧૧૨. કૌશલિક અહંતુ અષભ એક વર્ષથી કંઈક હૃદયંગમ, ગંભીર, કાન અને મનને સુખદ, વધુ સમય સુધી વસ્ત્રધારી રહીને પછી અર્થપૂર્ણ, અપુનરુક્ત (પુનરુક્તિ દોષ રહિત), અચેલક બન્યા. સુંદર વાણીથી અનવરત અભિનંદન અને ૧૧૩. જ્યારથી શલિક અરિહંત ઋષભ ખંડિત થઈ અભિસ્તુતિ કરતાં આ પ્રમાણે બોલતા હતા ગૃહસ્થમાંથી અનગાર બન્યા ત્યારથી કૌશલિક અરિહંત ઋષભે શરીર-શુશ્રષા અને દેહ“જય જય નદી ! જય જય ભદ્રા! (હે મમત્વ ત્યજી દીધાં હતાં. જે કોઈ ઉપસર્ગ આનંદદાયક ! હે કલ્યાણદાયક ! તમારો જય આવી પડે, જેમ કે દિવ્ય આદિ_થાવતુહો!). ધર્મારાધનામાં પરિષહ અને ઉપસર્ગોથી ન ડરનાર! ભીષણ વિશ્નો કરનારાને ક્ષમાપૂર્વક પ્રતિકૂળ કે અનુકૂળ, તેમાં પ્રતિકૂળ જેવા કે સહન કરનાર! આપની ધર્મારાધના નિર્વિધ્ર નેતરથી કે ચાબુથી શરીર પર પ્રહાર અને બની રહો.” આ રીતે અભિનંદન અને અનુકૂળ જેવા કે વંદન, પૂજા-તે સર્વે ઉપસર્ગ આવે ત્યારે તેમણે સમભાવપૂર્વક સ્તુતિ તેઓ કરતા હતા. કલેશ-રહિતપણે, અદીનપણે, મન-વચન૧૧૦. તે સમયે કૌશલિક તીર્થકર ઋષભ હજારો કાયા ત્રણેના સંયમપૂર્વક સારી રીતે સહન ચક્ષુઓની હારો વર જોવાતા જોવાલા-યાવત કર્યાયાવતુ-અવિચળ રહ્યા. નીકળે છે, ઔપપાતિક સૂત્ર પ્રમાણે સમગ્ર વર્ણન-પાવતુ-જ્યાં લોકકોલાહલથી ગગનળ ઋષભનું અનગર-સ્વરૂપભરાઈ ગયું હતું એવી રાજધાની વિનીતાની ૧૧૪. જ્યારથી ભગવાન શ્રમણ બન્યા ત્યારથી તેઓ વચ્ચે થઈને નીકળે છે. ઈર્યાસમિતિ-વાવ-પરિઝાપનાસમિતિ, મન૧૧૧. તે સમયે સિદ્ધાર્થવન નામક ઉદ્યાન તરફ જતો સમિતિ, વચનસમિતિ, કાયસમિતિથી સમિત અને મનોગુપ્તિ-યાવતુ-કાયગુપ્તિથી ગુપ્ત, રાજમાર્ગ પાણી છાંટી, સ્વચ્છ કરી, ફરી બ્રહ્મચારી, અક્રોધ-યાત્-લોભરહિત હતા, સુગંધી પાણી છાંટી, પુષ્પોથી શણગારવામાં આવ્યા હતા તેના પર થઈ હાથી, ઘોડા, રથ શાંત, પ્રશાંત, ઉપશાંત, પરિનિવૃત્ત, શોકરહિત અને નિ:સ્પૃહ હતા. અને પદાતિઓ ચાલવાથી મંદ મંદ રજ ઊડી રહી હતી એવી રીતે ભગવંત જ્યાં ૧. અતિ નિર્મળ કાંસાના વાસણને પાણી સિદ્ધાર્થવન ઉદ્યાન છે, જ્યાં ઉત્તમ અશોક અડતું નથી તેમ તેઓ આસક્તિરૂપી વૃક્ષ છે ત્યાં આવે છે, આવીને અશોક વૃક્ષ પાણીથી અસ્પૃશ્ય હતા, નીચે શિબિકા ઊભી રખાવે છે. શિબિકા ઊભી ૨. શંખની જેમ રાગાદિ અંજનની રખાવીને તેમાંથી નીચે ઊતરે છે, નીચે ઊતરીને કાલિમાથી રહિત-રાગ, દેશ અને મોહથી પોતાની જાતે જ આભરણ-અલંકારો છોડી મુક્ત હતા, દે છે, છોડીને પોતાની જાતે જ ચાર મુષ્ટિથી ૩. કાચબાની જેમ ઈન્ડિયાનું ગોપન કરનાર, Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ધર્મ કથા –ઋષભ ચરિત્ર ઃ સત્ર ૧૧૬ ૪. શુદ્ધ સુવર્ણની જેમ શુદ્ધ આત્મસ્વરૂપથી શોભિત, ૫. કમળપત્રની જેમ નિર્લેપ, ૬, ચન્દ્રની જેમ સૌમ્ય સ્વભાવવાળા, ૭. સૂર્યની જેમ દેદીપ્યમાન, ૮. મેરુ પર્વતની જેમ નિશ્ચળ ૯. અક્ષુબ્ધ સાગરની જેમ સ્થિર, ૧૦. પૃથ્વીની જેમ સર્વ પ્રકારના સ્પર્શને સહન કરનાર, ૧૧. તપના કારણે ભસ્મરાશિથી ઢાંકેલી અગ્નિ સમાન, ૧૨. પ્રજ્વલિત અગ્નિની સમાન તેજથી પ્રકાશિત, ૧૩. ગોશીર્ષ ચંદનની જેમ શીતળ અને સુગંધી, ૧૪. શાંત ધરાની માફક શાંત ભાવવાળા, ૧૫. ઘસીને ખૂબ ચમકતા કરેલા નિર્મળ દર્પણતળની જેમ પ્રાકૃતિક શુદ્ધ નિર્મળ ભાવવાળા, ૧૬. હાથીની સમાન શૌર્યવાળા, ૧૭. વૃષભની સમાન બળવાળા, ૧૮. મૃગાધિપતિ સિંહની સમાન દુધ અપરાજેય, ૧૯. શરદઋતુના જળની માફક શુદ્ધ હૃદયવાળા, ૨૦. ભારંડ પક્ષીની જેમ અપ્રમત્ત, ૨૧. ગેંડાના સીગડાની જેમ એકાકી, ૨૨. વૃક્ષની જેમ ઊધ્ધ-કાય, ૨૩. શૂન્યગૃહની જેમ શણગાર-રહિત, ૨૪. શૂન્યગૃહમાં પવનરહિત સ્થાનમાં રાખેલ દીપકની જાતિ જેવા નિષ્પકંપ, ૨૫. એકસરખી ધારવાળા છરાની જેમ ધ્યાનરૂપી એકાગ્ર ધારવાળા, ૨૬. સર્પની જેમ સ્થિર દષ્ટિવાળા, ૨૭. આકાશની જેમ નિરાલંબન, ૨૮. સર્વત્ર જવા મુક્ત પક્ષીની જેમ સર્વ બંધનોથી મુક્ત, ૨૯. સર્ષની જેમ બીજાએ બનાવેલ નિવાસ સ્થાનમાં રહેનારા, ૩૦. વાયુની જેમ બંધન-રહિત, ૩૧. જીવની જેમ અપ્રતિહત ગતિવાળા, ષભની પ્રતિબંધ-રહિતતા– ૧૧૫. તે ભગવંતને કોઈ જાતનો પ્રતિબંધ ન હતો. તે પ્રતિબંધ ચાર પ્રકારનો હોય છે ૧. દ્રય-નિમિત્ત ૨. ક્ષેત્ર-નિમિત્ત ૩. કાળનિમિત્ત ૪. ભાવ-નિમિત્ત. દ્રવ્ય-નિમિત્ત :–આ મારી માતા છે, આ પિતા છે, આ માટે ભાઈ છે, આ મારી બહેન છે-વાવ-આ મારાં સગાં-સંબંધી, આ મારું રૂપું, આ મારું સોનું-ચાવનુ-આ મારી સાધનસામગ્રી; અથવા સંક્ષેપમાં આ સચિન, અચિત્ત કે મિશ્ર દ્રવ્ય મારાં છે એવો ભાવ એમને ન થતો. ક્ષેત્ર નિમિત્ત પ્રતિબંધ : આ સ્થળ ગામ છે, કે નગર છે, કે ખેતર છે કે ખળું છે, અથવા ઘર છે કે આંગણું છે એવો ભેદભાવ તેમને ન હતો. કાળ-પ્રતિબંધ : સમય, આવલી, શ્વાસછૂવાસ, સ્તોક, લવ, મુહૂર્ત, અહોરાત્રિ, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર કે તેથી ય વધુ લાંબો સમય તેમને માટે કોઈ પ્રતિબંધતફાવત કરનાર ન હતો. ભાવ-પ્રતિબંધ : ક્રોધ-યાવ-લેભ, ભય, હાસ્ય આદિ કોઈપણ મનોભાવ તેમના માટે પ્રતિબંધકારક ન હતો. ઋષભનો વિહાર ૧૧૬, તે ભગવંત વર્ષાવાસ છોડીને હેમત અને ગ્રીષ્મ ઋતુમાં નાના ગામમાં એક પાન, નગરમાં પાંચ રાત રહેતા. તેઓ હાસ્ય, શોક, અરતિ, ભય, ત્રાસ રહિતપણે તથા મમત્વ છોડીને, નિરહંકાર, લધુભૂત (હળવા-ભાર વિનાના), પરિગ્રહરહિત, રંધાથી છોલનાર તરફ દ્વેષ વિનાના અને ચંદનનો લેપ કરનાર પ્રતિ રાગ વિનાના, માટીના ઢેફા અને તેનું બનેમાં સરખો ભાવ ધરનાર, આ લોક અને પરલોકના બંધન વિનાના, જીવન-મરણ પ્રતિ ઉદાસીન, સંસારના પારગામી થઈને અને Page #229 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–ઋષભ ચરિત્રઃ સત્ર ૧૧૭ કર્મબંધનો નાશ કરવા અભ્યધત થઈને વિહરતા. ષભને કેવળજ્ઞાન૧૧૭. એ રીતે વિહાર કરતાં કરતાં એક હજાર વર્ષ વીત્યાં ત્યારે પુમિતાલ નગરની બહાર કટ મુખ ઉદ્યાનમાં શ્રેષ્ઠ વટવૃક્ષની નીચે ધ્યાનમાં લીન ભગવંતને, ફાગણ કૃષ્ણ એકાદશીના દિવસે, પૂર્વાહન કાળે, જ્યારે તેમણે નિર્જળ અઠ્ઠમ ઉપવાસ કરેલ ત્યારે, ઉત્તરાષાઢામાં ચન્દ્રનો યોગ થયો હતો ત્યારે, સર્વોત્કૃષ્ટ જ્ઞાનથાવત્ સર્વોત્કૃષ્ટ ચારિત્રની સાધના કરતા, ઉત્કૃષ્ટ તપ, બળ, વીર્યપૂર્વક, નિર્દોષ નિવાસ સ્થાનમાં વસતા વિહાર કરતા, સર્વોત્કૃષ્ટ ભાવના, ક્ષમા, ગુપ્તિ, મુક્તિ, તુષ્ટિ વડે, સર્વોત્કૃષ્ટ આર્જવ, માદવ અને લાઘવથી, સુચરિત અને સુપુષ્ટ ફળવાળા નિર્વાણમાર્ગની સાધના કરતા, આત્મધ્યાનમાં લીન હતા ત્યારે અનંત, અનુત્તર, નિર્બાબાધ, અખંડ પરિપૂર્ણ, ઉત્તમ કેવળજ્ઞાન-કેવળદર્શન થયું. ૧૧૮. તેઓ જિન, કેવળી, સર્વજ્ઞ, સર્વદશી થયા. તેઓ નારકલોક, તિર્યંચલક, મનુષ્યલોક અને દેવલોકના સમસ્ત પદાર્થોના પર્યાયને જાણવા-જોવા લાગ્યા. જેમ કે, કોઈનું આગમન, ગમન, સ્થિતિ, યવન, ઉપપાન, ભોજન, ક્રિયા, સેવા, પ્રગટ કર્મ, ગુપ્તકર્મ તે તે કાળના મન-વચન-કાયાના વ્યાપારો આદિ. જીવોના સઘળા ભાવો, અજીવોના સઘળા ભાવે, તથા “આ મોક્ષમાર્ગ મારે માટે તથા અન્ય જીવો માટે હિતકર, સુખકર, શ્રેયસ્કર, સર્વ દુઃખોમાંથી મુક્તિ અપાવનાર અને પરમ સુખદાતા થશે.’ એમ મોક્ષમાર્ગના વિશુદ્ધતર ભાવને જાણવા-જોવા લાગ્યા. ઋષભદ્વારા તીર્થ પ્રવર્તન– ૧૧૯. ત્યાર પછી તે ભગવંત શ્રમણ સાધુઓ અને - સાધ્વીઓને ભાવનાસહિત પાંચ મહાવ્રત તથા છ જવનિકાયની રક્ષાનો ધર્મ ઉપદેશતા વિહરવા લાગ્યા. જેમ કે, અહીં પૃથ્વીકાયાદિ છે જીવનિકા અને પાંચ મહાવ્રતોનું ભાવના સાથે વર્ણન આપવું. કૌશલિક ભગવંત ખભે આ અવસર્પિણીમાં નવ સાગરોપમ કોટાકોટિ વર્ષ વીત્યા પછી તીર્થ–પ્રવર્તન કર્યું. ઋષભની ગણાદિ સંપદા૧૨૦. કૌશલિક અરિહંત કાષભના ચોરાસી ગણ અને ચોરાસી ગણધર હતા. કશલિક અરિહંત રાષભની ઋષભસેન પ્રમુખ ચોરાસી હજાર શ્રમણોની ઉત્કૃષ્ટ શ્રમણ -સંપદા હતી. કૌશલિક અરિહંત બાપભની બ્રાહ્મી-સુંદરી પ્રમુખ ત્રણ લાખ શ્રમણીઓની ઉત્કૃષ્ટ શ્રમણી–સંપદા હતી. કૌશલિક અરિહંતની શ્રેયાંસ પ્રમુખ ત્રણ લાખ પાંચ હજાર શ્રમણોપાસકોની ઉત્કૃષ્ટ શ્રમણોપાસક-સંપદા હતી. કૌશલિક અરિહંત ઋષભની સુભદ્રા પ્રમુખ પાંચ લાખ ચેપન હજાર શ્રમણોપાસિકાઓની ઉત્કૃષ્ટ શ્રમણે પાસિકા–સંપદા હતી. ૧૨૧. કૌશલિક અરિહંત ત્રાષભના સંઘમાં ચાર હજાર સાતસો પચાસ જિન નહીં પરંતુ જિન સમાન એવા સક્ષર સંયોગવેદી અને જિન ભગવંતની જેમ જ યથાર્થ પ્રતિપાદન કરનાર ચૌદ પૂર્વના જ્ઞાતાઓની ઉત્કૃષ્ટ ચૌદપૂવી-સંપદા હતી. કૌશલિક અરિહંત ઋષભની નવહજાર અવધિજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ મુનિ-સંપદા હતી. - કૌશલિક અરિહંત ઋષભની વીશ હજાર જિન અને વીશ હજાર છસો વૈક્રિયલબ્ધિધારક જિનોની ઉત્કૃષ્ટ સંપદા હતી. બાર હજાર છસ્સો પચાસ વિપુલમતિ મન:પર્યાય જ્ઞાનીઓ અને બાર હજાર છસો પચાસ વાદનિપુણ શિષ્યો હતા. Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૪ mm wwwwwwmmmm કૌશલિક અરિહ`ત ઋષભના કલ્યાણકારી ગતિ અને સ્થિતિવાળા તથા ભદ્ર ભવિષ્યવાળા અને આગામી ભવમાં અનુત્તર દેવવિમાનમાં ઉત્પન્ન થનાર એવા શિષ્યાની ઉત્કૃષ્ટ સંપદા બાવીસ હજાર નવા હતી. ઋષભના સમયમાં સિન્ક્રો— ૧૨૨. કૌશલિક અરિહંત ઋષભના વીશ હજાર શ્રામણ શિષ્યા સિદ્ધ થયા હતા. ચાલીસ હજાર શ્રમણીએ સિદ્ધ થઈ હતી. સાઠ હજાર અંતેવાસી શિષ્યા સિદ્ધ થયા હતા. ઋષભના અનગાનુ' વન— ૧૨૩. ઋષભ અરિહ'તના અનેક અંતેવાસી શિષ્યેામાં કેટલાક ના એક માસના દીક્ષા-પર્યાયવાળા હતા–ઔપપાતિક સૂત્રમાંના અણગારવન મુજબ વર્ણન-પાવ-ઊર્ધ્વ–જાનુ, અધામસ્તક ધ્યાનરૂપી કોટડીમાં રહેલા તેએ સયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિહરતા હતા, અન્તકર ભૂમિ~~ ૧૨૪. ઋષભ અરિહ’તની બે પ્રકારની તકર ભૂમિ હતી, તે આ પ્રમાણે. ૧. યુગાન્તકર ભૂમિ અને ૨, પર્યાયાન્તકર ભૂમિ, યુગાન્તકર ભૂમિ અસખ્ય પુરુષયુગ સુધી ચાલી. પર્યાયાન્તકર ભૂમિના અન્ત મુહૂતમાં અંત આવ્યા. ઋષભનુ' સ‘હનના િકુમારવાસાદિ અને નિર્વાણુ ૧૨૫. કૌશલિક અરિહંત ઋષભનુ' વ ઋષભનારાચ સહનન હતુ', સમચતુસ્રસસ્થાન હતું અને પાંચા ધનુષ્ય ઊંચાઈ હતી. ૧૨૬, ઋષભ અરિહંત વીશ લાખ પૂર્વ સુધી કુમારપણે રહ્યા, ત્રેસઠ લાખ પૂર્વ મહારાજાપદે રહ્યા, એ રીતે ત્યાસી લાખ પૂર્વ વર્ષ સુધી ગૃહસ્થાવાસમાં રહી પછી મુડિત બની ગૃહાવાસ છોડી આનગારિક પ્રવ્રજ્યા ધારણ કરી. ઋષભ અરિહંત એક હજાર વર્ષ સુધી છદ્મસ્થ અવરથામાં રહ્યા, એક લાખ પૂર્વમાં એક હજાર વર્ષ આછા એટલાં વર્ષે પત ધ કથાનુયાગ—ઋષભ ચિરત્ર : સૂત્ર ૧૨૭ wwwwmm કેવળીપણે રહ્યા, આ પ્રમાણે સમગ્રપણે ચારાસી લાખ પૂર્વનું પૂર્ણ આયુષ્ય ભાગવીને જ્યારે. હેમંત ઋતુના ત્રીજા મહિનામાં, પાંચમા પક્ષે એટલે કે માત્ર મહિનાના કૃષ્ણ પક્ષમાં ત્રાદશીના દિવસે પૂર્વાશ્નમાં દશ હજાર શ્રમણા સાથે, અષ્ટાપદ પર્વતના શિખર પર, ચૌદ નિર્જળ ઉપવાસના તપ સાથે, પકાસન સ્થિતિમાં, અભિજિત નક્ષત્રમાં ચ'દ્ર હતા ત્યારે, સુષમા-દૂષમા કાળના નેવ્યાસી પક્ષ બાકી હતા ત્યારે કાળધમ પામ્યા-યાવત્–સવ' દુ:ખાથી મુક્ત બન્યા. શક્રાદિ દેવેન્દ્ર કૃત નિર્વાણ-મહિમા— ૧૨૭. જે સમયે કૌશલિક ભગવત ઋષભ કાળધમ પામ્યા, તેમના જન્મ, જરા, મરણનાં બંધન છૂટી ગયાં, તેઓ સિદ્ધ, બુદ્ધ થયા.યાવત્સ દુ:ખાથી મુક્ત થયા, તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્રનું આસન કંપાયમાન થયું. ત્યારે દેવેન્દ્ર દેવરાજ શક્ર પેાતાનું આસન કષિત થતું જોઈને અવધિજ્ઞાન પ્રયુક્ત કરે છે, પ્રયુક્ત કરીને અવધિજ્ઞાન દ્વારા તીથ કર ભગવતનાં દર્શન કરે છે, દશન કરીને આ પ્રમાણે કહે છે— “જમૂદ્રીપમાં ભારતવર્ષમાં કૌશલિક અરિહંત ઋષભ પરિનિર્વાણ પામ્યા છે-તા ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળના દેવેન્દ્ર દેવરાજ શક્રોના એવા પર’પરાગત આચાર છે કેતી "કર ભગવંતના નિર્વાણ–મહોત્સવ કરવા. તેથી હું પણ તીથંકર ભગવંતના નિર્વાણમહોત્સવ કરીશ.” એમ કરીને વંદન કરે છે, નમન કરે છે, વંદન-નમન કરીને ચારાશી હજાર સામાનિક દેવા, તેત્રીસ ત્રાયસ્ત્રિ શક દેવા, ચાર લાકપાલાયાવત્–ચતુર્ગુણ ચોરાશી હજાર (૮૪૦૦૦x૪=૩,૩૬૦૦૦) આત્મરક્ષક દેવા તથા બીજા અનેકાનેક સૌધમ કલ્પવાસી વૈમાનિક દેવ-દેવીઓ સાથે ઉત્કૃષ્ટ ગતિથી– For Private Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–ષભ ચરિત્ર : સૂત્ર ૧૨૮ ૨૫ થાવતુ-તિર્યકલોકના અસંખ્ય દ્વીપ સમુદ્રની ૧૩૧. ત્યારબાદ તે દેવેન્દ્ર દેવરાજ શક્ર આભિગિક બરાબર વચ્ચે થઈને જ્યાં અષ્ટાપદ પર્વત દેવોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે છે, જ્યાં તીર્થકર ભગવંતનો દેહ છે, ત્યાં આવે છે; આવીને વિષાદભર્યા દુ:ખી મનથી “હે દેવાનુપ્રિયે ! તરત જ તમે ક્ષીરસમુદ્રતથા અશુપૂર્ણ નેત્રોપૂર્વક તીર્થકર ભગવંતના માંથી ક્ષીરોદક લાવો.' દેહની ત્રણ વાર પ્રદક્ષિણા કરે છે, પ્રદક્ષિણા ત્યારે તે આભિયોગિક દેવે ક્ષીરસમુદ્રમાંથી કરીને ન અતિ દૂર કે ન અતિ સમીપ એમ ક્ષરોદક લઈ આવે છે. બેસીને શુશ્રુષા-વાવ-પર્યું પાસના કરવા ત્યાર બાદ તે દેવેન્દ્ર દેવરાજ શક્ર તીર્થકર લાગ્યો. ભગવંતના શરીરને ક્ષીરેદકથી સ્નાન કરાવે તે કાળે તે સમયે દેવેન્દ્ર દેવરાજ ઈશાન જે છે, સ્નાન કરાવીને શ્રેષ્ઠ ગૌશીર્ષ ચંદનથી લેપ ઉત્તરાર્ધ લોકનો અધપતિ, અઠ્ઠાવીશ લાખ કરે છે, લેપ કરીને હંસ જેવાં શ્વેત વસ્ત્રો હાર વિમાનોનો સ્વામી, શૂલપાણિ, વૃષભ પહેરાવે છે. વસ્ત્રો પહેરાવીને સર્વ અલંકારોથી વાહનવાળે, રજ વિનાના આકાશ જેવાં સ્વચ્છ વિભૂષિત કરે છે. વસ્ત્રધારીયાવ-તે સુરેન્દ્ર વિપુલ ભોગે ત્યાર બાદ ભવનપતિ–યાવ-વૈમાનિક દેવો ભોગવતો હતો. ગણધરોનાં શરીરને તથા મુનિવરોનાં શરીરને ૧૨૮. તે સમયે તે દેવેન્દ્ર દેવરાજ ઈશાનનું આસન ક્ષીરોદકથી સ્નાન કરાવે છે, સ્નાન કરાવીને કંપાયમાન થયું. ત્યારે તે ઈશાન-પાવ શ્રેષ્ઠ સરસ ગોશીષ ચંદનથી લેપ કરે છે, લેપ દેવરાજ પોતાનું આસન કંપાયમાન થતું કરીને અખંડ દિવ્ય દેવદૂષ્યયુગલ વસ્ત્રો જુએ છે, જોઈને અવધિજ્ઞાનનો પ્રયોગ કરે છે, પહેરાવે છે. વસ્ત્રો પહેરાવીને સર્વ અલંકારોથી પ્રયોગ કરીને અવધિજ્ઞાનથી તીર્થકર ભગ વિભૂષિત કરે છે. વંતને જુએ છે, જોઈને શક્રની જેમ પોતાના ૧૩૨, ત્યારબાદ તે દેવરાજ દેવેન્દ્ર શુક્ર તે અનેક પરિવાર સાથે આવે છે તેનું વર્ણન તે પ્રમાણે ભવનપતિ–પાવત્—વૈમાનિક દેવોને આ પ્રમાણે યાવતુ-પર્યું પાસના કરવા લાગે છે. કહે છે– ૧૨૯. એ જ પ્રમાણે બધા ઇન્દ્રો-પાવતુ-અય્યતેન્દ્ર - “હે દેવાનુપ્રિયો ! તમે તરત જ ઈહામૃગ, સુધીના બધા પોતપોતાના પરિવાર સાથે વૃષભ, અશ્વ—યાવર્તુ–વનલતા આદિનાં સુંદર આવે છે, એ જ પ્રમાણે ભવનવાસી દેવાના ચિત્રોવાળી ત્રણ શિબિકાએ(પાલખીઓ)ની વીશ ઇન્દ્રો, વાનવ્યંતર દેવના સોળ ઇન્દ્રો, વિદુર્વણા કરો-૧. એક તીર્થકર ભગવંતની, જોતિષ્ક દેના બે ઇન્દ્રો, પોતપોતાના ૨. એક ગણધરોની અને ૩. એક બાકીના પરિવાર સાથે આવે છે-એ પ્રમાણે જાણવું. મુનિવરોની. ૧૩૦. તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્ર તે અનેક ભવન ત્યારે તે અનેક ભવનપતિ–પાવતુ-વૈમાનિક પતિ, વાનયંતર, જયોતિષ્ક, અને વૈમાનિક દેવો શિબિકાઓ વિદુર્વે છે-૧. એક તીર્થંકર દેવોને આ પ્રમાણે કહે છે ભગવંતની, ૨. એક ગણધરોની અને ૩. હે દેવાનુપ્રિયો ! તમે તરત જ નંદનવનના એક બાકીના મુનિવરોની. શ્રેષ્ઠ સરસ ગોશીષ ચંદનનાં કાષ્ઠ લઈ આવે, ૧૩૩. ત્યાર પછી તે દેવેન્દ્ર દેવરાજ શક્ર ઉદાસ, લાવીને ચિતાઓ રચ-૧. એક તીર્થકર આનંદરહિત અને અશુપૂર્ણ નયનોથી જેમનાં ભગવંતની, ૨. એક ગણધરની અને ૩. એક જન્મ, જરા અને મરણ નષ્ટ થયાં છે તેવા બાકીના મુનિવરોની. તીર્થકર ભગવંતના શરીરને શિબિકામાં મૂકે Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ધર્મકથાનુગ–ઋષભ ચરિત્ર : સૂત્ર ૧૪૧ છે, મૂકીને ચિતામાં રાખે છે. તે પ્રમાણે તે અનેક ભવનપતિ-પાવતુ-વૈમાનિક દેવો જેમનાં જન્મ, જરા અને મરણ નષ્ટ થયાં છે તેવા ગણધરો અને મુનિવરોનાં શરીરને શિબિકાઓમાં મૂકે છે અને મૂકીને ચિતામાં ગોઠવે છે. ૧૩૪. ત્યાર બાદ તે દેવેન્દ્ર દેવરાજ શક અગ્નિકુમાર દેવેને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે હે દેવાનુપ્રિો! તમે તરત જ તીર્થંકર ભગવંતની--પાવતુ-મુનિવરોની ચિતાઓમાં અગ્નિકાયની વિદુર્વણા કરો, અને વિદુર્વણા કરીને પછી મને આશા પૂરી કર્યાની જાણ કરો.' ત્યારે તે અગ્નિકુમાર દેવ શોકમગ્ન, આનંદરહિત અને અશ્રુપૂણ આંખોવાળા થઈને તીર્થકર ભગવંતની-પાવ-મુનિવરોની ચિતામાં અગ્નિકાયની વિકુવણા કરે છે. ૧૩૫. ત્યાર બાદ તે દેવેન્દ્ર દેવરાજ શક્ર વાયુકુમાર દેવેને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે “હે દેવાનુપ્રિયે ! તમે તરત જ તીર્થકર ભગવંતની-યાવતુ-મુનિવરોની ચિતાઓમાં વાયુકાયની વિદુર્વણા કરે, વિદુર્વણા કરીને અગ્નિ પેટા અને તીર્થકર ભગવંત, ગણધરો તથા મુનિવરોનાં શરીરનું દહન કરો.” ત્યારે તે વાયુકુમારદેવે વિમનસ્ક, આનંદરહિત અને અશ્રુપૂર્ણ આંખોવાળા બનીને તીર્થકર ભગવંતની ચિતામાં-માવત્ વિદુર્વણા કરીને અગ્નિ પ્રગટ કરીને તીર્થકર ભગવંતના શરીરનું-વાવ-મુનિવરોનાં શરીરોનું દહન કરે છે. ૧૩૬. ત્યાર બાદ તે દેવેન્દ્ર દેવરાજ શક્ર તે અનેક ભવનપતિ-થાવતુ-વૈમાનિક દેવને આ પ્રમાણે કહે છે– હે દેવાનુપ્રિ ! તમે તરત જ તીર્થકર ભગવંતની ચિતામાંથાવતુ-મુનિવરોની ચિતાઓમાં અનેક ભાર-પ્રમાણ અગરુ, તુર્ક, તથા અનેક કુંભપ્રમાણ ઘી અને મધ નાખો. ત્યારે તે ભવનપતિ-યાવતુ-તીર્થકર ભગવંતની ચિતામાં—પાવતુ–ભારપ્રમાણ નાખે છે. ૧૩૭. ત્યાર બાદ તે દેવેન્દ્ર દેવરાજ શક્ર મેઘકુમાર દેવેને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે હે દેવાનુપ્રિયે! તમે તરત જ તીર્થકર ભગવંતની ચિતાયાવતુ-મુનિવરેની ચિતા ક્ષીરોદક્યી બુઝાવી દો.' ત્યારે તે મેઘકુમાર દેવો તીર્થકર ભગવંતની ચિતા-વાવ-બુઝાવે છે. ૧૩૮. ત્યાર બાદ તે દેવેન્દ્ર દેવરાજ શક્ર તીર્થકર ભગવંતની ઉપરની જમણી દાઢ લીધી, દેવેન્દ્ર દેવરાજ ઈશાને ઉપરની ડાબી દાઢ લીધી, અસુરરાજ અસુરેન્દ્ર ચમરે નીચેની જમણી દાઢ લીધી, વૈચનેન્દ્ર વૈરેચન રાજ બલિએ નીચેની ડાબી દાઢ લીધી, બાકીના ભવનપતિયાવતુ-વૈમાનિક દેવામાંથી કોઈએ જિનભકિતને લીધે, કોઈએ આચારપરંપરાની દષ્ટિએ, કોઈએ ધર્મ સમજીને યથાયોગ્ય અંગોપાંગનાં અસ્થિ લીધાં. ૧૩૯. ત્યાર બાદ તે દેવેન્દ્ર દેવરાજ શકે અનેક ભવનપતિ-યાવતુ-વૈમાનિક દેવને યોગ્યતા પ્રમાણે આમ કહ્યું હે દેવાનુપ્રિયો! તમે તરત જ સર્વરત્નમય અતિમહાન ત્યતૂપો બનાવ-એક તીર્થંકર ભગવંતની ચિતા પર, એક ગણધરોની ચિતા પર અને એક બાકીના મુનિવરોની ચિતા પર.” ત્યારે તે અનેક-યાવ-તૂપ બનાવે છે. ૧૪૦. ત્યાર પછી તે અનેકાનેક ભવનપતિ–પાવતુ વૈમાનિક દેવ તીર્થકર ભગવંતનો પરિનિર્વાણ–મહોત્સવ કરે છે, મહત્સવ કરીને જ્યાં નંદીશ્વર દ્વીપ છે ત્યાં આવે છે. ૧૪૧. ત્યાર પછી તે દેવેન્દ્ર દેવરાજ શક્ર પૂર્વ દિશાના અંજનક પર્વત પર અષ્ટાનિકા મહામહોત્સવ કરે છે. દવાનપ્રતિવરની સી કરીને Page #233 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનગ–ષભ ચરિત્ર મલી-જિનચરિત્ર : સૂત્ર ૧૪૧-૧૪૨ ૨૭. તે પછી દેવેન્દ્ર દેવરાજ શક્રના ચાર લોકપાલો ચાર દધિમુખ પર્વતો પર અષ્ટાનિકા મહોત્સવ કરે છે, દેવરાજ દેવેન્દ્ર ઈશાન ઉત્તર દિશાના અંજનક પર્વત પર અષ્ટાનિકા મહોત્સવ કરે છે, તેના ચાર લોકપાલો ચાર દધિમુખ પર્વતો પર અષ્ટાનિકા મહોત્સવ કરે છે, ચમર દક્ષિણ દિશાના અંજનક પર્વત પર અને તેના લોકપાલ તેમના ચાર દધિમુખ પર્વત પર તથા બલિ પશ્ચિમ દિશાના અંજનક પર્વત પર અને તેના લોકપાલે દધિમુખ પર્વત પર અષ્ટાનિકા મહોત્સવ કરે છે. ત્યાર બાદ તે અનેકાનેક ભવનપતિ, વાનવ્યંતર આદિ દેવો આઠ આઠ દિવસ મહોત્સવ કરે છે, મહોત્સવ કરીને જ્યાં પોતપોતાનાં વિમાન છે, જ્યાં પોતપોતાનાં ભવન છે, જ્યાં પોતપોતાની સુધર્માસભા છે, જેમાં પોતપોતાના માણવક સ્તંભ છે ત્યાં આવે છે, આવીને વાય ગોળ દાબડાઓમાં જિન ભગવંતનાં અસ્થિ રાખે છે, રાખીને ઉત્તમ, ઉત્કૃષ્ટ સુગંધી પદાર્થો અને માળાઓથી પૂજા કરે છે, પૂજા કરીને વિપુલ ભેગે ભોગવતા વિહરવા લાગે છે. || અષભ-જિનચરિત્ર સમાપ્ત . ઇન્દ્રકુભ નામે ઉદ્યાન હતો. તે વીતશોકા રાજધાનીમાં બલ નામે રાજા હતો. ધારિણી પ્રમુખ એક હજાર રાણીઓનું બનેલ તેનું અંત:પુર હતું. હવે એક વખત તે ધારિણી રાણી સ્વમમાં સિંહ જોઈને જાગી-વાવ-તેણે મહાબલ નામે પુત્રને જન્મ આપ્યો અને તે બાળપણ વટાવીયાવ-ભાગ ભોગવવા શક્તિમાન બન્યો. ત્યાર બાદ માતા-પિતાએ તે મહાબલને એક જ દિવસે સમાન વય અને કુળની એવી કમલશ્રી પ્રમુખ પાંચસો ઉત્તમ રાજકન્યાઓ સાથે પરણાવ્યો. તે પાંચસો પ્રાસાદો સાથે પાંચસો પ્રમાણ દાયજો મેળવીને–ચાવત માનુષી કામભોગો ભોગવતો રહેવા લાગ્યો. ૧૪૩. તે કાળે તે સમય ઇન્દ્રકુંભ ઉદ્યાનમાં સ્થવિરો સમોસ (આવી ઊતર્યા), પરિષદા નીકળી (લોકસમુદાય ધર્મશ્રવણ માટે ચાલ્યો). બલ રાજા પણ ચાલ્યા. ધર્મ(ઉપદેશ) સાંભળી, ગ્રહણ કરી તેણે હૃષ્ટ-તુષ્ટ થઈ સ્થવિરોની ત્રણ વાર પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમન કર્યા, વંદન-નમન કરીને આ પ્રમાણે કહ્યું હે ભદંત! હું નિગ્રંથ પ્રવચન પ્રતિ શ્રદ્ધા રાખું છું—પાવત-મહાબલ કુમારને રાજ્યાસને સ્થાપી ત્યાર બાદ આપ દેવાનુપ્રિમોની પાસે મુંડિત થઈને ગૃહથી છોડીને અણગારપણું સ્વીકારીશ.” હે દેવાનુપ્રિય! જેમ સુખ થાય તેમ’ એમ સ્થવિરોએ કહ્યું-પાવત -અગિયાર અંગોનું જ્ઞાન મેળવી, ઘણાં વર્ષે શ્રમણ-પર્યાય પાળી, જયાં ચારુ પર્વત હતો ત્યાં આવ્યા, આવીને માસભક્ત કરીને સિદ્ધ થયા. ૧૪૪. ત્યાર બાદ કોઈ એક વાર તે કમલશ્રી સ્વમમાં રિહને જોઈને જાગી–સાવત-તેણે બલભદ્ર નામક કુમારને જન્મ આપ્યો-વાવ-તે યુવરાજ બન્યો. ૩. મલી-જિન-ચરિત્ર મહાબલ રાજા અને તેના છ બાલમિત્રો૧૪૨. તે કાળે તે સમયે આ જ જંબુદ્વીપમાં મહા વિદેહ ક્ષેત્રમાં મંદર પર્વતની પશ્ચિમ દિશામાં, નિષધ વર્ષધર પર્વતની ઉત્તર દિશામાં, શીતોદા મહાનદીની દક્ષિણ દિશામાં, સુખાવહ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં, પશ્ચિમ લવણ સમુદ્રની પૂર્વ દિશામાં સલિલાવતી નામે વિજ્ય (પ્રાન્ત) હતો. તે સલિલાવતી વિજયમાં નવ પોજન વિસ્તારવાળી -પાવતુ-પ્રત્યક્ષ દેવલોક જેવી વીતશોકા નામક રાજધાની હતી. તે વીતશોકા રાજધાનીની ઉત્તર-પૂર્વ દિશા(ઈશાન કોણ)માં Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૮ wwwwnnnnnnnnnnnnnnn ૧૪૫, તે મહાબલ રાજાના છ પ્રિય, બાળપણથી મિત્ર એવા મિત્રરાજાએ હતા, તે આ પ્રમાણે ૧. અચલ ૨. ધરણ ૩. પૂરણ ૪. વસુ પ. વૈશ્રમણ અને ૬, અભિચંદ્ર. તે બધા સાથે જન્મેલા, સાથે ઊછરેલા, સાથે ધૂળમાં રમેલા, સાથે પરણેલા અને ગૃહસ્થ બનેલા, પરસ્પર અનુરક્ત, એકબીજાને અનુવર્તી, અન્યોન્યની ઇચ્છાનુસાર વર્તનારા, અન્યાન્ય હિત કરનારા હતા અને એકબીજાના રાજયમાં કરવા મેાગ્ય કૃત્યેા કરતા રહેતા હતા. ત્યારે એક વખત તે રાજાએ એક સ્થળે એકઠા થઈ બેઠા બેઠા પરસ્પર વાર્તાલાપ કરી રહ્યા હતા ત્યારે આ પ્રકારે વિચાર ઉત્પન્ન થયા—‘હૈ દેવાનુપ્રિય ! જ્યારે આપણે સુખના પ્રસંગ, દુ:ખના પ્રસંગ, પ્રવ્રજ્યા લેવાના પ્રસંગ આવે કે વિદેશ-ગમનના પ્રસ‘ગ પેદા થાય ત્યારે આપણે બધા એકસાથે મળીને તેમાંથી પાર ઊતરવુ' એમ[નિશ્ચય] કરીને પરસ્પર કોલ આપ્યા. મહામલાદિની પ્રવ્રજ્યા— ૧૪૬, તે કાળે તે સમયે ઇન્દ્રકુભ ઉદ્યાનમાં સ્થવિરો સમેાસર્યા. પરિષદા ચાલી, મહાબલ પણ ધર્મ શ્રાવણ કરી, ગ્રહણ કરી હૃષ્ટ-તુષ્ટ થયા. વિશેષમાં છ પ્રિય બાલમિત્રોને પૂછી અને બલભદ્રકુમારને રાજ્યાસને સ્થાપીશ–માવત-તે છ બાલમિત્રોને પૂછે છે. ત્યારે તે છ પ્રિય બાલમિત્રાએ મહાબલ રાજાને આમ કહ્યું–‘હે દેવાનુપ્રિય ! જો તમે પ્રવ્રજ્યા લેા તે પછી અમારો આધાર કે આશ્રય બીજો કોણ છે? અમે પણ પ્રવ્રજ્યા લઈશું.’ ત્યારે તે મહાબલ રાજા તે છ પ્રિય બાલમિત્રાને આમ કહે છે— ‘જો તમે પણ મારી સાથે પ્રવ્રજ્યા લેવા ઇચ્છે છે. તે જાઓ, પાતપાતાના રાજ્યમાં જપેઇ પુત્રને રાજ્યાસને સ્થાપા અને પછી હજાર ધર્માંકથાનુયાગ——મલ્લી જિન-ચરિત્ર : સૂત્ર ૧૪૭ wwwˇˇˇˇwww mmmm પુરુષા વડે વહન કરાતી શિબિકાઓમાં સવાર થઈ મારી પાસે આવી જાઓ.' તેઓ પણ તે પ્રમાણે જ આવી પહેોંચ્યા. કરી પાછા ત્યારે તે મહાબલ રાજા છપ્રિય બાલમિત્રાને આવી પહોંચેલા જુએ છે, જોઈને હૃષ્ટ-તુષ્ટ થઈ કુટુંબીજનાને બાલાવે છે-પાવત્-બલભદ્રના અભિષેક કરે છે–યાવત્-બલભદ્ર રાજાને પૂછે છે. ત્યાર પછી તે મહાબલ છ બાલિમા સાથે મહાઋદ્ધિપૂર્વક પ્રવ્રજયા અંગીકાર કરી, અગિયાર અંગાનું જ્ઞાન મેળવ્યુ, અનેક ચાર ઉપવાસ છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, દ્વાદશ, અ`માસ, માસક્ષમણ આદિ તપસ્યાએ વડે આત્માને ભાવિત કરતા વિહરવા લાગ્યા. તપ વિષયમાં મહાબલની માયા ૧૪૭. ત્યાર બાદ એક વખત એક સ્થળે એકઠા થયેલા તે મહાબલ પ્રમુખ સાથે અણગારોને વાર્તા લાપ દરમિયાન આવા વિચાર આવ્યા– ‘હે દેવાનુપ્રિયા ! આપણામાંથી કોઈ જે એક તપ અંગીકાર કરે તે આપણે બધાએ અંગીકાર કરીને વિહરવું” આમ [નિશ્ચય] કરીને પરસ્પર એ પ્રમાણે વચન આપ્યુ, વચન આપીને અનેકવિધ ચતુ, છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, દ્વાદશ, અમાસ, માસ આદિ તાપવાસ દ્વારા આત્માને ભાવિત કરતા તેઓ વિહરવા લાગ્યા. ત્યાર બાદ તે મહાબલ અણગારે સ્ત્રી-નામગાત્ર કમ બાંધ્યું, કારણ કે જ્યારે મહાબલ સિવાયના બાકીના છ અણગારો ચતુર્થ ભક્ત તપ કરતા ત્યારે મહાબલ અણગાર ષષ્ઠભ તપ કરતા; જ્યારે તે મહાબલ સિવાયના બાકીના છ અણગારો ષષ્ઠ-ભક્ત તપ કરી વિહરતા ત્યારે તે મહાબલ અણગાર અષ્ટમ ભક્ત તપ કરતા. આ રીતે જયારે[બીજા] અષ્ટમ તા [મહાબલ] દશમ અને [બીજા] દશમ તપ કરતા ા તે [મહાબલ] દ્વાદશ તપ કરતા For Private Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનગ–મલ્લી-જિનચરિત્ર : સૂત્ર ૧૪૮ તીર્થકર નામકર્મ-ઉપાર્જન– ૧૪૮. સ્ત્રિીનામગોત્ર કર્મ બાંધવા છતાં] તેમણે આ વીશ સ્થાનોની વારંવાર સાધના–આસેવના કરવાથી તીર્થંકર-નામકર્મનું ઉપાર્જન કર્યુંતે આ પ્રમાણે [સંગ્રહણી-ગાયાર્થ–] અરિહંત, સિદ્ધ, પ્રવચન-ગુરુ, વિર, બહુશ્રુત અને તપસ્વીઓ પ્રતિ વાત્સલ્યભાવ તથા નિરંતર જ્ઞાનોપયોગ રાખ, દર્શનશુદ્ધિ, વિનય, આવશ્યક ક્રિયાઓ અને નિરતિચાર શીલવ્રતનું પાલન, તપશ્ચર્યામાં ક્ષણમાત્ર પણ વિરત ન થવું, વૈયાવૃત્ય, સમાધિ, જ્ઞાનોપાર્જનમાં અપૂર્વ ઉત્સાહ, શ્રુતભક્તિ અને પ્રવચન-પ્રભાવના-આ આ વસ્તુઓની આસેવનાથી જીવ તીર્થંકર પદ મેળવે છે. (૧–૩) મહાબલ આદિની વિવિધ તપશ્ચર્યા– ૧૪૯, ત્યાર બાદ તે મહાબલ આદિ સાતે અણગારો એકમાસિક ભિક્ષુપ્રનિમાયાવતુ-એકરાત્રિક ભિક્ષુપ્રતિમા ધારણ કરતા વિહરે છે. ત્યાર પછી તે મહાબલ-પ્રમુખ સાતે અણગારો લઘુ સિંહનિષ્ક્રીડિત તપકર્મ સ્વીકારીને વિહરે છે. ત્યાર પછી તે મહાબલ-પ્રમુખ સાતે અણગાર સૂત્ર પ્રમાણે બે વર્ષ અને અઠ્ઠાવીશ દિવસનું લધુ સિંહનિષ્ક્રીડિત તપ-યાવતુઆશાનુસાર આરાધીને જ્યાં રવિર ભગવંત હતા ત્યાં આવે છે, આવીને સ્થવિર ભગવંતને વંદન-નમન કરે છે, વંદન-નમન કરીને આ પ્રમાણે બોલે છે-“હે ભદંત! અમે મહાસિંહનિષ્ક્રીડિત તપની આરાધના કરવા ઇચ્છીએ છીએ.' ત્યારબાદ તે મહાબલ-પ્રમુખ સાતે અણગારો સ્ત્રાનુસાર મહાસિંહનિષ્ક્રીડિત તપથાવતુ-આરાધના કરીને જયાં સ્થવિર ભગવંત હતા ત્યાં આવે છે, આવીને સ્થવિર ભગવંતને વંદન-નમન કરે છે, વંદન-નમન કરીને અનેકવિધ ચતુર્થ, ષષ્ઠ, અષ્ટમ, દશમ, દ્વાદશ ભક્ત તથા અર્ધમાસ અને માસક્ષમણની તપશ્ચર્યા દ્વારા આત્માને ભાવિત કરતા વિહરે છે. ત્યારે તેવા ઉગ્ર તપકર્મથી તે મહાબલપ્રમુખ સાતે અણગારોનાં શરીર શુષ્ક, દુર્બળ, માંસરહિત, કડકડ અવાજ કરતાં, હાડચામ રૂપી, કુશ અને લુહારની ધમણ જેવાં થઈ ગયાં –&દક અણગારની જેમ જ–વધારામાં તે બધા સ્થવિરની આશા લઈને ધીરે ધીરે ચારુ-પર્વત પર ચડયા–ચાવત-બે માસની સંલેખના દ્રારા આત્માને તપાવીને, એક સો વીશ ભક્ત (ભોજન)નો અનશનપૂર્વક ત્યાગ કરીને, ચોરાસી લાખ વર્ષ શ્રમણ-પર્યાયનું પાલન કરીને અને ચોરાસી લાખ પૂર્વનું સમગ્ર આયુષ્ય ભોગવીને જયંત વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં (તે વિમાનમાં) કેટલાક દેવેની બત્રીસ સાગરોપમ પ્રમાણ સ્થિતિ કહેવાઈ છે. ત્યાં મહાબલ સિવાયના છ દેવાની બત્રીસ સાગરોપમથી કંઈક ઓછી સ્થિતિ થઈ, અને મહાબલ દેવની પૂર્ણ બત્રીસ સાગરોપમ સ્થતિ થઈ. મહાબલ આદિનું પ્રત્યાગમન૧પ૦. ત્યાર બાદ મહાબલ સિવાયના તે છએ દેવો આયુષ્યક્ષય, સ્થિતિક્ષય થવાથી જયંત દેવલોક- માંથી વિત થઈને, આ જ જંબુદ્વીપમાં ભારતવર્ષમાં વિશુદ્ધ માતૃવંશ અને પિતૃવંશ. વાળાં રાજકુળોમાં પ્રત્યેક કુમારરૂપે જન્મ્યા, ને આ પ્રમાણે ૧. ઇવાકુ-રાજ પ્રતિબદ્ધ ૨. અંગ-રાજ ચંદ્રછાય ૩. કાશીરાજ શંખ ૪. કુણાલ અધિપતિ રૂકિમ પ. કુરુરાજ અદીનશત્રુ ૬. પંચાલ-અધિ. પતિ જિતશનું મલ્લીનુ ગર્ભવતરણ૧૫૧. ત્યાર પછી જ્યારે ગ્રહો ઉચ્ચ સ્થાને હતા, દિશાઓ અંધકારરહિત સૌમ્ય અને શુદ્ધ Page #236 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–મલ્લી જિન–ચરિત્ર : સૂત્ર ૧૫૬ હતી, શકુન જયસૂચક હતા, વાયુ પૃથ્વીને સ્પર્શ કરતો અનુકૂળ વહી રહ્યો હતો, ધરતી પર ધાન્ય ઊગી નીકળ્યું હતું તેવા સમયે, જનપદો આનંદમગ્ન થઈ ખેલી રહ્યા હતા ત્યારે, ચંદ્ર અશ્વિની નક્ષત્રમાં હતો ત્યારે, હેમંત ઋતુના ચોથા માસે આઠમા પક્ષે અર્થાત ફાગણ શુકલા ચતુથીના દિને, અર્ધ રાત્રી સમયે, બત્રીસ સાગરોપમનું દેવ આયુષ્ય પૂર્ણ કરીને પછી જયંત વિમાનમાંથી વીને આહાર-ભવ-શરીરસ્થિતિનો અંત થતાં, આ જ જંબુદ્વીપના ભારતવર્ષમાં મિથિલા રાજધાનીમાં, કુંભક રાજાની રાણી પ્રભાવતી દેવીની કુક્ષિએ, તે મહાબલ દેવ, ત્રણ જ્ઞાન સાથે, ગર્ભરૂપે આવ્યા. ૧૫૨. જે રાત્રીએ તે મહાબલ દેવ પ્રભાવતી દેવીની કુક્ષિમાં ગર્ભરૂપે આવે છે તે રાત્રીએ તે પ્રભાવતી દેવી ર્ચોદ મહાસ્વપ્ન જોઈને જાગી અને પોતાના સ્વામીને તે સ્વપ્નની વાત કરી. ત્યાર બાદ સ્વપ્ન પાઠકોને પૃચ્છા [વર્ણનીયાવ-વિપુલ ભેગો ભગવતી સમય નિર્ગમન કરે છે. ૧૫૩. ત્યાર બાદ તે પ્રભાવતી દેવીને ગર્ભ ધારણના ત્રણ માસ પરિપૂર્ણ થયા ત્યારે આ પ્રકારનો દોહદ ઉત્પન્ન થયે ‘તે માતાઓ ધન્ય છે જે જળ-સ્થળમાં ઉત્પન્ન થનાર પંચરંગી અનેકવિધ પુષ્પોની માળા આચ્છાદિત-શણગારેલ શૈયા પર બેસે છે, સુખપૂર્વક સૂવે છે, અને પરમ સુખદાયક સ્પર્શવાળા, પાટલ, મલ્લિકા, ચંપક, અશોક, પુન્નાગ, નાગ, મરવક, દમનક અને અનવદ્ય નિર્મળ ગુજક પુષ્પોના બનેલા તથા મહાસુગંધિત ૨જ પ્રસરાવનાર એવા એક અનુપમ, દર્શનીય શ્રીદામ દંડને સુંધતી પિતાના દોહદ પૂરા કરે છે.' ત્યાર બાદ તે પ્રભાવતી દેવીને આવા પ્રકારનો દોહદ ઉત્પન્ન થયો છે તેમ જાણીને નજીકમાં રહેલા વાનવ્યંતર દેવેએ તરત જ જળ અને સ્થળમાં ઉત્પન્ન થયેલાં પંચરંગી પુષ્પો કુંભપ્રમાણ અને ભારપ્રમાણ (અર્થાત્ અતિ ઘણા પ્રમાણમાં) લાવીને કુંભ રાજાના ભવનમાં રાખ્યાં, અને વળી એક મોટો શ્રીદામચંડ-પાવતુ-સુરભિગંધયુક્ત લાવીને રાખ્યો. ત્યાર બાદ તે પ્રભાવતી દેવીએ જળ-સ્થળોત્પન્ન તેજસ્વી અને પંચરંગી એવાં અનેક ઘણાં પુષ્પો વડે પોતાનો દોહદ પૂરો કર્યો. ત્યાર પછી તે પ્રભાવતી દેવી પ્રશસ્ત દોહદવાળી, સમ્માનનીય દોહદવાળી, પૂર્ણ દોહદવાળી, સંપૂર્ણ દોહદવાળી અને સંપ્રાપ્ત દોહદવાળી બનીને વિપુલ માનવીય ભોગે ભગવતી રહેવા લાગી. મલ્લી-તીર્થંકર-જન્મ૧૫૪, ત્યાર બાદ સુખપૂર્વક નવ માસ અને સાડા સાત દિવસ પૂરા થતાં, હેમંત ઋતુના પ્રથમ માસ, દ્વિતીય પક્ષ અર્થાત્ માગશર શુકલ પક્ષે, માગશર સુદ અગિયારસે, મધ્ય રાત્રીએ, અશ્વિની નક્ષત્રમાં ચંદ્ર આવ્યો ત્યારે, ગ્રહો ઉચ્ચ સ્થાનમાં હતા ત્યારે-વાવનુ-જનપદો આનંદમગ્ન હતા ત્યારે આરોગ્યમયી પ્રભાવતીદેવીએ આરોગ્યમય ઓગણીસમાં તીર્થકરને જન્મ આપ્યો. ૧પપ. તે કાળે તે સમયે અધલોકનિવાસિની આઠ પ્રધાન દિશાકુમારીએ ‘જંબુદ્વીપપ્રશસ્તિ'માં વર્ણન કર્યા પ્રમાણે જેવી રીતે ઋષભ ભગવંતને જન્મમહોત્સવ ઊજવ્યો હતો તેવી રીતે, માત્ર અહીં મિથિલાનગરી, કુંભ રાજા અને પ્રભાવતી રાણીના પ્રસંગમાં, ઉત્સવ કર્યો યાવતુ-નંદીશ્વર દ્વીપમાં જિનમહિમા કર્યો. ૧૫૬. ત્યારે અનેક ભવનપતિ, વાનર્થાતર, તિષ્ક અને વૈમાનિક દેવેએ તીર્થંકર-જન્માભિષેક ઉત્સવ કર્યા પછી કુંભક રાજાએ પ્રાત:કાળે નગરરક્ષકોને બોલાવ્યા, જાતકર્મચાવતુ-નામકરણવિધિ કર્યો,-આપણી આ પુત્રીની માતાને પુષ્પમાળાની પથારીને દોહદ થયો હતો, તેથી આપણી આ પુત્રીનું નામ મલ્લી રહે.' [એમ મલી નામ પડ્યું... Page #237 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનગ–મલી–જિન–ચરિત્ર : સૂત્ર ૧૫૭ ૧૫૭. ત્યાર બાદ તે મલ્લી પાંચ ધાવ માતાઓ દ્વારા ઉછેરાતી_યાવતુ–સુખપૂર્વક વધવા લાગી. મહાબલના વર્ણન મુજબ એની વૃદ્ધિ જાણવી, [ગાથાર્થી-]. દેવલોકમાંથી આવેલી, અનુપમ રૂપવતી તે ભગવતી દાસ-દાસીઓથી ઘેરાયેલી અને પીઠમાઁ-સેવકોથી વીંટળાયેલી વધવા લાગી(૧) તેના વાળ કાળા, આંખે સુંદર, હોઠ બિંબફળ જેવા અને દાંતની હાર શ્વેત હતી. ઉત્તમ કમળ જેવી તે કોમળ અંગવાળી હતી અને તેના શ્વાસોચ્છવાસમાં ખીલેલા કમળની સુગંધ હતી. ત્યાર બાદ વિદેહની ઉત્તમ રાજકન્યા ને મલી બાલભાવ મૂકીને યોગ્ય કળાઓ સંપાદન કરતી યૌવનકાળમાં આવી, અને રૂપ, યૌવન તથા લાવણ્યમાં અતિ અતિ ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ શરીરસંપત્તિવાળી બની ગઈ. મલી દ્વારા મોહન-ગૃહનું નિર્માણ૧૫૮. ત્યાર બાદ સો વર્ષથી થોડી ઓછી વયની થતાં તે મલીએ વિપુલ અવધિજ્ઞાન દ્વારા રાજાઓ રૂપે ઉત્પન્ન થયેલા પોતાના જ પ્રિય મિત્રો જોયા–ઇક્વાકુરાજ પ્રતિબુદ્ધ, અંગરાજ ચન્દ્રછાય, કાશીરાજ શંખ, કુણાલાધિપતિ રુકિમ, કુરુરાજ અદીનશત્રુ અને પંચાલાધિપતિ જિતશત્રુ. ૧૫૯. ત્યાર બાદ તે મલ્લીએ કૌટુંબિક પુરુષને બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયે! અશોકવાટિકામાં સેંકડો સ્તંભયુક્ત એક ભવ્ય મોહનગૃહનું નિર્માણ કરે. તે મોહનગૃહના બરાબર વચ્ચેના ભાગમાં છે ગર્ભગૃહ (ભોંયરાં) બનાવો. તે ગર્ભગૃહના બરાબર વચ્ચેના ભાગમાં જાગૃહો (જાળીવાળા એરડા) બનાવે. તે જાલગૃહની બરાબર વચ્ચેના ભાગમાં મણિ–પીઠિકા બનાવો. આ પ્રમાણે સઘળું કરીને મને જાણ કરો.' તેઓએ પણ તે પ્રમાણે કરીને-પાવતૂજાણ કરી. ૧૬૦. ત્યાર બાદ તે મણિપીઠિકા પર મલીએ પોતાના જેવી જ, સરખી વચાની, સરખી ઉમરની જણાય તેવી, સરખાં રૂપ–લાવણ્યયૌવન ગુણવાળી, સુવર્ણમય પ્રતિમા મુકાવી, તે પ્રતિમાના મસ્તકમાં છિદ્ર કરાવીને તેના પર પદ્મપત્ર ઢંકાવું. આ રીતે કરીને પછી પોતે જે વિપુલ અશન, પાન, ખાદ્ય, સ્વાદ્યને આહાર લેતી તે સરસ અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય આહારમાંથી પ્રતિદિન એક એક કોળિયો લઈને તે પાપત્રથી ઢાંકેલ સછિદ્ર મકવાળી સુવર્ણમયી પ્રતિમાના મસ્તકભાગમાં નાખતી. એ રીતે મસ્તકમાં છિદ્રવાળી પદ્મપત્રથી ઢંકાયેલી તે કનકમથી પ્રતિમામાં એક એક કોળિયો નાંખવાથી તેમાં દુર્ગધ પેદા થવા લાગી. તે દુગધ એવી હતી-જાણે મરેલા સાપની ગંધ જેવી, અથવા મૃત ગાયની ગંધ જેવી, અથવા મૃત કૂતરાની, યા મરેલા બિલાડીની, યા મૃત મનુષ્યની, યા મૃત પાડાની, યા મૃત ઉંદરની, યા મૃત અશ્વની, યા મૃત હાથીની, યા મૃત સિંહની, યા મૃત વાઘની, યા મૃત વરુની, યા મૃત દીપડાની ગંધ જેવી હતી. મરેલ, કહોવાઈ ગયેલ, ગળી ગયેલ, જનાવરોએ ખાધેલી અને કીડાઓના સમૂહથી છવાયેલી કોઈ અશુચિ, ગળી ગયેલ, વિકૃત, બીભત્સ દેખાવની લાશની ગંધ કદાચ આવી હોય? એમ કહેવું પૂરતું નથી. આ ગંધ તે એનાથી ય અધિક અનિષ્ટ, અધિક અરમણીય, અધિક અપ્રિય અને અધિક અમનોજ્ઞ તથા અમનહર હતી. પ્રતિબુદ્ધ રાજાની રાણી પદ્માવતીદેવીના નાગમહેસવ– ૧૬૧, તે કાળે તે સમયે કોશલ નામક જનપદ હતું. તેમાં સાકેત નામે નગર હતું. તેની ઉત્તર-પૂર્વ દિશા–ઈશાનકોણ-માં એક વિશાળ નાગગૃહ હતું, જે દિવ્ય અને શરણાગતની સાચેસાચ રક્ષા કરનાર હતું. તે સાકેત નગરમાં પ્રતિબુદ્ધ નામે ઇક્વાકુ કુળનો રાજા હતો. તેની પદ્માવતી Page #238 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ધર્મકથાનગ–મલ્લી-જિન-ચરિત્ર : સૂત્ર ૧૬૪ નામે રાણી હતી. સામ, દામ, ભેદ અને દંડયુક્ત નીતિમાં કુશળ સુબુદ્ધિ નામે તેનો અમાત્ય હતો. ૧૬૨. ત્યારે એક વખત તે પદ્માવતી દેવીએ નાગયશ (નાગપૂજા કે નાગમહોત્સવ) કર્યો હતો. ત્યારે તે નાગયજ્ઞનો સમય થતાં તે પદ્માવતી દેવી જ્યાં પ્રતિબુદ્ધ રાજા હતો ત્યાં આવી, ત્યાં આવીને બન્ને હથેળીની દશે આંગળીઓ મસ્તક સમીપે લઈ જઈ હાથ જોડીને નમન કર્યું', જયજયકારથી રાજાને વધાવ્યા, વધાવીને આ પ્રમાણે બોલી હે સ્વામિ! કાલે મારો નાગયજ્ઞ થશે. તે તમારી આજ્ઞા હોય તો હું તે માટે જવા ઇચ્છું છું. હે સ્વામિ! તમે પણ મારા નાગયજ્ઞમાં પધારો.” ત્યારે પ્રતિબુદ્ધ રાજાએ પદ્માવતીની આ વાત સ્વીકારી. ત્યારે પ્રતિબદ્ધ રાજાએ અનુશા આપતાં પદ્માવતીએ હૃષ્ટ-તુષ્ટ થઈને કૌટુંબિક–પુરુષે (સેવકો)ને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય! કાલે મારો નાગયજ્ઞ છે તો તમે માળીઓને બોલાવો અને બોલાવીને આમ કહો—કાલે પદ્માવતી દેવીને નાગયશ છે, તેથી હે દેવાનુપ્રિયે ! જળ-સ્થળમાં ઉત્પન્ન થતાં પંચરંગી પુષ્પ અને પુષ્પમાળાઓ નાગગૃહમાં પહોંચાડે અને એક સરસ શ્રીદામચંડ લાવો. ત્યાર પછી જળ-સ્થળમાં ખીલેલાં પંચરંગી પુષ્પોથી રચેલ હંસ, મૃગ, મયૂર, ક્રૌંચ, સારસ, ચક્રવાક, સારિકા, કોકિલ, આદિ પક્ષીઓ અને ઈહામૃગ, વૃષભ, તુરગ, નર, મકર, વિહગ, વ્યાલ, કિન્નર, ૨૬, શરભ, ચમર, કુંજર, વનલતા, પાલતા આદિનાં સુંદર ચિત્રોથી સુશોભિત, મહાઈ, વિશાળ એવો પુપમંડપ રચો. તેની બરાબર વચ્ચે એક મહાન શ્રીદામચંડ -પાવતુ-સુગંધ ફેલાવતા તેને ચંદરવા વચ્ચે લટકાવે, લટકાવીને પછી પદ્માવતી દેવીની રાહ જોઈને ત્યાં બેસો.' ત્યારે તે કૌટુંબિકો-પાવતુ–પદ્માવતી દેવીની રાહ જોતા ત્યાં બેઠા. ૧૬૩. ત્યાર બાદ બીજે દિવસે રાત વીતીને પ્રભાત થતાં–પાવતુ-સહસ્રરમિ દિનકર સૂર્ય તેજથી પ્રકાશવા લાગ્યો ત્યારે તે પદ્માવતી દેવીએ કૌટુંબિક પુરુષને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું “હે દેવાનુપ્રિયો ! તમે તરત જ સાકેત નગરને અંદર-બહારથી વાળી સ્વચ્છ કરી સુગંધી જળ છાંટીયાવતુ-ધૂપસળી જેવું બનાવો, બનાવરાવો અને બનાવી બનાવરાવી આજ્ઞા પૂરી કર્યાની મને જાણ કરો.' તેઓએ પણ તે પ્રમાણે કરીયાવતુ-જાણ કરી. ત્યાર બાદ તે પદ્માવતી દેવીએ બીજી વાર કૌટુંબિક પુરુષને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયે! તમે તરત જ ઝડપી ગતિવાળો-વાવ-પોગ્ય, શ્રેષ્ઠ રથ લઈ આવે.” તેઓ પણ તે પ્રમાણે લઈ આવ્યા. ૧૬૪. ત્યાર બાદ તે પદ્માવતી દેવી અંત:પુરની અંદર સ્નાન કરી–પાવ––ધર્મરથ પર સવાર થઈ. ત્યાર બાદ પોતાના પરિવાર સાથે તે પદ્માવતી દેવી સાકેત નગરની વચ્ચોવચ્ચથી નીકળી, નીકળીને જ્યાં વાવ હતી ત્યાં આવી, આવીને વાવમાં પ્રવેશી, પ્રવેશીને પાણીમાં ડૂબકી મારી–પાવતુ-અતિ પવિત્ર બની, ભીની સાડીવાળી તે જ્યાં કમળો હતાં-યાવતુ–કમળ લીધાં અને જ્યાં નાગગૃહ હતું તે તરફ ચાલી. ત્યાર બાદ તે પદ્માવતી દેવી સમગ્ર વૈભવપૂર્વક જ્યાં નાગગૃહ હતું ત્યાં આવી, આવીને નાગગૃહમાં પ્રવેશી, પ્રવેશીને પીછાંની સાવરણી ફેરવી-ચાવ-ધૂપ સળગાવ્યા, ધૂપ કરીને પ્રતિબુદ્ધ રાજાની રાહ જોતી બેઠી. Page #239 -------------------------------------------------------------------------- ________________ ધર્મસ્થાનુયોગ–મલી–જિન–ચરિત્ર : સૂત્ર ૧૬૫ ૧૬૫. ત્યારબાદ સ્નાન કરી પ્રતિબદ્ધ રાજા ઉત્તમ હાથીની પીઠ પર સવાર થયા, કરંટ પુષ્પોની માળાઓવાળું છત્ર તેના પર ધરવામાં આવ્યું અને શ્વેત ઉત્તમ ચામરો વીંઝાવા લાગ્યા. એવી રીતે હાથી, ઘોડા, રથ અને પ્રવર જોદ્ધાઓ સાથેની ચતુરંગિણી સેનાથી વીંટળાપેલો તથા અનેક સુભટો, ચારણ, રથો, પદાતિઓના સમૂહથી ઘેરાયેલે તે સાકેત નગરની વચ્ચોવચ્ચે થઈને પસાર થયો. પસાર થઈને જ્યાં નાગગૃહ હતું ત્યાં આવ્યો, આવીને હાથીની પીઠ પરથી નીચે ઊતર્યો, ઊતરીને દિશાઓમાં પ્રણામ કર્યા, પ્રણામ કરીને પુષ્પમંડપમાં પ્રવેશ્યો, પ્રવેશીને પેલા ભવ્ય શ્રીદામગંડને જોયો. મલ્લીના શ્રીરામચંડની પ્રશંસા ૧૬૬, ત્યારબાદ પ્રતિબુદ્ધ રાજાએ તે શ્રીદામાંડનું લાંબા સમય સુધી નિરીક્ષણ કર્યું, નિરીક્ષણ કરીને તે શ્રીદામગંડથી આશ્ચર્યચકિત થયેલ તે સુબુદ્ધિ અમાત્યને કહેવા લાગ્યો- હે દેવાનુપ્રિય! મારા દૂત તરીકે તું અનેક ગામભાવ-સન્નિવેશમાં ઘૂમે છે, અનેક રાજેશ્વરોયાવ-સાર્થવાહના ગૃહમાં પ્રવેશે છે, તો મેં પૂર્વે જેવો આ પદ્માવતી દેવીનો શ્રીદામચંડ છે તેવો ક્યાંય જોયો છે ખરો? ત્યારે તે સુબુદ્ધિએ પ્રતિબુદ્ધ રાજાને આમ લાખમાં ભાગનીય નથી તે વિદેહરાજ-કન્યા મલ્લી વળી કેવી છે?' ત્યારે સુબુદ્ધિએ ઇક્વાકુરાજ પ્રતિબુદ્ધને આમ કહ્યું – હે સ્વામિ ! વિદેહરાજ-કન્યા મલ્લી સુખતિષ્ઠિત કુર્મોન્નત ચારુ ચરણવાળી-વાવપ્રતિરૂપ છે.' સઘળું વર્ણન કરે છે. સુબુદ્ધિ અમાત્ય પાસેથી આ વાત સાંભળી શ્રીદામચંડથી હર્ષિત થયેલા પ્રતિબુદ્ધ રાજાએ દૂતને બોલાવ્યા, બોલાવીને આમ કહ્યું હે દેવાનુપ્રિય! મિથિલા રાજધાની જા. ત્યાં જઈને કુંભકરાજાની પુત્રી, પ્રભાવતી દેવીની જયા, વિદેહની શ્રેષ્ઠ રાજકન્યા મલ્લીનું મારી ભાર્યા તરીકે માગું કર, ભલે તેના બદલામાં સઘળું રાજ્ય આપવું પડે પ્રતિબુદ્ધ રાજાના દૂતનું મિથિલા-ગમન૧૬૮, ત્યાર પછી પ્રતિબુદ્ધ રાજાએ આ પ્રમાણે કહ્યું તે ને દૂતે આનંદપૂર્વક સ્વીકાર્યું, સ્વીકારીને જ્યાં પોતાનું ઘર હતું, જ્યાં ચાર ઘંટાએથી સજજ અશ્વરથ હતો ત્યાં તે આવ્યો, આવીને ચાર ઘંટાથી સજજ અશ્વરથને તૈયાર કર્યો. તૈયાર કરીને તે પર સવાર થયો અને હાથી, ઘોડા, રથ, જોદ્ધાઓ સાથેની ચતુરંગિણી સેનાથી વીંટળાઈને ખૂબ આડંબરપૂર્વક સાકેતથી નીકળો, નીકળીને જ્યાં વિદેહ જનપદ અને જ્યાં મિથિલા રાજધાની હતી ત્યાં જવા પ્રયાણ કર્યું, અન્નક વણિકની સમુદ્યાત્રા – ૧૬૯. તે કાળે સમયે અંગ નામે દેશ હતો. તેમાં ચંપા નામે નગરી હતી. તે ચંપાનગરીમાં અંગદેશનો રાજા ચંદ્રછાય નામે હતો. તે ચંપાનગરીમાં અહંન્દ્રક-પ્રમુખ ઘણા સમુદ્ર ખેડનારા વણિકશ્રેષ્ઠીઓ હતા, સઘળા ધનવાનયાવતુ-કોઈથી ગાંજા ન જાય તેવા હતા. તેમાં તે અહંન્નક શ્રમણોપાસક(શ્રાવક) હતો, જે હે સ્વામિ! જોયા છે. એક વખત આપના દૂત તરીકે હું મિથિલા રાજધાનીમાં ગયો હતો, ત્યાં કુંભક રાજાની પુત્રી, પ્રભાવતી દેવીની જાયા, મલ્લીની વર્ષગાંઠ પ્રસંગે મેં દિવ્ય શ્રીદામચંડ જોયેલ. તે શ્રીદામાંડની તુલનામાં આ પદ્માવતી દેવીનો શ્રીદામડ લાખમાં ભાગની કિંમતને પણ નથી.' મલ્લીના રૂપની પ્રશંસા– ૧૬૭ ત્યારે તે પ્રતિબુદ્ધ સુબુદ્ધિ અમાત્યને કહ્યું “હે દેવાનુપ્રિય! જેની વર્ષગાંઠના શ્રીદામચંડ પાસે પદ્માવતી દેવીના શ્રીદામમંડની કિંમત Page #240 -------------------------------------------------------------------------- ________________ ૪ wwwwm જીવ-અજીવ આદિ તત્ત્વાના શાના હતા. સમગ્ર વર્ણન. ૧૭૦. ત્યારે કોઈ એક વાર અહંન્નકઃપ્રમુખ તે સમુદ્ર વણિકો એકત્ર થયેલા ત્યારે તેમની વચ્ચે થાર્તાલાપમાં આવા વિચાર થયા— ‘આપણે ગણમ (ગણી શકાય તેવી વસ્તુ), ધરિમ (ધારણ કરી શકાય તેવી વસ્તુ), મેય (માપી શકાય તેવી વસ્તુ), પરિચ્છેદ્ય (કાપી શકાય તેવી વસ્તુ) વસ્તુઓ લઈને વહાણા દ્વારા લવણસમુદ્રને પાર કરીએ તેા ખરેખર લાભ થશે.’ આવા વિચાર અન્યાન્ય પાસે જાણ્યા, જાણીને તેઓએ ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદ્ય વસ્તુઓ લીધી, લઈને ગાડી-ગાડાં તૈયાર કર્યાં, તૈયાર કરીને ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદ્ય સામગ્રીથી ગાડી-ગાડાં ભર્યા, ભરીને શુભ તિથિ, કરણ, નક્ષત્ર, મુહૂત સમયે વિપુલ અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય પદાર્થો તૈયાર કરાવ્યા, કરાવીને મિત્રો, જ્ઞાતિજના, પાતાનાં સ્વજન, સંબંધી, પરિજનાને ભાજન સમાર’ભ કરી ભાજન કરાવ્યું, ભોજન કરાવીને મિત્રો, જ્ઞાતિજના પાતાનાં સ્વજનસંબ'ધી–પરિજનાની રજા લીધી, રજા લઈને ગાડી—ગાડાં જોડયાં, જોડીને ચ'પાનગરીની વચ્ચેાવચી પસાર થયા, પસાર થઈને જ્યાં ગંભીરક નામે માટું બંદર હતુ ત્યાં આવ્યા, આવીને ગાડી.ગાડાં છોડયાં, વહાણા સજ્જ કર્યા', સજ્જ કરીને તેમાં ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદ્ય સામગ્રી ભરી, વળી ચાખા, ઘઉં, તેલ, ઘી, ગાળ, ગારસ, પાણી, વાસણા, ઔષધીઓ, દવાઓ, તૃણ, કાષ્ઠ, વો, શસ્ત્રો વગેરે બીજી પણ અનેક વહાણામાં લઈ જઈ શકાય એવી સામગ્રીથી વહાણા ભર્યાં. શુભ તિથિ, કરણ, નક્ષત્ર અને મુહૂર્ત જોઈને વિપુલ અશન પાન, ખાદ્ય, સ્વાદ્ય બનાવરાવ્યાં, બનાવરાવી મિત્રા, જ્ઞાતિજના પાતાનાં સ્વજના, સં”બધીવગ ને ભોજન સમયે આમંત્રી, ભોજન કરાવી મિત્રો, શાતિજના, સ્વજન ધ કથાનુચાગ—મલ્લી-જિન-ચરિત્ર : સૂત્ર ૧૭૧ wwwww સંબંધીઓની રજા લીધી, રજા લઈને જ્યાં વહાણા હતાં ત્યાં આવ્યા. ૧૭૧. ત્યાર બાદ તે અર્જુન્નક પ્રમુખ બધા સમુદ્રવણિકોનાં મિત્રો શાતિજના, સ્વજન, સબ ધીએ આવા ઇષ્ટ, કાન્ત, પ્રિય, મનહર, મનારમ, ઉદાર શબ્દોથી તેમનું અભિવાદન કરવા લાગ્યાં હું આય ! તાત ! ભાઈ! મામા ! કે ભાણેજ! ભગવાન સમુદ્રદેવ દ્વારા સુરક્ષિત તમે ચિર'જીવ હો, તમારુ કલ્યાણ હો, ફરી પાછા અલાભ મેળવીને, કાય સિદ્ધ કરીને, સમગ્ર કુશળતાપૂર્વક તમને ઘરે પાછા ફ઼રેલા જોઈશું એવી શુભકામના’ એમ કહેતાં તેઓ સૌમ્ય, સ્નિગ્ધ, ઉત્સુક, અશ્રુપૂરિત દષ્ટિથી જોતાં મુહૂત સુધી ત્યાં રહે છે. ત્યાર બાદ ફૂલા અને નૈવેદ્ય ચડાવીને, સરસ રક્ત ચંદનના થાપા દઈને, ધૂપ કરીને, સમુદ્રવાયુની પૂજા કરીને, હલેસાં આદિ તૈયાર કરીને, ધ્વજા ફરકતા સઢ ઊંચા કરીને, વાજિંત્રોના વાગવા સાથે, જયસૂચક શત્રુના સાથે રાજાની આશા લઈને, ઉત્કૃષ્ટ સિ`હનાદ જેવા મહાન કોલાહલ સાથે, પ્રમુગ્ધ મહાસમુદ્રના રવથી જાણે પૃથ્વીને ગજાવતા અન્નક આદિ સમુદ્રવણિકો એક દિશામાં એકલક્ષ્યાભિમુખ થઈને વહાણામાં બેઠા. ત્યારે ભાટ-ચારણાએ આશીવચન કહ્યાં, ‘હે સમુદ્ર-વણિકો ! તમને સહુને કાર્યસિદ્ધિ હો, તમારું કલ્યાણ હો, પાપા દૂર થયાં છે અને પુષ્ય નક્ષત્રના યોગ છે, વિજય મુહૂત છે—પ્રસ્થાન માટે માગ્ય દેશકાળ છે.’ ભાટ-ચારણાએ આવાં આશીર્વાંચન ઉચ્ચાર્યા એટલે હુતુષ્ટ થઈને કણ ધાર, કુક્ષિધાર, ગર્ભ ગૃહ(ભોંયતળિયા)માં રહેલા આદિ સમુદ્ર-વણિકો પાતાના કામમાં લાગ્યા, અને પૂર્ણ ભરેલ પૂર્ણ મુખ એવી તે નૌકાઓને લંગરમાંથી છોડી. ત્યારે લ’ગરમાંથી છૂટેલ, વાયુના વેગથી પ્રેરાઈને ફૂલેલા સઢવાળી તે For Private Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ-મલી જિન ચરિત્ર : સૂત્ર ૧૭૨ ૩૫ નૌકા ખોલેલ પાંખોવાળી ગરુડ યુવતીની જેમ ગંગાના પાણીના ધસમસતા પ્રવાહના વેગથી ઊછળતી ઊછળતી, હજારે મોજાંની માળા વટાવતી વટાવતી, કેટલાક દિવસે લવણસમુદ્રમાં અનેક યોજન દૂર નીકળી ગઈ. તાલપિશાચાદિના ઉત્પાતો પ્રાદુર્ભાવ૧૭૨. ત્યાર પછી તે અહંન્નક વગેરે સમુદ્રયાત્રિકો લવણસમુદ્રમાં સેંકડો યોજન દૂર સુધી ગયા ત્યારે સેંકડો પ્રકારના ઉપદ્રવો પેદા થયા, જેવા કે અકાળ ગર્જના, અકાળ વીજળી, અકાળ કડકડાટી, વારંવાર આકાશમાં દેવતાઓનો નાચ ત્યારે તે અહંનક સિવાયના બીજા બધા સમુદ્રવણિકોએ એક મોટા તાલપિશાચને જોયે-તે તાડ જેવી જંધાઓવાળો, આકાશ સુધી પહોંચેલી બે ભુજાઓ વચ્ચેથી ફૂટતા માથાવાળો, ભ્રમરસમૂહ, મેશના ઢગલા કે પાડા જેવા કાળા રંગને, પાણી ભરેલાં વાદળાંના રંગનો, સૂપડા જેવા નખવાળો, પાટિયા જેવી જીભવાળો, લાંબા હોઠવાળો, ધોળી, આડીઅવળી, તીણ, મજબૂત, જાડી, વાંકી દાઢવાળા મુખવાળો, મ્યાનમાંથી નીકળેલી ધારદાર ૧. અહીં બે વાચનાઓને પાઠ ભળી ગયેલ લાગે છે. પાઠાન્તર આ પ્રમાણે છે–એક મેટા પિશાચને તેઓ જુએ છે–તે પિશાચ તાડ જેવી સુંવાળા, આકાશને અડતી ભુજાવાળા, મેશ ઉંદર અને પાડા જેવો કાળે, ભરેલા વાદળા જેવા વણને, લાંબા હેઠવાળા, બહાર નીકળેલા દાંતવાળ, લપકતી બેવડી જીભવાળે, બહાર નીકળેલાં જડબાંવાળા, દબાયેલ ચપટી નાકવાળે, ભયાનક અને વક ભ્રકુટિવાળા, આગિયા જેવી ચમકતી આંખોવાળ, ત્રાસ પેદા કરે તે, પહોળી છાતી અને લાંબા–પહોળા પેટવાળા, હસે ત્યારે જેનાં અંગો હતાં અને પ્રગટ થતાં તેવો; નાચતા, કૂદત, ગર્જના કરતો, ચાલતો અને વારંવાર અટ્ટહાસ્ય કરતો તથા નીલકમળ, મહિષસીંગ કે અળસીના ફૂલ જેવા કાળા રંગની, અસ્તરા જેવી ધારવાળી તલવાર લઈને સામે ધસમસતા આવતો જુએ છે. તરવારયુગલ જેવી પાતળી, ચંચળ, લાળ ટપકતી અને લપકતી, બહાર લટકતી જીભવાળો હતો. માં ફાડવાથી દેખાતું તેનું તાળવું વિકૃત, બીભત્સ, લાળ ટપકતું અને રક્તવર્ણવાળું હતું, હિંગળો ભરેલી ગુફાઓવાળી કંદરાઓવાળા અંજનગિરિ જેવું તેનું માં જાણે કે આગ ઓકતું હતું. તેના બન્ને ગાલ સૂકી મશકના ચામડાની જેમ અંદર બેસી ગયેલા હતા, તેનું નાક નાનું ચપટું વાંકું અને બેસી ગયેલું હતું, તેની નાસિકાનાં છિદ્રો ક્રોધને કારણે નીકળતા ધસમસતા પવનથી કઠોર કડક અને પહેલાં થયેલાં હતાં, હવા નીકળવાને કારણે ઊંચું થયેલું તેનું મેં ભયાનક લાગતું હતું, ઊંચા કરેલા માંથી કાનનાં છિદ્ર સુધી ઊગેલી સઘન રુવાંટીવાળા તેના કાન લટકતા શંખ જેવા લાગતા હતા, તેની પિંગળી આંખો તેજથી ચમકતી હતી, તેની ભ્રમરો કપાળ સુધી ખેંચાયેલી હતી, પોતાના ચિહ્નરૂપે મનુષ્ય-મસ્તકોની માળા તેણે પહેરી હતી, કવચરૂપે અનેકવિધ સર્પોને તેણે શરીર ફરતા વાંચ્યા હતા, ખભા પર તેણે સળવળતાં, કુંફાડા મારતાં સપ, વીંછી, ઘા, નોળિયા, કરચલાઓની બનેલી વિચિત્ર માળાઓ જનોઈની જેમ લટકાવી હતી, ભયંકર ધમધમતા ફણિધર કૃષ્ણ ના કાનમાં કુંડળની જેમ તેણે લટકાવ્યા હતા. તેણે ખભા પર બિલાડા અને શિયાળ ધારણ કર્યા હતાં, ઘૂઘવતા ચિત્કારતા ઘુવડને મસ્તક પર મુકુટરૂપે ધારણ કર્યા હતા, તે ભયંકર ઘંટનાદ કરતો હતો, કાયર માણસોના હૃદયને ફેડી નાંખતું અટ્ટહા તે વારંવાર કરતો હતું, તેનું શરીર ચરબી, લોહી, પસ, માંસ અને મળથી પચપચતું હતું, તેનાથી તે ત્રાસકર્તા હતો.' તેની છાતી વિશાળ હતી, તેનું અધાવસ્ત્ર શ્રેષ્ઠ વાઘના છૂટા કરેલા નખ, મે, આંખો Page #242 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુગ–મલ્લી જિન-ચરિત્રઃ સૂત્ર ૧૭૫ અને કાન નજરે પડે તેવા ચામડાનું બનેલું હતું, તેના ઊંચા ઉઠાવેલા બન્ને હાથમાં લોહી નીતરતું વિશાળ ગજચર્મ હતું, તેવા ક્રૂર, કઠોર, કર્કશ, ગર્વિષ્ઠ, અનિષ્ટ, અશુભ, અપ્રિય અણગમતા અને વાણીથી ત્રાસ ઉપજાવતા તાલપિશાચને તેઓએ નજીક આવતો જો, જોઈને તેઓ ભયભીત, ત્રસ્ત, ઉદ્વિગ્ન થઈને અતિ ભયથી એકબીજાના શરીરને વળગી પડયા. તેમાંનાં ઘણાએ ઇન્દ્રની, ઘણાએ સ્કંદની, ઘણાએ રુદ્રની, ઘણાએ શિવની, ઘણાએ વૈશ્રમણની, ઘણાએ નાગની, ઘણાએ ભૂતની, ઘણાએ યક્ષની અને ઘણાએ વળી કોટ્ટકિરિયા વ. દેવીઓની સેંકડો માનતા રાખી. ૧૭૩. ત્યારે તે અહંન્નેક શ્રમણોપાસકે તે દેવી પિશાચરૂપને પાસે આવતું જોયું, જોઈને તેથી ભય પામ્યા વિના, ત્રસ્ત થયા વિના, ચલિત થયા વિના, સંભ્રાંત થયા વિના, આકુળ થયા વિના, ઉદ્વિગ્ન થયા વિના, મુખ કે આંખનો રંગ બદલ્યા વિના, મનમાં દીનતા કે ઉદાસીનતા લાવ્યા વિના, તેણે વહાણના એક ભાગમાં વસ્ત્રના છેડાથી ભૂમિ સ્વચ્છ કરી પછી તેના પર બેસીને બે હથેળી મસ્તક પાસે લઈ જઈ જોડીને આ પ્રમાણે બોલ્યા- ' “અરહંત ભગવતેને નમસ્કાર-થાવત્ સિદ્ધિગતિ નામ સ્થળે પહોંચી ગયેલાઓને નમસ્કાર. જો હું આ ઉપસર્ગમાંથી બચી જઈશ તો ત્યાં સુધીનું પ્રત્યાખ્યાન કરીને પછી પારીશ અને જો આ ઉપસર્ગમાંથી ન બચું તો જીવનાત્ત સુધી મારે પ્રત્યાખ્યાન કરવું” એમ નિશ્ચય કરી તેણે સાગાર ભક્ત-પ્રત્યાખ્યાન “અરે ઓ અહંન્નક! અનિચ્છનીયની ઇચ્છા કરનારા ! અંતકાળ નજીક આવવાનાં લક્ષણવાળા! અભાગિયા! ચઉદશિયા ! શ્રી, હી, ધૃતિ, કીર્તિદ્વારા છોડાયેલા! તું તારાં આ શીલ ઘન, ગુણવ્રત, પ્રત્યાખ્યાન અને પોષધવ્રત ઉપવાસાદિ અટકાવીશ નહીં? ભાંગીશ નહીં? ખંડિત કરીશ નહીં ? તોડીશ નહીં? કે છોડશે નહીં એમ? તે જો તું શીલવ્રત, ગુણ, પ્રત્યાખ્યાન, પોષધ-ઉપવાસાદિથી ચલિત નહીં થાય, અટકાવીશ નહીં, ખંડિત નહીં કરે, ભાંગીશ નહીં', તોડીશ નહી કે છોડશે નહીં તો હું આ તારું વહાણ બે આંગળીએથી ઊંચકીશ અને ઊંચકીને સાત આઠ તાલ(તાડવૃક્ષ) જેટલું ઊંચે આકાશમાં અદ્ધર કરીશ, અદ્ધર કરીને પાણીમાં ઊંડે ડુબાડી દઈશ, જેથી કરીને તું આર્ત-રૌદ્ર ધ્યાન કરીને અસમાધિપૂર્વક અકાળે જ જીવન વિનાનો બની જઈશ.' અહંન્નકની ધર્મમાં હતા૧૭૫. ત્યારે તે અહંન્નક શ્રમણોપાસકે તે દેવને મનોમન જ આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! જીવ-અજીવે આદિ તત્ત્વનો જાણકાર હું અનેક નામે શ્રમણપાસક છું. કોઈ પણ દેવ, દાનવ, યક્ષ, રાક્ષસ, કિન્નર, પિંપુરૂષ, મહોરગ, કે ગાંધર્વ મને નિગ્રન્થ-પ્રવચન (જિનપદેશિત ધર્મ)માંથી ચળાવવા, થોભાવવા કે વિપરીત ધમ બનાવવા સમર્થ નથી. તારી જે ઇચ્છા હોય તે કરી. એમ કહીને નિર્ભય-યાવતુ-મુખનો રંગ કે આંખનો વણ બદલાવ્યા વિના, મનથી પણ અડગ અચળ રહીને, નિશ્ચલ, નિષ્કપ શાંત રહીને તે ધર્મ ધ્યાન કરવા લાગ્યા. ત્યાર પછી તે દિવ્ય પિશાચરૂપે અહંન્નક શ્રમણોપાસકને બીજી વાર, ત્રીજી વાર પણ આ પ્રમાણે કહ્યું અરે એ અહંન્નક!....?--યાવતુ-તે ધર્મ, ધ્યાન કરવા લાગે. અહંન્નક્ત પિશાચબાધા૧૭૪. ત્યાર બાદ તે પિશાચરૂપી દેવ જ્યાં અહંન્નક શ્રમણોપાસક હતો ત્યાં જ આવ્યો અને આવીને અહંનકને આ પ્રમાણે કહેવા લાગ્યા Page #243 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનગ–મલ્લી–જિનચરિત્રઃ સૂત્ર ૧૭૬ ૧૭૬. ત્યાર પછી તે દિવ્ય પિશાચરૂપધારીએ આઈ. ન્નકને ધર્મધ્યાન કરતો જોયો, જોઈને અત્યંત કોપાયમાન થઈને તે વહાણને બે આંગળીઓવડે ઉપાડયું, ઉપાડીને સાતઆઠ તાડ જેટલું ઊંચું આકાશમાં ઉઠાવ્યું, ઉઠાવીને અહંન્નકને આ પ્રમાણે કહ્યું “અરે ઓ અહંન્નક! અનિચ્છિતાની ઇચ્છા કરનારા! એ ઠીક નથી કે મને તારાં તપ, શીલવ્રત, ગુણવ્રત, પ્રત્યાખ્યાન, પોષધ ઉપવાસ આદિ ચળાવવા, થોભાવવા, ખંડિત કરવા, ભાંગવા, છોડાવવા કે ત્યાગ કરાવવા ફરજ પડે. તેથી જો તું શીલવન, ગુણવ્રત, પ્રત્યાખ્યાન, પષધ ઉપવાસ આદિથી ચલિત નહીં થાય, અટકીશ નહીં, તેનું ખંડન નહીં કરે, છોડશે કે ત્યજશે નહીં તે હું આ તારું વહાણ પાણીના તળિયે ડુબાડીશ, જેથી કરીને તું આર્તધ્યાન, રૌદ્રધ્યાન કરીને, અસમાધિપૂર્વક અકાળે જ જીવન-રહિત બની જઈશ.” ત્યારે તે અર્નનક શ્રમણોપાસકે તે દેવને મનોમન આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! હું જીવ-અજીવને શાતા અહંન્નક નામે શ્રમણોપાસક છું. મને દેવ, દાનવ, યક્ષ. રાક્ષસ, કિન્નર, પિંપુરુષ, મહોરગ કે ગાંધર્વ કોઈ પણ નિર્ગથ-પ્રવચનમાંથી ચલિત કરવા, ક્ષુબ્ધ કરવા કે ઉન્મુખ કરવા સમર્થ નથી. તું તું તારી ઇચ્છા હોય તેમ કર.” એમ કહીને નિર્ભયપણે-ચાવતુ-મુખ કે આંખનો રંગ બદલ્યા વિના, દીન કે શૂન્ય મનવાળો થયા વિના, નિશ્ચળ, નિષ્કપ અને શાંત રહીને તે ધર્મધ્યાન કરવા લાગ્યો. દેવનું પિશાચરૂપ–સંહરણ અને સ્વવૃત્તાંત કથન૧૭૭. ત્યાર પછી જ્યારે તે પિશાચરૂપધારી દેવ અહંન્નકને નિગ્રન્થ-પ્રવચનમાંથી ચલિત કરવા, ક્ષુબ્ધ કરવા કે ઉન્મુખ કરવા સમર્થ ન થયો ત્યારે તે ઉપશાંત, ખિન્ન અને શરમિંદો થશે, તે વહાણને ધીરે ધીરે પાણી ઉપર મૂક્યું, મૂકીને પોતાનું દિવ્ય પિશાચરૂપ સંકેલી લીધું, સંકેલીને દિવ્ય દેવરૂપની વિદુર્વણા કરી, વિકુર્વણા કરીને આકાશમાં ઊંચે રહી, ઘુઘરીવાળા, શુદ્ધ, રંગીન અને શ્રેષ્ઠ વસ્ત્રો પહેરેલા એવા તેણે અઈનક શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું – હે અહંન્નક! દેવાનુપ્રિય! તું ધન્ય છે, તે દેવાનુપ્રિય! તું પુણ્યશાળી છે, હે દેવાનુપ્રિય! નું કૃતાર્થ છે, કૃતલક્ષણ છે. હે દેવાનુપ્રિય! તેં મનુષ્યજન્મનું અને જીવનનું ફળ સારી રીતે મેળવી લીધું છે, કારણકે નિગ્રંથ-પ્રવચનમાં તે આટલી ભક્તિભાવના-દઢ શ્રદ્ધા મેળવી છે, કેળવી છે, સિદ્ધ કરી છે. હે દેવાનુપ્રિય! એમ બન્યું કે દેવરાજ દેવેન્દ્ર શક્રે સૌધર્મ કલ્પમાં, સૌધર્માવલંસક વિમાનમાં, સુધર્મા સભામાં, ઘણા દેવોની વચ્ચે, મોટા અવાજે આમ કહ્યું, દર્શાવ્યું, પ્રરૂપણ કર્યું – “હે દેવાનું પ્રિયે! જંબૂદ્વીપમાં, ભારતવર્ષમાં, ચંપાનગરીમાં જીવાજીવને શાતા અહંન્નક શ્રમણોપાસક છે. તેને નિગ્રન્થપ્રવચનમાંથી ચલિત કરવા, ક્ષુબ્ધ કરવા કે ઉમુખ કરવા કોઈ પણ દેવ, દાનવ, યક્ષ. રાક્ષસ, કિન્નર, જિંપુરુષ, મહારગ કે ગંધર્વ સમર્થ નથી.” ત્યારે હે દેવાનુપ્રિય! દેવરાજ દેવેન્દ્ર શુક્રની એ વાતમાં મને શ્રદ્ધા ન બેઠી, વિશ્વાસ ન બેઠો, રૂચિ ન થઈ. ત્યારે મારા મનમાં આવી જાતનો વિચાર, વિકલ્પ, અને સંકલ્પ થયો “અહંન્નક પાસે પ્રત્યક્ષ જ જઈ પહોંચું અને જાણ્યું કે અહંન્નક ધર્મપ્રિય છે કે ધર્મપ્રિય નથી? ધર્મમાં દઢ છે કે નથી ? શીલગ્રત, ગુણવ્રત, પ્રત્યાખ્યાન, પૌષધ અને ઉપવાસ આદિમાંથી ચલિત થાય છે કે નહીં ? ક્ષુબ્ધ થાય છે કે નહીં ? વ્રતોનું ખંડન કરે છે કે નહીં ? વ્રત ભંગ કરે છે કે નહીં? વ્રત ત્યાગ કરે છે નહીં ?” આમ વિચાર કર્યો. Page #244 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ધર્મકથાનુયોગ–મલ્લી-જિન-ચરિત્રઃ સૂત્ર ૧૭૮ વિચારીને અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો, પ્રગ કરી આપ દેવાનુપ્રિયને જોયા-જાણ્યા, જોઈ– જાણીને ઉત્તર-પૂર્વ દિશા(ઈશાન કોણ)માં જઈને ઉત્તરવૈક્રિય શરીરની વિમુર્વણા કરી, વિદુર્વણા કરીને ઉત્કૃષ્ટ દેવગતિથી જ્યાં લવણસમુદ્ર હતો, જ્યાં આપ દેવાનુપ્રિય હતા ત્યાં આવ્યો, આવીને આપી દેવાનુપ્રિયને ઉપસર્ગો કર્યા, છતાં પણ આપ દેવાનુપ્રિય તે ઉપસર્ગથી ભયભીત, ત્રસ્ત, ચલિત, સંભ્રાન્ત, આકુળ, વ્યાકુળ, કે મુખરાગમાં ફેરફારવાળા કે આંખના વણમાં ફેરફારવાળા કે દીન, શૂન્યમનસ્ક બન્યા નહીં. આથી દેવેન્દ્ર દેવરાજ શક્રે જે કહ્યું હતું તે સત્ય હતું એ સિદ્ધ થયું. મેં જોયું કે આપ દેવાનુપ્રિયને ઋદ્ધિ, ધૃતિ, યશ, વીર્ય, પુરુષાર્થ અને પરાક્રમ મળ્યાં છે. પ્રાપ્ત થયાં છે, સિદ્ધ થયાં છે, તો હે દેવાનુપ્રિય! હું ક્ષમા માગું છું મને ક્ષમા કરો, આપ ક્ષમાશીલ છો. હું ફરી કયારેય આમ નહીં કરું.' એમ કહી અંજલિપૂર્વક ચરણોમાં પ્રણામ કરી ફરીફરી આ પ્રમાણે ક્ષમા માગી, ક્ષમા માગીને અહંન્નકને બે કુંડળોની જોડી ભેટમાં આપી, ભેટ આપીને જે દિશામાંથી પ્રગટ થયેલ તે જ દિશામાં તે પાછો ફર્યો. ત્યારે ઉપસર્ગ દૂર થયો છે એમ જાણી અહંન્નકે પોતાની પ્રતિમા પારી. અહંન્નકનું મિથિલા-આગમન ૧૭૮. ત્યારબાદ તે અહંન્નક આદિ સહયાત્રી વહાણવટી વણિકે દક્ષિણ દિશાના અનુકૂળ પવનની મદદથી ગંભીર નામક બંદરે આવી પહોંચ્યા, આવીને વહાણોનાં લંગર બાંધ્યાં, લંગર બાંધીને ગાડી-ગાડાં સજજ કર્યા, સજજ કરીને ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદ્ય એવી વસ્તુઓ ગાડીઓમાં ભરી, ભરીને ગાડી-ગાડાં જોયાં, જોડીને જ્યાં મિથિલાનગરી હતી ત્યાં આવ્યા, આવીને મિથિલા રાજધાનીની બહાર મુખ્ય ઉદ્યાનમાં ગાડી.ગાડાં છોડ્યાં, છોડીને મહા મૂલ્યવાન, મહાર્થ, અતિ યોગ્ય અને રાજાને આપવા લાયક વિપુલ ભેટસામગ્રી તથા દિવ્ય કુંડલયુગલ લીધાં, લઈને મિથિલા રાજધાનીમાં પ્રવેશ્યા, પ્રવેશીને જ્યાં કુંભક રાજા હતા ત્યાં આવ્યા, આવીને મસ્તક પર લઈ જઈ હાથ જોડીને નમસ્કાર કરીને મહાથ, મહામૂલ્ય, અતિ યોગ્ય, રાજાને યોગ્ય વિપુલ ભેટ સામગ્રી તથા દિવ્ય કુંડલયુગલની ભેટ ધરી. ત્યાર પછી કુંભક રાજાએ તે સાંયાત્રિક વહાણવટીવણિકો પાસેથી તે મહાઈ, મૂલ્યવાન, અતિ યોગ્ય, રાજાને યોગ્ય વિપુલ ભેટ સામગ્રી તથા દિવ્ય કુંડલયુગલ સ્વીકાર્યા, સ્વીકારીને વિદેહશ્રેષ્ઠ રાજકન્યા મલ્લીને બોલાવી, બોલાવીને તે દિવ્ય કુંડલયુગલ વિદેહશ્રેષ્ઠ કન્યાને પહેરાવ્યું, પહેરાવીને પાછી મેકલી. ત્યાર પછી તે કુંભક રાજાએ અહંન્નક પ્રમુખ સાંયાત્રિક વહાણવટી વણિકોને વિપુલ વસ્ત્ર, સુગંધિ પદાર્થો, વસ્ત્રાલંકારો આદિથી સતકાર્યા, સન્માન્યા, સત્કાર-સન્માન કરી પછી એમની જકાત માફ કરી, જકાત માફ કરી અને પછી રાજમાર્ગ પર તેમને આવાસ આપ્યો, આવાસ આપીને રવાના કર્યા. અહંન્નકનું ચંપામાં આગમન૧૭૯. ત્યાર પછી તે અહંન્નક પ્રમુખ સાંયાત્રિક વહાણવટી વણિક જ્યાં રાજમાર્ગ પરનો આવાસ હતો ત્યાં આવ્યા, આવીને વસ્તુઓનો વ્યાપાર વિનિમય કર્યો અને બીજી વસ્તુઓ લીધી, બીજી વસ્તુઓ લઈ ગાડી.ગાડાં ભર્યા, ભરીને જ્યાં ગંભીરપટ્ટણ બંદર હતું ત્યાં આવ્યા, આવીને વહાણો સજજ કર્યા, સજજ કરીને તેમાં બધી સામગ્રી ચડાવી, ચડાવીને દક્ષિણ દિશાના અનુકૂળ પવનની મદદથી જ્યાં ચંપા બંદર હતું ત્યાં આવી પહોંચ્યા. આવીને વહાણ લાંગર્યા, લાંગરીને ગાડી–ગાડાં તૈયાર કર્યા, તૈયાર કરીને તેમાં ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદ્ય પદાર્થો ભર્યા, ભરીને ગાડી Page #245 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–મલ્લી–જિન-ચરિત્ર ઃ સૂત્ર ૧૮૦ ૩૯ ગાડાં જોડયાં, જોડીને જયાં ચંપાનગરી હતી ત્યાં આવ્યા, આવીને ચંપાનગરીની બહાર મુખ્ય ઉદ્યાનમાં ગાડી.ગાડો છેડ્યાં, છોડીને મહાથ, મૂલ્યવાન, મેંઘી, રાજાને યોગ્ય એવી ભેટો તથા દિવ્ય કુંડલ-યુગલ લીધાં, લઈને જ્યાં અંગરાજ ચંદ્રચ્છાય હતો ત્યાં આવ્યા, આવીને તે મેધી, મૂલ્યવાન, રાજયોગ્ય, વિપુલ ભેટો તથા દિવ્ય કુંડલ-યુગલ રાજાને ધર્યા. ૧૮૦. ત્યારે અંગરાજ ચંદ્રચ્છાએ તે બહુમૂલ્ય ભેટો તથા દિવ્ય કુંડલ-યુગલનો સ્વીકાર કર્યો, સ્વીકારીને તેણે અહંન્નક-પ્રમુખ ને બધાને આ પ્રમાણે કહ્યું— હે દેવાનુપ્રિયે! તમે અનેક ગામ, આકરપાવતુ સંનિવેશોમાં ફરો છો, અને વારંવાર વહાણો દ્વારા સમુદ્ર ખેડા છો તો તમે કયાંય કંઈ આશ્ચર્ય જોયું છે ખરું?” મલીના રૂપની પ્રશંસા૧૮૧. ત્યારે તે અહંન્નક-પ્રમુખ વણિકોએ અંગરાજ ચંદ્રચ્છાયને આ પ્રમાણે કહ્યું હે સ્વામિ ! અહીં ચંપાનગરીમાં જ અમે અહંન્નક આદિ અનેક વહાણવટી વ્યાપારીઓ વસીએ છીએ. એક વખત અમે ગણિમ, ધરિમ, મેય, પરિચ્છેદ્ય આદિ [પૂર્વવ નહીં વધુ, નહીં છું એમ-પાવતુ-કુંભ રાજાની પાસે ગયા હતા. ત્યારે તે કુંભરાજાએ વિદેહવર રાજકન્યાને તે દિવ્ય કુંડલ-યુગલ પહેરાવ્યું, પહેરાવીને પાછી મોકલી. તો હે સ્વામિ ! કુંભરાજાના ભવનમાં અમે આશ્ચર્યરૂપ વિદેહવરરાજકન્યા મલ્લીને જોઈ. એના જેવી બીજી કાંઈ દેવકન્યા, અસુરકન્યા, નાગકન્યા, યક્ષકન્યા, ગાંધર્વકન્યા કે રાજકન્યા નથી કે જેવી વિદેહવર રાજકન્યાને અમે જોઈ. ત્યાર બાદ ચંદ્રચ્છાએ અહંન્નક-આદિને સત્કાર કર્યો, સન્માન કર્યું, સત્કાર-સન્માન કરી, કરની મુક્તિ આપી, કરમુક્તિ આપીને વિદાય આપી. ચંદ્રછાય રાજાના દૂતનુ મિથિલાગમન૧૮૨. ત્યાર બાદ વણિકોની વાતથી હર્ષ પામેલ ચંદ્રચ્છાએ દૂતને બોલાવ્યો, બોલાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય! તું જાયાવત્-વિદેહવર. રાજકન્યા મલ્લીની મારા માટે માગણી મૂક, ભલે બદલામાં આખું રાજ્ય આપવું પડે.” ત્યારે તે દૂન ચંદ્રચ્છાયની આશા સાંભળી હૃષ્ટ-તુષ્ટ થઈને-પાવનૂ-જવા માટે નીકળ્યો. રુકિમ રાજા– ૧૮૩. તે કાળે તે સમયે કુણાલ નામે જનપદ હતું. તેમાં શ્રાવસ્તી નામે નગરી હતી. તે નગરીમાં કુણાલાધિપતિ રુકિમ નામે રાજા હતો. તે રુકિમને ધારિણી રાણીથી થયેલી સુબાહુ નામે પુત્રી હતી. તેના હાથ–પગ આદિ સર્વાગ સુકોમળ હતાં અને તે ઉત્કૃષ્ટ લાવણ્યવતી અને શ્રેષ્ઠ શરીરવાળી હતી. સુબાહુની સ્નાનકીડા૧૮૪. ને સુબાહુ બાલિકાને એક વખત ચાતુર્માસિક સ્નાન(જળક્રીડા)–મહોત્સવ હતો. ત્યારે તે કુણાલાધિપતિ રુકિમએ સુબાહું બાલાને સ્નાનમહોત્સવ આવ્યાનું જાણ્યું, જાણીને કૌટુંબિક સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયે! કાલે સુબાહુબાલાને ચાતુર્માસિક સ્નાનમહોત્સવ ઊજવવાનો છે, તેથી તમે કાલે રાજમાર્ગના મુખ્ય ચોકમાં જળ અને સ્થળમાં ઉત્પન્ન થયેલાં પંચરંગી પુષ્પ લાવે-વાવ-એક મહા સુગંધિત શ્રીદામચંડ લટકાવો.” તેઓએ તે પ્રમાણે શ્રીદામચંડ લટકાવ્યો. ત્યાર પછી તે કુણાલાધિપતિ રુકિમએ સુવર્ણકારોના મહાજનને બોલાવ્યું, બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! તમે તરત જ રાજમાર્ગના ચેકમાંના પુષ્પમંડપમાં અનેક પ્રકારના પંચરંગી અક્ષત દ્વારા નગરનું આલેખન કરો Page #246 -------------------------------------------------------------------------- ________________ ४० wwwwwm અને તેની બરાબર વચ્ચે પાટ બનાવેા, બનાવીને આદેશ પૂરો કર્યાની મને જાણ કરો.’ તેઓએ પણ તે પ્રમાણે કરી જાણ કરી. ૧૮૫, ત્યાર બાદ તે કુણાલાધિપતિ રુકિમ શ્રેષ્ઠ હાથીની ખાંધે ચડીને, ચતુરગિણી સેનાના મહારથીએ અને રથાના સમૂહથી ઘેરાઈને તથા અંત:પુર અને પરિજનાની સાથે, સુબાહુબાલાને આગળ રાખીને, જ્યાં રાજમાગ હતા, જ્યાં પુષ્પમંડપ હતા ત્યાં આવ્યો, આવીને હાથી પરથી નીચે ઊતર્યો, ઊતરીને પુષ્પમંડપમાં પ્રવેશ્યા, પ્રવેશીને પૂર્વ દિશામાં મુખ રાખીને ઉત્તમ સિંહાસન પર બેઠા. ત્યાર પછી અંત:પુરની સ્ત્રીઓએ સુબાહુબાલાને પાટ પર બેસાડી, બેસાડીને શ્વેત (ચાંદીના) અને પીળા(સાનાના) કળશા દ્વારા સ્નાન કરાવ્યુ, સ્નાન કરાવીને સર્વ પ્રકારના અલંકારોથી શણગારી, શણગારીને પિતાના પાદવ`દન માટે લાવી. ત્યારે તે સુબાહુબાલા જ્યાં રુકિમ રાજા હતા ત્યાં આવી, આવીને પાદવંદન કર્યું. મલ્લીના સ્નાનમહાત્સવની પ્રશ સા— ૧૮૬. ત્યાર બાદ તે રુકિમ રાજાએ સુબાહુ બાલાને પેાતાના ખેાળામાં બેસાડી, બેસાડીને સુબાહુબાલાનાં રૂપ, યૌવન અને લાવણ્યથી વિસ્મિત થઈ વર્ષ ધર(અંત:પુર–રક્ષક)ને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કહ્યું– ‘હે દેવાનુપ્રિય ! તું મારા સંદેશવાહક તરીકે અનેક ગામા, કસ્બાઓ અને નગરામાવત્— સન્નિવેશામાં બ્રૂમે છે અને ઘણા રાજરાજેશ્વરોમાવત્–સા વાહ વગેરેનાં ગૃહોમાં પ્રવેશે છે, । તે કયાંય કોઈ રાજા કે રઈસને ત્યાં આવા સ્નાનમહોત્સવ પહેલાં જોયા છે, જેવા આ સુબાહુબાલાના મહોત્સવ છે તેવા ?’ ત્યારે તે વધરે બે હાથ જોડી, માથુ’ નમાવી રુકિમ રાજાને આ પ્રમાણે કહ્યું : હે સ્વામી ! હુ‘ એક વખત આપના દૂત તરીકે મિથિલા ગયા હતા. ત્યાં મેં કુંભરાજાની પુત્રી, પ્રભાવતી ધ કથાનુયોગ-મલી—જિન-ચરિત્ર : સૂત્ર ૧૮૯ ~ wwwwwwwm www રાણીની કન્યા વિદેહવર રાજકન્યા મલ્લિના સ્નાનમહાત્સવ જોયા હતા. તે સ્નાનમહોત્સવ પાસે સુબાહુબાલાના આ સ્નાનમહોત્સવ લાખમા ભાગની કિંમતના પણ નથી.’ રુક્મિ રાજાના દૂતનુ` મિથિલાગમન— ૧૮૭. ત્યાર બાદ વર્ષ ધરની આવી વાત સાંભળી અને જાણીને તથા સ્નાનમહોત્સવના વૃત્તાંતથી આશ્ચય પામી રુકિમ રાજાએ દૂતને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કહ્યું— ‘હે દેવાનુપ્રિય ! તું જા-યાવત્ વિદેહવર રાજકન્યાનું મારા માટે માગું મૂક, બદલામાં મારુ' રાજ્ય આપવુ' પડે તેા પણ વાંધા નહી.' ત્યારે રુકિમએ આમ કહ્યું એટલે હર્ષ-સંતેષપૂર્વ કયાવન્-જ્યાં મિથિલા નગરીહતી ત્યાં જવા તે નીકળ્યો. શખ રાજા ૧૮૮. તે કાળે તે સમયે કાશી નામે જનપદ હતું. ત્યાં વારાણસી નામે નગરી હતી, ત્યાં કાશીરાજ શંખ નામે રાજા હતા. મલ્લીના કુંડલયુગલના સાંધા તૂટી જવા— ૧૮૯. ત્યારે કોઈ એક વાર તે વિદેહવર રાજકન્યા મલ્લીનાં તે દિવ્ય કુંડલયુગલના સાંધા તૂટી ગયા. એટલે કુ‘ભરાજાએ સુવર્ણકારોના મહાજનને બાલાવીને આ પ્રમાણે કહ્યું ‘હે દેવાનુપ્રિયા ! આ દિવ્ય કુંડલયુગલને સાંધી દે.’ ત્યારે તે સુવર્ણકારોના મહાજને ‘જેવી આશા' એમ કહી તે વાત સ્વીકારી, સ્વીકારીને તે કુંડલયુગલ લીધું, લઈને જ્યાં સુવર્ણકારોનાં સ્થાન હતાં ત્યાં આવ્યા, ત્યાં આવી સ્થાન પર બેઠા, બેસીને અનેક સાધના દ્વારા, ઉપાયા દ્વારા અને ઔત્પાતિકી, વૈયિકી, કમજા અને પરિણામિકા એ ચારે બુદ્ધિથી દિવ્યકુડલને સાંધવાના પ્રયત્ન કર્યા, પરંતુ માગ્ય રીતે સાંધી શકયા નહી. ત્યારે તે સુવર્ણકારોનુ મહાજન જ્યાં For Private Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–મલ્લી-જિન-ચરિત્ર : સૂત્ર ૧૦૦ ૪૧ કુંભરાજા હતો ત્યાં આવ્યું, આવીને બે હાથ જોડી માથું નમાવી, ‘જય હો, વિજય હો” એવા શબ્દોથી રાજાને વધારવા, વધાવીને આ પ્રમાણે કહ્યું – હે સ્વામિ! આજે આપે અમને બોલાવ્યા હતા–પાવતુ-આજ્ઞા કરી હતી કે કુંડલ-યુગલ સાંધીને મને જાણ કરો. ત્યારે અમે તે દિવ્ય કુંડલ-યુગલ લઈ ગયા હતા, લઈ જઈને જ્યાં સુવર્ણકારોનું બેસવાનું સ્થાન છે ત્યાં ગયા હતા–પાવતુ-અમે તે કુંડલયુગલ સાંધવામાં સફળ નથી થયા. તે હે સ્વામિ! જો આશા કરો તે એ દિવ કુંડલ-યુગલ જેવું જ બીજું કુંડલ–યુગલ ઘડી દઈએ.” સુવણ કારોના મહાજનને દેશનિકાલ– ૯૦. ત્યાર બાદ સુવર્ણકાર-મહાજનની આવી વાત સાંભળીને, જાણીને તરત જ કોપાયમાન થઈને, ગુસ્સે થઈને, પ્રચંડ ક્રોધથી દૂવાપૂવાં થઈને કુંભ રાજાએ ભૂકુટિ ચડાવીને આ પ્રમાણે કહ્યું ‘તમે કેવા સુવર્ણકાર છો કે આ દિવ્ય કુંડલ-યુગલ સાંધવા સમર્થ નથી?” આમ કહી તેણે સુવર્ણકારોને દેશનિકાલની આજ્ઞા કરી. સુવર્ણકાર–મહાજનનું વારાણસીમાં આગમન૧૯૧. ત્યાર બાદ કુંભરાજાએ કરેલી દેશનિકાલની આશા સાંભળી તે સુવર્ણકારે જ્યાં પોતપોતાનાં ઘર હતાં ત્યાં આવ્યા, આવીને પોતાની ઘરવખરી લઈને મિથિલા રાજધાનીની વચ્ચોવચ્ચે થઈને નીકળ્યા, નીકળીને વિદેહ જનપદ વચ્ચે થઈને પસાર થયા, પસાર થઈને જ્યાં કાશી જનપદ હતું અને જ્યાં વારાણસી નગરી હતી. ત્યાં આવ્યા, આવીને ત્યાંના આગળના ઉદ્યાનમાં ગાડી–ગાડાં છોડયાં, છોડીને મેંધી–પાવતુ-ભેટે લીધી, લઈને વારાહસી નગરીની વચ્ચે થઈને જ્યાં કાશીરાજ શંખ હતો ત્યાં આવ્યા, આવીને હાથ જોડી મસ્તક સમીપે અંજલિ કરી જય વિજય શબ્દોથી તેને વધાવ્યો, વધાવીને ભેટ ધરી, ભેટો ધરીને આ પ્રમાણે કહ્યું - “હે સ્વામિ! કંભરાજાએ મિથિલામાંથી દેશનિકાલ કરવાથી અમે તરત અહીં આવ્યા છીએ. તો હે સ્વામિ! તમારી ભુજની છાયામાં આશ્રય લઈને અમે અહીં નિર્ભય, નિરુદિગ્ન થઈને સુખપૂર્વક નિવાસ કરવા ઇચ્છીએ છીએ.' ત્યારે કાશીરાજ શંખે ને સુવર્ણ કારોને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયે ! કુંભ રાજાએ શા કારણે તમને દેશનિકાલની આજ્ઞા કરી?” ત્યારે તે સુવર્ણકારોએ કાશીરાજ શેખને આ પ્રમાણે કહ્યું હે સ્વામિ! કુંભરાજાની પ્રભાવની રાણીના ખોળે જન્મેલી પુત્રી વિદેહવર રાજકન્યા મલ્લીના કુંડલ-યુગલના સાંધા તૂટી ગયા હતા. એટલે તે કુંભરાજાએ સુવર્ણકારોના મહાજનને બોલાવ્યું–ચાવતુ-દેશનિકાલની આજ્ઞા કરી. તો આ કારણસર કે સ્વામિ ! અમને કુંભરાજાએ દેશનિકાલ કર્યા. ત્યારે તે કાશીરાજ શંખે સુવર્ણ કારોને આ પ્રમાણે કહ્યું – “હે દેવાનુપ્રિયો કુંભારાજાની પુત્રી પ્રભાવતી રાણીની કુખે જન્મેલી વિદેહવર-રાજકન્યા મલી કેવી છે ?” મલીના રૂપની પ્રશંસા, શંખના દૂતનું મિથિલાગમન૧૯૨. ત્યારે તે સુવર્ણકારોએ કાશીરાજ શંખને આ પ્રમાણે કહ્યું હે સ્વામિ! જેવી વિદેહવર રાજકન્યા મલ્લી છે તેવી બીજી કોઈ દેવકન્યા, અસુરકન્યા, નાગકન્યા, યક્ષકન્યા, ગાંધર્વકન્યા કે રાજકન્યા નથી.' ત્યારે કુંડલયુગલની વાતથી હર્ષિત પ્રભાવિત થયેલ કાશીરાજ શંખે દૂતને બોલાવ્યો, બોલાવીને તેને આ પ્રમાણે કહ્યું- હે! દેવાનું. પ્રિય! તું જાયાવ-વિદેહવર રાજકન્યા મને Page #248 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ–મલી-જિન-ચરિત્ર: સૂત્ર ૧૯૯ પરણે તે માટે માગું કર. તેના બદલામાં આખું રાજ્ય આપવું પડે તો પણ મને મંજૂર છે.” ૧૯૩, ત્યારબાદ શંખ રાજાની આ વાત સાંભળી તે દૂત હૃષ્ટ-તુષ્ટ–થતો યાવતુ-જ્યાં મિથિલાનગરી હતી ત્યાં જવા ચાલ્યો. અદીનશત્રુ રાજા૧૯૪. તે કાળે તે સમયે કરુ નામક જનપદ હતું, ત્યાં હસ્તિનાપુર નામે નગર હતું. તેમાં અદીનશત્રુ નામે રાજા હતો-પાવનૂ-રાજ્ય સંભાળ હતો. મલદિન્ન દ્વારા ચિત્રસભા-નિર્માણ૧૯૫. તે મિથિલામાં કુંભરાજાનો પુત્ર, પ્રભાવતી રાણીને આત્મજ, મલ્લીનો નાનો ભાઈ મલ્લદિ નામે રાજકુમાર સુકોમળ હાથ-પગ યાવ––યુવરાજ હતો. ૧૯૬. ત્યારે એક વખત મલ્લદિન કુમારે સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું તમે જાઓ અને મારા પ્રમાદવનમાં અનેક ભોથી યુક્ત એવી એક વિશાળ ચિત્રસભાની રચના કરો...અને પછી મને જાણ કરો.' તેઓએ પણ તે પ્રમાણે કરી જાણ કરી. ત્યાર પછી તે મલ્લદિનકુમારે ચિત્રકાર મંડળને બોલાવ્યું, બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયે! તમે ચિત્રસભામાં હાવ, ભાવ, વિલાસ અને બિબ્લોક (શૃંગારિક ચેષ્ટા) યુક્ત આકૃતિઓનાં ચિત્રો કરો અને ચિત્રો કરીને મને જાણ કરો.' ત્યાર બાદ તે તે ચિત્રકારમંડળે આ વાત સાંભળી, જેવી આશા” એમ કહી આશા સ્વીકારીને સહુ પોતપોતાના ઘેર ગયા, ઘેર જઈને Íછીઓ અને રંગે લીધા, લઈને જ્યાં ચિત્રસભા હતી ત્યાં આવ્યા, આવીને ચિત્રસભામાં પ્રવેશ્યા, પ્રવેશીને ચિત્રરચના માટે ભૂમિભાગો તૈયાર કર્યા, ભૂમિભાગો તૈયાર કરી પૃષ્ઠભૂમિકાઓની સજાવટ કરી, સજાવટ કરીને હાવ, ભાવ, વિલાસ અને બિબ્બોકયુક્ત આકૃતિઓ દોરવા લાગ્યા. એક ચિત્રકાર દ્વારા મલીની પ્રતિકૃતિનું ચિત્રણ૧૯૭. તેમાંના એક ચિત્રકારને એવા પ્રકારની ચિત્રકારલબ્ધિ હતી, મળેલી હતી, સારી રીતે પ્રાપ્ત થયેલી હતી કે “જે કોઈ પણ દ્રિપાદ કે ચતુષ્પાદ કે પાદરહિતનો એક ભાગ પણ જુએ તો તે ભાગના આધારે પૂરું ચિત્ર બનાવી શકે. તે ચિત્રકારે પડદા પાછળ બેઠેલી મલીના પગનો અંગૂઠો પડદાના છિદ્રમાંથી જોયું ત્યારે તે ચિત્રકારને આ વિચાર આવ્યાયાવતુમનમાં ઉત્પન્ન થયો કે “મારા માટે એ શ્રેયસકર છે કે વિદેહવર રાજકન્યા મલ્લીના પગના અંગૂઠાના આધારે તેની જેવું સરખું, સરખી વય, લાવણ્ય, રૂપ, ગુણ અને યૌવન દર્શાવતી આકૃતિવાળું તેનું ચિત્ર દોરુ” આમ વિચાર્યું, વિચારીને ભૂમિભાગ સજજ કર્યો, સજજ કરીને રાજકન્યા મલીના પગના અંગૂઠાના આધારે તેના જેવું-પાવનૂ-ચિત્ર દોર્યું. ૧૯૮. ત્યાર પછી તે ચિત્રકારમંડળે ચિત્રસભામાં હાવ, ભાવ, વિલાસ અને બિબ્બકયુક્ત આકૃતિઓવાળાં ચિત્રો દોર્યા, ચિત્રો દોરીને જમાં મલ્લદિન્નકુમાર હતો ત્યાં આવ્યા, આવીને આજ્ઞા પૂરી કર્યાની જાણ કરી. ત્યારે તે મલદિનકુમારે ચિત્રકારમંડળને સત્કાર કર્યો, સન્માન કર્યું, સત્કાર-સન્માન કરીને જીવનભર ચાલે એટલું પ્રીતિદાન કર્યું અને પ્રીનિદાન કરી વિદાય આપી. - ત્યાર પછી મલ્લદિનકુમારે સ્નાન કર્યું અને અંત:પુર તથા પરિવારથી ઘેરાઈને તથા ધાવમાતાને સાથે લઈને જ્યાં ચિત્રસભા હતી ત્યાં આવો, આવીને ચિત્રસભામાં પ્રવેશ કર્યો, પ્રવેશ કરીને હાવ, ભાવ, વિલાસ અને શૃંગારિક ચેષ્ટાઓવાળાં ચિત્રોને જોત જોતો જ્યાં વિદેહવર રાજકન્યા મલિનું આબેહૂબ ચિત્ર હતું ત્યાં જવા નીકળ્યો. ૧૯૯. ત્યાર બાદ તે મલ્લદિનકુમારે વિદેહવર રાજકન્યા મલ્લિનું આબેહૂબ ચિત્ર જોયું, Page #249 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ–મલ્લી-જિન-ચરિત્રઃ સૂત્ર ૨૦૦ જોઈને તેને આવો વિચાર આવ્યો-વાવમનમાં ઉત્પન્ન થયો કે, “આ તો વિદેહવર રાજકન્યા મલ્લી છે.' આમ વિચારી ને શરમાયો, લજિજત બન્યા, દુ:ખી થયો અને ધીરે ધીરે ત્યાંથી ચાલી નીકળ્યો. ત્યારે મલ્લદિન્નકુમારને ધીરે ધીરે પાછો જતો જોઈને ધાવમાતા આ પ્રમાણે બલીહે પુત્ર! કેમ તું શરમાય, લજજત બન્યો અને દુ:ખી થઈ ધીરે ધીરે પાછો વળ્યો? ત્યારે તે મલ્લદિન્તકુમારે ધાવમાતાને આ પ્રમાણે કહ્યું “હે માતા ! જ્યાં મારી ગુરુ અને દેવતા સમાન જયેષ્ઠ ભગિની લજિજત બને તેવી ચિત્રસભામાં પ્રવેશ કરવો મારા માટે યોગ્ય છે?” ત્યારે ધાવમાતાએ મલ્લદિનકુમારને આ પ્રમાણે કહ્યું હે પુત્ર! આ ખરેખર વિદેહવર રાજકન્યા મલ્લી નથી. આ તો ચિત્રકાર દ્વારા દોરાયેલ વિદેહવર રાજકન્યા મલ્લીનું આબેહૂબ ચિત્ર છે.” ચિત્રકારના દેશનિકાલ– ૨૦૦. ત્યારે ધાવમાતાની આવી વાત સંભળીને અને જાણીને મલદિનકુમાર ગુસ્સે થઈને બોલ્યો કોણ એ ન માગવા જેવું માગી લેનાર (મૃત્યુની ઇચ્છા કરનાર), લક્ષણહીન, પુણ્યહીન, ચઉદશે જન્મેલ, શ્રી, હી, ધૃતિ, અને કીર્તિવિહીન ચિત્રકાર છે કે જેણે મારી દેવ-ગુરુસમાન જયેષ્ટ ભગિનીને માટે લજજાસ્પદ એવું આબેહૂબ ચિત્ર મારી ચિત્રસભામાં દોર્યું છે?” એમ કહી તે ચિત્રકારના વધની તેણે આજ્ઞા કરી. ત્યાર પછી આ વૃત્તાંત જાણતાં વેંત ચિત્રકારમંડળ જ્યાં મલ્લદિન્નકુમાર હતું ત્યાં આવ્યું, આવીને બે હાથ મસ્તક પાસે લઈ જઈ અંજલિ કરીને જય-વિજય શબ્દોથી તેને વધાવ્યો, વધાવીને આ પ્રમાણે કહ્યું - “હે સ્વામિ! તે ચિત્રકારને આવા પ્રકારની ચિત્રકારલબ્ધિ મળી છે, પ્રાપ્ત થઈ છે, સારી રીતે સિદ્ધ થઈ છે કે, “જે કોઈ પણ દ્વિપદ, ચતુષ્પદ કે અપદનો એક ભાગ પણ તે જોઈ લે તો તે એક ભાગના આધારે તે આબેહૂબ આકૃતિ દોરી શકે છે. તેથી તે સ્વામિ! તમે તે ચિત્રકારને વધની આજ્ઞા ન કરો પણ તે ચિત્રકારનો બીજો કોઈ તેવી રીતને દંડ કરો.' ત્યારે તે માલદિનકુમારે તે ચિત્રકારને સંડાસક (જમણા હાથનો અંગૂઠો અને તર્જની આંગળીથી બનતે સાણસી જેવો ભાગ) કાપી નખાવ્યો, કાપી નખાવીને તેને દેશનિકાલ કરવાની આજ્ઞા કરી. ચિત્રકારનું હસ્તિનાપુરમાં આગમન ૨૦૧. ત્યાર પછી મલ્લદિન્નકુમાર દ્વારા દેશનિકાલની આજ્ઞા થતાં તે ચિત્રકાર તરત પોતાની ઘરવખરી લઈ મિથિલાનગરી છોડી નીકળો, નીકળીને વિદેહ જનપદની વચ્ચે થઈને જ્યાં કુરુ જનપદ હતું, જ્યાં હસ્તિનાપુર નગર હતું ત્યાં આવ્યો, આવીને ઘરવખરી ઉતારી, ઉતારીને ચિત્રફલક તૈયાર કર્યું, કરીને પગના અંગૂઠા અનુસાર વિદેહવર રાજકન્યા મલ્લીનું ચિત્ર બનાવ્યું, બનાવી બગલમાં દબાવ્યું, દબાવીને મહામૂલ્યવાવ–-ભેટ લીધી, ભેટ લઈને હસ્તિનાપુર નગરની વચ્ચે વચ્ચે થઈને જ્યાં અદીનશત્ર રાજા હતો ત્યાં આવ્યો, આવીને બે હાથ મરતક પાસે લઈ જઈ અંજલિ કરીને જયવિજય શબ્દોથી રાજાને વધાવ્યો, વધાવીને ભેટ ધરી, ભેટ ધરીને આ પ્રમાણે કહ્યું- “હે સ્વામિ ! કુંભરાજાના પુત્ર, પ્રભાવતીદેવીના આત્મજ મલ્લદિનકુમારે દેશનિકાલ કરેલ હું તરત અહીં આવ્યો છે. તો હેસ્વામિ ! આપના બાહુની છાયામાં નિર્ભયપણે, ઉદ્વેગરહિતપણે સુખપૂર્વક હું રહેવા ઇચ્છું છું.' ત્યારે તે અદીનશત્રુ રાજાએ ચિત્રકારને આ પ્રમાણે કહ્યું-- “હે દેવાનુપ્રિય! મલદિન્નકુમારે તને શા કારણે દેશનિકાલ કર્યો ?” Page #250 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ–મલ્લી-જિન-ચરિત્રઃ સૂત્ર ર૦૭ ત્યારે તે ચિત્રકારે અદીનશત્રુ રાજાને આ પ્રમાણે કહ્યું – “હે સ્વામિ! કોઈ એક વખતે મલ્લદિન્નકુમારે ચિત્રકારમંડળને બોલાવું, બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે મારી ચિત્રકારસભામાં હાવ, ભાવ, વિલાસ અને શૃંગારયુક્ત ચિત્રો દોરો.’ તે સઘળું' પૂર્વવત્ કથન-યાવતુ-“મારો સંડાસક કપાવ્યો, કપાવીને દેશનિકાલની આજ્ઞા કરી. એ રીતે હે સ્વામિ ! મલદિનકુમારે મને દેશનિકાલની આજ્ઞા કરેલી.” અદીનશત્રુ દ્વારા મલ્લીના ચિત્રનું દશન૨૦૨. ત્યાર બાદ અદીનશ રાજાએ ચિત્રકારને આ પ્રમાણે કહ્યું “હે દેવાનુપ્રિય! તેં વિદેહવર રાજકન્યા મલ્લીનું એવું કેવું આબેહૂબ ચિત્ર બનાવ્યું હતું?” છે ત્યારે ચિત્રકારે પોતાની બગલમાંથી ચિત્રફલક કાઢયું, કાઢીને અદીનશત્રુ સામે ધર્યું, ધરીને આ પ્રમાણે કહ્યું – “હે સ્વામિ! મેં તે વિદેહવર રાજકન્યા મલ્લીના ચિત્રમાં તેની આકૃતિ, ભાવનું કિંચિત્માત્ર ચિત્રણ કર્યું છે. વિદેહવર રાજકન્યા મલીના પૂરા રૂપનું ચિત્રણ તો કોઈ દેવ, યા દાનવ, યા યક્ષ અથવા રાક્ષસ અથવા કિન્નર અથવા કિં પુરુષ અથવા મહાનાગ અથવા ગંધર્વ પણ કરવા સમર્થ નથી.” અદીનશત્રુના દૂતનું મિથિલાગમન– ૨૩. ત્યાર બાદ તે ચિત્રથી ઉત્પન્ન થયેલા આશ્ચર્ય અભાવને કારણે અદીનશત્રુ રાજાએ દૂતને બલા, બોલાવીને આ પ્રમાણે કહ્યું- “હે દેવાનુપ્રિય! તું જાયો-વિદેહવર રાજકન્યા મલ્લીનું મારી ભાર્યા તરીકે માગું' કર અને એના બદલામાં આખું રાજય પણ આપવું પડે તો તે સ્વીકાર્યું છે.' ૨૦૪. ત્યાર બાદ અદીનશત્રુએ આ પ્રમાણે કહેતા વેંત હૃષ્ટ-તુષ્ટ થયેલ દૂત-પાવતુ જ્યાં મિથિલા નગરી હતી ત્યાં જવા નીકળ્યા. જિતશત્રુ રાજા૨૦૫. એ કાળે એ સમયે પંચાલ જનપદ હતું. તેનું કપિલપુર નગર હતું. ત્યાં પંચાલાધિ. પતિ જિતશત્રુ નામે રાજા હતા. તે જિતશત્રુના અંત:પુરમાં ધારિણી આદિ એક હજાર રાણીઓ હતી. ચેખા પરિવાજિકા– ૨૦૬. તે મિથિલાનગરીમાં ત્રાગ્યેદ, યજુર્વેદ, સામ વેદ, અથર્વવેદ, ઇતિહાસ, નિઘંટુ આદિ વેદ-વેદાંગનાં રહસ્યની જાણનારી-યાવતુબ્રાહ્મણધર્મના શાસ્ત્રગ્રંથોની પારગામી એવી ચકખા નામે પરિવ્રાજિકા રહેતી હતી. તે ચોકખા પરિવ્રાજિકા મિથિલાનગરીમાં અનેક રાજેશ્વર-પાવતુ–સાર્થવાહ વગેરેને દાનધર્મ, શૌચધર્મ તથા તીર્થાભિષેકની સમજણ આપતી, પ્રરૂપણા કરતી, ઉપદેશ કરતી હતી. કોઈ એક વખત તે ચોકખા પરિવાજિક ત્રિદંડ અને કમંડલુ-પાવતુ–ગેરુઆ વસ્ત્રો લઈને પરિવ્રાજિકાઓ સાથે નીકળી, નીકળીને કેટલીક પરિવ્રાજિકાઓ સાથે મિથિલાનગરીની વચ્ચે થઈને જ્યાં કુંભરાજાનો મહેલ હતો, જ્યાં કન્યાઅંત:પુર હતું, જ્યાં વિદેહવર રાજકન્યા મલ્લી હતી, ત્યાં આવી, ત્યાં આવીને ભૂમિનું જળથી સિંચન કર્યું, દર્ભાસન બિછાવ્યું અને તે પર બેઠી, બેસીને વિદેહવર રાજકન્યા મલીને દાનધર્મ, શૌચધર્મ તથા તીર્થઅભિષેક વિશે સમજાવવા લાગી, ઉપદેશ કરવા લાગી, પ્રરૂપણા કરવા લાગી. મલી દ્વારા ચકખાના મતનું નિરસન– ૨૦૭. ત્યાર બાદ વિદેહવર રાજકન્યા મલીએ ચોકખા પરિવ્રાજિકાને આ પ્રમાણે કહ્યું “હે ચોકખા! તમારાં શાસ્ત્રોમાં મૂળ ધર્મ કયો દર્શાવ્યો છે?” ત્યારે તે ચોકખા પરિબ્રાજિકાએ વિદેહવર રાજકન્યા મલ્લીને આ પ્રમાણે કહ્યું Page #251 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–મલ્લી-જિન-ચરિત્રઃ સુત્ર ૨૦૮ હે દેવાનપ્રિયા! ધર્મનું મૂળ શૌચ કહેવાયું છે. એટલે જ્યારે અમારી કોઈ પણ વસ્તુ અશુદ્ધ બને છે ત્યારે પાણીથી અને માટીથી તેને શુદ્ધ કરવામાં આવે છે. એ રીતે જલાભિષેકથી પવિત્ર થઈને અમે નિર્વિદન સ્વર્ગ જઈએ છીએ.' ત્યારે વિદેહવર રાજકન્યા મલ્લીએ ચોકખા પરિવ્રાજિકાને આ પ્રમાણે કહ્યું – - “હે ચોકખા! જો કોઈ માણસ રુધિરથી લિપ્ત વસ્ત્ર રુધિરથી જ ધુએ તો હે ચોકખા ! શું તે રુધિરલિપ્ત વસ્ત્ર રુધિરથી ધાવાવાથી કંઈ શુદ્ધ થશે? એમ બનવું શક્ય નથી.” એ જ પ્રમાણે તે ચકખા! જેમ રુધિરલિપ્ત વસ્ત્ર રુધિરથી લેવાથી શુદ્ધ ન થઈ શકે તે જ રીતે પ્રાણાતિપાત(જીવવધ)-વાવમિથ્યાદર્શન શલ્યથી તમારી કંઈ શુદ્ધિ થાય નહીં.' ૨૦૮. વિદેહવર રાજકન્યા મલ્લીએ આ પ્રમાણે કહેતાં જ ચોકખા પરિવ્રાજિકાને પોતાના મતમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા થઈ અને મતભેદ થવાનો ભય લાગ્યો. તે વિદેહવર રાજકન્યાના પ્રશ્નનો કોઈ ઉત્તર ન આપી શકી, એટલે મૌન બની ગઈ. ત્યાર બાદ વિદેહવર રાજકન્યા મલીની અનેક દાસીઓ ચોકખાની ટીકા કરવા લાગી, નિંદા કરવા લાગી, કટાક્ષ કરવા લાગી, કેટલીક દાસીઓ તેને ચીડવવા લાગી, કેટલીક મે મરડવા લાગી, કેટલીક મશ્કરી કરવા લાગી, કેટલીક તિરસ્કાર કરવા લાગી અને કેટલીક તેને ધક્કા મારીને બહાર કાઢવા લાગી. ચકખાનું કપિલપુરમાં આગમન૨૦૯. ત્યાર બાદ વિદેહવર રાજકન્યા મલ્લીની દાસીઓ દ્વારા તિરસ્કૃત, નિંદિન, અપમાનિત થતી તે ચોકખા કુદ્ધ-ચાવતુ-ક્રોધથી ધમધમતી, વિદેહવર રાજકન્યા મલી પર ગુસ્સે થઈ, આસન ઉપાડયું અને આસન લઈ કન્યા અંત:પુરમાંથી બહાર નીકળી, નીકળીને મિથિલા છોડી નીકળી, મિથિલાથી નીકળીને પરિવ્રાજિકાઓ સાથે જ્યાં પાંચાલ જનપદ હતું, જયાં કંપિલનગર હતું, ત્યાં આવી, આવીને ત્યાં અનેક રાજેશ્વર-યાવતુ-દાર્થવાહોને દાનધર્મ, શૌચધર્મ અને તીર્થાભિષેક ધર્મનો ઉપદેશ આપતી, નિરૂપણ કરતી, પ્રરૂપણા કરતી, રહેવા લાગી. ૨૧૦. ત્યાર બાદ એક વખત જિતશત્રુ પોતાના અંત:પુરમાં પરિવારથી વીંટળાઈને ઉત્તમ સિંહાસન પર બેઠો હતો ત્યારે પરિવ્રાજિકાઓ સાથે તે ચોકખા જ્યાં જિતશત્રુ રાજાનો મહેલ હતો, જયાં જિતશત્રુ રાજા હતો ત્યાં આવી, ત્યાં આવીને અંદર પ્રવેશી, પ્રવેશીને જિતશત્રુને જય-વિજય શબ્દોથી વધાવ્યો. ત્યારે જિતશત્રુએ ચકખા પરિવ્રાજિકાને આવતી જોઈ, જોઈને તે સિંહાસન પરથી ઊઠ્યો, ઊઠીને ચોકખાનો સત્કાર કર્યો, સન્માન કર્યું', સત્કાર-સન્માન કરીને આસન પર બેસવા કહ્યું. ત્યાર બાદ એ ચોકખાએ જળથી ભૂમિનું સિંચન કર્યું, દર્ભાસન પાથયું', આસન પર બેઠી, બેસીને જિતશત્રુ રાજાને રાજપ, રાષ્ટ્ર, કેશ, કે ઠાગાર, સેના, વાહન, નગર અને અંત:પુરના કુશળસમાચાર પૂછયા. ત્યાર બાદ તે ચોકખાએ જિનશ રાજાને દાનધર્મ, શૌચધર્મ તથા તીર્થાભિષેક ધર્મ વિશે આખ્યાન કર્યું, પ્રરૂપણા કરી, ઉપદેશ આપ્યો. ચેખાએ કહેલ કૂપમંડૂક-દષ્ટાંત૨૧૧. ત્યાર બાદ પોતાની અંત:પુર માટે અહોભાવ ધરાવતા જિતશ/એ ચોકખાને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયે ! તમે ઘણાં ગામો, કસબાભાવ-સન્નિવેશોમાં પરિભ્રમણ કરે છે, અનેક રાજાઓ, ધનવંતે, સાર્થવાહો આદિનાં ઘરોમાં તમારો પ્રવેશ છે, તો કોઈ રાજા, ધનવંત Page #252 -------------------------------------------------------------------------- ________________ ૪૬ કે કોઈ અન્યનું આવું મારા અંત:પુર જેવુ’ અંત:પુર તમે જોયું છે ખરું ?” ત્યારે તે ચાકખા પરિવ્રાજિકા જિતશત્રુની આ વાત સાંભળી સહેજ હસી, હસીને આ પ્રમાણે બાલી— ‘હે દેવાનુપ્રિય ! તમે કૂપમ`ડૂક જેવા લાગેા છે.’ ‘હે દેવાનુપ્રિયે ! તે કૂપમંડૂક વળી શું છે?” ‘હું જિતશત્રુ ! તે એમ કે જેમ કોઈ કૂવામાં એક દેડકો હતા, તે ત્યાં જ જન્મ્યા હતા, ત્યાં જ ઊછર્યા હતા, પાતાના કૂવા સિવાય તેણે બીજો કોઈ કૂવા, તળાવ, સરોવર, દ્રહ કે સમુદ્ર જોયા નહી હોવાથી તે એમ જ માનતા કે “આ કૂવા જ કૂવા કે તળાવ કે દ્રહ કે સરોવર કે સાગર છે.” ત્યાર બાદ તે કૂવામાં એક સમુદ્રાસી દેડકો આવી ચઢયો. ત્યા૨ે તે કૂપમંડૂકે પેલા સમુદ્રમંડૂકને આ પ્રમાણે કહ્યું— ‘હે દેવાનુપ્રિય ! તું કોણ છે ? અહીં કયાંથી આવી ચઢયો છે?’ ત્યારે તે સમુદ્રમંડૂકે તે કૂપમંડૂકને આ પ્રમાણે કહ્યું– ‘હે દેવાનુપ્રિય ! હુ` સમુદ્રના દેડકો છુ.' ત્યારે તે કૂવાના દેડકાએ સમુદ્રના દેડકાને આ પ્રમાણે કહ્યું–હે દેવાનુપ્રિય ! તે સમુદ્ર કેટલા મોટા છે ?' ત્યારે તે સમુદ્રના દેડકાએ કૂવાના દેડકાને આ પ્રમાણે કહ્યું—‘હે દેવાનુપ્રિય ! તે સમુદ્ર તા ઘણા માટો છે.' ત્યારે તે કૂવાના દેડકાએ પગથી લીટી દોરીને આ પ્રમાણે કહ્યું--હે દેવાનુપ્રિય ! તે સમુદ્ર આટલા માટો છે ?” ‘આટલાથી બતાવવુ શકય નથી. તે સમુદ્ર તે ઘણા મોટા છે.' ત્યા૨ે તે કૂવાના દેડકો કૂવાના પૂર્વ કિનારેથી કૂદકો મારી પશ્ચિમકિનારે જઈ પહોંચ્યા, For Private ધ કથાનુયાગ—મલ્લી—જિન-ચરિત્રઃ સૂત્ર ૨૧૪ પહોંચીને બાલ્યા–હે દેવાનુપ્રિય ! તે સમુદ્ર આટલા માટો છે ?' ‘આટલુ’ય પૂરતું નથી.’ આમ હેજિતશત્રુ ! તમે પણ બીજા અનેક રાજેશ્વર,-યાવતુ–સા વાહ વગેરેની ભાર્યા અથવા ગિની અથવા પુત્રી કે પુત્રવધૂને જોઇ નથી તેથી એમ માના છે કે જેવું મારું અંત:પુર છે તેવુ બીજા કોઈને નથી. મલ્લીના રૂપની પ્રશ‘સા— ૨૧૨. એટલે હું જિતશત્રુ ! ખરેખર તેા મિથિલા નગરીમાં કુ’ભરાજાની પુત્રી, પ્રભાવતી રાણીની કૂખે જન્મેલી વિદેહવર રાજકન્યા મલ્લી રૂપમાં કે યૌવનમાં અથવા લાવણ્યમાં જેવી શ્રેષ્ઠ છે, શ્રેષ્ઠ શરીરવાળી છે, એવી કોઈ બીજી દેવકન્યા કે અસુરકન્યા કે નાગકન્યા કે યક્ષકન્યા કે ગંધકન્યા કે રાજકન્યા નથી, તે વિદેહવર રાજકન્યાના પગના અ'ગૂઠાનાય લાખમા ભાગનું મૂલ્ય તારા અંત:પુરનું નથી.' આમ કહી જ્યાંથી આવી હતી ત્યાં તે પાછી ચાલી ગઈ. જિતશત્રુના દૂતનું. મિથિલાગમન— ૨૧૩. ત્યાર બાદ પરિવ્રાજિકા વડે ઉત્પન્ન થયેલ કુતૂહલને કારણે જિતશત્રુએ દૂતને બાલાવ્યા. બાલાવીને આ પ્રમાણે કહ્યું- --યાવત્ ‘મારા રાજ્યનું મૂલ્ય ચૂકવીને પણ વિદેહવ૨ રાજકન્યા મલ્લીનું મારી ભાર્યા તરીકે માગું મૂક.’ ત્યારે જિતશત્રુની આવી આશા સાંભળીને દૂત હુષ્ટ-તુષ્ટ થઈને-યાવત્-જ્યાં મિથિલાનગરી હતી ત્યાં જવા નીકળ્યેા. દ્વતાનું સંદેશ નિવેદન— ૨૧૪. એ રીતે તે જિતશત્રુ પ્રમુખ છએ રાજાઓના દૂતે જ્યાં મિથિલાનગરી હતી ત્યાં જવા નીકળ્યા. ત્યાર બાદ તે છએ દૂતા જ્યાં મિથિલા નગરી હતી, ત્યાં આવ્યા, ત્યાં આવીને Personal Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયોગ-–મલી-જિન-ચરિત્રઃ સૂત્ર ૨૧૫ ૪૭ મિથિલાનગરીના મુખ્ય ઉદ્યાનમાં પોતપોતાની છાવણી બનાવી, છાવણી કરીને રાજધાનીમાં પ્રવેશ્યા, પ્રવેશીને જ્યાં કુંભ રાજા હતો ત્યાં આવ્યા, આવીને દરેકે બે હાથ મસ્તક પાસે જોડીને અંજલિ રચીને પોતપોતાના રાજાનો સંદેશો સંભળાવ્યો. કુંભ દ્વારા દતોને અસત્કાર– ૨૧૫. ત્યાર બાદ તે દૂતના સંદેશા સાંભળી કુંભ ગુસ્સે થયે, કોપાયમાન થયો, પ્રચંડ કોપથી ધમધમી ઊઠ્યો અને કપાળમાં ભ્રકુટિ ચડાવી આ પ્રમાણે બોલ્યા હું તમને કોઈને વિદેહવર રાજકન્યા નહીં આપુ'. આમ કહી તેણે છએ દૂતોનું અપમાન કરી, અસન્માન કરી, પાછળના બારણેથી બહાર કાઢ્યા, ત્યારે તે જિતશત્રુ-પ્રમુખ છએ રાજાઓના દૂતો કુંભરાજા દ્વારા અસત્કારિત, અપમાનિત અને પાછલા દ્વારેથી બહાર કઢાયેલા એવા તરત જયાં જ્યાં પોતાનાં જનપદ હતાં, જ્યાં પોતપોતાનાં નગર હતાં, જ્યાં પોતપોતાના રાજા હતા ત્યાં આવ્યા, આવીને માથા પાસે હાથ જોડી અંજલિ કરીને આ પ્રમાણે કહેવા લાગ્યા “હે સ્વામિ! અમે જિતશત્રુ-પ્રમુખ છએ રાજાઓના દૂતો એકસાથે એક સમયે જ જ્યાં મિથિલાનગરી હતી, ત્યાં ગયા હતાયાત્-પાછલા બારણેથી બહાર કાઢયા. તો હે સ્વામિ! કુંભ રાજા વિદેહવર રાજકન્યા મલ્લી આપતું નથી.’ આમ પોતપોતાના સ્વામિને નિવેદન કર્યું. જિતશત્રુ આદિનું કુંભ સાથે યુદ્ધ ત્યાર બાદ તે જિતશત્રુ આદિ છએ રાજાઓ તે દૂતો પાસેથી આવી હકીકત સાંભળીને, જાણીને કોપાયમાન થયા, ગુસ્સે થયા, ક્રોધથી લાલપીળા થઈને અન્યોન્ય દૂત મોકલ્યા, મોકલીને આ પ્રમાણે કહેવરાવ્યું– હે દેવાનુપ્રિયે ! આપણા છએ રાજાઓના દૂતો એકસાથે જ્યાં મિથિલાનગરી હતી ત્યાં ગયા હતા–પાવત–પાછલા બારણેથી કાઢવામાં આવ્યા. તો હે દેવાનુપ્રિય! આપણે હવે કુંભ સાથે યુદ્ધ કરવું જોઈએ.’ આમ કરી એકબીજાના વિચાર જાણીને સ્વીકાર્યા, સ્વીકારીને સ્નાન કર્યું, સ્નાન કરીને કાચબદ્ધ થઈ ઉત્તમ હાથીના કંધ પર બેઠા, કરંટપુપોની માળાવાળાં છત્ર ધારણ કર્યા, શ્વેત ચામરોથી જેમને પવન નાખવામાં આવતો હતો એવા તે બધા હાથી, ઘોડા, રથો અને યોદ્ધાએથી યુક્ત મહાન ચતુરંગિણી સેનાએથી ઘેરાઈને સર્વ સમૃદ્ધિપૂર્વક-યાવતુ-દુંદુભિના નાદ સાથે પોતપોતાના નગરોમાંથી નીકળ્યા, નીકળીને એકત્ર થયા, અને જ્યાં મિથિલાનગરી હતી ત્યાં જવા ચાલી નીકળ્યા. ત્યાર પછી કંભરાજાએ આ સમાચાર જાણ્યા એટલે તરત જ પોતાના સેનાપતિને બોલાવ્યો, બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય! તરત જ ઘેડા, હાથી, રથ અને ઉત્તમ યોદ્ધાઓ યુક્ત ચતુરંગિણી સેના સજજ કરો, સજજ કરીને મને આજ્ઞાપાલનની જાણ કરો.' તેણે પણ તે પ્રમાણે કર્યું–થાવત્ -આજ્ઞાપાલનની જાણ કરી. ત્યાર પછી તે કુંભ રાજા સ્નાન કરી, સજજ થઇ ઉત્તમ હાથી પર બેઠો. કરંટપુષ્પની માળાવાળું છત્ર તેને ધરવામાં આવ્યું, ઉત્તમ શ્વેત ચામરોથી પવન ઢોળવામાં આવ્યો, ઘોડા, હાથી, રથો અને ઉત્તમ યોદ્ધાથી યુક્ત ચતુરંગિણી એનાથી ઘેરાઈને, સર્વ ત્રાદ્ધિપૂર્વક–પાવતુ-દુંદુભિનાદ સાથે તે મિથિલાની વચ્ચોવચ્ચ થઈને નીકળ્યું, નીકળીને વિદેહ જનપદની મધ્યમાં થઈ જ્યાં દેશની સીમા હતી ત્યાં આવ્યા, આવીને છાવણી નાખી, છાવણી નાખીને જિતશત્રુ વગેરે છએ રાજાઓની પ્રતીક્ષા કર, યુદ્ધ માટે સજજ થઈને રહેવા લાગ્યો. ૨૧૭. ત્યાર પછી તે જિતશનું આદિ છએ રાજાઓ જ્યાં કુંભ રાજા હતો ત્યાં આવ્યા, આવીને કુંભ રાજા સાથે યુદ્ધ કરવા લાગ્યા. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ધર્મ કથાનુગ–મલ્લી-જિન–ચરિત્રઃ સૂત્ર ૨૨૧ ત્યાર બાદ તે જિતશત્રુ-પ્રમુખ છએ રાજા- અલંકારોથી વિભૂષિત થઈ, અનેક કુળ્યા દાસીઓએ કુંભરાજાના કેટલાય વીરોને મારી ઓથી ઘેરાઈ, જયાં કુંભ રાજા હતો ત્યાં આવી, નાખ્યા, કેટલાયને ઘાયલ કર્યા, કેટલાયને પાડી આવીને કુંભને ચરણસ્પર્શ કર્યો. દીધા, તેના રાજચિહનરૂપ ધ્વજાઓને તેડી ફોડી ત્યારે કુંભ વિદેહવર રાજકન્યા મલ્લીનો નાખી, પ્રાણનો ભય ઊભો થતાં તેની સેના આદર ન કર્યો, ન તેની નોંધ લીધી. તે ચુપ રહ્યો. ચારે દિશામાં ભાગવા લાગી. ત્યારે વિદેહવર રાજકન્યા મલીએ કુંભને ત્યાર બાદ જિતશત્રુ આદિ છએ રાજાઓ આ પ્રમાણે કહ્યું, દ્વારા પોતાના શ્રેષ્ઠ યોદ્ધાઓ માર્યા ગયેલા, ઘાયલ થયેલા અને માનભંગ થયેલા તથા હે તાત! પહેલાં મને આવતી જોઈ તમે પોતાની ધ્વજાઓ છિન્નભિન્ન થયેલી અને આવકારતા, આદર કરતા અને ખોળામાં બેસાસેનાને ચારે દિશામાં જીવ બચાવવા ભાગતી ડતા, અત્યારે તાત તમે મને આવકારતા જોઈને કુંભ રાજા સામર્થ્યહીન, બલહીન, નથી, નથી ધ્યાન આપતા કે નથી ખોળે બેસાડતા. નિર્વીર્ય અને પરાક્રમરહિત બન્યો અને શત્રુને પરંતુ તમે તો આજ હતાશ મનવાળા થઈને રોકવા શક્ય નથી એમ સમજી તરત જ, હથેળીઓમાં મોં રાખી આધ્યાન કરી રહ્યા છે, એમ કેમ ? શીવ્રતાપૂર્વક, વેગપૂર્વક, તીવ્ર ગતિએ જ્યાં મિથિલાનગરી હતી, ત્યાં આવ્યો, આવીને કુંભનું ચિંતાકારણ-કથન મિથિલામાં પ્રવેશ્યો, પ્રવેશીને મિથિલાનાં દ્વાર ૨૨૦ ત્યારે કુંભ મલ્લી વિદેહવર રાજકન્યાને આ બંધ કર્યા, દ્વાર બંધ કરીને નગરીને ઘેરી પ્રમાણે કહ્યું – લેવામાં આવે તો તે માટેની તૈયારી કરવા હે પુત્રી ! એમ છે કે તારા કાજે જિતશત્રુલાગ્યો. પ્રમુખ છએ રાજાઓએ દૂતો મોકલ્યા હતા, ૨૧૮. ત્યાર પછી જિતશનું આદિ છયે રાજાઓ જ્યાં તેમને મેં અસત્કાર કરી, અપમાનિત કરી, . મિથિલાનગરી છે ત્યાં આવ્યા, આવીને પાછલા બારણેથી બહાર કાઢ્યા હતા. મિથિલા રાજધાનીમાં કોઈ જઈ–આવી શકે ત્યારે તે જિતશત્રુ-પ્રમુખ છએ રાજાઓ નહીં એવી રીતે ચોપાસ ઘેરી લીધી. ત્યારે પોતપોતાના દૂતોની પાસેથી એ વાત સાંભળી તે કુંભ રાજા મિથિલા રાજધાની ઘેરાઈ ગઈ છે કેપિત થયા અને મિથિલા નગરીને અવરતેમ જાણીને નગરની અંદર આવેલ સભામંડપમાં ઉત્તમ સિંહાસન પર બેસીને તે જવર ન થઈ શકે તેમ ચોપાસ ઘેરો ઘાલી રહ્યા છે. જિતશત્રુ આદિ છએ રાજાઓની ખામીઓ. છિદ્રો, વિવારે અને મર્મસ્થાને ન મળતાં, તેથી હે પુત્રી ! હું તે જિનશત્રુ-પ્રમુખ છએ અનેક યુક્તિઓ, ઉપાયો, ઓપત્તિકી, વૈન રાજાઓની ખામીઓ, છિદ્રો, વિવો અને યિકી, કર્મજા અને પરિણામિકી એ ચાર મર્મસ્થાન ન મળતાંયાવત-આર્તધ્યાન કરી બુદ્ધિઓ દ્વારા વિચારતાં વિચારતાં જયારે કંઈ રહ્યો છું.' યુક્તિ કે ઉપાય હાથ ન લાગ્યો ત્યારે માનસિક મલ્લી દ્વારા ઉપાય-નિરૂપણરીતે થાકી જઈ, બે હથેળીમાં માં રાખી ૨૨૧. ત્યારે વિદેહવર રાજકન્યા મલ્લીએ કુંભ રાજાને આર્તધ્યાન કરવા લાગ્યો. આ પ્રમાણે કહ્યુંમલી દ્વારા ચિંતા કારણુ-પરછા હે તાત ! તમે હતાશ મનવાળા થઈને ૨૧૯, આ બાજુ વિદેહવર રાજકન્યા મલ્લી સ્નાન હથેળીઓમાં મુખ રાખીને આર્તધ્યાન ન કરો. કરી, પૂજા-નૈવેદ્ય કરી, કૌતુક-મંગળ કરી, સર્વ હે તાત ! તમે તે જિતશત્રુ-પ્રમુખ જીએ Page #255 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગલ્લી -જિન–ચરિત્ર: સૂત્ર ૨૨૨ રાજાઓમાંના પ્રત્યેકની પાસે ગુપ્તપણે દૂન ૨૨૩. ત્યારે તે જિતશ આદિ છએ રાજાઓએ તે મોકલો, પ્રત્યેકને આ કહેવરાવે કે “વિદેહવર અશુભ ગંધથી અભિભૂત થઈ પોતપોતાનાં રાજકન્યા મલ્લી તને આપીશ.’ આમ કરી ઉત્તરીય વસ્ત્રથી મેં-નાક ઢાંકી દીધાં, ઢાંકીને સંધ્યાકાળ સમયે જ્યારે મનુષ્યોની અવરજવર અવળા ફરી બેસી ગયા. ઓછી થાય ત્યારે, શાંતિ થાય ત્યારે દરેકને ત્યારે વિદેહવર રાજકન્યા મલીએ જિતશત્રુમિથિલા રાજધાનીમાં પ્રવેશ કરાવો, પ્રવેશ પ્રમુખ તેઓને આ પ્રમાણે કહ્યુંકરાવી ગર્ભગૃહમાં પ્રવેશ કરાવરાવે, ગર્ભા “હે દેવાનુપ્રિયો ! તમે કેમ પોતપોતાનાં ગૃહમાં લઈ જઈ મિથિલા રાજધાનીનાં ઉત્તરીય વસ્ત્ર વડે મેં-નાક ઢાંકીને અવળા ફરી દ્વાર બંધ કરાવે, દ્વાર બંધ કરાવી ઘેરાની બેઠા છે ?” તૈયારી કરવા લાગો.” ત્યારે તે જિતશત્રુ આદિએ વિદેહવર રાજત્યારે કુંભ તે જિતશત્રુ-પ્રમુખ છએ રાજા કન્યા મલ્લીને આ પ્રમાણે કહ્યું- “હે આમાંના દરેકને એકાંત સમયે દૂત મોકલ્યા દેવાનુપ્રિયે ! આ અશુભ ગંધથી અભિભૂતયાવ-ધરા માટે તૈયારી કરવા લાગ્યો. પરાજિત થઈને અમે પોતપોતાનાં ઉત્તરીયથી મલ્લીના જિતશત્રુ આદિને બેધ મેં-નાક ઢાંકીને રહ્યા છીએ.” ૨૨૨. ત્યાર બાદ જિનશગુ વગેરે છએ રાજાઓએ ૨૨૪. તેમની તે વાત સાંભળીને પછી વિદેહવર બીજા દિવસે સવાર પડતાં-પાવતુ-સહસ્રરમિ રાજકન્યા મલીએ જિતશત્રુ-પ્રમુખ તેઓને દિનકર સૂર્ય પોતાના તેજથી ઝળહળવા લાગ્યા આ પ્રમાણે કહ્યુંત્યારે, જાળીમાંથી એક સુવર્ણમયી, મસ્તક પર જો એમ છે તો હે દેવાનુપ્રિયે! જ્યારે છિદ્રવાળી અને જે છિદ્ર પાપત્રોથી ઢાંકેલ છિદ્રવાળી અને પદાપત્રોથી ઢાંકેલી એવી હતું એવી પ્રતિમા જોઈ. “આ જ વિદેહવર સુવર્ણમય પ્રતિમામાં પ્રતિદિન મનહર અશન, રાજકન્યા મલ્લી’ એમ માની વિદેહવર રાજ પાન, ખાદિમ, સ્વાદિમ આહારમાંથી એક કન્યા મલ્લોનાં રૂપ, યૌવન અને લાવણ્યથી એક કોળિયો નાખતાં નાખતાં આ આવા અંજાઈને, મહિત થઈને, લુબ્ધ થઈને પ્રકારનું અશુભ પુદ્ગલ-પરિણામ આવ્યું તે અનિમિષ દષ્ટિએ તે પ્રતિમાને વારંવાર પછી આ ઔદરિક શરીર કે જે કફ, વમન નીરખવા માંડયા. કરાતા પદાર્થો, પિત્ત, શુક્ર, શોણિત અને પૂપનું ત્યારે તે વિદેહવર રાજકન્યા મલ્લી સ્નાન આશ્રયસ્થાન છે, જેનાં શ્વાસોચ્છુવાસ દુર્ગધી કરી, નૈવેદ્ય-પૂજા કરી, મંગળ-કૌતુક વિધિ કરી, છે, જે દુગધી મૂત્ર, પૂપ અને વિષ્ઠાથી ભરેલ સવ અલંકારથી વિભૂષિત થઈ, અનેક કુજા છે, જે સડવાનો, ગળવાનો, નાશ પામવાનો દાસીઓથી વીટળાઈ જ્યાં જાગૃિહ હતું, જ્યાં સ્વભાવ ધરાવે છે એવા શરીરનું કેવું પરિણામ મસ્તક પર છિદ્રવાળી અને તે છિદ્ર પર પડ્યાપત્ર હોય? તે હે દેવાનુપ્રિયો! તમે આ મનુષ્યઢાંકેલ તેવી સુવર્ણમયી પ્રતિમા હતી, ત્યાં જીવન સંબંધી કામ ભાગોમાં ન ફો, ન આવી, આવીને તેણે તે મસ્તક પર છિદ્રવાળી, રાચે, ન ગૃદ્ધ બનો, ન મેહ પામો, અને પાપત્ર ઢાંકેલ સુવર્ણમયી પ્રતિમાના મસ્તક એને વિચાર પણ છોડો. વળી હે દેવાનુપ્રિયે! પરથી પાપત્રનું ઢાંકણ ખસેડી લીધું. ત્યારે તમે અને હું આજથી ત્રીજા જન્મ પૂર્વે તેમાંથી દુર્ગધ નીકળી, તે એવી કે જેવી મરેલા પશ્ચિમ વિદેહ ક્ષેત્રમાં, સલિલાવતી વિજયમાં સર્પની ગંધ હોય—પાવત–એથીય અશુભતર, વીતશોકા રાજધાનીમાં મહાબલ-પ્રમુખ સાત Page #256 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ધર્મકથાનુયોગ– મલ્લી-જિનચરિત્ર : સૂત્ર ૨૨૮ બાલમિત્રો અને રાજાઓ હતા, સાથે જન્મેલા --પાવતુ–સાથે જ આપણે દીક્ષા લીધેલી. ૨૨૫. ત્યાર બાદ હે દેવાનુપ્રિય! તે ભવમાં મેં એ કારણે સ્ત્રી-નામ-ગોત્ર-કર્મ ઉપાર્જિત કર્યું કે જ્યારે તમે બધા ચતુર્થ ભકત તપ કરતા ત્યારે હું ષષ્ઠ ભકત તપની આરાધના કરતો વિહરતો [ – શેષ વૃત્તાન્ત પૂર્વવત્] ત્યાર બાદ તે દેવાનુપ્રિય! આપણે સહુ યથાસમય કાળ કરી જયંતવિમાનમાં ઉતપન્ન થયા, ત્યાં તમારી બત્રીસ સાગરોપમથી કંઇક ઓછી એટલી સ્થિતિ થઈ. ત્યાર બાદ તમે તે દેવલોકમાંથી વન કરીને આ જંબૂઢીપ નામે ટ્રીપમાં– યાવર્તુ–પોતપોતાનાં રાજ્ય ચલાવતા રહો છો. હે દેવાનુપ્રિયો ! ત્યાર બાદ હું પણ તે દેવક. માંથી આયુષ્ય ક્ષીણ થતાં -વાવ-કન્યારૂપે ઉત્પન્ન થયો. [ગાથાર્થ] -શું તમે તે પૂર્વભવને ભૂલી ગયા કે જ્યારે આપણે જયંત નામે વિમાનમાં વસતા હતા? આપણે એવી પ્રતિજ્ઞા કરી હતી કે સમય આવ્યે એકબીજાને પ્રતિબોધિત કરીશું. તો તે દેવભવને યાદ કરે. જિતશત્રુ–પ્રમુખ બધાને જાતિસ્મરણ – ૨૨૬, ત્યાર પછી વિદેહવર રાજકન્યા મલ્લી પાસેથી આવી વાત સાંભળીને તે જિતશત્રુ-પ્રમુખ છએ રાજાઓને શુભ કર્મ પરિણામથી, પ્રશસ્ત અધ્યવસાયોથી, વિશુદ્ધ બનેલ લેયાએથી તથા તે તે આવરણીય કર્મોના ક્ષયોપશમથી ઇહા, અપોહ, માગણા અને ગવેષણ કરવાથી સંસી જીવોને થનાર જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, જેથી તેમણે તે વાત સારી રીતે સમજી લીધી. ૨૨૭. ત્યારે અહંત મલ્લીએ જાણ્યું કે જિતશત્રુ આદિ છએ રાજાને જાતિ-સ્મરણ જ્ઞાન થયું છે ત્યારે ગર્ભગૃહનાં દ્વાર ઉઘડાવ્યાં. ત્યારે તે જિનશત્રુ આદિ છએ રાજાઓ જ્યાં અહંતુ મલી હતાં ત્યાં આવ્યા. તે રીતે મહાબલ આદિ સાતે બાલમિત્રો એક સ્થાનમાં એકત્રિત થઈ ગયા. મલી તથા જિતશત્રુ આદિ રાજાઓને પ્રવ્રજ્યો–સંક૯૫– ૨૨૮. ત્યાર બાદ અહંતુ મલ્લીએ તે જિતશત્રુ આદિ છએ રાજાને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! ખરેખર સંસારથી ઉદ્વિગ્ન એવી હું તો પાવતુ-પ્રવ્રયા લેવા માગું છું. તો તમે બધા શું કરવા માગે છે? કઈ રીતે રહેવા માગો છો? અથવા તમે સ્વહિત માટે સમર્થ છે?” ત્યારે જિતશત્રુ આદિ છએ રાજાઓએ અહંન્ મલ્લીને આ પ્રમાણે કહ્યું – “હે દેવાનુપ્રિયે! જો સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને ન્યાવ—તમે પ્રવ્રજ્યા સ્વીકારતા હે તે હે દેવાનુપ્રિય! અમારે માટે બીજું કોણ આધાર છે? અવલંબન છે? પ્રતિબંધ છે? હે દેવાનુપ્રિય! જેવી રીતે આજથી ત્રીજા ભવમાં અનેક કાર્યોમાં તમે મુખ્ય, પ્રમાણભૂત -પાવતુ-ધર્મધુરા ધરનાર હતા, તે જ રીતે હે દેવાનુપ્રિય! આ ભવમાં પણ–પાવત-ધર્મધુરા ધરનાર બને. હે દેવાનુપ્રિય ! સંસારથી ઉદ્વિગ્ન અને જન્મમરણથી ભયભીત અમે પણ દેવાનુપ્રિયની સાથે મુંડિત થઈને, ગૃહવાસ છોડીને, અણગારિક પ્રવ્રજ્યા લઈશું.' ત્યાર બાદ અહંતુ મલીએ જિનશત્રુ આદિ છએ રાજાઓને આ પ્રમાણે કહ્યું જો તમે પણ સંસારભયથી ઉદ્વિગ્ન છો. -યાવતુ-મારી સાથે પ્રવજ્યા લેવા ઈચ્છો છો તે હે દેવાનુપ્રિયો ! તમે તમારા પોતપોતાના રાજ્યમાં જઈને જયેષ્ઠ પુત્રને રાજયાસન પર સ્થાપે,સ્થાપીને સહસ્ત્રપુરુષવાહિની શિબિકામાં બેસી મારી પાસે પાછા આવો.” ત્યારે તે જિતછન્નુ આદિ છએ રાજાઓએ અર્હત્ મલીની તે વાત સ્વીકારી. ત્યાર બાદ અહંત મલ્લી ને જિતશત્રુ Page #257 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયોગ—મલ્લી—જિન-ચરિત્ર : સૂત્ર ૨૨૯ પ્રમુખ છએ રાજાઓને લઈને જ્યાં કુંભ રાજા હતા ત્યાં આવ્યા, આવીને કુંભને પગે પાડયા. ત્યારે કુંભે તે જિતશત્રુ આદિના વિપુલ અશન, પાન, ખાદિમ તથા સ્વાદિમ ભાજનથી તથા પુષ્પ, વસ્ત્ર, ગંધમાલાએ અને અલ કારોથી સત્કાર કર્યા, સન્માન કર્યું, સત્કારસન્માન કરી વિદાય આપી. ત્યાર બાદ કુંભરાજાએ વિદાય કરેલા તે જિતશત્રુ આદિ છએ રાજાએ જ્યાં પાતપેાતાના રાજ્ય હતાં, જ્યાં પાતપાતાનાં નગર હતાં, ત્યાં આવ્યા, ત્યાં આવીને પોતપાનાના રાજ્યનું શાસન કરતા રહેવા લાગ્યા. મલ્ટીના નિષ્ક્રમણ–મહેાત્સવ– ૨૨૯. ત્યાર પછી એક વર્ષ પછી, હુ નિષ્ક્રમણ કરીશપ્રવ્રજ્યા લઈશ-એમ અત્ મલ્લીએ મનમાં નિશ્ચય કર્યાં. તે કાળે તે સમયે શક્રનું આસન ચલાયમાન થયું. ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શકે પેાતાના આસનને ચલાયમાન થતું જોયું, જોઈને અવધિજ્ઞાનના પ્રયોગ કર્યા, પ્રયાગ કરીને અવધિજ્ઞાન દ્વારા અહંતુ મલ્લીને જોયા,જોઈને તેના મનમાં આવા પ્રકારના પ્રશસ્ત સંકલ્પ, વિચાર, મનાભાવ પેદા થયા જબૂદ્રીપ નામક દ્વીપમાં, ભારત વર્ષમાં, મિથિલાનગરીમાં, કુંભરાજાની પુત્રી, પ્રભાવતી રાણીની આત્મજા મલ્લી અન્ત આ પ્રકારે મનમાં વિચાર કરે છે કે હું પ્રવ્રજ્યા લઈશ. તા અતીત, વર્તમાન અને ભાવિ શક્રો દેવરાજા દેવેન્દ્રોના એ પરંપરાગત આચાર છે કે દીક્ષા માટે સમુદ્યત અહંત ભગવંતાના ઘેર એટલી અસ`પત્તિ માકલવી, જેમ કે [સ'ગ્રહણી ગાથાના અર્થ− અન્તાને ઈંદ્રો ત્રણ સા અઠયાસી કરોડ એંશી લાખ સુવર્ણમુદ્રા પ્રદાન કરે છે. એમ વિચાર કર્યાં, વિચાર કરી વૈશ્રમણ (કુબેર)ને બાલાવ્યો, બાલાવીને આ પ્રમાણે કહ્યું : ૫૧ ‘હે દેવાનુપ્રિય ! જંબુદ્રીપ નામે દ્રીપમાં, ભારતવર્ષમાં, મિથિલાનગરીમાં, કુ...ભરાજાની પુત્રી, પ્રભાવતી રાણીની આત્મજા, મલ્લી અંતે ‘હું દીક્ષા લઈશ' એવા મનમાં નિશ્ચય કર્યા છેખાવત્—ઇંદ્રો અ`તાને આપે છે. તે હે દેવાનુપ્રિય ! તું જા અને જંબુદ્રીપમાં, ભારતવમાં, મિથિલા રાજધાનીમાં કુંભરાજાના ભવનમાં આ પ્રમાણની અર્થસંપત્તિ પહોંચાડ, પહોંચાડીને તરત જ મારી આજ્ઞા પાળ્યાની મને જાણ કર.’ ત્યાર બાદ તે વૈશ્રમણદેવે દેવરાજ દેવેન્દ્ર શક્રની આ વાત સાંભળી હૃષ્ટ-તુષ્ટ થઈ, બન્ને હાથ જોડી દશે આંગળીએ મસ્તક પાસે અંજલિ રૂપે ગાઠવી ‘દેવ ! એ પ્રમાણે કરુ` છુ’ એમ કહી વિનયપૂર્વક આશા સ્વીકારી, સ્વીકારીને ભક દેવાને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કહ્યું— ‘હે દેવાનુપ્રિયા ! તમે જબુદ્રીપમાં, ભારતવમાં, મિથિલા રાજધાનીમાં, કુંભ રાજાના ભવનમાં ત્રણસા અઠયાસી કરોડ એ ંશી લાખ પ્રમાણ સુવર્ણ મુદ્રા જેટલુ ધન પહોંચાડો, પહોંચાડીને મારી આજ્ઞા પાળ્યાની જાણ કરો.’ ૨૩૦. ત્યાર બાદ તે શુંભક દેવા વૈશ્રામણદેવની આવી આસા સાંભળતાં વેંત–માવત્–સ્વીકારીને ઉત્તરપૂર્વ દિશામાં ગયા, જઈને વૈક્રિય સમુદ્ઘાત કર્યા, સમુદ્ધાત કરીને સ`ખ્યાત યોજન પ્રમાણના દંડ બહાર કાઢો—યાવતુ–ઉત્તર વૈક્રિયરૂપાની વિકુણા કરી, વિણા કરીને પછી તે ઉત્કૃષ્ટ—પાવ-દેવગતિથી ચાલતા ચાલતા જ્યાં જંબુદ્રીપ હતા, જ્યાં ભારતવર્ષ હતા, જ્યાં મિથિલા રાજધાની હતી, જ્યાં કુંભક રાજાનું ભવન હતુ, ત્યાં આવ્યા, આવીને કુંભક રાજાના ભવનમાં ત્રણસેા કરોડ–યાવર્તુપહોંચાડયા, પહોંચાડીને જ્યાં વૈશ્રમણ દેવ હતા, ત્યાં આવ્યા, આવીને બે હાથ જોડી મસ્તક પાસે અંજલિ રચીને આજ્ઞા પૂરી કર્યાની જાણ કરી. For Private Personal Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ પર ધર્મકથાનુગ–મલ્લી-જિન-ચરિત્ર : સત્ર ૨૩ ૩ ત્યારે તે વૈશ્રમણદેવ દેવેન્દ્ર દેવરાજ શક્ર હતો ત્યાં આવ્યો અને બન્ને હથેળી ભેગી કરી વાવ-તે આજ્ઞા પૂરી કર્યાની જાણ કરી. ૨૩૧. ત્યાર બાદ મલી અહંત પ્રતિદિન-પાવ મગધ દેશના સમય મુજબ પ્રભાતકાળના ભોજન સુધી ઘણા સનાથ, અનાથ, મુસાફરો, વટેમાર્ગુઓ, ભિખારીઓ અને કંથાધારી ઓને રોજ એક કરોડ આઠ લાખ મુદ્રાઓનું દાન કરે છે. ત્યાર બાદ કુંભ રાજાએ મિથિલ રાજધાનીમાં અનેક સ્થળે, જગ્યાએ જગ્યાએ ભોજનશાળાઓ કરાવી. ત્યાં ઘણા માણસો ભજન અને વેતન લઈને પ્રતિદિન વિપુલ પ્રમાણમાં અશન, પાન,ખાદિમ અને સ્વાદિમ ભોજન બનાવતા હતા,ભોજન બનાવીને જે જે ત્યાં આવે, જેમ કે માર્ગે જનારા, પયિકો, ભિખારીઓ,સાધુઓ કે ગૃહસ્યો-તેમને આવ્યા. સન આપી,વિશ્રામ કરાવી,ઉત્તમ સુખાસન પર બેસાડી, વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ભોજન આપતા, વહેંચતા રહેતા. ત્યાર પછી મિથિલાનગરીમાં શૃંગાટક (શીંગડા આકારના માર્ગ), ત્રીક (ત્રીભેટા), ચતુષ્ક (ચોક), ચત્વર (ચોરા), ચતુર્મુખ (ચૌટા), રાજમાર્ગ, માર્ગ આદિ સ્થાનોમાં ઘણા લોકો મળે ત્યારે એકબીજાને કહેવા લાગ્યા- હે દેવાનુપ્રિય! કુંભ રાજાની ભવનમાં સર્વ ઇચ્છા પૂરે તેવાં, મનભાવે તેવાં, વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભેજન ઘણા શ્રમણોને, બ્રાહ્મણોને, સનાથને, અનાથોને, પથિકોને, વટેમાર્ગુઓને, કાપાલિકોને, ભિખારીઓને ખવડાવવામાં આવે છે, આપવામાં આવે છે. સિંગ્રહણી ગાથાર્થ સુર, અસુર, દેવ, દાનવ અને નરેન્દ્રો દ્વારા પૂજિત એવા તીર્થકરોના અભિનિષ્ક્રમણના અવસર પર દાનઘાષણ કરાય છે કે “માગે, . જેની જે ઇચ્છા હોય તે માગો, બહુ પ્રકારે કિમિચ્છક (ઇચ્છાનુસાર) દાન આપવામાં આવી રહ્યું છે.” (1) ૨૩૨. ત્યાર બાદ મલ્લી અર્હતે વષીદાન રૂપે ત્રણસો અઠયાશી કરોડ એંશી લાખ મુદ્રા જેટલું ધન દાનમાં આપી હું દીક્ષા લઈશ એ નિશ્ચય મનમાં કર્યો. તે કાળે તે સમયે બ્રહ્મલોક ક૯૫માં, અરિષ્ટ વિમાન પ્રસ્તર(માળ) પર રહેનાર લોકાનિક દેવે પોતપોતાના ઉત્તમ પ્રાસાદોમાં, પ્રત્યેક પોતપોતાના ચાર હજાર સામાનિક દેવ, ત્રણ પરિષદો, સાત સેનાઓ, સાત સેનાપતિઓ, સોળ હજાર આમરક્ષક દે અને બીજા પણ અનેક લોકાનિક દેવે તથા દેવીઓથી વીંટળાઈને જોર જોરથી વગાડાતાં વાદ્યો અને નૃત્ય, ગીત, વાદ્ય, તંત્રી, તલ, તાલ, ગુટિત, ઘન, મૃદંગ, પડહ, નગારાના અવાજ સાથે વિપુલ ભેગો ભોગવતા વિહરી રહ્યા હતા, તે આ પ્રમાણે– સિંગ્રહણી ગાથાર્થ – ૧. સારસ્વત, ૨. આદિત્ય, ૩, અગ્નિ, ૪. વરુણ, ૫. ગોય, ૬. તુષિત, ૭. અવ્યાબાધ અને ૮. આગ્નેય-એ આઠ લોકાતિક અરિષ્ટ પુસ્તરમાં રહે છે. ૨૩૩. ત્યાર બાદ તે લેકાતિક દેવેમાંના દરેકનું આસન ચલાયમાન થયું ઇત્યાદિ પૂર્વવતુ-વાવનું અભિનિષ્ક્રિમણની ઇચ્છાવાળા અને ભગવંતોને સંબોધ કરવાનો લોકાંતિક દેવેન પરં. પરાગત આચાર છે. “તો આપણે જઈએ અને મલી અહંતને સંબોધ કરીએ' એમ વિચાર કર્યો, વિચારીને ઉત્તરપૂર્વ દિશામાં ગયા, જઈને વૈક્રિય સમુદઘાત કર્યો, સમુદઘાત કરીને સંખ્યાત યોજન પ્રમાણનો દંડ કાઢો, જભક દેવાની જેમ જ-થાવત્ જયાં મિથિલા રાજધાની હતી, જયાં કુંભક રાજાનું ભવન હતું, જ્યાં મલી અહંત હતા, ત્યાં ગયા, જઈને અંતરિક્ષમાં રહીને, ઘુઘરીઓવાળાં પચરંગી ઉત્તમ વસ્ત્રો પહેરીને, દશે આંગળીઓ જોડી મસ્તક સમીપે અંજલિ રચી ઇષ્ટ, કાન્ત, પ્રિય, મનોહર સુરો વડે આ પ્રમાણે બોલ્યા “હે ભગવંત લોકનાથ ! બોધ પામો, ધર્મ, Page #259 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ–મલ્લી જિન-ચરિત્રઃ સૂત્ર ૨૩૪ પડે. તીર્થનું પ્રવર્તન કરે, જે જીવોને માટે હિતકર, સુખકર અને નિઃશ્રેયસ્કર થાય.' એમ કરી, બીજી વાર અને ત્રીજી વાર પણ એ પ્રમાણે બોલ્યા, બોલીને મલ્લી અર્હતને વંદન કર્યા, નમન કર્યું, વંદન–નમન કરી જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં પાછા ફર્યા. ૨૩૪. ત્યાર બાદ લોકાતિક દેવોએ સંબોધ કર્યો કે તરત જ મલી અર્હત માં પોતાના માતાપિતા હતા, ત્યાં આવ્યા, આવીને બે હાથ જોડી મસ્તક સમીપે અંજલિ રચીને વંદન કરી આ પ્રમાણે કહ્યું “હે માતાપિતા ! આપની આજ્ઞા મળે કે તરત મુંડિત થઈને ગૃહવાસ ત્યજીને અણગારપણું અંગીકાર કરવા ઇચ્છું છું.' [માતાપિતાએ કહ્યું- જે પ્રમાણે સુખ થાય તે પ્રમાણે કર. હે દેવાનુપ્રિય! વિલંબ ન કર.” ત્યાર બાદ કુંભરાજાએ સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયે! તમે તરત જ એક હજાર આઠ સુવર્ણ કળશે-પાવત્ એક હજાર આઠ માટીના કળશો તથા બીજી તીર્થકરના અભિષેકને યોગ્ય, મહાથ, મહામૂલ્ય, મહઈ અને વિપુલ સામગ્રી ઉપસ્થિત કરો.” તેઓએ પણ-યાવતુ-ઉપસ્થિત કરી. તે કાળે તે સમયે અસુરેન્દ્ર-ચમર-પાવતુઅશ્રુત કલ્પ પતના ઇન્દ્રો અભિષેક મહોત્સવ માટે આવ્યા. ત્યાર બાદ તે દેવરાજ દેવેન્દ્ર શકે આભિયોગિક દેવોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિયો ! તમે તરત જ એક હજાર આઠ સુવર્ણ કળશો-વાવએક હજાર આઠ માટીના કળશો તથા બીજી પણ તીથ કરના અભિષેકને યોગ્ય મહાર્થ, મહામૂલ્ય, મહઈ અને વિપુલ સામગ્રી ઉપસ્થિત કરો.' તેઓએ પણ-યાવતુ-ઉપસ્થિત કરી. તે કળશે પણ કુંભરાજાના કળશો સાથે એક સાથે મૂકવામાં આવ્યા. ત્યાર પછી દેવેન્દ્ર દેવરાજ શક્ર અને કુંભ. રાજાએ મળી અહંત મલીને સિંહાસન પર પૂર્વાભિમુખ બેસાડયા, બેસાડીને એક હજાર આઠ સુવર્ણ કળશો-વાવતુ-તીર્થકરનો અભિષેક કર્યો. એ રીતે જ્યારે મલ્લી અર્વતનો અભિષેક થઈ રહ્યો હતો ત્યારે કેટલાક દેવે મિથિલાની અંદર-બહાર-વાવ-યોપાસ આમ તેમ આનંદથી દોડવા લાગ્યા. ૨૩૫. ત્યાર બાદ કુંભરાજાએ બીજી વાર ઉત્તરાભિમુખ સિંહાસન રખાવ્યું-યાવ–સર્વ અલંકારોથી વિભૂષિત કર્યા કરીને સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! તરત જ મનોરમ્ય શિબિકા લાવે.તેઓ પણ લાવ્યા. ત્યાર બાદ દેવેન્દ્ર દેવરાજ શક્રે આભિયોગિક દેવોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયા ! તમે તરત જ અનેક સેંકડો સ્તંભવાળી–ભાવતુ-મનહર શિબિકા લાવો.' તેઓએ પણ-વાવ-ઉપસ્થિત કરી. તે શિબિકા પણ પેલી શિબિકા સાથે રાખવામાં આવી. ત્યાર બાદ મલ્લી અહંત સિંહાસનેથી ઊયા, ઊઠીને જયાં મનોહર શિબિકા હતી ત્યાં આવ્યા, આવીને મનોરમા શિબિકાની પ્રદક્ષિણા કરીને તેના પર સવાર થયા, સવાર થઈને પૂર્વદિશા તરફ મુખ રાખી શ્રેષ્ઠ સિંહાસન પર બિરાજમાન થયા. ત્યારે કુંભરાજાએ અઢાર શ્રેણી-પ્રકોણીને બોલાવી, બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય! તમે સ્નાન કરીને–ચાવતુ -સર્વ અલંકારોથી વિભૂષિત થઈને મલ્લીની શિબિકા ઊંચકો.” તેઓએ તે પ્રમાણે શિબિકા ઊંચકી. ત્યાર બાદ દેવેન્દ્ર દેવરાજ શ મનોરમા Page #260 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ધર્મ કથાનુગ–મલ્લી જિનચરિત્ર સત્ર ૨૩૮ શિબિકાની દક્ષિણ તરફની બાજુ ગ્રહણ કરી, ઈશાનેન્દ્ર ઉત્તર તરફની ઉપરની બાજુ ગ્રહણ કરી, અમરેન્દ્ર દક્ષિણ તરફની નીચલી અને બલિએ ઉત્તર તરફની નીચલી બાજુ ગ્રહણ કરી, બાકીના દેએ યથાયોગ્ય બાજુએ જોડાઈ મનોરમ શિબિકા ઊંચકી. સિંગ્રહણી ગાથાને અર્થ–] હર્ષને કારણે જેના રેમકૂપ વિકાસ પામ્યા છે એવા મનુ* બોએ સર્વ પ્રથમ શિબિકા ઉપાડી, તે પછી અસુરેન્દ્ર, સુરેન્દ્ર અને નાગૅદ્રો શિબિકા ઊંચકે છે.(૧) ચલાયમાન ચપળ કંડળોને ધારણ કરનાર, સ્વેચ્છાનુસાર વિકુર્વિત આભૂષણોને ધારણ કરનાર દેવેન્દ્રો અને દાનવેન્દ્રો જિનેન્દ્રની શિબિકાને વહન કરે છે. (૨) ત્યાર બાદ મલી અહંત જ્યારે મનેરમાં શિબિકામાં બેસી ગયા ત્યારે તેમની આગળ અનુક્રમથી આઠ મંગળો ચાલવા લાગ્યા. [એનું વર્ણન જમાલિના નિર્ગમન પ્રસંગની જેમ કરવું.]. ત્યાર પછી મલી અહંતના નિષ્ક્રમણ સમયે કેટલાક દેવે મિથિલા રાજધાનીની અંદર-બહાર જળસિંચન કરી, ભૂમિશુદ્ધિ કરી, શેરીઓમાં અને બજારોમાં સફાઈ કરવા લાગ્યાયાવતુ–દોડવા લાગ્યા. ૨૩૬. ત્યાર બાદ મલ્લી અહંત જ્યાં સહસ્સામ્રવન ઉદ્યાન હતું, જયાં ઉત્તમ અશોક વૃક્ષ હતું, ત્યાં આવ્યા, ત્યાં આવીને શિબિકામાંથી ઊતર્યા, ઊતરીને આભરણ-અલંકારોનો ત્યાગ કર્યો. ત્યારે પ્રભાવતીએ હંસલક્ષણ પટશાટક (હંસ જેવાં શ્વેત વસ્ત્રોમાં તે આભરણ–અલંકારો લઈ લીધાં. ત્યાર બાદ મલ્લી અર્હતે પોતાની જાતે જ પંચમુષ્ટિક લોચ કર્યો. ત્યારે દેવેન્દ્ર દેવરાજ શક્રે મલીના કેશ લઈને ક્ષીરોદક સમુદ્રમાં પધરાવ્યા. ત્યાર બાદ મલ્લી અર્હતે સિદ્ધોને નમસ્કાર હો' એમ કહી સામાયિક ચારિત્ર ગ્રહણ કર્યું. જે સમયે મલી અહં તે સામાયિક ચારિત્ર ગ્રહણ કર્યું તે સમયે શક્રના આદેશથી દેવો અને મનુષ્યોનો કોલાહલ, વાદ્યોનો અવાજ, ગીત–વાજિંત્રનો ઘોષ બધું એકદમ બંધ થઈ ગયું. જે સમયે મલ્લી અર્હતે સામયિક ચારિત્ર અંગીકાર કર્યું તે જ સમયે મલ્લી અહંતને મનુષ્યોને જ થનાર ઉત્તમ મન:પર્યવસાન પ્રાપ્ત થયું. ૨૩૭. મલલી અર્હતે હેમત ઋતુના બીજા મહિનામાં ચોથા પક્ષમાં અર્થાત પોષ શુકલ પક્ષની એકાદશીના દિવસે, પૂર્વાહન કાળે, નિર્જળ અષ્ટમ ભક્ત તાપૂર્વક, અશ્વિની નક્ષત્ર સાથે ચન્દ્રનો યોગ થતાં, ત્રણસો આત્યંતર પરિષદની સ્ત્રીઓ તથા ત્રણસો બાહ્ય પરિષદના પુરુષો સાથે મુંડિત થઈને દીક્ષા ગ્રહણ કરી હતી. મલી અહતનું અનુસરણ કરીને આ આઠ રાજકુમારોએ દીક્ષા લીધી હતી, જેમનાં નામ છે[ગાથાર્થ] ૧-નંદ ૨. નંદમિત્ર ૩. સુમિત્ર ૪. બલમિત્ર પ. ભાનુમિત્ર ૬, અમરપતિ ૭. અમરસેન અને ૮. આઠમાં મહાસેન (૧) ત્યાર પછી તે ભવનપતિ, વનવ્યંતર, જયોતિષ્ક અને વૈમાનિક દેવોએ મલ્લી અહંતનો અભિનિષ્ક્રમણ મહોત્સવ ઊજવ્યો ઊજવીને જ્યાં નંદીશ્વર દ્વીપ હતું ત્યાં ગયા, ત્યાં જઈને અષ્ટાહુનિક મહોત્સવ કર્યો, મહોત્સવ કરીને જે દિશામાંથી તે આવ્યા હતા તે દિશામાં પાછા ફર્યા. મલીને કેવળજ્ઞાન ૨૩૮ ત્યાર બાદ જે દિવસે મલ્લી અહં તે દીક્ષા લીધી તે જ દિવસે બપોરે ઉત્તમ અશોક વૃક્ષ નીચે ધરતી પરના એક શિલાપટ્ટ પર બેસી શુભ પરિણામો, પ્રશસ્ત અધ્યવસાયો અને પ્રશસ્ત લેશ્યા-પરિણામોના કારણે આત્મવિશુદ્ધિ થતાં Page #261 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનગ–મલી-જિન–ચરિત્ર : સૂત્ર ૨૩૯ ૫૫ તદાવરણીય કર્મ જ દૂર કરનાર અપૂર્વકરણ ગુણસ્થાનની પ્રાપ્તિ કરી. એમને અનંત, અનુત્તર, નિરાબાધ, નિરાવરણ, પૂર્ણ, પરિ, પૂર્ણ, સર્વોત્તમ કેવળજ્ઞાન-કેવળ દર્શન થયાં. તે કાળે તે સમયે સઘળા દેવનાં આસન ચલાયમાન થયાં, ધમશ્રવણ માટે ભગવંતના સમવસરણની રચના થઈ, દેવોએ ધર્મશ્રવણ કર્યું, શ્રવણ કરીને જયાં નંદીશ્વર દ્વીપ હતો ત્યાં ગયા, ત્યાં જઈને અષ્ટાદ્ધિક મહોત્સવ કર્યો, મહોત્સવ કરીને જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં પાછા ફર્યા, કુંભ પણ નીકળ્યા. જિતશત્રુ આદિની પ્રવજ્યા૨૩૯, ત્યાર બાદ જિતશત્રુ આદિ છએ રાજાઓ પોતપોતાના જયેષ્ઠ પુત્રોને રાજ્ય પર સ્થાપીને સહપુરુષવાહિની શિબિકાઓમાં આરૂઢ થઈને સર્વ સમૃદ્ધિ સાથે જયાં અહંત મલી હતા ત્યાં આવ્યા, વાવ-પર્યું પાસના કરવા લાગ્યા. ત્યાર પછી મલ્લી અહં તે અતિમહા પરિષદને તથા કુંભરાજા અને જિતશત્રુ આદિ છએ રાજાઓને ધર્મોપદેશ આપ્યો. પરિષદ જે દિશામાંથી આવી મળી હતી તે જ દિશામાં પાછી ફરી. કુંભ શ્રમણોપાસક બન્યો. યાવતુ પાછો ફર્યો, પ્રભાવતી પણ શ્રમણપાસિકા બની, પાછી ફરી. ત્યાર બાદ જિતશ7] આદિ છએ રાજાઓએ ધર્મશ્રવણ કરીને અને સમજીને આ પ્રમાણે કહ્યું – હે ભગવંત! આ લોક આલિપ્ત છે, પ્રલિપ્ત છે. આલિપ્ત–પ્રલિપ્ત છે, જરા-મરણથી વ્યાપ્ત છે–પાવતુ-પ્રવ્રજ્યા લીધી અને ચૌદ પૂર્વેના જ્ઞાતા બન્યા. ઉત્તમ અનંત કેવળજ્ઞાનદર્શન પ્રાપ્ત કરી પછી તેઓ સિદ્ધ થયા. મલી-જિનની શિષ્યસંપદા ૨૪૦. ત્યાર બાદ મલ્લી અહંત સહસ્રામવન ઉદ્યાન. માંથી નીકળયા, નીકળીને બહારનાં જનપદમાં વિહરવા લાગ્યા. મલ્લી અહાના ભિષક્ પ્રમુખ અઠ્ઠાવીશ ગણ અને અઠ્ઠાવીશ ગણધરો હતા. મલ્લી અર્વતની ચુમ્માલીસ હજાર શ્રમણોની ઉત્કૃષ્ઠ શ્રમણ-સંપદા હતી. બંધુમતી આદિ પંચાવન હજાર શ્રમણીઓની તેમની ઉત્કૃષ્ટ શ્રમણી–સંપદા હતી. એક લાખ ચોરાસી હજાર શ્રાવકો, ત્રણ લાખ પાંસઠ હજાર શ્રાવિકાઓ, છસો ચૌદ પૂર્વધારીઓ, બે હજાર અવધિજ્ઞાનીઓ, બત્રીસ સો કેવળજ્ઞાનીઓ, પાંત્રીસ સો વૈક્રિયલબ્ધિધારીઓ, આઠસો મન:પર્યાયશાનીઓ, ચૌદસ વાદિઓ અને વીશ સો (બે હજાર) અનુત્તરપપાતિકની ભગવંતની ઉત્કૃષ્ટ શિષ્યસંપદા હતી. મલ્લી અર્હતની બે પ્રકારની અનેકર ભૂમિ હતી-જેમકે, યુગાનકર ભૂમિ અને પર્યાયાન્તકર ભૂમિ-પાવ-યુગાન્તકર ભૂમિ વીશ પુરુષ યુગપ્રમાણ હતી અર્થાત્ વીશ પાટ સુધી સાધુઓએ મુક્તિ પ્રાપ્ત કરી અને પર્યાયાન્તકર ભૂમિનો બે વર્ષ પછી અંતે થયો અર્થાતુ. મલ્લી અહં તને કેવળજ્ઞાન પ્રાપ્ત થયે બે વર્ષ પૂરાં થયાં ત્યારે ભવપર્યાયનો અંત કરનાર, મોક્ષ પ્રાપ્તિ કરનાર સાધુ થયા અથવા બે વર્ષ બાદ મોક્ષ જવાનો ક્રમ શરૂ થયો. મલ્લી જિનનું નિર્વાણ ૨૪૧. મલ્લી અહંત પચીસ ધનુષ ઊંચા હતા, એમના શરીરનો વર્ણ પ્રિયંગુ જેવો શ્યામ હતો, તેઓ સમચતુરજી સંસ્થાન અને વજા ષભનારા, સંહનન ધરાવતા હતા, મધ્યદેશમાં સુખકર વિહાર કરી જ્યાં સમેતશિખર પવન હતો ત્યાં આવ્યા, ત્યાં આવી સમેત શૈલના શિખર પર પ્રાયોગિમન દ્વારા દેહત્યાગ કર્યો. મલ્લી અને એક સો વર્ષ ગૃહવાસમાં રહ્યા, પંચાવન હજાર વર્ષમાં એક સો વર્ષ ઓછો સમય કેવળીપર્યાય પાળી, એ પ્રમાણે કુલ પંચાવન હજાર વર્ષનું આયુષ્ય ભોગવી, ગ્રીષ્મ ઋતુના પ્રથમ માસના દ્વિતીય પક્ષમાં અર્થાતુ રૌત્ર શુકલ પક્ષમાં ચતુથી તિથિમાં ભરણી નક્ષત્રમાં ચંદ્રનો યોગ થતાં, અધરાત્રિના Page #262 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ–અરિષ્ટનેમિ ચરિત્ર : સૂત્ર ૨૪૫ સમયે પાંચસો શ્રમણીઓની આભ્યત્તર પરિષદ અને પાંચસો શ્રમણોની બાહ્ય પરિષદની સાથે, એક માસના નિર્જળ અનશનના તપપૂર્વક, વેદનીય, આયુ, નામ અને ગોત્ર કર્મો ક્ષીણ થતાં સિદ્ધ થયા. આ રીતે અહીં પરિનિર્વાણ-મહોત્સવનું વર્ણન એવી રીતે કરવું જેવી રીતે જંબુકીપપ્રજ્ઞપ્તિમાં ઋષભ તીર્થકરના પ્રકરણમાં કરવામાં આવ્યું છેયાવતુ-નંદીશ્વર દ્વીપમાં અષ્ટાનિકા મહોત્સવ કરી દેવે પોતપોતાના સ્થાને પાછા ફર્યા, મલ્લી-જિનચરિત્ર સમાપ્ત સ્વપ્નદર્શન અને ધનની વૃષ્ટિ વગેરેને લગતા પાઠ સાથે તે જ રીતે અહીં કહેવું. જન્મ વગેરે ૨૪૪. તે કાલે તે સમયે જે તે વર્ષાઋતુનો પ્રથમ માસ, બીજો પક્ષ અને શ્રાવણ મહિનાનો શુદ્ધ પક્ષ આપો તે સમયે તે શ્રાવણશુદ્ધ પાંચમના દિવસે નવ માસ બરાબર પૂરા થયા-યાવતુ-મધરાતે ચિત્રા નક્ષત્રનો યોગ થતાં, આરોગ્યવાળી માતાએ આરોગ્યપૂર્વક અરહત અરિષ્ટનેમિને જન્મ આપ્યો. જન્મની હકીકતમાં પિતા તરીકે સમુદ્રવિજય'ના પાઠ સાથે ભાવતુ- કુમારનું નામ “અરિષ્ટનેમિ’ કુમાર થાઓ ઇત્યાદિ બધું સમજવું. ૪. અરિષ્ટનેમિ ચરિત્ર ક૯યાણક– ૨૪૨. તે કાલે તે સમયે અરહત અરિષ્ટનેમિ પાંચ ચિત્રાવાળા હતા (એટલે એમના જીવનમાં પાંચ વાર ચિત્રા નક્ષત્ર આવેલું હતું). તે જેમ કે અરહત અરિષ્ટનેમિ ચિત્રા નક્ષત્રમાં ચવ્યા, ચવીને ગર્ભમાં આવ્યા, ઇત્યાદિ બધું વક્તવ્ય, ચિત્રા નક્ષત્ર પાઠ સાથે પૂર્વ પ્રમાણે સમજવુંભાવ-તેઓ ચિત્રા નક્ષત્રમાં પરિનિર્વાણને પામ્યા. ગર્ભવતરણ અને સ્વપ્નદર્શનાદિ– ૨૪૩. તે કાલે તે સમયે અરહત અરિષ્ટનેમિ, જે તે વર્ષાઋતુનો ચોથો માસ, સામો પક્ષ અને કાર્તિકમહિનાનો કૃષ્ણ પક્ષને સમય આવ્યો ત્યારે તે કાર્તિક વદી દિન બારશના દિવસે બત્રીશ સાગરોપમની આયુષ્યમર્યાદાવાળા અપરાજિત નામના મહાવિમાનમાંથી તરત જ અવીને અહીં જ જંબૂદ્વીપમાં, ભારતવર્ષમાં, સેરિયપુર નામના નગરમાં સમુદ્રવિજય રાજાની ભાર્યા શિવાદેવીની કુક્ષિમાં, રાત્રિનો પૂર્વભાગ અને પાછલો ભાગ ભેગાં થતો હતો એ સમયે-મધરાતે-ચિત્રા નક્ષત્રનો યોગ થતાં ગર્ભપણે ઉત્પન્ન થયા. ઇત્યાદિ બધું આગળ શ્રીભગવાન મહાવીરના પ્રકરણમાં આવેલા પ્રવ્રજ્યા૨૪૫. અરહત અરિષ્ટનેમિ દક્ષ હતાયાવતુ-તેઓ ત્રણસો વર્ષ સુધી કુમાર અવસ્થામાં ગૃહવાસમાં વસ્યા, ત્યાર પછી વળી જેમનો કહેવાનો આચાર છે એવા લોકાંતિક દેવોએ આવીને તેમને કહ્યું, ઇત્યાદિ બધુ જેમ આગળ આવી ગયું તેમ કહેવું-પાવ-અભિનિષ્ક્રમણ પહેલાં એક વર્ષ સુધી દાન દીધું. જે તે વર્ષાઋતુને પ્રથમ માસ, બીજો પક્ષ એટલે શ્રાવણનો શુદ્ધ પક્ષ આવ્યો અને તે શ્રાવણ સુદી છઠ્ઠના દિવસે ચડતે પહોરે જેમની પાછળ પાછળ દેવ માનવ અને અસુરોની મંડળી ચાલી રહી છે એવા અરિષ્ટનેમિ ઉત્તરકુરા નામની શિબિકામાં બેસીને–ચાવતદ્વારિકાનગરીની વચ્ચોવચ્ચ થઈને નીકળે છે, નીકળીને જે તરફ રેવતક નામનું ઉદ્યાન છે ત્યાં આવે છે, ત્યાં આવીને અશોકના ઉત્તમ વૃક્ષની નીચે શિબિકાને ઊભી રખાવે છે, ઊભી રખાવીને તેઓ શિબિકામાંથી ઊતરે છે, ઊતરીને પોતાની જ મેળે આભરણ, માળાએ અને અલંકારોને નીચે મૂકે છે, નીચે મૂકીને પોતાની જ મેળે પંચમુષ્ટિ લોચ કરે છે, લોચ કરીને પાણી વગરનો છઠ્ઠભક્ત કરવા સાથે તેમણે ચિત્રા નક્ષત્રનો યોગ આવતાં એક Page #263 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયાગ——અરિષ્ટનેમિ-ચરિત્ર: સૂત્ર ૨૪૬ wwwwm દેવદૂષ્ય લઈને બે હજાર પુરુષાની સાથે મુંડિત થઈને ગૃહવાસમાંથી નીકળીને અણગારદશાને સ્વીકારી. કેવલજ્ઞાન— ૨૪૬, અરહ'ત અરિષ્ટનેમિએ ચાપન રાતદિવસ ધ્યાનમાં રહી ગાળ્યાં, તેમણે હંમેશા શરીર તરફના લક્ષ્યને નજી દીધેલ હતુ` અને શારીરિક વાસનાઓને છોડી દીધેલ હતી, ઇત્યાદિ બધુ જેમ આગળ આવ્યું છે તેમ અહીં સમજવાનું છે.યાવતુ-અરહંત અરિષ્ટનેમિને એ રીતે ધ્યાનમાં રહેતાં પંચાવનમા રાતદિવસ આવી પહોંચ્યો. જ્યારે તેએ એ રીતે પચાવનમાં રાતદિવસની મધ્યમાં વર્તતા હતા ત્યારે જે તે વર્ષાઋતુના ત્રીજો માસ, પાંચમા પદ્મ એટલે આસા માસના વદી પક્ષ અને તે આસા વદ અમાવાસ્યાના દિવસે, દિવસના પાછલા ભાગમાં ઉજ્જયંત શૈલશિખર ઉપર નેતરના ઝાડની નીચે પાણી વગરના અદ્ભુભક્તનું તેમણે તપ તપેલું હતુ, બરાબર એ સમયે ચિત્રા નક્ષત્રના યોગ આવતાં ધ્યાનમાં વતા તેમને અનંત–માવત્–ઉત્તમ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. હવે તેઓ સમસ્ત દ્રવ્યો અને તેમના તમામ પર્યાયોને જાણતા દેખતા વિહરે છે. ગણધરાદિ સ*પદા ૨૪૭. અરહંત અરિષ્ટનેમિને અઢાર ગણા અને અઢાર ગણધરો હતા. અરહ`ત અરિષ્ટનેમિના સમુદાયમાં વરદત્ત આદિ અઢાર હજાર શ્રમણની ઉત્કૃષ્ટ સ’પદા હતી. અરહ'ત અરિષ્ટનેમિના સમુદાયમાં આર્ય યક્ષિણી વગેરે ચાલીશ હજાર શ્રમણીઆની ઉત્કૃષ્ટ કામણી–સંપદા હતી. અરહંત અરિષ્ટનેમિના સમુદાયમાં નંદ વગેરે એક લાખ અને ઓગણસિત્તેર હજાર શ્રમણાપાસકોની ઉત્કૃષ્ટ શ્રમણાપાસકસંપદા હતી. : ૫૭ અરહંત અરિષ્ટનેમિના સમુદાયમાં મહાસુવ્રતા વગેરે ત્રણ લાખ અને છત્રીશ હજાર શ્રમણોપાસિકાઓની ઉત્કૃષ્ટ શ્રમણોપાસિકાસંપદા હતી. ૨૪૮, અરહંત અરિષ્ટનેમિના સમુદાયમાં જિન નહીં પણ જિનની સમાન તથા સર્વ અક્ષરના સંયોગાને બરાબર જાણનારા એવા-યાવર્તુચાર સા ચૌદ-પૂર્વી એની સપદા હતી. એ જ રીતે પંદરસા અવધિજ્ઞાનવાળાઓની, પંદર સા કેવળજ્ઞાનવાળાઓની. ૨૪૯. ૫૬૨ સા વૈક્રિયલબ્ધિવાળાઓની, એક હજાર વિપુલમતિજ્ઞાનવાળાઓની, આઠસા વાદીઓની. ૨૫૦. સાળ સા અનુત્તરૌપપાતિકાની સ`પદા હતી. તેમના શ્રમણ સમુદાયમાં પંદર સા શ્રમણો સિદ્ધ થયા અને ત્રણ હજાર શ્રમણીએ સિદ્ધ થઈ અર્થાત્ સિદ્ધોની તેમની એટલી સ`પદા હતી. અન્તકૃત ભૂમિ— ૨૫૧, અરહંત અરિષ્ટનેમિની અન્તકૃત ભૂમિકા બે પ્રકારની હતી, યથા— (૧) યુગઅંતકૃતભૂમિ (૨) પર્યાયઅંતકૃતભૂમિ.–યાવત્–અરહત અરિષ્ટનેમિ પછી આઠમા યુગ-પુરુષ સુધી નિર્વાણના માર્ગ ચાલુ હતા એ તેમની યુગઅંતકૃતભૂમિ હતી-અર્થાત્ તેમને કેવળી થયે બે વર્ષ પછી નિર્વાણના માર્ગ ચાલુ થયો. કુમારવાસાદિ અને નિર્વાણ— ૨૫ર. તે કાલે તે સમયે અરહંત અરિષ્ટનેમિ ત્રણસ વર્ષ સુધી કુમારવાસમાં રહ્યા, ચાપન રાતદિવસ છાસ્થ્ય પર્યાયમાં રહ્યા, તદ્દન પૂરાં નહીં– થાડાં ઓછાં સાત સા વર્ષ સુધી કેવળીની દશામાં રહ્યા-એમ એકંદર તે પૂરેપૂરાં સાતસા વરસ સુધી ામણ્યપર્યાયને પાળીને કુલ તેઓ પાતાનુ' એક હજાર વર્ષ સુધીનુ સ આયુષ્ય ભાગવીને વેદનીયકમ, આયુષ્યકમ, નામકમ અને ગેાત્રકમ એ ચારે કર્મ Page #264 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–પા-ચરિત્રઃ સૂત્ર રપ૭ તન ક્ષીણ થઈ ગયા પછી અને આ દુ:૫માસુષમા નામની અવસર્પિણી ઘણી વીતી ગયા પછી, જ્યારે જે તે ગ્રીષ્મવાતુનો ચોથો માસ, આઠમે પક્ષ એટલે અષાડનો શુકલ પક્ષ આવ્યો ત્યારે તે અષાડ સુદ આઠમના દિવસે ઉજિજત શૈલશિખર ઉપર તેમણે બીજા પાંચસો ને છત્રીશ અનગારો સાથે પાણી વગરનું માસિકભક્ત તપ તપ્યું, તે સમયે ચિત્રાનક્ષત્રનો યોગ થતાં રાતનો પૂર્વ ભાગ અને પાછલો ભાગ જોડાતો હતો તે સમયે મધરાતે, નિષદ્યામાં રહેલા અર્થાત્ બેઠાબેઠા અરહંત અરિષ્ટનેમિ કાલગત થયા-પાવત્ સર્વ દુઃખોથી તદ્દન છૂટા થયા. અરિષ્ટનેમિ ચરિત્ર સમાપ્ત ૫. પાર્થ–ચરિત્ર કિલ્યાણક૨૫૩. તે કાલે તે સમયે પુરુષાદાનીય પાર્થ અરહંત પંચ વિશાખાવાળા હતા. આ પ્રમાણે૧. (પાર્શ્વ અરહંત) વિશાખા નક્ષત્રમાં ચવ્યા, ચવીને ગર્ભમાં આવ્યા. ૨. વિશાખા નક્ષત્રમાં જન્મ પામ્યા. ૩, વિશાખા નક્ષત્રમાં મુંડિત થઈને પરથી બહાર નીકળી તેમણે અનગારની દશાને સ્વીકારી. ૪. વિશાખા નક્ષત્રમાં તેમને અનંત, ઉત્ત ત્તમ, વ્યાઘાત વગરનું, આવરણ વગરનું, સકલ, પ્રતિપૂર્ણ એવું ઉત્તમ કેવળજ્ઞાનદર્શન પેદા થયું. ૫. ભગવાન પાર્શ્વ વિશાખા નક્ષત્રમાં નિર્વાણ પામ્યા. : ગર્ભાવતરણ – ૨૫૪. તે કાલે તે સમયે પુરુષાદાનીય પાર્થ અરહંત, જે તે ગ્રીષ્મઋતુનો પ્રથમ માસ, પ્રથમ પક્ષ અર્થાત્ ચૈત્ર મહિનાનો કૃષ્ણ પક્ષનો સમય આવ્યો ત્યારે તે ચૈત્ર વદ ચોથના દિવસે વીશ સાગરોપમની આયુષ્ય-મર્યાદાવાળા પ્રાણી નામના ક૯પ-સ્વર્ગમાંથી આયુષ્ય-મર્યાદા પૂરી થતાં દિવ્ય આહાર, દિવ્ય જન્મ અને દિવ્ય શરીર છૂટી જતાં તરત જ ચવીને અહીં જ જંબુદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં વારાહસી નગરીમાં અશ્વસેન રાજાની રાણી વામાદેવીની કુક્ષિમાં, રાતને પૂર્વ ભાગ અને પાછલો ભાગ જોડાતો હતો એ સમયે-મધરાતે વિશાખા નક્ષત્રનો યોગ થતાં ગર્ભપણે ઉત્પન્ન થયા. . ૨૫૫. પુરુષાદાનીય અરિહંત પાર્થ ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા, તે જેમકે : “હું ચવીશ” એમ તે જાણે છે. ઇત્યાદિ બધું આગળ ભગવાન મહાવીરના પ્રકરણમાં આવેલા પ્રદર્શનના વર્ણનને લગતા તે જ પાઠ વડે કહેવું-પાવ-માતાએ પોતાના ઘરમાં પ્રવેશ કર્યો’ વાવનું ‘માના સુખપૂર્વક તે ગર્ભ ધારણ કરે છે.' જન્માદિ– ૨૫૬. તે કાળે સમયે જે હેમંત ઋતુનો બીજો માસ, ત્રીજો પક્ષ અને પોષ મહિનાનો કૃષ્ણ પક્ષનો સમય આવ્યો ત્યારે તે પોષ વદ દશમના દિવસે નવ માસ બરાબર પૂરા થયા પછી અને તેની ઉપર સાડાસાત રાતદિવસ વીતી ગયા પછી રાતનો પૂર્વભાગ તથા પાછલો ભાગ જોડાતે હતો તે સમયે-મધરાતે-વિશાખા નક્ષત્રનો યોગ થતાં, આરોગ્યવાળી માતાએ આરોગ્યપૂર્વક પુરુષાદાનીય અરિહંત પાર્થ નામના પુત્રને જન્મ આપ્યો. બાકી બધું વર્ણન ભગવાન મહાવીરના પ્રકરણમાં આવ્યા પ્રમાણે જ કહેવું. વિશેષમાં આ સ્થળે બધે “પાર્થ” ભગવાનનું નામ લઈને તે પાઠ વડે બધી હકીકત કહેવી-ચાવતુ-“તેથી કરીને કુમારનું નામ “પાશ્વ હો.’ પ્રવજ્યા૨૫૭. પુરુષાદાનીય અરહંત પાર્થ દક્ષ હતા, દક્ષ પ્રતિજ્ઞાવાળા, ઉત્તમ રૂપવાળા, સર્વ ગુણોથી યુક્ત, ભદ્ર અને વિનયવાળા હતા. તેઓ એ Page #265 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનું ગ–પર્ધ-ચરિત્ર : સૂત્ર ૨૫૮ ૫૯ રીને ત્રીશ વરસ સુધી ઘરવાસ વચ્ચે વસ્યા, ત્યાર પછી વળી જેમનો કહેવાનો આચાર છે એવા લોકાંતિક દેવોએ આવીને તે પ્રકારની ઇષ્ટ વાણી દ્વારા-પાવ તેમણે આ પ્રમાણે કહ્યું “હે નંદ! તારો જય થાઓ, જય થાઓ. હે ભદ્ર! તારો જય થાઓ જય થાઓ' કાવત્ તે દેવો એ રીતે “જયજય’ શબ્દનો પ્રયોગ કરે છે. ૨૫૮. પુરુષાદાનીય અરહંત પાર્થને માનવીના ગૃહસ્થધર્મથી પહેલાં પણ એટલે ભગવાન પાર્વે માનવદેહે ગૃહસ્થધર્મ સ્વીકાર્યો તે પહેલાં પણ ઉત્તમ આભગિક (અવધિજ્ઞાન) જ્ઞાન હતું, ઇત્યાદિ તે બધું ભગવાન મહાવીરની હકીકત પ્રમાણે કહેવું-યાવતું દાયિકોમાં (ભાગના હકદારોમાં) દાનને બરાબર વહેંચીને જે તે હેમંત ત્રાતુનો બીજો માસ, ત્રીજો પક્ષ એટલે પેબ માસને વદી દિવસ (કૃષ્ણ પક્ષ) પક્ષ આવ્યો અને તે પોષ માસના વદી દિવસ પક્ષની અગ્યારશનો દિવસ આવ્યો ત્યારે દિવસના પૂર્વ ભાગને સમયે એટલે દિવસને ચડને પહોરે, વિશાલા શિબિકામાં બેસીને, દેવ, માન, અને અસુરોની મોટી સભામંડળી સાથે ઇત્યાદિ બધું-ચાવતુ-ભગવાન મહાવીરની હકીકત પ્રમાણે જ કહેવું. અહીં વિશેષતા એ કે “પાર્શ્વનાથ ભગવાન વારાણસી નગરીની વચ્ચોવચ્ચે થઈને નીકળે છે, નીકળીને જે તરફ આશ્રમપદ નામનું ઉદ્યાન છે તે તરફ અને તે ઉદ્યાનમાં જે તરફ અશોકનું ઉત્તમ વૃક્ષ છે તે તરફ તેની સમીપે જાય છે, સમીપે જઈને અશોકના ઉત્તમ વૃક્ષની નીચે શિબિકાને ઊભી ૨ખાવે છે, ઊભી રખાવીને શિબિકામાંથી નીચે ઊતરે છે, નીચે ઊતરીને પોતાની જ મળે આભરણો, માળાઓ અને બીજા અલંકારોને નીચે મૂકે છે, નીચે મૂકીને પોતાની જ મેળે પંચમુષ્ટિક લોચ કર્યો, લોચ કરીને પાણી વગરનો અમભક્ત કરવા સાથે તેમણે વિશાખા નક્ષત્રનો યોગ આવતાં એક દેવદૂષ્યને લઈને બીજા ત્રણસો પુરુષ સાથે મુંડિત થઈને ઘરવાસથી નીકળીને અનગારદશાને સ્વીકારી. ૨૫૯. પુરુગાદાનીય અરહંત પાૐ હંમેશાં શરીર તરફના લક્ષ્યને વસરાવેલ હતું, શારીરિક વાસનાઓને તજી દીધેલ હતી, એથી અનગાર દશામાં એમને જે કોઈ ઉપસર્ગો ઊપજે છે પછી ભલે તે ઉપસર્ગો દેવી હોય, માનવીએ કરેલા હોય કે પશુપક્ષીઓ તરફથી થતા હોય, તે ત્રણ પ્રકારના ઉત્પન થયેલા ઉપસર્ગોને એ નિર્ભયપણે સારી રીતે સહે છે, ક્રોધ આપ્યા વિના ખમે છે, ઉપસર્ગો તરફ તેમની સામર્થ્ય સાથેની તિતિક્ષાવૃત્તિ છે અને એ શરીરને બરાબર અચલ દઢ રાખીને એ ઉપસર્ગોને પોતા ઉપર આવવા દે છે. કેવલજ્ઞાન– ૨૬૦, ત્યાર પછી તે પાર્શ્વ ભગવાન અનગાર થયા વાવનું ઇસમિતિવાળા થયા અને તે રીતે આત્માને ભાવિત કરતાં કરતાં તેમને ત્યાથી રાતદિવસ વીતી ગયાં અને જ્યારે તેઓ એ રીતે આત્માને ભાવિત કરતાં કરતાં ચોરાશીમાં દિવસની વચ્ચે વર્તતા હતા ત્યારે જે તે ગ્રીષ્મઋતુનો પ્રથમ માસ, પ્રથમ પક્ષ અને ચૈત્ર માસનો વદી પક્ષ આવ્યો. તે ચૈત્ર માસની વદી દિવસ ચોથના દિવસને ચડને પહોરે ધાકિના વૃક્ષની નીચે તે પાર્થ અનગાર પાણી વગરનો છઠભક્ત રાખીને રહ્યા હતા, એ સમયે દયાનમાં વર્તતા તે રહેતા હતા ત્યારે વિશાખા નક્ષત્રનો યોગ આવતાં તેમને અનંત, ઉત્તમોત્તમ એવું-યાવ-ઉત્તમ કેવળજ્ઞાન તથા દર્શન ઉત્પન્ન થયું-થાવત્ તેઓ સંપૂર્ણ લોકાલોકને જાણતા અને જોતા વિહરે છે. ગણરાદિ શિષ્ય-સંપદાર૬૧. પુરુષાદાનીય અરહંત પાર્થને આઠ ગણો તથા આઠ ગણધરો હતા, તે જેમ કે-ગાથાથી ૧ શુભ ૨ આર્યધેષ, ૩ વસિષ્ઠ, ૪ બ્રહ્મચારી, ૫ સામ, ૬ શ્રીધર, ૭ વીરભદ્ર, અને ૮ યશ, Page #266 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ–પાઉં-ચરિત્રઃ સૂત્ર ર૧૮ પુરુષાદાનીય અરહંત પાર્શ્વના સમુદાયમાં અજજદિણ (આર્યદન) વગેરે સોળ હજાર શ્રમણોની ઉત્કૃષ્ઠ શ્રમણસંપદા હતી. પુરુષાદાનીય અહિત પાર્શ્વના સમુદાયમાં પુપચૂલા વગેરે આડત્રીસ હજાર ઠામણીઓની શ્રમણીસંપદા હતી. પુરુષાદાનીય અરહંત પાર્શ્વના સમુદાયમાં સુનંદ વગેરે એક લાખ ચોસઠ હજાર શ્રમણો પાસકોની ઉત્કૃષ્ટ શ્રમણોપાસકસંપદા હતી. પુરુષાદાનીય અરહત પાર્શ્વના સમુદાયમાં સુનંદા વગેરે ત્રણ લાખ અને સત્યાવીશ હજાર શ્રમણોપાસિકાની ઉત્કૃષ્ટ શ્રમણો પાલિકાસંપદા હતી. ૨૬૨. પુરુષાદાનીય અરહત પાર્શ્વના સમુદાયમાં સાડાત્રણ સો જિન નહીં પણ જિનની જેવા તથા સર્વાક્ષરના સંયોગોને જાણનારા યાવત્ ચૌદપૂવીઓની સંપદા હતી.. પુરુષાદાનીય અરહત પાર્શ્વના સમુદાયમાં ચૌદસો અવધિજ્ઞાનીઓની સંપદા હતી. પુરુષાદાનીય અરહત પાર્શ્વના સમુદાયમાં એક હજાર કેવલજ્ઞાનીઓની સંપદા હતી, ૨૬૩. પુરુષાદાનીય અરહત પાર્શ્વના સમુદાયમાં અગિયાર સો વૈક્રિયલબ્ધિવાળાઓની તથા છ સો ઋજુમતિજ્ઞાનવાળાઓની સંપદા હતી, સાડાસાત સો વિપુલમતિધારીઓ (વિપુલમતિ મન:પર્યાય જ્ઞાનવાળા)ની સંપદા હતી. ૨૬૪. છસો વાદીઓની અને બારસો અનુત્તરપપા તિકોની એટલે અનુત્તરવિમાનમાં જનારાઓની સંપદા હતી. અન્નકૃત ભૂમિ– ૨૬૫ પુરુષાદાનીય અરહત પાર્થના સમયમાં અંત કૃતોની ભૂમિ એટલે સર્વદુ:ખનો અંત કરનારાઓનું સ્થળ બે પ્રકારે હતું. જેમ કે, (૧) યુગઅંતકૃતભૂમિ (૨) પર્યાયઅંતકૃત વત્ અર હત પાર્શ્વથી ચોથા યુગપુરુષ સુધી યુગઅંતકૃતભૂમિ હતી, એટલે ચોથા પુરુષ સુધી મુક્તિમાર્ગ વહેતો-ચાલુ હતો. અરહત પાર્શ્વનો કેવળી-૫ર્યાય ત્રણ વરસનો થયો એટલે તેમને કેવળજ્ઞાન થયાં. ત્રણ વરસ વીત્યા પછી ગમે તે કોઈએ દુ:ખોને અંત કર્યો અર્થાત્ મુક્તિમાર્ગ વહેતે થયો, એ તેમના સમયની પર્યાયાંતકૃતભૂમિ હતી. આગારવાસાદિ અને નિર્વાણ૨૬૬, તે કાળે તે સમયે ત્રીશ વરસ સુધી ગૃહવાસમાં રહીને, વ્યાશી રાતદિવસ છદ્મસ્થ પર્યાયને પાળીને, પૂરેપૂરાં સિત્તેર વર્ષ સુધી શ્રામપર્યાયને પાળીને, એમ એકંદર સો વરસનું પોતાનું બધું આયુષ્ય પાળીને વેદનીયકર્મ, આયુષ્યકર્મ અને ગોત્રકર્મનો ક્ષય થયે આ દુષમ-સુષમાં નામની અવસર્પિણી ઘણી વીતી ગયા પછી જે તે વર્ષાઋતુને પ્રથમ માસ, બીજો પક્ષ એટલે શ્રાવણ માસના શુકલપક્ષ આવ્યો ત્યારે તે શ્રાવણ સુદ આઠમના દિને સંમેતશિલના શિખર ઉપર પોતાના સહિત ચોત્રીશમા એવા અર્થાત્ બીજા તેત્રીશ પુરુષે અને પોતે ચોત્રીશમાં એવા પુરૂષાદાનીય અરહત પાશ્વ પાણી વગરના માસિક ભક્તનું તપ તપ્યા. એ સમયે દિવસને ચડતે પહોરે વિશાખા નક્ષત્રનો યોગ થતાં બન્ને હાથ લાંબા રહે એ રીતે ધ્યાનમાં વર્તતા તેઓ કાલગત થયા, એટલે કાળધર્મને પામ્યા, તિક્રાંત થઈ ગયાયાવત્ સર્વદુ:ખેથી તદ્દન મુક્ત થઈ ગયા. પાW—ચરિત્ર સમાપ્ત ૬. મહાવીર–ચરિત્ર પૂર્વભવમાં પોહિલ– ૨૬૭. શ્રમણ ભગવાન મહાવીર તીર્થકર ભવ પૂર્વેના છ પોટ્ટિલના ભવમાં એક કરોડ વર્ષનો શ્રમણ-પર્યાય પાળીને સહસ્ત્રાર ક૯૫માં સર્વાર્થ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. કલ્યાણકો૨૬૮. તે કાળે તે સમયે ભગવાન મહાવીરના પાંચ (કલ્યાણકો) હસ્તોત્તર (ઉત્તરા ફાગુની) નક્ષત્રમાં થયા. ભૂમિ. થાનક' Page #267 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયાગ——મહાવીર—ચરિત્ર સૂત્ર ૨૬૦ ૧. હસ્તાત્તર નક્ષત્રમાં ભગવાન દેવલાકમાંથી ચ્યવીને ગર્ભમાં આવ્યા. ૨. હસ્તાત્તર નક્ષત્રમાં ભગવાનનુ એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં સ્થાનાન્તર થયું. ૩. હસ્તાત્તર નક્ષત્રમાં ભગવાન જન્મ્યા. ૪. હસ્તાત્તર નક્ષત્રમાં ભગવાન ગૃહવાસ ત્યાગી મુડિત થઈ અનગાર બન્યા. ૫. હસ્તાત્તર નક્ષત્રમાં ભગવાનને અનંત, અનુત્તર, અવ્યાબાધ, આવરણ રહિત, સકળ અને પરિપૂર્ણ શ્રેષ્ઠ કેવળજ્ઞાન— કેવળદર્શન પ્રાપ્ત થયાં. સ્વાતિ નક્ષત્રમાં ભગવાન પરિનિર્વાણ પામ્યા. દેવાન‘દાના ગર્ભમાં અવતરણ— ૨૬૯, જ્યારે આ અવસર્પિણી કાળમાં સુષમા સુષમા કાળ વ્યતીત થઈ ચૂકયો હર્તા, સુષમા કાળ વ્યતીત થઈ ચૂકયો હતેા, સુષમા-દુખમા કાળ વ્યતીત થઈ ચૂકયો હતા અને દુષમા– સુષમા નામક કાળ પણ પ્રાય: પૂરો થવા આવ્યા હતા, માત્ર પંચોતેર વર્ષ સાડા આઠ માસ બાકી રહ્યા હતાં ત્યારે શ્રમણ ભગવાન મહાવીર ગ્રીષ્મ ઋતુના ચોથા માસ, આઠમા પક્ષમાં અર્થાત્ અષાઢ શુકલ છઠને દિવસે હસ્તાત્તરા (ઉત્તર ફાલ્ગુની) નક્ષત્રના યાગમાં મહાવિજય-સિદ્ધા, પુષ્પાત્તર પ્રવર, પુંડરીક, દિશા સૌવસ્તિક વમાન મહાવિમાનમાંથી વીશ સાગરોપમનું આયુષ્ય ભાગવીને પછી આયુક્ષય, ભવક્ષય અને સ્થિતિક્ષય થતાં, ચ્યુત થઈને, આ જંબુદ્રીપમાં, ભારતવર્ષમાં, દક્ષિણા ભરતના દક્ષિણ બ્રાહ્મણકુંડ-નગરસન્નિવેશમાં કોડાલગાત્રીય ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની જાલ’ધરાત્રીય દેવાનદા બ્રાહ્મણીની કોષ્ઠ ઉત્પત્તિરથાનરૂપ કુક્ષિમાં ગરૂપે અવતર્યા. ગર્ભસ્થ ભગવંતને ત્રણ જ્ઞાન ૨૭૦, શ્રમણ ભગવંત મહાવીર ત્રણ શાનથી યુક્ત હતા. તેઓ એ જાણતા હતા કે હું વન હું કરીશ. એ જાણતા હતા કે ચ્યુન થઈ ગર્ભમાં આવ્યા છુ. પરંતુ ચ્યવન—સમય જાણતા ન હતા કારણ કે તે કાળ અત્યંત સૂક્ષ્મ કહેવાય છે. ગર્ભ –સ્થાનાન્તરણ ૨૭૧, ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીર પ્રત્યે અનુક’પા ધરાવતા દેવે ‘આ પ્રમાણે આચાર છે' એમ વિચારી, વર્ષાકાળના ત્રીજા માસમાં, પાંચમા પક્ષમાં અર્થાત્ આશ્વિન કૃષ્ણ પક્ષમાં અને આશ્વિન કૃષ્ણપક્ષની તેરશના દિવસે, હસ્તાત્તરા નક્ષત્રમાં ચન્દ્રના યાગ થયા ત્યારે, બ્યાસી રાતદિન વીત્યાં હતાં ત્યારે અને ત્યાશીમા દિવસની રાત્રિના સમયે, દક્ષિણ બ્રાહ્મણકુ‘ડપુર-સન્નિવેશમાંથી ઉત્તર ક્ષત્રિયકુંડસન્નિવેશમાં, શાતૃવંશીય કાશ્યય—ગાત્રીય સિદ્ધાર્થે ક્ષત્રિયની વાસિષ્ઠ–ગોત્રીય ભાર્યાં ત્રિશલા ફાત્રિયાણીના અશુભ પુદ્ગલા દૂર કરીને અર્થાત્ તેના સ્થાને શુભ પુદ્ગલાની પ્રક્ષેપણા કરીને, તેની કુક્ષિમાં ગર્ભને સ્થાનાંતરિત કર્યાં. અને વળી ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં જે ગર્ભ હતેા તેને દક્ષિણ બ્રાહ્મણકુંડ–સન્નિ વેશમાં લઈ જઈ કોડાલગેત્રીય ઋષભદત્ત બ્રાહ્મણની ભાર્યા જાલધરગાત્રીય દેવાન‘દા બ્રાહ્મણીની કુક્ષિમાં સ્થાપિત કર્યાં. ૨૭૨. હે આયુષ્મને શ્રમણ ! શ્રમણ ભગવાન મહાવીર ત્રણ જ્ઞાનયુકત હતા. મારુ સ્થાનાન્તર થશે’ એ જાણતા હતા, ‘મારું સ્થાનાંતર થઈ રહ્યું છે' એ જાણતા હતા, અને ‘મારું સ્થાનાંતર થઈ ચૂકયું છે’ એ પણ જાણતા હતા. જન્મકલ્યાણક કાલ ૨૭૩, તે કાળે તે સમયે ત્રિશલા ક્ષત્રિયાણીએ હવે જયારે નવ માસ સાડા સાત દિન-રાત વ્યતીત કર્યા' ત્યારે ગ્રીષ્મ ઋતુના પ્રથમ માસ, બીજા પક્ષમાં અર્થાત્ ચૈત્ર શુકલ પક્ષમાં, ચૈત્ર શુકલા યાદશીના દિને હસ્તાત્તરા નક્ષત્ર સાથે ચન્દ્રના યાગ થયા ત્યારે, આરોગ્યવાળી For Private Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨. માતાએ આરોગ્યવાન ભગવાન મહાવીરને સુખપૂર્વક જન્મ આપ્યા. જન્મસમયે દેવકૃત ઉદ્યોત— ૨૭૪, જે રાત્રિએ નીચેગી ત્રિશલા ક્ષત્રિષાણીએ આરોગ્યવાન શ્રમણ ભગવાન મહાવીરને જન્મ આપ્યા, તે રાત્રિ ભવનપતિ, વાણવ્ય ́તર, જ્યાતિષ્ક અને વૈમાનિક દેવ-દેવીઓનાં આગમન-ગમનના કારણે એક મહાન દિવ્ય પ્રકાશયુક્ત બની અને દેવાના એકત્ર થવાને કારણે કોલાહલ, ખળભળાટ અને દિવ્ય દ્યોતયુક્ત બની. દેવકૃત અમૃત-વૃષ્ટિ ૨૭પ, જે રાત્રિએ ત્રિશલા ક્ષત્રિયાણીએ શ્રમણ ભગવાન મહાવીરને સુખપૂર્વક જન્મ આપ્યા તે રાત્રિએ ઘણા દેવાએ અને દેવીઓએ અમૃત, સુગ ંધિત દ્રવ્યા, સુગંધિત ચૂર્ણા, ફૂલા અને સુવર્ણ, રૂપું તથા રત્નાની ભારે વૃષ્ટિ કરી. દેવકૃત તી કર–જન્માભિષેક— ૨૭૬. જે રાત્રિએ નીરોગી ત્રિશલા ક્ષત્રિયાણીએ સ્વસ્થ શ્રમણ ભગવંત મહાવીરને જન્મ આપ્યા, તે રાત્રિએ ભવનપતિ, વાણવ્યંતર, જ્યાતિષ્ક અને વૈમાનિક દેવ-દેવીઓએ કૌતુક કર્મ અને રક્ષાવિધિ તથા તીથ કરાભિષેક કર્યાં. સિદ્ધા કૃત જન્માત્સવ ૨૭૭. ત્યાર પછી તે સિદ્ધા ક્ષત્રિયે, ભવનપતિ, વાનવ્ય'તર, જયેાતિષ્ક અને વૈમાનિક દેવાએ તીથ કરના જન્માભિષેક-મહિમા કર્યા પછી, સવારના પહોરમાં નગરરક્ષકોને બાલાવ્યા, બાલાવીને તેમને આ પ્રમાણે કહ્યું ‘તરત જ હે દેવાનુપ્રિયા ! કુંડપુરનગરના કારાગૃહને સારું બનાવી દે। (એટલે કે બ’દી વાનાને મુક્ત કરી દે।), કારાગૃહ સારું કરીને પછી તાલમાપને વધારી દે। (એટલે કે પૂર્વવર્લ્ડ મૂલ્યમાં વધુ વસ્તુઓ મળે તેવી વ્યવસ્થા કરો), તેાલમાપમાં વૃદ્ધિ કરી પછી કુડપુરનગરની અંદર અને બહાર પાણી છંટાવા, ધર્મ કથાનુયોગ—મહાવીરચરિત્ર: સૂત્ર ૨૨૧ લી પાવા-ગૂ પાર્લા, શૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચવરો, ચતુમુ ખા, રાજમાર્ગ, સામાન્ય માર્ગો આદિ સઘળાં સ્થાનામાં પાણી છંટાવા, સફાઈ કરાવા અને જ્યાં ત્યાં તમામ શેરીએમાં તથા તમામ બજારોમાં પાણી છંટાવા, સાફસૂફી કરાવા, તે તમામ સ્થળે દર્શીકા માટે ઉપરાઉપરિ મચ બંધાવા, વિવિધ રંગી સુશાભિત ધ્વજા-પતાકાએ ફરકાવા, આખા નગરને લી’પાવા, ધાળાવા અને સુશોભિત બનાવા, નગરનાં ધરોની દીવાલા પર ગાશી ચંદનના, સરસ રક્તચંદનના તથા દર (મલય) ચંદનના પાંચ આંગળી ઊપસે તેવા થાપા લગાડાવા, ઘરની અંદર ચાકમાં ચંદનના કળશ મુકાવા, બારણે બારણે ચંદનના ઘડા લટકાવેલાં સરસ તારણા બંધાવા, જ્યાં ત્યાં શાભે એ રીતે જમીનને અડે તેવી લાંબી લાંબી ગાળ માળાઓ લટકાવા, પાંચે રંગનાં સુંદર સુગંધી પુષ્પાના ઢગલા કરાવા, પુષ્પા વેરાવે, પુષ્પગુચ્છો મુકાવા, ઠેકઠેકાણે ઉત્તમ કૃષ્ણાગર, કુદરુ અને તુરુષ્ક ધૂપ કરી સુગંધિત વાસથી સમગ્ર નગરને મધમધતું કરો, ઊંચે ચડતી ધૂપની વાસથી નગર મહેકી ઊઠે એવું કરો, સુગંધના કારણે ઉત્તમ ગધગુટિકા જેવું નગરને મહેકતું કરો, ઠેકઠેકાણે નગરમાં નટા રમતા હોય, નાચનારા નાચતા હોય, દોરડા પર ખેલ કરનારા દોરડા પર ખેલ બતાવતા હોય, મલ્લા કુસ્તી કરતા હોય, મુષ્ટિમલ્લા મુષ્ટિયુદ્ધ કરતા હોય,વિદૂષકા લાકોને હસાવતા હોય, કૂદનારા પાતાના કૂદવાના પ્રયાગે બતાવતા હોય, કથાકારો કથાએ કરી જનમનરંજન કરતા હોય, સુભાષિતપાઠકા સુભાષિત બાલતા હોય, રાસ રમનારા રાસ રમતા હોય, જોષીએ ભવિષ્યકથન કરતા હાય, માટા વાંસ ઉપર ખેલનારા વાંસના ખેલા કરતા હોય, મખલેાકો હાથમાં ચિત્રફલક રાખી લોકોને દેખાડતા હોય, તૂણીલાકો નૂણ નામનું વાજિંત્ર વગાડતા હોય, વીણાવાદકો વીણા વગાડતા હોય, તાલ દઈને For Private Personal Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–મહાવીર–ચરિત્ર: સૂત્ર ૨૭૮ ૬૩ નાટક કરનારાઓ નાટક કરતા હોય, એ રીતે જનમનરંજન માટે નગરમાં ઠેકઠેકાણે ગોઠવણ કરો અને કાવે. ઉપર કહી એવી તમામ વ્યવસ્થા કરીને અર્થાત્ નગરને સુશભિત કરવાથી માંડીને કરંજન કરવા સુધીની સઘળી ગોઠવણ કરો અને કરાવે, એવી ગોઠવણ કરીને તથા કરાવીને, હજારો યૂપે અને હજારે સાંબેલાને ઊંચાં મુકાવો એટલે કે ધૂપ અને સાંબેલાથી થતી હિંસાને અટકાવ અને એ હિંસાને અટકાવીને મારી આ આજ્ઞાનું પાલન થયું છે તેની મને જાણ કરો.' ત્યાર પછી સિદ્ધાર્થ રાજાએ જેમને આજ્ઞા કરી હતી તે નગરરક્ષકોએ હૃષ્ટ-તુષ્ટ થઈને ભાવનુ-હૃદયથી આનંદિત થઈને-યાવતુ-હથેળીએથી અંજલિ રચી-વાવ-આશા સ્વીકારી અને તરત જ કુડપુરનગરનાં કારાગૃહો ખાલી કરી, કેદીઓને મુક્ત કર્યા-પાવ - ઉત્સવની સઘળી વ્યવસ્થા કરીને પછી જ્યાં સિદ્ધાર્થ રાજા છે ત્યાં આવ્યા, આવીને બે હાથ જોડી મસ્તક પર અંજલિ રચી સિદ્ધાર્થ રાજાને તેની આજ્ઞા પૂરી કર્યાની જાણ કરી. ૨૭૮. ત્યાર પછી તે સિદ્ધાર્થ રાજા જ્યાં વ્યાયામ શાળા હતી ત્યાં આવ્યા, આવીને-યાવપોતાના અંત:પુર સાથે તમામ પ્રકારનાં પુષ્પ, ગંધ, વસ્ત્રો, માળાઓ અને અલંકારોથી વિભૂષિત થઈને, તમામ પ્રકારનાં વાજિંત્રો વગડાવીને, મોટા વૈભવ સાથે, મોટી ઘુતિ સાથે, મોટી સેના સાથે, ઘણાં વાહને સાથે, મોટા સમુદાય સાથે અને એકસાથે વાગતાં અનેક વાજિંત્રોના અવાજ સાથે એટલે કે શંખ, પણવ (માટીને ઢેલ), ભેરી, ઝાલર, ખરમુખી, હુડૂક, ઢોલક, મૃદંગ અને દુદુભિ આદિ વાદ્યોના નિનાદ સાથે દસ દિવસ સુધી પોતાની કુળમર્યાદા પ્રમાણે ઉ સવ કર્યો. એ ઉત્સવ દરમિયાન નગરમાં દાણ લેવાનું બંધ કરવામાં આવ્યું, કર ઉઘરાવવાનું છોડી દેવામાં આવ્યું, જેને જે જોઈએ તે કિંમત આપ્યા વિના ગમે તે દુકાનેથી લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી, ખરીદવેચાણ બંધ કરવામાં આવ્યું, જપ્તી કરનારા રાજપુરુષને કોઈ પણ જગ્યાએ જખી કરવાની મનાઈ કરવામાં આવી, રાજાએ બધા લોકોનું દેવું ચૂકવી આપ્યું જેથી કોઈને દેવું કરવાની જરૂર ન રહે એવી ગોઠવણ કરવામાં આવી, એ ઉત્સવમાં અનેક અપરિચિત પદાર્થો એકઠા કરવામાં આવ્યા, એવી રીતે એ ઉત્કૃષ્ટ ઉત્સવ ઊજવવામાં આવ્યો, તથા એ ઉત્સવ દરમિયાન કોઈનો થોડે યા વધુ દંડ કરવામાં આવ્યું નહીં, તથા ઠેકઠેકાણે ઉત્તમ ગણિકાઓ અને નૃત્યકારેનો નાચ ચાલુ કરવામાં આવ્યો, ઠેકઠેકાણે અનેક તમાશા ગોઠવવામાં આવ્યા, મુદગો નિરંતર વગાડવામાં આવ્યાં, એ ઉત્સવ દરમિયાન માળાઓને કરમાયા વિનાની-તાજી રાખવામાં આવી, નગરને તેમજ દેશના તમામ માણસોને પ્રમુદિત કરવામાં આવ્યા, તેઓ દશે દિવસ આનંદિત રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી. ત્યારે દશ દિવસનો એ ઉત્સવ ચાલતો હતો તે દરમિયાન સિદ્ધાર્થ રાજાએ સેંકડે, હજારો અને લાખો યાગો (દેવપૂજાઓ), દા (દાનો) અને ભાગો આપ્યા અને અપાવ્યા તથા સેંકડો, હજારો અને લાખ પ્રકારની ભેટ સ્વીકારી અને સ્વીકારાવી. ૨૭૯. ત્યારે શ્રમણ ભગવાન મહાવીરનાં માતાપિતાએ પ્રથમ દિવસે કુળ-પરંપરા પ્રમાણે અનુઠાન કર્યું. ત્રીજા દિવસે ચંદ્ર-દર્શન અને સૂર્યદર્શનનો ઉત્સવ કર્યો. છઠા દિવસે રાત્રિ-જાગરણનો ઉત્સવ કર્યો. અગિયારમે દિવસ વીત્યો અને જાતકર્મનાં બધાં કાર્યો પૂરાં થયા બાદ બારમા દિવસે વિપુલ પ્રમાણમાં અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ પદાર્થો તૈયાર કરાવ્યા, અર્થાત્ Page #270 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ-મહાવીર–ચરિત્ર: સૂત્ર ૨૮૪ વિવિધ પ્રકારનાં ભોજન તૈયાર કરાવ્યાં, કરાવીને પોતાના મિત્રો, જ્ઞાતિબંધુઓ, સ્વજનો અને સંબંધીઓ, પરિવારજનો તથા સાતૃવંશના ક્ષત્રિયોને આમંત્રણ આપ્યાં, ત્યાર બાદ સ્નાન અને બલિકર્મ કર્યા, કૌતુકમંગળ વિધિ કરી, શુદ્ધ અને અવસરને યોગ્ય મંગળ વસ્ત્રો પહેરી ભજન સમયે ભોજન-મંડપમાં ઉત્તમ સુખાસન પર બેસી મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધીઓ, પરિચિત જનો અને જ્ઞાનુવંશીય ક્ષત્રિયોની સાથે વિપુલ અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય પદાર્થોનો આસ્વાદ કર્યો. પોતે ભોજન કર્યું અને બીજાઓને કરાવ્યું. વધમાન નામકરણ– ૨૮૦. ભોજન કર્યા પછી વિશુદ્ધ પાણીથી કોગળા કરી મુખ-દાંત સાફ કરીને પછી આવેલા મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, પરિજનો અને સાસુવંશના ક્ષત્રિયોને ખૂબ પુષ્પો, વસ્ત્રો, સુગંધિત માળાઓ અને આભૂષણો આપી તેમનો સત્કાર કર્યો, સન્માન કર્યું, સત્કાર-સન્માન કરી તે મિત્રે, શાતિજનો, સ્વજને પરિજનો અને શાતૃવંશીય ક્ષત્રિયો સમક્ષ ભગવાનના માતા-પિતા આ પ્રમાણે બોલ્યાં– હે દેવાનુપ્રિમો ! જ્યારે આ પુત્ર ગર્ભમાં આવ્યો ત્યારે અમારા મનમાં એવી જાતને વિચાર, ભાવ-યાવતુ–સંકલ્પ પેદા થયો કે જ્યારથી માંડીને આ પુત્ર ગર્ભમાં આવ્યો છે ત્યારથી રૂપું, સોનું, ધન અને ધાન્યની દષ્ટિથી, વળી પ્રીતિ અને સત્કારની દષ્ટિથી અમારી અભિવૃદ્ધિ થવા લાગી છે, સામંત રાજાએ પણ અમારા વશવતી બન્યા છે, આ કારણે જ્યારે અમારે પુત્ર જન્મશે ત્યારે અમે તે પુત્રનું ગુણનિષ્પન, સાર્થક એવું “વર્ધમાન એ નામ રાખીશું. તો હવે આ કમારનું નામ વર્ધમાન' હે, આ કુમાર “વર્ધમાન નામે પ્રસિદ્ધ બનો. બાલપણુ– ૨૮૧. જન્મ પછી શ્રમણ ભગવાન મહાવીર પાંચ ધાવમાતાઓ વડે ઉછેરાવા લાગ્યા. જેમ કે, ૧. ક્ષીરધાત્રી (દૂધ પીવડાવનાર ધાવમાતા), ૨. મજજનધાત્રી (સ્નાન કરાવનાર ધાવમાતા), ૩. મંડનધાત્રી (વસ્ત્રાલંકાર પહેરાવનાર ધાવમાતા), ૪. ક્રીડાધાત્રી (રમાડતાર ધાવમાતા) અને ૫. અંકધાત્રી (ખોળામાં સાચવનારી ધાવમાતા.) આ રીતે એક ધાવમાતા પાસેથી બીજી ધાવમાતા પાસે જતા અને રમ્પમણિજડિત આંગણમાં રમતા તેઓ પર્વતની ગુફામાં રહેલી ચંપકલતાની જેમ ક્રમે ક્રમે વધવા લાગ્યા. યૌવન૨૮૨. ત્યાર બાદ જ્ઞાન-વિજ્ઞાન મેળવી ભગવાન મહાવીર બાલ્યકાળ પાર કરી યુવાવસ્થામાં પ્રવેશ્યા અને મનુષ્યજીવનના પાંચ પ્રકારના, ઉત્તમ રસ, રૂપ, ગંધ, શબ્દ અને સ્પર્શ ઇન્દ્રિયોના ભાગે ભેગવવા લાગ્યા. નામત્રથી– ૨૮૩. શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપ-ગોત્રીય હતા. એમનાં આ પ્રકારનાં ત્રણ નામો પ્રસિદ્ધ થયેલાં૧. માતા-પિતાએ આપેલ નામ-વિધમાન’ ૨. સ્વભાવથી સમભાવવાળા હોવાથી—“શ્રમણ” ૩. અત્યંત ભયાવહ મહાન પરિષહ સહન કરવામાં અચલ રહેવાને લીધે દેવો દ્વારા પ્રતિષ્ઠિત નામ-શ્રમણ ભગવાન મહાવીર.” માતાપિતાનું દેવલોકગમન ૨૮૪. શ્રમણ ભગવાન મહાવીરનાં માતા-પિતા ભગવાન પાર્શ્વનાથનાં શ્રમણોપાસક (શ્રાવક) હતાં. તેમણે ઘણા વર્ષ સુધી શ્રમણોપાસક ધર્મનું પાલન કરી છે જીવનિકાયના જીવોના રક્ષણ નિમિત્તે આલોચના કરી, આત્મનિંદા કરી, ગહ કરીને, પ્રતિક્રમણ કરીને, ઉત્તમ ગુણાની શુદ્ધિ માટે યોગ્ય પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરીને, દર્ભના આસન પર બેસી “ભક્ત પ્રત્યાખ્યાન' Page #271 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયાગ—મહાવીર-ચિરત્ર: સૂત્ર ૨૮૫ નામે અનશન સ્વીકાર્યું, ભક્ત-પ્રત્યાખ્યાન કરી અંતિમ મારણાન્તિક સ’લેખના દ્વારા શરીરને સૂકવીને કાળ-સમય આવતાં અર્થાત્ આયુષ્ય પૂર્ણ થતાં કાળધમ પામીને લૌકિક શરીરના ત્યાગ કરીને અચ્યુત નામક કલ્પમાં બારમા દેવલાકમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાંથી દેવ-આયુષ્યના ક્ષય થશે, ભવના ક્ષય થશે ત્યારે ૨૫વીને મહાવિદેહ ક્ષેત્રમાં અંતિમ શ્વાસ લઈ સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિર્વાણ પામશે અને સવ દુ:ખાના અંત આણશે. વધુ માનનાં સ્વજના— ૨૮૫. શ્રમણ ભગવાન મહાવીરના પિતા કાશ્યપ ગાત્રના હતા. તેમનાં ત્રણ નામા આ પ્રમાણે હતાં, જેમ કે ૧. સિદ્ધા ૨. શ્રેયાંસ અને ૩. યશસ્વી. શ્રમણ ભગવાન મહાવીરની માતા વાસિષ્ઠગાત્રીયા હતી, તેનાં ત્રણ નામ આ પ્રમાણે હતાં, જેમ કે— ૧. ત્રિશલા ૨. વિદેહદના અને ૩, પ્રિયકારિણી, શ્રમણ ભગવાનના કાકાનુ નામ સુપાર્શ્વ હતું. શ્રમણ ભગવાન મહાવીરના માટાભાઈનું નામ ન`દિવ ન હતું. શ્રમણ ભગવાન મહાવીરની જ્યેષ્ઠ ભગનીનું નામ સુદર્શના હતું. ગાત્ર કાશ્યપ હતુ. શ્રમણ ભગવાન મહાવીરની ભાર્યાનું નામ યશાદા હતુ–ગાત્ર કૌડિન્ય હતું. શ્રમણ ભગવાન મહાવીરની પુત્રી, જે કાશ્યપ-ગાત્રીયા હતી તેનાં બે નામ પ્રચલિત હતાં, તે આ પ્રમાણે- ૧. અનવદ્યા ૨, પ્રિયદર્શના શ્રમણ ભગવાન મહાવીરની દૌહિત્રી, જે કૌશિક-ગાત્રીયા હતી, તેનાં બે નામ હતાં, આ પ્રમાણે— ૧. શેખવતી ૨. યશવી અભિનિષ્ક્રમણ—સંકલ્પ અને સવસરદાન— ૨૮૬, તે કાળે તે સમયે પ્રસિદ્ધ શાતપુત્ર, શાતકુળના હું વિશિષ્ટ આહૂલાદદાયક, વિશિષ્ટ દેહવાળા, વિદેહદિશ, વિદેહજાત, વિશિષ્ટ સુકુમાર દેહવાળા, શ્રમણ ભગવાન મહાવીરે ત્રીસ વર્ષ સુધી વૈરાગીની જેમ ગૃહવાસમાં રહીને, માતાપિતા કાળ પામતાં, દેવલાક જતાં, પછી લીધેલી પ્રતિજ્ઞા પૂરી થવાથી રૂપુ', સાનું, સેના અને વાહન, ધન, ધાન્ય, કનક, રત્ન આદિ સારભૂત પદાર્થ ત્યજીને, દાન દઈને, સત્સંબંધીએને આપીને, યાચકોને આપીને, શાંતિજનાને આપીને, સ'વત્સર પ ́ત દાન કરીને, જે તે હેમ'ત ઋતુના પ્રથમ માસ, પ્રથમ પક્ષ એટલે કે માગશર કૃષ્ણપક્ષમાં અને માગશર કૃષ્ણ દશમીના દિને હસ્તાારા નક્ષત્ર સાથે ચન્દ્રના યાગ થયા ત્યારે અભિનિષ્ક્રમણના એટલે કે દીક્ષા લેવાના વિચાર-સ'કલ્પ કર્યાં, દેવેન્દ્ર શક્ર કૃત દૈવચ્છન્દકમાં સ્નાન અને શિબિકા–વિકુવા પ ૨૮૭. ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીરના અભિનિષ્ક્રણના સ’કલ્પ જાણીને ભવનપતિ, વાનવ્યંતર, પેાતિષિક, વૈમાનિક દેવા અને દેવીએ પાતપાતાનાં રૂપા,વેષા, ધ્વજચિહ્નોથી યુક્ત થઈને, પાતપાતાની સમગ્ર ઋદ્ધિ, દ્યુતિ, સેના–સમુદાય સહિત પાતપાતાના વિમાનમાં ચડયાં, વિમાનામાં ચડીને યથાબાદર-સ્થૂળ નિસ્સાર પુદ્ગલા છોડીને યથાસૂક્ષ્મ-સારભૂત સૂક્ષ્મ પુદૂગલા ગ્રહણ કર્યા,યથાસૂક્ષ્મ પુદ્ગલા ગ્રહણ કરીને ઊંચે ઊડયાં, ઊંચે ઊડીને ઉત્કૃષ્ટ, શીઘ્ર, ચપળ, ત્વરિત, દિવ્ય ગતિપૂર્વક નીચે ઊતરતાં ઊતરતાં તિ ક્લાકમાં રહેલા અસંખ્યાત દ્વીપ-સમુદ્રો પાર કરતાં કરતાં, જ્યાં જંબુદ્રીપ દ્વીપ હતા ત્યાં આવ્યા, ત્યાં આવીને જે બાજુ ઉત્તર ક્ષત્રિયકુ.ડનગર-સન્નિવેશના ઉત્તરપૂર્વ દિશાભાગ હતા ત્યાં ઝડપથી ઊતર્યાં, ૨૮૮. ત્યાર પછી દેવેન્દ્ર દેવરાજ શદે ધીમે ધીમે યાન—વિમાનને થાભાવ્યું, થેાભાવીને ધીમે ધીમે વિમાનથી નીચે ઊતર્યા, નીચે ઊતરી ધીમે ધીમે એકાંતમાં ગયા, એકાંતમાં જઈ મહાન વૈક્રિય સમુદ્ઘાત કર્યો, Page #272 -------------------------------------------------------------------------- ________________ ધમકથાનુગ–મહાવીર ચરિત્ર : સૂત્ર ૨૮ર મહાન વૈક્રિય સમુઘાત કરીને વિવિધ મણિ-કનક-રત્નોથી જડિત, શોભિત, શુભ, ચારુ, મનહર આકૃતિવાળા એક મહાન દેવછન્દકની વિદુર્વણા કરી. ૨૮૯, તે દેવચ્છન્દકની બરાબર વચ્ચોવચ પાદપીક યુક્ત વિવિધ મણિ-કનક-રત્ન-જડિત સુંદર, શુભ, ચારુ, મનહર આકારવાળા એક મહાન સિહાસનની વિદુર્વણા કરી, વિકુણા કરીને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યો. ' ત્યાં આવીને શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર પ્રદક્ષિણા કરી, ત્રણ પ્રદક્ષિણા કરીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર . ૨૯૦, વંદન-નમસ્કાર કરીને શ્રમણ ભગવાન મહા વીરને લઈને જ્યાં દેવચ્છન્દક હતું ત્યાં આવ્યો, ત્યાં આવી ધીમે ધીમે પૂર્વ દિશા તરફ મુખ રાખી સિંહાસન પર બેસાડયા, સિંહાસન પર બેસાડી ધીમે ધીમે શતપાક, સહમ્રપાક તેલ વડે માલિશ કરી, માલિશ કરીને સુગંધિત દ્રવ્યોથી ઉબટણ કર્યું, ઉબટણ કરી શુદ્ધ જળથી સ્નાન કરાવ્યું, સ્નાન કરાવી જેનું એક લાખ સુવર્ણ મુદ્રાથી અધિક મૂલ્ય છે તેવા બહુમૂલ્ય અત્યંત શીતળ ગાશીષ ચંદન અને રક્તચંદનનો લેપ કર્યો, લેપ કરીને ધીમાં શ્વાસ-પ્રશ્વાસથી ય કંપિત થાય એવા, પ્રસિદ્ધ શ્રેષ્ઠ નગરમાં બનેલ, પ્રતિષ્ઠિત પુષ્પ દ્વારા પ્રશસિત, અશ્વની લાળ જેવા સૂક્ષ્મ તંતુઓવાળું, નિષ્ણાત કારી. ગરોએ સુવર્ણ તારથી જેમાં ઝરીકામ કર્યું છે એવું, હંસચિહ્નવાળું શ્વેત વસ્ત્રયુગલ પહેરાવ્યું. વસ્ત્ર પહેરાવી પછી કંઠમાં હાર, અર્ધવાર, એકાવલી, લટકતી માળા (કંઠી), ઝુમખાવાળી માળા, રત્નમાળા વ. માળા પહેરાવી, માળા પહેરાવીને પછી ગ્રંથિમ, વેષ્ટિમ. પૂરિમ અને સંઘાતિમ-એ ચાર પ્રકારની પુષ્પમાળાઓ વડે કલ્પવૃક્ષની જેમ અલંકૃત ૨૯૧, એ રીતે સમલંકન કરીને પછી મહાન વૈક્રિય સમુદ્રઘાત કર્યો, સમુદ્ધાત કરીને એક વિરાટ સહવાહિની ચંદ્રપ્રભા નામક શિબિકાની વિફર્વણા કરી, તે શિબિકા આવી હતી– જેમાં ઈહામૃગ, વૃષભ, અશ્વ, મગર, પક્ષી, વાનર, કુંજર, ૩૨, શરભ, અમર, શાર્દૂલ, વનલતા, વિચિત્ર વિદ્યાધર મિથુન, યુગલયંત્ર આદિ યુક્ત તથા જે સહર રમિ સૂર્યના પ્રકાશ જેવી ઝળહળતી હતી, ઝગમગતી હતી, આંખોને આંજી દેતી હતી, મોતીઓની માળાઓ અને મોતી ભરેલા પડદાઓ જેમાં ઝૂલી રહ્યા છે તેવી હતી, ઉત્તમ સુવર્ણના ચંદ્રકો જેમાં લટકતા હતા તેવી મોતીની માળાઓ વાળી, હાર, અર્ધહાર આદિ અલંકારોથી સુશોભિત, અધિક દર્શનીય, પાલતા અશોકલતા કુન્દલતા આદિ નાનાવિધ લતાઓનાં ચિત્રોવાળી, શુભ, ચારુ, મનોહર આકૃતિવાળી વિવિધ પ્રકારના મણિઓ, ઘંટાઓ અને પચરંગી પતાકાઓથી જેનો શિખરનો ભાગ શણગારેલ છે તેવી, આકર્ષક દર્શનીય અને સુરૂપ હતી. અભિનિષ્ક્રમણ – ૨૯૨. તે કાળે તે સમયે જ્યારે હેમંત ઋતુનો પ્રથમ માસ, પ્રથમ પક્ષ એટલે કે માર્ગશીર્ષ કૃષ્ણ પક્ષ અને કૃષ્ણ પક્ષની દશમીને સુવ્રત દિવસ તથા વિજય મુહૂર્ત હતું ત્યારે, હસ્તત્તરા નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ થતાં, પૂર્વગામિની છાયા અને બીજો પહોર વીતી જતાં, નિર્જળ છટ્ઠ. ભક્ત સાથે, એક માત્ર વસ્ત્ર લઈને, ચંદ્રપ્રભા નામક સહસ્ત્રવાહિની શિબિકામાં બેસીને, દેવમનુષ્યની પરિષદ સાથે, ઉત્તર ક્ષત્રિયકુડપુર સન્નિવેશમાંથી વચ્ચોવચ્ચ થઈ ભગવાન મહાવીર નીકળ્યા, નીકળીને જ્યાં સાતખંડ નામક ઉદ્યાન હતું ત્યાં આવ્યા, ત્યાં આવીને થોડા ઊંચા ભૂમિભાગ પર સહસ્રવાહિની ચંદ્રપ્રભા શિબિકાને ધીરે ધીરે ઉતરાવી. શિબિકા ઉતરાવીને ધીરે ધીરે તેમાંથી નીચે કર્યા. Page #273 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–મહાવીરચરિત્ર : સુત્ર ૨૮૩ ઊતર્યા, ઊતરીને ધીરે ધીરે પૂર્વાભિમુખ થઈને સિંહાસન પર બેઠા અને અલંકારો ઉતાર્યા. ત્યારે વૈશ્રમણ દેવે ભક્તિપૂર્વક ચરણ કમળમાં બેસી, હંસધવલ વસ્ત્રમાં ભગવાન મહાવીરના અલંકારો ગ્રહણ કર્યા. પંચમુષ્ટિ લોચ– ૨૯૩. ત્યારબાદ શ્રમણ ભગવાન મહાવીરે જમણા હાથથી જમણી બાજુ અને ડાબા હાથથી ડાબી બાજના કેશનો પંચમુષ્ટિ લોન્ચ કર્યો. ૨૯૪. ત્યારે શ્રમણ ભગવાન મહાવીરના પાદમૂળમાં બેઠેલ દેવેન્દ્ર દેવરાજ શકે જમય થાળમાં તે કેશ ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને “હે ભગવંત! આપની આશા' એમ કહી ક્ષીરસમુદ્રમાં પધરાવ્યા. સામાયિક ચારિત્ર-પરિગ્રહણ– ૨૯૫. ત્યાર બાદ જમણા હાથે જમણી બાજુના અને ડાબા હાથે ડાબી બાજુના કેશનો પંચમુષ્ટિ લોચ કરીને શ્રમણ ભગવાન મહાવીરે સિદ્ધ ભગવંતોને નમરકાર ક્ય, નમસ્કાર કરીને “મારા માટે સર્વ પ્રકારનાં પાપ અકરણીય છે એમ કહી સામાયિક ચારિત્ર સ્વીકાર્યું, સામાયિક ચારિત્ર સ્વીકારતી વેળાએ દેવસભા અને મનુષ્યસભા ભીત પર ચીતરેલા ચિત્રની માફક રસ્તબ્ધ બની ગઈ-દિમૂઢ બની ગઈ. રહિત) અને પાણિપાત્ર (હાથમાં જ ભોજન આદિ ગ્રહણ કરનાર) બન્યા. અનગારરૂપ પ્રશંસા– ર૯૮. ત્યારબાદ શ્રમણ ભગવાન મહાવીર અનગર બન્યા. ૧-ઈર્ષા સમિતિ ૨–ભાષાસમિતિ ૩એષણા સમિતિ ૪. આદાનભાંડમાત્ર-નિર્ભપણા સમિનિ ૫-ઉચ્ચાર–પાસવણ–ખેલસિધાણ-જલ્લ–પરિસ્થાપિનિકા સમિતિ ૬મન:સમિતિ –વચન સમિતિ ૮.કાયસમિતિ, ૧. મનગતિ, ૨. વચનગુપ્તિ, ૩. કાયગુપ્તિઆ બધાંથી સમિત અને ગુપ્ત તથા ગુપ્તન્દ્રિય, ગુપ્તબ્રહ્મચારી, ક્રોધ, માન, માયા, અને લોભરહિત, શાંત, પ્રશાંત, ઉપશાંત અને સંતાપથી મુક્ત બન્યા, આશ્રવરહિત, મમતારહિત, પરિગ્રહરહિત, અકિંચન નિર્ગસ્થ થયા, નિર્લેપ થયા, ૧. જળથી પણ ન લેવાનાર શ્રેષ્ઠ નિર્મળ કાંસાના પાત્ર જેવા–પાવતુ-૨૧-જીવની જેમ અપ્રતિહત ગતિવાળા બન્યા. પ્રતિબંધાભાવ– ૨૯૮, તે ભગવંતનો ક્યાંય પણ પ્રતિબંધ ન હતો. તેઓ અપ્રતિબંધવિહારી હતા. પ્રતિબંધ આ પ્રમાણે ચાર પ્રકારનો કહેવાય છે૧. દ્રવ્ય ક્ષેત્ર ૩. કાળ ૪. ભાવ. ૧. દ્રવ્યથી_સચિન, અચિત્ત અને મિશ્ર ૨. ક્ષેત્રથી—ગામમાં પાવતુ -- આકાશમાં. ૩. કાળથી–સમય – પાવતુ – અન્ય દીર્ધકાળ સંયોગ. ૪. ભાવથી – ક્રોધમાં - પાવતુ - મિથ્યાદર્શન શિલ્પ, તેઓ ભગવંતને આ કોઈ પ્રકારને પ્રતિબંધ હોતો નથી. મહાવીરનો અભિગ્રહ૩૦૦. શ્રમણ ભગવાન મહાવીરે પ્રવૃજિત થયા પછી મિત્રો, જ્ઞાતિજન, સ્વજનો, અને સંબંધીવર્ગનું વિસર્જન કર્યું', વિસર્જન કર્યા પછી મન:પર્યવજ્ઞાનેત્તિ – ર૯૬. ત્યારબાદ ક્ષામાપશમિક સામાયિક ચારિત્ર ગ્રહણ કરતાં જ શ્રમણ ભગવાન મહાવીરને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. જેનાથી તેઓ અઢી દ્વીપ અને બે સમુદ્ર મધ્યે રહેલ સંશી પંચેન્દ્રિય પર્યાપ્ત વ્યક્ત મનવાળા જીવોના મનોગત ભાગો જાણવા લાગ્યા. તેર માસ પછી અચલકત્વર૯૭. શ્રમણ ભગવાન મહાવીર એક વર્ષ અને એક માસ સુધી-ચાવત્ ચીવરધારી (એટલે કે વસ્ત્રધારી) હતા. ત્યાર પછી અચેલક (વસ્ત્ર Page #274 -------------------------------------------------------------------------- ________________ ૬. wwwww www આવા પ્રકારના અભિગ્રહ (સંકલ્પ) ધારણ કર્યા— હું બાર વર્ષ સુધી શરીરના વ્યુત્સગ કરીને, શરીરની સારસભાળ છોડીને જેકોઈ ઉપસગ ઉત્પન્ન થશે, જેવા કે દિવ્ય અથવા માનુષી અથવા નિય ચ–સંબંધી-તે બધા ઉપસર્ગ કલેશરહિતપણે, નિશ્ચલપણે, અદીન મનથી, મન-વચન-કાય એ ત્રણે ગુપ્તિપૂર્વક, સમ્યક્ પ્રકારે સહન કરીશ, ક્ષમાપૂર્વક સહન કરીશ, ખેદરહિતપણે સહન કરીશ. મહાવીરના વિહાર– ૩૦૧ આ રીતના અભિગ્રહ ધારણ કરી પછી શરીરનું મમત્વ છોડી તથા સારસભાળ છોડી શ્રમણ ભગવાન મહાવીર મુહૂર્ત માત્ર દિન બાકી રહ્યુ કર્માર ગામ પહેોંચ્યા. ત્યારથી શ્રમણ ભગવાન મહાવીર શરીરનું મમત્વ તથા સારસભાળ છોડી અનુત્તર (સોષ્ઠ) જ્ઞાન–વાવ-અનુત્તર ચારિત્ર, અનુત્તર આલય (નિર્જન સ્થળનિવાસ), અનુત્તર વિહાર, અનુત્તર સયમ, અનુત્તર ઉપધિ, અનુત્તર સંવર, અનુત્તર તપ, અનુત્તર બ્રહ્મચર્ય, અનુત્તર ક્ષમા, અનુત્તર નિર્વ્યાભતા, અનુત્તર મુક્તિ, અનુત્તર તુષ્ટિ, અનુત્તર સમિતિ, અનુત્તર ગુપ્તિ, અનુત્તર સ્થાન, અનુત્તર કર્યું, અનુત્તર સુચરિત પુરુષા દ્વારા સેવિત અને સર્વાં દુ:ખાથી નિવૃત્તિરૂપ નિશ્ચિત ફળ આપનાર મુક્તિમાર્ગથી યુક્ત થઈ, આત્માને ભાવિત કરતા વિહરવા લાગ્યા. પરિષહજય ૩૦૨, આ રીતે વિહાર કરતાં કરતાં જે કોઈ ઉપસગ ઉત્પન્ન થયા-દેવકૃત, મનુષ્યકૃત કે તિ``ચકૃત-તે સર્વ ઉપસ કલેશરહિતપણે, નિશ્ચળપણે, અદીન મનથી તથા મન, વચન, કાયાની ગુપ્તિપૂર્વક, સમભાવપૂર્વક, ક્ષમાપૂર્ણાંક, સમત્વપૂર્વક સહ્યા, અને ખમ્યા. ધર્મ કથાનુયાગ—મહાવીર-ચરિત્ર : સૂત્ર ૩૦૪ wwwwwwn દેશ સ્વતાનું ફળ— ૩૦૩. ઇન્નાવસ્થા દરમિયાન એક વખત રાત્રિના અંતિમ પ્રહરમાં શ્રમણ ભગવાન મહાવીરે આવા પ્રકારનાં દશ મહાસ્વપ્ન જોયાં અને જાગી ગયા-જેમ કે, ૧. એક મહાદ્રાર આકૃતિવાળા અને તેજસ્વી તાપિશાચને પરાજિત કર્યાં, એવું સ્વપ્ન જોયું અને જાગ્યા. ૨. એક શ્વેત પાંખાવાળા માટા નરકેાકિલ પક્ષીને સ્વપ્નમાં જોઈને જાગ્યા, ૩. એક ચિત્રવિચિત્ર પાંખાવાળા મેટા નરકોકિલ પક્ષીને સ્વપ્નમાં જોઈને જાગ્યા. ૪. એક સરત્નમય મહાન માળાયુગલ સ્વપ્નમાં જોઈને જાગ્યા. પ. એક માટા અને શ્વેત ગૌધણને સ્વપ્નમાં જોઈને જાગ્યા. ૬. એક ચાપાસ કુસુમાચ્છાદિત મેટા પદ્મ સરોવરને સ્વપ્નમાં જોઈને જાગ્યા. ૭. હજારો તર’ગો—કલ્લાલાથી યુક્ત એક મહાસાગરને પાતાની ભુજાએથી તરી ગયા એવું સ્વપ્ન જોઈને જાગ્યા. ૮. તેજથી ઝળહળતા એક મહાન સૂર્યને સ્વપ્નમાં જોઈને જાગી ગયા. ૯. એક વિશાળ માનુષોત્તર પતને લીલા વૈદૂ મણિ જેવા રંગની પોતાની આંતરડીઓથી ચાપાસથી વીંટો એવું સ્વપ્ન જોઈને જાગ્યા. ૧૦. એક મહાન મેરુ પર્વતની મંદરચૂલિકા પર સિહાસન પર પાતાને બેઠેલા સ્વપ્નમાં જોઈને જાગ્યા. ૩૦૪. (૧) શ્રમણ ભગવાન મહાવીર જે એક માટા ભયંકર તેજસ્વી રૂપવાળા તાલિપશાચને પરાજિત કર્યાનુ` સ્વપ્ન જોઈને જાગ્યા તેના અર્થ એમ કે શ્રમણ ભગવાન મહાવીરે માહનીય કને મૂળથી નષ્ટ કર્યું. For Private Personal Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયોગ~~~મહાવીર-ચરિત્ર : સૂત્ર ૩૦૪ m nnn nn nnnnn (૨) શ્રમણ ભગવાન મહાવીર જે એક શ્વેતપાંખાવાળા મોટા નરકેોકિલ પક્ષીને જોયા તેને અથ શ્રમણ ભગવાન મહાવીર શુકલધ્યાનમાં લીન થઈને વિહરે છે. (૩) શ્રમણ ભગવાન મહાવીરે સ્વપ્નમાં જે એક ચિત્રવિચિત્ર પાંખોવાળા મોટા નરકોકિલને જોયા તેના અર્થ છે શ્રમણ ભગવાન મહાવીર વિચિત્ર સ્વસમય (સ્વમત)-પરસમય (પરમત)—યુક્ત દ્વાદશાંગ ગણિપિટકનુ સામાન્ય કથન, વિશેષ કથન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન કરે છે, જેમ કે-આચારાંગ, સૂત્રકૃતીંગ-યાવત્ દૃષ્ટિવાદ. (૪) શ્રમણ ભગવાન મહાવીરે જે એક મહાન સર્વ રત્નમય માલાયુગલ સ્વપ્નમાં જોયુ તેના અથ છે શ્રમણ ભગવાન મહાવીરે બે પ્રકારના ધર્મની પ્રરૂપણા કરી, જેમ કે આગાર ધમ અને અનગાર ધમ, (પ) શ્રમણ ભગવાન મહાવીરે જે એક શ્વેત ગાયાના સમૂહ સ્વપ્નમાં જોયા તેના અર્થ એ કે શ્રમણ ભગવાન મહાવીરના ચાર પ્રકારના સંધ થશે, જેમ કે ૧. શ્રમણ ૨. શ્રમણી ૩, શ્રાવક ૪. શ્રાવિકા, (૬) શ્રમણ ભગવાન મહાવીરે જે ચારે બાજુ કુસુમિત એવું વિશાળ પદ્મસરોવર સ્વપ્નમાં જોયું તેના અથ શ્રમણ ભગવાન મહાવીરે ૧. ભવનવાસી ૨. વાનવ્યંતર ૩, જયાતિક અને ૪. વૈમાનિક–એ ચાર પ્રકારના દેવાને પ્રતિબાધિત કર્યા. (૭) શ્રમણ ભગવાન મહાવીરે સ્વપ્નમાં જે હજારો તરંગા–કલ્લાલા યુક્ત એક વિશાળ મહાસાગર પાતાની ભુજાએથી પાર કર્યાં એના અર્થ શ્રમણ ભગવાન મહાવીરે અનાદિ, અનંત, લાંબા માર્ગાવાળી ચતુ ગતિરૂપ ભવાટવી પાર કરી, (૮) શ્રમણ ભગવાન મહાવીરે જે ઝળહળતા તેજવાળા મહાન સૂય સ્વપ્નમાં જોયા એના અર્થ એ કે શ્રમણ ભગવાન મહા ૬૯ www વીરને અનંત, અનુત્તર, નિરાબાધ, નિરાવરણ, પૂર્ણ, પરિપૂર્ણ એવાં ઉત્તમ કેવળજ્ઞાન-દર્શન થયાં. (૯) શ્રમણ ભગવાન મહાવીરે એક વિશાળ માનુષાત્તર પતને નીલ વૈદૂ મણિ જેવા ર’ગનાં પેાતાનાં આંતરડાંથી ચારે બાજુ વીંટો એવું સ્વપ્ન જોયુ તેના અથ છે શ્રમણ ભગવાન મહાવીરનાં ઉદાર કીર્તિ, સ્તુતિ, સન્માન અને યશ દેવ, મનુષ્ય અને અસુરલાકમાં પ્રસર્યા’ કે ‘આ શ્રમણ ભગવાન મહાવીર છે.' (૧૦) શ્રમણ ભગવાન મહાવીરે પાતાને મ`દરપર્વતની ટોચ પર સિંહાસન પર બેઠેલા સ્વપ્નમાં જોયા એના અર્થ એ કે શ્રમણ ભગવાન મહાવીર દેવા, મનુષ્યા અને અસુરોની પરિષદમાં કેવલી પ્રરૂપિત ધમનુ સામાન્ય કથન, વિશેષ કંથન, પ્રરૂપણ, દન, નિદર્શન કરી રહ્યા છે. સ્વપ્નફળ— ૩૦૫, કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નના અંતમાં એક મોટી અશ્વપંક્તિ, ગજપક્તિ, મનુષ્યપ ́ક્તિ, કિન્નરપક્તિ, કિ’પુરુષપક્તિ, મહારગપંક્તિ, ગંધવ પ ક્તિ, અથવા વૃષભપક્તિ જુએ, અને એના પર ચડે, અને પાર્ટ ચડેલ છે એમ માને, તથા તે જ ક્ષણે તે જાગી જાય તા તે તે જ ભવમાં સિદ્ધ થાય—માવત્–સ દુ:ખાના અંત કરે. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નના અંતભાગમાં સમુદ્રના બે છેડાને અડેલ તથા પૂર્વથી પશ્ચિમ તરફ ફેલાયેલા લાંબા દારડાને જુએ અને એને વીંટે, પાતાને તે વી'ટતા જાણે અને તે પછી તરત જાગી જાય તા તે તે જ ભવમાં સિદ્ધ થાય-માવત્–સવ દુ:ખાના અંત કરે. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નના અંતમાં લાકના બે છેડાને અડતા અને પૂર્વ-પશ્ચિમ પથરાયેલા લાંબા દોરડાને જુએ અને એને કાપી નાખે તથા પાતે તે કાપી નાખ્યું છે તેમ માને For Private Personal Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–મહાવીર–ચરિત્ર ૬ સત્ર ૩૦૬ અને પછી તરત જ જાગી જાય તો તે તે જ ભવમાં સિદ્ધ થાય-યાવત -સર્વ દુ:ખોને અંત કરે. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વનના અંતમાં એક મોટા લાંબા કાળા સૂતરના કે લીલા સૂતરના કે લાલ સૂતરના કે પીળા સૂતરના કે સફેદ સૂતરના તાંતણાને જુએ, અને એને ઉકેલે તથા રવયં તે પોતે ઉકેલો છે તેમ માને અને એવું જોઈને તરત જાગી જાય તો તે તે જ ભવમાં સિદ્ધ થાય-યાવતુ–સર્વ દુ:ખોનો અંત કરે, કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટો લેખંડને ઢગલો જુએ, તાંબાનો ઢગલો જુએ, કલાઈને ઢગલો જુએ, કે સીસાનો ઢગલો જુએ, જોઈને પોતે તેના પર ચડે, ચડીને પોતે તેના પર ચડેલ છે તેમ માને અને પછી તરત જાગી જાય તો તે બીજા ભવમાં સિદ્ધ થાય-કાવત્-સર્વ દુઃખોનો અંત કરે. કોઈ સ્ત્રી કે પુરૂષ સ્વપ્નના અંતે એક મોટો ઘાસનો ઢગલો જુએ, કે લાકડાનો ઢગલો જુએ કે પાંદડાનો, વૃક્ષછાલને, ફોતરાને, ભૂસાનો, ઘઉંનો અથવા કૂડા કચરાનો ઢગલો જુએ અને તેને વિખેરી નાખે, તથા પોતે તેને વિખેરી નાંખ્યો છે તેમ માને અને તરત જાગી જાય તો તે તે જ ભવમાં સિદ્ધ થાય યાવ–-સર્વ દુ:ખોનો અંત આણે. કોઈ સ્ત્રી યા પુરુષ સ્વપ્નાંતે એક મોટા શરના થડને જુએ, વીરણના થડને જુએ, વાંસના થડને જુએ કે વેલીના થડને જુએ અને પછી તેને ઉખાડે, ઉખાડીને પોતે તેને ઉખાડેલ છે તેમ માને અને પછી જાગી જાય તો તે તે જ ભવમાં સિદ્ધ થાય-યાવત-સર્વ દુ:ખોનો અંત કરે. કોઈ સ્ત્રી મા પુરુષ સ્વપ્નના અંતમાં એક મોટો દૂધનો ઘડે જુએ, કે દહીંનો ઘડો જુએ, કે ઘીને ઘડો જુએ અથવા મધના ધડે જએ અને તેને ઉપાડે તથા પોતે ઉપાડયો છે તેમ માને અને તરત જાગે તો તે જ ભવમાં તે સિદ્ધ થાય-વાવ-સર્વ દુઃખોનો અંત કરે. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નના અંતમાં એક મોટે મદ્યનો ઘડો જુએ અને સૌવીર મદિરાનો ઘડો જુએ, કે તેલનો ઘડો જુએ કે વસાનો ઘડો જુએ અને જોઈને તેને ફેડી નાખે, ફોડીને પોતે ફોડ્યો છે એમ માને અને પછી તરત જાગી જાય તો તે બીજા ભવમાં સિદ્ધ થાય-વ-સર્વ દુઃખોને નાશ કરે. કોઈ સ્ત્રી યા પુરુષ સ્વપ્નના અંતમાં એક વિશાળ પ્રફુલ્લિત પાસરોવર જુએ, જોઈને તેમાં ઊતરે, અને પોતે તેમાં ઊતરેલ છે તેમ માને અને તરત જાગી જાય તો તે તે જ ભવમાં સિદ્ધ થાય-પાવ-સર્વદુ:ખોને અંત કરે. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નના અંતમાં હજારો તરંગો અને કલ્લોલ યુક્ત એક મહાસાગરને જુએ, જોઈને તેને તરી જાય, અને પોતે તે તરી ગયેલ છે એમ માને, અને તરત જાગી જાય તો તે તે જ ભવમાં સિદ્ધ થાયપાવતુ-સર્વ દુ:ખોનો અંત કરે. કોઈ સ્ત્રી યા પુરુષ સ્વપ્નના અંતમાં એક વિશાળ રત્નમય ભવન જુએ, જોઈને એમાં પ્રવેશ કરે અને પોતે તેમાં પ્રવેશ કર્યો છે એમ માને અને પછી તરત જાગી જાય તો તે તે જ ભવમાં સિદ્ધ થાય—પાવતુ-સર્વ દુ:ખોનો અંત કરે. કોઈ સ્ત્રી યા પુરુષ સ્વપ્નાંતે એક વિશાળ સર્વરનમય વિમાન જુએ, જોઈને તેના પર ચડે, ચડીને પોતે તેના પર ચડેલ છે તેમ માને અને પછી તરત જાગે તો તે તે જ ભવમાં સિદ્ધ થાય-વાવતુ-સર્વ દુઃખોને અંત કરે. ભગવાનનું દીર્ધ તપ ભગવાનની ચર્યા– ૩૦૬. ૧. [આર્ય સુધમાં સ્વામી આ જંબૂને સંબોધી કહે છે...] Page #277 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–મહાવીર–ચરિત્ર: સૂત્ર ૩૦૬ ૭૧ શ્રમણ ભગવાન મહાવીરની ચર્ચા જેવી મેં સાંભળી છે તેવી કહીશ-જેવી રીતે, તેઓએ કર્મક્ષય માટે ઉદ્યત થઈને અને તત્ત્વને જાણીને તે હેમંત ઋતુમાં દીક્ષા લીધા પછી તરત જ વિહાર કર્યા હતો. ૨. “હું આ વસ્ત્રથી હેમંતકાળમાં શરીર ઢાંકીશ” એવી ઇચ્છાથી નહીં,-કારણ કે તેઓ તો સંસારના પારગામી હતા અને આજીવન તે જ વૃત્તિ ધારણ કરનાર હતા–પરંતુ પૂર્વ તીર્થકરોના આચાર પ્રમાણે તેમણે વસ્ત્રગ્રહણ કર્યું હતું. ૩. તેમના શરીરમાંથી નીકળતી સુવાસથી આકર્ષાઈ અનેક પ્રકારના જીવજંતુઓ તેમના શરીર પર ચડવા અને રહેવા લાગ્યા, ચાર માસથી યા વધુ સમય સુધી તેમનું રૂધિર-માંસ ખાવા તેમને કરડતા રહ્યા. ૪. એક વર્ષ અને એક માસ સુધી તે અન ગાર ભગવંતે એક વસ્ત્ર ધારણ કર્યું, તપથાત્ તે વસ્ત્ર પણ ત્યજીને અચેલક બન્યા. ૫. તેઓ પુરુષ–પ્રમાણ આગળનો માર્ગ એટલે કે રથની ધૂસરી જેટલા માર્ગની જમીન તરફ જોઈને ઈર્યાસમિતિપૂર્વક ચાલતા. તેમને આ પ્રમાણે ચાલતા જોઈને ડરતા બાળકો ધૂળ વગેરે ફેંકીને તેમની પાછળ હોહા કરતા. ૬. જો ગૃહસ્થો કે બીજા ધર્મવાળાઓની મિશ્ર વસતીમાં તેમને રહેવાનું થતું તે ત્યાંની સ્ત્રીઓ કામેચ્છા દર્શાવે છતાં કામનાં પરિણામ જાણીને તેઓ કામસેવન ન કરતાં આત્મામાં જ નિમગ્ન રહી શુકલ ધ્યાનમાં સંલગ્ન થતા. ૭. તે બાજુ-પરિણામી ભગવંત એવી રીતે વિચરતા હતા કે જો કદી ગૃહયુક્ત સ્થાનમાં રહેવાનું બને તો તે તરફ લક્ષ્ય ન રાખતાં ધ્યાનમાં જ લીન રહેતા, પૂછવામાં આવે તો પણ બોલતા નહીં અને માત્ર પોતાના ઇચ્છિત લક્ષ્ય તરફ જ ગતિ કરતા. ૮. વિહાર પ્રસંગે કોઈ પુણહીન માણસ તેમને દંડાથી મારે, વાળ કે શરીરના હાથપગ આદિ અંગ પકડીને ખેંચે કે બીજી રીતે કષ્ટ આપે અથવા કોઈ નમસ્કાર કરે તેઓ બન્ને પ્રકારની વૃત્તિવાળા સાથે મૌન રહેતા, સમભાવપૂર્વક માન-અપ. માન સહી લેતા. ૯. દુષ્ટ અનાર્યજનો અત્યંત તીક્ષણ કઠોર અસહ્ય વચનો સંભળાવે તો પણ તે મહામુનિ તે તરફ ધ્યાન ન દેતા; ન નૃત્ય કે ગીતો સાંભળીને યા દંડયુદ્ધ મુષ્ટિયુદ્ધ જોઈને હર્ષિત થતા. ૧૦. જ્યારે ક્યાંય લોકોને વિષય લેલુપતા જગાડે એવી કથાઓ કરતા-સાંભળતા જોતા ત્યારે પણ તે સાતપુત્રના મનમાં કોઈ હર્ષ કે શેક ન થતું, પરંતુ એ અનુકૂળ કે પ્રતિકૂળ મહાન પરીષહ પણ દુ:ખથી કોઈના શરણમાં ન જતાં પોતાની સંયમ-સાધનામાં લીન થઈને પસાર કરતા.. ૧૧. દીક્ષિત થઈને બે વર્ષથી વધુ સમય સુધી સચિત્ત જળ પીધું ન હતું તથા જેમણે એકત્વ-ભાવનાથી પોતાના અંત:કરણને ભાવિત કર્યું હતું, જેમણે ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હતો એવા તેઓ જ્ઞાન-દર્શન. સંપન્ન ભગવાન ઇન્દ્રિયો તથા અંત: કરણને ઉપશાંત કરતા વિચરતા હતા. ૧૨. તે શ્રમણ ભગવાન મહાવીર પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય અને સેવાળ વગેરે તથા બીજ અને લીલી વનસ્પતિના જીવે તથા ત્રસકાયના જીવો એ બધાને જાણીને યતનાપૂર્વક વિચરતા હતા. ૧૩. આ પૃથ્વીકાય આદિ સજીવ છે, એમાં ચૈતન્ય છે એમ ચિંતન કરીને તથા તેમના સ્વરૂપને બરાબર જાણીને ભગવાન તેમના આરંભ-સમારંભ ત્યજીને વિચરતા હતા. Page #278 -------------------------------------------------------------------------- ________________ GP ધર્મકથાનુયોગ–મહાવીર–ચરિત્ર : સૂત્ર ૩૧૪ ૧૪. સ્થાવર જીવો ત્રસકાયમાં અને ત્રસકાય જીવો સ્થાવરપણે ઉત્પન્ન થાય છે, અથવા સંસારી જીવ બધી યોનિઓમાં આવાગમન કરે છે તથા અજ્ઞાન જીવે પોતપોતાના કર્મ અનુસાર ભિન્ન ભિન્ન રૂપે સંસારમાં ફરતા રહે છે. ૧૫. ભગવાને એ જાણી લીધું હતું કે મમત્વ યુક્ત અજ્ઞાન જીવ કમથી પીડા પામે છે, અને બધા પ્રકારનાં કર્મોના સ્વરૂપને સમજીને ભગવાને તે પાપરૂપ કર્મને પરિત્યાગ કર્યો હતો. ૧૬. તે મેધાવી, સવ ભાવના જ્ઞાતા ભગવાને બે પ્રકારની ક્રિયાઓ (સોંપાયિક અને ઈર્યાપથિકી)ને સમ્યગુરૂપે જાણીને તેમાંની બીજીને અનુપમ કહી છે તથા પહેલીને કર્મના આગમનનો સ્રોત કહી છે. આથી તેને (સાંપરાયિક કર્મને) અને અનિપાતહિંસા અને યોગ(શારીરિક ક્રિયા)ને બધા પ્રકારના કર્મ-બંધનનું કારણ જાણીને તેનાથી નિવૃત્ત થઈ સંયમ– અનુષ્ઠાન કરવા કહ્યું છે. ૧. પાપથી દૂર થઈને નિર્દોષ અહિંસાનું તેમણે પોતે આચારણ કર્યું હતું અને બીજાઓને હિંસા ન કરવાનો ઉપદેશ આપ્યો હતો, સ્ત્રીઓના યથાર્થ સ્વરૂપને તથા તેમની સાથેના ભાગનાં પરિણામોને તેમણે યથાર્થ સ્વરૂપે જાણ્યાં હતાં અને કામભાગે સર્વ પાપકર્મોના મૂળ રૂપ છે તેમ જાણી ભગવાને સ્ત્રી-સંસર્ગનો ત્યાગ કર્યો હતો. ૧૮. બધી રીતે કર્મબંધનું કારણ જાણીને ભગવંતે આધાકર્મ આહારનું સેવન ત્યજી દીધું હતું તથા ભવિષ્યમાં જે આહાર અલ્પતમ પાપનું પણ કારણ હોય તે કદી ન કરતાં નિર્દોષ પ્રાસુક આહાર જ ગ્રહણ કરતા હતા. ૧૯. તેઓ બીજા કોઈના વસ્ત્રનું પણ સેવન કરતા નહીં-પહેરતા નહીં; ન કોઈના ય પાત્રમાં ભોજન લેતા. તેઓ માનઅપમાન ત્યજીને કોઈનીય સહાય વિના ગૃહસ્થની ભોજનશાળામાં જતા. ૨૦. તે મુનિ અન્ન-પાનનું પરિમાણ જાણનાર હતા, રસમાં લોલુપ ન થતાં જેવો પણ નીરસ આહાર મળતો તે ગ્રહણ કરતા. આંખમાં રજકણ વગેરે પડવા છતાં તેઓ આંખ લૂછતા નહીં, ન અંગને ખજ વાળ આવે તો ખજવાળતા. ૨૧. ચાલતી વેળા તેઓ ત્રાંસું ન જોતા, ઊભા રહીને ન જોતા, પાછળ ફરીને ન જોતા, ન કોઈએ બોલાવવા છતાં બોલતા, પરંતુ પતનાપૂર્વક માર્ગને જોતા ઓગળ વધતા. ૨૨. તે અનગાર શીતકાળે માર્ગમાં જતાં તે વસ્ત્ર (ઇન્ડે આપેલ દેવદૂષ્ય) છોડીને હાથ ખુલ્લા રાખી ચાલતા અર્થાત્ ઠડીથી ગભરાઈ હાથ ભીડી દેતા નહીં કે ન ખભા પર હાથ ટેકવી ઊભા રહેતા. ૨૩. મતિમાન મહર્ષિ માહણ મહાવીરે સર્વથા નિદાનકર્મથી રહિત થઈને આ પ્રકારની વિહારચર્યાનું પાલન–આચરણ કર્યું હતું. એમ હું કહું છું. ભગવાનની શૈયા– ૩૦૭, ૧. કોઇ એક વખત ભગવાન મહાવીરે વિહાર સમયે જે જે પ્રકારની શૈયા અને આસનોનો ઉપયોગ કર્યો હતો તે સંબંધ [જંબુસ્વામીએ પૂછવાથી [આર્ય સુધર્મા. સ્વામીએ) તે તે શૈયા અને આસને વિષયમાં આ પ્રમાણે કહ્યું૨. ભગવાન મહાવીરે કોઈ વાર શુન્ય ઘરમાં, કોઈ વાર ખાલી સભાભવનમાં, ક્યારેક પાણી વગેરેની પરબમાં. તે ક્યારેક દુકાનમાં વાસ કરેલો, ક્યારેક વળી લુહારની કઢમાં કે ઘાસના ઢગલા વચ્ચે પણ વાસ કર્યો હતો. Page #279 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયાગ—મહાવીર-ચરિત્ર : સૂત્ર ૩૦૭ ૩. કચારેક ધમ શાળા–મુસાફરખાનામાં, કયારેક ઉદ્યાનગૃહમાં તે કયારેક ગામમાં કે નગરમાં વાસ કર્યા હતા. કયારેક સ્મશાન. માં અથવા ખંડેર મકાનમાં અને કયારેક વૃક્ષ નીચે પણ વાસ કરેલા. ૪. શ્રમણ ભગવાન મહાવીર ઉપરોક્ત સ્થાનામાં તપ-સાધનામાં નિમગ્ન રહેતા રહેતા બાર વર્ષ, છ માસ અને પંદરદિવસ સુધી રાત-દિન પતનાપૂર્વક, પ્રમાદરહિતપણે અને સમાધિયુક્ત થઈને ધ્યાનસ્થ રહ્યા હતા. ૫. ભગવાન નિદ્રાસેવન ન કરતા, જો કયારેક પણ ઊંધનું ઝોકુ' આવી જાય તા ઊઠીને આત્માને જાગૃત કરતા. નિદ્રાની સહેજ અમસ્તી અસર થતાં જ તેઓ સાવધ થઈ ચાલવા માંડતા, તેઓએ નિદ્રાની ઇચ્છા પણ ત્યજી દીધી હતી. ૬. છતાં પણ નિદ્રાના સ્વભાવને જાણનાર ભગવાન સયમના અનુષ્ઠાનમાં અપ્રમત્ત થઈને વિચરતા. જો કયારેક રાત્રિમાં પણ ઝોકું આવી જાય તા તેઓ બહાર નીકળી મુહૂર્ત સુધી પરિભ્રમણ કરી પુન: આત્મચિંતનમાં મગ્ન બની જતા. ૭. તે શૂન્ય–એકાંત સ્થાનામાં સ` આદિ ઝેરી જીવજંતુ કે ગીધ જેવાં માંસાહારી પક્ષીઓ દ્વારા તેમના પર અનેક પ્રકારના ભય‘કર ઉપસર્ગા થયા. ૮. તે ઉપરાંત એકાકી વિચરતા ભગવાન મહાવીરને ચાર, સશસ્ત્ર ગ્રામરક્ષકો, વિષયવાસનામાં રત ગ્રામસ્રીઓ કે દુષ્ટ માણસા તરફથી પણ ઉપસર્ગ થતા. ૯. ભગવાન આ લાકના મનુષ્યા અને તિયા તથા પરલાકના દેવા વગે૨ે દ્વારા થતા અનેક પ્રકારના ઉપસર્ગો પણ સમભાવપૂર્વક સહન કરતા, વળી સુગંધિત-દુગન્ધિત પદાર્થોમાંથી આવતી સુગ ધ કે દુર્ગંધ માટે ૧૦ 93 કે અનેક પ્રકારના કડવા-મીઠા શબ્દો માટે પણ તેઓ હ –વિષાદ ન કરતા. ૧૦. તેઓ પાંચ સમિતિએથી યુક્ત રહીને વિવિધ પ્રકારનાં દુ:ખરૂપ સ્પર્શ, ઉપસર્ગા, પરીષહો સહન કરતા હતા. ભગવાન અતિ અલ્પ પ્રમાણમાં બાલતા અને રિતઅતિ પર વિજય મેળવી સયમમાં સ્થિર રહેતા. ૧૧. લોકો પૂછે કે તમે કોણ છે ? અહીં' કેમ ઊભા છે ? અથવા કયારેક રાત્રિમાં એકાંત સ્થાનની શોધમાં આવી ચડતા માણસો આવા પ્રશ્નો પૂછતા ત્યારે ભગવાન કોઈ જવાબ ન આપતા, આથી ગુસ્સે થઈને તે લોકો મારવા લાગતા છતાં પણ ભગવાન શાંત અને સમાધિમગ્ન જ રહેતા. ૩૧૭, ૧૨, ‘અહીં’ આ કોણ છે?” એમ પૂછવામાં આવતાં ‘હું ભિલ્લું છું” એટલું ભગવાન બાલતા. એ સાંભળી સામી વ્યક્તિ ચાલ્યા જવાનું કહે તે ભગવાન ત્યાંથી ચાલ્યા જતા અને સામી વ્યક્તિ ગુરુસ્સે થઈ કંઈ કરે તેા સહિષ્ણુતા એ ઉત્તમ ધમ છે એમ સમજી મૌન રહીં આત્મધ્યાનમાં લીન બની જતા. ૧૩. શિશિર ઋતુમાં ઠંડો પવન ફૂંકાવા લાગે છે ત્યા૨ે કેટલાય મુનિએ ઠંડીથી ધ્રુજવા લાગે છે અને હિમવર્ષા થતાં કેટલાક અનગારો પત્રન-રહિત સ્થાન શોધવા લાગે છે. ૧૪. અત્યંત દુ:ખદ એવા હિમજન્ય શીત સ્પર્શીને લીધે કેટલાય વિચારતા કે ઠંડીથી બચવા કપડાં પહેરીએ, અને અગ્નિ પેટાવવા તેઓ ઇંધણ શેાધતા તથા શરીરને ઢાંકવા કામળા ઓઢતા. ૧૫. તેવા સમયે પણ ભગવાન મહાવીર વાયુ રહિત સ્થાનની ઇચ્છા રાખ્યા વિના, ચારે તરફની દીવાલ વિનાના માત્ર ઉપર ઢાંકેલા નિર્જન વિકટ સ્થાનમાં રહીને અને કદીક For Private Personal Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ ૭૪ રાત્રિમાં બહાર નીકળીને કેટલાક સમય શીત-પરીષહ સમભાવપૂર્વક સહન કરતા. ૩૧૮, ૧૬, મતિમાન માહણ મહાવીરે સર્વથા નિદાન રહિત થઈને અનેક વાર આ વિધિનુ પરિપાલન કર્યું' હતું, એમ હું કહું છું. ભગવાને સહેલા પરીષહ-ઉપસર્ગ ૩૧૯, ૧. સમિતિ-ગુપ્તિ-યુક્ત શ્રમણ ભગવાન મહાવીર તૃણસ્પર્શ, શીતસ્પર્શ, ઉષ્ણસ્પર્શ અને દશમશકસ્પર્શે તથ! તે સિવાયના બીજા પણ વિવિધ પ્રકારના સ્પર્શ સદા સમભાવપૂર્વક સહન કરતા હતા. ૨. જ્યા૨ે ભગવાન મહાવીર દુર્ગમ લાઢદેશનાં વજ્રભૂમિ અને શુભ્રભૂમિ નામે બન્ને વિભાગેામાં વિહાર કર્યા હતા ત્યારે અતિ નિકૃષ્ઠ શૈયા અને નિકૃષ્ઠ આસનનું સેવન કરેલુ.. ૩. તે લાઢદેશમાં તેમને ઘણા ઉપસર્ગ થયા, ઘણા લાકો તેમને મારતા, તેમણે ત્યાં અત્યંત લૂખાસૂકા અન્નપાનનું સેવન કર્યું હતું, ત્યાંના લાકો તેમની પાછળ કૂતરા દોડાવતા અને જે તેમને કરડતા. ૪. કોક જ એવા પીડા દેનારા અને કરડનાર કૂતરાને રોકતા, બાકી મોટા ભાગના લાકો ના છુછકારીને કરડવા માટે પ્રેરતા. ૫, તામસિક આહાર લેતા હોવાના કારણે તે વભૂમિના લાકો એવા કઠોર સ્વભાવના હતા કે ભિક્ષુઓની પાછળ પણ કૂતરા દોડાવતા. આથી ભિક્ષુએ પણ ત્યાં લાઠી કે નળી લઈને વિચરતા, [એવા અનાðક્ષેત્રમાં પણ શ્રમણ ભગવાન મહાવીર એકલા વારવાર વિચર્યા હતા.] ૬. એ રીતે લાકડી લઈને વિહાર કરવા છતાં કૂતરા સાધુઓની પાછળ પડતા અને તેમને ફાડી ખાતા. એવા લાઢ પ્રદેશમાં વિહાર કરવા આ સાધુ માટે ખૂબ વિકટ હતા. ધ કથાનુયાગ—મહાવીર ચરિત્ર સૂત્ર ૭૨૦ ૭. અનગાર ભગવાન મહાવીર મન, વચન અને કાયરૂપી દંડ લઈને અને શરીરનું મમત્વ છોડી દઈને વિચરતા હતા, આથી ગ્રામજનાના કંટકરૂપ વાકયો પણ નિરાનું કારણ માનીને સમભાવપૂર્વક સહન કરતા. ૮, અથવા જેમ હાથી સંગ્રામ જીતીને પારગામી બની જાય છે તેમ ભગવાન મહાવીર પણ લાઢ પ્રદેશમાં પરીષહરૂપી શત્રુસેનાને જીતીને પારગામી બન્યા. એક વખત તે લાઢદેશમાં કોઈ ગામ ન મળતાં તેઓ વનમાં જ ધ્યાનસ્થ બન્યા. ૩૨૦, ૯. અપ્રતિબદ્ધ-વિહારી ભગવાન ભિક્ષા અથવા આશ્રય માટે કોઈ ગામની નજીક પહોંચતા અથવા ન પહોંચતા કે ગામની બહાર નીકળતા તે ગામલાકો પહેલાં તેમને મારતા અને પછી કહેતા કે અહીં'થી દૂર ચાલ્યા જાઓ. ૧૦. તે લાઢ દેશમાં પહેલાં તે ઘણા લાકો તેમને દ‘ડાથી, મુક્કાઓથી, ભાલાથી, ફલકોથી, પથ્થરોથી અને પાટુથી મારતા અને વળી શાર મચાવતા. ૧૧. એક વખત ત્યાંના લાકોએ ઘ્યાનમુદ્રામાં ઊભેલા ભગવાનને પકડીને તેમના શરીરનું માંસ કાપ્યુ, અનેક પ્રકારની પીડા કરી અને તેમના પર ધૂળ ઊડાડી. ૧૨. કયારેક તે લાકો ભગવાનને ઉપાડી જમીન પર પટકતા અથવા આસન પર બેઠેલા ભગવાનને ધક્કો મારી નીચે હડસેલી દેતા, પરંતુ ભગવાન પાતાના શરીરનું મમત્વ છાડીને પરીષહો સહન કરવા તત્પર હતા. ૧૩, જેવી રીતે યુદ્ધના માટેચા પર રહેનાર કવચબદ્ધ વીરસુભટ શસ્ત્રોથી ઘાયલ નથી થતા તેવી રીતે ધૈર્યાંથી સુરક્ષિત ભગવાન પણ પરીષહો ઝીલવા છતાં સહેજ પણ વિચલિત ન થયા. For Private Personal Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનગ–મહાવીર–ચરિત્ર: સૂત્ર ૩૨૧ ૩૨૧. ૧૪. કાશ્યપ-ગોત્રીય મતિમાન માહણ ભગ વાન મહાવીર નિદાન કર્મથી રહિત થઈને આ રીતે વિચર્યા. એમ હું કહું છું. ભગવાનને ચિકિત્સા–ત્યાગ૩૨૨. ૧. રોગનો સ્પર્શ નહીં થયેલ હોવા છતાં ભગવાન ઊણોદરી વ્રત કરતા, રોગ હોય યા ન હોય પણ ભગવાન ઔષધિ આદિથી ચિકિત્સા કરવાની ઇચ્છા ન કરતા, ૨. શરીરને અશુચિમય જાણી ભગવાન રોગના શમન માટે કે શરીર-શુદ્ધિ માટે વિરેચન, વમન, તેલમર્દન, સ્નાન, પગચંપી, દંતમંજન ઇત્યાદિ કા ન કરતા. ૩. તે ભગવાન ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત રહેતા અને અભ્યભાષી થઈ વિચરતા. ક્યારેક ક્યારેક શીતકાળમાં પણ છાયામાં ધ્યાનસ્થ થતા. ભગવાનની આહાર-ચર્યા ૩૨૩. ૪. તેઓ ગ્રીષ્મ ઋતુમાં ઉલ્લુટુક આસનપૂર્વક સૂર્યની સામે મુખ રાખી આતાપના લેતા અને ધર્મ-સાધનાના સાધનરૂપ શરીરને ટકાવી રાખવા માટે ચોખા, બોરનો લોટ, અડદ વગેરે નીરસ આહાર લઈ શરીરનિર્વાહ કરતા. ૫. ભગવાને માત્ર ત્રણ જ વસ્તુઓનું સેવન કરી આઠ મહિના સુધી દેહ ટકાવી રાખ્યો હતો. કોઈ વાર ભગવાન અર્થો મહિનો કે એક મહિને નિરાહાર અને નિર્જળ રહેતા એટલે કે આહાર-પાણી કંઈ ન લેતાં. ૬. ક્યારેક ક્યારેક બે મહિનાથી ય અધિક સમય સુધી અને કયારેક છ છ મહિના સુધી આહાર-પાણીનો સર્વથા ત્યાગ કરી ભગવાન મહાવીર રાત-દિન દયાનસ્થ રહેતા. ૭, તે ભગવાન ક્યારેક બે બે દિવસના અંતરે, ક્યારેક ત્રણ ત્રણ દિવસના અંતરે, કદી ચાર ચાર દિવસના અંતરે, કદી પાંચ પાંચ દિવસના અંતરે, તો કદીક છ છ દિવસના અંતરે આહાર લેતા હતા. ઉપવાસના પારણામાં તેઓ વાસી આહાર લેતા. આ રીતે આત્માની આલોચના કરતા તેઓ નિદાનરહિતપણે સમાધિમગ્ન રહેતા. ૩૨૪. ૮. તે ભગવાન મહાવીર હેય-શૈય અને ઉપાદેય પદાર્થોને જાણીને ન તો પોતે પાપકર્મ કરતા, ન બીજાઓ પાસે કરાવતા કે ન કરનારાઓને અનુમોદન આપતા. ૯, તે ભગવાન મહાવીર ગામ કે નગરમાં જઈને બીજાઓએ બનાવેલ શુદ્ધ આહારની શોધ કરતા અને એ શુદ્ધ આહાર ગવેષણાપૂર્વક વિવેકપૂર્વક લેતા. ૧૦-૧૨ જ્યારે ભગવાન મહાવીર ભિક્ષા માટે જતા ત્યારે રસ્તામાં ભૂખ્યા-તરસ્યાં થયેલાં પક્ષી-પ્રાણીઓને એકત્ર થયેલાં જોઈ તેમને આહારમાં વિદન ન નડે તેમ વિવેકપૂર્વક ચાલતા. અથવા બ્રાહ્મણ કે શ્રમણ કે ગામના ભિક્ષુકો કે અતિથિઓ, બિલાડી, કૂતરાં કે બીજાં પ્રાણીઓને જો આગળ ઊભેલાં જોતા તો તેમને ભોજન-પ્રાપ્તિમાં વિધન ન થાય તેવી રીતે, તેમની અપ્રીતિ ન વહોરવી પડે તે રીતે અને કોઈપણ જીવની હિંસા કે વિરાધના ન થાય તે રીતે આહાર પાણીની ગવેષણા કરતા. ૧૩. દહીં આદિથી મિશ્રિત આહાર, શુષ્ક આહાર, અડદ કે જૂના ધાન્યનો આહાર, જવ આદિનો આહાર કે સ્વાદિષ્ટ ભોજન મળે કે ના મળે તે હર્ષ-વિષાદ ન અનુભવતાં સાધનામાં મગ્ન રહેતા. ૩૨૫. ૧૪. તે ભગવાન મહાવીર સ્થિર આસને બેસીને અને મનથી નિશ્ચલ થઈને ધર્મધ્યાન-શુકલ ધ્યાન કરતા. તેઓ ધ્યાન ! ઊઠવલોક, અધે લોક અને તિર્યકુલોકના સ્વરૂપનું ચિંતન કરતા. સદા નિદાન Page #282 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયોગ–મહાવીર-ચરિત્ર સૂત્ર રહે કર્મ ત્યજીને આત્મસ્વરૂપનું દાન કરતા સમાધિસ્થ રહેતા. ૧૫. ભગવાન કષાયરહિત થઈને, રસગૃદ્ધિ ત્યજીને, શબ્દ-રૂપ વગેરે ઇન્દ્રિયવિષયોમાં મૂર્છા રાખ્યા વિના ધ્યાન કરતા. છદ્મસ્થ હોવા છતાં સદનુષ્ઠાનમાં પુરુષાર્થ કરતા તેઓએ એકાદ વાર પણ પ્રમાદ ન કર્યો. ૧૬. ભગવાન મહાવીર સ્વયં તરોના સ્વરૂપને સમજીને આત્મશુદ્ધિપૂર્વક મન, વચન, કાયા આદિ ત્રણે લેગને સંપત કરીને આજીવન કષાયથી નિવૃત્ત થયા હતા અને માયારહિત થઈ સમિતિ ગુપ્તિનું પરિપાલન કરતા હતા. ૩૨૬, ૧૭. કાશ્યપગત્રીય અપ્રતિબદ્ધવિહારી મનિ મન માહણ મહાવીર ભગવંતે આત્મશુદ્ધિ માટે આવા વિધિનું આચરણ કર્યું હતું.—એમ હું કહું છું. કેવળજ્ઞાન-દર્શન-ઉત્પત્તિ ૩૨૭. આ રીતે વિચરણ કરતાં કરતાં શ્રમણ ભગવાન મહાવીરને બાર વર્ષ પૂરાં થયાં, તેરમા વર્ષના મધ્ય ભાગમાં ગ્રીષ્મ ઋતુના બીજા મારામાં, ચોથા પક્ષમાં એટલે કે વૈશાખ માસના શુકલ પક્ષમાં દશમના સુવ્રત દિવસમાં, વિજય મુહુર્તમાં, હરતત્તરા નક્ષત્રમાં ચંદ્રનો યોગ હતો ત્યારે, દિવસના પાછલા પ્રહરમાં પાછલી પૌરુષી વેળાએ, જંભક ગ્રામ નગરની બહાર જુવાલિકા નદીના ઉત્તર તટ પર, શ્યામા, નામના ગૃહસ્થના ખેતરમાં, વેદાવ ચૈત્યથી ઉત્તર-પૂર્વ દિશામાં શાલ વૃક્ષથી અતિ દૂર નહીં તેમ જ અતિ નજીક નહીં તેવા સ્થળે, ઘૂંટણ ઊંચા રાખી અને મસ્તક નીચું નમાવ્યું હોય તેવા ગૌદોહિકા આસનમાં રહી ભગવાન જ્યારે નિર્જળ છઠ્ઠ ભક્તના તપ સાથે આતાપના લેતા લેતા ધર્મધ્યાનમાં લીન હતા અને ધ્યાનકોષમાં શુકલ ધ્યાનમાં જ્યારે આરૂઢ થયા હતા ત્યારે તેમને નિર્દોષ, પૂર્ણ, - પરિપૂર્ણ, અવ્યાબાધ, નિરાવરણ, અનંત, અનુત્તર-સર્વશ્રેષ્ઠ કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રાપ્ત થયાં. તે ભગવાન અહંતુ જિન, શાતા, કેવલી, સર્વજ્ઞ, સર્વભાવદશી, દેવ-મનુષ્ય-અસુર તથા લોકના સમસ્ત પર્યાને જાણનાર બની ગયા, જેમ કે, જીવેની આગતિ, ગતિ, સ્થિતિ, ચ્યવન, ઉપપાત, ભક્ત, પીત, કૃત, પ્રતિસેવિત, પ્રકટ કર્મ, ગુખ કર્મ, કથિત, માનસિક ભાવ, એમ સર્વ લેકના સર્વ જીવેના સર્વ ભાવને જાણતા અને જોતા વિચારવા લાગ્યા. દેવાગમન ૩૨૮. જે દિવસે શ્રમણ ભગવાન મહાવીરને નિર્દોષ, પૂર્ણ, પ્રતિપૂર્ણ વ્યાઘાનરહિત, નિરાવરણ, અનંત, અનુત્તર, સર્વશ્રેષ્ઠ કેવળ જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયું તે દિવસે ભવનવાસી, વાનયંતર, જયોતિષ્ક અને વૈમાનિક દેવ-દેવીઓના આવાગમનથી તે સ્થળ મહાન દિવ્ય પ્રકાશથી, દવસમૂહથી અને દેવોના કલરવ-કોલાહલથી ભરાઈ ગયું. ભવનવાસી દેવાનું આગમન૩૨૯. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરની સેવામાં ઘણા અસુરકુમાર દેવ આવ્યા, જેવા કે-કાળા, મહાનલ, નીલ, ગુલિક, ભેંસના સીંગડા જેવા, અળસીના ફૂલ જેવા કાળા રંગના, વિકસિત શતપત્ર જેવા નિર્મળ વર્ણવાળા, સહેજ રાતી તાંબાવરણી આંખોવાળા, ગરૂડ જેવી ઊંચી સીધી નાસિકાવાળા, સંસ્કારિત શિલાપ્રવાળ અને બિંબફળ સમાન રક્ત અધરોષ્ઠવાળા, શ્વેત સંપૂર્ણ ચંદ્ર સમાન વિમળ તથા નિર્મળ શંખ, ગોક્ષીર, સમુદ્ર ફીણ, જળકણ, મૃણાલ જેવી શ્વેત દંતપંક્તિવાળા, અગ્નિમાં તપ્ત શુદ્ધ સુવર્ણ સમાન આભાવાળા રક્ત તાલ અને જીભવાળા, અંજન તથા કાળા વાદળ સમાન કાળા અને ચકમણિ સમાન સ્નિગ્ધ કેશવાળા, ડાબા કાનમાં કુંડળ ધારણ કરનારા, ભીના ચંદનથી લીધેલા Page #283 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ–મહાવીરચરિત્રઃ સત્ર ૩૩૦ ૭છે. શરીરવાળા, સિલીન્દ્ર પુષ્પ જેવા કંઈક લાલ આભાવાળા બારીક ઉત્તમ વસ્ત્રો પહેરેલા, બાળવય વીતાવી ગયેલા અને પૂર્ણ યૌવનવયમાં હજી નહીં પહોંચેલા એવા અભિનવ યૌવનવાળા, તલભંગિક (હાથનું આભૂષણ), ત્રુટિત આદિ નિર્મળ મણિરત્નોથી જડિત આભૂષણોથી શોભિત ભુજાઓવાળા, હાથની દશે આંગળીઓમાં મુદ્રા(વીંટીઓ) ધારણ કરેલા, ચૂડામણિ ચિહ્ન ધારણ કરનારા, સુરૂપ, મહાન ઋદ્ધિવાળા, મહાન ઘતિવાળા, મહાબળવાન, મહાયશસ્વી, મહાસુખવાળા, મહાભાગ્યશાળી, હારથી સુશોભિત વક્ષસ્થળવાળા, કડાં, ત્રુટિત આદિથી ભરચક ભુજાવાળા, અંગદ કુંડળથી જેમના ગાલને ઘર્ષણ થઈ રહ્યું છે એવા તથા અન્ય કર્ણાભૂષણો ધારણ કરનારા, વિચિત્ર વસ્ત્રાભરણે પહેરેલા, વિચિત્ર માળા અને મસ્તકમુગુટ પહેરેલા, ઉત્તમ કલ્યાણકારી વસ્ત્રો પહેરેલા, ઉત્તમ કલ્યાણકારી માળાઓ અને વિલેપનોથી ચમકતા શરીરવાળા, લાંબી વનમાલાઓ ધારણ કરેલા, દિવ્ય વર્ણથી, દિવ્ય ગંધથી, દિવ્ય રૂપથી, દિવ્ય સ્પર્શથી, દિવ્ય શરીરાકૃતિથી, દિવ્ય શરીરબંધારણથી, દિવ્ય અદ્ધિથી, દિવ્ય ઘુતિથી, દિવ્ય પ્રભાથી, દિવ્ય છાયાથી, દિવ્ય કાંતિથી, દિવ્ય તેજથી અને દિવ્ય લેક્ષાથી દશે દિશાને પ્રકાશિત કરતા, તેજથી ભરી દેતા, આવા તે દેવો]શ્રમણ ભગવાન મહાવીર સમક્ષ ઉપસ્થિત થયા. આવી આવીને તેમણે શ્રમણ ભગવાન મહાવીરની ભક્તિપૂર્વક ત્રણ વખત પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદનનમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને પોતપોતાનાં નામ-શેત્રનું ઉચ્ચારણ કર્યું અને પછી અતિ નજીક નહી તેમ જ અતિ દૂર નહીં તેવી રીતે સન્મુખ નમનપૂર્વક, વિનયથી હાથ જોડીને પર્યું પાસના કરવા લાગ્યા. ૩૩૦. તે કાળે તે સમયે અસુરેન્દ્ર સિવાયના અનેક ભવનવાસી દેવ શ્રમણ ભગવાન મહાવીરની સમીપે હાજર થયા, જેવા કે નાગકુમાર, સુવર્ણકુમાર, વિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, પવનકુમાર, સ્વનિતકુમાર આદિ ભવનવાસી દેવે કે જેમના નાગફણા, ગરુડ, વજ, પૂર્ણ કળશ, સિંહ, ઉત્તમ અશ્વ, હાથી વગેરે ચિહને તેમના ઉત્તમ મુકુટમાં શોભતાં હતાં. તેવા સ્વરૂપવાન અને મહર્ધિક દેવે પૂર્વવર્ણનાનુસાર શ્રમણ ભગવાન મહાવીર સમીપે આવી-ચાવ–-પર્યું પાસના કરવા લાગ્યા. વનવ્યંતર દેવોનું આગમન૩૩૧. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર પાસે અનેક વાનવ્યંતર દેવે આવી લાગ્યા, અતિ ચંચળ, ચપળ ચિત્તવાળા, ક્રીડાપ્રિય, હાસપરિહાસ–વચન-પ્રિય, નૃત્ય-ગીતપ્રિય, વનમાલા, મુકુટ, કુંડલ તથા સ્વેચ્છા મુજબ વિકુર્વિત કરેલ સુંદર આભરણ-વિભૂષણ ધારણ કરેલા, સર્વ ઋતુનાં સુગંધી પુષ્પોમાંથી સુવિરચિત, સુંદર, ચિત્તને પ્રસન્ન કરનાર, વનમાલાઓથી આચ્છાદિત વક્ષસ્થળવાળા, ઇચ્છા મુજબ ગમન કરનારા, ઇચ્છા મુજબ રૂપ ધારણ કરી શકનારા, અનેક પ્રકારના વણ અને રંગનાં ચિત્રવિચિત્ર વસ્ત્રો પહેરેલા. વિવિધ દેશના પહેરવેશ ધારણ કરેલા, આનંદપૂર્વક કામકેલિથી કોલાહલ ઉપજાવતા, હાસ્ય વેરતા, અનેક મણિ-રત્નોની ગૂંથણીથી વિચિત્ર ચિહ્ન ધારણ કરનારા, સુરૂપ અને મહાદ્ધિધારી એવા પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર જિંપુરુષ, તથા મહાકાય મહોરગ અને ગંધર્વકળામાં નિપુણ ગંધર્વ જાતિના સમૂહો તથા અપ્રતિક, પંચસપ્તિક, ઋષિવાદિક, ભૂતવાદિક, ક્રન્દ્રિત, મહાક્રન્દ્રિત તથા કુષ્માન્ડક અને પતગ આદિ વ્યંતર દેવ આવ્યા-પાવનું -પર્યુષાસના કરવા લાગ્યા. જ્યોતિષ્ક દેનું આગમન ૩૩૨. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર પાસે જતિષ્ક દેવે આવી પહોંચ્યા, બૃહસ્પતિ ચન્દ્ર, સૂર્ય, શુક્ર, શનિ, રાહુ, ધૂમકેતુ, બુધ અને તપ્ત સુવર્ણ સમાન રક્ત વર્ણના મંગળ Page #284 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ધર્મ કથાનુગ–મહાવીર–ચરિત્રઃ સૂત્ર ૩૩૪ આદિ જે ગ્રહો જયેનષ ચક્રમાં ઘૂમી રહ્યા છે તથા ગતિ-કેતુ તથા અઠાવીસ પ્રકારના નક્ષત્રદેવો તથા વિવિધ આકાર-પ્રકારના સંસ્થાનવાળા, પંચવર્ણવાળા, સ્થિર લેશ્યાવાળા અવિશ્રામ ધૂમતા તારક દેવે-બધા પોતપિતાના નામથી અંક્તિ મુકુટ પહેરીને, મહાઋદ્ધિ સાથે-વાવ–પયુ પાસના કરવા લાગ્યા. વૈમાનિક દેનું આગમન૩૩૩. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સમીપે વૈમાનિક દેવો આવી પહોંચ્યા-સૌધર્મ ઈશાન, સનસ્કુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ, અમ્યુન આદિ કલ્પોના અધિપતિઓ સામાનિક, ત્રાયશ્ચિંશક દેવ સાથે તથા લોકપાલ, અમહિષિયો, સભાસદો અને આત્મરક્ષકથી વીંટળાએલા તેઓ સંપૂર્ણ શ્રીને ધારણ કરતા, વૈભવથી શોભતા, સૌમ્ય સુંદર રૂપવાળા હતા. દેવસમૂહના નાયકો એવા તે દેવસમૂહ દ્વારા જય જય શબ્દથી અભિનંદન પામતા અને મૃગ, મહિષ, વરાહ, છાગલ (બકરા), દદ્ર, અશ્વ, ગજ, સર્પ, ખડ્રગ તથા વૃષભનાં ચિહ્નોથી અંકિત મુકુટે મસ્તક પર ધારણ કરતા, પાલક, પુષ્પક, સોમનસ, શ્રીવન્સ નંદાવર્ત, કામગમ, પ્રીતિગમ, મનોગમ, વિપલ, સર્વતોભદ્ર નામનાં વિમાનમાં બેસીને આવ્યા. તે વિમાનો મધ્યાહુનના સૂર્યનો કિરણોથી અધિક તેજવાળા તથા ચોપાસ મણિ-રત્ન-સુવર્ણ જડેલ ઉજજવળ ઝરૂખાઓથી શોભિત, ઉત્તમ મોતીઓની લટકતી માળાઓથી વિભૂષિત, ચાલતી ઘંટડીઓની હાર તથા બંસી, તંત્રી, તલ, તાલ આદિના મધુર ગીત-વાદિત રવથી આકાશને ભરી દેતા અને દિશાઓને શોભાવતા હતા. તેમાં બેસીને તે સ્થિરયશ દેવો આવી પહોંચ્યા. એ જ રીતે હૃષ્ટ-તુષ્ટ મનવાળા, મસ્તક પર સ્વનામાંકિત વિચિત્ર મુકુટ ધારણ કરેલા અને શુભ દેખાવ વાળા બીજા પણ શ્રેષ્ઠ કલ્પવિમાનાધિપતિ દેવે આવી પહોંચ્યા. એ રીતે લોકાન્તક વિમાનવાસી દેવ–સમૂહો પણ આવ્યા, તેમાનાં દરેક દેવના કાનોમાં મણિરત્ન જડિત દેદીપ્યમાન કુંડળો શોભતાં હતાં, દરેકે પોતપોતાનાં નામચિહનોથી અંકિત સુંદર મુકુટ ધારણ કર્યા હતા. પોતપોતાના વૈભવનું પ્રદર્શન કરતા અને બીજા દેવોની સમૃદ્ધિનું દર્શન કરતા તેઓ જિનેન્દ્ર ભગવાનની વંદન-ભક્તિ માટે પ્રેરાયેલ બુદ્ધિવાળા, જિનદર્શન માટે ઉત્સુકતાપૂર્વક આવવાને કારણે હર્ષિત, વિપુલ સૈન્યથી ઘેરાયેલા, વિસ્તૃત વિમળ ગગનતલમાં ચપળ અને મન તથા પવન જેવી તીવ્ર ગતિવાળા, વિવિધ યાન-વિમાન દ્વારા [આવ્યા, જેના પર વિમળ શ્વેત છત્ર લાગેલાં છે એવા વિકવિત કરેલા યાન-વિમાન તથા પોતાના દેહપરનાં રત્નોના પ્રકાશથી આકાશને પ્રકાશમાન અને અંધકારરહિત કરતાં સર્વ ઋદ્ધિપૂર્વક શીધ્ર આવી પહોંચ્યા. ઢીલા કેશપાશ પર ઉત્તમ મુકુટ ધારણ કરતા, કુંડલથી પ્રકાશિત વદન. વાળા, મુકુટથી દેદીપ્યમાન મતકભાગવાળા, રક્ત આભાવાળા, પારાગ સમાન ગૌરવર્ણ તથા શુભ વર્ણ, ગંધ અને સ્પર્શવાળા, ઉત્તમ વિક્રિયશક્તિવાળા, વિવિધ પ્રકારનાં ગંધ, માળાઓ અને વસ્ત્રો ધારણ કરેલા, મહા અદ્ધિવાળા તથા મહાવૃતિવાળા તે દેવો હૃષ્ટતુષ્ટ-યાવતુ-અંજલિપૂર્વક પર્ય પાસના કરવા લાગ્યા. અસર-સમૂહનું આગમન ૩૩૪. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સમીપે અનેક અપ્સરા-સમૂહો આવી પહોંચ્યા. તે અપ્સરાઓ અગ્નિમાં તપાવીને શુદ્ધ કરેલા સુવર્ણ જેવી સુંદર પ્રભાવાળી હતી. બાલભાવ વટાવીને યૌવનમાં આવેલી અને અનુપમ સૌમ્ય ચારુ રૂપવંતીઓ તથા આરોગ્યમય રસિક યૌવન અને ઉદ્દામ તારુણ્યભાવવાળી હતી, તેઓ નિત્ય યૌવનવાળી સર્વા ગ Page #285 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–મહાવીર–ચરિત્ર: સૂત્ર ૨૭૮ સુંદરીઓ હતી તથા ઇચ્છિત વસ્ત્રાભૂષણોથી રચિત રમણીય વેશભૂષાવાળી હતી. કેવા વસ્ત્રાભૂષણોવાળી તેઓ હતી? હાર, અર્ધહાર, રત્નજડિત કુંડળ, લટકતા હેમાલ, મણિજાલ અને કનકાલ, ત્રિસૂત્રક માળા, કડાં, શુદ્રક (મુદ્રિકાવિશેષ ?), એકાવલિ, કંઠી, મગધક, ઉત્તમ અક્ષમાળા, કંદોરા, તિલક, કુલ્લક, સિદ્ધાર્થિકા, કવાલિકા (કાનની વાળી ) શશી–સૂર્ય–વૃષભ ચક્ર, તલભંગક, ત્રુટિક (તોડા?), હસ્તમાલક, હર્ષ, કેયૂર, વલય, લટકણિયાં, અંગૂઠી, લક્ષદીનારમાળા, ચંદ્રમાળા, સૂર્યમાળા, કાંચીમેખલા કલાપ, પ્રતરક, પરિહરક, પાદજાલઘંટિકા, કિંકિણી, રત્નઉરુજાલ, શુદ્રિકા, ઉત્તમ નૂપુર, ચરણમાલિકા, નિકરજાલ, મકરમુખ-શોભિત નૂપુર જેવા જેમાંથી અવાજ આવતો હતો એવાં આભૂ- પણ તેમણે ધર્યા હતાં. એમાંની કોઈએ પંચરંગી મનહર અને ઘોડાની લાળથી ય બારીક તારવાળાં વસ્ત્રો પહેર્યા હતાં, તો કોઈએ સુવર્ણના ઝરીકામની કિનારવાળાં શ્વેત વસ્ત્રો પહેર્યા હતાં, કોઈએ આકાશના ઉઘાડ જેવી પ્રભાવાળાં વસ્ત્રો પહેર્યા હતાં, તે કોઈએ ઘેરાં લાલ વસ્ત્રો પહેર્યા હતાં, વળી ઉપર હિમકણ, ગોક્ષીર, હાર, જલકણ જેવા શ્વેત સુકોમળ રમણીય ઉત્તરીય વસ્ત્રો ક્યાં હતાં, ઉત્તમ ચંદનનો શરીરે લેપ કર્યો હતો અને ઉત્તમ આભરણોથી શોભા કરી હતી, સર્વત્રતુઓનાં સુગંધી પુષ્પોની રચેલી સુંદર માળાઓ ધારણ કરી હતી, સુગંધી ચૂર્ણ અને અંગરાગ તથા સુવાસિત પુષ્પોના શણગારથી અધિક સુંદર લાગતી હતી, ઉત્તમ ધૂપની સુગંધ ધારણ કરેલી, લક્ષ્મી સમાન સુવેશધારિણીઓ, દિવ્ય કુસુમમાળાઓ અને શ્રીદામ હાથમાં ધારણ કરની, ચંદ્રમુખી, ચંદ્રવિલાસિનીઓ, અર્ધચન્દ્ર સમ લલાટવાળી, ચંદ્રથી ય અધિક સૌમ્ય દર્શનવાળી, ઉકાઓ જેમ ચમકતી, વિદ્યુન્સમૂહનાં કિરણો જેવી અને સૂર્યના તેજથી ય અધિક તેજવાળી, શૃંગારનિધિ જેમ ચારુ વેશભૂષાવાળી, સંગીત, ગીત, ચાટુક્તિઓ, ચેષ્ટાઓ, લલિત હાવભાવ, વાર્તાલાપ વ. માં નિપુણ તથા ઉપચારકળામાં કુશળ, સુંદર સ્તન, જઘન, વચન, કર, ચરણ, અને નયનવાળી, લાવણ્ય, રૂપ, યૌવન અને વિલાસથી યુક્ત, શિરીષકુસુમ અને નવનીત જેવા મૃદુ સુકોમળ સ્પર્શવાળી, કલહ-કલેશ આદિ રહિત, રજમળ આદિ નષ્ટ થયેલ હવાથી શુદ્ધ, સૌમ્ય, કાન્ત અને પ્રિય દર્શન. વાળી, સુરૂપ એવી દેવાંગનાઓ જિનભક્તિ અને જિનદર્શનના અનુરાગથી હર્ષિત થતી જિન ભગવંત સમીપે ઉપસ્થિત થઇ. શેષ વર્ણન દેવોના આગમન પ્રમાણે, આકાશમાં સ્થિર થઈ ત્યાં સુધી, જાણવું. ભગવાન મહાવીરનું વર્ણન- , ૩૩૫. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર આદિકર, તીર્થકર, સ્વયંસંબુદ્ધ, પુરુષોત્તમ, પુરુષસિંહ, પુરુષમાં ઉત્તમ પુંડરીક, પુરુષોમાં ઉત્તમ ગંધહસ્તી સમાન, અભયદાતા, ચહ્યુંદાતા, માર્ગદર્શક, શરણદાયક, જીવદયાધારક, દીપક, ત્રાતા, શરણરૂપ, આશ્રયરૂપ, પ્રતિષ્ઠારૂપ, ઉત્તમ ધર્મના દિગંત-ચક્રવતી, અપ્રતિહત કોષ્ઠ શાન-દર્શનધારક, છ ઘાતી કર્મોના નાશકર્તા, જિન અને જિત અપાવનાર, તીર્ણ પોતે ભવપાર તરી ગયેલા અને તારક, મુક્ત અને મુક્તિદાતા, બુદ્ધ અને બોધદાતા, સર્વસ, સર્વદર્શી તથા શિવ-કલ્યાણરૂપ, અચલ, અરુજ–રોગરહિત, અનંત, અક્ષય, અવ્યાબોધ, અપુનરાવર્તનરૂપ એવા સિદ્ધિગતિ નામે સ્થાનને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા હતા. ૩૩૬. અહંતુ જિન કેવલી મહાવીર ભગવંત સાત હાથ ઊંચા, સમચતુરસ સંસ્થાનવાળા, વજુઋષભનારાચ સંહનનવાળા,અનુલોમ વાયુવેગવાળા, કંકપક્ષી સમાન ગ્રહણીવાળા, કપોતની સમાન જઠરાગ્નિવાળા, શકુન પક્ષીના ગુદા શયની જેમ પુરીષ(મલ)સંસર્ગ રહિત ગુદાશ વાળા, સુંદર પૃષ્ઠ ભાગ અને જાંઘવાળા, પદ્મોપલની ગંધ સમાન સુગંધિત Page #286 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ–મહાવીરચરિત્રઃ સૂત્ર ૨૫૭ શ્વાસોચ્છવાસયુક્ત વદનવાળા, કાંતિયુક્ત, રોગરહિત, ઉત્તમ, પ્રશસ્ત, સ્વેત અને નિરુપમ માંસવાળા, પ્રસ્વેદ, મેલ, તેલ-મસાદિ કલંક, ૨જ વ. દોષો રહિત નિર્મળ શરીરવાળા તથા કાંતિથી પ્રકાશિત અંગોપાંગવાળા હતા. જે અતિ પુષ્ટ, સુપ્રકટ પ્રશસ્ત લક્ષણાંકિત, ઉન્નત શિખર સમાન સુરચિત મસ્તકવાળા અને શામલિ–ણ કે રૂ સમાન મૃદુ, અતિ સઘન, વિશદ, પ્રશસ્ત, સૂક્ષ્મ, સુલક્ષણ, સુગંધી, સુંદર તથા નીલરત્ન, કોલસા, કાજળ પ્રવૃષ્ટ ભ્રમરગણ જેવા શ્યામ, વાંકડિયા ચમકદાર, અતિઘણા કેશવાળા મસ્તકવાળા છે. દાડમીને પુષ્પ જેવી પ્રભાવાળી અને તપ્ત સુવર્ણ સમાન નિર્મળ તથા સ્નિગ્ધ એવી મસ્તકની ત્વચાવાળા અને છત્ર સમાન ગોળાકાર એવા ઘન મસ્તકવાળા, વ્રણરહિત, સમતળ, સ્નિગ્ધ અને અર્ધચન્દ્રકાર લલાટવાળા, શરદઋતુના પરિપૂર્ણ ચંદ્ર સમાન વદનવાળા, સંગત, પ્રમાણયુક્ત સુંદર કૌંવાળા, પુષ્ટ, માંસલ ગાલોવાળા, નમાવેલી ધનુષ સમાન અને કાળી મેઘપંક્તિ સમાન સ્નિગ્ધ, પાતળી ભ્રમરોવાળા, વિકસિત શ્વેત કમળ સમાન નયનવાળા, વિકસિત સ્વચ્છ પાતળી પાંપણવાળા, ગરુડની ચાંચ જેવી ઊંચી, સીધી, દીર્ધ નાસિકાવાળા, સંસ્કારિત શિલપ્રવાલ અને બિંબફળ સમાન લાલ ઓષ્ઠવાળા, શ્વેત, સંપૂર્ણ ચન્દ્ર સમાન નિર્મળ, શંખ, ગોક્ષીર, ફીણ, કુન્દ-પુષ્પ, જલકણ, મૃણાલ આદિ સમાન ધવલ દંતપંક્તિવાળા, અખંડ દંતપંક્તિવાળા, સંલગ્ન દતપંક્તિવાળા, સ્નિગ્ધ, એકસમાન અને પંક્તિબદ્ધ દાંતવાળા, અગ્નિમાં તપાવેલ અને ધોયેલ એવા તત સુર્વણ સમાન રક્તવર્ણ તાલુપ્રદેશ અને જીભવાળા, બે ભાગમાં બરાબર વહેંચાયેલ સુંદર અવર્ધનશીલ મૂછોવાળા, પુષ્ટ, સુંદર આકારયુક્ત, સિંહની દાઢી જેવી વિપુલ દાઢીવાળા, પોતાના ચાર આંગળના પ્રમાણની સપ્ર. માણ અને ઉત્તમ શંખના આકારની ગ્રીવા (ગરદન) વાળા, શ્રેષ્ઠ મહિષ, વરાહ, સિંહ, શાદૂલ, વૃષભ, હસ્તિના સ્કંધ જેવા વિપુલ કંધેવાળા, ગાડાની ધૂસરી જેવા પુષ્ટ, માંસલ કાંડાવાળા સુગઠિત, સુશ્લિષ્ટ, વિશિષ્ટ, સધન, સ્થિર સ્નાયુબદ્ધ અને નગરના પ્રવેશદ્વારના આગળા જેવા બાહુઓવાળા, વાંછિત વસ્તુની પ્રાપ્તિ માટે નાગરાજ દ્વારા પ્રસારિત કરેલા પોતાના વિશાળ દેહ સમાન દીઈ બાહુઓવાળા, તળભાગે લાલ, પાછળના ભાગે ઊંચા, મૃદુ, માંસલ, શુભ લક્ષણોવાળા, છિદ્રરહિત અને પ્રશસ્ત હાથવાળા, પુષ્ટ, કમળ, ઉત્તમ આંગળિયાવાળા, સહેજ લાલ, પાતળા, નિર્મળ, રુચિર અને સ્નિગ્ધ નખોવાળા, હાથોમાં ચંદ્રરેખા, સૂર્યરેખા, શંખરેખા, ચક્રરેખા, દક્ષિણાવર્ત સ્વસ્તિક રેખા આદિ રેખાઓ છે. આમ ચંદ્ર, સૂર્ય, શંખ, ચક્ર, દિશાસ્વસ્તિકથી શાભિત હથેળીઓવાળા, સુવણ–શિલા સમાન ઉજજવળ, પ્રશસ્ત લક્ષણયુક્ત, સમતળ, વિસ્તીર્ણ, અતિ વિશાળ અને શ્રીવત્સ ચિહૂનથી અંક્તિ વક્ષ:સ્થળવાળા, પીઠનાં હાડકાં જેમાં દેખાય નહીં તેવા સુર્વણસમાન, નિર્મળ, નીરોગી, પ્રમાણસર દેહવાળા, પરિપૂર્ણ પુરુષનાં એક હજાર આઠ ઉત્તમ લક્ષણો ધારણ કરનાર, Page #287 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ–મહાવીર–ચરિત્ર : સૂત્ર ૨૫૮ શરીરનો પાશ્વ ભાગ ક્રમિક અવનત, ઉચિત પ્રમાણયુક્ત, સુંદર, દર્શનીય, પરિમિત પુષ્ટ અને રમ્ય છે એવા, સરળ, સમ, શ્લિષ્ટ, ઉત્તમ, કૃષ્ણવર્ણ, સ્નિગ્ધ, આદેય, લલિત અને રમણીય રેમ. રાજિવાળા, મસ્ય અને પક્ષીની સમાન સુંદર પુષ્ટ કુક્ષિવાળા, મત્સ્ય સમાન ઉદરપ્રદેશવાળા, પવિત્ર ઇન્દ્રિયવાળા, પાકોશ સમાન ગંભીર નાભિવાળા, ગંગાનાં વમળો જેમ ઊડી થતી અને મધ્યાહુનના સૂર્યનાં તરુણ કિરણો દ્વારા વિકસિત કમળકોશ સમાન ગંભીર અને વિકટ નાભિવાળા, નાની ત્રિકાઠિકા (ત્રિપાઈ)ના મધ્ય ભાગ સમાન, મુશલના મધ્યભાગ સમાન, દર્પણના હાથાના મધ્ય ભાગ સમાન, શ્રેષ્ઠ સુવર્ણ ખગના હાથાના મધ્ય ભાગ સમાન કે વજીના મધ્ય ભાગ સમાન તથા પ્રસન્ન અશ્વ કે સિંહની કટિ સમાન ઉત્તમ પાતળા કટિપ્રદેશવાળા, ઉત્તમ જાતિના અશ્વની માફક સુંદર અને આકીણ જાતિના અશ્વની માફક રોગાદિરહિત ગુૌપ્રદેશવાળા, ઉત્તમ હાથી સમાન પરાક્રમ અને ગતિવિલાસવાળા, હાથીની સૂંઢની જેવી સુંદર જાંઘોવાળા, દાબડા જેવા ચપોચપ ભીડાયેલ ઘૂંટણવાળા, હરિણીની જંધા સમાન કે કરવિંદ મણિ સમાન ઉપરથી નીચે ક્રમશ: નાની થતી જતી ગોળ અંધાઓવાળી, સુંદર આકારયુક્ત, સુશ્લિષ્ટ અને ગૂઢ ઘૂંટીઓવાળા, ડોક અંદર ખેંચી લીધેલા કાચબા જેવા ચારુ ચરણોવાળા, અનુક્રમે નાની, વ્યથિત સંમિલિત પગની આંગળીઓવાળા, ઊંચા, રાતા અને સ્નિગ્ધ પગના નખો તથા રાતા કમળના પત્ર સમાન સુકોમળ પગનાં તળિયાંવાળા, ઉત્તમ પુરુષનાં એક હજાર આઠ લક્ષણ ધારણ કરનાર, પર્વત, નગર, મગર, સાગર તથા ચક્રનાં ઉત્તમ મંગળ લક્ષણોવાળા ચરણે વાળા વિશિષ્ટ રૂપવાળા,નિધૂમ અગ્નિ, ચમકતી વીજળી અને તરણ સુર્યનાં કિરણ સમાન તેજવાળા છે. ૩૩૭. તેઓ આશ્રવરહિત છે, મમત્વરહિત છે. અકિંચન(પરિગ્રહરહિત) છે, ભવપરંપરાનો છેદ કરનાર છે, ઉપલેપ-દ્રવ્ય-ભાવરૂપ મલિનતા –રહિત છે, પ્રેમ, રાગ, દ્વેષ, મોહ-રહિત છે, નિગ્રંથ પ્રવચનના ઉપદેશક છે, સાથે–ભવ્યજનોના સમૂહન્ના નાયક છે. ધર્મ સંસ્થાપક છે, શ્રમણોના પ્રેરક છે, શ્રમણવૃંદના પરિવર્તક છે, તીર્થકરોના ચોત્રીશ અતિશયોથી યુક્ત છે, પાંત્રીશ વચનઅતિશયોથી યુક્ત છે. ૩૩૮. આકાશ-ચક્ર વડે, આકાશગત છત્ર વડે, આકાશસ્થિત ચામરો વડે, આકાશગત સ્ફટિકમય પાદપીઠ સાથેના સિંહાસન વડે, આગળ ચાલતા ધર્મધ્વજ વડે તથા ચૌદ હજાર શ્રમણ અને છત્રીસ હજાર શ્રમણીઓ વડે તેઓ ઘેરાયેલા છે. મહાવીરના અંતેવાસી અનેક શ્રમણ ભગવંતો૩૩૯. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના અંતેવાસી અનેક શ્રમણ ભગવંતો હતા. તેમાં કેટલાય ઉગ્રવંશીઓ, ભગવંશીઓ, રાજન્યવંશીઆ, જ્ઞાતવંશીઓ, કૌરવવંશીઓ, વ. ક્ષત્રિયકુળના તથા અનેક યોદ્ધાઓ, સેનાપતિઓ, શાસનાધિકારીઓ, શેઠો, ધનવંત પ્રજિત થયા હતા. તે બધા ઉત્તમ જાતિ, કુળ, રૂપ, વિનય, વિજ્ઞાન, વર્ણ, લાવણ્ય, પરાક્રમ, સૌભાગ્ય, કાંતિ વ. શ્રેષ્ઠ ગુણયુક્ત હતા. તે બધા ધન-ધાન્યથી અતિ સમૃદ્ધ અને રાજઓના વૈભવથી ય અધિક મન-ઇચ્છિત ૧૧ Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨. www ભાગ્ય ભાગવતા તથા સુખપૂર્વક ઊછરેલા હોવા છતાં વિષય-સુખને કિ’પાકફળ સમાન સમજીને તથા જીવનને પાણીના પરપોટા જેવુ' અને દ'ની અણી પર રહેલા જળબિંદુ ! સમાન ચંચળ, અસ્થિર જાણીને, કપડા પર લાગેલાં રજકણની જેમ ખંખેરીને, ચાંદી છોડીને સાનુ` છોડીને, ધન-ધાન્ય, સેના, વાહન, કોશ, કોષ્ઠાગારો, રાજ્ય, રાષ્ટ્ર, પુર, અંત:પુર છોડીને, વિપુલ ધન, કનક, રત્ન, મણિ, માતી, શંખ, પ્રવાળ, પદ્મરાગ આદિ રત્ના તથા સારરૂપ સુરક્ષિત સંપત્તિ છોડીને, તે બધાના તિરસ્કાર કરીને, દાન દઈને તથા ભાવપૂર્વક મુડિત થઈને, ગૃહવાસ છોડી અનગારરૂપે પ્રવ્રુજિત બન્યા હતા. એમાં કેટલાક અર્ધા માસના દીક્ષપર્યાય વાળા, કેટલાક એક માસના દીક્ષા-પર્યાયવાળા, એવી જ રીતે બે માસ, ત્રણ માસ-યાવર્તુઅગિયાર માસના પર્યાયવાળા, કેટલાક એક વર્ષના દીક્ષા-પર્યાયવાળા,બે વર્ષના, ત્રણ વનાયાવ–કેટલાક અનેક વર્ષોંના પર્યાયવાળા હતા અને તપ-સંયમથી આત્માને ભાવિત કરતા વિચરી રહ્યા હતા. ૩૪૦, તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના તે અનેક અંતેવાસી નિગ્રંથ ભગવતામાં કેટલાક આભિનિબાધિક જ્ઞાની-યાવત્~કેવળજ્ઞાની હતા, કેટલાક મનેાબળધારી, વચનબળધારી, કાયબળધારી, શાનબળવાળા, દશનબળવાળા અને ચારિત્રબળવાળા હતા, કેટલાય મનથી શાપ કે અનુગ્રહ કરવા સમર્થાં હતા, કેટલાય વચન કે કાયાથી શાપા નુગ્રહ કરવા સમર્થ હતા, કેટલાક ખેલાષધિ નામક લબ્ધિધારી હતા, એમ જ જલ્લૌષધિ, વિપ્રૌષધિ, આમૌષધિ અને સર્વાષધિ લબ્ધિધારી હતા. કેટલાક કોષ્ટબુદ્ધિધારી, તેમ જ બીજબુદ્ધિ, પટબુદ્ધિ અને કેટલાક પદાનુસારી વિદ્યાથી સપન્ન હતા. ધ કથાનુયાગ—મહાવીર ચિરત્ર : સૂત્ર ૩૪૧ wwwwwwm કેટલાક સભિન્નોતા હતા, કેટલાક શ્રીરાસૂવલબ્ધિવાળા હતા, કેટલાક મધુરાાવલબ્ધિવાળા, કેટલાક સપિ`રાહ્યંત્ર અને કેટલાક અક્ષીણમહાનસલબ્ધિથી સપન્ન હતા. wwww કેટલાક ઋજુમતિ મન:પર્યાય શાનધારી ને કેટલાક વિપુલમતિ મન:પર્યાય શાનધારી હતા. કેટલાક વિકુણાશક્તિવાળા, કેટલાક ચારણલબ્ધિધારી ચારણશ્રમણા, વિદ્યાધર સમાન આકાશગામિની વિદ્યાધારી હતા. ૩૪૧. કેટલાક કનકાવિલ તપ કરતા હતા, એ જ રીતે કેટલાક એકાલિ, કેટલાક ક્ષુલ્લકસિ’હનિષ્ક્રિીડિત તપ તપતા હતા, કેટલાક મહાસિંહનષ્ક્રીડિત તપ કરતા હતા તેા કેટલાક એ જ રીતે ભદ્રપ્રતિમા, મહાભદ્રપ્રતિમા, સવાભદ્રપ્રતિમા, વમાન આયંબિલ વ. તપ કરતા હતા. ૩૪૨. કેટલાક નિગ્રંથ શ્રમણ ભગવંતા એવા હતા જે માસિક ભિક્ષુપ્રતિમાધારી હતા, કેટલાક દ્વિમાસિક ભિક્ષુપ્રતિમાધારી, કેટલાક ત્રિમાસિક પ્રતિમાધારી-યાવ–સપ્તમાસિક ભિક્ષુપ્રતિમાધારી હતા. કેટલાક પ્રથમ સાત દિનરાત ભિક્ષુપ્રતિમાધારી હતા—પાવ~તૃતીય સાત દિનરાતની ભિક્ષુપ્રતિમાધારી હતા, અહારાત્રિક ભિક્ષુપ્રતિમાધારી હતા, એક રાત્રિક ભિક્ષુપ્રતિમાધારી હતા, સપ્ત-સપ્તમિકા (ઓગણપચાસ દિવસ-સાત સપ્તાહ) ભિક્ષુપ્રતિમાધારી હતા, અષ્ટામિકા (ચાસઠ દિવસ) ભિક્ષુપ્રતિમાધારી હતા,નવનવમિકા (એકયાશી દિન) ભિક્ષુપ્રતિમાધારી, દશદશમિકા (એક સી દિવસ) ભિક્ષુપ્રતિમાધારી હતા. કેટલાક શ્રમણા હ્યુાક માકપ્રતિમાધારી હતા, કેટલાક મહામાકપ્રતિમાધારી હતા, કેટલાક યવમધ્ય ચંદ્રપ્રતિમાધારી, કેટલાક વમધ્ય ચન્દ્રપ્રતિમાધારી તા કેટલાક વિવેકપ્રતિમા, વ્યુત્સ`પ્રતિમા, ઉપધાનપ્રતિમા, પ્રતિસ`લીનપ્રતિમાધારી હતા. આ રીતે તે શ્રમણ ભગવતા તપસયમથી આત્માને ભાવિન કરતા વિચરી રહ્યા હતા. For Private Personal Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–મહાવીર–ચરિત્ર : સુત્ર ૩૪૩ ૩૪૩. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના અનેક અંતેવાસી સ્થવિર ભગવંતો જાતિસંપ. ને, કુળસં૫ર્ન, બળસંપન્ન, રૂપસંપન્ન, વિનયસંપન્ન, જ્ઞાનસંપન્ન, દર્શનસંપન્ન ચારિત્રસંપન્ન, લજજાસંપન, લધુતાસંપન્ન તથા ઓજસ્વી, તેજસ્વી, વચનસંપન્ન,યશસ્વી, જિતક્રોધ, માનવિજયી, માવવિજયી, જિતેન્દ્રિય, નિદ્રાવિજયી, પરીષહવિજયી, જીવનની આકાંક્ષા અને મૃત્યુના ભય વિનાના વ્રતધારી, ગુણપ્રધાન, આરાધનાપ્રધાન, ચારિત્રયપ્રધાન, ઇન્દ્રિયનિગ્રહપ્રધાન, આર્જવપ્રધાન, માદવપ્રધાન, લાઘવપ્રધાન, ક્ષમાપ્રધાન, મુક્તિપ્રધાન વિદ્યાપ્રધાન, મંત્રપ્રધાન, વેદપ્રધાન, બ્રહ્મચર્યપ્રધાન, નયપ્રધાન, નિયમપ્રધાન, સત્યપ્રધાન, શૌચપ્રદાન, સુંદર વર્ણવાળા, લજજવાન, તપસ્વી, જિતેન્દ્રિય, શુદ્ધ ભાવવાળા, નિદાનરહિત, ઉત્સુકતારહિત, અબહિર્લેશ્ય (બાહ્યા પદાર્થો તરફ ભાવરહિત), સુશ્રામણ્યમાં રત, દાન એવા હતા અને નિર્ચન્જ પ્રવચનને સમુખ રાખીને વિચરતા હતા. ૩૪૪. તે ભગવંતો આત્મવાદ-સ્વસિદ્ધાંતના જાણ કાર હતા તેમ જ પરવાદ-પરસિદ્ધાંતના પણ જાણકાર હતા. જેવી રીતે મત્ત હાથીઓ સરોવરમાં ક્રીડા કરવા પુન: પુન: પ્રવેશ કરવાને કારણે કમળવનના પૂરા જાણકાર થઈ જાય તેમ જ્ઞાનસરોવરમાં ક્રીડા કરવા માટે પુન: પુન: પ્રવેશ કરવાથી તેઓ સ્વ-પર-સિદ્ધાંતરૂપી કમળવનથી પૂર્ણ પરિચિત હતા. નિરંતર પુછાતા પ્રશ્નોના ઉત્તર આપવામાં તેઓ નિપુણ હતા, રત્નના કરંડક જેવા હતા, કુત્રિકાપણ(જ્યાં બધી વસ્તુઓ મળે તેવી દુકાન) જેવા હતા, પ્રતિવાદીનું માનમર્દન કરનારા હતા, ચૌદ પૂર્વના જાણકાર હતા, દ્વાદશ અંગધારી હતા, સમસ્ત ગણિપિટકધારી હતા, સર્વાક્ષારસંયોગવેદી, સર્વભાષાવિજ્ઞ, જિન ન હોવા છતાં જિન જેવા અતિથ (યથાતથીવાદી, તપ ને સંયમ દ્વારા આત્માને ભાવિત કરતા વિચારતા હતા. ૩૪૫. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના ઘણા અંતેવાસી અનગાર ભગવંતો ઈર્યાસમિતિ-વાવ-અરિષ્ઠાપનિકા સમિતિથી યુક્ત હતા, ૧. મનગુપ્ત, ૨. વચનગુપ્ત, ૩. કાયગુપ્ત હોઈ અશુભયોગ-નિગ્રહરૂપ ગુપ્તિથી યુક્ત હતા, ગુખેન્દ્રિય, ગુપ્તબ્રહ્મચારી, મમત્વરહિત, અકિચન (અપરિગ્રહી), ક્રોધરહિત, માનરહિત, માયારહિત, લેભરહિત, શાંત, પ્રશાંત, ઉપશાંત, કર્મવિકારરહિત, ગ્રંથિરહિત, ગ્રંથિ કાપી નાખેલા, કર્મોતને કાપી નાખેલા, રાગાદિ લેપરહિત, નિર્મળ શ્રેષ્ઠ કાંસાના વાસણને જેમ પાણી ચોંટે નહીં તેમ જેને કર્મરૂપ જળ ચોંટતું નથી તેવા–પાવતુ-જીવ (પ્રાણ)ની જેમ અવ્યાહત, અબાધિત ગતિ વાળા, તેજથી ચમકતા હતા. ૩૪૬. તે ભગવંતને ક્યાંય પણ પ્રતિબંધ ન હતો. તે પ્રતિબંધ ચાર પ્રકારનો કહેવાયો છે, જેમ કે, ૧. દ્રવ્યથી ૨. ક્ષેત્રથી ૩. કાળથી ૪.ભાવથી. દ્રવ્યથી-સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યમાં, ક્ષેત્રથી–ગામમાં અથવા-ચાવતુ-આકાશમાં. કાળથી—સમયમાં અથવા–ચાવતુ-અન્ય પ્રકારના દીર્ઘ કાળના સંયોગમાં, ભાવથી-ક્રોધમાં, માનમાં, માયામાં, લોભમાં, ભયમાં હાસ્યમાં. આ પ્રકારે તેમને પ્રતિબંધ ન હતો. ૩૪૭. તે ભગવતે વર્ષાવાસ છોડીને બાકીના ગ્રીષ્મ અને શીત તુના આઠ મહિના ગામમાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ સુધી, વાસિચદનક૬૫ બનીને વાંસલાથી કાપનાર કે ચંદનથી ચર્ચિત કરનાર બન્ને પ્રતિ સમભાવ ધારણ કરનાર બનીને), સોનું ને માટી બને તરફ સમભાવ રાખનાર, સુખ-દુ:ખમાં સમત્વ રાખનાર, આ લોક અને પરલોક સંબંધી આકાંક્ષારહિત, સંસાર–પારગામી, કર્મની નિર્જ કરવા ઉદ્યમી થઈને વિચારતા હતા. તે ભગવંત ભાર વિનાના બનીને, નિર્મળ થઈને, ગ્રંથ (સંકલ્પ-વિકલ્પ) રહિત થઈને Page #290 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયોગ–મહાવીર–ચરિત્ર: સત્ર ૩૫૦ જ્યાં જ્યાં ઇરછા થતી તે દિશામાં વિચરણ કરતા હતા. ૩૪૮. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના અનેક અનુગાર ભગવંતોમાં કેટલાક આચારાંગસૂત્રના ધારક હતા-વાવ-વિપાકશુતના ધારક હતા, તેઓ તે તે પ્રદેશમાં ભિન્ન ભિન્ન સ્થાનોમાં જુદાં જુદાં જૂથોમાં વહેંચાઈ જતા અને એમાંના કેટલાક સૂત્રોની વાચના આપતા, કેટલાક સૂત્રાર્થ પૂછતા, કેટલાક સૂત્ર અને અર્થની આવૃત્તિ કરતા, કેટલાક અનુપ્રેક્ષાચિંતન કરતા, કેટલાક આક્ષેપણી, વિક્ષેપણી, સંવેદની અને નિર્વેદની એવી ચાર પ્રકારની કથાઓ કહેતા, કેટલાક બન્ને ઘૂંટણ ઊંચા કરી મસ્તક નીચું નમાવી ધ્યાનરૂપી કાષ્ઠકમાં બેસી જતા, આ રીતે તપ અને સંયમથી આત્માને ભાવિત કરતા તેઓ વિચરતા. ૩૪૯. તે સઘળા સંસાર ભયથી ભીત અને ઉદ્વિગ્ન હતા જન્મ, જરા, મરણરૂપી નિમિત્તવાળા, ગાઢ દુ:ખરૂપી છલકતા પ્રચાર જળવાળા, સંયોગ-વિયોગરૂપ જાંવાળા, ચિંતારૂપી વિસ્તારવાળા, વધ-બંધનરૂપી વિસ્તૃત તરંગોવાળા, કરુણ વિલાપ અને લેભજન્ય કકળાટના કોલાહલવાળા, અપમાનરૂપી ફેણવાળા, તીવ્ર નિંદા, વારંવાર પેદા થતા રોગ, વેદના, પરાભવ, વિનિપાત, નિષ્ફર વચન, સંચિત કઠિન કર્મ આદિ પથ્થરવાળા, અને એ પથ્થર સાથે અથડાવાથી ઉત્પન્ન થતા આધિ-વ્યાધિરૂપ તરંગોવાળા, નિત્ય મૃત્યુભય રૂપી ઉપરિતલવાળા, કષાયરૂપી પાતાળવાળા, લાખો જન્મોના કલુષરૂપી પાણી જેમાં એકઠાં થયાં છે એવા, મહાભયંકર, અમાપ ઇચ્છાઓવાળા મનુષ્યોની કલુષિત મતિરૂપી વાયુના વેગથી ઊડતા જલકણો દ્વારા થતા ધુમ્મસ અને પ્રચુર આશા-પિપાસાઓરૂપી ફીણથી ધવલ, મહામહરૂપી ઘૂમરીઓમાં ધૂમતા ભાગરૂપ પાણીમાં અટવાતા અને ઊછળતા, પ્રમાદરૂપી ક્રોધી અને દુષ્ટ હિંસક જીવોથી વ્યાપ્ત, તેવા જીવન પરસ્પરના યુદ્ધથી થતા ઘોર દિનના ભયજનક રવથી ભીષણ, અજ્ઞાનરૂપી ભમતાં મચ્યો અને પરિહસ્ત પ્રાણીઓવાળા, અનુપશાંત ઇન્દ્રિયોરૂપી મગરોના ત્વરિત ભ્રમણથી કાબ્ધ થઈને ધૂમતા નાચતા, ચાલતા ચંચળ જળસમૂહવાળા, અરતિ, ભય, વિષાદ, શોક અને મિથ્યાત્વરૂપ પ્રચ્છન્ન પર્વતાથી વિકટ, અનાદિકાળથી બંધાયેલા કર્મકલેશરૂપી કાદવને કારણે પાર ઊતરવે મુશ્કેલ, દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકગતિરૂપ વિસ્તૃત અને કુટિલ ચારે દિશાની વેળાવાળા, વિશાળ, અપાર, રુદ્ર, ભયાનક દેખાવવાળા સંસારરૂપી સાગરને તેઓ તરી રહ્યા હતા. ૩૫. ધૃતિરૂપી નિપ્રકંપ રજજુવાળા, સંવર-વૈરાગ્ય રૂપી ઊંચા કૂવાથંભવાળા, જ્ઞાનરૂપી સઢથી સુશોભિત, સમ્યકત્વરૂપી વિશુદ્ધ કર્ણધારવાળા સંયમરૂપી વહાણ વડે શીલયુક્ત ધીર પુરુષે પ્રશસ્ત ધ્યાન-પરૂપી વાયુથી ધકેલીને તથા નિરા, યતના, ઉપયોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા વિશુદ્ધ ઘનરૂપી સામગ્રી તેમાં ભરીને, જિનવરોએ ઉપદેશેલા સરળ માર્ગ પર તે વહાણને ચલાવીને, સિદ્ધિરૂપી મહાનગર તરફ હંકારીને શ્રમણરૂપી પવિત્ર, સત્યભાષી, મોક્ષાભિલાષી સાર્થવાહો તે સંસારસાગરને પાર કરી જાય છે. તે શ્રમણ ભગવંતો ગામોમાં એક રાત્રિ અને નગરોમાં પાંચ રાત્રિ નિવાસ કરતા હતા, જિતેન્દ્રિય, નિર્ભય, ભયરહિત, સચિત્ત, અચિત્ત અને સચિત્તાચિત્ત (મિશ્ર)દ્રવ્યોમાં વૈરાગ્યવાળા, સંયમી, વિરત, મુક્ત, લોભરહિત લાઘવગુણસંપન્ન, આકાંક્ષારહિત અને નમ્રપણે ધર્માચરણ કરતા વિચારતા હતા. મહાવીર દ્વારા એક નિષદ્યામાં ચાપન વ્યાકરણ (વ્યાખ્યા) ૩પ૧. શ્રમણ ભગવાન મહાવીરે એક દિવસમાં એક નિષા(આસન)માં ચોપન પ્રશ્નોનું વ્યાકરણ કર્યું હતું-ચોપન પ્રશ્નો સમજાવ્યા હતા. Page #291 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયોગ–મહાવીરચરિત્રઃ સૂત્ર ૩૫રી ૮૫ મહાવીર-કૃત પયું વાસના ૩૫૨. શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુને એક માસ અને વીશ રાત્રિ વીત્યા સુધી અને સત્તર દિન-રાત બાકી રહ્યા સુધી વર્ષાવાસમાં રહ્યા. વર્ષાવાસ ગણના૩૫૩. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરે– અસ્થિક ગામની નિશ્રામાં પ્રથમ વર્ષાવાસ કર્યો હતો. ચંપા અને પૃષ્ઠચંપા–નગરીમાં ત્રણ વર્ષાવાસ કર્યા હતા. વૈશાલીનગરી અને વાણિજયગ્રામની નિશ્રામાં બાર વખત વર્ષાવાસ કરેલ. રાજગૃહનગર અને તેની બહારના પરા નાલંદામાં ભગવાન ચૌદ વખત વર્ષાવાસ માટે આવેલા. મિથિલાનગરીમાં છે, ભદિયાનગરીમાં બે, આલભિકામાં એક, શ્રાવસ્તીનગરીમાં એક, પ્રણીતભૂમિ (વજી નામક અનાર્ય દેશમાં) એક, અને એક ચાતુર્માસ કરવા મધ્યમ પાવાનગરીના હસ્તીપાલ રાજાની મોજણી કામદારની કચેરીવાળી જગ્યામાં કરવા આવેલા, જે અંતિમ વર્ષાવાસ હતો. નિર્વાણ અને દેવે દ્વારા ઉદ્યોતકરણ– ૩૫૪. આ અવસર્પિણીના ચોવીસ તીર્થકરોમાંના અંતિમ તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સિદ્ધ, બુદ્ધ, મુકત, અનકૃત થઈ સર્વ દુઃખોનો ક્ષય કરી પરિનિર્વાણ પામ્યા. ૩પપ. મધ્યમ પાયાનગરીના રાજા હસ્તીપાલના મોજણી કામદારોની કચેરીમાં અંતિમ ચાતુઃ ર્માસ માટે ભગવાન રહેલા હતા, ત્યારે તે વર્ષાવાસનો ચોથો મહિનો અને સાતમો પક્ષ ચાલતો હતો, સાતમાં પક્ષ એટલે કાર્તિક માસનો વ. દિ. પક્ષ, તે કાર્તિક માસના વદિ. પક્ષની પંદરમી તિથિ એટલે અમાસ આવી, તે ભગવાનની છેલ્લી રાત હતી. તે રાતે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા, સંસાર છોડીને ચાલ્યા ગયા, તેમનાં જન્મ, જરા, મરણનાં સઘળાં બંધનો છેદાઈ ગયાં અર્થાત્ ભગવાન સિદ્ધ થયા, બુદ્ધ થયા, મુક્ત થયા, અંતકૃત-દુ:ખોનો નાશ કરનાર-થયા, પરિનિર્વાણ પામ્યા અને સઘળાં દુ:ખોનો નાશ કર્યો. ૩૫૬. જે સમયે ભગવાન કાળધર્મ પામ્યા ત્યારે ચંદ્ર નામનો બીજો સંવત્સર ચાલતો હતો, પ્રીતિવર્ધન નામે માસ હતો, નંદિવર્ધન નામે પક્ષ હતો, અગ્નિવેમ નામે દિવસ હતો જેનું બીજું નામ “ઉવસમ' કહેવાય છે, અને દેવાનંદા નામે તે રાત્રિ હતી જેનું બીજું નામ નિરઈ' કહેવાય છે, એ રાત્રે અચ નામનો લવ હતો, મુહૂર્ત નામનો પ્રાણ હતો, સિદ્ધ નામનો સ્ટોક હતો, નાગ નામે કરણ હતું, સર્વાર્થસિદ્ધ નામે મુહૂર્ત હતું અને બરાબર સ્વાતિ નક્ષત્રનો યોગ આવેલો હતો. એવે સમયે ભગવાન કાળધર્મ પામ્યા, સંસાર છોડીને ચાલ્યા ગયા અનેપાવતુ-તેમણે સઘળાં દુ:ખોનો અંત કર્યો. ૩પ૭. જે રાત્રિએ શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મ પામ્યા-વાવ-તેમણે સઘળાં દુ:ખોનો અંત કર્યો તે રાત્રિએ ઘણા દેવ અને દેવીઓ નીચે આવતાં હોવાથી અને ઉપર જતાં હોવાથી ખૂબ પ્રકાશ થઈ રહ્યો હતો. જે રાત્રિએ શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મ પામ્યા-વાવતેમણે સઘળાં દુ:ખોનો અંત કર્યો તે રાત્રિએ ઘણા દેવ અને દેવીએ નીચે આવતાં હોવાથી અને ઉપર જતાં હોવાથી ભારે કોલાહલ અને ઘાંઘાટ થયો હતો. મહાવીરની આયુગણુના અને અંતિમ ઉપદેશ– ૩૫૮. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર– ત્રીસ વર્ષ સુધી ગૃહવાસમાં રહીને, બાર કરતાં વધારે વર્ષ સુધી છદ્મસ્થ એવા મુનિપર્યાયને પામીને, Page #292 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–મહાવીર–ચરિત્ર : સૂત્ર ૩૬૪ ત્યાર બાદ ત્રીસ વર્ષ કરતાં કંઈક ઓછા ઓએ અમાસના દિવસે આઠ પ્રહરનો પૌષસમય સુધી કેવળીપર્યાય પ્રાપ્ત કરીને, ધોપવાસ કર્યો અને તેમણે મળી વિચાર કર્યો કે એ રીતે કુલ બેંતાલીસ વર્ષને શ્રમણપર્યાય તે ભાવોદ્યોત અર્થાત્ તીર્થકરરૂપી જ્ઞાનોદ્યોતપામીને પ્રકાશ ચાલ્યો ગયો છે તો આપણે દ્રવ્યોદ્યોત બહારનો પ્રકાશ કરીએ. કુલ બતેર વર્ષનું આયુષ્ય પૂરું કરીને અને તેમનાં વેદનીય, આયુષ્ય, નામ અને નિર્વાણ પછી ભસ્મરાશિ-ગ્રહનું દર્શન તથા તેને પ્રભાવ ગોત્રકર્મ ક્ષીણ થયાં પછી આ અવસર્પિણી કાળનો દુ:ખમસુષમ નામનો ચોથો આરો ૩૬૧. જે રાતે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મ ઘણો વીત્યા પછી તથા તે આરાનાં ત્રણ વરસ પામ્યા-વાવ-સર્વ દુઃખોથી મુક્ત થયા, તે અને સાડા આઠ મહિના બાકી રહ્યાં પછી, રાતે શ્રમણ ભગવાન મહાવીરના જન્મનક્ષત્ર મધ્યમ પાવા-નગરીમાં હસ્તીપાલ રાજાની પર શુદ્ર કૂર સ્વભાવનો ભસ્મરાશિ નામક ગ્રહ મોજણી કામદારોની કચેરીમાં, એકાકી નિર્જળ દેખાયો હતો જેનો પ્રભાવ બે હજાર વર્ષ સુધી છટ્ઠ તપ સાથે, સ્વાતિ નક્ષત્રમાં ચંદ્રનો યોગ ટકવાનો હતો. થતાં, પરોઢના સમયે, પદ્માસનમાં સ્થિત- ૩૬૨. બે હજાર વર્ષ સુધી ટકનાર તે ક્રૂર સ્વભાવનો કલ્યાણફળવિપાકનાં પંચાવન અધ્યયનો ભસ્મરાશિ નામક મહાગ્રહ જ્યારથી શ્રમણ અને પાપફળવિપાકના પંચાવન અધ્યયનો, ભગવાન મહાવીરના જન્મનક્ષત્ર પર આવ્યો ત્યારથી શ્રમણ નિગ્રંથ અને નિગ્રંથિનીઓઅપૃષ્ઠ વ્યાકરણ(કોઈએ પૂછયા ન હોય ના પૂજા-સત્કારમાં ઉત્તરોત્તર થતી વૃદ્ધિ એવા પ્રશ્નોનું સમાધાન)ના છત્રીસ અધ્યય અટકી ગઈ. નેનું વિવેચન કરીને, પ્રધાન નામે અધ્યયન કહેતાં કહેતાં કાળધર્મ પામ્યા, સંસાર છોડી - ૩૬૩. જયારે તે શુદ્ર ક્રૂર સ્વભાવવાળો ભમ્મરાશિ ચાલ્યા, જન્મ-જરા-મરણના બંધનને છિન્ન- ગ્રહ ભગવાનના જન્મનક્ષત્ર પરથી દૂર થશે ભિન્ન કરીને, સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા, સંપૂર્ણ ત્યારે શ્રમણ નિગ્રંથ-નિગ્રંથિનીઓના પૂજાકર્મોનો ક્ષય કરનાર બન્યા, સંપૂર્ણ કર્મોનો સકારમાં ઉત્તરોત્તર અભિવૃદ્ધિ થવા માંડશે. ક્ષય કરીને પરિનિર્વાણ પામ્યા. નિર્વાણ પછી સંયમની દુરારાધના-- ગૌતમને કેવળજ્ઞાન ૩૬૪. જે રાતે શ્રમણ ભગવાન મહાવીર કાળધમ ૩૫૯. જે રાત્રિએ ભગવાન મહાવીર કાળધર્મ પામ્યા- પામ્યા-યાવત્-સર્વ દુઃખોથી મુક્ત બન્યા, તે વાવ–સર્વ દુ:ખો નષ્ટ કરી ચૂક્યા, તે રાત્રિએ રાતે જેનું રક્ષણ કરવું મુશ્કેલ હતું તેવી ક્યૂ જયેષ્ઠ અંતેવાસી ઇન્દ્રભૂતિ ગૌતમ અણગારનું નામના સૂક્ષ્મ જીવોની રાશિ ઉપન્ન થઈ, ભગવાન મહાવીર સાથે જે પ્રેમબંધન હતું જ્યારે તે જીવ સ્થિર રહેતા-હલનચલન કરતા તે વિચ્છિન્ન થઈ ગયું અને તેઓ અનંત, નહીં-ત્યારે છદ્મસ્થ શ્રમણ-શ્રમણીઓને નજરે અનુત્તર-પાવતુ-ઉત્તમ કેવળજ્ઞાન કેવળદર્શન પડતા નહીં, પામ્યા. જ્યારે તે જીવે હલનચલન કરતા ત્યારે ગણરાજ દ્વારા ઉદ્યોત છદ્મસ્થ શ્રમણ-શ્રમણીઓને એકાએક નજરે ૩૬૦. જે રાત્રિએ શ્રમણ ભગવાન મહાવીર-યાવતુ પડતા. આવા પ્રકારના જીવને જોઈને તેમને સર્વ દુઃખોનો પાર પામ્યા, તે રાત્રિએ કાશી બચાવવા મુશ્કેલ હોવાથી; સંયમ-આરાધના દેશના નવ મલકી રાજાઓ રખને કૌશલ ન કરી શકાતાં) ઘણાં શ્રમણ-શ્રમણીઓએ દેશના નવ લિચ્છવી મળી અઢાર ગણરાજા અનશન કર્યું. Page #293 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–મહાવીર–ચરિત્ર : સૂત્ર ૨૬૫ હે ભદત ! તે શું સૂચન કરે છે? પાંચસો વિપુલમતિ મન:પર્યાયશાની શ્રમતે અનશન સૂચિત કરે છે કે આજથી ણોની ઉત્કૃષ્ટ સંપદા હતી. સંયમની આરાધના અતિ કઠિન બનશે. શ્રમણ ભગવાન મહાવીરની દેવ, મનુષ્ય મહાવીરની શ્રમણ-સંપદા– અને અસુરોની પરિષદાઓમાં વાદ કરવામાં અપરાજિત એવા ચારસો વાદિઓની ઉત્કૃષ્ટ ૩૬૫. તે કાળે તે સમયે વાદિ-સંપદા હતી. શ્રમણ ભગવાન મહાવીરની, ઇન્દ્રભૂતિ આદિ ચૌદ હજાર મણાની ઉત્કૃષ્ટ શ્રમણ ૩૬૮. શ્રમણ ભગવાન મહાવીરના સાતસો અંતેસંપદા હતી. વાસીઓ સિદ્ધ થયા–પાવતુ-તેમનાં સંપૂર્ણ શ્રમણ ભગવાન મહાવીરની, આર્યા દુ:ખ નષ્ટ થયાં, ચૌદ સે શ્રમણી સિદ્ધ થઈ. ચંદન-પ્રમુખ છત્રીસ હજાર શ્રમણીઓની શ્રમણ ભગવાન મહાવીરની અતીતમાં ઉત્કૃષ્ટ-શ્રમણી સંપદા હતી. કલ્યાણ પ્રાપ્ત કરનાર, વર્તમાનમાં કલ્યાણનો અનુભવ કરનાર અને આગામી કાળમાં શ્રમણ ભગવાન મહાવીરની શંખ, શતક, કલ્યાણ પ્રાપ્ત કરનાર એવા આઠ સો અનુવગેરે એક લાખ ઓગણસાઠ હજાર શ્રમણો. સરપપાતિક મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. પાસકોની ઉત્કૃષ્ટ શ્રમણોપાસક-સંપદા હતી. મહાવીરના અનુત્તર-દેવલોકગામી શિ – શ્રમણ ભગવાન મહાવીરની સલસા, રેવતી આદિ ત્રણ લાખ અઢાર હજાર શ્રમણ- 38. ૩૬૯, શ્રમણ ભગવાન મહાવીરના ટોપન અનગાર શિષ્યો એક વર્ષનો દીક્ષા પર્યાય પાળી મહાપાસિકાઓની ઉત્કૃષ્ટ શ્રમણોપાસિકા–સંપદા હતી. મહિમાશાળી પાંચ અનુત્તર દેવવિમાનોમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ૩૬૬. શ્રમણ ભગવાન મહાવીરની, જિન ન હોવા છતાં જિન સમાન, સર્વાક્ષર-સનિપાતી, જિન ભગવાન મહાવીરની અન્નકૃત ભૂમિસમાન યથાતથ નિરૂપણ કરનાર, ચૌદપૂર્વના - ૩૭૦. શ્રમણ ભગવાન મહાવીરના સમયમાં બે પ્રકાજ્ઞાતાઓની ત્રણસો ચૌદપૂર્વધરોની ઉત્કૃષ્ટ રની અન્નકૃત ભૂમિ હતી–જેમ કે, સંપદા હતી. ૧. યુગાન્તકૃત ભૂમિ ૨. પર્યાયાકૃત ભૂમિ શ્રમણ ભગવાન મહાવીરની વિશેષ -ભાવ-તેમનાથી ત્રીજા યુગપુરુષ સુધી યુગાંતપ્રકારની લબ્ધિ ધારણ કરનારા તેરસો અવધિ- કૃત ભૂમિ ચાલતી રહી અને ચાર વર્ષ બાદ જ્ઞાનીઓની ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની–રાંપદા હતી. પર્યાયાકૃત ભૂમિનો અંત થયો. અર્થાત્ શ્રમણ ભગવાન મહાવીરની સંપૂર્ણ ભગવાનને કેવળજ્ઞાન થયા પછી ચાર વર્ષ ઉત્તમ કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત પછી તેમના શિષ્યોને મુક્તિગમન પ્રારંભ થયું. કરનાર એવા સાતસો કેવળજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ ભગવાન મહાવીર દ્વારા દીક્ષિત રાજાઓસંપદા હતી. ૩૭૧, શ્રમણ ભગવાન મહાવીરના ગૃહવાસ છોડી, ૩૬૭. શ્રમણ ભગવાન મહાવીરની દેવ ન હોવા છતાં મંડિત બની અનગારિક પ્રવ્રજ્યા લેનાર દેવની સમાન ઋદ્ધિ ધરાવનાર એવા સાતસો રાજાર આઠ હતા, તે આ પ્રમાણે– વૈક્રિયલબ્ધિધારીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. [સંગ્રહણી ગાથાનો અર્થ-] શ્રમણ ભગવાન મહાવીરની અઢી દ્વીપમાં ૧. વીરાંગદ ૨. વીરયશ ૩. સંજય ૪. અને બે સમુદ્રોમાં રહેનાર, મનવાળા, પર્યાપ્ત રાજર્ષિ એણેયક ૫. શ્વેત ૬, શિવ ૭. ઉદાયન પંચેન્દ્રિય પ્રાણીઓના મનોભાવને જાણનાર તથા ૮. કાશિવર્ધન શંખ, Page #294 -------------------------------------------------------------------------- ________________ tr www ભગવાન મહાવીરના તીર્થોમાં તીરક બાંધનારા— ૩૭૨, શ્રમણ ભગવાન મહાવીરના તીમાં નવ જીવાએ તીથંકર નામ-ગાત્ર-કનુ` ઉપાર્જન કર્યું, જેમ કે– ૧. શ્રેણિક ૨. સુપાર્શ્વ ૩. ઉદાયન ૪. પાટિલ અણગાર ૫. દઢાયું ૬. શંખ ૭. શતક ૮. સુલસા શ્રાવિકા અને ૯, રેવતી. મહાવીર–તી માં પ્રવચન–નિહ્નવેશ— ૩૭૩, શ્રમણ ભગવાન મહાવીરના તીથમાં સાત પ્રવચન–નિહૂનવા થયા, તે આ પ્રમાણે ૧, બહુરત ૨. જીવપ્રદેશિક ૩. અવ્યક્તિક ૪. સામુચ્છેદિક ૫. િિક્રય ૬. ઐરાશિક ૭. અદ્ધિક, આ સાત નિહૂનાના સાત ધર્માચાર્યુ હતા, તે આ પ્રમાણે ૧, જમાલી ૨. નિષ્પગુપ્ત ૩. આષાઢ ૪. અશ્વમિત્ર પ. ગંગ ૬, ષડુલુક (રોહગુપ્ત) ૭. ગાષ્ઠામાહિલ. આ સાત પ્રવચન-નિહ્નવાની ઉત્પત્તિ સાત નગરોમાં થઈ હતી, તે આ પ્રમાણે— [સંગ્રહણી ગાથાથ –] ૧. શ્રાવસ્તી ૨. ઋષભપુર ૩. શ્વેતામ્બી ૪. મિથિલા ૫, ઉલ્લુકાનીર ૬. અ'તર'જિકા ૭. દશપુર—આનિનવાની ઉત્પત્તિનાં નગર હતાં. -મહાવીર-ચરિત્ર સમાપ્ત— ૭. મહાપદ્મ ચરિત્ર શ્રેણિકનું નરક-ગમન— ૩૭૪. હે આય ! આ રાજા શ્રેણિક બિંબિસાર મરીને આ રત્નપ્રભા પૃથ્વીના સીમંતક નરકમાં ચારાશી હજાર વર્ષ ની નારકીય સ્થિતિવાળા નારકી તરીકે ઉત્પન્ન થશે. નરકમાં તે અત્યંત ફાળા વવાળા થશે ધ કથાનુયાગ—મહાવીર-ચરિત્ર : સુત્ર ૩૭૯ wwww~~~~www અને ત્યાં અત્યંત તીવ્ર-યાવ-અસહ્ય વેદના ભાગવશે. આગામી ઉપિ ણીમાં નરકથી ચ્યવીને કોણિકના લરહે જન્મ— ૩૭પ, તે નરકમાંથી નીકળીને આગામી ઉપિ ણીમાં આ જ જંબુદ્રીપના ભારતક્ષેત્રમાં વૈતાઢય પતની સમીપના પુંડ્ર જનપદના શતદ્રારનગરમાં સંમુતિ કુલકરની ભાર્યા ભદ્રાની કુક્ષિએ પુત્રરૂપે ગર્ભમાં આવશે. ત્યાર બાદ નવ મહિના અને સાડા સાત અહોરાત્ર વીતતાં તે ભદ્રા ભાર્યા સુકોમળ હાથપગવાળા, સ`પૂર્ણ પંચેન્દ્રિય શરીરવાળા અને ઉત્તમ લક્ષણા-ચિહ્નાવાળા-યાવત્-સુરૂપવાન પુત્રને જન્મ આપશે, ૩૭૬, જે રાતે તે બાળક જન્મશે તે રાતે શતદ્વારનગરની અંદર અને બહાર ભાર-પ્રમાણ અને કુંભ-પ્રમાણ કમળા તથા રત્નાની વર્ષા થશે. મહાપદ્મ નામકરણ ૩૭૭. ત્યાર બાદ તે બાળકનાં માતા-પિતા અગિયાર દિવસ વીત્યે—માવત્–બારમા દિવસે તે બાળકનુ આવી રીતે ગુણ–નિષ્પન્ન નામ પાડશે કે, ‘અમારા આ પુત્રના જન્મ સાથે શતદ્નાર નગરની અંદર અને બહાર ભારપ્રમાણ અને કુંભપ્રમાણ પદ્મવર્ષા અને રત્નવર્ષા થઈ હતી તે આનું નામ ‘મહાપદ્મ' હો.' આ રીતે તે બાળકનાં માતા-પિતા તેનું ‘મહાપદ્મ’ એવુ’ નામ રાખશે. રાજ્યભિષેક—— ૩૭૮. તત્પશ્ચાત્ મહાપદ્મનાં માતા-પિતા મહાપદ્મને આઠ વર્ષોંથી જરા માટા થયેલા જાણીને રાજ્યાભિષેક-મહોત્સવ કરશે. ત્યાર બાદ તે મહાન હિમવ'ત–મલય-મંદર રાજા સમાન[વર્ણન–માવત્–રાજ્યશાસન કરશે. ૩૭૯. તેના રાજ્યકાળમાં પૂર્ણભદ્ર અને મણિભદ્ર નામક બે દેવા મહાઋદ્ધિ-યાવત્–મહાન ઐશ્વર્યાંવાળા તે તેની સેનાનુ` સંચાલન કરશે. For Private Personal Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ-મહાપદ્મ ચરિત્ર: સૂત્ર ૩૮૦ સુભૂમિભાગ ઉદ્યાનમાં એક દેવદૂષ્ય ગ્રહણ કરી, મંડિત બની તેઓ ગૃહસ્થવાસમાંથી નીકળી અનગાર-પ્રજ્યા લેશે. ઉપસર્ગ-સહન– ૩૮૪. શરીરનો વ્યુત્સગ કરીને, શરીરનું મમત્વ ત્યજીને તે ભગવંત બાર વર્ષથી વધુ દેવમનુષ્ય–તિર્યંચ આદિ તરફથી જે કંઈ ઉપસર્ગો થશે તે તે સમભાવપૂર્વક સહન કરશે, ક્ષમાપૂર્વક સહન કરશે, તિતિક્ષાપૂર્વક સહન કરશે અને અકંપિત રહેશે. દેવસેન” એવું બીજું નામ– ૩૮૦. તે સમયે શતદ્રાર નગરના અનેક રાજ્યાધિ. કારીઓ-યાવતુ-તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠિ, સેનાપતિ આદિ અન્ય આમ બોલશે હે દેવાનુપ્રિયા ! અમારા મહાપ રાજાની સેનાનું સંચાલન મહર્ધિક-યાવ-મહાન ઐશ્વર્યવાળા બે દેવ પૂર્ણભદ્ર અને મણિભદ્ર કરે છે, એટલે હે દેવાનુપ્રિય! મહાપા રાજાનું બીજું નામ “દેવસેન” હો' તે સમયથી મહાપદ્યનું બીજું નામ દેવસેન પણ પડશે. ૩૮૧. કેટલાક સમય પછી તે દેવસેન રાજાને શ્વેત શંખ જેવો શ્રેષ્ઠ નિર્મળ ચાર દાંતવાળે હતિરત્ન પ્રાપ્ત થશે. ત્યારે તે દેવસેન રાજા તે સ્વેત શંખ સમાન નિર્મળ ચાર દાંતવાળા હસ્તિરન પર આરૂઢ થઈને શતદ્રાર નગરની વચ્ચે થઈને વારંવાર આવા કરશે. વિમલવાહન” નામ૩૮૨. ત્યારે શતદ્રાર નગરના અનેક રાજ્યાધિકારીઓ તલવર–ચાવતુ-અન્યોન્ય બોલાવીને આ પ્રમાણે કહેશે, “હે દેવાનુપ્રિયા ! આપણા રાજા દેવસેનને શંખ જે નિર્મળ ચાર દતુશળવાળો ઉત્તમ હસ્તિ પ્રાપ્ત થયો છે એટલે હે દેવાનુપ્રિય! આપણા રાજાનું ત્રીજું નામ વિમલવાહન’ છે. ત્યારથી તે દેવસેન રાજાનું ત્રીજું નામ વિમલવાહન” પણ થશે. મહાપદ્યની પ્રત્રજ્યા૩૮૩, ત્યાર બાદ તે વિમલવાહન રાજા ત્રીસ વર્ષ ગૃહસ્થાવાસમાં રહેશે અને માતા-પિતાના સ્વર્ગવાસ પછી ગુરુજનોની આશા લઈને શરદ ઋતુમાં સ્વયંસંબુદ્ધ બનીને અનુત્તર મોક્ષમાર્ગે પ્રસ્થાન કરશે. તે સમયે લોકાનિક દેવે ઈષ્ટ-વાવ-કલ્યાણકારી વાણીથી એમનું અભિવાદન સ્તવન કરશે. નગર બહાર રહેલા ત્યાર પછી તે ભગવાન ઈસમિતિ, ભાષા. સમિતિ-વાવ-બ્રહાચર્યનું પાલન કરશે, મમત્વરહિત, અકિંચન, ગ્રંથરહિત થઈને જેમ કાંસાનું પાત્ર જળથી લેપાય નહીં તેમ નિષ્પરિગ્રહી બનીને-વાવ-ભાવના અધ્યયનમાં મહાવીર વિશે જે વર્ણન છે તે પ્રમાણેપાવતુ-ધીની આહુતિથી પ્રજવલિત અનિ સમાન તેજસ્વી થશે. તિ વિમલવાહન ભગવંત–] [ગાથાઓ] ૧. કાંસાના પાત્ર જેવા અલિપ્ત, ૨. શંખ સમાન નિર્મળ, ૩. જીવ સમાન અપ્રતિહતગતિ, ૪, ગગન સમાન આલંબનરહિત, ૫. વાયુ સમાન અપ્રતિબદ્ધવિહારી, ૬. શરદ ઋતુના જળ જેવા સ્વચ્છ હૃદયવાળા, ૭, પદાપત્ર સમાન અલિપ્ત, ૮. કાચબા સમાન ગુપ્તેન્દ્રિય, ૯. પક્ષી સમાન એકાકી, ૧૦. ગેંડાના સીગ જેવા એકાકી, ૧૧. ભારડ પક્ષી સમાન અપ્રમત્ત, ૧૨. હાથી સમાન યવાન, ૧૩. વૃષભ સમાન બળવાન, ૧૪. સિંહ સમાન દૂધ, ૧૫. મેરુપર્વત સમાન અડગ, ૧૬. સમુદ્ર સમાન ગંભીર, ૧૭. ચંદ્ર સમાન શીતળ, ૧૮. સૂર્ય સમાન ઉજજવળ, ૧૯. શુદ્ધ સુવર્ણ સમાન સુંદર, ૨૦. પૃથ્વી સમાન સહિષ્ણુ, ૨૧. સારી રીતે આહુતિ અપાયેલ અગ્નિ સમાન તેજસ્વી હશે. ૧૨ Page #296 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ–મહાપદ્મ–ચરિત્રઃ સૂત્ર ૩૯૧ પ્રતિબંધઅભાવ૩૮૫. તે વિમલવાહન ભગવાનનો કોઈ વસ્તુમાં પ્રતિબંધ (મમત્વ) નહીં હોય. પ્રતિબંધ ચાર પ્રકારના હોય છે– ૧. અંડજ, ૨. પોતજ, ૩. અવગ્રહિક, ૪. પ્રગ્રહિક. તે વિમલવાહન ભગવાન જે જે દિશામાં વિચરવા ઇચ્છશે તે તે દિશામાં સ્વેચ્છાપૂર્વક, શુદ્ધ ભાવથી, ગર્વરહિતપણે અને મમત્વ વિના સંયમથી આત્માને ભાવિત કરતા વિચરશે. તે વિમલવાહન ભગવાનને જાન-દર્શન–ચારિત્ર, વસતિ અને વિહારની ઉત્કૃષ્ટ આરાધના કરવાથી, સરળતા, મૃદુતા, લઘુતા, ક્ષમા, નિર્લેભતા, મન-વચન-કાયાની ગુપ્તિ, સત્ય, સંયમ, તપ, શૌચ અને નિર્વાણમાર્ગની વિવેકપૂર્વક આરાધના કરવાથી, શુકલ ધ્યાન ધરતાં અનંત, સર્વશ્રેષ્ઠ, અવ્યાબાધ–યાવતુકેવળજ્ઞાન-કેવળદર્શન ઉત્પન્ન થશે. કેવળજ્ઞાન અને દશન– ૩૮૬. ત્યારે તે ભગવંત અહંન્દુ અને જિન બનશે. કેવળજ્ઞાની એવા ને, સર્વજ્ઞ, સર્વદશી, દેવ–મનુષ્ય-અસુરલોકના સમસ્ત પર્યાયોને જાણનાર, જોનાર થશે, સર્વ લોકના સર્વ જીવોની આગતિ, ગતિ, સ્થિતિ, વન (મરણ), ઉપપાત (જન્મ), તર્ક, મનોભાવ, ભાગ, કાર્ય, સેવન, પ્રકટ કર્મ અને ગુપ્ત કર્મને જાણશે. અરિહંત એવા તે પૂજ્ય ભગવંત સંપૂર્ણ લોકમાં તે તે સમયના મન-વચન-કાયાના પગમાં વર્તતા સઘળા જીના સમસ્ત ભાવોને જાણતા અને જતા વિચરશે. તે પછી તે અનુત્તર કેવળજ્ઞાન-દર્શનથી સમસ્ત દેવ–મનુષ્ય-અસુરલોકને જાણીને તે ભગવંત શ્રમણ નિગ્રંથને પચ્ચીસ ભાવના સહિત પાંચ મહાવ્રતો તથા છ–જીવનિકાય ધર્મનો ઉપદેશ આપશે. [વાચનાતર પાઠ ૩૮૪ સૂત્ર થી ૩૮૭ સૂત્ર—– તે ભગવાન જે દિવસે મુંડિત થઈને-ચાવતુપ્રજ્યા લેશે તે જ દિવસે પોતાની મેળે આ પ્રકારનો અભિગ્રહ ધારણ કરશે કે-જે કોઈ ઉપસર્ગો પેદા થશે–દેવી, માનુષી કે તિર્યંચજનિત-ને બધા તેઓ સમ્યકુપણે સમભાવપૂર્વક, સહિષ્ણુતાપૂર્વક સહન કરશે. ત્યાર બાદ તે ભગવંત અનગાર થઈ ઇર્યાસમિતિ, ભાષાસમિતિનું પાલન કરીયાવત્ જે રીતે વર્ધમાન મહાવીર સ્વામી તે રીતે સમગ્રપણે-પાવતુવિચરણ કરશે. . ૩૮૭. તે ભગવંતને આવી રીતે વિચરણ કરતાં બાર વર્ષ અને તેર પક્ષ (રસાડા છ માસ) વ્યતીત થતાં, તેરમાં વર્ષના મધ્ય ભાગે સર્વોત્કૃષ્ટ કેવળજ્ઞાન-કેવળદર્શન ઉત્પન થશે. તેઓ જિન, કેવળી, સર્વજ્ઞ, સર્વદશી બની નારકસહિતના સમસ્ત જીવાજીવને જાણનારા થશેભાવના અધ્યયન પ્રમાણે સઘળું વર્ણન અહીં સમજવું. મહાવીર અને મહાપદ્મની દેશનામાં સામ્ય૩૮૮. હે આ ! જે રીતે મેં શ્રમણ નિથાનું એક આરંભસ્થાન કહ્યું છે, તે જ રીતે અહંતુ મહાપદ્મ પણ શ્રમણ નિર્ગથેનું એક આરંભસ્થાન પ્રરૂપશે, ૩૮૯. હે આ ! જે રીતે મેં શ્રમણ નિગ્રંથોનાં બે બંધન કહ્યાં છે, એ જ રીતે અહંતુ મહાપદ્મ પણ શ્રમણ નિગ્રંથોનાં બે બંધન પ્રરૂપશે, જેવાં કે-રાગ બંધન અને દ્વેષબંધન. ૩૯૦. હે આયે! જે રીતે મેં શ્રમણ નિગ્રંથને માટે ત્રણ દંડની પ્રરૂપણા કરી છે, તે જ રીતે અહંન્ મહાપદ્મ પણ શ્રમણ નિગ્રંથ માટે ત્રણ દંડ પ્રરૂપશે-૧. મનદંડ, ૨. વચનદડ, ૩. કાયદડ. ૩૯૧. જે રીતે મેં ચાર કષાયોનાં નામ આપી પ્રરૂપણા કરી છે, જેવા કે, ક્રોધ કષાય-પાવતુ-લોભ wાય. તે જ રીતે અહંદૂ મહાપદ્મ પ્રરૂપશે.]. Page #297 -------------------------------------------------------------------------- ________________ . ધર્મકથાનગ–મહાપદ્મ-ચરિત્ર: સૂત્ર ૩૮ર ૩૯૨. પાંચ કામગુણ કહ્યા છે. જેમ કે-શબ્દ-વાવ સ્પર્શ. ૩૯૩. છ જવનિકાય નિરૂપ્યા છે, જેમ કે–પૃથ્વીકાય- યાવતુ-ત્રસકાય. તે જ રીતે તે અહં છે પૃથ્વીકાય નિરૂપશે જેમ કે,-પૃથ્વીકાય-યાવતુ-ત્રસકાય. ૩૯૪. જે રીતે મેં નામોલ્લેખપૂર્વક સાત ભયસ્થાન કહ્યાં છે, જેમ કે-ઈહલોક-પાવતુ-પરલોકભય. તે પ્રકારે અહંત મહાપદ્મ પણ શ્રમણોને સાત ભયસ્થાનો કહેશે. ૩૯૫. એ જ રીતે આઠ સદસ્થાન, નવ બ્રહ્મચર્ય ગુપ્તિ, દશ શ્રમણધર્મ-પાવતુ-તેત્રીસ આશા તના પર્યત સમજવું. ૩૯૬. હે આર્યો ! જે રીતે મેં શ્રમણ નિર્ગોને માટે નગ્નભાવ, મંડપણું, અસ્નાન, અદંતધાવન, છત્રરહિત રહેવું, જોડા ન પહેરવા, વાહનનો ઉપયોગ ન કરવો, ભૂમિ-શમ્યા, ક્ષકશયા, કાઠશય્યા, કેશલોચ, બ્રહ્મચર્યપાલન, ગૃહસ્થના ઘેરથી આહાર આદિ લાવવાનું, માન-અપમાન પ્રતિ સમભાવપૂર્વક રહેવું વ. નિરૂપણ કરેલું છે, તે જ પ્રકારે અહંતુ મહાપદ્મ પણ શ્રમણ નિગ્રંથો માટે નમભાવ-પાવતુ-માનાપમાન પ્રતિ સમભાવપૂર્વક રહેવાની નિરૂપણ કરશે. ૩૯૭. હે આર્યો ! મેં શ્રમણ નિગ્રંથો માટે આધાકર્મ ઔદ્દેશિક, મિશ્રજાત, અધ્યવપૂર્વક, પૂતિક, ક્રીત, અપત્યિક, આદ્ય, અનિસૃષ્ટ, અભ્યાહૂત, કાનારભક્ત, દુર્ભિશ્વભક્ત, ગ્લાનભક્ત, વદલિકા ભક્ત, પ્રાધૂર્ણક, મૂલ ભજન, કદભજન, ફલભોજન હરિત ભોજન લેવાનો નિષેધ કર્યો છે, તે જ રીતે અહંતુ મહાપદ્મ પણ શ્રમણ નિગ માટે આધાકર્મ-વાવહરિત ભોજન લેવાનો નિષેધ કરશે. ૩૯૮. હે આ ! જેવી રીતે મેં શ્રમણનિગ્રંથ માટે પ્રતિક્રમણ સહિત પાંચ મહાવ્રતને અચેલક ધર્મ કહ્યો છે, તે જ રીતે અહંતુ મહાપદ્મ પણ શ્રમણ નિગ્રથો માટે પ્રતિક્રમણ સહિત-યાવતુ-અચે લક ધર્મ કહેશે. ૩૯૦. હે આપે ! જે રીતે મેં પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતનો બાર વતનો શ્રાવક ધર્મ કહ્યો છે, તે જ રીતે અહંતુ મહાપદ્મ પણ પાંચ અણુવ્રત–પાવતુ-શ્રાવક ધર્મ કહેશે. ૪૦૦. હે આપે! જેવી રીતે મેં શ્રમણ નિગ્રંથો માટે શધ્યાતર-પિંડ અને રાજપિંડ લેવાનો નિષેધ કર્યો છે, તે જ રીતે અહંન્ મહાપદ્મ પણ શ્રમણ નિગ્રંથો માટે શય્યાતર–પિંડ અને રાજપિંડ લેવાનો નિષેધ કરશે. સંપત્તિ-સામ્ય૪૦૧. હે આર્યો! જે પ્રકારે મારા નવ ગગો અને અગિયાર ગણધરો છે, તે પ્રકારે અહંતુ મહા પદ્મના પણ નવ ગણ અને અગિયાર ગણધરે થશે. આયુષ્ય-સામ્ય૪૦૨. હે આર્યો! જે રીતે હું ત્રીસ વર્ષ ગૃહસ્થાવાસમાં રહીને મુંડિત-વાવ-પ્રવૃજિત થયો, બાર વર્ષ અને તેર પક્ષ છાપણાના અને ત્રીસ વર્ષમાં તેર પક્ષ ઓછા કેવલી પર્યાયના, કુલ બેંતાલીસ વર્ષનો પ્રમાણપર્યાય પાળીને અને બોંતેર વર્ષનું પૂર્ણાયુ ભોગવીને સિદ્ધ થઈશથાવત્ સર્વદુ:ખોનો અંત કરીશ, તે રીતે અહંનું મહાપા પણ ત્રીસ વર્ષ ગૃહસ્થાવાસમાં રહી થાવત્-સર્વ દુઃખોનો અંત કરશે. [ગાથાર્થ] જે શીલ સમાચાર (ચારિત્રવિહાર) અહંતુ તીર્થકર મહાવીરને હતો તે જ શીલસમાચાર અર્થાત્ મહાપદ્મનો હશે. અહંત મહાપ પાસે આઠ રાજાઓ દીક્ષા લેરો૪૦૩. અર્હત્ મહાપા આઠ રાજાઓને મુંડિત કરીને તથા ગૃહસ્થવાસનો ત્યાગ કરાવીને અનગારપ્રવ્રજ્યા આપશે, તેમનાં નામ – Page #298 -------------------------------------------------------------------------- ________________ ધર્મ થાનગ—તીર્થકર સામાન્યઃ સૂત્ર કરવા - ૧. પદ્મ, ૨. પાગુલમ, ૩. નલિન, ૪. નલિનગુલમ, ૫. પદ્મધ્વજ, ૬. ધનુધ્વજ, ૭. કનકરથ, ૮. ભરત. “મહાપદ્મ જિન-ચરિત્ર સમાપ્ત” ૮. તીર્થકર–સામાન્ય અઢી કપમાં અરહેતાદિવંશ-સમુત્પત્તિ– ૪૦૪. જંબુદ્વીપમાં ભારત અને ઐરાવતક્ષેત્રમાં એક સમયે એક યુગમાં બે અહંન્દુ વંશ ઉત્પન્ન થયા છે, થાય છે અને થશે. ૪૦૫. જંબૂદ્વીપમાં ભારત અને ઐરાવત ક્ષેત્રમાં એક સમયમાં એક યુગમાં બે ચક્રવતી–વંશ ઉત્પન્ન થયા છે, થાય છે અને ઉત્પન્ન થશે. ૪૦૬, જંબૂદ્વીપમાં ભારત અને ઐરાવત ક્ષેત્રમાં એક સમયે એક યુગમાં બે દશારવંશ ઉપન્ન ' ' થતા, થાય છે અને ઉત્પન્ન થશે. ૪૦૭. જંબૂદ્વીપમાં ભારત અને ઐરાવત ક્ષેત્રમાં પ્રત્યેકમાં અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં આ ત્રણ વંશ ઉત્પન્ન થયા હતા, થાય છે અને ઉત્પન્ન થશે, તે આ પ્રમાણે-અહંતવંશ, ચક્રવતી વંશ અને દશારવંશ. ૪૦૮. એ જ રીતે પુષ્કરવર દ્વીપાઈ, પૂર્વાર્ધ અને પશ્ચિમાધ માટે પણ સમજવું. અઢી દ્વીપમાં અરહંતાદિની ઉત્પત્તિ ૪૦૯. જંબુદ્વીપના ભરત–ઐરાવત વર્ષમાં એક સમયે એક યુગમાં બે અરહંતો ઉત્પન્ન થયા છે, થાય છે અને થશે. ૪૧૦. જંબુદ્રીપના ભરત-ઐરાવતવર્ષમાં એક સમયે એક યુગમાં બે ચક્રવર્તી એ ઉત્પન્ન થાય છે, થાય છે અને થશે. ૪૧૧. જંબૂદીપના ભરત-ઐરાવત વર્ષમાં એક સમયે એક યુગમાં બે બલદેવ ઉત્પન્ન થયા હતા, થાય છે અને થશે. ૪૧૨. જંબુદ્વીપના ભરત-ઐરાવત વર્ષમાં એક સમયે એક યુગમાં બે વાસુદેવ ઉત્પન્ન થયેલા, થાય છે અને ઉત્પન્ન થશે. ૪૧૩. જંબુદ્વિીપમાં ભારત અને ઐરાવત ક્ષેત્રમાં પ્રત્યેકમાં પ્રત્યેક અવસર્પિણી અને ઉત્સપિંણીમાં ત્રણ ઉત્તમ પુરુષે ઉત્પન્ન થયા હતા, થાય છે અને ઉત્પન્ન થશે, તે આ પ્રમાણે– અરહંત, ચક્રવર્તી, બલદેવ-વાસુદેવ. ૧૪. તે જ રીતે પુષ્કરવર દ્રીપાધના પૂર્વાધ-પશ્ચિ માર્ધમાં પણ સમજવું. જબૂદીપના ભરત–રાવતમાં ઉત્તમ પુરુષો૪૧૫. જંબુદ્વીપના ભરત અને ઐરાવત ક્ષેત્રમાં પ્રત્યેક ઉત્સર્પિણી-અવસર્પિણીમાં ચોપન ચોપન ઉત્તમ પુરુષ ઉત્પન્ન થયા હતા, ઉપન્ન થાય છે અને ઉત્પન્ન થશે, તે આ રીતેચોવીસ તીર્થંકર, બાર ચક્રવતી, નવ બલદેવ અને નવ વાસુદેવ. ઘાતકીખંડમાં ઉત્તમ પુરુષ– ૪૧૫. ધાતકીખંડ દ્વીપમાં ઉત્કૃષ્ટપણે અડસઠ અર હંતો ઉત્પન્ન થયા છે, થાય છે અને થશે. ૪૧૭. એ જ પ્રમાણે ચક્રવતી, બળદેવ અને વાસુદેવ સમજવા. પુષ્કરર કીપાધ માં ઉત્તમ પુરુ – ૪૧૮. પુષ્કરવર દ્વીપાધમાં ઉત્કૃષ્ટપણે અડસઠ અર હંતો ઉત્પન્ન થયા છે, થાય છે અને થશે. ૪૧૯. એ જ રીતે ચક્રવર્તી, બલદેવ અને વાસુદેવ સમજવા. જબૂદીપના મહાવિદેહક્ષેત્રમાં અરહંતાદિની ઉત્પત્તિ– ૪૨૦. જંબૂદ્વીપના મહાવિદેહક્ષેત્રમાં જઘન્યપણે ચાર અરહંત, ચાર ચક્રવતી ચાર બલદેવ અને ચાર વાસુદેવ ઉત્પન્ન થયા હતા, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. ૪૨૧. જંબૂદ્વીપવતી સુમેરુપર્વતની પૂર્વમાં સીતા મહાનદીની ઉત્તરમાં ઉત્કૃષ્ટપણે આઠ અહંતુ, આઠ ચક્રવર્તી, આઠ બલદેવ અને આઠ વાસુદેવ ઉત્પન્ન થયા હતા, થાય છે અને થશે. જબૂદીપના ઐરાવત ક્ષેત્રમાં તીર્થકરે– ૪૨૨. જંબૂદ્વીપના ઐરાવત ક્ષેત્રમાં આ વર્તમાન) અવસર્પિણીમાં ચોવીસ તીર્થંકર થઈ ગયા. તેમનાં નામ Page #299 -------------------------------------------------------------------------- ________________ ધર્મ થાનગ–તીર્થકર સામાન્ય સૂત્ર કરવું ૧. ઉષભ, ૨. અજિત, ૩. સંભવ, ૪. અભિનંદન, ૫. સુમતિ, ૬પદ્મપ્રભ, ૭. સુપાર્શ્વ, ૮. ચંદ્રપ્રભ, ૯, સુવિધિ, ૧૦. શીતલ, ૧૧. શ્રેયાંસ, ૧૨. વાસુપૂજ્ય, ૧૩. વિમલ, ૧૪. અનંત, ૧૫. ધર્મ, ૧૬. શાંતિ, ૧૭. કુંથુ, ૧૮. અર, ૧૯. મલિ, ૨૦. મુનિસુવ્રત, ૨૧. નમિ, ૨૨. નેમિ, ૨૩. પાર્શ્વ ૨૪. વર્ધમાન. ૧. ચન્દ્રાનન, ૨, સુચન્દ્ર, ૩. અગ્નિસેન, ૪. નંદિસેન, ૫. ઋષિદત્ત, ૬. વ્રતધારી, ૭. સોમચન્દ્ર, ૮.યુક્તિસેન, ૯. અજિતસેન, ૧૦. શિવસેન, ૧૧. દેવશર્મ, ૧૨. નિક્ષિપ્તશસ્ત્ર ૧૩. અસંજવલ, ૧૪. અનંતક, ૧૫. ઉપશાંત, ૧૬. ગુપ્તિસેન, ૧૭. અતિપાર્થ ૧૮. સુપાર્શ્વ, ૧૯. મરુદેવ, ૨૦. ધર, ૨૧. શ્યામકોષ, ૨૨. અગ્નિસેન, ૨૩, અગ્નિપુત્ર, ૨૪. વારિણ. જબૂદીપના ઐરાવત ક્ષેત્રના ભાવિ તીથી કરો૪૨૩. જમ્બુદ્વીપના ઐરાવત ક્ષેત્રમાં આગામી ઉત્સપિંણીમાં ચોવીશ તીર્થકર થશે, જેમ કે ૧. સુમંગલ, ૨. સિદ્ધાર્થ, ૩. નિર્વાણ, ૪. મહાયશ, ૫. ધર્મધ્વજ, ૬. શ્રીચન્દ્ર, ૭. પુષ્પકેતુ, ૮. મહાચંદ્ર, ૯. શ્રુતસાગર, ૧૦. પુણ્યક ૧૧. મહાદેવ, ૧૨. સત્યસેન, ૧૩. શૂરસેન, ૧૪. મહાસેન, ૧૫. સર્વાનન્દ, ૧૬. દેવપુત્ર, ૧૭. સુપાર્થ, ૧૮. સુવ્રત, ૧૯. સુકોશલ, ૨૦. અનંતવિજય, ૨૧, વિમલ, ૨૨. ઉત્તર, ૨૩. મહાબલ, ૨૪. દેવાનંદ. જબૂદ્વીપમાં તીર્થકરો– ૪૨૪. હે ભગવંત! જંબુદ્વીપમાં જઘન્યપણે અને ઉત્કૃષ્ટપણે કુલ મળીને કેટલા તીર્થકરો થાય છે? હે ગૌતમ ! બધા મળીને જઘન્યપણે ચાર અને ઉત્કૃષ્ટપણે ચોત્રીસ તીર્થંકરો થાય છે. જંબુદ્વિપના તીર્થકરોની ઉત્કૃષ્ટ સંખ્યા૪૨૫. જંબુદ્વીપમાં ઉત્કૃષ્ટપણે ચોત્રીસ તીર્થંકરો થાય છે. જબૂદ્વીપના ભારતવર્ષમાંના તીર્થકરોના નામ૪૨૬, હે ભગવંત! જંબુદ્વીપના ભારતવર્ષમાં વર્ત માન અવસર્પિણીમાં કેટલા તીર્થકર કહ્યા પિતા૪૨૭. જંબૂઢીપના ભારતવર્ષમાં વર્તમાન અવ સર્પિણીના ચોવીશ તીર્થકરોના પિતાનાં નામો આ પ્રમાણે છે- જેમ કે ૧. નાભિ, ૨. જિતશત્રુ, ૩. જિતારિ, ૪. ૪. સંવર, ૫. મેઘ, ૬. ધર, ૭. પ્રતિષ્ઠ, ૮. મહાસેન, ૮. સુગ્રીવ, ૧૦. દઢરથ, ૧૧. વિષ્ણુ, ૧૨. વાસુપૂજ્ય, ૧૩. કૃતવર્મા, ૧૪. સિંહસેન, ૧૫. ભાનુ, ૧૬. વિશ્વસેન ૧૭. સૂર, ૧૮. સુદર્શન, ૧૯. કુંભ ૨૦. સુમિત્ર, ૨૧. વિજય, ૨૨. સમુદ્રવિજય, ૨૩. અશ્વસેન, ૨૪. સિદ્ધાર્થ તીર્થ-પ્રવર્તક જિનવરોના આ પિતાઓ બધા ઉચ્ચ, તેજસ્વી કુળના અને ગુણવાન વિશુદ્ધ વંશના હતા. માતા૪૨૮. જંબુદ્વીપ દ્વીપના ભારતવર્ષના વર્તમાન અવ સર્પિણીના તીર્થકરોની માતાઓનાં નામ આ પ્રમાણે છે– [સંગ્રહણી ગાથાનો અર્થ ૧. મરુદેવી, ૨. વિજયા, ૩. સેણા, ૪. સિદ્ધાર્થા, ૫. મંગલા, ૬. સુસીમા, ૭. પૃથ્વી, ૮. લમણા, ૯, રામા, ૧૦. નંદા, ૧૧. વિષણુ, ૧૨. જયા, ૧૩. શ્યામા, ૧૪. સુયશા, ૧૫. સુવ્રતા, ૧૬. અચિરા, ૧૭. શ્રી, ૧૮. દેવી, ૧૯. પ્રભાવતી, ૨૦. પદ્મા, ૨૧. વપ્રો, ૨૨. શિવા, ૨૩. વામાં, ૨૪. ત્રિશલા. છે? હે ગતમ! ચોવીસ તીર્થકર કહ્યા છે, જેમ કે Page #300 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ–તીર્થકર સામાન્ય સૂત્ર ૪૩૪ પૂર્વભવ૪૨૯, આ ચોવીશ તીર્થકરોના પૂર્વભવમાં નીચે પ્રમાણે નામો હતાં ૧. વજનાભ, ૨. વિમલ, ૩. વિમલવાહન, ૪. ધર્મસિંહ, ૫. સુમિત્ર, ૬. ધર્મમિત્ર, ૭. સુંદરબાહુ, ૮. દીર્ઘબાહુ, ૯. યુગબાહુ, ૧૦. લષ્ટબાહુ, ૧૧. દિન, ૧૨, ઇન્દ્રદત્ત, ૧૩. સુંદર, ૧૪. મહેન્દ્ર, ૧૫. સિંહરથ, ૧૬. મેઘરથ, ૧૭. રુકિમ, ૧૯. સુદર્શન, ૧૯. નંદન, ૨૦. સિંહગિરિ, ૨૧. અદીનશત્રુ, ૨૨. શંખ ૨૭. સુદર્શન, ૨૪. નંદન. પૂર્વભવમાં શ્રુતજ્ઞાન-- ૪૩૦. જંબૂદ્વીપમાં આ અવસર્પિણીના ત્રેવીશ તીર્થંકર પૂર્વભવમાં અગિયાર અંગોના જ્ઞાતા હતા, તેમનાં નામો – અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભ, સુપાર્શ્વ, ચન્દ્રપ્રભ, સુવિધિ, શીતલ શ્રેયાંસ, વાસુપૂજય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંથુ, અર, મલ્લિ, મુનિસુવ્રત, નમિ, અરિષ્ટનેમિ, પાર્થ અને વર્ધમાન. કૌશલિક અહ ઝષભદેવ ચૌદ પૂર્વના જ્ઞાતા હતા. બે તીર્થકરો પદ્મ સમાન ગૌર (રાતા) વર્ણવાળા હતા, જેમ કે– પદ્મપ્રભ અને વાસુપૂજ્ય. બે તીર્થકરે ચંદ્ર સમાન ગૌર (સ્વત) વણ વાળા હતા, જેમ કે – ચન્દ્રપ્રભ અને પુષ્પદંત. ઊંચાઈ– ૪૩૩. અરહંત અજિત સાડા ચારસો ધનુષ ઊંચા હતા. અરહંત સંભવનાથ ચારસો ધનુષ ઊંચા હતા. અરહંત અભિનંદન સાડા ચારસો ધનુષ ઊંચા હતા. અરહંત સુમતિનાથ ત્રણસો ધનુષ ઊંચા હતા. અરહંત પદ્મપ્રભ અઢીસો ધનુષ ઊંચા હતા. અરહંત સુપાર્શ્વનાથ બસો ધનુષ ઊંચા હતા. અરહંત ચન્દ્રપ્રભ દોઢસો ધનુષ ઊંચા હતા. અરહંત પુષ્પદંત સુવિધિ એકસે ધનુષ ઊંચા હતા. અરહંત શીતલ નેવું ધનુષ ઊંચા હતા. અરહંત શ્રેયાંસ એંસી ધનુષ ઊચા હતા. અરહંત વાસુપૂજ્ય સિત્તેર ધનુષ ઊંચા હતા. અરહંત વિમલ સાઠ ધનુષ ઊંચા હતા. અરહંત અનંત પચાસ ધનુષ ઊંચા હતા. અરહંત ધર્મ પિસ્તાલીસ ધનુષ ઊંચા હતા. અરહંત શાંતિ ચાલીસ ધનુષ ઊંચા હતા. અરહંત કુંથુ પાંત્રીસ ધનુષ ઊંચા હતા. અરહંત અર ત્રીસ ધનુષ ઊંચા હતા. અરહંત મલ્લિ પચ્ચીસ ધનુષ ઊંચા હતા. અરહંત મુનિસુવ્રત વીશ ધનુષ ઊંચા હતા. અરહંત નમિનાથ પંદર ધનુષ ઊંચા હતી. અરહંત અરિષ્ટનેમિ દશ ધનુષ ઊંચા હતા. અરહંત પુરુષાદાનીય પાર્થ નવ હાથ ઊંચા હતા. શ્રમણ ભગવાન મહાવીર સાત હાથ ઊંચા હતા. આગરવાસ૪૩૪. અરહંત કૌશલિક કષભદેવ ભાશી લાખ પૂર્વ ગૃહસ્થવાસમાં રહીને મુંડિત-યાવતુ-પ્રજિત થયા હતા. પૂર્વભવો–' ૪૩૧. જંબુદ્વીપમાં આ અવસર્પિણીના ત્રેવીશ તીર્થંકર પૂર્વભવમાં માંડલિક રાજા હતા, જેમ કે અજિત, સંભવ-પાવતુ-વર્ધમાન. જ્યારે અરહંત રાષભદેવ કૌશલિક પૂર્વભવમાં ચક્રવતી હતા. તીર્થકરોના વણ– ૪૩૨. બે તીર્થકરે નીલકમળ સમાન (શ્યામ) વર્ણવાળા હતા, જેમ કે મુનિસુવ્રત અને અરિષ્ટનેમિ. બે તીર્થકરે પ્રિયંગુ વૃક્ષના વર્ણ જેવા (નીલ) વર્ણવાળા હતા, જેમ કે મલ્લિનાથ અને પાર્શ્વનાથ. Page #301 -------------------------------------------------------------------------- ________________ ઘર્મકથાનુગ-તીર્થકર સામાન્ય : સૂત્ર ૩૦૭ | ૯૫ I. અરહંત સંભવનાથ ઓગણસાઠ હજાર પૂર્વ ગૃહસ્થાવાસમાં રહીને મુંડિત થયાયાવર્તુ–પ્રજિત થયા હતા. અરહંત શીતલનાથ પંચોતેર હજાર પૂર્વ ગૃહસ્થાવાસમાં રહી પછી મુંડિત—વાવ–પ્રવૃજિત થયા હતા. અરહંત શાંતિનાથ પંચોતેર હજાર વર્ષ ગૃહવાસમાં રહી પછી મુંડિત-યાવતુ–પ્રવૃજિત થયા હતા. અરહંત અરિષ્ટનેમિ ત્રણ વર્ષ કુમારા વસ્થામાં રહી પછી મુંડિત—પાવ-પ્રજિત થયા હતા. અરહંત પાર્શ્વનાથ ત્રીશ વર્ષ ગૃહસ્થાવાસમાં રહી પછી મુંડિત થઈ પ્રજિત થયા હતી. શ્રમણ ભગવાન મહાવીર ત્રીશ વર્ષ ગૃહસ્થાવાસમાં રહી પછી મુંડિત થઈ પ્રાજિત થયા હતા. કુમારકાળ, ૪૩૫. પાંચ તીર્થકર કુમારાવસ્થામાં મુંડિત થઈ– યાવર્તુ-પ્રજિત થયા હતા, જેમ કે – ૧. વાસુપૂજ્ય, ૨. મલિ, ૩. અરિષ્ટનેમિ, ૪. પાર્શ્વનાથ, ૫, મહાવીર. આગરવાસ કાળ૪૩૬. ઓગણીસ તીર્થકરો ગૃહસ્થાવાસ છોડીને મુંડિત થયા હતા, અર્થાત્ તેઓ રાજ્યાદિ ભોગ ભોગવીને પછી પ્રવૃજિત થયા હતા. સર્જાયુ– ૪૩૭. અરહંત કૌશલિક ત્રાષભદેવ ચોરાશી લાખ પૂર્વનું આયુ પૂર્ણ કરીને સિદ્ધ-યાવતુ-સર્વ દુઃખોનો ક્ષય કરી મુક્ત થયા હતા. અરહંત ચન્દ્રપ્રભ દશ લાખ પૂર્વનું પૂર્ણ આયુ ભોગવીને સિદ્ધપાવતુ-મુક્ત થયા હતા. અરહંત શ્રેયાંસનાથ ચોરાશી લાખ વર્ષનું આયુ પૂર્ણ કરીને સિદ્ધ-યાવ-સર્વ દુ:ખોથી મુક્ત થયા હતા. અરહંત ધર્મનાથ દશ લાખ વર્ષનું પૂર્ણાયુ ભેળવીને સિદ્ધ-યાવદૂ-સર્વ દુ:ખેથી મુક્ત થયા હતા. અરહંત કુંથુનાથ પંચાણું હજાર વર્ષનું પૂર્ણાયુ ભોગવીને સિદ્ધયાવતુ–સર્વ દુ:ખોથી મુક્ત થયા હતા. અરહંત મલ્લિનાથ પંચાવન હજાર વર્ષનું પૂર્ણાયુ ભેળવીને સિદ્ધયાવ-સર્વ દુઃખેથી મુક્ત થયા હતા. અરહંત નમિનાથ દશ હજાર વર્ષનું પૂર્ણાયુ ભોગવીને પછી સિદ્ધ-યાવતુ-સર્વ દુ:ખોથી મુક્ત થયા હતા. અરહંત નેમિનાથ એક હજાર વર્ષનું પૂર્ણાયુ ભોગવીને પછી સિદ્ધ-યાવતુ–સર્વ દુઃખોથી મુક્ત થયા. પુરુષાદાનીય અરહંત પાર્શ્વનાથ એક સે વર્ષનું પૂર્ણાયુ ભોગવીને સિદ્ધ યાવતુ-સર્વ દુઃખોથી મુક્ત થયા. શ્રમણ ભગવાન મહાવીર બોંતેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવતુ-સર્વ દુઃખોથી મુક્ત થયા. ચન્દ્રપ્રભને છદ્મસ્થકાળ– ૪૩૮. ચન્દ્રપ્રભ અરહંત છ માસ પયત છઠ્ઠા રહ્યા હતા. કલ્યાણકે– ૪૩૯. અરહંત પદ્મપ્રભના પાંચ કલ્યાણક ચિત્રા નક્ષત્રમાં થયેલા, તે આ પ્રમાણે– ૧. ચિત્રા નક્ષત્રમાં દેવલોકમાંથી વીને ગર્ભમાં આવ્યા. ૨. ચિત્રા નક્ષત્રમાં જન્મ્યા. ૩. ચિત્રા નક્ષત્રમાં પ્રવૃજિત થયા. ૪. ચિત્રા નક્ષત્રમાં અનંત, અનુત્તર, અવ્યાબાધ, પૂર્ણ, પરિપૂર્ણ કેવળ-જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયું. ૫. ચિત્રા નક્ષત્રમાં નિર્વાણ પામ્યા. પુષ્પદંત સુવિધિનાથ અરહંતના પાંચ કલ્યાણકો મૂલ નક્ષત્રમાં થયા, જેમ કે-૧. મૂલ નક્ષત્રમાં દેવલોકમાંથી ચ્યવીને ગર્ભમાં આવ્યા, Page #302 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ૨-૫. મૂલ નક્ષત્રમાં જન્મ-યાવ-નિર્વાણ પામ્યા. શીતલનાથ અરહનના પાંચ કલ્યાણકો પૂર્વાષાઢા નક્ષત્રમાં થયા. અરહંત વિમલનાથના પાંચે કલ્યાણકો ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં થયા. અરહ`ત અનંતનાથના પાંચે કલ્યાણકો રેવતી નક્ષત્રમાં થયા. અરહંત ધમ નાથના પાંચે કલ્યાણકો પુષ્પ નક્ષત્રમાં થયા. અરહંત શાંતિનાથના પાંચે કલ્યાણકો ભરણી નક્ષત્રમાં થયા. અરહંત કુંથુનાથના પાંચ કલ્યાણકો કૃતિકા નક્ષત્રમાં થયા. અરહંત અરનાથના પાંચ કલ્યાણકો રેવતી નક્ષત્રમાં થયા. અરહંત મુનિસુવ્રતના પાંચ કલ્યાણકો શ્રાવણ નક્ષત્રમાં થયાં. અરહંત નમિનાથના પાંચ કલ્યાણકો અશ્વિની નક્ષત્રમાં થયા. અરહંત નેમિનાથના પાંચ કલ્યાણકા ચિત્રા નક્ષત્રમાં થયા. અરહંત પાર્શ્વનાથના પાંચ કલ્યાણકો વિશાખા નક્ષત્રમાં થયા. શ્રમણ ભગવાન મહાવીરના પાંચ કલ્યાણકા હસ્તાત્તરા નક્ષત્રમાં થયા, જેમ કે ૧. ભગવાન મહાવીર હસ્તાત્તરા નક્ષત્રમાં દેવલાકમાંથી ૫વીને ગર્ભમાં આવ્યા ૨. ભગવાન હસ્તાત્તર નક્ષત્રમાં દેવાન દાના ગર્ભમાંથી ત્રિશલાના ગર્ભમાં સ'ક્રાંત થયા, ૩. ભ. મહાવીર હસ્તાત્તરા નક્ષત્રમાં જન્મ્યા. ૪. ભ. મહાવીર હસ્તાત્તરા નક્ષત્રમાં દીક્ષિત થયા. ૫. ભ. મહાવીરને હસ્તાત્તરા નક્ષત્રમાં અન’ત, અનુત્તર, અવ્યાબાધ, નિરાવરણ, પૂણ, પરિપૂર્ણ કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રાપ્ત થયાં. ધ કથાનુયાગ—તીર્થંકર સામાન્યઃ સૂત્ર ૪૪૩ શિખિકા અને શિખિકાવાહકા— ૪૪૦. આ ચાવીસ તીર્થંકરોની ચાવીસ શિબિકાએ (પાલખી) હતી, તેમનાં નામ નીચે પ્રમાણે હતાં— ૧. સુદર્શના, ૨. સુપ્રભા, ૩. સિદ્ધાર્થા, ૪. સુપ્રસિદ્ધા, ૫. વિજયા, ૬. વૈજયંતી ૭. જયંતી, ૮. અપરાજિતા, ૯. અરુણપ્રભા, ૧૦. ચન્દ્ર પ્રભા, ૧૧. સૂર્ય પ્રભા, ૧૨. અગ્નિપ્રભા, ૧૩. સુપ્રભા, ૧૪. પંચવર્ણા, ૧૫. સાગરદત્તા, ૧૬. નાગદત્તા, ૧૭. અભયકરા, ૧૮. નિવૃત્તિકરા, ૧૯. મનેારમા, ૨૦.મનેાહરા, ૨૧ દેવકુરા, ૨૨. ઉત્તરકુરા, ૨૩. વિશાલા, ૨૪. ચંદ્રપ્રભા. સ-જગવત્સલ આ સઘળા જિનવરે દ્રોની શિબિકાએ બધી ઋતુઓમાં અનુકૂળ છાયાવાળી હતી. આ શિબિકાઓને આગળના ભાગમાં હર્ષ થી પુલકિત થયેલા મનુષ્યા અને પાછળના ભાગે પોતાની ઇચ્છા મુજબ વિકુવિત કરેલા ચંચલ કુંડળા અને આભૂષણા ધારણ કરનારા અસુરેન્દ્ર, સુરેન્દ્ર અને નાગેન્દ્ર ઊંચકતા હતા. પૂર્વ દિશામાં દેવા, દક્ષિણમાં નાગે, પશ્ચિમમાં અસુરો અને ઉત્તરમાં ગરુડા રહી આ શિબિકાઓનું વહન કરતા હતા. દીક્ષા-નગરા— ૪૪૧. તીથકર ઋષભ અરહંત વિનીતાનગરીમાંથી, અરિષ્ટનેમિ અરRs'ત દ્વારિકાનગરીમાંથી અને બાકીના તીર્થંકરો પોતપાતાની જન્મભૂમિના નગરોમાંથી અનગારિક પ્રવ્રજ્યા માટે નીકળ્યા હતા. દીક્ષાકાળે એક દૃષ્ય ૪૪૨. સઘળા ચાવીશે તીર્થંકરોએ એક દૃષ્ય (વસ્ત્ર) ધારણ કરી દીક્ષા લીધી હતી, કોઈએ પણ અન્યલિંગ, ગૃહસ્થલિંગ અથવા કુલિંગ અવસ્થામાં દીક્ષા લીધી ન હતી. સહદીક્ષિતાની સખ્યા-~~ ૪૪૩. ભગવાન મહાવીરે એકલા, મલ્લિનાથ અને પાર્શ્વનાથે ત્રણસા ત્રણસા પુરુષા સાથે અને Page #303 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ તીર્થકર સામાન્ય સૂત્ર ૪૪૪ ભગવાન વાસુપૂજયે છે સો પુરુષ સાથે દીક્ષા લીધી હતી. ભગવાન ઋષભદેવે ઉગ્ર, ભોગ, રાજન્ય અને ક્ષત્રિયકુળના ચાર હજાર પુરુષો સાથે તથા બાકીના તીર્થકરોએ એક હજાર પુરુષો સાથે દીક્ષા લીધી હતી. દીક્ષા પૂર્વ તપ૪૪૪. તીર્થકર સુમતિનાથ ભગવાને નિત્ય ભજન પૂર્વક, ભ. વાસુપૂજ્ય ચતુર્થભક્ત(એક ઉપવાસ) પૂર્વક, પાર્શ્વનાથ અને મલિનાથે અષ્ટભક્ત (ત્રણ ઉપવાસ) પૂર્વક તથા બાકીના તીર્થકરોએ ષષ્ઠભક્ત (બે ઉપવાસ)પૂર્વક દીક્ષા લીધી હતી. પ્રથમ ભિક્ષાદાતા– ૪૫. આ ચોવીશ તીર્થકરોના ચોવીશ પ્રથમ ભિક્ષાદાતાઓ હતા, તેમનાં નામ છે– શ્રેયાંસ, બહાદત્ત, સુરેન્દ્રદત્ત, ઈન્દ્રદત્ત, ધર્મસિંહ, સુમિત્ર, ધર્મમિત્ર પુષ્ય, પુનર્વસુ, પૂર્ણાનંદ, સુનંદ, જય, વિજય, પદ્મ, સોમદેવ, મહેન્દ્રદત્ત, સોમદત્ત. અપરાજિત, વિશ્વસેન, 2ષભસેન, દિન્ન, વરદત્ત, ધન્ય, બહુલ-ક્રમશ: આ પ્રમાણે તેઓનાં નામ જાણવાં. આ બધા પ્રથમ ભિક્ષાદાતાઓએ વિશુદ્ધ અધ્યવસાયવાળા થઈ ભક્તિપૂર્વક હાથ જોડી જિનેન્દ્ર ભગવંતને તે કાળે તે સમયે પ્રથમ ભિક્ષા વહેશવી હતી. પ્રથમ ભિક્ષાકાળ– ૪૪૬, લોકનાથ અષભદેવ ભગવાનને દીક્ષા લીધા પછી એક વર્ષે અને બાકીના તીર્થકરને બે દિવસ પછી પ્રથમ ભિક્ષા મળી હતી. - લોકનાથ ઋષભદેવને પ્રથમ ભિક્ષામાં ઇક્ષરસ મળ્યો હતો અને બાકીના તીર્થકરોને અમૃત સમાન ખીર મળી હતી. બધા તીર્થકરોને જ્યારે પ્રથમ ભિક્ષા મળી ત્યારે માથાભર વરસાદ થયો હતો. Jain Educatinq gternational ચેત્યક્ષ [સંગ્રહણી ગાથાઓ]૪૪૭. આ ચોવીસ તીર્થંકરનાં ચોવીસ રૌત્પવૃક્ષ હતાં, તે આ પ્રમાણે ન્યધ, શક્તિપણ, શાલ, પ્રિયક, પ્રિયંગુ. છત્રાભ, શિરીષ, નાગવૃક્ષ, માલિ, પલાશ, નિંદુક, પાટલ, જંબૂ, અશ્વત્થ, દધિવર્ણ, નંદીવૃક્ષ, તિલક, આમ્રવૃક્ષ, અશોક, ચંપક, બકુલ, વેસ, ધાતકી અને શાલ. વર્ધમાન ભગવાન મહાવીરનું રૌત્પવૃક્ષ શાલ દર્શનીય, શોકહારક, શોભાદાયક, અને બત્રીસ ધનુષ ઊંચું હતું. ઋષભ જિનેન્દ્રનું ચૈત્યવ્રુક્ષ ત્રણ ગાઉ ઊંચું હતું અને બાકીના તીર્થકરોનાં ત્ય વૃક્ષો દરેકના શરીર પ્રમાણથી બાર ગણા ઊંચા સમજવા. પ્રથમ શિ – ૪૪૮. આ ચોવીસ તીર્થંકરોના ચોવીસ પ્રથમ શિષ્યોનાં નામ આ પ્રમાણે છે કષભસેન, સિંહસેન, ચારુ, વજાનાભ, ચમર, સુન, વિદર્ભ, દિન, વરાહ, આનંદ, ગોતુભ, સુધર્મ, મંદર, યશ, અરિષ્ટ, ચક્રાહ, સ્વયં, કુંભ અને ઇન્દ્ર, કુંભ, શુભ, વરદત્ત, દિન તથા ઇન્દ્રભૂતિ. તીર્થપ્રવર્તક જિનેશ્વરના આ બધા પ્રથમ શિષ્યો ઉચ્ચ કુળ, ઉચ્ચ વંશ, વિશુદ્ધ વંશવાળા તથા ગુણસંપન્ન હતા. પ્રથમ શિષ્યાઓ– ૪૪૯. આ ચોવીસ તીર્થકરોની ચોવીસ પ્રથમ શિષ્યાઓનાં નામ આ પ્રમાણે છે– બ્રાહ્મી, ફલ્ગ, શ્યામા, અજિતા, કાશ્યપી, રતિ, સમા, સુમના, વારુણી, તુલસા, ધારિણી, ધરણી, ધરણીધરા, પ્રથમ, શિવા, શુચિ, અંજુકા, ભાવિતાત્મા, રક્ષિકા, બંધુમતી, પુષ્પવતી અને ધનિલા. Page #304 -------------------------------------------------------------------------- ________________ ર m યક્ષિણી, પુષ્પચૂલા અને ચંદના, તી પ્રવત ક જિનેશ્વરોની આ બધી પ્રથમ શિષ્યાઓ ઉચ્ચ કુળ, ઉચ્ચ વંશ, વિશુદ્ધ વંશની તથા ગુણવતી હતી. કેવળજ્ઞાન--દશ ન-ઉત્પત્તિકાળ~~ ૪૫૦, જંબુદ્રીપના ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણીમાં ત્રેવીશ જિન ભગવાને સૂર્યોદય સમયે કેવળજ્ઞાન-કેવળદન ઉત્પન્ન થયું હતું. તીથ 'કરાના અતિશય ૪૫૧, બુદ્ધાતિશય (તી કરોના અતિશય) ચાત્રીશ છે, જેમ કે ૧. મસ્તકના કેશ, દાઢી, મૂછ, રોમ અને નખા મર્યાદાથી અધિક ન વધવા. ૨. શરીર સ્વસ્થ અને નિર્મળ રહેવુ. ૩. રક્ત અને માંસ ગાયના દૂધ સમાન શ્વેત હોય. ૪. પદ્મની ગંધની જેમ શ્વાસાચ્છવાસ સુગંધિત હોય. ૫. આહાર અને શૌચક્રિયા પ્રચ્છન્ન હોય. ૬. તીર્થંકર દેવની આગળ આકાશમાં ધમ. ચક્ર રહે. ૭. મસ્તક પર ત્રણ છત્ર હોય. ૮. બન્ને બાજુ શ્રેષ્ઠ શ્વેત ચામરો હોય. ૯. આકાશ સમાન સ્વચ્છ સ્ફટિક મણિની બનેલી પાદપીઠવાળું સિંહાસન હોય. ૧૦, તીથંકર દેવની આગળ આકાશમાં ઇન્દ્રધ્વજ ચાલે. ૧૧. જયાં જયાં અરિહંત ભગવાન ઊભા રહે કે બેસે ત્યાં ત્યાં તે જ ક્ષણે પત્ર, પુષ્પ અને પલ્લવથી સુશાભિત છત્ર, ધ્વજ, ઘટા તેમ જ પતાકા સહિત અશાક વૃક્ષ પેદા થાય. ૧૨. મસ્તકની પાછળ મુકુટના સ્થાને તેજોવલય હોય અને અધકાર સમયે દશે દિશાઓમાં પ્રકાશ રેલાવે. ધર્માં કથાનુયાગ—તી કર સામાન્ય : સૂત્ર ૪૫૧ wwwwwww www ૧૩, જ્યાં જ્યાં પધારે ત્યાં ત્યાં ભૂમિભાગ સમતળ બને. For Private Personal Use Only ૧૪. જ્યાં જ્યાં પધારે ત્યાં ત્યાં કાંટા નીચા નમી જાય. ૧૫. જ્યાં જ્યાં પધારે ત્યાં ત્યાં ઋતુએ અનુકૂળ બને. ૧૬, જ્યાં જ્યાં પધારે ત્યાં ત્યાં સવ ક વાયુ દ્વારા એક એક યાજન પર્યંત ક્ષેત્ર શુદ્ધ બની જાય. ૧૭. મેદ્નારા યાગ્ય સ્પર્શ થતાં રજકણા બેસી જાય. ૧૮. દેવા દ્રારા ઘૂંટણપૂર પુષ્પવૃષ્ટિ થાય અને પુષ્પાનાં ડીંટ નીચે રહે, ૧૯. અમનાશ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના અભાવ. ૨૦. મનાશ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પ પ્રકટ થાય. ૨૧. યાજન સુધી સંભળાય તેવા હૃદયહારી સ્વર હોય. ૨૨. ભગવંત અધમાગધી ભાષામાં ધર્મદેશના આપે. ૨૩. તે અર્ધમાગધી ભાષા ઉપસ્થિત આય, અનાય, દ્રિપદ, ચતુષ્પદ, મુગ, પશુ, પક્ષી અને સરિસૃપાની દરેકની ભાષામાં દરેકને સમજાય તથા હિતકારી, સુખકારી અને કલ્યાણકારી લાગે. ૨૪. પૂર્વભવમાં એક બીજા વેરી હોય તેવા દેવ, અસુર, નાગ, સુવણ, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ, ગરુડ, ગધવ અને મહારા અરહ ત સમીપે પ્રસન્નચિત્ત બની ધમ્મપદેશ સાંભળે, ૨૫. અન્યતીથિકા નતમસ્તકે વંદન કરે. ૨૬, અરહંત સમીપે આવતા અન્યતીથિકા નિરુત્તર બને. ૨૭. જ્યાં જ્યાં અરહંત ભગવંત પધારે ત્યાં Page #305 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુગતીર્થકર સામાન્યઃ સૂત્ર ૪૫ર ત્યાં પચ્ચીસ ભોજનની સીમામાં જીવ જંતુઓનો ઉપદ્રવ ન થાય. ૨૮. મહામારીને ઉપદ્રવ ન થાય. ૨૯. સ્વસેના વિપ્લવ ન કરે. ૩૦, અન્ય રાજ્યની સેનાનો ઉપદ્રવ ન થાય. ૩૧. અધિક વર્ષો ન થાય. ૩૨. વર્ષાને અભાવ ન થાય. ૩૩, દુષ્કાળ ન થાય. ૩૪. પહેલાં ઉત્પન્ન થયેલ ઉત્પાત તથા વ્યાધિ ઓનું શમન થાય. ૪૫૨. પાંત્રીશમો સત્યવચનનો અતિશય છે. ચાતુર્યામ-ધ-ઉપદેશક તીર્થંકર૪૫૩. ભરત અને ઐરાવત ક્ષેત્રમાં પ્રથમ અને અંતિમ તીર્થકર સિવાયના વચ્ચેના બાવીશ તીર્થકર ભગવંતે ચાતુર્યામ (ચાર મહાવ્રત રૂપી) ધર્મની પ્રરૂપણા કરે છે, જેમ કે ૧. સર્વ પ્રકારની હિંસાથી નિવૃત્ત થવું, ૨. સર્વ પ્રકારના અસત્યથી નિવૃત્ત થવું, ૩. સર્વ પ્રકારના અદત્તાદાનથી નિવૃત્ત થવું, ૪. સર્વ પ્રકારના બાહ્ય પદાર્થોના આદાનથી નિવૃત્ત આગામી ઉત્સર્પિણીના તીર્થંકર (તીર્થકરોનાં નામો)૪૫૫. જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિ. ણીમાં એવીશ તીર્થકરો થશે, તેમનાં નામ આ પ્રમાણે છે– [સંગ્રહણી ગાથા ૧. મહાપા, ૨. સૂરદેવ, ૩. સુપાર્શ્વ, ૪. સ્વયંપ્રભ, પ. સર્વાનુભૂતિ, ૬. દેવકૃત, ૭. ઉદય, ૮. પેઢાલપુત્ર, ૯. પેથ્રિલ, ૧૦. શતકીર્તિ, ૧૧. મુનિસુવ્રત, ૧૨. સર્વભાવવિદ્ ૧૩. અમમ, ૧૪. નિષ્કપાય, ૧૫. નિષ્ણુલાક, ૧૬. નિર્મમ, ૧૭ ચિત્રગુપ્ત, ૧૮. સમાધિ, ૧૯. સંવર, ૨૦. અનિવૃત્તિ, ૨૧. વિજય, ૨૨, વિમલ, ૨૩. દેવપપાત, ૨૪. અનંતવિજય ભારતવર્ષમાં આગામી ઉત્સર્પિણીમાં ધર્મતીર્થના ઉપદેશક એવા આ ચોવીશ તીર્થકરો થશે. પૂર્વભવનાં નામ૪૫. ઉક્ત ચોવીશ તીર્થકરોના પૂર્વભવનાં નામ આ પ્રમાણે હશે, જેમ કે ૧. શ્રેણિક, ૨. સુપાર્શ્વ, ૩. ઉદય, ૪. પટ્ટિલ, પ. દઢાયુ, ૬. કાર્તિક, ૭. શંખ ૮. નંદ, ૯. સુનંદ, ૧૦. શતક, ૧૧. દેવકી, ૧૨.. સત્યકી, ૧૩. વાસુદેવ, ૩૪. બલદેવ, ૧૫. રોહિણી, ૧૬. સુલસા, ૧૭. રેવતી, ૧૮.મિયાલી, ૧૯. ભયાલી, ૨૦. દ્રિપાન, ૨૧. કુષ્ણ, ૨૨. નારદ, ૨૩. અંબડ, ૨૪. સ્વાતિબુદ્ધ. –ભાવી તીર્થકરોના પૂર્વભવનાં આ નામે જાણવાં. તીર્થકરનાં માતા-પિતા૪૫૭. આ વીશ તીર્થકરોના ચોવીશ પિતા હશે, ચોવીશ માતા હશે, ચોવીશ પ્રથમ શિષ્યો હશે, ચોવીશ પ્રથમ ભિક્ષાદાતાઓ હશે અને ચોવીશ ચૈત્યવૃધે હશે. તીર્થકરોના ઉપદેશની દુર્ગમતાસુગમતા૪૫૮. પાંચ કારણેથી પ્રથમ અને અંતિમ જિનને થવું. બધા મહાવિદેહમાં તીર્થકર ભગવંતો ચાતુર્યામ ધર્મની પ્રરૂપણા કરે છે, જેમ કે સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી નિવૃત્ત થવુંપાવતુ-સર્વ પ્રકારના બાહ્ય પદાર્થોના આદાનથી નિવૃત્ત થવું. ચાતુર્યામ-ધર્મોપદેશક કૃષ્ણ આદિ ભાવી તીર્થકર૪૫૪. હે આર્ય ! કૃષ્ણ વાસુદેવ, રામ બલદેવ, ઉદક પેઢાલપુત્ર, પૌટિલ મુનિ, શતક ગાથાપતિ, દારૂક નિગ્રંથ, સત્યકી નિગ્રંથીપુત્ર, સુલાસા શ્રાવિકા દ્વારા પ્રતિબોધિત અંબડ પરિવ્રાજક, ભગવાન પાર્શ્વનાથની પ્રશિષ્મા સુપાર્શ્વ આર્યા-આ બધા આગામી ઉત્સર્પિણીમાં ચાતુર્યામ ધર્મની પ્રરૂપણા કરશે અને સિદ્ધ થશે-વાવ-સર્વ દુ:ખોને અંત કરશે. Page #306 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ધર્મ કથાનુગ—તીર્થકર સામાન્ય : સત્ર ૪૬૪ શ્રમણ ભગવાન મહાવીરની છત્રીસ હજાર શ્રમણી હતી. શ્રાવિકાસંપદા૪૬૧. અરહંત પાર્શ્વનાથના સંધમાં ઉત્કૃષ્ટ શ્રાવિકા -સંપદા ત્રણ લાખ સત્તાવીશ હજાર શ્રાવિકાઓની હતી. ઉપદેશ એમના શિષ્યોને સમજવો કઠિન લાગે છે, જેમ કે– ૧. દુરાગ્યેય-મુશ્કેલીથી જેની વ્યાખ્યા થઈ શકે તેવો, ૨. દુર્વિજય–જેનું વિભાગીકરણ કઠિન છે તેવ, ૩. દુર્દશ-સમજ અઘરો છે તે, ૪. દુ:સહ-પરીષહ સહન કરવામાં કિઠિન છે તેવો, ૫. દુરનુચર-આચારમાં ઉતારવા મુશ્કેલ છે તે. પાંચ કારણોસર વચ્ચેના બાવીશ જિનેને ઉપદેશ તેમના શિષ્યોને સરળ લાગે છે, જેમ કે– ૧. સુ ખેય-સફળતાપૂર્વક વ્યાખ્યા થઈ શકે તેવે છે, ૨. સુવિભાજપ-સારી રીતે વિભાગીકરણ કરી શકાય છે, ૩. સુદર્શ—સરળ તાપૂર્વક સમજાય છે, ૪. સહ-શાંતિપૂર્વક પરીષહ સહન કરાય તેવો છે અને ૫. સુચરસારી રીતે આચરી શકાય તેવે છે. શ્રમણ-સંપદા , ૪૫૯, અરહંત કૌશલિક ઋષભદેવના અલભસેન પ્રમુખ ચોરાશી હજાર શ્રમણા હતા. અરહંત વિમલનાથની અડસઠ હજાર શ્રમણોની ઉત્કૃષ્ટ શ્રમણ-સંપદા હતી. પુરુષાદાનીય અરહંત પાર્શ્વનાથની સોળહજાર શ્રમણોની ઉત્કૃષ્ટ શ્રમણ-સંપદા હતી. શ્રમણ ભગવાન મહાવીરની ચૌદ હજાર શ્રમણોની ઉત્કૃષ્ટ શ્રમણ-સંપદા હતી. શ્રમણી–સંપદા – ૪૬૦ અરહંત શાંતિનાથની શ્રમણ સંપદા ઉત્કૃષ્ટ નેવ્યાસી હજારની હતી. અરહંત મુનિસુવ્રતની પચાસ હજાર શ્રમણીઓ હતી. અરહંત નમિનાથની ચાલીસ હજાર શમણીઓ હતી. પુરુષાદાનીય અરહંત પાર્શ્વનાથની આડત્રીસ હજાર શ્રમણીઓની ઉત્કૃષ્ઠ શ્રમણીસંપદા હતી. વાદી-સંપદા– ૪૬૨. અરહંત સુપાર્શ્વનાથના શિષ્યગણમાં છયાસી સો વાદી હતા. અરહંત અરિષ્ટનેમિની દેવ, મનુષ્ય, અસુર લોકોથી પણ વાદમાં પરાજિત ન થનારા આઠ સે વાદી મુનિયોની ઉત્કૃષ્ટ સંપદા હતી. અરહંત પાર્શ્વનાથની દેવ, મનુષ્ય, અસુર દ્વારા પરાજિત ન થનારા છ સે વાદીઓની ઉત્કૃષ્ટ મુનિ-સંપદા હતી. શ્રમણ ભગવાન મહાવીરની દેવ, મનુષ્ય, અસુરે દ્વારા વાદમાં પરાજિત ન થનારા ચારસે વાદી મુનિયાની ઉત્કૃષ્ટ વાદી-સંપદા હતી. વૈકિયલબ્ધિ-સંપદા– ૪૬૩. અરહંત પાર્શ્વનાથના અગિયારસ શિષ્યો તિક્રિયલબ્ધિધારી હતા. કામણ ભગવાન મહાવીરના સાતસો શિષ્યો વૈક્રિયલબ્ધિધારી હતા. ચતુર્દશપૂવી-સંપદા૪૬૪. અરહંત શાંતિનાથના ત્રાણુ સે ચતુર્દશપૂવી મુનિઓ હતા. અરહંત અરિષ્ટનેમિના ચાર સે ચતુર્દશપૂવ શ્રમણો હતા, જે જિન ન હોવા છતાં જિન સમાન યથાતથવાદી તથા સર્વાક્ષરસંયોગ –વાદી હતા. પુરુષાદાનીય અરહંત પાર્શ્વનાથના સાડા ત્રણસો મુનિઓ ચૌદપૂવી હતા. શ્રમણ ભગવાન મહાવીરના ત્રણસો મુનિઓ ચૌદપૂવ હતા. Sા . Page #307 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–તીર્થકર સામાન્ય : સૂત્ર ૪૬૫ ૧૦૧. અવધિજ્ઞાની–સંપદા૪૬૫. અરહંત અજિતનાથના ચોરાણુ સો મુનિ અવધિજ્ઞાની હતા. અરહંત કુંથુનાથના એકાણુ સે મુનિઓ અવધિજ્ઞાની હતા. અરહંત મલ્લિનાથના ઓગણસાઠ સે મુનિઓ અવધિજ્ઞાની હતા. અરહંત નમિનાથના ઓગણચાલીસ સો મુનિઓ અવધિજ્ઞાની હતા. મન:પર્યાયજ્ઞાની-સંપદા૪૬૬. અરહંત કુંથુનાથના એકાશી સે મુનિઓ મન:પર્યાયશાની હતા. અરહંત મલ્લિનાથના સત્તાવન સો મુનિઓ મન:પર્યાયજ્ઞાની હતા. તીર્થકરોની જિન-સંપદા૪૬૭. અરહંત સુવિધિનાથ પુષ્પદંતના પંચોતેરસ સામાન્ય કેવળી હતા. અરહંત કંથુનાથના બત્રીસ સો સામાન્ય કેવળી હતા. અરહંત પાર્શ્વનાથના એક હજાર સામાન્ય કેવળી મુનિઓ હતા. શ્રમણ ભગવાન મહાવીરના સાત સો શિષ્ય કેવળજ્ઞાની હતા. અનુત્તરપપાતિક -સંપદા૪૬૮. શ્રમણ ભગવાન મહાવીરના ઉત્કૃષ્ટ આઠ સો શિષ્યો એવા હતા જેમની કલ્યાણકારી અનુરરોપપાતિક દેવગતિ–પાવતુ-ભવિષ્યમાં મોક્ષગતિ નિશ્ચિત હતી. તીર્થંકરના અંતરકાળ૪૬૯. ભગવાન ઋષભદેવ અને અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર વધમાન વચ્ચેનો અંતર કાળ એક કોટાકોટિ સાગરોપમ છે. સંભવનાથ અરહંતની મુક્તિ પછી દશ લાખ કરોડ સાગરોપમ વ્યતીત થયા બાદ અભિનંદન અરહંત થયા હતા. અભિનંદન અરહંત પછી સુમતિનાથ અરહંત નવ લાખ કરોડ સાગરોપમ વીયે થયા હતા. ધર્મનાથ તીર્થંકર પછી ત્રણચતુર્થાશ (પોણો) પલ્યોપમ ઓછા એટલા ત્રણ સાગરોપમ (અર્થાત્ સવા બે સાગરોપમ) પછી શાંતિનાથ અરહંત થયા હતા. ઋષભાદિ અરહંતોને પર્યપણકલ્પ-નિર્વહણ સમય– ૪૭૦. કૌશલિક અરહંત ઋષભદેવને નિર્વાણ પામ્યાને યાવતુ-સર્વ દુ:ખોથી મુક્ત થયાને જ્યારે ત્રણ વર્ષ સાડા ઓઠ માસ વીત્યા અને ત્યાર પછી બેંતાલીસ હજાર ત્રણ વર્ષ અને સાડા આઠ માસ ઓછા એ એક કોટાકોટિ સાગરોપમ સમય ગયો ત્યારે શ્રમણ ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા. ત્યાર બાદ પણ નવ સો વર્ષ વીતી ગયાં છે અને અત્યારે દશમી શતાબ્દીનું એંશીમું વર્ષ ચાલી રહ્યું છે. અરહંત અજિતને-યાવતુ-સર્વદુ:ખોથી મુક્ત થયાને પચાસ લાખ કરોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળનાથ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે : અર્થાત્ એ પચાસ લાખ કરોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેંતાલીશ હજાર ત્રણ વર્ષ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે તે સમયે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ. અરહંત સંભવનાથને-યાવત્સ ર્વ દુ:ખોથી મુક્ત થયાને વીશ લાખ કરોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળનાથ વિશે કહ્યું તેમ જાણવું, એ આ પ્રમાણે, અર્થાત્ એ વીશ લાખ કરોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેંતાલીશ હજાર ત્રણ વર્ષ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે તે સમયે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ. અરહંત અભિનંદનને-વાવ-સવ Page #308 -------------------------------------------------------------------------- ________________ ૧ ૦૨ ધર્મકથાનુયોગ-તીર્થકર સામાન્ય : સૂત્ર ૪૭૦ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળનાથ વિશે કહ્યું તેમ જાણવું, તે આ પ્રમાણે : અર્થાત્ એ સો કરોડ સાગરોપમમાંથી બેંતાલીશ હજાર ત્રણ વર્ષ અને સાડા કરતાં જે સમય આવે તે દુ:ખોથી મુક્ત થયાને દશ લાખ કરોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળનાથ વિશે કહ્યું છે તેમ જાણવું. તે આ પ્રમાણે : અર્થાત્ તે દશ લાખ કરોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેંતાલીશ હજાર ત્રણ વર્ષ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે તે સમયે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા. ઇત્યાદિ. અરહંત સુમતિનાથને-વાવ-સર્વ દુ:ખોથી મુક્ત થયાને એક લાખ કરોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળનાથ વિશે કહ્યું છે તેમ જાણવું, એ આ પ્રમાણે : અર્થાત્ તે એક લાખ કરોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેંતાલીશ હજાર ત્રણ વર્ષ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે તે સમયે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા, ઇત્યાદિ. અરહંત પદ્મપ્રભનયાવ-સર્વ દુખેથી મુક્ત થયાને દશ હજાર કરોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળનાથ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે : અર્થાત્ એ દશ હજાર કરોડ સાગરોપમમાંથી બેતાલીશ હજાર ત્રણ વર્ષ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે તે સમયે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ. અરહંત સુપાર્શ્વને-વાવ-સર્વ દુ:ખોથી મુક્ત થયાને એક હજાર કરોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળનાથ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે :અર્થાત્ એ એક હજાર કરોડ સાગરોપમમાંથી બેંતાલીસ હજાર ત્રણ વર્ષ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે તે સમયે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ. અરહંત ચન્દ્રપ્રભને-ચાવતુ-સર્વ દુ:ખોથી મુક્ત થયાને એક સો કરેડ સાગરોપમ સમયે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ. અરહંત સુવિધિનાથ પુપદતને-પાવતુસર્વ દુ:ખોથી પૂર્ણ મુક્ત થયાને દશ કરોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો અને બાકી બધું જેમ અરહંત શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે : અર્થાત્ એ દશ કરોડ સાગરોપમમાંથી બેંતાલીશ હજાર ત્રણ વર્ષ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે તે સમયે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ. અરહંત શીતળનાથને યાવ–સર્વ દુ:ખેથી પૂર્ણ મુક્ત થયાને બેંતાલીસ હજાર અને સાડા આઠ માસ એટલા સમયથી ઊણા એક કરોડ સાગરોપમ વીતી ગયા પછી એ સમયે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા અને ત્યાર પછી આગળ નવસો વર્ષ વીતી ગયાં અને પછી આ દશમી શતાબ્દીનું એશીમું વર્ષ ચાલે છે. અરહંત શ્રેયાંસનાથને-યાવર્તુ–સર્વ દુ:ખોથી સંપૂર્ણ મુક્ત થયાને એક સો સાગરોપમ સમય વીતી ગયો છે, તે પછી પાંસઠ લાખ વર્ષ વીત્યા પછી ઇત્યાદિ બધું વર્ણન ભગવાન મલ્લિનાથના પ્રસંગનુસાર જાણવું. અરહંત વાસુપૂજ્યને-વાવ-સર્વ દુ:ખેથી મુક્ત થયાને છેતાલીશ સાગરોપમ જેટલો સમય વીતી ગયો છે અને ત્યાર પછી પાંસઠ લાખ વર્ષ વીત્યે ઇત્યાદિ બધું જેમ મલિનાથના પ્રસંગે કહ્યું છે તેમ જાણવું. અરહંત વિમળનાથને યાવનુ-સર્વ દુ:ખેથી પૂર્ણ મુક્ત થયાને સળ સાગરોપમ જેટલો સમય વ્યતીત થયા છે અને ત્યાર પછી પાંસઠ Page #309 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ-તીર્થકર સામાન્ય : સૂત્ર ૪૭૦ ૧૦૩ લાખ વર્ષ વીતી ગયાં છે ઇત્યાદિ બાકીનું બધું વર્ણન મલ્લિનાથના પ્રસંગ અનુસાર જાણવું. અરહત અનંતનાથને–ચાવતુ-સર્વદુ:ખોથી મુક્ત થયાને સાત સાગરોપમ જેટલો સમય વીતી ગયો છે અને ત્યાર પછી પાંસઠ લાખ વર્ષ વીત્યાં ઇત્યાદિ બાકીનું વર્ણન મહિલનાથના પ્રસંગનુસાર જાણવું. અરહંત ધર્મનાથને-પાવતુ–સર્વ દુ:ખથી સંપૂર્ણ મુક્ત થયાને ત્રણ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, ત્યાર બાદ પાંસઠ લાખ વર્ષ વીત્યાં ત્યારે ઇત્યાદિ બધું મહિલનાથના પ્રસંગનુસાર જાણવું. અરહંત શાંતિનાથને-યાવત-સર્વ દુઃખોથી પૂર્ણ મુક્ત થયે ચાર ભાગ ઊણા એક પલ્યોપમ એટલે કે અર્ધા પલ્યોપમ જેટલો સમય વીત્યો, ત્યાર બાદ પાંસઠ લાખ વર્ષ વીત્યાં ત્યારે ઇત્યાદિ બધું વર્ણન મલ્લિનાથના પ્રસંગાનુસાર જાણવું. અરહંત કુંથુનાથને-ચાવતુ-સર્વ દુઃખોથી મુક્ત થયાને એક પલ્યોપમના ચેથા ભાગ જેટલો સમય વીતી ગયા, ત્યાર બાદ પાંસઠ લાખ વર્ષ વીત્યાં ઇત્યાદિ બાકીનું બધું મલિનાથના પ્રસંગનુસાર સમજવું. અરહંત અરનાથને-પાવતુ-સર્વ દુ:ખોથી મુક્ત થયાને એક હજાર કરોડ વર્ષ વીતી ગયાં, અહીં બાકીનું વર્ણન ભગવાન મલ્લિનાથના પ્રસંગનુસાર જાણવું. તે આ પ્રમાણે : અરહંત અરના નિર્વાણ પછી એક હજાર કરોડ વર્ષે અરહંત મલિનાથનું નિર્વાણ અને અરહંત મલ્લિનાથના નિર્વાણ પછી પાંસઠ લાખ અને ચોરાશી હજાર વર્ષ વીતી ગયા પછી તે સમયે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા અને ત્યાર પછી નવસો વર્ષ વીતી ગયાં છે અને હવે તે પર દશમા શતકનું એંશીમું વર્ષ ચાલે છે, અરહંત મલ્લિનાથનેવાવ-સર્વ દુ:ખોથી પૂર્ણ મુક્ત થયાને પાંસઠ લાખ ચોરાશી હજાર નવસો વર્ષ વીતી ગયાં, તે પર અત્યારે દશમી શતાબ્દીનું એંશીમું વર્ષ ચાલે છે. અરહંત મુનિસુવ્રતને—યાવસર્વ દુ:ખેથી મુક્ત થયાને અગિયાર લાખ ચોરાશી હજાર નવસો વર્ષ વીતી ગયાં અને તે પછી દશમી શતાબદીનું એંશીમું વર્ષ ચાલુ રહ્યું છે. અરહંત નમિને નિર્વાણ પામ્યું–થાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયાને પાંચ લાખ ચોરાશી હજાર નવસો વર્ષ વીતી ગયાં અને તે પર દશમા શતકનું આ એંશીમું વર્ષ ચાલી રહ્યું છે. અરહંત અરિષ્ટનેમિને નિર્વાણ પામ્યાનેથાવતુ–સર્વ દુ:ખોથી પૂર્ણપણે મુક્ત થયાને ચોરાશી હજાર વર્ષ વીતી ગયાં અને તે પર પંચાશીમાં હજારનાં પણ નવસો વર્ષ વીતી ગયાં છે અને દશમા શતકનું આ એશીમું વર્ષ ચાલી રહ્યું છે, અર્થાત્ અરહંત અરિષ્ટનેમિને નિર્વાણ પામ્યાને ચોરાશી હજાર નવસે એંશી વર્ષ થયાં છે. પુરુષાદાનીય અરહંત પાર્શ્વને નિર્વાણ પામ્યાને-વાવ-સર્વ દુ:ખાથી પૂર્ણ મુક્ત થયાને બારસો વર્ષ વીતી ગયાં અને હવે આ તેરસોખું વર્ષ ચાલી રહ્યું છે. શ્રમણ ભગવાન મહાવીરને–ચાવતુ-સર્વ દુ:ખોથી મુક્ત થયાને નવા વર્ષ વીતી ગયાં છે. ત્યાર પછી આ હજારમાં વર્ષનું એશીમું વર્ષ ચાલી રહ્યું છે, અન્ય વાચના મુજબ ત્રાપું વર્ષ ચાલી રહ્યું છે. ગણ અને ગણધરે– ૪૭૧. કૌશલિક અરહંત રાષભના ચેરાશી ગણ અને ચોરાશી ગણધર હતા. અરહંત અજિતનાથના નેવુ ગણ અને નેવું ગણધર હતા. અરહંત સુપાર્શ્વનાથના પંચાણુ ગણ Gો કિatersonal use only મા જ ધાર્યું ગણધર હતા. Page #310 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ધર્મકથાનુગ-તીર્થકર સામાન્ય : સૂત્ર ૪૭ર અરહંત ચન્દ્રપ્રભના ત્રાણુ ગણ અને ત્રાણુ ગણધર હતા. અરહંત સુવિધિનાથ પુષ્પદંતના છયાસી ગણ અને છયાસી ગણધર હતા. અરહંત શીતળનાથના ત્યાશી ગણ અને માંસી ગણધર હતા. અરહંતે શ્રેયાંસનાથના છાસઠ ગણ અને છાસઠ ગણધર હતા. અરહંત વાસુપૂજ્યના બાસઠ ગણ અને બાસઠ ગણધર હતા. અરહંત વિમલનાથના છપન ગણ અને છપ્પન ગણધર હતા. અરહંત અનંતનાથના ચોપન ગણ અને ચપન ગણધર હતા. અરહંત ધર્મનાથના અડતાલીસ ગણ અને અડતાલીસ ગણધર હતા. અરહંત શાંતિનાથના નેવુ ગણ અને નેવુ ગણધર હતા. અરહંત કુંથુનાથના સાડત્રીસ ગણ અને સાડત્રીસ ગણધર હતા. પુરૂષાદાનીય અરહંત પાર્શ્વનાથના આઠ ગણ અને આઠ ગણધર હતા, જેમનાં નામ છે ૧. શુભ, ૨. શુભધષ, ૩. વશિષ્ટ, ૩. બ્રહ્મચારી, ૫. સોમ,૬. શ્રીધર, ૭. વીરભદ્ર, ૮. યશ. શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણ હતા, તે આ પ્રમાણે-ગાદાસ ગણ, ઉત્તર બલિસ્સહ ગણ, ઉદ્દેહ ગણ, ચારણ ગણ, ઊર્ધ્વવાતિક ગણ, વિશ્વવાદી ગણ, કામદ્ધિક ગણ, માનવ ગણ અને કોટિક ગણ. શ્રમણ ભગવાન મહાવીરના અગિયાર ગણધર હતા, તેમનાં નામ આ પ્રમાણે છે ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત, સુધર્મા, મંડિતપુત્ર, મૌર્યપુત્ર, અકંપિત, અચલભ્રાતા, મેતાર્ય, પ્રભાસ. મહાવીરના ગણે અને ગણધરે૪૭૨. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણ અને અગિયાર ગણધરો હતા. હે ભગવંત! શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણ અને અગિયાર ગણધરો હતા તેમ કહેવાય છે તે કઈ રીતે ? શ્રમણ ભગવાન મહાવીરના૧. જયેષ્ઠ શિષ્ય ઈન્દ્રભૂતિ નામે ગૌતમ ગોત્રીય અનગાર પાંચસે શ્રમણોને વાચના આપતા હતા. ૨. દ્રિતીય શિષ્ય ગૌતમ ગોત્રીય અગ્નિભૂતિ અનગાર પાંચસો શ્રમણોને વાચના આપતા હતા, ૩. તૃતીય શિષ્ય ગૌતમગાત્રીય લઘુ અનગાર વાયુભૂતિ પાંચસો શ્રમણોને વાચના આપતા હતા. ૪. ચતુર્થ શિષ્ય ભારદ્વાજનેત્રીય આર્ય વ્યક્ત વિરે પાંચસો શ્રમણોને વાચના આપેલી. ૫. પંચમ શિષ્ય અગ્નિવૈશ્યાયન-ગેત્રીય આર્ય સુધર્મા પથવિરે પાંચસો શ્રમણોને વાચના આપી હતી. ૬. છટ્ઠા શિષ્ય વાસિષ્ઠ-ગોત્રીય મંબિનપુત્ર વિરે ત્રણસો પચાસ શ્રમણોને વાચન આપી હતી. ૭. સાતમા શિષ્ય કાશ્યય–ગોત્રીય મૌર્યપુત્ર વિરે ત્રણસો પચાસ શ્રમણોને વાચના આપી હતી. ૮. આઠમા શિષ્ય ગૌતમગોત્રીય અકંપિત સ્થવિરે ત્રણસે શ્રમણોને વાચા આપી હતી. ૯, નવમા શિષ્ય હરિલાયન-ગોત્રીય અચલ ભ્રાતા સ્થવિરે ત્રણસો શ્રમણોને વાચના આપી હતી. ૧૦. દશમા શિષ્ય કૌડિન્ય–ગોત્રીય મેતાર્ય વિરે ત્રણસો કામણોને વાચના આપી હતી. Page #311 -------------------------------------------------------------------------- ________________ ધર્માં કથાનુયાગ—તીથંકર સામાન્ય : સૂત્ર ૪૭૩ RAAAAAAAAAAAA ૧૧. અગિયારમા શિષ્ય કૌડિન્ય-ગાત્રીય પ્રભાસ સ્થવિરે ત્રણસેા શ્રમણાને વાચના આપી હતી. આ રીતે હું આપે! એમ કહેવામાં આવે છે કે શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણ અને અગિયાર ગણધરો હતા. મહાવીરના ગણધરાના ગૃહવાસકાળ— ૪૭૩. સ્થવિર અગ્નિભૂતિ સુડતાલીસ વર્ષ ગૃહવાસમાં રહી પછી મુ'ડિત થઈને પ્રવ્રુજિત થયેલા. સ્થવિર મૌય પુત્ર પાંસઠ વર્ષ ગૃહવાસમાં રહી પછી મુડિત થઈને પ્રવ્રુજિત થયેલા. મૉંડિતપુત્રના શ્રમણપર્યાય—— ૪૭૪. મ’ડિતપુત્ર ગણધર ત્રીસ વર્ષ સુધી શ્રમણપર્યાય પાળી સિદ્ધયાવત્–સવ દુ:ખાથી મુક્ત થયા. મહાવીરના ગણધરની આયુગણના ૪૭૫, સ્થવિર ઇન્દ્રભૂતિ બાણુ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ–યાવત્સવ દુ:ખાથી મુક્ત થયા. સ્થવિર અગ્નિભૂતિ ગણધર ચુમ્માતેર વર્ષનું આયુષ્ય પૂરું કરીને સિદ્ધ-યાવત્–સર્વ દુ:ખાથી મુક્ત થયા. સ્થવિર મંડિતપુત્ર ત્યાસી વર્ષોંનું આયુષ્ય પૂરું કરીને સિદ્ધયાવત્–સર્વ દુ:ખાથી મુક્ત થયા. રવિર મૌય પુત્ર પંચાણુ વર્ષનું આયુષ્ય પૂરું કરીને સિદ્ધ–યાવત્ સર્વ દુ:ખાથી મુક્ત થયા સ્થવિર અકપિત અઠ્ઠોતેર વર્ષનું આયુષ્ય પૂરું કરીને સિદ્ધ–યાવત્ સર્વ દુ:ખાથી મુક્ત થયા. સ્થવિર અચલભ્રાતા બાંતેર વર્ષનું આયુષ્ય પૂરું કરીને સિદ્ધ–યાવત્–સવ દુ:ખાથી મુક્ત થયા. ભગવાન મહાવીરના ગૌતમ ગણધર— રાજગૃહમાં મહાવીરનું આગમન— ૪૭૬, તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું – વન [અહીં નગરવનના પાઠનું કથન For Private ૧૪ ૧૦૫ www wwuuuuuummmm કરવુ]. તે રાજગૃહ નગરની બહાર ઉત્તરપૂર્વ દિશામાં (ઈશાન કોણમાં) ગુણશીલ નામે ઉદ્યાન હતુ. ૪૭૭. તે કાળે તે સમયે આદિકર, તીથ કર, સ્વયં બુદ્ધ, પુરુષેત્તમ, પુરુષસંહ, પુરુષામાં ઉત્તમ પુંડરીક સમાન, પુરુષમાં શ્રેષ્ઠ ગધહસ્તિ સમાન, લાકાત્તમ, લાકનાથ, લેાકપ્રદીપ, લેાકપ્રકાશક, અભયદાતા. ચક્ષુ(જ્ઞાનરૂપ દષ્ટિ)દાતા, માર્ગ (ધરૂપી મા)દાતા, શરણદાતા, ધર્મદાતા, ધર્મ ઉપદેશક, ધ રૂપી રથના સારથી, ધના સાર્વભૌમ ચક્રવર્તી, અપ્રતિહત શ્રેષ્ઠ જ્ઞાન— દર્શનના ધારક, વિગતછદ્મ (ચાર ઘાતી કર્મોના છેદક), જિન, જ્ઞાતા, બુદ્ધ, બાધદાતા, મુક્ત, મુક્તિદશક, સર્વજ્ઞ, સર્વદશી તથા શિવ (કખ઼ાણકર્તા), અચલ, અરુજ (રોગ હિત), અનંત, અક્ષય, બાધારહિત, પુનરાવૃત્તિ (પુનર્જન્મ)રહિત એવા સિદ્ધિગતિ નામક સ્થાનની પ્રાપ્તિ માટેની આકાંક્ષાવાળા કામણ ભગવાન મહાવીર વિચરતા હતા—યાવત્ સમવશર[સુધીનું વર્ણન અહીં કહેવુ]. ૪૭૮, પરિષદા (ઉપદેશ સાંભળવા આતુર નગરજનાની સભા) મળી, ભગવાને ધર્મોપદેશ કર્યા પરિષદ્–જના પુન: પાછા ગયા. ઇન્દ્રભૂતિ ગૌતમ ૪૭૯, તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના મહાવીરના જ્યેષ્ઠ (વડા) શિષ્ય ગૌતમ-ગાત્રીય ઇન્દ્રભૂતિ નામે અનગાર હતા, તેઓ સમ ચતુરસ્ર, સંસ્થાનવાળા, સાત હાથ ઊંચા, વજ્ર ઋષભ સંહનનવાળા, વિશુદ્ધ સુવર્ણ જેવી કાંતિવાળા, કમળકેશર સમાન ગૌરવર્ણના, ઉગ્ર તપસ્વી, દીપ્ત તપસ્વી, તપ્ત તપસ્વી, મહા તપસ્વી, ઉદાર, અતિમહા તપસ્વી, અતિ મહા બ્રહ્મચારી, શરીર પ્રતિ નિસ્પૃહ, સંક્ષિપ્ત અને વિપુલ તેજોલેશ્વાધારી, ચૌદપૂર્વના જ્ઞાતા, ચાર જ્ઞાનધારી, સર્વાક્ષરસન્નિવેશસયાગવેદી હતા, તેઓ શ્રમણ ભગવાન મહાવીર સમીપે, અતિ દર નહીં તેમ અતિ પાસે નહીં તેવી રીતે રહી,jainlibrary.org Personal se Only Page #312 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ધર્મકથાનુયોગ-તીર્થકર સામાન્ય : સૂત્ર ૪૦૧ ઘૂંટણ વાળી, મતક નમાવી, પાનરૂપી કચ્છમાં હરિતાપનગોત્રીય અલભ્રાતા સ્થવિરે ટાણસો વિરાજી ધ્યાનસ્થ બની), નેપ અને સંયમથી ત્રણસો શ્રમણોને વાચના આપી હતી, આત્માને ભાવિત કરતા વિચરતા હતા. દશમાં–અગિયારમાં કૌડિન્યગોત્રીય આર્ય ૪૮૦. ત્યારબાદ જેમને શ્રદ્ધા ઉન થઈ હતી, મેતાર્ય તથા આર્ય પ્રભાસ સ્થવિરે ત્રણસો તત્વનિર્ણયમાં સંદેહ થયો હતો. કુહલ થયું ત્રણસો શ્રમણોને વાચના આપી હતી. હતું, એવા જતશ્રદ્ધ, જાતસંશય અને જાત- ૪૮૪. આ કારણે હું આપે ! એમ કહેવામાં આવે કુતૂહલ, સંજાતશ્રદ્ધ, સંજાનસંશય અને છે કે શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણ સંજાતકુતૂહલ, સમુપનશ્રદ્ધ, સમુત્પન્ન- રમને અગિયાર ગણધરો હતા. સંશય અને સમુત્પન્નકુતૂહલ ભગવાને ૪૮૫. શ્રમણ ભગવાન મહાવીરના આ અગિયારે ગૌતમ પોતાના સ્થાન પરથી ઊઠયા, ઊઠીને ગણધરો દ્વાદશાંગીના જ્ઞાતા, ચૌદપૂર્વના જયાં ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા, જ્ઞાતા તથા સમગ્ર ગણિપિટકના ધારક હતા. આવીને ભગવાન મહાવીરની ત્રણ વાર પ્રદ તેઓ બધા રાજગૃહનગરમાં એક માસ સુધી ક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર નિર્જળ ઉપવાસ-અનશન કરી કાળધર્મ કર્યા, નમસ્કાર કરીને, ન અતિ નિકટ ન અતિ પામ્યા હતા–પાવ-સર્વ દુખેથી હીન દૂર એવા યોગ્ય સ્થાને વિનયપૂર્વક, મસ્તક બન્યા હતા. નમાવીને, હાથ જોડીને ભગવાનની સન્મુખ ૪૮૬. સ્થવિર ઇન્દ્રભૂતિ અને સ્થવિર આર્ય સુધમાં બેસી આ પ્રમાણે બોલ્યા. ભગવાન મહાવીરના પરિનિર્વાણ પછી ૪૮૧. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણ પામ્યા. નવ ગણ અને અગિયાર ગણધરો હતા. આજ જે શ્રમણ નિથો વિચરે છે, ૪૮૨. હે ભદત! એમ કઈ રીતે કહેવાય છે કે શ્રમણ વિદ્યમાન છે તે બધા આર્ય સુધર્મા અન ભગવાન મહાવીરના નવ ગણ અને અગિયાર ગારના સંતાનીય છે. બાકીના બધા ગણધરોની ગણધરો હતા ? શિષ્ય-પરંપરા વિછિન્ન બની ગઈ. ૪૮૩. શ્રમણ ભગવાન મહાવીરના જયેષ્ઠ શિષ્ય ૪૮૭. શ્રમણ ભગવાન મહાવીર કોપગોત્રીય હતા. ગૌતમ ગોત્રીય ઇન્દ્રભૂતિ અનગારે પાંચસો કાશ્યપગોત્રીય શ્રમણ ભગવાન મહાવીરના શ્રમણોને વાચના આપી હતી, બીજા ગામ અંતેવાસી શિષ્ય સ્થવિર આર્ય સુધર્મા ગોત્રીય અગ્નિભૂતિ અનગારે પાંચસો શ્રમ અનિવૈશ્યાયન ગોત્રના હતા. ણોને વાચના આપેલી, ત્રીજા ગૌતમોત્રીય ૪૮૮. અગ્નિવૈશ્યાયન-ગોત્રીય આર્ય સુધર્મા અનગારે પાંચસો શ્રમણોને વાચા આપેલી, વિરના અંતેવાસી શિષ્ય આર્ય જંબૂ ચોથા ભારદ્વાજ-ગોત્રીય આર્ય વ્યક્ત સ્થવિરે કાશ્યપ-ગોત્રીય હતા. પાંચસે શ્રમણોને વાચના આપી હતી, પાંચમા ૪૮૯. કાશ્યપ-ગોત્રીય સ્થવિર આર્ય જંબૂના અંતેઅનિવૈશ્યાયન-ગોત્રીય આર્ય સુધર્મા પથવિરે વાસી સ્થવિર આર્ય પ્રભવ કાત્યાયનપાંચસો શ્રમણોને વાચની રખાપી હતી, છઠ્ઠા ગોત્રીય હતા. વાસિષ્ઠગોત્રીય મંડિતપુત્ર સ્થવિરે ત્રણસો પચાસ શ્રમણોને વાચા આપી હતી, સાતમા ૪૯૦. કાત્યાયન-ગેત્રીય સ્થવિર આર્ય પ્રભવના કાશ્યપ-ગોત્રીય મૌર્યપુત્ર સ્થવિરે સાડાત્રણસો અંતેવાસી શિષ્ય સ્થવિર આર્ય શય્યભવ શ્રમણોને વાચના આપી હતી, આઠમાં અને વાસ્ય ગોત્રના હતા. નવમા ગૌતમગાત્રીય અકંપિત સ્થવિરે તથા ૪૯૧. મનક–પિતા આર્ય શખંભવ સ્થવિરને Page #313 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ-તીર્થકર સામાન્ય : સૂત્ર ૪૯ર ૧૦૭ અંતેવાસી સ્થવિર આર્ય યશોભદ્ર તુગિયા ૯, ભરત ચક્રવર્તી-ચરિત્ર યન-ગોત્રીય હતા. ભરત ચક્રવતીનું વર્ણન– આ રીતે ગણધગદિ સ્થવિરાવલી સમાપ્ત ૪૯૩. તે વિનીતાનગરીમાં ભરત નામે ચાતુરંત થઈ. ચક્રવતી રસમ્રાટ થયો, તે મહાહિમવંત મહાઅછેરક (આશ્ચર્યમય ઘટનાઓ) મલય મેરુ સમાન અચક–પાવતુ-રાજ્ય શાસન ચલાવતો હતો. ૯૨. દશ અચ્છેરક (વર્તમાન અવસર્પિણીમાં થયેલ દશ આશ્ચર્યકારી ધટનાઓ) આ પ્રમાણે છે બીજા પ્રકારે તે રાજાનું વર્ણન– ૧. ઉપસર્ગ –ભગવાન મહાવીરને કેવલી ૪૯૪. ત્યાં વિનીતામાં અસંખ્યાત વર્ષ બાદ અવસ્થામાં પણ ગોશાલક દ્વારા ઉપસર્ગ યશસ્વી, શ્રેષ્ઠ, અભિજાત કુળવાન, સત્ય, થયેલ છે. વીર્ય અને પરાક્રમ ગુણયુક્ત, પ્રશસ્ત વર્ણ, સ્વર, શરીરબંધારણ, શક્તિ, બુદ્ધિ, ધારણ ૨. ગર્ભ હરણ–ગર્ભસ્થ ભગવાન મહાવીરની શક્તિ, મેધા, સંસ્થાન અને શીલ તથા • દેવાનંદાની કુક્ષિમાંથી ત્રિશલા માતાની પ્રકૃતિવાળો, ગૌરવાન્વિત કાતિ અને ગતિ- કુક્ષિમાં હરિણગમેષી દ્વારા થયેલ સંક્રતિ. વાળ, અનેક પ્રભાવશાળી વચન બોલનાર, ' ૩. સ્ત્રી તીર્થકર –ભગવાન મલિલનાથ સ્ત્રીલિં તેજ, આયુષ્ય, બળ અને વીર્યયુક્ત, ઘન ગમાં તીર્થકર થયા. સુશ્લિષ્ઠ લોહશૃંખલા સમાન સુદઢ વજુનાષભ ૪. અભાવિત પરિષદા–ભગવાન મહાવીરની નારાજ સંહનનવાળા દેહયુક્ત, પ્રથમ દેશના નિષ્ફળ ગઈ. ૧. મીન યુગલ, ૨. યુગ, ૩. ભંગાર(ઝારી), ૫. અમરકંકામાં કૃષ્ણગમન-દ્રૌપદીને લાવવા ૪. વર્ધમાનક, ૫. ભદ્રાસન, ૬. શંખ, ૭. છત્ર, કૃષણવાસુદેવ અપરકંકા નગરીમાં ગયા. ૮. ચામર, ૯. પતાકા, ૧૦. ચક્ર, ૧૧. હળ, ૬, ચંદ્ર-સૂર્ય-અવતરણ–ભગવાન મહાવીરની ૧૨. મૂશળ, ૧૩. રથ, ૧૪. સ્વસ્તિક, ૧૫. વંદના માટે કૌશામ્બી નગરીમાં શાશ્વત અંકુશ, ૧૬. ચંદ્ર, ૧૭, સૂર્ય, ૧૮. અગ્નિ વિમાન સહિત ચંદ્રસૂર્ય ઊતર્યા. ૧૯. ધૂપ (યશસ્તંભ), ૨૦. સમુદ્ર, ૨૧. ઇન્દ્રધ્વજ, ૨૨. પૃથ્વી, ૨૩. પદ્મ, ૨૪. ૭. હરિવંશ કુલોત્પત્તિ-હરિવર્ષ ક્ષેત્રના યુગ હાથી, ૨૫. સિંહ, ૨૬, દડ, ૨૭. કાચબો, લિકોનું ભરત ક્ષેત્રમાં આગમન અને ૨૮. ગિરિવર, ૨૮, શ્રેષ્ઠ અસ્થ, ૩૦. મુકુટ, એમના દ્વારા હરિવંશની ઉત્પત્તિ. ૩૧. કુંડલ, ૩૨. નંદ્યાવર્ત, ૩૩. ધનુષ્ય, ૮. ચમાત–ચમરેન્દ્રનું સૌધર્મ દેવલોક ૩૪. ભાલો, ૩પ. મત્સ્ય ૩૬. ભવનવિમાન માં જવું. આદિ અનેક પ્રશસ્ત, સ્પષ્ટ વિવિધ ભાગ પર આવેલાં ચિહ્નોથી યુક્ત સુંદર હાથ અને ૯. એકસો આઠ સિદ્ધો-એક સમયમાં ઉત્કૃષ્ટ પગનાં તળિયાવાળો, જેની રોમરાજિ ઊર્ધ્વમુખ અવગાહનાવાળા એકસો આઠ સિદ્ધ થયા. છે (રૂંવાડા ઉપર મવાળા છે) ને, સુકોમળ ૧૦. અસંયત પૂજા–આરંભ અને પરિગ્રહ સ્નિગ્ધ, મૃદુ અને પ્રશસ્ત રોમગુચ્છ જેના કરનારા અસંયત જનોની પૂજા. આ દશ વિશાળ વક્ષસ્થળમાં શ્રીવત્સનું ચિહૂન રચે આશ્ચર્ય અનંતકાળ પછી આ અવસર્પિણી છે તેવો, કાળમાં થયાં. સપ્રમાણ અંગોપાંગયુક્ત દેહધારી, બાલ શ્રી તીર્થકર સામાન્ય સમાપ્ત સૂર્યનાં કિરણો દ્વારા વિકસિત શ્રેષ્ઠ કમળના Page #314 -------------------------------------------------------------------------- ________________ १०८ ગર્ભભાગ જેવા વણ વાળા, અશ્વના પૃષ્ટપ્રદેશ જેવા નિરૂપલેપ પૃષ્ઠભાગધારી, પદ્મ, ઉત્પલ, કુંદ, જાઈ, જૂહી, ચંપક, નાગકેશર, કસ્તૂરી જેવી ગંધવાળું, રાજાને માગ્ય છત્રીશ ગુણયુક્ત એકછત્ર શાસનવાળા, માતૃ-પિતૃ ઉભયપક્ષ પ્રશસ્ત છે તેવા, પેાતાના વિશુદ્ધ કુળરૂપી ગગનના પૂર્ણ ચન્દ્ર સમાન, ચંદ્રની જેમ સૌમ્યપણાથી નયન–મનને સુખ આપનાર, અક્ષુબ્ધ સાગર સમાન સ્થિરચિત્ત, કુબેર સમાન સર્વ ભાગસામગ્રીના ભાક્તા, યુદ્ધમાં અપરાજિત, પરાક્રમી, અમરપતિ ઇન્દ્ર સમાન રૂપવંત, નરપતિ ભરત ચક્રવતી શત્રુઓના ઉચ્છેદ કરી ભરત ક્ષેત્રનું રાજ્ય ભાગવતા હતા. ચક્રરત્નની ઉત્પત્તિ— ૪૯૫. ત્યાર બાદ એક વખત રાજા ભરતની આયુધશાળામાં દિવ્ય ચક્રરત્ન ઉત્પન્ન થયું. ત્યારે ભરત રાજાના આયુધશાળા-રક્ષકે ચક્રરત્ન ઉત્પન્ન થયેલ જોયું, જોઈને હૃષ્ટ તુષ્ટ, આનંદિત મનવાળા, પ્રસન્ન ચિત્તવાળા, હષઁથી રોમાંચિત થઈને, હથી ફુલાઈને તે જ્યાં ચક્રરત્ન ઉત્પન્ન થયુ` હતુ` તે સ્થાન પર આવ્યા, આવીને ચક્રરત્નની ત્રણ વાર પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને હાથ જોડી નમ્રપણે ચક્રરત્નને પ્રણામ કર્યા, પ્રણામ કરીને આયુધશાળાની બહાર આવ્યા, બહાર આવીને જયાં બહારની ઉપસ્થાનશાળા (રાજાના બાહ્ય સભાખંડ) હતી, જયાં ભરત રાજા બેઠો હતા ત્યાં ગયા, ત્યાં જઈ બે હાથ જોડી–યાવ ્—જયજયદ્રાષથી વધાવી આ પ્રમાણે બાલ્યા— હે દેવાનુપ્રિય! આપની આયુધશાળામાં દિવ્ય ચક્રરત્ન ઉત્પન્ન થયું છે, તે પ્રીતિદાયક, આનંદદાયક સમાચાર આપની પ્રીતિ અર્થે નિવેદન કરુ છુ. ૪૬. ત્યારે રાજા ભરત આયુધશાળા-રક્ષકની આ વાત સાંભળી, જાણી અત્યંત હૃષ્ટ—યાવત્ વિશેષ પ્રસન્ન થયા, તેનાં નયન અને વદન ધર્મ કથાનુયોગ—ભરત ચક્રવતી —ચરિત્ર: સૂત્ર ૪૭ કમળની માફક ખીલ્યાં, તેના હાથમાં પહેરેલાં કડાં, ત્રુટિત, બાજુબંધ, મસ્તક પરના મુકુટ, કાનનાં કુંડળ, વક્ષસ્થળ પરના હાર આદિ ચંચળ બની ગયાં, ગળામાં લટકતી લાંબી ડોલતી માળાઓવાળા તે ઉત્કંઠિત થઈ તરત જ સિંહાસન પરથી ઊભા થયા, ઊભા થઈ પાદપીઠ પર પગ રાખી નીચે ઊતર્યા, નીચે ઊતરી પાદુકાઓ ઉતારી, પાદુકાઓ ઉતારી ઉત્તરીય વસ્રના ઉત્તરાસંગ (જનાઈ માફક ખભે વીંટાળવાની ક્રિયા) કરી, ઉત્તરાસંગ કરી પાતાના બન્ને હાથ જોડી ચક્રરત્ન તરફની દિશામાં સાત આઠ પગલાં ચા,ચાલી ડાબા ઘૂંટણ ઊંચા અને જમણા જમીન પર અડાડી હાથ જોડીને-યાવ–ચક્રરત્નને પ્રણામ કર્યા, પ્રણામ કરીને મુકુટ સિવાયનાં બધાં પહેરેલાં આભૂષણા ઉતાર્યા, ઉતારીને આયુધશાળા– રક્ષકને આપી દીધાં, તદુપરાંત જીવનભર ચાલે તેટલુ' પ્રીતિદાન આપ્યુ, પ્રીતિદાન આપી તેના સત્કાર કર્યો, સન્માન કર્યું, સન્માન કરી જવાની રજા આપી, તેના ગયા બાદ પાતે પૂર્વ દિશામાં મુખ રાખી સિ’હાસનારૂઢ થયા. ચક્રરત્નના અષ્ટાનિક હિમા-ઉત્સવ-~~ ૪૯૭. ત્યાર બાદ તે ભરત રાજાએ પાતાના કૌટુંબિક પુરુષા(સેવકો)ને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કહ્યું– ‘હે દેવાનુપ્રિયા ! તમે વિનીતાનગરીને તરત અંદર અને બહાર સ્વચ્છ કરો, સુગંધી જળના શેરી-મહોલ્લા-માર્ગમાં છંટકાવ કરો, માર્ગની બન્ને બાજુએ મંચ ઉપર મ`ચ ગાઠવાવા, વિવિધરંગી કાપડની ધ્વજા-પતાકાઓથી શણગાર કરો,સ્થાન સ્થાન પર ચંદરવા બાંધા, ગાશીષ અને રક્ત ચંદનના કળશા મૂકો, ચંદનના ઘડાએથી સારી રીતે—પાવત્–સુગંધથી મનાહર બનાવા, નગરીને સુગધવર્તી સમાન સુગંધિત કરો, કરાવા, અને કરી-કરાવી તે પ્રમાણે કર્યાની મને જાણ કરો.’ ત્યારે તે કૌટુંબિક પુરુષા ભરત રાજાની આ For Private Personal Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુગ–ભરન ચક્રવતી ચરિત્રઃ સૂત્ર ૪૮૮ ૧૦ આજ્ઞા સાંભળી હૃ-તુષ્ટ થયા-વાવ--‘જેવી. બાજુ ચાર ચામર ઢોળવામાં આવતાં હતાં, સ્વામીની આજ્ઞા’ એ પ્રમાણે વિનયપૂર્વક મંગળ અને જય ના શબ્દોષ થઈ રહ્યા આજ્ઞા સ્વીકારી, સ્વીકારીને ભરત રાજા પાસેથી હતા, અનેક ગણનાયક, દંડનાયકો-યાવબહાર નીકળ્યા, બહાર નીકળીને આજ્ઞાનુસાર દૂત, રાંધિપાલ વગેરેથી વીંટળાયેલો તે શ્વેત વિનીતાનગરીને સુશોભિત કરીયાવતુ-કરી મહામેધા વચ્ચે ઘેરાયેલા ચંદ્ર જે દર્શનીય કરાવીને તે પ્રમાણે કર્યાની જાણ રાજાને કરી. લાગતો હતો, એવો નરપતિ હાથમાં ધૂપ૪૯૮. ત્યાર બાદ રાજા ભરત સ્નાનગૃહ તરફ ગયો, પુષ્પમાળા આદિ લઈને નાનગૃહમાંથી જઈને સ્નાનગૃહમાં પ્રવેશ્યો, પ્રવેશીને મૌક્તિક બહાર નીકળ્યો, નીકળીને જે તરફ આયુધશાળા જાલયુક્ત ગવાક્ષોથી રમણીય અને મણિરત્ન- હતી અને જયાં ચક્રરત્ન હતું ત્યાં જવા મય સુંદર ભોંયતળિયાવાળા સ્ન નમંડપમાં તૈયાર થયો. મણિરત્નજડિત સુંદર ચિત્રમય સ્નાનપીઠ પર - ૪૯૯, જ્યારે તે રાજા ભરત ચાલે ત્યારે રાજાના સુખપૂર્વક બેઠો, પછી પવિત્ર જળથી, સુગંધી અનેક અધિકારીઓ, કોઈ હાથમાં કમળ જળથી, પુષ્પજળથી અને શુદ્ધ જળથી વિવિધ લઈને તો કોઈ ઉ૫લ લઈને-વાવ-કેટલાક પ્રકારે કલ્યાણકારી વિધિપૂર્વક સ્નાન કર્યું, શતપત્રકમળ, કેટલાક સહસ્રપત્ર કમળ લઈને સ્નાન પછી તેને સેંકડો કૌતુકમંગળવિધાને રાજાની પાછળ પાછળ ચાલવા લાગ્યા. કરવામાં આવ્યાં, પછી મૃદુ, સુકોમળ ગંધકષાય ત્યારે ભરત રાજાની અનેક દાસીઓવસ્ત્રથી તેનાં અંગો લૂછીને સરસ સુગંધિત ગાથાઓ-] ઈ કુબ્બા, કોઈ ચિલાદેશીય, ગોશીષ ચંદનથી લેપ કરવામાં આવ્યો, પછી કોઈ ઠીંગણી, કોઈ મોટા પેટવાળી, કોઈ અતિ મહઈ વસ્ત્રરત્ન ધારણ કરી, પવિત્ર પાળા અને વણક વિલેપનો દ્રારા સજજ થઈ. બર્બરિકા, કોઈ બકુશદેશની, કોઈ યવની, કોઈ મણિસુવર્ણના હાર, અર્ધહાર, ત્રિસરિક હાર, પ૯હવદેશની, કોઈ ઇસિનિકા, કોઈ થારુકિનિક દેશની, કોઈ લાશિકા, કોઈ લકુશદેશની, કોઈ ઝૂમખાવાળા લાંબા હાર, કટિસૂત્ર (કંદોરો) આદિથી શોભાયમાન બની, ગળામાં કંઠી દ્રવિડ, કઈ સિંહલી, કોઈ આરબી, કોઈ પહેરી, આંગળિયોમાં વીંટીઓ પહેરી, લલિત પુલિંદ દેશની, કોઈ પક્કણ દેશની, કોઈ આભૂષણો ધારણ કર્યા, વિવિધ મણિજડિત બહલિક દેશની, કોઈ મુરુંડી, વળી કોઈ શબરી કટક, ગુટિત વગેરે હાથમાં પહેર્યા, વદનને અને પારસ દેશની-[બધી પાછળ ચાલી.] પ્રકાશિત કરતાં કુંડળ ધારણ કર્યા, મસ્તકને ઓ દાસીઓમાં કોઈના હાથમાં મંગળદેદીપ્યમાન કરતો મુકુટ ધારણ કર્યો, હારોથી કળશ હતો, તો કોઈએ ઝારી હાથમાં લીધી આચ્છાદિત કરી વક્ષસ્થળને સજાવ્યું, લાંબા, હતી, કોઈએ દર્પણ, કોઈએ થાળ, કોઈએ ખુલતા સુંદર ઉત્તરીય વસ્ત્રને ખભા પર ધારણ પાત્રી, કોઈએ સુપ્રતિષ્ઠક (પાત્રવિશેષ), કોઈએ કરી, સુવર્ણની મુદ્રિકાઓથી જેની આંગળીઓ વાટક (વાટકા જેવું પાત્ર), કેઈએ રત્નપીળી દેખાતી હતી તેવા તેણે અનેક મણિથી કરંડક, કોઈએ પુષ્પની છાબડી, કોઈએ માળા, જડિત, મહામૂલ્યવાન, કુશળ કારીગરો દ્વારા કોઈએ વર્ણ, ચૂર્ણ, ગંધ, વસ્ત્ર, આભરણ, બનાવેલ, અત્યંત સુંદર આકારનું મજબૂત મોરપીંછની છાબડી, પુષ્પગુચ્છ-વાવવીર-વલય હાથમાં પહેર્યું. કોઈએ મોરપીંછ હાથમાં લીધાં હતાં, કેટલીકે વધુ શું કહેવું? કલ્પવૃક્ષની જેમ અલંકા- સિંહાસન ઊંચકયાં હતાં, કેટલીક છત્ર હાથમાં રોથી વિભૂષિત તેવા તે નરેન્દ્રના શિરે કરંટ લીધાં હતાં, કેટલીકના હાથમાં ચામર હતાં, પુષ્પની માળાઓ લટકાવેલ છત્ર-ચાવતુ-ચારે કેટલીકે વળી તેલપાત્ર હાથમાં લીધા હતાં. Page #316 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ધર્મકથાનુગ–ભરત ચક્રવતી–ચરિત્રઃ સૂત્ર પ૦૦ [ગાથા–] વળી કેટલીક તેલપત્ર, કેટલીક ચોય(રાગંધી દ્રવ્યવિશેય)પાત્ર, કેટલીક તગરપાત્ર, કેટલીક હરિતાલ-પાત્ર, કોઈ હિંગુલપાત્ર, કોઈ મનશીલ-પાત્ર, કોઈ સરસવ-પાત્ર લઈને ચાલતી હતી. - કેટલીક દાસીઓ હાથમાં પંખા લઈને તો કેટલીક ધૂપદાનીઓ લઈને ભરત રાજાની પાછળ પાછળ ચાલતી હતી. ૫૦૦. ત્યાર પછી આ રીતે તે ભરત રાજા પોતાની સમસ્ત ત્રાદ્ધિ, સમા ઘુતિ, સમરસત સેના, સમસ્ત સમુદાય, સમસ્ત શોભા, સમસ્ત સાજસજાવટ, સમસ્ત વૈભવ, સર્વ વસ્ત્ર, પુષ્પ, ગંધ, માળા, અલંકાર,વિભૂષણો સહિત, સર્વ પ્રકારનાં વાદ્યોની નિનાદ સાથે, મહાન સમૃદ્ધિ સાથે-યાવ–-એકસાથે વાગતાં શંખ, ઢોલ, નગારાં, ભેરી, ઝાલર, ખરમુખી, મુરજ, મૃદંગ, દુદુભિ વગેરેના અવાજ સાથે ચાલતો ચાલને જ્યાં આયુધશાળા હતી ત્યાં આવ્યો, આવીને ચક્રરત્નને જોતાં જ દૂરથી પ્રણામ કર્યા, પ્રણામ કરી ચક્રરત્નની નજીક આવ્યો, આવીને મયૂરપીંછ હાથમાં લીધી, હાથમાં લઈ ચક્રરત્નને લૂછયું, લૂછીને દિવ્ય જળધારાથી સિંચ્યું, સિંચીને શ્રોષ્ઠ ગશીર્ષ ચંદનથી તેનો લેપ કર્યો, લેપ કરીને શ્રેષ્ઠ નૂતન પુષ્પમાળા ચડાવી, પુષ્પ ચડાવ્યાં, સુગંધી દ્રવ્ય, વણકો, ચૂર્ણ, વસ્ત્ર, ભરણ આદિ ચડાવ્યાં, તે બધું ચડાવી પછી ચક્રરત્નની સામે સ્વચ્છ, સ્નિગ્ધ, શ્વેત, રત્નમય, અક્ષત ચોખાથી અષ્ટમંગળ પદાર્થોનું આલેખન કર્યું, જેમ કે ૧. સ્વસ્તિક, ૨. શ્રીવત્સ, ૩. નન્દાવર્ત, ૪. વર્ધમાનક, ૫. ભદ્રાસન, ૬. મસ્ય ૭. કળશ, ૮. દર્પણ. આ આઠ મંગળ દ્રવ્યોનું આલેખન કરી પછી વિધિપૂર્વક ઉપચારક્રિયા કરી, જેમ કે ગુલાબ, મોગરો, ચંપક, અશોક, પુન્નાગ, આમમંજરી, નવમાલિકા, બકુલ, તિલક, કણેર, કુંદ, કુબ્બક, કરંટપત્ર, દમનક (ડમરો), આદિ સુગંધિત અને ઉત્તમ એટલાં બધાં પચરંગી પુષ્પો હાથમાં લઈ ચડાવ્યાં કે ચક્રરત્નની સામે ઘૂંટણ સુધીનો રમણીય ઢગલો થયો, ત્યાર બાદ ચંદ્રકાન, વજરત્ન, વૈદૂર્યરત્ન વ.ના બનાવેલા હાથાવાળા, સુવર્ણ-મણિરનની કારીગરીવાળા, વૈદૂર્યના બનેલા ધૂપદાનમાં ઉત્તમ કાલાગરુ, કુદ્રુષ્ક, તુરુષ્ક આદિની ઉત્તમ ગંધ મેળવેલી ધૂપસળી મૂકી તેનાથી ધૂપ કર્યો, ધૂપ કરીને સાત-આઠ ડગ પાછો ચાલ્યો, પાછા ચાલીને ડાબો ઘૂંટણ વાળીને ઊંચો કર્યો–પાવતુ-પ્રણામ કર્યા, પ્રણામ કરીને આયુધશાળામાંથી બહાર નીકળ્યા, જ્યાં બહારની ઉપસ્થાનશાળા (સભાખંડ) હતી ત્યાં, અને તેમાં જ્યાં સિંહાસન હતું ત્યાં આવ્યો, આવીને પૂર્વ દિશા તરફ મુખ રાખી શ્રેષ્ઠ સિંહાસન પર બેઠો, બેસીને અઢાર શ્રેણીઓ (જનજાતિઓ) તથા પ્રશ્રેણીઓ (ઉપજનજાતિએ) ને બોલાવી, બોલાવીને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિયા ! તમે બધા નગરજનો આયુધશાળામાં વિજય–વૈજયંત ચક્રરત્ન ઉત્પન્ન થવાના અવસરે અષ્ટાનિક મહાસવ ઊજવો. આઠે દિવસ સુધી રાજપમાં જકાત લેવામાં નહીં આવે, કર લેવામાં નહીં આવે, ખેતી બંધ રહેશે, લેણ-દેણનો વ્યાપાર બંધ રહેશે, ક્રયવિક્રય બંધ રહેશે, રાજ્યકર્મચારી કોઈના ઘરમાં જપ્તી નહીં કરે, દંડ વસૂલાત માફ કરાશે, ઋણ માફ કરાશે, ઉત્તમ ગણિકાઓ નૃત્ય-નાટક કરશે, લોકો આનંદભેર ક્રીડા કરશે. આ રીતે ચક્રર નના જન્મની ઉજવણીની આવી તૈયારી કરો અને મને તેની જાણ કરો.' આ પ્રમાણે ભરત રાજાની આજ્ઞા સાંભળીને તે અઢારે શ્રેણી-પ્રકોણીના પ્રજાજનો હૃષ્ટતુષ્ટ થયા-પાવતુ-વિનયપૂર્વક તે આશાવચનોનો સ્વીકાર કર્યો, સ્વીકારીને ભરત રાજા પાસેથી નીકળ્યા, નીકળીને નગરમાં જકાત લેવાનું બંધ કર્યું, કર લેવાનું બંધ કર્યુંપાવ-આજ્ઞા પ્રમાણે બધું કરી, કરાવીને ભરત રાજા જ્યાં Page #317 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ-ભરત ચક્રવતી –ચરિત્ર: સૂત્ર ૫૦૧ ૧૧૧, હતો ત્યાં આવ્યા, આવીને આદેશ અનુસાર મહોત્સવ કરવા-કરાવવાની જાણ કરી. ચક્રરત્નનું માગધતીર્થ પ્રતિ પ્રયાણ– ૫૧. ત્યાર બાદ જ્યારે ચક્રરત્નની અષ્ટ-દિવસીય મહોત્સવ પૂરો થયો ત્યારે તે ચક્રરને આયુધશાળામાંથી બહાર નીકળ્યું, નીકળીને આકાશિમાં અદ્ધર સ્થિર થયું, એક હજાર યક્ષ દેવે તેને વીંટળાઈને ઉઠાવી રહ્યા હતા, તે સમયે દિવ્ય વાદ્યોના નાદ-પ્રતિનાદથી ગગનમંડળ ગુંજી ઊઠ્યું. આ રીતે આકાશમાં પ્રતિષ્ઠિત તે ચક્રરત્ન વિનીતા નગરીની વચ્ચોવચ્ચે થઈને પસાર થયું, નીકળીને તે ગંગા મહાનદીના દક્ષિણ દિશાના તટ પર થઈને પૂર્વ દિશામાં રહેલા માગધતીર્થ તરફ ચાલવા લાગ્યું. અભિષેક-હસ્તી પર બેસી ભરતનું ચકરત્ન પાછળ જવું– ૫૨. ભરત રાજાએ જ્યારે તે દિવ્ય ચક્રરત્નને ગંગા મહાનદીના દક્ષિણ દિશાના તટ પર થઈને પૂર્વ દિશામાં આવેલા માગધતીર્થ તરફ જતું જોયું તો તે જોઈને હૃષ્ટ-તુષ્ટ–પાવતુ-હૃદયમાં , આનંદિત થઈને તેણે પોતાના કૌટુંબિકજનોને * (સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે . કહ્યું' હે દેવાનુપ્રિયે! તમે તરત જ અભિષેક " માટેના હાથીને સુસજજ કરો. સુસજજ કરીને - અશ્વદળ, ગજદળ, રથદળ અને પાયદળ યુક્ત ચતુરંગિણી સેનાને તૈયાર કરે, તૈયાર - કરીને પછી મને આશા પૂરી કર્યાની - જાણ કરો.' ત્યારે તે કૌટુંબિક પુરુષેએ—પાવતુ-આજ્ઞા પૂરી કર્યાની જાણ કરી. ત્યાર બાદ તે ભરત રાજા જયાં-સ્નાનગૃહ હતું ત્યાં ગયો, જઈને સ્નાનગૃહમાં પ્રવેશ કર્યો, પ્રવેશીને મોતી ભરેલ તોરણોવાળા - મનોહર તથા પૂર્વવણિત-યાવતુ-ધવલ મહા' મેઘમાંથી નીકળેલ ચન્દ્ર સમાન–પાવતુ-પ્રિય દર્શન નરપતિ સ્નાનગૃહમાંથી બહાર નીકળ્યો, નીકળીને અશ્વદળ, ગજદળ, રથદળ અને શ્રેષ્ઠ વાહન, સુભટો આદિના સમૂહથી સુસજજ સેના વડે વીંટળાઈ યશસ્વી એવો તે બહારની ઉપસ્થાનશાળા (સભાગૃહ) જ્યાં હતી, જયાં અભિષેક-હસ્તીરત્ન હતો ત્યાં આવો, આવીને અંજનગિરિના શિખર જેવા શ્યામ હરતીરન પર સવાર થયો. પ૦૩, હસ્તરન પર આરૂઢ તે ભરનાધિપતિ નરેન્દ્રનું' વક્ષસ્થળ શ્રેષ્ઠ રીતે સુઘડ કારીગરો દ્વારા બનાવાયેલા હારથી આચ્છાદિત હતું, કુંડળોથી તેનું મુખ દેદીપ્યમાન લાગતું હતું, મુકુટથી તેનું મસ્તક પ્રકાશિત થઈ રહ્યું હતું, તે નરસિંહ સમાન, નરપતિ, નરેન્દ્ર, નરવૃષભ સમાન અને રાજાઓમાં ય વૃષભ સમાન, અધિકાધિક રાજતેજલક્ષ્મીથી દીપતો હતો, સેંકડે મંગળપાઠકો વડે તેની સ્તુતિ કરાઈ રહી હતી, જનસમૂહ વડે તેનો જયજયકાર થઈ રહ્યો હતો, એવો તે રાજા હાથીના સ્કંધ પર બેઠો. તેના મસ્તક પર કોરંટ પુષ્પની માળાઓ લટકાવેલ છત્ર ધરવામાં આવી રહ્યું હતુ, ઉત્તમ શ્વેત ચામરે તેના ચામરધારીઓ તેની ચોપાસ ઢોળતા હતા. તે જાણે કે હજારો યક્ષો વડે ઘેરાયેલો ધનપતિ કુબેર હોય તેવો, દેવાધિપતિ ઇન્દ્રના જેવી સમૃદ્ધિથી જેની કીર્તિ દિગંતવ્યાપી બની હતી તેવ. ગંગા મહાનદીના દક્ષિણ કિનારે આવેલાં હજારો ગામ, આકર, નગર, ખેડ, કર્બટ, મંડલ, દ્રોણમુખ, પાટણ, આશ્રમ, સંવાહ આદિથી શોભાયમાન પૃથ્વીમંડળને જીતતો જીતતો અને તે તે સ્થાનોના અધિપતિ પાસેથી ભેટસોગાદરૂપે ઉત્તમ રત્નોને સ્વીકાર કરતા કરતો, દિવ્ય ચક્રરત્નની પાછળ પાછળ ચાલતો ચાલત, પોજન યોજના અંતરે પડાવ નાખતો અને વિશ્રામ કરતો કરતો જ્યાં માગધતીર્થ હતું ત્યાં આવ્યો, આવીને માગધતીર્થની નજીક નહીં તેમ જ દૂર નહીં તેવા પ્રદેશમાં બાર યોજન લાંબી અને નવ યોજન Page #318 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ધર્મ કથાનુગ–ભરત ચક્રવતી-ચરિત્રઃ સુત્ર ૫૦૭ પહોળી, ઉત્તમ નગરી જેવી છાવણી રચી, રચીને વર્ધકરત્ન (સૂત્રધારોના અગ્રણી)ને બોલાવ્યો, બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય!..તરત જ મારા માટે એક આવાસગૃહ અને એક પૌષધશાળાનું નિર્માણ કર, અને નિર્માણ કરીને આજ્ઞા પૂરી કર્યાની જાણ કર.” - ભરત રાજાની આવી આશા સાંભળીને તે વર્ધકિરને હૃષ્ટ, તુષ્ટ અને મનમાં આનંદિત થઈને-વાવ-અંજલિ રચીને “હે સ્વામિ! જેવી આપની આસા’ એ પ્રમાણે વિનયપૂર્વક આશા સ્વીકારી, સ્વીકારીને ભારત રાજા માટે આવાસગૃહ અને પૌષધશાળાનું નિર્માણ કર્યું', કરીને તરત આજ્ઞા પોતે પૂર્ણ કરી છે તેની જાણ રાજાને કરી. માગધતીર્થમાં ભરતે કરેલ અષ્ટમભક્ત અને પૌષધ૫૦૪. ત્યાર બાદ તે ભરત રાજા અભિષેક માટેના હસ્તીરત્ન પરથી નીચે ઊતર્યો, ઊતરીને જ્યાં પૌષધશાળા હતી ત્યાં આવ્યા, આવીને પૌષધશાળામાં પ્રવેશ્યો, પ્રવેશીને પૌષધશાળાનું પ્રમાર્જન (સફાઈ) કર્યું, પ્રમાર્જન કરીને દર્ભનું સંસ્તરણ (આસન) પાથયું, પાથરીને તે દર્ભાસન પર બેઠો, બેસીને માગધતીર્થ કુમારદેવની સાધના માટે અષ્ટમભક્ત (ત્રણ ઉપવાસ)ના તપનું પ્રત્યાખ્યાન નિશ્ચય, પ્રતિજ્ઞા) ધારણ કર્યું*, પ્રત્યાખ્યાન કરીને પૌષધશાળામાં પૌષધધારીની જેમ બ્રહ્મચર્ય પાળીને, મણિ–સુવર્ણ છોડી દઈને, માળા, અંગરાગ, વિલેપન આદિ છેડી દઈને, મુશળ આદિ શસ્ત્ર ત્યજી દઈને, દર્ભના આસન પર એકલો, બીજા કોઈને સાથે રાખ્યા વિના, સતત જાગૃતપણે અષ્ટમ ભક્ત તપ કરવા લાગ્યો. અધરથારૂઢ ભારતનું લવણસમુદ્રમાં અવગાહન૫૦૫. અષ્ટમભક્ત તપની આરાધના પૂરી કરીને પછી તે ભરત રાજા પૌષધશાળામાંથી બહાર નીકળ્યો, બહાર નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા (બેઠક ખંડ) હતી ત્યાં આવ્યો, આવીને કૌટુંબિક પુરુષ(સેવકો)ને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો ! તમે તરત જ અશ્વદળ, ગજદળ, રથદળ અને પાયદળ સાથેની ચતુરંગિણી સેના સજજ કરો અને ચાર ઘંટવાળો એક અશ્વરથ તૈયાર કરો.” આમ કહી તે સ્નાનગૃહમાં પ્રવેશ્યો, પ્રવેશીને મોતીભરેલા તોરણવાળા ગવાક્ષ આદિ પૂર્વવર્ણન-પાવનૂધવલ મહામેધામાંથી નીકળેલ ચન્દ્ર સમાનથાવત્-સ્નાનગૃહમાંથી બહાર નીકળ્યો, બહાર નીકળીને અશ્વ, ગજ, રથ આદિ શ્રેષ્ઠ વાહનયાવતુ-જેની કીર્તિ પ્રસરી રહી છે તેવો તે જ્યાં બહારનો સભાખંડ હતો ત્યાં આવ્યો, આવીને જ્યાં ચાર ઘંટવાળો અશ્વરથ હતો ત્યાં આવ્યો, આવીને ચાર બાંટવાળા અશ્વરથ પર સવાર થયો. પ૦૬. ત્યાર બાદ ચાર ઘંટવાળા અશ્વરથ પર બેસી, ઉત્તમ અશ્વો, ગજો, રથો અને પાયદળથી ઘેરાયેલો તે ચતુરંગિણી સેના સાથે ઉત્કૃષ્ટ સિંહનાદ જેવી ગર્જનાઓના કલરવથી પ્રક્ષુબ્ધ મહાસમુદ્રના રથની જેમ આકાશમંડળને ભરી દેતો, પાછળ ચાલતા હજારો શ્રેષ્ઠ રાજાઓ સાથે, ભટ–સુભટોના સમૂહ સાથે, દબદબાપૂર્વક, ચક્રરત્ન દ્વારા પ્રદર્શિત માર્ગે માગધતીર્થથી પૂર્વ દિશાના માર્ગે થઈને તે લવણ સમુદ્રમાં પ્રવેશ્યાયાવતુ-તેના શ્રેષ્ઠ રથના પૈડાં ધરી સુધી પાણીમાં ભીંજાઈ ગયાં, ત્યારે તે ભરત રાજાએ ઘોડાઓને અટકાવ્યા, અટકાવીને રથને ઊભો રાખ્યો, ઊભો રાખીને તેણે હાથમાં ધનુષ્પ લીધું. ભરતે છોડેલા તીરનું માગધતીર્થાધિપતિના ભવનમાં પડવું– ૫૦૭. તે ધનુષ્યને આકાર તરત ઉગેલા બીજના ચંદ્ર જેવો હતો, ઈદ્રધનુષ જેવો હતો, ઉત્તમ મદમસ્ત પાડાના સુદઢ સઘન શીગડામાંથી તે બનાવવામાં આવ્યું હતું, શ્રેષ્ઠ નાગ, શ્રેષ્ઠ Page #319 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથનુંયે!ગ-ભરત ચક્રવતી -ચરિત્ર: સૂત્ર ૫૦૭ wwwwww મહિષ, શ્રેષ્ઠ કોકિલ, ભ્રમરસમૂહ, નીલના જેવું અત્યંત શ્યામ હતું, તે ધનુષના પાછળના ભાગ ચમકદાર, સ્વચ્છ અને સ્નિગ્ધ હતા, નિપુણ કારીગરોએ બનાવેલ તે ઝગમગાટ કરતું હતુ' અને તેની ચારે તરફ મણિ-રત્નાની ધરીઓની હાર જડી હતી, તે ધનુષ્ય પર વીજળીની જેવાં ચમકતાં સાનેરી નિશાન લગાવ્યાં હતાં, તેની પ્રત્યંચા (દોરી) કાળા, લીલા, લાલ, પીળા અને શ્વેત ર'ગાવાળા અનેક સ્નાયુએની બનેલી હતી, શત્રુઓના જીવનના અંત કરનાર અને ચાલતી જીવા(દારી)વાળા એવા તે ધનુષને લઈને રાજાએ જેના બન્ને છેડા શ્રેષ્ઠ વના બનેલા હતા, મધ્ય ભાગ વજ્રસારના બનેલા હતા અને જેના પર સુવર્ણ, ણ, રત્નની કોતરણીથી પાતાના નામનું અંકન કરવામાં આવ્યું હતુ એવુ બાણ ચઢાવ્યું અને પછી વૈશાખસ્થાનમાં (ઊમા રહેવાની એક વિશેષ રીતે) ઊભા રહી, ધનુષની પ્રત્યંચા કાન સુધી ખેંચીને રાજા ભરત આ પ્રકારે વચના બાલ્પા [ગાથાઓ−] ‘હે દેવગણ! આપ સહુ ધ્યાનપૂર્વક સાંભળેા. જે દેવા મારા બાણની બહાર રહેલા છે અર્થાત્ બહારના ભાગના રક્ષકો છે તે નાગ, અસુર અને સુવર્ણકુમાર દેવાને હું પ્રણિપાત કરું છું. (૧) LAVAVAAAAAAAAAAAAAAAAAAAAA તે વિજય પ્રસંગે નરપતિ ભરતના ડાબા હાથમાંનું તે ચપળ ધનુષ્ય પાંચમના ચંદ્ર જેવું શાભતું હતું. (૪) જેવું રાજા ભરતે તે બાણ છેડયું કે છૂટતાં વેંત તે બાર મે।જન દૂર આવેલા માગધીર્થના અધિપતિદેવના ભવનમાં જઈને પડયુ. નામાંક્તિ ખાણ જોઈને માગતીર્થાધિપતિનુ ભરત સન્મુખ અાગમન હે દેવગણ ! આપ સહુ ધ્યાનપૂર્વક સાંભળે. જે દેવા મારા બાણના આભ્યતર ભાગમાં વસેલા છે તે નાગકુમાર, અસુરકુમાર અને સુવર્ણ કુમાર સર્વે મારા દેશમાં વાસ કરનારા દેવોને હું પ્રણામ કરું છું.’ (૨) ૧૫ આમ કહી તેણે બાણ છોડયુ. જેણે માદ્ધાની જેમ કટિભાગને મજબૂત બાંધ્યા હતા અને વાયુથી ઊડતું જેનુ કૌશેય વસ્ત્ર શાભી રહ્યું હતુ' તેવો તે દનીય ધનુષ્ય ધારણ કરવાથી જાણે કે પ્રત્યક્ષ ઇન્દ્ર હોય તેવા દેખાતા હતા. (3) ૧૧૩ ૫૦૮. ત્યાર બાદ તે માગધતીર્થાધિપતિ દેવે પાતાના ભવનમાં પડેલુ તીર જોયું', જોઈને અન્ય’ત ક્રોધિત થયે, પ્રચંડ કોપાયમાન થયા અને ક્રોધથી લાલપીળા થઈ ગયા, તેના ભાલમાં ગુસ્સાથી ત્રણે રેખાએ ખેંચાઈ ગઈ, ભ્રમર ખેંચીને તે આ પ્રમાણે બાલ્પા– ‘અરે ! આ કોનું કામ છે? કોણ અનિ ચ્છિત (મૃત્યુ)ની ઇચ્છા કરનારા નીકળ્યા ? કોણ છે એ દુષ્ટ લક્ષણહીન ? એ કોણ ચતુર્દશીએ જન્મેલ, પુણ્ય વિનાના, રિદ્ધિ-સિદ્ધિએ ત્યજી દીધેલા છે કે જે મારી આ પ્રકારની દિવ્ય સમૃદ્ધિ, દાતિ, દેવભાવથી પ્રાપ્ત, ઉપાર્જિત અધિકૃત સંપત્તિ અને સમૃદ્ધિ જોઈને ઈર્ષ્યાથી માગ ભવનમાં બાણ ફેકે છે?’ આમ બાલી સિંહાસન પરથી ઊભા થાય છે, ઊભા થઈને જ્યાં પેલું ભરતનું નામ અ'કિત કરેલુ' બાણ હતુ ત્યાં આવ્યા, આવીને તે નામાંકિત તીરને ઉઠાવ્યું, ઉઠાવીને નામાંકન જોયુ, નામાંકન જોઈને તે માગધતીર્થાધિપતિના મનમાં આવા પ્રકારનું ચિંતન, મનન, વિચાર કે સકલ્પ ઉત્પન્ન થયા— ૫૦૯, ‘અરે ! જ’ભૂદ્રીપ દ્વીપમાં ભારત વર્ષમાં ભરત નામ સાવ ભૌમ ચકવતી ઉત્પન્ન થયા છે, તેા ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના દરેક માગધતીર્થાધિપતિ દેવના એ પરંપરાગત આચાર છે કે ચક્રવતી રાજાનું બહુમાન કરે. તે હું પણ જઈને ભરત રાજાનું બહુમાન કરું.' તેણે આવો નિર્ણય કર્યા. નિય કરીને હાર, For Private Personal Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ધર્મકથાનુયોગ-ભરત ચક્રવતી ચરિત્ર: સૂત્ર ૫૧૨ મુકુર, કડાં, બાજુબંધ, વસ્ત્ર અને આભાર લીધાં તથા ભારતનું ન માંકિત બાણ અને માગધતીર્થનું જળ લીધું, લઈને ઉકષ્ટ ગતિથી, વરિત ગતિથી, ચાળ ગતિથી, વેગવાળી ગતિથી, સિંહ જેવી ગતિથી, શીધ્ર ગતિથી, વિશેષ વેગવાળી ગતિથી, દિલ દેવગતિથી ચાલતો ચાલતો તે જયાં રાજા ભરત હતો ત્યાં આવી પહોંચ્યો. ૫૧૦. ત્યાં આવીને ઘૂઘરીવાળાં પંચરંગી ઉત્તમ વસ્ત્રો ધારણ કરીને અંતરિક્ષમાં (આકાશમાં) ઊભા રહી દશે આંગળીઓ જોડી મસ્તક પર લઈ જઈ–વાવ-હાથ જોડીને ભારત રાજાને તેણે જય જય શબ્દથી વધાવો, વધાવીને આ પ્રમાણે બોલ્યા હે દેવાનુપ્રિય ! આપે સમગ્ર ભારતવર્ષના માગધતીર્થ સુધીના પૂર્વ દિશાવતી ક્ષેત્ર ઉપર વિજય મેળવ્યો છે, તેથી હું પણ બાપ દેવાનુપ્રિયના દેશનો નિવાસી બન્યો છું, હું પણ આપ દેવાનુપ્રિપનો આજ્ઞાધારી દાસ બન્યો છું, આપ દેવાનુપ્રિમના પૂર્વ દિશાના ક્ષેત્રને હવે હું અંતેપાલ (રક્ષક) બન્યો છું. તે હે દેવાનુપ્રિય! મારું આટલું પ્રીતિદાન સ્વીકારે.’ આમ કહી તેણે હાર, મુકુર, કુંડળો, કડાં–શાવતુ-માગધતીર્થનું પવિત્ર જળ તેને ભેટ ધર્યું. ત્યારે તે રાજા ભરતે માગધતીર્થના દેવકુમારે આપેલું તે પ્રીતિદાન સ્વીકાર્યું, સ્વીકારીને માંગધતીર્થાધિપતિ દેવકુમારનો તેણે રાત્કાર કર્યો, સન્માન કર્યું', સાકાર-સન્માન કરીને તેને વિદાય આપી. ભરતે કરેલ અષ્ટભક્તનું પારણું અને માગધતીર્થાધિપતિ દેવના માનમાં અષ્ટહિનક ઉત્સવને દેશ૫૧૧, ત્યાર પછી તે ભરત રાજાએ રથ પાછો વાળ્યો. પાછો વાળીને માંગધતીથી લવણસમુદ્ર થઈ ભરત ક્ષેત્રમાં પાછો ફરે છે, પાછા ફરી જ્યાં વિજયછાવણી હતી અને જયાં બહારની ઉપસ્થાનશાળા (સભા) હતી ત્યાં આવ્યો, આવીને અશ્વોને રોક્યા, રોકીને રથ ઊભો રાખો, રથ ઊભો રાખી રથમાંથી નીચે ઊતર્યો, ઊતરીને જ્યાં સ્નાનગૃહ હતું ત્યાં ગયે , જઈને સ્નાનગૃહમાં પ્રવેશ્યો, પ્રવેશીને-પાવતુ-ચંદ્ર સમાન પ્રિયદર્શન એ તે નરપતિ ભરત સ્નાનગૃહમાંથી બહાર નીકળ્યો, નીકળીને જ્યાં ભોજનશાળા હતી ત્યાં આવ્યો, આવીને ભજનમંડપમાં ઉત્તમ સુખાસન પર બેસી અઠ્ઠમ તપનું પારણું કર્યું, પારણું કરીને ભજનમંડપમાંથી બહાર નીકળ્યો, બહાર નીકળીને જયાં બેઠક–ખંડ હતો ત્યાં આવ્યો, આવીને સિંહાસન પર પૂર્વ દિશા તરફ મુખ રાખીને સુખપૂર્વક બેઠો, બેસીને અઢારે શ્રેણીપ્રશ્રેણીના લોકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું“હે દેવાનુપ્રિય! તમે લોકો તરત જ નગરને જકાતમુક્ત અને કરમુક્ત જાહેર કરો-યાવર્તુમાગધતીર્થ–દેવના માનમાં મહામહિમાવાળો આઠ દિવસનો મહોત્સવ ઊજવે, ઉજવણીની આજ્ઞા પૂરી કરીને મને જાણ કરો.' ત્યારબાદ તે અઢારે શ્રેણી–પ્રકોણીના લોકોએ ભરત રાજાની આજ્ઞા સાંભળી હુષ્ટ-તુષ્ટ થઈ સ્વીકારી–પાવતુ-મહોત્સવની ઉજવણી કરી, ઉજવણી કરીને આજ્ઞા પૂરી કર્યાની જાણ કરી. ચકરત્વનું વરદામતીર્થ તરફ પ્રયાણ – ૫૧૨, ત્યાર બાદ તે દિવ્ય ચક્રરત્ન જેનું નિવેશ (આવરણ) વજીમય હતું, જેના ખારા લેહિતાક્ષ મણિના બનેલા હતા, જેના થાળામાં વિવિધ મણિમય છરા જડેલા હતા, જે મણિ-મૌક્તિકોથી સુશોભિત હતું, જે નંદિઘોષયુક્ત અને ઘૂઘરીઓવાળું હતું, દિલ હતું, તરુણ સૂર્ય જેવું પ્રકાશિત હતું, વિવિધ પ્રકારને મણિ– રત્નોની ઘંટડીઓ જડેલું હતું, બધી ઋતુનાં સુગંધી પુષ્પો અને માળાથી આકર્ષક લાગતું, અંતરિક્ષમાં રહેલા હજારો યક્ષો દ્વારા વીંટળાયેલું, દિવ્ય વાજિંત્રોના શબ્દોથી Page #321 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયોગ—ભરત ચક્રવતી-ચરિત્ર : સૂત્ર ૫૧૩ ગગનતલને ગજાવતુ, સુદર્શન નામક તે રાજાનું પ્રથમ ચક્રરત્ન માગધતીર્થાધિપતિ દેવના માનમાં ઊજવાના અષ્ટાઘ્ન મહોત્સવ પૂરો થતાં તરત જ આયુધશાળામાંથી બહાર નીકળ્યું, નીકળીને દક્ષિણ-પશ્ચિમ દિશા એટલે કે નૈઋત્ય ખૂણામાં આવેલા વરદામ નામક તીર્થં પ્રતિ ચાલવા લાગ્યુ. ભરતનુ` વરદામતી પ્રતિ અનુગમન— ૫૧૩. ત્યા૨ે તે ભરત રાજાએ તે દિવ્ય ચક્રરત્નને દક્ષિણ-પશ્ચિમ દિશામાં આવેલા વરદામની પ્રતિ પ્રયાણ કરતું જોયું, જોઈને હૃષ્ટ-તુષ્ટ થઈને-યાવત્–કૌટુંબિક પુરુષાને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કહ્યું– ‘હે દેવાનુપ્રિયા ! નમે તરત જ અશ્વદળ, ગજદળ, રથદળ અને પાયદળયુક્ત ચતુરગિણી સેનાને સજ્જ કરો, સેના સજ્જ કરી પછી અભિષેક માગ્ય હસ્તીરત્નને તૈયાર કરા’ આમ કહી તે સ્નાનગૃહમાં પ્રર્વા, પ્રવેશીને પૂર્વોક્ત ક્રમે-યાવત્-ધવલ મહામેબમાંથી નીકળેલ–યાવન્—શ્વેત ઉત્તમ ચામરો વીંઝની વીંઝતી અનેક દાસીએ આદિથી ઘેરાઈને, ઉત્તમ ઢાલ તથા તરવાર અને ઉત્તમ ચમ કવચધારી હજારો યાદ્ધાઓ સાથે, ઉત્તમ મુકુટ તથા કિરીટ તથા પતાકાઓ, ધ્વજાઓ, ચાલતા ચામરો અને અંધકાર કરી દેવા છત્રો સાથે, તરવાર, ક્ષેપણી (ગાફણ), ધનુષ–બાણ, ખડૂગ, લાઠી, ભિ’ડિમાલ, કનક, ધનુષ, બાણનાં ભાથાં, તીર આદિ આયુધા સાથે, કાળ, નીલા, રાતા, પીળા, સફેદ અનેક પ્રકારનાં સેંકડો ચિલ્ડ્રના સાથે, સેંકડો યાદ્વાઓની થાપટા, સિ ંહનાદ, ઘેાડાઓની હણહણાટી, હાથીઓને ગુલગુલ અવાજ, હજારો રથાની ધણધણાટી આદિના અવાજ સાથે, એકસાથે વાગતાં ભંભા, હારંભ, ખરમુખી, મુકુદ, શંખ, પરિલી, વચ્ચક, પરિવાદિની, વાંસળી, વિપ ́ચી વીણા, મહતી કચ્છપી વીણા, રિં`ગિનિંગિયા, કરતાલ, કસત્તાલ, કરધ આદિ વાજિંત્રોના મહારવથી જાણે સમગ્ર જીવલાકને ભરી દેતાં, ૧૧૫ સેના અને વાહનાના સમૂહ સાથે, હજારો યક્ષાથી ઘેરાયેલા ધનપતિ કુબેરની જેમ, અમરપતિ ઇન્દ્રની જેવી રિદ્ધિપૂર્વક, પ્રખ્યાતકીર્તિ એવા તે રાજા ભરતે ગામ, નગર, ખેટક, કટ વગેરે પૂર્વવત્ વર્ણન પ્રમાણે-પાવનૢવિજય–છાવણીની રચના કરી, કરીને વ કીરત્ન (શ્રેષ્ઠ સૂત્રધાર)ને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કહ્યું ‘હે દેવાનુપ્રિય ! તમે તરત જ મારા માટે આવાસસ્થાન અને પૌષધશાળાનું નિર્માણ કરો, નિર્માણ કરીને આશા પૂરી થયાની મને જાણ કરો.’ ૫૧૪. તે વ કી (સૂત્રધાર) આશ્રમ, દ્રોણમુખ, ગ્રામ, પાટણ, નગર, સ્કન્ધાવાર, ઘર, દુકાન વગેરેની રચનામાં કુશળ હતા, વાસ્તુશાસ્ત્રનાં એકાશી પદાના જાણકાર હતા, અનેક વસ્તુઓના ગુણાના જાણકાર હતા, પિસ્તાલીશ પ્રકારનાં દેવમંદિરોના જાણકાર હતા, નેમિ, પાર્શ્વ, ભાજનશાળા, શયનગૃહ આદિ ગૃહવિભાગની રચનામાં કુશળ હતા, છેદક્રિયા, વેધક્રિયા, દાનકમ આદિ સૂત્રધારનાં કાર્યમાં નિષ્ણાત હતા, જલયાન, ભૂમિયાન આદિ વાહના બનાવામાં કુશળ હતા, જળ, સ્થળ, ગુફા, યંત્રો, ખાઈ વગેરેના વિષયમાં તથા કાળજ્ઞાન, શબ્દ આદિના વિષયમાં નિપુણ હતા, વાસ્તુપ્રદેશના જાણકાર હતા, ગર્ભિણી અને કન્યારૂપ વૈલી અને વૃક્ષના ગુણદોષના જાણકાર હતા, ગુણાય હતા, સાળ પ્રકારના પ્રાસાદોની રચનામાં કુશળ હતા, વાસ્તુશાસ્ત્રમાં પ્રસિદ્ધ ચાસઠ પ્રકારનાં ગૃહોની રચનામાં નિપુણતિ હતા, નંદ્યાવત, વમાનક, સ્વસ્તિક, રુચક આદિ પ્રકારના મહેલા તથા સાભદ્ર નામક સન્નિવેશ આદિની રચનામાં કુશળ હતા, વિશિષ્ટ ધ્વજ, દેવગૃહ, કોટ, કાણ, ગિરિ, ખાત, વાહન વગેરેમાં અતિ કુશળ હતા. [ગાયા] આવો બહુગુણવાન સ્થપતિરત્ન તપ-સંયમમાં રત નરેન્દ્ર સમક્ષ ‘મારે For Private Personal Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ www wwww શુ કરવાનું છે!' એમ પૂછતા રાજા ભરત પાસે ઉપસ્થિત થયા.(૧) રાજાની આજ્ઞાથી તેણે દેવપૂજનવિધિ કરીને પછી પળવારમાં જ આવાસભવન સહિત સ્કન્ધાવારની રચના કરી દીધી. (૨) સ્કન્ધાવારની રચના કરીને પછી પૌષધશાળાની રચના કરી, કરીને જતાં ભરત રાજા હતા ત્યાં આવ્યા-પાવ-આજ્ઞાનું શીઘ્ર પાલન કર્યાની જાણ કરી, બાકી વર્ણન પૂર્વવત્યાવત્–રાજા સ્નાન ગૃહમાંથી નીકળ્યા, નીકળીને જયાં બહારના સભાખંડ હતા અને જ્યાં ચાર ઘ'ટવાળા અશ્વરથ હતા ત્યાં આવ્યા. ૫૫. તે રથ ધરતી પર ચાલવામાં અત્યંત તીવ્ર ગતિવાળા હતા, અનેક શુભ લક્ષણવાળા હતેા, હિમવંત પર્યંતની કદરાઓમાં, ગુફાઓમાં પવનરહિત સ્થળમાં ઉત્પન્ન થયેલ અને ઉછરેલ સુંદર તિનિશવૃક્ષના લાકડામાંથી બનાવવામાં આવેલ હતા, જંબૂનદ જાતના સુવર્ણમાંથી તેની ધૂંસરી બનાવેલ હતી, તેના આરાના દંડ સુવણ ના બનાવેલા હતા અને પુલક, ઇંદ્રનીલ, રાયક, પ્રવાળ, સ્ફટિક, રત્ન, લેટુક મર્માણ, વિક્રમ આદિથી શણગારેલ હતા, એના અડતાલીશ આરા હતા જેના પર તપનીય સુવર્ણના પટ્ટો હતા, તે આરા ઘસી ઘસીને ચીકણા બનાવેલ પટ્ટા પર બરાબર લગાવેલા હતા, તે રથ ખાસ પ્રકારની સુંદર અને લેાખંડની ખીલીઓથી જોડાયેલ હતા, તેનાં રત્નમય ચક્રો શ્રીકૃષ્ણના શસ્ત્ર (સુદર્શન ચક્ર) જેવાં હતાં, તેનાં જાળીઝરૂખા કેતન, ઇન્દ્રનીલ, સસ્યક આદિ રત્ના જડેલાં હતાં, તેની ધૂંસરી પ્રશસ્ત,વિસ્તી, સમ અને શ્રેષ્ઠ નગરની જેમ સુરક્ષિત હતી, સુંદર કિરણાવાળા તપનીય સુવર્ણની ઘેાડાની લગામા હતી, જે બખ્તરોથી ઢંકાયેલ હતા, જેમાં પ્રહાર કરવા માટે અસ્ત્ર-શસ્ત્ર રાખવામાં આવ્યા હતા–જેવાં કે તરવાર, કનક, ધનુષ, મંડલાકાર તરવાર, શક્તિ, ભાલા, તામર, સેંકડો બાણા ધર્મ કથાનુયોગ-ભરત ચક્રવતી-ચરિત્ર : સુત્ર ૫૧૫ wwwwnn અને બત્રીશ પ્રકારનાં ભાથાં, સુવર્ણ અને મણિમય ચિત્રાકૃતિવાળા, હલીમુખ, બગલા, હાથીદાંત, ચંદ્ર, માતી, ઝાકળ, માગરાનાં ફૂલ, કુટજપુષ્પ, સિંદુવારપુષ્પ, નિર્ગુ'ડી, કંદલ (વૃક્ષવિશેષ), ફીણસમૂહ, હાર, કાસપુષ્પ વગેરેના જેવા ઘવલ તથા દેવ, મન અને પવનના વેગથી વધુ વેગવાળા, ચપળ, શઘ્રગામી, તથા ચામરો અને સુવર્ણ-આભૂષણોથી શણગારેલ અશ્વો જોડેલ, જેના પર છત્ર હતું તેવો, ધ્વજાવાળા, ઘંટવાળા, પતાકાઓવાળે, સારી રીતે જેનું જોડાણ કરવામાં આવ્યું છે તેવો, યુદ્ધને માટે ખૂબ જ મેાગ્ય સમરકાક (નામે વાદ્ય)ના ઘાષ જેવા ગંભીર ાષવાળા હતા. તે રથના બન્ને કૂપર (અગવિશેષ) ઉત્તમ હતા, આરારા ઉત્તમ હતા, ધૂંસરીના બન્ને છેડા ઉત્તમ હતા, ધૂંસરીના આગળના ભાગ ઉત્તમ વજ્રરત્નના બનેલા હો, ઉત્તમ સુવથી તે રથ સુશાભિત હતેા, ઉત્તમ શિલ્પીએ બનાવેલા હતા, ઉત્તમ અશ્વો જોડેલ હતા, ઉત્તમ સારથી દ્વારા 'કારાતા હતા, ઉત્તમ ને મહાન પુરુષ માટે બેસવાલાયક હતા, તે રથ ઉત્તમ રત્નાથી સુશાભિત હતા, સુવણ ની ઘૂઘરીઆથી શાભિત હતા, તેની યુદ્ધમાં બરોબરી કરી ન શકાય તેવા હતા, વિદ્યુતૂ, તપ્ત કનક, પંકજ, જાસુદ, અગ્નિજ્વાળા અને પાપટની ચાંચ જેવા તેના રાતા રંગ હતા, ચણાઠીના અધ ભાગ, બંધુજીવ પુષ્પ, રાતા હિંગળાના ઢગ, સિંદૂર, રુચિર કુકુમ, પારેવાના પગ, કોયલની આંખ, ર`ગેલા અધરોષ્ઠ, રકતવ અશાક, કનક, કેશુડા, હાથીનું તાળવું, ઇન્દ્રગાપ (જંતુવિશેષ)—આ બધાં જેવા રાતા ર`ગના તથા બિબફળ, શિલાપ્રવાળ અને ઊગતા સૂર્ય જેવી રાતી આભાવાળા તે રથ હતા. તે રથ પર બધી ઋતુઓનાં સુગધી પુષ્પાની માળાઓ લટકાવવામાં આવી હતી તથા ઊ'ચા શ્વેત ધ્વજ ફરકાવવામાં આવ્યા હતા. મહીમેઘની ગર્જના જેવા તેના સ્નિગ્ધ ગભીર Page #323 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ-ભરત ચક્રવતી—ચરિત્ર: સત્ર ૫૧ ૧૧ . અવાજ હતો. તે શત્રના હૃદયને કંપાવનાર હતો, શ્રીયુક્ત અને પ્રભાયુક્ત તે પૃથ્વીવિજયલાભ નામે પ્રસિદ્ધિ હતો. તેની કીર્તિ ચાર લોકમાં પ્રસરેલી હતી, તેવા તે ચાર ઘંટવાળા અથરથ પર પૌષધિ, રાજા ભરત આરૂઢ થયો. ત્યાર પછી ચાર ઘંટવાળા તે અથરથ પર રાજા ભરત આરૂઢ થયો અને પૂર્વવર્ણન મુજબ વરદામતીર્થથી દક્ષિણ દિશામાં જઈ લવણ સમુદ્રમાં ઊત–પાવતુ-તે ઉત્તમ રથનો મધ્યભાગ ધૂસરી સુધી ભીંજાયાવતુ-પ્રીતિદાન ગ્રહણ કર્યું. એ વર્ણનમાં આટલું વિશેષ કથન કે ચૂડામણિ તથા દિવ્ય શૈવેયક(આભૂષણ-વિશેષ), કટિસૂત્ર(દોરો), કડાં અને શુટિત આપ્યાં -પાવતુ-દક્ષિણ દિશાને અંતપાલયાવઆઠ દિવસનો મહોત્સવ કર્યો, મહોત્સવ કરીને આજ્ઞા પૂરી કર્યાની જાણ કરી. ભરતને પ્રભાસતીર્થ-વિજય૫૧૬ વરદામતીર્થાધિપતિ દેવના માનમાં અષ્ટાનિક મહોત્સવ ઊજવાઈ ગયા પછી તે દિવ્ય ચક્રરત્ન આયુધશાળામાંથી બહાર નીકળ્યું, નીકળીને આકાશમાં અદ્ધર થયું–વાવ-આકાશમંડળને ગજાવતું તે ઉત્તર પશ્ચિમ દિશા (વાયવ્ય કોણ)માં આવેલ પ્રભાસતીર્થ તરફ ચાલવા લાગ્યું. ત્યાર પછી તે ભરત રાજા તે દિવ્ય ચક્રરત્નને અનુસરત-યાત્-ઉત્તરપશ્ચિમ દિશામાં પૂર્વ વર્ણિત રીતે ચાલ્યો-વાવ-પશ્ચિમ દિશા સન્મુખ થઈ પ્રભાસતીર્થ થઈ લવણસમુદ્રમાં ઊતર્યો, ઊતરીને-યાવતુ-તેના રથના કૂપર ભીંજાઈ ગયાયાવ-તેને પ્રીતિદાન મળ્યું. વિશેષ વિગત એટલી કે માળા, મુકુટ, મુક્તામાળા, હેમરાશિ, કડા, કુટિન વગેરે આભરણે તથા સ્વનામાંકિત તીર અને પ્રભાસતીર્થનું જળ એ બધું ગ્રહણ કર્યું, ગ્રહણ કરીનેથાવતુ-પ્રભાસતીર્થની સીમા સુધી તમે વિજય મેળવ્યો છે તેથી હું આપ દેવાનુપ્રિયના દેશનો નિવાસી—યાવતુ-પશ્ચિમ દિશાનો રક્ષક બન્યો છું [એવા પ્રભાસતીર્થાધિપતિના કથન સુધી. પૂર્વવર્ણન પ્રમાણે બાકીનું વર્ણન યાવતુઆઠ દિવસનો મહોત્સવ કર્યો. ભરતનું સિંધુદેવી દ્વારા સન્માનપ૧૭. પ્રભાસતીર્થાધિપતિ દેવના માનમાં અષ્ટાનિક મહોત્સવ ઊજવાઈ ગયા બાદ તે દિવ્ય ચક્રરત્ન આયુધશાળામાંથી બહાર નીકળ્યું, નીકળીને - વાવ-ગગનતળને ગજાવતું ગજાવતું તે સિંધુ મહા નદીના દક્ષિણ તટેથી પૂર્વ દિશા તરફ સિંધુ દેવીના ભવન તરફ ચાલવા લાગ્યું. ત્યારે તે રાજા ભરતે તે દિવ્ય ચક્રરત્નને સિંધુ નદીના દક્ષિણ તટેથી પૂર્વ દિશામાં રહેલા સિંધુદેવીના ભવન તરફ પ્રયાણ કરવું જોયું, જોઈને તે હૃષ્ટ-તુષ્ટ આનંદિત મનવાળ-યાવત્ પૂર્વ વર્ણન મુજબ જયાં સિંધુ દેવીનું ભવન હતું ત્યાં આવ્યો, આવીને સિંધુદેવીના ભવનની અતિ નજીક કે દૂર નહીં તેવી જગ્યાએ બાર યોજન લાંબી, નવ યોજન પહોળી એવી શ્રેષ્ઠ નગર જેવી છાવણી સ્થાપી-વાવસિંધુદેવીની સાધના માટે અષ્ટમ ભક્ત (અઠ્ઠમ તપ) સ્વીકાર્યું', સ્વીકારીને પૌષધશાળામાં પૌષધવ્રતધારીની જેમ બ્રહ્મચારી રૂપે રહ્યો-વાવ-દર્ભના સંથારા પર બેસી અષ્ટમ ભક્ત સાથે મનમાં સિંધુદેવીનું સ્મરણ કરવા લાગ્યો. ત્યારે તે ભરત રાજાનું અષ્ટમ ભક્ત તપ પરિપૂર્ણ થતાં સિંધુદેવીન આસન ચલાય. માન થયું, ત્યારે તે સિંધુદેવીએ પોતાનું આસન ચલિત થતું જોયું, જોઈને તેણે અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો, પ્રયોગ કરી અવધિજ્ઞાન દ્વારા ભરત રાજાને જોયો, જોઈને તેને આ પ્રકારે વિચાર, વિકલ્પ થયો ‘જબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં ભરત નામે ચાતુરંત ચક્રવતી રાજા પેદા થયો છે, તે ભૂત, વર્તમાન અને ભાવિ સિંધુદેવીઓનો એ કુલક્રમાગત આચાર છે કે ભારત રાજાઓનો Page #324 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ધર્મકથાનુયોગ–ભરત ચક્રવતી ચરિત્ર: સત્ર પર સત્કાર કરવો, સન્માન કરવું. તેથી હું પણ જાઉં અને ભરત રાજાનો આદર-સત્કાર કરું.' આ વિચાર કરી રત્નોના બનેલા એક હજાર આઠ કળશ તથા જેના પર અનેક પ્રકારના મણિ-સુવણ–રત્નો જડીને કોતરણી કરી હતી તેવા બે ભદ્રાસન તથા કડાં, તેડાં– યાવ-આભૂષણો તેણે લીધા, લઈને પોતાની ઉત્કૃષ્ઠ ગતિથી જઈ––યાવતુ-આ પ્રમાણે કહેવા લાગી— આપ દેવાનુપિયે કેવકલ્પ ભારતવર્ષ જીતી લીધો છે, તેથી હું દેવાનુપ્રિયના દેશની નિવાસી બની છું (અર્થાત્ આપની પ્રજાજન બની છે, તેથી હું હવે આપની આજ્ઞાધારી સેવિકા છું તો હે દેવાનુપ્રિય! મારી આ ભેટ સ્વીકારો.” આમ કહી એક હજાર આઠ કળશ, રત્નખચિત મણિકનકમયે કડાં થાવત્ પૂર્વોક્ત વર્ણન મુજબ-પાવતુ-વિદાય આપી. ૫૧૮. ત્યાર બાદ તે રાજા ભરત પૌષધશાળામાંથી બહાર નીકળ્યા, નીકળીને જ્યાં સ્નાનગૃહ હતું ત્યાં આવ્યો, આવીને સ્નાન કર્યું, બલિકમ કર્યું, શુદ્ધ, પવિત્ર, કલ્યાણકારી પોશાક પહેર્યો, અત્યંત મૂલ્યવાન આભરણાથી શરીરને શણગારી સ્નાનગૃહમાંથી બહાર નીકળે, બહાર નીકળીને જ્યાં ભોજનમંડપ હતો ત્યાં આવ્યો, આવીને ભોજનમંડપમાં સુખાસન પર બેસી અષ્ટમ ભક્તનું પારણું કર્યું-ભાવતુ-સભાખંડમાં ઉત્તમ સિંહાસન પર પૂર્વાભિમુખ બેઠો, બેસીને અઢાર શ્રેણી–પ્રશ્રેણીઓને બોલાવી, બોલાવીને-વાવ-અષ્ટદિવસીય મહાસવ ઊજવીને આજ્ઞા પૂરી કર્યાની જાણ કરી. તાગરિકુમાર-કૃત ભરતનું સન્માન– પ૧૯ સિંધુદેવીના માનમાં કરેલ અષ્ટદિવસીય મહો સવ સમાપ્ત થતાં તે દિવ્ય ચક્રરને આયુધશાળામાંથી પૂર્વવત્-યાવતુ-ઉત્તરપૂર્વ દિશા (ઈશાન કોણ)માં વૈતાઢયપર્વત તરફ પ્રયાણ ઢપર્વત હતો, જ્યાં વૈતાઢયપર્વતનો જમણો ટાળ હતો ત્યાં આવ્યો, આવીને વૈતાઢયપર્વતના જમણા ઢાળ પર બાર યોજન લાંબી, નવ યોજન પહોળી, ઉત્તમ નગર જેવી છાવણીની સ્થાપના કરી, કરીને–પાવતુ-વૈતાઢયગિરિ કુમાર દેવના નિમિત્તે અષ્ટમ તપ લીધું, લઈને પૌષધશાળામાં–પાવતુ-અષ્ટમ પપૂર્વક વૈતાઢ ગિરિકુમાર દેવનું મનમાં સ્મરણ કરવા લાગ્યો. ત્યાર બાદ તે ભરત રાજાનું અષ્ટમ તપ પરિપૂર્ણ થતાં વૈતાગિરિકુમાર દેવનું આસન ચલિત થયું. સિંધુદેવીના પ્રસંગ મુજબ જ બાકી વણને સમજવું. પ્રીતિદાનમાં અભિષેકયોગ રત્નાલંકાર, કડાં, ગૂંટિત તથા વસ્ત્રાભરણ ગ્રહણ કર્યા કરીને દેવનું ઉત્કૃષ્ટ ગતિએ આવવું–ચાવ–-અષ્ટદિવસીય મહોસવ-પાવતુ- આજ્ઞા પૂર્ણ કરવી. તિમિસ્ત્રગુફાઅધિપતિ કૃતમાલદેવ દ્વારા ભરત નું બહુમાન૫૨૦. ત્યાર બાદ અષ્ટદિવસીય મહોત્સવ સમાપ્ત થતાં તે દિવ્ય ચક્રરત્ન-પાવતુ-પશ્ચિમ દિશામાં આવેલ તિમિસ્રગુફા તરફ પ્રયાણ કર્યું. ત્યારે હે ભરત રાજાએ તે દિવ્ય ચક્રરત્નને—પાવતુપશ્ચિમ દિશામાં તિમિસૃગુફા તરફ જતું જોયું, જોઈને હષ્ટ-તુષ્ટ આનંદિત બન્યો-પાવતુનિમિસ્ર ગુફાથી અતિ દૂર કે નજીક નહીં એવા સ્થળે બાર યોજન લાંબી અને નવી યોજન પહોળી છાવણી સ્થાપી–પાવતુ-કૃતમાલદેવની આરાધના અર્થે અષ્ટમ તપ ધારણ કર્યું, કરીને પૌષધશાળામાં પૌષધધારી બ્રહ્મચારી બની-ચાવતુ-મનમાં કુતમાલદેવનું મરણ કરવા લાગ્યા. ત્યાર પછી જ્યારે તે ભરત રાજાનું અષ્ટમ ભક્ત તપ પરિપૂર્ણ થયું ત્યારે કૃતમાલદેવનું આસન ચલાયમાન થયું, પૂર્વવ-વાવવૈતાઢયગિરિકુમાર દેવના પ્રસંગ મુજબ વર્ણન. વિશેષમાં પ્રતિદાનમાં હસ્તીરત્નનું તિલક, તદનંતર તે ભરત રાજા–ચાવતુ-જયાં વૈતા Page #325 -------------------------------------------------------------------------- ________________ ધર્મ સ્થાનુગ–ભરત ચક્રવર્તી ચરિત્રઃ સૂત્ર પર ૧૧૯ પાત્રો, અલંકાર, કડાં-પાવતુ-આભૂષણો લે છે, લઈને પોતાની ઉત્કૃષ્ટ ગતિથી આગમનપાવતુ-સન્માન, સન્કાર કરીને વિદાય—પાવતુ–ભજનમંડપમાં ભજન તથા પૂર્વવતું અષ્ટાહ્િનકા મહોત્સવ. ભરતના સુસેન સેનાપતિ દ્વારા સૌન્ય નૌકા રૂ૫ ચમરત્ન દ્વારા સિંધુ નદી પાર કરવી ૫૨૧. ત્યાર પછી કૃતમાલદેવના માનમાં કરાવેલ અણહિનકા ઉત્સવ પૂર્ણ થતાં તે ભરત રાજાએ સેનાપતિ સુસેનને બોલાવ્યો, બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! તું જા અને સિંધુ મહાનદીના પશ્ચિમ દિશાવતી નિષ્ફટ પ્રદેશને, સાગરથી ગિરિ સુધીની સીમમાં આવેલ સમ-વિષમ પ્રદેશોને જીતી લે, જીતીને ઉચ્ચ અને ઉત્તમ રત્નો લઈ આવ, ઉચ્ચ ઉત્તમ રત્નો લાવી મારી આજ્ઞા પૂરી કર્યાની જાણ કર.” પ૨૨. ત્યાર પછી તે સેનાપતિ, સેનાનાયક, ભારત વર્ષમાં વિદ્યુત યશવાળા, મહાન બળ અને પરાક્રમવાળો, મહાત્મા, ઓજસ્વી, તેજસ્વી, બ્લેચ્છ ભાષા-વિશારદ, મનહર-ભાષી, ભારત વર્ષના ઉચ્ચ પ્રદેશો, નીચા પ્રદેશ, દુર્ગમ અને દુપ્રવેશ પ્રદેશોનો જાણકાર, અસ્ત્રશસ્ત્રને કુશળ શાત, સેનાપતિઓમાં રત્ન સમાન સુસેન સેનાપતિ ભરત રાજાની આવી આજ્ઞા સાંભળી હુષ્ટ-તુષ્ટ આનંદિત બન્યાયાવતુ બે હાથ જોડી અંજલિ રચીને મસ્તક સમીપે લઈ જઈ બો-હે સ્વામિ ! જેવી આશા.” એવી રીતે વિનયપૂર્વક આશા સ્વીકારી, સ્વકારીને ભરત રાજા પાસેથી તે નીકળે, નીકળીને જ્યાં પોતાનો આવાસ હતો ત્યાં આવ્યો, આવીને સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું. હે દેવાનુપ્રિયે ! તરત જ અભિષેક-હસ્તીને સજજ કરો, તથા અશ્વદળ, ગજદળ, રથદળ અને પાયદળની ચતુરંગિણી સેના તૈયાર કરે.” એમ કહી જયાં સ્નાનગૃહ હતું ત્યાં આવ્યો, આવીને સ્નાનગૃહમાં પ્રવેશ્ય, પ્રવેશીને સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુકમંગલાદિ ક્રિયા કરી, કવચ, બખ્તર આદિ પહેરી યુદ્ધસજજ થયા, ગળાનો રક્ષાપટ્ટો બાંધ્ય, ધનુષબાણ બાંધ્યું, પદસૂચક ચિહનો આદિની પટ્ટી પહેરી, શસ્ત્રાસ્ત્ર ધારણ કર્યા અને પછી અનેક ગણનાયક, દંડનાયકો-યાવતુ-વીંટળાઈને કરંટપુષ્પોની માળાઓ લટકાવેલ છત્ર ધારણ કરી, જયસૂચક અને મંગળસૂચક શબ્દોના ધણ સાથે સ્નાનગૃહમાંથી બહાર નીકળે, નીકળીને જયાં બહારનો સભાખંડ હતો, જ્યાં અભિષેક-હસ્તી હતો ત્યાં આવ્યો, આવીને અભિષેક-હસ્તી પર આરૂઢ થયે. પછી તે સુસેન સેનાપતિ ઉત્તમ હસ્તી પર ચડીને, કરંટપુષ્પની માળાઓવાળું છત્ર ધારણ કરીને, અશ્વદળ, ગજદળ, રથદળ અને પ્રવર પાયદળ સાથેની ચતુરંગિણી સેનાથી વીંટળાઈ, ઠાઠમાઠ આડંબર સાથે, ગગનભેદી મહા સિંહનાદ જેવા અવાજથી પૃથ્વીને સમુદ્ર જેવી કોલાહલમય બનાવતા બનાવતા, સર્વ સમૃદ્ધિ સહિત, સર્વ ધતિ સહિત સમગ્ર રીન્ય સાથે યાવત્ ઘાષ-નિર્દોષ સાથે જ્યાં સિંધુ મહાનદી હતી ત્યાં આવ્યો, આવીને ચમરત્નને સ્પર્શ કર્યો. તે શ્રીવત્સ આકારનું અને જેમાં મોતી તથા અર્ધ તારક અને ચંદ્ર ચિત્રિત છે તેવું દિવ્ય ચર્મરત્ન અચલ, અકંપ, અભેદ્ય કવચ જેવું હતું, નદીઓ અને સાગરને પાર કરવા સમર્થ હતું, વાવ્યા પછી એક જ દિવસમાં જેના પર સત્તર પ્રકારનાં ધાન્યો ઊગી જાય તેવું તે દિવ્ય ચર્મરન વર્ષા જાણીને ચક્રવતીએ સ્પર્શ કરવાથી બાર યોજનથી ય અધિક ત્રાંસું વિસ્તરીને ફેલાઈ જતું. ત્યાર પછી સુસેન સેનાપતિ સ્પર્શ કર્યો એટલે તે દિવ્ય ચર્મરત્ન તરત જ નૌકારૂપ બની ગયું. એટલે તે સુસેન સેનાપતિ નૌકા સમાન Page #326 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ www. બનેલા તે દિવ્ય ચરત્ન પર પેાતાના સ્કન્ધાવાર, રૌન્ય અને વાહના સાથે ચડી ગયા, ચડીને નળ પાણીના તરંગાવાળી સિંધુ મહાનદીને નૌકારૂપ બનેલ ચરત્ન વડે સસૈન્ય-પ્રવાહત પાર કરી ગયા. સુસેન સેનાપતિ દ્વારા સહલાદિ–વિજય પર૩. મહાનદી પાર કરીને સિંધુ પ્રદેશ પર અપ્રતિહત શાસન સ્થાપીને પછી અનેક ગ્રામા, આકરો, નગરો, પર્વત, ખેડા, કબટા, મડબા અને પાટા પર તથા સમગ્ર સિંહલ દેશ, બદેશ, અંગલાક, બલાકાલાક જીતીને ઉત્તમ મણિ-રત્ન-સુવર્ણીના ભંડારોથી ભરપૂર યવનદ્રીપ તથા આરબદેશ, રોમક અને અલસડના નિવાસીઓ, પિકખુર, કાળમુખ યવન લેાકા, ઉત્તર વૈતાઢય સ્થિત મ્લેચ્છ જાતિ તથા દક્ષિણ-પશ્ચિમમાંની બધી જાતિઓયાવ–સિધુ સાગર અન્તગત સકળ પ્રજાઆને અધીન કરીને સુસેન સેનાપતિ પાછો ફર્યા અને અત્યંત રમણીય સમતળ કચ્છપ્રદેશમાં સુખપૂર્વક વિશ્રામ લેવા રહ્યો. તે સમયે તે તે દેશા, નગરો અને પાટણાના સ્વામીએ તથા અનેક આકરપતિઓ, મંડળાધિપતિ તથા પાટણપતિએ બધા અનેક પ્રકારની ભેટ, આભરણા, વસ્ત્રો, રત્ના તથા બીજી મહામૂલ્ય વસ્તુએ જે કંઈ રાજાને યાગ્ય હાય તે લઈને આવ્યા અને સેનાપતિ સમક્ષ ધરી તથા મસ્તક પાસે બે હાથ લઈ જઈ *અંજલિ રચી આ પ્રમાણે કહેવા લાગ્યા ‘તમે અમારા હવે સ્વામી છે, અમે આપ દેવના શરણે આવ્યા છીએ, અમે તમારા પ્રજાજના છીએ.' આમ કહી સેનાપતિને જય જય શબ્દથી વધાવ્યા ત્યારે સેનાપતિએ તે બધાના ।ગ્યતા મુજબ સત્કાર કરી, તેમની ગાદીએ પાછા સ્થાપી વિદાય કર્યા, એટલે તે બધા પાતપાતાનાં નગરો-પાટણામાં પાછા ફર્યા. પાછા ફરેલ સેનાપતિ સુસેન દ્વારા ભરત સમક્ષ ભેટાનું સમપ ણ— ૫૨૪, ત્યાર પછી અપ્રતિહત શાસન અને બળવાળા ધર્મ કથાનુયાગ—ભરત ચક્રવતી—ચિરત્ર : સૂત્ર પરપ www સુસેન સેનાપતિએ વિનયપૂર્વક પ્રાપ્ત ઉપહારો, આભરણા, આભૂષણા, રત્ના વગે૨ે લીધાં અને ફરી તેણે સિધુનામક સ્થાનને પાર કરી પૂવ નાનુસાર પાછા ફરી, રાજા ભરતને બધા વૃત્તાન્તનું નિવેદન કર્યું, નિર્વેદન કરી સઘળા ઉપહારો અર્પણ કર્યા. પછી રાજા દ્વારા સત્કારિત સમાનિત સહય વિસર્જિત તે પેાતાના પટમંડપમાં આવ્યા. ત્યાર પછી સુસેન રોનાપતિએ સ્નાન કરી, કૌતુક-મંગલવિધિ કરી, ભાજન કરી પછી– યાવત્ શરીર પર સરસ ગાશો ચંદનના લેપ કરેલ તે સુોન સેનાપતિ ઉત્તમ મહેલમાં ગયા અને ત્યાં મુંદગના અવાજ સાથે ઉત્તમ યુવતીઓ દ્વારા કરાઈ રહેલાં બત્રીશ પ્રકારનાં નાટકો તથા નૃા જોતા જોતા અને સંગીત સાંભળતા સાંભળતા, વિવિધ પ્રકારનાં નાથ, ગીત, વાદન, તંત્રી, તલ, તાલ, તૂ, ધન, મૃદ ́ગ આદિના અવાજ સાથે ઇષ્ટ શબ્દ, સ્પ, રસ, રૂપ, ગંધ એ ૫ંચવિધ માનુષી કામભાગા ભાગવતા રહેવા લાગ્યા. સુસેન સેનાપતિ કૃત તિમિસ્રકા-દ્વારાદ્ઘાટન૫૨૫. ત્યાર પછી કોઈ એક દિવસ ભરત રાજાએ સેનાપતિ સુસેનને બાલાવ્યા અને બાલાવીતે આ પ્રમાણે કહ્યું ‘હે દેવાનુપ્રિય ! તું જા અને તરત જ જઈને તિમિસ્રગુફાની દક્ષિણ બાજુના પ્રવેશદ્વારનાં બારણાં ખાલી નાખ, ખાલીને મારી આશા પૂરી કર્યાની જાણ કર.' ત્યારે ભરત રાજાની આ આશા સાંભળી હૃષ્ટ-નુષ્ટ અને આન'દિત ચિત્તવાળા–યાવ બન્ને હાથ જોડી મસ્તક પાસે અંજલિ રી– યાવત્–સુર્સને આશા સ્વીકારી, સ્વીકારીને રાજા પાસેથી બહાર નીકળ્યા, નીકળીને જયાં પાતાના આવાસ હતા, જ્યાં પૌષધશાળા હતી ત્યાં આવ્યા, આવીને દર્ભાસન બિછાવ્યું–યાવતુ– કૃતમાલ–દેવની આરાધના નિમિત્તે અષ્ટમભક્ત તપ ધારણ કર્યું અને બ્રહ્મચારી પૌષધ For Private Personal Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ–ભરત ચક્રવતી-ચરિત્ર : સુત્ર પર ૬ ૧૨૧ વ્રતી બની પૌષધશાળામાં રહ્યો-પાવતુ-અષ્ટમ ભક્ત તપ પૂર્ણ થતાં પૌષધશાળામાંથી બહાર નીકળ્યા, નીકળીને જયાં સ્નાનગૃહ હતું ત્યાં આવ્યો, આવીને સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુકમંગલ કયું', કરીને શુદ્ધ સ્વચ્છ મંગળ વસ્ત્રો પહેર્યા, અલ્પ પરંતુ મહામૂલ્ય આભૂપણથી શરીરને શણગાયું, પછી હાથમાં ધૂપ, પુષ, સુગંધી માળાઓ લઈ સ્નાનગૃહમાંથી બહાર નીકળ્યો, બહાર નીકળી જે તરફ તિમિસ્ત્ર ગુફાના દક્ષિણ પ્રવેશદ્વારનાં બારણાં હતાં તે તરફ જવા માટે પ્રયાણ કર્યું. ત્યાર પછી તે સુસેન સેનાપતિના અનેક ખંડિયા રાજાઓ, કોટવાળ, માંડલિકો-યાવતુસાર્થવાહ વગેરે હાથમાં કમળ લઈને-પાવસુસેન સેનાપતિની પાછળ પાછળ ચાલવા લાગ્યા. ત્યાર બાદ તે સુસેન સેનાપતિની અનેક કુજા, ચિલાતી આદિ દાસીઓ-વાવસંકેત, ચિંતન, ઇરછા સમજી લેવામાં કુશળ અને વિનીત એવી હાથમાં કળશ લઈને યાવતુ-પાછળ પાછળ ચાલવા લાગી. પ૨૬, ત્યાર બાદ સમસ્ત ઋદ્ધિ, સમસ્ત ધુતિ-થાવત્ જિંત્રોના નાદ સાથે તે સુસેન સેનાપતિ જ્યાં તિમિર ગુફાનું દક્ષિણ ભાગનું દ્વાર હતું ત્યાં આવ્યો, આવીને બારણાંને જોતાં જ પ્રણામ કર્યા, પ્રણામ કરીને પીંછી હાથમાં ધારણ કરી, પીંછી લઈને તિમિસ્ત્ર ગુફાના દક્ષિણ ભાગના દ્વારનાં બારણાંને લૂછયાં, લૂછીને દિવ્ય જળધારા વડે તેનો અભિષેક કર્યો, અભિષેક કરીને સરસ ગશીર્ષ ચંદનથી પાંચે આંગળીઓ વડે તેના પર થાપા કર્યા, થાપા કરીને ઉત્તમ શ્રેષ્ઠ સુગંધી દ્રવ્યો અને માળાઓ દ્વારા પૂજાઅર્ચના કરી, પૂજા કરી પુષ્પો ચઢાવ્યાંયાવત્ વસ્ત્રો ચઢાવ્યાં, વસ્ત્રાદિ અર્પણ કરીને આસિંચન, ઉસિંચન, વિપુલવર્ત આદિ વિધિપાવતુ–કરી, કરીને સ્વચ્છ, સ્નિગ્ધ, રજત સમાન અક્ષત તાંદુલ દ્વારા તિમિસ ગુફાના દક્ષિણ ભાગના દ્વારનાં બારણાંની સામે નાઠ આઠ મંગળોનું આલેખન કર્યું. તે જેમ કે સ્વસ્તિક, શ્રીવાસ-યાવ-હાયમાં પકડેલા હથેળીમાં પડેલા ચન્દ્ર જેવા પ્રભાશાળી તથા વજ અને વૈદ્ય મણિના હાથાવાળા ધૂપદાનથી–પાવતુ-ધૂપ કર્યો, ધૂપ કરીને ડાબે ઘૂંટણ ઊંચે અને જમણો ઘૂંટણ નીચે કરી બન્ને હાથ જોડી-વાવ-મસ્તક પાસે અંજલિ રચી બારણાંને પ્રણામ કર્યા, પ્રણામ કરીને દંડરત્ન હાથમાં લીધો, ત્યારે તે દંડ-રત્ન જે પાંચ લતાવાળો, વજના સારભાગમાંથી બનાવેલ હોવાથી વિશેષ મજબૂન, સર્વ શસેનાનો વિનાશક, રાજાના અંધાવારના નિર્માણ માટે ખાડા, ગુફા, વિષમભૂમિ, મોટા પર્વતે, પ્રપાનો આદિને સમતળ કરનાર, શાંતિકારક, શુભકારક, હિતકારક, રાજાના હૃદય-ઇચ્છિત મનોરથ પૂરનાર, દિવ્ય અને અપ્રતિહત હતોએવો દંડરન હાથમાં લઈ સાત આઠ ડગલાં પાછળ ખસ્યો, પાછળ ખસી નિમિગ્ર ગુફાના દક્ષિણ ભાગના દ્વારનાં બારણાં પર તે દંડરન દ્વારા જોરપૂર્વક ત્રણ વાર આઘાત કર્યો. ત્યારે નિમિગ્ર ગુફાના દક્ષિણ ભાગના દ્વારનાં બારણાં સુસેન સેનાપતિ દ્વારા દડરત્ન વડે જોરપૂર્વક ત્રણ વાર ફટકારાતાં ફ્રેંચ પક્ષી જે અવાજ કરતાં મોટા અવાજ સાથે સરસર કરતાં પોતાના સ્થાનેથી ખસી ગયાં અર્થાત્ ખૂલી ગયાં. ત્યાર બાદ તે સુસેન સેનાપતિએ તિમિરા ગુફાના દક્ષિણ ભાગના દ્વારનાં બારણાં ઉઘાડયાં, ઉઘાડીને જ્યાં ભરત રાજા હતો ત્યાં તે આવ્યો, આવીને-પાવતુ-બે હાથ જોડી જય જય શબ્દોથી ભરત રાજાને વધાવ્યો, વધાવીને આ પ્રમાણે બોલ્યો હે દેવાનુપ્રિય ! તિમિચ ગુફાના દક્ષિણ ભાગનાં દ્વાર ખોલી નાખ્યાં છે, એ પ્રિય સમાચાર દેવાનુપ્રિયને વિદિત થાય, આપને પ્રિય થાય.” ใ$ Page #328 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ધર્મસ્થાનુગ–ભરત ચક્રવતી ચરિત્રઃ સૂત્ર પર મણિરત્ન સહિત ભારતનું તિમલગુફા-કાર પ્રતિ પ્રયાણપ૨૭. ત્યાર બાદ સુસેન સેનાપતિ પાસેથી આ સમાચાર સાંભળીને, જાણીને ભરત રાજા હૃષ્ટતુષ્ટ આનંદિત બન્ય-યાવ-હર્ષિત હૃદયથી તેણે સુસેન સેનાપતિનું રાન્માન કર્યું, સન્માન સત્કાર કરીને કૌટુંબિક પુરૂષોને બોલાવવા, બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિો ! તમે તરત જ અભિષેકહસ્તીરત્નને સજજ કરે, અશ્વ, હાથી, રથ અને પ્રવર યોદ્ધાઓની ચતુરંગિણી સેનાને સજજ કરો-યાત્-પૂર્વવત્ વર્ણન પ્રમાણે, અંજનગિરિશિખર સમાન શ્રેઠ હસ્તી પર નરપતિ ભરત આરૂઢ થયો. પ૨૮. ત્યાર પછી ભરત રાજાએ મણિરત્ન હાથમાં લીધું. તે મણિરત્ન તેત્ર-અંકુશ સમાન, ચાર આંગળ લાંબું, અનર્ધઅમૂલ્ય, ત્રાંસા ખૂણાવાળું, અનુપમ પ્રકાશવાળું, દિવ્ય, મણિરત્નોમાં સર્વપ્રધાન, વૈદૂર્યનું બનેલ, સર્વ પ્રાણીઓને પ્રિય, મસ્તક પર ધારણ કરવાથી કોઈ પણ પ્રકારના દુ:ખને હરનાર–પાવ-સદા આરોગ્ય-દાયક, ધારણ કરનારના તિય ચકૃત, મનુષ્યકૃત કે દેવકૃત કોઈ પણ પ્રકારના ઉપસનું દુ:ખ દૂર કરનાર, સંગ્રામમાં પણ આ મણિશ્રેષને ધારણ કરનાર શસ્ત્રથી અવધ્ય બની જાય તેવું હતું અને આ મણિરત્નને ધારણ કરનારનું યૌવન સ્થિર રહે, કેશ-નખ વૃદ્ધિ ને પામે તથા તે સમસ્ત ભયથી મુક્ત રહે તેવું હતું. તે મણિરત્ન લઈ તે નરપતિએ હસ્તીરત્નના કુંભસ્થળ પર જમણી બાજુએ મૂક્યું. ' ત્યાર બાદ તે ભરતાધિપતિ નરેન્દ્ર હારાદિથી સુશોભિત વક્ષ:સ્થળ-પાવતુ-અમરપતિ ઇન્દ્ર સમાન ત્રાદ્ધિથી પ્રથિતયશ અને જેને માર્ગ મણિરત્ન દ્વારા પ્રકાશિત થઈ રહ્યો હતો અને જેને અનેક સહસ્રરાજાઓ અનુસરી રહ્યા હતા એવો તે મહા ઉત્કૃષ્ટ સિંહનાદ જેવા શોરથી ગગનમંડળને સમુદ્ર સમાન કરતો કરતો જ્યાં તિમિગ્ર ગુફાનું દક્ષિણ દ્વાર હતું ત્યાં આવ્યા, આવીને જેવી રીતે મેઘ-સમૂહથી અંધકારમય બનેલ આકાશમાં ચન્દ્ર પ્રવેશે તેવી રીતે તે દક્ષિણ દ્વારેથી તિમિગ્ર ગુફામાં પ્રવેશ્યો. કાકણીરત્ન સાથે ભરતને તિમિસ ગુફામાં પ્રવેશપ૨૯. ત્યાર પછી તે ભરત રાજાએ છ બાજુ વાળા, બાર ખૂણાવાળા, આઠ કણિકાવાળા, એરણના આકારવાળા, આઠ સુવર્ણ ભારવાળા કાકણીરત્નને હાથમાં લીધું. તે કાકણીરત્ન ચાર આંગળના પ્રમાણનું, આઠ સુવર્ણ ભારનું, વિષ હરનારું, અતુલનીય સમચતુરસૃસંસ્થાનવાળું, સમતળ, માન-ઉન્માનપત એટલે કે આ રત્નને ધ્યાનમાં રાખી મકાનો વ.નાં માપ લેવાનો વ્યવહાર લોકોમાં પ્રચલિત હતું એવું હોવાથી સર્વ જનોને જ્ઞાન આપનારું, જાણે કે ચન્દ્ર ન હોય તેવું, જાણે કે સૂર્ય ન હોય એવું, જાણે કે અગ્નિ જેવું, એવું આ રત્ન અંધકારનો નાશ કરનારું હતું. આ કાકણીરત્ન દિવ્ય ભાવવાળું હોવાથી એની લેગ્યાએકિરણબાર યોજન સુધી ફેલાઈ જનાર તથા ઘન અંધશ્નરનો નાશ કરનાર હતી. તે રાત્રીએ સમગ્ર કંધાવારને પ્રકાશમય કરી રાત્રિને દિવસમાં પલટાવનારું હતું. એના પ્રભાવે ચક્રવતી એ અધ ભરતક્ષેત્ર પર વિજય પ્રાપ્ત કરવા માટે પોતાની સેના સાથે તિમિસ્ર ગુફામાં પ્રવેશ કર્યો. તે ઉતમ રાજાએ કાકણીરત્ન લઈને તિમિર ગુફાના પૂર્વ અને પશ્ચિમના ભાગોમાં આવેલ કટકોમાં એક એક યોજનના અંતરે પાંચસો ધનુષ લાંબા અને એક યોજન સુધી પ્રકાશ ફેલાવનાર ચક્રના આરાના આકારના તથા ચન્દ્રમંડળ જેવો પ્રકાશ ફેલાવનાર ઓગણપચાસ મંડળનું આલેખન કરતાં કરતાં પ્રવેશ કર્યો. ત્યાર બાદ ભરત રાજાએ એક એક યોજનના અંતરે પ્રકાશની વ્યવસ્થા કરવા માટે - ઓગણપચાસ મંડળોનું આલેખન કર્યા પછી Page #329 -------------------------------------------------------------------------- ________________ ઘર્મકથાનુગ–ભરત ચક્રવતી-ચરિત્ર : સૂત્ર પ૩૧ ૧૨૩ તે તિમિર) ગુફા તરત જ એકદમ પ્રકાશમય, ઉદ્યોતમય અને જાણે કે દિવસને પ્રકાશવાળી બની ગઈ. તિમિસગુફાની મધ્ય ભાગમાં ઉન્મગ્ન નિમજલા મહાનત્રીઓતે તિમિગ્ર ગુફાની વચ્ચેના ભાગમાં ઉત્પન્ન જલા અને નિમગ્નજલા નામે બે મહા નદીઓ છે, જે નિમિસ ગુફાની પૂર્વની દીવાલમાંથી નીકળીને પશ્ચિમમાં સિંધુ મહાનદીને જઈને મળે છે. હે ભગવંત ! એમ કહેવાય છે કે ઉનમગ્નજલા અને નિમગ્નજલા મહાનદીઓ- તે કયા અર્થમાં ? હે ગૌતમ ! ઉન્મગ્નજલા મહાનદીમાં જે કંઈ તૃણ અથવા પત્ર, અથવા કાષ્ઠ, કંકર કે અશ્વ, હાથી, રથ અથવા યોદ્ધા, કે મનુષ્ય જે કંઈ નાખવામાં આવે કે પડી જાય તો ઉન્મગ્ન જલા મહાનદી ત્રણવાર ફંગોળી ફિંગોળી તેને બહાર ફેંકી દે છે. જો નિમર્મજલા મહાનદીમાં પત્ર, તૃણ, કાછ કે કંકર, અથવા અશ્વ, રથ, યોદ્ધો કે મનુષ્ય પડી જાય તો નિમગ્નજલા મહાનદી તેને ત્રણ વાર ઘુમાવીને પછી પોતાના મધ્યવહેણમાં ડુબાડી દે છે. એટલે હે ગૌતમ ! તેમને ઉન્મગ્નજલા અને નિમજલા મહાનદીઓ એમ કહેવામાં આવે છે. “હે દેવાનુપ્રિય! ઉમર જવા નિમગ્નજલા મહાનદીઓ પર રસેંકડો રસ્થંભોવાળો, અચલ, નિષ્કપ, અભેદ્ય આવરણવાળા, બન્ને બાજુ ઓએ આધારવાળે, સર્વરત્ના , સુખપૂર્વક પસાર કરી શકાય તેવો સેતુ બનાવો, બનાવીને મારી આજ્ઞા પૂર્ણ કર્યાની જાણ કરો.' ત્યાર બાદ તે વધુ કીરને ભારત રાજાને આદેશ સાંભળી હુષ્ટ-તુષ્ટ આનંદિત થઈ– યાવ-વિનયપૂર્વક આદેશ સ્વીકાર્યો, સ્ત્રીકારીને તરત જ ઉમેગ્ન-નિમજલા મહાનદીઓ પર સેંકડો સ્તંભોવાળો-પાવતુસુખપૂર્વક પસાર કરી શકાય તેવો સેતુ બનાડો, બનાવીને જ્યાં ભરત રાજા હતો ત્યાં આધ્યો, આવીને-પાવતુ-આશા પૂરી કર્યાની જાણ કરી. ત્યાર બાદ ભરત રાજા કન્ધાવાર તથા સેના સહિત સેંકડો સ્તંભોવાળા–પાવતુસુખપૂર્વક પસાર કરી શકાય તેવા સેતુ દ્વારા ઉમગ્ન અને નિમગ્ન જલા મહાનદીઓ પાર કરી ગયો. તિમિસ ગુફાના ઉત્તર દિશાના દ્વાર દ્વારા આપમેળે માગ આપવો– પ૩૨. ત્યાર બાદ તિમિસ્ત્ર ગુફાના ઉત્તર બાજુના દર- ' વાજાનાં બારણાં પોતાની મેળે જ ક્રૌંચ પક્ષીના અવાજ જે અવાજ કરવા રાાથે પોતાનું ન છોડી ખસી ગયાં એટલે કે ઊઘડી ગયાં. ઉત્તર ભારતમાં સુસેન સેનાપતિએ કરેલ અવાડ ચલાતને પરાજય૫૩૩. તે કાળે તે સમયે ઉત્તરાર્ધ ભરત વર્ષમાં ઘણા આવાડ ચિલાકો (એક પ્રકારના રખડતા ભીલ જેવી જાતિના લોકો) વસતા હતા. તે લોકો ધનાઢય, અભિમાની, બળવાન,વિપુલ ભવનશયનાસન-થાનવાહનવાળા, બહુ ધનવાળા, બહુ સોનું-રૂપુ ધરાવતા, આદાન-પ્રદાનથી ધનને વધારનારા, પ્રચુર. ખાન-પાન વહેચનારા, બહુ દારસી-દાસવાળા, અનેક ગાયભેંસ-બળદ આદિ પ્રાણીઓના માલિક, ઉન્મ-નિમગ્નજલા મહાનદીઓ પર વકીરત્ન દ્વારા સેતુ–નર્માણ અને ભરતનું સન્યસહ ઉતરાણ૫૩૧. ત્યાર પછી ચક્રરત્ન દ્વારા પ્રદર્શિત માગવાળે તે ભરત રાજા અનેક રાજાઓ વગેરેથી વીંટળાઈને મહાન સિંહનાદ કરતો-કાવત્ સિંધુ મહાનદીના પૂર્વ કિનારે થઈને જય ઉમેગ્નજલા મહાનદી હતી ત્યાં આવ્યો, આવીને પોતાના વધ કરનને બોલાવ્યો, બોલાવીને આ પ્રમાણે કહ્યું Page #330 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૪ અનેક લાકો દ્વારા પણ પરાજિત ન થનારા, શૂરવીર, પરાક્રમી, વિસ્તી વિપુલ સેના અને વાહનાવાળા, યુદ્ધોમાં પાતાનું લક્ષ્ય ન ચૂકનારા અર્થાત્ વિજય મેળવનારા એવા હતા. ૫૩૪. ત્યાર પછી તે આવાડ ચિલાતાના દેશમાં કોઈ એક વખત સે’કડા ઉત્પાત ઉત્પન્ન થયા, જેવા કે-અકાળ મેઘગર્જના, અકાળ વીજળીના ચમકારા, અકાળે વૃક્ષોને ફૂલા આવવા, વારંવાર આકાશમાં દેવાના નાચ વગેરે, ત્યારે તે આવાડચિલાતાએ પોતાના દેશમાં સેંકડો ઉત્પાતા ઉત્પન્ન થતા જોયા, જોઈને એકબીજાને બાલાવ્યા, બોલાવીને અાન્ય આ પ્રમાણે કહેવા લાગ્યા– ‘હે દેવાનુપિયા ! આપણા દેશમાં સેંકડો ઉત્પાતા ઉત્પન્ન થયેલા જણાય છે, જેમ કે અકાળ મેઘગર્જના થવી, અકાળે વીજળી ચમકવી, અકાળે વૃક્ષો પર ફૂલા આવવાં, વાર વાર દેવતાઓ આકાશમાં નાચતા દેખાવા, તે ન જાણે આપણા દેશમાં શું અનિષ્ટ થવાનુ છે.’ આમ કહી જેમની માનસિક શક્તિ ક્ષીણ થઈ ગઈ છે. એવા ને ચિલાતા ચિંતા અને શાકના સાગરમાં ડૂબી ગયા અને શાકાતુર થઈ હથેળી પર માં રાખી આશાન કરવા લાગ્યા અને જમીનમાં નજર ખેંચાવી ચિંતા મગ્ન થઈ ગયા. ૫૩૫. ત્યાર બાદ ચક્રરત્ન દ્વારા પ્રદર્શિત માર્ગે તે ભરત રાજા–ધાવતુ-સમુદ્ર ગર્જના જેવા અવાજ કરતા સૈન્ય સહ તિમિસ્ર ગુફાની ઉત્તર બાજુના દ્રારથી જેવી રીતે ધેાર અંધકારના સમૂહમાં ચદ્ર નીકળે તેવી રીતે તિમિમ્રગુફાથી બહાર નીકળ્યા. ત્યારે તે આવાડ ચિલાતાએ ભરત રાજાની આગળ વધતી સેનાને જોઈ, જોઈને ક્રોધાભિભૂત, રુટ, કોપાયમાન થઈને હોઠ ભીડતા ધર્મ કથાનુયાગ—ભરત ચક્રવતી --ચરિત્ર: સૂત્ર ૫૩૬ અન્યાન્યને બોલાવ્યા, બોલાવીને પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા— ‘હે દેવાનુપ્રિયા ! આ કોણ અનિષ્ટની ઇચ્છા કરનાર, દુર્લક્ષણ, પુણ્યહીન, ચતુર્દશીએ જન્મનારો, હી. અને શ્રી વિનાના છે જે આપણા દેશ પર આક્રમણ કરવા વેગપૂર્વક ચડી આવ્યા છે ? હે દેવાનુપ્રિયા ! આપણે તેને એવી રીતે પાછે હટાવી દઈએ કે જેથી તે આપણા દેશ પર આક્રમણ કરતા અટકે.' આવે વિચાર કરીને તે ભીલાએ એકબીજાની વાત સ્વીકારી, સ્વીકારીને યુદ્ધ માટે સજ્જ થયાશરીરે કવચ આદિ પહેર્યા’, બાણ અને ભાથા બાંધ્યાં, ગળે ગળાબંધ પહેર્યા, પાતપાતાના ધ્વજાદિ ચિહ્નોના પટ્ટા બાંધ્યા, આયુધે!શસ્ત્રાસ્ત્રો લીધાં અને જયાં ભરત રાજાનુ અગ્રસૈન્ય હતુ ત્યાં આવ્યા, આવીને ભરત રાજાના અગ્ર સૈન્ય સાથે લડાઈ કરવા લાગ્યા. ત્યાર બાદ તે આવાડ ચિલાતાએ ભરત રાજાના આગળના સૈન્યને હેરાન-પરેશાન કર્યું, ઉત્તમ યાદ્વાઓને ઘાયલ કર્યા, તેમની ધ્વજા-પતાકાઓ ક્ષત-વિક્ષત કરી નાખી, અને જેના ગળે પ્રાણ આવી ગયા છે તેવા તે સૈન્યને દશે દિશાઓમાં ભગાડી દીધુ. ૫૩૬, ત્યાર બાદ તે સેનાના નાયકે-અહી· બેઢ દ્વારા પૂર્વ વર્ણન-યાવ-ભરત રાજાના અગ્ર સૈન્યને આવાડ ચિલાતા દ્વારા ખેદાન-મેદાન, ધાયલ અને દિશેદિશામાં ભાગતું જોયું, જોઈને ક્રોધાવિષ્ટ, રુષ્ટ, પ્રચ’ડ કોપાયમાન થઈ દાંત કચકચાવી તે કમલામેલ નામક અશ્વરત્ન પર સવાર થયા. તે અશ્વરત્ન એશી આંગળ ઊંચા હતા, નવ્વાણુ આંગળ શરીરવિસ્તારવાળા હતા, એકસા આઠ આંગળ લાંબો હની, તેનું માથુ બત્રીસ આંગળ ઊંચું હતું, ચાર આંગળના એના કાન હતા, મસ્તકની નીચે ઘૂંટણથી ઉપર સુધી તે વીશ આંગળ પ્રમાણ હતા, તેનાં ધૂંટણ ચાર આંગળનાં હતાં, તેની જાંધ સાળ આંગળની અને ખરીએ ચાર For Private Personal Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયોગ –ભરન ચક્રવતી ચરિત્ર: સૂત્ર ૫૩૬ ૧૨ ૫ આંગળની હતી. તેના પેટની નીચે–ઉપરનો ભાગ સાંકડ, મધ્ય ભાગ થોડો પહોળો કોઠી જેવો હતો, પલાણ રાખવાનો ભાગ કેટલાક આંગળ નમેલો હતો, જેના કારણે સવાર સુખપૂર્વક તેના પર બેસી શકે તેવો હતો, તેની પીઠ સંનત, સુજાત અને પ્રશસ્ત હતી, વિશિષ્ટ પ્રકારની હતી, હરિણીના ઘૂંટણ જેવી વિશાળ અને ઉન્નત પીઠ હતી, તેના અંગપ્રત્યંગ પ્રહારવર્જિત એટલે કે ચલાવવા માટે તેને ચાબુક વગેરે મારવાની જરૂર ન પડે તેવાં અંગપ્રત્યંગ હતાં, તેનું શરીર સોનાનાં આભૂષણોથી શણગારેલું હતું, એની લગામ વિવિધ વિચિત્ર રત્નો અને સોનાનાં ફૂલેથી મઢેલી હતી, એને અનેકવિધ ઘંટડીઓ અને મેતીનાં તારણોથી શણગારેલ હતો, એના મુખ પર કર્ક તન, ઇન્દ્રનીલ, મરકત અને મસારગલ રત્નોથી જડિત મુખબંધ બાંધ્યું હતું, માણેક જડિત દોરીથી વિભૂષિત, કનકમય પદ્મનું તિલક એને લલાટે કર્યું હતું, જેને દેવોની મતિ દ્વારા બનાવવામાં આવ્યો હતો, જે ઇન્દ્રના અશ્વ સમાન ગતિવાળો અને સુરૂપ હતો, પાંચ સુંદર ચામરોના સમૂહને જે ધારણ કરતા હતા, જે જમીન પર ચાલનારો હત, શુદ્ધ ઓ ખાવાળી હતા, વિકસિત અનેક પલકોવાળી આંખોવાળ હો, સદા ઢાંકેલા નવા તપ્ત સુવર્ણવર્ણનાં તાલુ અને જીભવાળો હતો, લક્ષ્મીના અભિષેકરૂપ ચિહનવાળી નાસિકાવાળો હતો, કમળપત્ર પરનાં જળબિંદુ જેવાં જેના શરીર પર ટપકાં હતાં, અચંચળ હોવા છતાં ચપળ શરીરવાળા હતા, ચરક પરિવ્રાજકની જેમ સ્વચ્છ શરીરવાળો હતો, ચાલતી વેળાએ તેની ખરીઓ ભૂમિનળને અથડાવાથી ઠપ ઠપ અવાજ થતો હતો, તથા તેના બને પગ માં પાસે એકસાથે આવી જવાથી જાણે બન્ને પગ તેના મોંમાંથી નીકળતા હોય તેમ લાગતું હતું, તેની તેજ ગતિથી જાણે પાણી પર કમળતંતુ રારકે તેમ તે જમીન પર દોડતે હતો, જાતિ, રૂપ અને કુળ અપેક્ષાએ તે પ્રશસ્ત હતો, બાર આવર્તનું ઉત્તમ લક્ષણ ધરાવતો હતો, સારા કુળમાં ઉત્પન્ન થયેલ, મેધાવી, ભદ્ર અને વિનયી હતો, તેની રોમરાજિ અતિશપ બારીક અને કોમળ હતી, સ્નિગ્ધ શરીરકાંતિવાળો હતો, અતિગતિવાળા દેવ, મન, પવન, ગરુડના વેગ જેવા વેગવાળો, ચપળ અને શીઘગામી હતો, બષિ જેવો સહનશીલ સ્વભાવવાળો હતે, સુશિષ્ય જે પ્રત્યક્ષ વિનયી હતો, જળ, અગ્નિ, પાષાણ, ધૂળ, કીચડ, કાંકરા, રેતીવાળા નદીકાંઠા, વિષમ પર્વત, ગુફા, કંદરા આદિ દુર્ગમ સ્થાનોને સહેલાઈથી પાર કરનારે, પાર ઉતારવા સમર્થ હતા, મોટા યોદ્ધાઓ પણ તેને પાડવા સમર્થ ન હતા, પ્રતિપક્ષી પર તૂટી પડનારો હતો, આંસુ ન પાડનારે હતું, એનું તાળવું કાળું ન હતું, યોગ્ય સમયે હણહણનારો હતો, નિદ્રાવિજયી હતો, ગષક હતો, પરીષહવિજયી હો, જાતવંત હતો, તેની નાસિકા બેલાના ફૂલ જેવી નિર્મળ હતી, સુવર્ણવણને મને ભિરામ એ કમલામેલ નામે તે અશ્વ હતો. તેવા અશ્વરત્ન પર સેનાપતિ આરૂઢ થયે. પછી તેણે નીલકમળના પત્ર જેવું શ્યામ ૨જનિકર ચંદ્રના બિંબ સમાન ચમકતું, શત્રુજનોનો વિનાશ કરનાર, સુવર્ણ અને રત્નથી જડિત મૂઠવાળું, નવમલિલકાના પુષ્પની સુગંધથી રસિત, વિવિધ લતાઓ ચિત્રિત તીણ ધારથી ઝગમગતું, દિવ્ય ખડુંગરત્ન ગ્રહણ કર્યું. તે દિવ્ય ખડુગરને લોકમાં અનુપમ હતું, તે વાંસ, વૃક્ષ, સિંગ, અસ્થિ, હાથીદાંત અને ઉત્તમ પોલાદને તથા મોટા લોહખંડના દંડને કે ઉત્તમ વજને પણ ભેદનારું હતું, સર્વત્ર અપ્રતિહત ગતિવાળું (કોઈ વસ્તુને કાપતાં રોકાય નહી તેવું હતું પછી જંગમ પ્રાણીઓના દેહની તો શી વાત? ગાથાર્થ–ને પચાસ આંગળ લાંબું, સાળ આંગળ પહોળું, અડધી આંગળ જાડું હતું. મોટામાં મોટા માપનું તે ખડ્રગ હતું. આવું ખડ્રગરત્ન નરપતિના હાથેથી ગ્રહણ Page #332 -------------------------------------------------------------------------- ________________ ૧ર૬ ધર્મકથાનુગ–ભરત ચક્રવતી–ચરિત્રઃ સૂત્ર ૫૩૯ અષ્ટમ ભક્ત પધારી આવાડ કિરાતોએ પોતાના કુળદેવતા તરીકે આપણને મેઘમુખ નાગકુમાર દેવને યાદ કર્યા છે, તેઓ આપણું સ્મરણ કરી રહ્યા છે, તો હે દેવાનુપ્રિમો ! આપણા માટે એ યોગ્ય છે કે આપણે તે આવાડ કિરાતોની પાસે જઈએ.’ એમ કરીને તેમણે એકબીજાની આ વાત સ્વીકારી, સ્વીકારીને ઉત્કૃષ્ટ દેવગતિથી તરત જ-થાવત્ ગમન કરીને બૂડીપ નામક દ્વીપના ઉત્તરાર્ધ ભરત નામક ક્ષેત્રમાં જયાં સિંધુ મહાનદી હતી અને જયાં આવાડ કિરાતો હતા ત્યાં આવી પહોંચ્યા, આવીને અંતરિક્ષમાં ઊંચે ઊભા રહી ઘુઘરીવાળાં પચરંગી વસ્ત્રો પરિધાન કરેલા તે દેવ આવાડ કિરાતોને આ પ્રમાણે કહેવા લાગ્ય કરી તે જયાં આવાડ કિરાતો (ભીલો) હતા ત્યાં આવ્યો, આવીને આવાડ કિરાતો સાથે તેણે લડાઈ આદરી. ત્યાર પછી સુસેન સેનાપતિએ તે આવાડ કિરાતોને ઘાયલ કરી, આહત કરી, મોટા મોટા સુભટોને પરાજિત કરી–પાવતુ-ચારે દિશામાં ભગાડી મૂક્યા. આવાડ કિરાતોની પ્રાર્થનાથી ભરતના સૈન્ય પર નાગકુમારદેવેએ કરેલ મહામેવ ૫૩૭. ત્યાર પછી સુસેન સેનાપતિ દ્વારા પરાજિત યાવતુ-ભગાડાયેલા આવાડ કિરાનો ભયગ્રસ્ત, ત્રસ્ત, વ્યથિત અને ઉદ્વિગ્ન થયા તથા ઉદ્વિગ્ન બની આત્મવિશ્વાસહીન બન્યા, બળહીન બન્યા, વીર્યહીન બન્યા, પુરુષાર્થ અને પરાક્રમરહિત બની ગયા તથા હવે પ્રતિકાર કર. શક્ય નથી એમ સમજી અનેક યોજન દૂર ચાલ્યા ગયા, દૂર જઈને એકઠા થયા, એકઠા થઈને જ્યાં સિંધુ મહાનદી હતી ત્યાં આવ્યા, આવીને રેતીની પથારી કરી, રેતીની પથારી કરી તે પર બેઠા, બેસીને અષ્ટમભક્ત તપ ગ્રહણ કર્યું, તપ ગ્રહણ કરીને રેતીના આસન પર જ ઊર્ધ્વમુખ બની, નિસન અષ્ટમભક્ત પધારી તેઓ પોતાની કુળદેવતા મેઘમુખ નામક દેવકુમારોનું માનસિક સ્મરણ (જા૫) કરવા લાગ્યા. પ૩૮, ત્યાર પછી જયારે તે આવાડ કિરાતોનું અષ્ટમ ભક્ત તપ પૂરું થયું ત્યારે મેઘમુખ નાગકુમાર દવેનાં આસનો ચલત થયાં, ત્યારે તે મેધમુખ નાગકુમાર દેવોએ પોતાનાં આસનોચલિત થતાં જોયાં, જોઈને અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો, અવધિજ્ઞાન પ્રયોગ કરી આવાડ કિરાતોને જોયા. જોઈને એકબીજાને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહેવા લાગ્યા હે દેવાનુપ્રિ ! જંબૂદ્વીપના ઉત્તરાર્ધ ભારતવર્ષમાં સિંધુ મહાનદીને કિનારે રેતીના સંથારા પર ઊર્ધ્વ મુખ કરીને નિર્વ્યસન અરે આવાડ કિરાતો! તમે રેતીના સંથારો પર ઊર્ધ્વ મુખ રાખી નિર્વ્યસનપણે અષ્ટમભક્ત તપ કરી અમને મેઘમુખ દેવેને મનમાં યાદ કરતા બેઠા છો તેથી હે દેવાનુપ્રિયો! તમારા કુળદેવતા એવા અમે મેઘમુખ નાગકુમાર દેવે તમારી સમક્ષ ઉપસ્થિત થયા છીએ. તો હે દેવાનુપ્રિયા ! કહો અમે શું તમારું કામ કરીએ? અથવા તમારા મનની શું ઇચ્છા છે?” પ૩૯, તપશ્ચાત્ તે આવાડ કિરાતો તે મેઘમુખ નાગ કુમાર દેવોની આ વાત સાંભળી હૃષ્ટ-તુષ્ટ અને આનંદિત બન્યા--પાવતુ-પ્રસન્નહૃદયે પોતાના સ્થાનેથી ઊભા થયા, ઊભા થઈને જયાં મેધમુખ નાગકુમાર હતા ત્યાં આવ્યા, આવીને બને હાથ જોડી-વાવ-મસ્તક પાસે અંજલિ રચી મેઘમુખ દેવને તેઓએ જયવિજય શબ્દોથી વધાવ્યા, વધાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! આ કઈ પોતાના અનિછની ઇચ્છાવાળ, હીનલક્ષણ, હી–શ્રી રહિત બનેલો અમારા દેશ પર આક્રમણ કરવા એકાએક ચડી આવ્યો છે. તો હે દેવાનુપ્રિયે! તમે એવું કરો કે તે અમારા પ્રદેશ પર પોતાની તાકાતથી આક્રમણ ન કરી શકે.' Page #333 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ–ભરત ચક્રવતી-ચરિત્ર: સૂત્ર પ૪૦ ૧૨૭ પ૪૦. ત્યારબાદ તે મેઘમુખ નાગકુમાર દવેએ આવાડ કિરાતોને આ પ્રમાણે કહ્યું દેવાનુપ્રિયા ! આ તે ભરત નામે રાજા છે જે ચારે દિશાનો ચક્રવતી સમ્રાટ અને મહાદ્ધિવાન, મહાદ્યુતિવાન-યાવતુ-મહાસુખસંપન્ન છે. કોઈ દેવ વડે, દાનવ વડે, કિં પુરુષ વડે, મહારગ વડે કે ગંધર્વ વડે, શસ્ત્રપ્રયોગથી, અગ્નિપ્રોગથી, કે મંત્રપ્રયોગથી હેરાન કરી શકાય કે પાછો હટાવી શકાય તેવો નથી. તો પણ તમને રાજી કરવા અને તે ભરત રાજાને ઉપસર્ગ કરીશું.' એમ કરી તેઓ આવાડ કિરાતો પાસેથી નીકળ્યા, નીકળીને દૂર જઈ વૈક્રિયસમુદ્ધાત કર્યો, વૈક્રિય સમુદ્ધાત કરી મેઘસેનાની વિકુવણા કરી, મેઘસેના વિકુવીને જ્યાં ભરત રાજાની વિજયછાવણી હતી ત્યાં આવ્યા, આવીને વિજયછાવણી પર તત્કાળ તડતડ અવાજ કરતા વીજળી ચમકાવવા લાગ્યા, વીજળી ચમકાવીને તરત જ ગાડાની ધૂંસરી અને મુશળ જેવી ધારાઓથી વરસાદ વરસાવવા લાગ્યા, સાત રાત સુધી આવી મેઘધારા વરસાવવા લાગ્યા. ભરત દ્વારા છત્રરત્નનું વિસ્તરણ– ૫૪૧, ત્યાર બાદ તે ભરત રાજાએ વિજયછાવણી પર સાત રાત સુધી મુશળધાર વરસાદ વરસાવતા મેઘમંડળને જોયું, જોઈને તેણે ચર્મરત્નને સ્પર્શ કર્યો. ત્યારે તે ચર્મરને શ્રીવત્સ ચિહ્ન જેવો આકાર ધારણ કર્યો–અહીં વેઢ છંદ મુજબનું વર્ણન યાવન્તે બીર યોજનથી અધિક વિસ્તાર સુધી તિરછું ફેલાઈ ગયું. ત્યાર પછી ભારત રાજા સસૈન્ય, છાવણી સાથે ચર્મરત્ન પર ચડી ગયો, ચડીને દિવ્ય છત્રરત્નને સ્પર્શ કર્યો. તે છત્રરત્ન નવાણું હજાર સેનાના સળિયાથી સુશોભિત હતું, મહામૂલ્યવાન હતું, અયોધ્ય અર્થાત્ તેનું રક્ષણ જેને હોય તેની સાથે યુદ્ધ ન કરી શકાય તેવું હતું, સાંધા કે ગાંઠ વિનાના સુપ્રશસ્ત વિશિષ્ટ મજબૂત સુવર્ણ દડવાળું હતું, તે છત્ર મૃદુ સુંવાળા કમળપત્ર જેવા રૂપવાળું, મધ્યભાગે સળિયાઓના પીંજરાથી શોભતું, દીવાલો પર વિવિધ ચિત્રોવાળું, મણિ, મુક્તા, પ્રવાળ, તપ્ત સુવર્ણ અને પાંચ વર્ણના શુદ્ધ સુવર્ણની કારીગરીથી શોભતું હતું, રત્નોનાં કિરણોના પ્રકાશથી વિવિધરંગી દીસતું હતું, તે છત્ર રાજ્યલક્ષ્મીના ચિહનરૂપ હતું, તેના પાછળનો ભાગ અર્જુન નામક સુવર્ણના પતિ પતરાંથી મઢેલ અને તેની પરીઘની ચોપાસ ફરતાં તપ્તસુવર્ણનો પટ્ટો જડેલ હતું, અધિક શોભાસંપન્ન એવું તે શરદઋતુના ચંદ્ર જેવા વિમળ પરિપૂર્ણ બિંબ સમાન રૂપવાનું હતું, રાજાને ઇષ્ટ એવા વિસ્તારવાળું તે કુમુદવન જેવું ધવલ હતું, રાજાને ઇચ્છિત સ્થાન પર લઈ જનાર વિમાન જેવું તથા સૂર્યતાપ અને વરસાદથી રક્ષા કરે તેવું તે તોગુણથી પ્રાપ્ત થયેલું હતું. (ગાથા – ) અખંડ (ક્યાંયથી તૂટ્યું ન હોય તેવું), બહુ ગુણવાળું, ઋતુઓના સ્વભાવથી વિપરીત છાપવાળું અર્થાત્ શીતકાળમાં ઉષ્ણતા આપનાર, ઉષ્ણકાળમાં ઠંડી આપનાર અને વર્ષાઋતુમાં વર્ષોથી રક્ષણ આપનાર તે છત્રોમાં પ્રધાન એવું પુણ્યહીનોને અતિ દુર્લભ એવું છત્રરત્ન હતું. પ્રમાણભૂત રાજાઓના તપગુણના ફળના ભાગરૂપ અર્થાત્ છ ખંડના સ્વામી તરીકે માન્ય થનાર ચક્રવતીના તપના ફળરૂપે તે પ્રાપ્ત થનાર હતું, તેના પર પુષ્પમાળાનો સમૂહ શોભી રહ્યો હતો તથા શરદઋતુના વાદળ જેવું, રૂપાના ઢગલા જેવું તે દિવ્ય છત્રરત્ન ધારણ કરનાર રાજા ધરણીતળ પર ઇન્દ્ર સમાન જણાતો હતો. ત્યાર બાદ ભારત રાજાએ સ્પર્શ કરતાં વેંત તે દિવ્ય છત્રરત્ન તરત જ બાર યોજનથી ય અધિક ત્રાંસું ફેલાઈ ગયું. Page #334 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ-ભરત ચક્રવતી—ચરિત્ર: સૂત્ર ૫૪૪ ત્યારે તે ભરત રાજાએ છત્રરત્નને છાવણી પર સ્થાપિત કર્યું, સ્થાપિત કરીને મણિરત્નને સ્પર્શ કર્યો–વન યાવતુ-છત્રરત્નની અંદરના ભાગમાં મણિરત્ન સ્થાપિત કર્યું. તે રાજા ભરતના સર્વોત્તમ સુંદર રૂપવાળા શિલારૂપ અર્થાત્ અત્યંત સ્થિર ચર્મરત્ન પર સૂર્યાસ્ત પૂર્વે જ ઉત્પન્ન થતાં શાલિ, જવ, ઘઉં, મગ, અડદ, તલ, કળથી, સાઠી ચોખા, વાલ, ચણા, કોદી, કોથમીર, કાંગ, બાવટો, રાળ આદિ અનેક ધાન્ય તથા વિશેષ પ્રકારની શાક માટેની વનસ્પતિ, ભાજી, આદુ, મૂળા, હળદર, લેકી, કાકડી, તુંબડી, તરબૂચ, કોઠાં, કેરી, આંબલી વ. પેદા કરવામાં કુશળ અને સર્વ જનસમૂહમાં પ્રિય એવે ગૃહપતિ (કોઠારપતિ) હતો. ગૃહુપતિરત્ન દ્વારા ભારતની સેનાને સાત દિન નિર્વાહપ૪ર. ત્યાર પછી ભરત રાજાના તે ગૃહપતિને જે દિવસે વાવ્યાં હોય તે જ દિવસે ઊગેલાં સર્વ પ્રકારનાં ધાન્યના અનેક હજાર ઘડાઓ ભરીને ભરત રાજ સમક્ષ હાજર કર્યા. ત્યાર પછી ચમરન પર આરૂઢ અને છત્રરત્ન દ્વારા સારી રીતે ઢંકાયેલ તથા મણિરત્ન દ્વારા પ્રકાશિત તે પેટી જેવા બની ગયેલા સ્થાનમાં ભરત રાજા સુખપૂર્વક સાત દિવસ સુધી રહ્યો.. (ગાથા-) તે ભરતાધિપતિ રાજાને તથા તેની રીન્ય છાવણીને ન ભૂખનું કે ન લાચારીનું, ન ભયનું કે ન અન્ય કોઈ દુ:ખ સહન કરવું પડયું: હજાર દેવો દ્વારા નાગકુમારોને ભારતના શરણે જવા ઉપદેશ– ૫૪૩. ત્યાર પછી જ્યારે સાત દિન પૂરા થઈ ગયા ત્યારે તે ભરત રાજાને આ વિચાર આવ્યો, આ પ્રકારે વિકલ્પ થયો, મનમાં આ પ્રમાણે તેણે ચિંતવ્યું ‘કે છે આ અનિષ્ટની અભિલાષાવાળો, દુર્લક્ષણ-પાવતુ-હી-થી-વર્જિત કે જે આવા પ્રકારની વિઇનકારી પ્રવૃત્તિથી મારી આ વિજયછાવણી ઉપર આગળા જેવી ધારે, મુશળ જેવી ધારે અને ખોબા જેવી ધારે વર્ષા વરસાવે છે?” ત્યાર પછી તે ભરત રાજાનો આવો વિચાર, વિક૯૫, મનોગન ભાવ જાણીને સોળ હજાર દેવ સહાય આપવા તૈયાર થઈ ગયા. ત્યાર બાદ તે દેવ શરીર પર કવચાદિ બાંધીને-પાવતુ-શસ્ત્રાસ્ત્ર ગ્રહણ કરીને જયાં મેઘમુખ નાગકુમાર દેવ હતા ત્યાં આવ્યા, આવીને તેઓએ મેઘમુખ નાગકુમાર દેવને આ પ્રમાણે કહ્યું, અરે એ મેઘમુખ નાગકુમાર દેવે ! પોતાના અનિષ્ટની ઇચ્છાવાળા-પાવતુ-હીશ્રી–પરિવર્જિત એવા તમે શું નથી જાણતા કે ચારે દિશાના ચક્રવતી એવા મહાદ્ધિમંત ભરત રાજાને તમે ઉપદ્રવ કરવા, પાછો હટાવવા તૈયાર થયા છે ? અને તમે ભરત રાજાની વિજયછાવણી પર આગળા જેવી ધારે, મુશળ જેવી ધારે અને ખોબા જેવી ધારે સાત દિવસથી વરસાદ વરસાવી રહ્યા છો ? તો થઈ ગયું તે થઈ ગયું, હવે તરત જ અટકી જાવ, નહીં તો આજ તમે બીજા નવીન જીવલોકને જોશો અર્થાત્ તમારે નાશ થશે.” નાગકુમારેના ઉપદેશથી કિરાતનું ભરતના શરણે જવું૫૪૪, ત્યારે તે દેવોનાં આવાં વચનો સાંભળી મેઘમુખ નાગકુમાર ભયભીત, ત્રસ્ત, વ્યથિત અને ઉદ્વિગ્ન થઈ ગયા અને તેમણે ભયથી મેઘસેનાને પાછી ખેંચી લીધી, પાછી ખેંચીને જ્યાં આવાડ કિરાતો હતા ત્યાં ગયા, જઈને આવાડ કિરાતોને આ પ્રમાણે કહેવા લાગ્યા “હે દેવાનુપ્રિયા ! આ ભરત રાજા મહાન ત્રદ્ધિવાળો છે–પાવતુ કોઈ દેવ અથવા-ચાવતું અગ્નિપ્રયોગથી યાયાવતુ તેને ઉપદ્રવ કરવા કે રોકવા સમર્થ નથી. તો પણ હે દેવાનુપ્રિયે! Page #335 -------------------------------------------------------------------------- ________________ ધમકથાનુયોગ-ભરત ચક્રવતી-ચરિત્ર: સૂત્ર ૫૪૫ ૧૨૯ તમારું પ્રિય કરવા અમે ભરત રાજાને ઉપસર્ગ કર્યો. તો હે દેવાનુપ્રિયો ! તમે હવે જાવ, સ્નાન, બલિકમ, કૌતુક મંગળવિધિ કરી, ભીનાં કપડાં સાથે અધોવસ્ત્ર સાથે ઉત્તમ રત્ન લઈને, હાથ - વડે અંજલિ રચીને ભરત રાજાને પગે પડીને શરણ માગે, ઉત્તમ પુરૂ શરણાગત-વત્સલ હોય છે અને ભરત રાજા તરફથી કોઈ ભય નથી એમ સમજીને તેને શરણે જાઓ.’ આમ બોલી તેઓ જે દિશામાંથી આવ્યા હતા તે તરફ પાછા ફર્યા. પ૪પ. ત્યાર પછી મેઘમુખ નાગકુમારોની આ વાત સાંભળતાં જ આવાડ કિરાતે પોતાના સ્થાનેથી ઊભા થયા, ઊભા થઈને સ્નાન, બલિકર્મ, કૌતુક મંગળવિધિ કરી ભીનાં વસ્ત્રો પહેરીને, હાથમાં ઉત્તમ રત્નો લઈને જવાં ભરત રાજા હતો ત્યાં ગયા, જઈને હાથ જોડી–પાવતુ–મસ્તક સમીપે અંજલિ રચીને ભરતને જયવિજય શબ્દોથી વધા, વધાવીને તેની સમક્ષ ઉત્તમ પ્રધાન રત્નો તેને ભેટ ધર્યા, ધરીને આ પ્રમાણે બોલ્યા (ગાથાઓ-) હે વસુધર ! હે ગુણધર ! હે જયેધર (કે જગધર) ! હે કી-શ્રી-કીર્તિધર અને સહસ્ત્ર ઉત્તમ લક્ષણધારક નરેન્દ્ર! આ રાજ્ય ચિરકાળ સુધી ધારણ કરો. (૧) હે અશ્વપતિ! ગજપતિ! નરપતિ! નવનિધિપતિ! ભરતવર્ષના પ્રથમ અધિપતિ! બત્રીસ હજાર જનપદોના રાજાઓના સ્વામિ! તમે ચિરંજીવી છે. (૨) હે પ્રથમ નરેશ્વર, ઈશ્વર, હજારો સ્ત્રીઓના હૃદયેશ્વર, લાખો દેના ઈશ્વર, ચૌદ રત્નોના સ્વામિ, યશસ્વી ! (૩) સાગરથી ગિરિ પયતના ઉત્તર અને પશ્ચિમના પ્રદેશો તમે જીતી લીધા છે. તેથી અમે તે આપ દેવાનુપ્રિયના દેશમાં હવે વસીએ છીએ. (૪) અહો આપ દેવાનુપ્રિયને વૈભવ, સમૃદ્ધિ, ઘુતિ, બળ, વીર્ય, પુરુષાર્થ પરાક્રમ ! દિવ્ય ૧૭ દેવપ્રકાશ, દિવ્ય દેવભાવ આપને પ્રાપ્ત થયો છે, મળ્યો છે, આવી મળ્યો છે. તે આપ દેવાનુપ્રિયની ત્રાદ્ધિ-વાવ-આવી મળેલ છે તે અમે જોયું. હે દેવાનુપ્રિય ! અમે આપની ક્ષમા યાચીએ છીએ, હે દેવાનુપ્રિયા આપ અમને ક્ષમા કરો. દેવાનુપ્રિય ! આપ ક્ષમા કરવા સમર્થ છે, અમે કરી કદી આવું નહીં કરીએ.' એમ કહી હાથ જોડી પગે પડી તે ભરત રાજાના શરણે ગયા. ૫૪૬, ત્યાર બાદ તે ભરત રાજાએ આવાડ કિરાતોની ઉત્તમ મુખ્ય રત્નની ભેટ સ્વીકારી, ભેટ સ્વીકારીને આવાડ કિરાતોને તેણે આ પ્રમાણે કહ્યું હે કિરાતો! હવે તમે મારા બાહુઓની છાયા સ્વીકારી છે તેથી નિર્ભયપણે, ઉદ્વેગ વિના સુખપૂર્વક રહે. તમને કોઈના ય તરફથી ભય નથી” એમ કહી તેણે કિરાતોનું સન્માન કર્યું, સન્માન કરી વિદાય કર્યા, ૫૪૭. ત્યાર બાદ ભારત રાજાએ સુસેન સેનાપતિને બોલાવ્યો, બોલાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય ! તું જા અને ફરી સિંધુ મહાનદીના પશ્ચિમ ભાગના નિકૂટના સાગરથી ગિરિ સુધીના સીમાં પ્રદેશને તથા સમવિષમ બીજા નિષ્ફટેને કબજે કર, કબજે કરીને ઉત્તમ રત્નો મેળવ, મેળવીને શીધ્ર મારી આશા પૂરી કર્યાની જાણ કર.' અહીં દક્ષિણ ભાગના પ્રદેશના અધિકારની જેમ જ સઘળું કહેવું-ચાવ––કામભાગે અનુભવતો રહેવા લાગ્યો. ફુલ્લ હિમવંતગિરિમાર-વિજય– પ૪૮. ત્યાર બાદ અન્યદા એક વખત તે દિવ્ય ચક્ર રન આયુધ-શાળામાંથી બહાર નીકળ્યું, નીકળીને અંતરિક્ષમાં અદ્ધર ચડી-ચાવતુઉત્તર પૂર્વદિશા (વાયવ્ય કોણ)માં રહેલા મુલ્ય હિમવંત પર્વત તરફ પ્રયાણ કરવા લાગ્યું. ત્યારે ભરત રાજા તે દિવ્ય ચક્રરનની પાછળ Page #336 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુગ–ભરત ચક્રવતી—ચરિત્ર : સુત્ર ૫૫૩ ચાલ્યો-થાવત્ ચુલ હિમવંત વર્ષધર પર્વતથી ન અતિ દૂર કે ન અતિ સમીપ એમ રહી બાર યોજન લાંબા-પાવ-શુલ્લહિમવંત ગિરિકુમાર દેવના નિમિત્તે અષ્ટમ ભક્ત ગ્રહણ કર્યું, તે જેવી રીતે માગધતીર્થના વિશે તેવી જ રીતે યાવતુ ગગનમંડળને સમુદ્રના નિનાદ જેવા નિનાદથી ભરી દેતો તે ઉત્તર દિશામાં જયાં ચુલ હિમવંત વર્યધર પર્વતો હતો ત્યાં આવ્યું, ત્યાં આવીને ચુલ હિમવંત પર્વતને રથના અગ્ર ભાગ વડે સ્પર્શ કર્યો, સ્પર્શ કરી રથના ઘોડાને ઊભા કર્યા, ઊભા કરીને પૂર્વવર્ણન પ્રમાણે-પાવત્ - કાન સુધી પણછ ખેંચી એક વિશાળ બાણનેપૂર્વ પ્રમાણે અહીં પણ બધું કથન કરવુંયાતૂને નરપતિ યાવતુ-તેઓ સર્વે મારી પ્રજા છે એમ કહી આકાશમાં ઉપર એક બાણ છોડ્યું, પરિકરની મધ્યે–પાવતુ-તે પછી જેવું ભરત રાજાએ આકાશમાં ઊંચે બાણ છોડ્યું કે તે બાણ તરત જ બેતેર યોજન જઈ ચુલ હિમવંત ગિરિકુમાર દેવની સીમામાં જઈને પડયું. ૫૪૯. ત્યાર બાદ સુલ હિમવંત ગિરિકુમારે પોતાની સીમામાં પડેલું બાણ જોયું, જોઈને તે ક્રોધાભિભૂત થઈ ગુસ્સે થયે-પાવતુ-પ્રીતિદાન, સર્વોપધિ માળા, ગશીર્ષ ચંદન અને કડાં– વાવ દ્રજળ ગ્રહણ કર્યું, એ બધું લઈને ઉત્કૃષ્ટ ગતિથી-પાવતુ-ઉત્તરમાં રેલ હિમવંત ગિરિની સીમામાં હું આપ દેવાનુપ્રિયનો પ્રજાજન છું–થાવતુ-હું આપ દેવાનુપ્રિયનો ઉત્તર દિશાને દિક્પાલ-સીમારક્ષક છું-થાવત્ વિદાય આપી. ભરત દ્વારા કાકિણીરત્ન દ્વારા ચકવતી નામેકીણન– ૫૫૦. ત્યાર પછી તે ભરત રાજાએ પોતાના ઘોડા ઊભા રાખ્યા, ઊભા રાખી રથને વાળ્યો, રથને પાછો વાળી જ્યાં ઋષભકૂટ પર્વત હતો આવ્યો, ત્યાં આવીને રથના અગ્રભાગ વડે ત્રણ વાર ઋષભકૂટ પર્વતને સ્પર્શ કર્યો, સ્પર્શ કરી ઘેડાને ઊભા રાખ્યા, ઊભા રાખીને છ તલવાળા, બાર કોણવાળા અને સોનીની એરણ જેવા આકારના કાકિણીરત્નને હાથમાં લીધું, લઈને તે દ્વારા ત્રાષભકૂટ પર્વતના પૂર્વ તરફના કટક પર પોતાનું નામ કોતર્યું – (ગાથાઓ-) આ ત્રીજી અવસર્પિણીના અંતિમ કાળમાં હું ભરત નામે ચક્રવતી થયો છું. (૧) હું પ્રથમ રાજા છું, સમસ્ત ભરતને અધિપતિ છું, મનુષ્યોમાં શ્રેષ્ઠ છું, નરેન્દ્ર છું, મારે કોઈ પ્રતિસ્પધી નથી, મેં સમગ્રભારત વર્ષ જીતી લીધેલ છે. (૨) આમ લખી પોતાનું નામ (સહી) કોતર્યું. ચકાનુગામી ભરતનું વૈતાઢયના ઉત્તર ઢોળાવ માં ગમન૫૫૧. નામ લખીને તેણે ને પાછો વાળો, પાછો વાળી જ્યાં વિજયછાવણી હતી અને જ્યાં બહારનો સભાખંડ હતો ત્યાં આવ્યો, ત્યાં આવીને-પાવતુ–ગુલ હિમવંત ગિરિકુમારના દેવને અષ્ટાદિકા મહામહોત્સવ પૂર્ણ થયા પછી તે દિવ્ય ચક્રરત્ન આયુધશાળામાંથી બહાર નીકળ્યું, બહાર નીકળીને-પાવનૂ-દક્ષિણ દિશામાં વૈતાઢય પર્વત તરફ ચાલવા લાગ્યું. ૫૫૨. ત્યાર બાદ તે ભરત રાજા તે દિવ્ય ચક્રરત્નની પાછળ-પાવતુ-વૈતાઢય પર્વતના ઉત્તર ભાગમાં ગયો, જઈને વૈતાઢય પર્વતના ઉત્તરી ઢોળાવ પર બાર યોજન લાંબીયાવતુ-પૌષધશાળામાં પ્રવેશ્યો-થાવતુ-નમિ અને વિનમિ નામક વિદ્યાધર રાજાઓની આરાધના માટે અષ્ટમ ભક્ત તપ ગ્રહણ કરીને રહ્યો-પાવતુ-નમિ અને વિનમિ વિદ્યાધર રાજાઓનું મનમાં સ્મરણ કરતો કરતે રહેવા લાગ્યો. વિદ્યાધર રાજાઓ નમિ-વિનમિ દ્વારા ભારતને રત્ન તથા સીરત્નની ભેટ૫૫૩. ત્યાર બાદ તે ભરત રાજાનું અષ્ટમ ભક્ત તપ પૂર્ણ થતાં નમિ-વિનમિ વિદ્યાધરરાજાઓ દિવ્ય પ્રેરણા દ્વારા પ્રેરિત થઈને એકબીજાને મળ્યા, મળીને આ પ્રમાણે કહેવા લાગ્યા Page #337 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ–ભરત ચક્રવતી-ચરિત્રઃ સૂત્ર ૫૫૪ ૧૩૧ I અદ્ધર સ્થિર રહી, ઘુઘરીવાળાં વસ્ત્રો પહેરેલા ચાવતુ-જયવિજય શબ્દો વડે ભરતને વધાવ્યા. વધાવીને આ પ્રમાણે બોલ્યા હે દેવાનુપ્રિય ! આપે સમસ્ત ભરત ક્ષેત્ર જીતી લીધું છે એટલે અમે હવે આપ દેવાનુપ્રિયના આશાધારક સેવક છીએ.” એમ કહી “હે દેવાનુપ્રિય! આપ અમારા ઉપહારોનો સ્વીકાર કરો” એમ કહ્યું,-પાવત્ વિનમિએ સ્ત્રીરત્નની અને નિમિએ રત્નો આદિની ભેટ આપી. ત્યાર બાદ ભરત રાજાએ-થાવત્-વિદાય આપી, વિદાય આપી પૌષધશાળાની બહાર નીકળ્યા, બહાર નીકળી સ્નાનગૃહમાં ગયો, ત્યાં જઈ...ભોજન-મંડપમાં–ચાવતુ-નમિ-વિનમિ વિદ્યાધરોના નિમિત્તે આઠ દિવસનો મહિમોસવ કર્યો. “હે દેવાનુપ્રિય ! જંબૂઢીપ નામક દ્વીપમાં ભારતવર્ષમાં ચારે દિશાનો ચક્રવતી ભરત નામે સમ્રાટ ઉત્પન્ન થયો છે, તે અતીત, અનાગત અને વર્તમાનકાળના વિદ્યાધર રાજાઓનો એ પરંપરાગત આચાર છે કે ચક્રવર્તીનું સન્માન કરવું. માટે હે દેવાનુપ્રિય ! આપણે પણ ભરત રાજાનું સન્માન કરીએ.’ આમ કરી દિવ્ય મતિ દ્વારા જેની બુદ્ધિ પ્રેરિત થઈ છે તેવા વિનમિ વિદ્યાધરે ચક્રવતીની દ્ધિ જાણીને માનન્માન–પ્રમાણ શરીરધારિણી અર્થાત્ સામુદ્રિકશાસ્ત્ર અનુસાર જેનું પ્રત્યેક અંગ માપસરનું હતું તેવી, તેજસ્વી, રૂપગુણયુક્ત, જેનાં નખ, કેશ અને યૌવન સ્થિર હતાં તેવી, સમસ્ત રોગોનો નાશ કરનારી અર્થાત્ જેના સહવાસથી રોગ નાશ પામે તેવા, બલદાયિકા, ઇચ્છિત ઉષ્ણ અને શીત સ્પર્શવાળી અર્થાત્ ગરમીમાં જેને સ્પર્શ શીતળ અને શીતકાલમાં જેનો સ્પર્શ ઉષ્ણ છે તેવી, (ગાથા) જેનાં ત્રણ અંગે પાતળાં છે, ત્રણ અંગો તામ્રવર્ણ-લાલ છે, મધ્યભાગ ત્રિવેલી (ત્રણ રેખાઓ) યુક્ત છે, ત્રણ અંગો ગંભીર છે, ત્રણ અંગે શ્યામવર્ણ છે, ત્રણ શ્વેત, ત્રણ લાંબાં અને ત્રણ અંગો વિસ્તારવાળાં છે (૧) જેનું શરીર સમચતુરસ સંસ્થાનવાળું છે, ભરત ક્ષેત્રની બધી સ્ત્રીઓમાં જે શ્રેષ્ઠ હતી, જેના સ્તન, જધન સુંદર હતા, જેના હાથ, પગ ઉત્તમ હતા, આંખો કમળ જેવી હતી, દાંત જનમનહરણ હતા, શૃંગાર અને ચેષ્ટાપાવતુ-જે સર્વોપચારમાં કુશળ હતી, દેવાંગનાઓના રૂપને પોતાના રૂપથી હરાવનારી હતી, ભદ્ર એવા યૌવનમાં પ્રવર્તતી સુભદ્રા નામે સ્ત્રી-રત્નને (ભરતને ભેટ આપવા માટે) તથા નમિએ રત્નો, કડાં અને તોડા સાથે લીધાં, લઈને પોતાની ઉત્કૃષ્ટ ગતિથી-વાવવિદ્યાધરોની વેગવાળી ગતિથી જ્યાં ભરત રાજા હતો, ત્યાં આવ્યા, આવીને અંતરિક્ષમાં ખડપ્રપાત ગુફાના નમાલકદેવ તરફથી ભરતને પ્રીતિદાન– ૫૫૫. ત્યાર બાદ ગંગાદેવીના અષ્ટાદ્ધિક મહોત્સવની સમાપ્તિ થતાં તરત તે દિવ્ય ચક્રરત્ન આયુધશાળાગૃહમાંથી બહાર નીકળ્યું, બહાર નીકળી પાવત-ગંગા મહાનદીના પશ્ચિમ કિનારે થઈને દક્ષિણ દિશામાં ખંડપ્રપાત નામક ગુફા તરફ પ્રયાણ કર્યું. ત્યારે તે ભરત રાજા–વાવતુ-જમાં ખંડપ્રપાત ગુફા હતી ત્યાં ગયો, જઈને–પૂર્વવર્ણિત કૃતમાલદેવના પ્રસંગમાં કહેવાયેલ સઘળું કથન જાણવું-વિશેષમાં દેવનું નામ નટ્ટમાલક દેવ, પ્રીતિદાનમાં અલંકારપાત્ર અને કટક, બાકીનું બધું પૂર્વવતુ.-યાવ-અષ્ટાબ્લિકા મહિમા. ત્યાર બાદ નટ્ટમાલકદેવનો આઠ દિવસનો મહોત્સવ પૂરો થતાં તે ભરત રાજાએ સુસેન સેનાપતિને બોલાવ્યો, બોલાવીને-પાવસિંધુ નદીગમન પ્રમાણેનું પૂર્વકથન અહીં પણ કહેવું-પાવ-ગંગા મહાનદીના પૂર્વ ભાગના નિકૂટ પ્રદેશ, ગંગાસાગરથી પર્વત Page #338 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ધર્મકથાનુયોગ–ભરત ચક્રવતી—ચરિત્ર ઃ સૂત્ર ૫૫), સુધીની સીમાના સમ–વિષમ નિષ્કટો પર અધિકાર કરે છે, અધિકાર કરી ઉત્તમ મુખ્ય રત્નો સ્વીકાર્યા, સ્વીકારીને જ્યાં ગંગા મહાનદી હતી ત્યાં આવ્યા, ત્યાં આવી પુન: પોતાનાં રૌન્ય અને છાવણ સાથે નૌકારૂપ બનેલ ચર્મરત્ન દ્વારા વિમળ જળના ઊંચા ઊંચા તરંગવાળી ગંગા મહાનદી પાર કરી, પાર કરીને જેમાં ભારત રાજાની વિજ છાવણી હતી, જયાં બહારની સભા હતી ત્યાં આવ્યા, આવીને અભિષેક–હસ્તી રત્ન પરથી નીચે ઊત, ઊતરીને ઉત્તમ મુખ્ય રને લઈને જ્યાં ભરત રાજા હતો ત્યાં આવ્યો, આવીને બે હાથ જોડી-પાવતુ-અંજલિ રચીને ભરત રાજાને જયવિજય શબ્દોથી વધાવ્યો, વધાવીને ઉત્તમ પ્રધાન રન તેને ધર્યા. ભરત દ્વારા સુસેન સેનાપતિને સત્કાર– પપ૬. ત્યાર બાદ તે ભરત રાજાએ સુસેન સેનાપતિ પાસેથી ઉત્તમ અગ્ર રત્નો સ્વીકાર્યા, સ્વીકારીને સુસેન સેનાપતિનો આદર-સત્કાર કર્યો, આદર-સત્કાર કરીને વિદાય આપી. ત્યારે તે સુસેન સેનાપતિ ભરત રાજા પાસેથી નીકળી પૂર્વવતુ-યાવત્ આનંદપભોગ કરતો રહેવા લાગ્યો. હવે પછી આગમનાક્રમથી ભારતનું પ્રતિગમનપપ૭. ત્યાર પછી ક્યારેક એક વાર ભરત રાજાએ સુસેન સેનાપતિને બોલાવ્યો, બોલાવીને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય! તું જા અને જઈને ખંડ પ્રપાત ગુફાના ઉત્તરના દ્વારનાં બારણાં ખોલી નાખ, ખોલીને પૂર્વવત્ તિમિર ગુફાના વર્ણન પ્રમાણે બધું વર્ણન કરી–પાવતુ-તમારું પ્રિય થાઓ. શેષ વર્ણન પૂર્વવત્ યાવ-ભરત ઉત્તરના દ્વારમાંથી પ્રવેશ્યો, જેવી રીતે મેધ ઘટાઓમાં પ્રવેશી ચંદ્ર અંધકારને હટાવી દે તેવી રીતે ભારતે ગુફામાં પ્રવેશ કરી મંડળનું આલેખન કર્યું. તે ખંડપ્રપાત ગુફાની બરોબર વચ્ચેચાવતુ-ઉન્મજલા અને નિમગ્નજલા નામે બે મહાનદીઓ વહે છે–પૂર્વ વર્ણન મુજબ તેમનું વર્ણન છે, અંતર માત્ર એટલું છે કે આ બે મહાનદી પશ્ચિમમાં આવેલ કટક પ્રદેશથી નીકળી પૂર્વમાં ગંગા મહાનદીને મળે છે. બાકી વર્ણન પૂર્વવતું. વિશેષમાં પશ્ચિમ કિનારેથી ગંગા મહાનદી પર સંક્રમણ સેતુનું વર્ણન પૂર્વવર્ણન મુજબ, - ત્યાર પછી ખંડપ્રપાત ગુફાની દક્ષિણમાં આવેલા દ્વારનાં બારણાં પોતાની મેળે જ ક્રૌંચ પક્ષીના અવાજ જેવો મોટો અવાજ કરતાં કરતાં સરસરસર કરતાં પોતાના સ્થાનેથી. સરકીને ખૂલી ગયાં. ત્યાર બાદ ચક્રરત્ન દ્વારા જેને માર્ગદર્શન થતું હતું એવો તે ભરત રાજા-યાવતુ મેઘના અંધકારમાં જેમ ચંદ્ર પ્રવેશે તેમ ખંડપ્રપાત ગુફાના દક્ષિણ દ્વારેથી બહાર નીકળ્યો. નવનિધિ-ઉત્પત્તિપપ૮. ત્યાર બાદ તે ભરત રાજાએ ગંગા મહાનદીના પશ્ચિમ કિનારે બાર યોજન લાંબી અને નવ યજન પહોળી—યાવતુ-વિજય છાવણીની રચના કરાવી, શેષ વર્ણન પૂર્વવર્યાવ-નવનિધિરનની આરાધના નિમિત્તે અષ્ટમ ભક્ત તપ ગ્રહણ કર્યું. ત્યાર બાદ તે ભરત રાજા પૌષધશાળામાં યાવ-નિધિરત્નનું મનમાં સ્મરણ કરતો કરતો રહ્યો. [અષ્ટમભક્ત ત૫ પૂર્ણ થતાં તેને અપરિમિત અર્થાત્ જેની ગણના ન થઈ શકે તેટલાં રક્તવર્ણ રત્નોવાળી, ધ્રુવ અર્થાત્ સ્થિર, અક્ષય અર્થાન ક્ષય ન પામે તેવી, અવ્યય અર્થાતુ ક્યારેય ખૂટે નહીં તેવી, દેવે જેની સેવા કરે છે તેવી લોકમાં સુખશાંતિની વૃદ્ધિ કરનારી અને લોકોમાં જેની કીર્તિ છે તેવી નવ નિધિઓ પ્રાપ્ત થઈ. તે આ પ્રમાણે– (ગાથા) ૧. નેસ" ૨. પાંડુક ૩. પિંગલક ૪. સર્વ Page #339 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુગ–ભરત ચક્રવતી ચરિત્ર: સૂત્ર પ૫૮ ૧૩૩ રત્ન ૫. મહાપદ્ય ૬. કાલ ૭. મહાકાલ ૮. માણવક અને ૯. શેખ મહાનિધિ છે. ગ્રામ, આકાર, નગર, પાટણ, દ્રોણમુખ, મડંબ, અંધાવાર અને વ્યાપાર ગૃહ (બજાર). ના નિર્માણ માટે નેસ મહાનિધિનો ઉપયોગ થાય છે. (૧) ગણિતની ઉત્પત્તિ, માન-ઉન્માનનું પ્રમાણ, ધાન્ય અને બીજની ઉત્પત્તિ પાંડુક મહાનિધિમાં કહેવાઈ છે. (૨) પુરુષો અને સ્ત્રીઓની બધી આભરણવિધિ તથા અશ્વો અને હસ્તીઓની ઉત્પત્તિ પિંગલક મહાનિધિની શક્તિ છે. (૩) સઘળાં રત્નોમાં શ્રેષ્ઠ એવા ચક્રવતી સમ્રાટનાં ચૌદ ૨નો ચોથી નિધિમાં છે, એમાં કેટલાંક એકેન્દ્રિય તો કેટલાંક પંચેન્દ્રિય છે.(૪) પાંચમી મહાપદ્મનિધિમાં સર્વ પ્રકારનાં વસ્ત્રોની તથા સર્વ પ્રકારની ભાતોની, રંગોની અને ધવાની પદ્ધતિની ઉત્પત્તિ રખાવી જાય છે. (૫) કાલ નામક છઠ્ઠી નિધિમાં કાળજ્ઞાન, સર્વ પુરાણ, ત્રણે વંશોની ઉત્પત્તિ, સેંકડો પ્રજાહિતકારી શિલ્પો અને હુન્નરોનો સમાવેશ થાય છે. (૬) મહાકાલ નામક સાતમી મહાનિધિમાં લોહની ખાણોની ઉત્પત્તિ, સોના-ચાંદીની ખાણોની ઉત્પત્તિ તથા મણિ–મેતી-પ્રવાળ આદિના સ્ત્રોતોનો સમાવેશ થાય છે. (૭) આઠમી માણવક નિધિમાં યોદ્ધાઓ, યોદ્ધાઓનાં કવચાદિ અને પ્રહરણો–શસ્ત્રાસ્ત્રો તથા સર્વ પ્રકારની યુદ્ધનીતિ અને દંડનીતિનો સમાવેશ થાય છે. (૮) શંખ નામક નવમી નિધિમાં નાટયવિધિ. નાટકવિધિ, ચાર પ્રકારનાં કાવ્ય તથા સર્વ પ્રકારનાં વાદ્યોનો સમાવેશ થાય છે. (૯) આ પ્રત્યેક મહાનિધિ આઠ આઠ ચક્રો પર રહેલી છે, આઠ આઠ યોજન ઊંચી છે, નવ નવ યોજન પહોળી છે, બાર બાર યોજન લાંબી છે, મંજૂષા અર્થાત્ પેટીના આકારની છે અને જાહ્નવી-ગંગાનદીના મુખ પાસે રહેલી છે. (૧૦) પ્રત્યેક નિધિનાં કમાડ(બારણા) વિવિધ રત્નજડિત સુવર્ણનાં છે અને તે પર ચંદ્ર, સૂર્ય, ચક્ર આદિ ચિહનો અંકિત કરાયેલાં છે તથા તેમના દરવાજા સમચોરસ છે. (૧૧) આ નિધિઓની સ્થિતિ પલ્યોપમની છે પ્રત્યેક નિધિના રક્ષક દેવનું નામ વિધિના નામ જેવું જ છે, અને તે તે નિધિ તે તે દેવના આવાસરૂપ છે, તેમના આધિપત્ય નીચે છે અને તેને કોઈ ખરીદી ન શકે તેવી છે. (૧૨) આ નવે નિધિઓ નિધિઓમાં રત્ન સમાન છે, તેમાં અતિ ઘણું ધન,રનો આદિ સંગહીત છે અને જે ભરત ક્ષેત્રનો ચક્રવતી બને તેને તે અધીન બને છે. (૧૩) ત્યાર પછી તે ભરત રાજા અષ્ટમ ભક્ત તપ પૂર્ણ કરી પૌષધશાળામાંથી બહાર નીકળ્યો. એ રીતે સ્નાનગૃહમાં પ્રવેશ-પાવતુ-શ્રેણીપ્રશ્રેણીઓને બોલાવી–ફાવતુ-નિધિરત્નોની પ્રાપ્તિ નિમિત્તે આઠ દિવસનો મહામહો ત્સવ કર્યો. પપ૯. ત્યાર પછી નિધિરત્નોના માનમાં ઉજવાયેલ અષ્ટાનિક ઉત્સવ સમાપ્ત થયો કે તરત ભરત રાજાએ સુસેન સેનાપતિ–રત્નને બોલાવ્યો, બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! તું જા અને ગંગા મહાનદીના પૂર્વ તરફના નિકૂટ પ્રદેશમાં ફરી સાગરથી પર્વત સુધીના સીમાક્ષેત્રનાં બધાં સમ-વિષમ નિકૂટોને અધીન કરી લે, અધીન કરીને આ આજ્ઞા પૂરી કર્યાની જાણ કર, ત્યારે તે સુસેન સેસાપતિએ તે જ પૂર્વ વર્ણિત રીતે-પાવતુ-અધીન કરીને તે આશા પૂરી કર્યાની જાણ કરી...તેને ભારતે વિદાય કર્યો...પાવતુ ભોગો ભોરાવર રવા લાગ્યો. Page #340 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ધર્મ સ્થાનુગ–ભરત ચક્રવતી-ચરિત્રઃ સુત્ર પ૬૧ વિનીતા રાજધાની પ્રતિ પ્રતિગમનપ૬૦. ત્યાર બાદ અન્યદા એક દિવસ તે દિવ્ય ચક્રરત્ન આયુધશાળામાંથી બહાર નીકળ્યું, નીકળીને આકાશમાં અદ્ધર રહીને હજાર ય વડે વીંટળાઈને તથા દિવ્ય વાજિંત્રોના-ચાવતુઆકાશને ભરતું વિજય છાવણીની વચોવચ્ચ થઈને બહાર નીકળ્યું, નીકળીને દક્ષિણ-પશ્ચિમ દિશામાં રહેલી વિનીતા રાજધાની તરફ જવા લાગ્યું. ત્યારે તે ભરત રાજાએ-વાવ-જોયું, જોઈને હૃષ્ટ-તુષ્ટ યાવત્ કૌટુંબિક સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું “હે દેવાનુપ્રિયા તમે તરત જ અભિષેકહતીને તૈયાર કરો યાવતુ-તે આજ્ઞા પૂરી કરી જાણ કરી. ત્યાર બાદ જેણે રાજય મેળવ્યું છે, જેણે શઓ પર વિજય મેળવ્યો છે, સમસ્ત રત્નોમાં પ્રધાન ચક્રરત્ન જેને ત્યાં ઉત્પન્ન થયું છે, જે નવ નિધિઓનો સ્વામી બન્યા છે, જેને કોશ સમૃદ્ધ બન્યો છે, જે બત્રીસ હજાર રાજાએથી અનુસરણ કરાય છે, સાઠ હજાર વર્ષમાં જેણે ભરતવર્ષ પોતાને અધીન કરી લીધું છે તેવા ભરત રાજાએ કટુંબિક સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિયો ! તરત જ અભિષેક-હસ્તીરત્ન સજજ કરો’ હાથી, ઘોડા, રથ આદિ પૂર્વાનુસાર–પાવત્ અંજનગિરિના શિખર સમાન ગજપતિ પર નરપતિ આરૂઢ થયો. ત્યાર પછી ભારત રાજા અભિષેક-હસ્તી પર આરૂઢ થયો કે તરત જ તેની આગળ આઠ મંગળો યથાક્રમ ચાલવા લાગ્યાં, જેમ કે સ્વસ્તિક, શ્રીવત્સ યાવત્ દર્પણ. ત્યાર બાદ પૂર્ણ કળશ, ઝારી, દિવ્ય છત્ર અને ધ્વજા આદિ ચાલવા લાગ્યાં. ત્યાર બાદ વૈદૂર્યરત્નથી ઝગમગતો વિમલ દંડ-ભાવતુ-પથાક્રમ ચાલવા લાગ્યા. ત્યાર બાદ એકેન્દ્રિય એવાં સાત રને અનુક્રમે ચાલવા લાગ્યાં, જેમ કે ૧. ચક્રરત્ન ૨. છત્રરન ૩. ચામરરત્ન ૪. દડરન ૫. અરિત્ન ૬. મણિરત્ન ૭. કાકિણીરને. ૫૬૧. ત્યાર બાદ અનુક્રમે નવ મહાનિધિઓ ચાલવા લાગી, જેમ કે- નૈસર્પ, પાંડુક યાવત્ શંખ. ત્યાર બાદ યથાનુક્રમ સોળ હજાર દેવો ચાલવા લાગ્યા. ત્યાર બાદ બત્રીસ હજાર રાજાઓ ક્રમાનુસાર ચાલવા લાગ્યો. ત્યાર બાદ સેનાપતિ રતન, પછી ગૃહપતિ રત્ન, વર્ધકિરન, પુરોહિત રત્ન, ક્રમે ચાલવા લાગ્યા. ત્યાર બાદ સ્ત્રી-રત્ન ચાલવા લાગી. ત્યાર બાદ યથાનુક્રમ બત્રીસ હજાર ત્રાસુકલ્યાણીઓ ચાલવા લાગી, ત્યાર બાદ અનુક્રમ બત્રીસહજાર જનપદ કલ્યાણીઓ ચાલવા લાગી, ત્યાર બાદ બત્રીસ બત્રીસના યૂથમાં ગોઠવાયેલા બત્રીસહજાર નાટકમંડળીવાળા ચાલવા લાગ્યા, ત્યાર બાદ ત્રણસો સાઠ સ્વસ્તિપાઠક ચાલવા લાગ્યા, ત્યાર બાદ અનુક્રમે અઢાર શ્રેણી–પ્રશ્રેણીના લોકો ચાલવા લાગ્યા, ત્યાર બાદ ચોરાશી લાખ અશ્વો ક્રમબદ્ધ ચાલવા લાગ્યા, ત્યાર બાદ ચોરાશી લાખ હાથીઓ ક્રમસર ચાલવા લાગ્યા, ત્યાર બાદ ચોરાશી લાખ રથ ચાલવા લાગ્યા, ત્યાર બાદ છ— કરોડ મનુષ્યો અનુક્રમે ચાલવા લાગ્યા, ત્યાર બાદ અનેક રાજાઓ, ઈશ્વર, તલવરોથાવતુ-સાર્થવાહ વગેરે પોતપોતાના સ્થાન, પ્રમાણે ચાલવા લાગ્યા. પ૬૨. ત્યાર બાદ અનેક તરવારધારીઓ,લાઠીધારીઓ, ભાલાધારીઓ, ધનુર્ધારીએ, ચામરધારીઓ, પાશધારીએ, ફલકધારીએ, પરશુધારીએ, પુસ્તકધારીઓ, વીણાધારીઓ, કૃપીધારીઓ, ખાનદાનધારીઓ, મશાલધારીઓ પોતપોતાના Page #341 -------------------------------------------------------------------------- ________________ ધ કથાનુયાગ——ભરત ચક્રવતી-ચરિત્ર : સુત્ર ૫૬૩ wwwwn રૂપમાં, પાતપાતાના વેશમાં, ધૃતાતાના ચિલ્ડ્રના સાથે, પાનપાતાના કાર્યમાં લાગીને, પાતપાતાને અનુરૂપ પહેરવેશમાં સજ્જ થઈને યથાક્રમ ચાલવા લાગ્યા. ૫૬૩. ત્યાર અનેક બાદ દ'ડીએ (દ...ડધારી સાધુએ), મુડીઓ (મુંડિત સાધુઓ), શિખ’ડીએ (શિખાધારી સાધુએ), જટાધારીએ, પિચ્છધારી તથા હાસ્યકારકો (મશ્કરાએ, ખેલ કરનારાઓ, ટીખળ કરનારા, ચાલુકારકો (મધુર ઉક્તિએ બાલનારાઓ), ભાંડો, કૌકુ ચિકા (કામચેષ્ટા કરનારાઓ), મૌખરિકા(બકવાસ કરનારાઓ) વગેરે ગાતા, કૂદતા, બાલતા, નાચતા, હસતા, રમતા, ખેલતા, ભાષણ કરતા, સંભળાવતા, કોલાહલ કરતા, શાભતા, શાભાવતા, દીપતા–શાભા વધારતા અને જયજયકાર કરતા યથાક્રમે ચાલવા લાગ્યા. એ પ્રમાણે ઔપપાતિક સૂત્રમાં વર્ણવ્યા પ્રમાણેયાવત્–તે રાજાની આગળ આગળ મોટા અશ્વો તથા અશ્વપાલકો, આજુબાજુ માટા મોટા હાથીએ અને મહાવતા તથા પાછળ રથા સમૂહમાં ચાલવા લાગ્યા. ૫૬૪. ત્યાર બાદ હારાાદિત સુશાભિત વક્ષ:સ્થળવાળા-યાવત્—દેવાધિદેવ ઇન્દ્ર સમાન પ્રથિતયશ તે ભરતાધિપતિ નરેન્દ્ર ચક્રરત્ન દ્વારા દર્શાવાતા માર્ગ અને અનેક હજારો રાજાઓ દ્વારા અનુસરાતા-યાવત્–ગગનમ`ડળને અવાજથી સમુદ્ર સમાન કરતા કરતા, સકળ સમૃદ્ધિ—વૈભવ, સર્વ ઘુતિ સાથે-યાવત્-વાજિંત્રોના નિનાદ સાથે ગામ, આકર, ખેટ, કટ, મડબ–ધાવ–ાજન યેાજનના અ`તરે પડાવ નાખતા નાખતા જયાં વિનીતા રાજધાની હતી ત્યાં પહોંચ્યા, પહોંચીને વિનીના રાજધાનીથી અતિ દૂર નહીં તેમ અતિ સમીપ નહી તેવા સ્થળે તેણે બાર યાજન લાંબી અને નવ માજન પહોળી-પાવત્–છાવણી કરાવી, કરાવીને વધકિરત્નને બાલાવ્યા, બાલાવીને-યાવ–પૌષધશાળામાં પ્રવેશ્યા, પ્રવેશીને વિનીતા રાજધાની નિમિત્તે અષ્ટમ ભક્ત તપ ૧૩૫ www ગ્રહણ કર્યું, તપ ધારણ કરી જાગૃતિપૂર્વક ત્યાં રહેવા લાગ્યા. ૫૬૫, અષ્ટમ ભક્ત તપની આરાધના પૂરી થતાં તે રાજા ભરત પૌષધશાળામાંથી બહાર નીકળ્યા, બહાર નીકળીને તેણે કૌટુંબિક સેવકોને બાલાવ્યા, બાલાવીને પૂર્વ વર્ણનમાવત્— અ'જનગિરિના શિખર સમાન ગજપતિ પર નરપતિ સવાર થયે–સઘળું વન આગળ મુજબ જ. માત્ર એટલી વિશેષતા કે નવ નિધિએ અને ચાર સેનાએ નગરમાં પ્રવેશતી નથી, બાકી સ' પૂવર્ણ ન મુજબ–પાવત્–વાજિંત્રોના નાદ સાથે વિનીતા રાજધાની વચ્ચેવચ્ચે થઈને જ્યાં પેાતાનુ' નિવાસસ્થાન હતું જ્યાં ઉત્તમ વિશાળ પ્રાસાદનું પ્રવેશદ્રાર હતું ત્યાં જવા નીકળ્યેા. ૫૬૬, જ્યારે તે ભરત રાજા વિનીતા રાજધાનીની વચ્ચેાવચ થઈ પ્રવેશી રહ્યો હતા ત્યારે કેટલાય દેવા વિનીતા રાજધાનીની અંદર સાફસફાઈ કરી, પાણી છાંટીને ચૂના વગેરેથી ધાળી રહ્યા હતા, કેટલાય દેવા ઊ'ચા-નીચા મંચ બાંધી રહ્યા હતા, એવી જ રીતે પૂર્વવત્ બીજા પણ કેટલાય દેવા વિવિધ ર‘ગનાં કપડાંની ધ્વજાઓથી નગરની શાભા વધારી રહ્યા હતા, કેટલાય દેવા ચંદરવા બાંધી રહ્યા હતા, કેટલાય નગરીને અગરબત્તી જેવી સુવાસિત કરી રહ્યા હતા, કેટલાય સાના-ચાંદીની વૃષ્ટિ કરી રહ્યા હતા, રત્ન–વજ—આભૂષણાદિની વર્ષા કરી રહ્યા હતા. ૫૬૭. ત્યાર પછી જ્યારે ભરત રાજા વિનીતા રાજધાનીની વચ્ચેથી પ્રવેશી રહ્યો હતા ત્યાં શૃંગાટક-યાવ-રાજમાર્ગમાં અનેક ધનાથી (ધનની ઇચ્છાવાળા–માગણા), કામાથી ભાગાથી, લાભાથી, ઋદ્ધિ ઇચ્છનારા કિલ્પિષકો (મુશ્કરા), કારોટિકો (કાપાલિકા),કારવાહિકા (કરમાફી ઇચ્છનારાઓ), શંખકો (શંખવાદકો), ચક્રધારીએ, હળધારીએ, મંગળપાઠકો, ``સમાણવો (સ્તુતિ કરનારાઓ), વર્ધમાનકો (એક For Private Personal Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ધર્મકથાનુયોગ–ભરત ચક્રવતી ચરિત્ર: સુત્ર ૫૬૮ પ્રકારના નટો), લેખ (વાંસ ઉપર ખેલ કરનારા), મંખ (ચિત્રફલકધારીઓ), વગેરે ઉદાર, ઇષ્ટ, કાંત, પ્રિય, મનેશ, મનોહર, કલ્યાણકારી, ધન્યતાસૂચક, મંગળસૂયક, શોભાદાયી, હૃદયંગમ, હૃદયાનંદકારી વાણી દ્વારા અનવરત અભિનંદન, કરતા કરતા આ પ્રમાણે કહેવા લાગ્યા, હે નંદ ! તમારો જય હો, હે ભદ્ર! તમારો જય હૈ, તમારું કલ્યાણ હો, હજી સુધી જિતાયેલ નથી તેને તમે જીતી લો, જીતી લીધું છે તેનું પાલન કરે, જીત મધ્યે તમારે વાસ હો, દેવામાં જેમ ઈદ્ર, તારાઓમાં જેમ ચંદ્ર, અસુરોમાં જેમ ચમરે, નાગોમાં જેમ ધરણેન્દ્ર, તેમ તમે અનેક પૂર્વ લાખ વર્ષો સુધી અનેક કોટિ પૂર્વ વર્ષો સુધી, અનેક કોટાકોટિ પૂર્વ વર્ષો સુધી વિનીતા રાજધાનીનું, શુદ્ર હિમવંત પર્વતથી આસમુદ્ર ભારતવર્ષનું તથા ભરત ક્ષેત્રના ગ્રામ, આકર, નગર, ખેટક, કબૂટ, મડંબ, દ્રોણમુખ, પાટણ, આશ્રમ, સન્નિવેશ (દરેક જાતના જનવસવાટના સ્થળે)નું સારી રીતે પાલન કરો અને પ્રજાપાલનથી યશ પ્રાપ્ત કરી મહાન સંગીત આદિ ભેગો-પાવતુ-આધિપત્ય, સ્વામિત્વ ભોગવતા-વાવ-વિહરો’ એમ કરી જય જય શબ્દો ઉચ્ચારવા લાગ્યા. ભરત દ્વારા દેવેનું સન્માન અને વિદાય૫૬૬. ત્યાર બાદ તે ભરત રાજા હજારો ચક્ષમાળાઓ દ્વારા જોવાતે જોવાતો, હજારો વદનમાળાઓ વડે પ્રશંસા પ્રશંસાતો, હજારો હૃદયમાળાઓ વડે વધાવાતો વધાવાતો, હજારો મનોરથમાળાઓ વડે સ્પર્શીત સ્પર્શી, કાંતિ, રૂપ અને સૌભાગ્ય ગુણો દ્વારા ઓળખાતો ઓળખાતો, હજારો અંગુલિમાળાઓ વડે દર્શાવાતે દર્શાવાતો, હજારો નર-નારીઓની હજારો અંજલિઓને જમણા હાથથી સ્ત્રીકારતો સ્વીકારત, હજારો ભવનોની હારમાળા ને વટાવતો વટાવતોતંતુવાઘ, તલ, તૂર્ય, ગીત, વાજિંત્રના રવપૂર્વક, મંજુલ મનહર ઘોષ દ્વારા આદર પામતો પામતો, જ્યાં પોતાનું નિવાસભવન હતું, નિવાસભવનનું મુખ્ય દ્વાર હતું ત્યાં આવી પહોંચ્યો, પહોંચીને તેણે અભિષેકહર-નીને ઊભા રાખ્યો, ઊભો રાખીને હસીરત્ન પરથી તે નીચે ઊતર્યો, ઊતરીને સોળહજાર દેવોનું સન્માન–બહુમાન કર્યું, સન્માનસત્કાર કરીને એ જ રીતે ગૃહપતિરત્નનું, વર્ધકિરત્નનું, પુરોહિતરત્નનું સન્માન બહુમાન કર્યું, એ રીતે ત્રણ સે સાઠ ભૂત-મંગળપાઠકોનું સન્માન બહુમાન કર્યું. ત્યાર બાદ અઢાર શ્રેણી– પ્રશ્રેણીઓનું સન્માન કર્યું, ત્યાર બાદ અનેક રાજાઓ યાવતુ–સાર્થવાહકો વગેરેનું સન્માનબહુમાન કર્યું, અને પછી બધાને વિદાય આપી. ત્યાર બાદ સ્ત્રી-રત્ન સહિત, બત્રીસ હજાર તુકલ્યાણીઓ સહિત, બત્રીસ હજાર જનપદકલ્યાણીઓ સહિત, બત્રીસ બત્રીસના સમૂહવાળા બત્રીસ હજાર નાટક મંડળીવાળા સહિત, જેવી રીતે દેવરાજ કુબેર કેલાશભવનમાં પ્રવેશે તેમ કૈલાશ જેવા ઉત્તુંગ મહેલમાં ભરત રાજા પ્રવેશ્યો. ત્યાર બાદ તે ભરત રાજા પોતાના મિત્રો, જ્ઞાતિજને, સ્વજનો, સંબંધીઓ, પરિજનો બધાને ભાવપૂર્વક મળ્યો, મળીને જયાં સ્નાનગૃહ હતું ત્યાં આવ્યો, આવીને–ચાવતુનાનગૃહમાંથી બહાર નીકળ્યું, નીકળીને જ્યાં ભોજનશાળા હતી ત્યાં આવ્યો, આવીને ભોજનમંડપમાં શ્રેષ્ઠ સુખાસન પર બેસી અષ્ટમ ભક્ત તપનું પારણું કર્યું, પારણું કરીને પ્રાસાદના ઉપરિ ભાગે જઈને મૃદંગના તાલ સાથે કરાતાં બત્રીસ પ્રકારનાં નાટકોને જોત જોતો. સાંભળતો સાંભળતો. માણ માણતો મહાન ભોગો-યાવ-ભોગવતો રહેવા લાગ્યો. ભરતને રાજ્યાભિષેક સંકલ્પપ૬૯. ત્યાર પછી એક દિવસ રાજ્યનો કાર્યભાર સંભાળતા તે ભરત રાજાને આવા પ્રકારનોયાવત-વિચાર મનમાં આવ્યો-- Page #343 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ–ભરત ચક્રવત ચરિત્રઃ સૂત્ર પ૭૦ ૧૩૭ મેં પોતાનાં બળ, વીર્ય, પુરુષાર્થ અને પરાક્રમથી ચલહિમવંત પર્વતથી સમુદ્ર સુધીની સીમામાં આવેલા સંપૂર્ણ ભરત ક્ષેત્ર પર વિજય મેળવ્યો છે તો હવે મારા માટે એ શ્રેયસ્કર છે કે મહાન રાજ્યાભિષેક ઉત્સવથી મારે રાજ્યાભિષેક થાય.' આમ વિચારીને બીજા દિવસે પ્રભાત થતાં-વાવ-સૂર્યપ્રકાશ થતાં જ્યાં સ્નાનગૃહ હતું-વાવ-બહાર નીકળ્યો, નીકળીને જયાં બાદ સભા હતી, જ્યાં સિંહાસન હતું ત્યાં આવ્યો. આવીને ઉત્તમ સિંહાસને પૂર્વાભિમુખ બેઠો, ડોસીને સોળહજાર દેવોને, બત્રીસ હજાર રાજાઓને, સેનાપતિ–રત્નનેથાવતુ–પુરોહિતરત્નને, ત્રણસો સાઠ મંગળપાઠકોને અઢાર શ્રેણી–પ્રશ્રેણીઓને તથા અન્ય અનેક રાજાઓ, માંડલિકો થાવત્ સાર્થવાહો આદિને તેણે બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય! મેં મારા બળ, વીર્યભાવ-ભરતક્ષેત્ર જીતી લીધું છે તો તમે દેવાનુપ્રિ ! મારો મહાન રાજ્યાભિષેક કરે.” ૫૦. ત્યાર પછી ભારત રાજાની આવી આશા સાંભળીને હૃષ્ટ-તુષ્ટ થયેલા તે સોળ હજાર દેવ આદિ બધાએ હાથ જોડી, મસ્તક સમીપે અંજલિ રચ ભરત રાજાની આજ્ઞા વિનયપૂર્વક સ્વીકારી.. ત્યાર બાદ તે ભરતરાજા જ્યાં પૌષધશાળા હતી ત્યાં આવ્યો, આવીને વાવતુ અષ્ટમભક્ત તાપૂર્વક જાગૃત રહી રહેવા લાગ્યા. દેવો દ્વારા અભિષેકમંડપની રચના— પ૭૧. અષ્ટમભક્ત ૫ પૂર્ણ થતાં ભરત રાજાએ આભિગિક દેવોને બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયા ! તમે વિનીતા રાજધાનીની ઉત્તર-પૂર્વ દિશામાં (અર્થાત્ ઈશાન કોણમાં) તરત જ એક વિશાળ અભિષેક–મંડપની વિકુણા કરો (એટલે કે રચના કરો) અને અભિષેક–મંડપ રચીને મારી આજ્ઞા પૂરી ક્યની મને જાણ કરો.' ત્યારે તે આભિગિક દેવોએ ભરતરાજાની આવી આશા સાંભળીને હુષ્ટ તુષ્ટ થઈ-થાવત્ ‘જેવી સ્વામીની આજ્ઞા” એમ વિનયપૂર્વક આશા સ્વીકારી, સ્વીકારીને વિનીતા રાજધાનીની ઉત્તરપૂર્વ દિશા (ઈશાન કોણ)માં તેઓ ચાલ્યા, જઈને વૈક્રિયસમુદુઘાત કર્યો, સમુદ્રઘાત કરીને સંખ્યાન યોજન લાંબા દડની વિદુર્વણા કરી. તે દંડની રચના આ પ્રમાણે કરી ૨નોના-થાવતુ-રિષ્ઠરત્નોના થથાબાદર (ધૂળ) પુદ્ગલેને તેઓએ દૂર કર્યા, દૂર કરીને યથાસૂમ પુદ્ગલો ગ્રહણ કર્યા, ગ્રહણ કરી બીજી વાર પણ વૈક્રિય સમુદ્યાત-થાવત્ સમુદ્ર ધાત કરીને અત્યંત સમતળ રમણીય ભૂમિભાગની રચના કરી. તે જેમ કે મૃદંગના ઉપરના ભાગ સમાન અથવા છલોછલ ભરેલા સરોવરની સમાન. તે સમતળ અને રમણીય ભૂભાગની બરાબર વચ્ચે એક વિશાળ અભિષેકમંડપની વિદુષણા કરી, તે અભિષેકમંડપ સેંકડો સ્તંભોવાળો-પાવતુ–સુગંધવર્તિકા જેવો બની ગશે. અહીં પ્રેક્ષકગૃહમંડપનું વર્ણન કરવું. પ૭૨. તે અભિષેક-મંડપની બરાબર વચ્ચે એક મોટી અભિષેકપીઠ બનાવવામાં આવી છે અત્યંત સ્વચ્છ અને સુંવાળી હતી. તે અભિષેક–પીઠની ત્રણ દિશામાં સુંદર સપાનપંક્તિની વિકુવરણા કરી. તે સોપાનપતિએનું વર્ણન આ પ્રમાણે સમજવું–પાવ-તે પર તોરણોની રચના કરી. તે અભિષેક પીઠની ભોંયતળને ભૂભાગ અત્યંત સમ અને રમણીય હતો. સિંહાસન૫૭૩. તે અત્યંત સમતળ અને રમણીય ભૂમિ ભાગની બરાબર વચ્ચે તેઓએ એક વિશાળ સિંહાસનની વિફર્વણા કરી. તે સિંહાસનનું વર્ણન આ પ્રમાણે ૧૮ Page #344 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ધર્મ સ્થાનુયોગ–ભરત ચક્રવતી ચરિત્ર: સૂત્ર પ૭૬ પાવટૂ-માળાઓનું વર્ણન સમાપ્ત થયું ત્યાં સુધી. ત્યાર બાદ તે દેવેએ અભિષેકમંડપની વિકુવણા કરી, વિદુર્વણ કરીને જયાં ભરત રાજા હત-ચાવતુ-આજ્ઞાપૂર્તિની જાણ કરી. ભરતનો અભિષેમંડપમાં પ્રવેશ૫૭૪. ત્યાર પછી આભિયોગિક દેવો પાસેથી એ પ્રમાણે સાંભળીને તથા જાણીને તે ભરત રાજા ૯ષ્ટ-તુષ્ટ થયો-યાવતુ-પૌષધશાળામાંથી બહાર નીકળ્યો, બહાર નીકળીને તેણે કૌટુંબિક સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું– , “હે દેવાનુપ્રિયે! તમે તરત જ અભિષેકહસ્તીને સજજ કરે, હસ્તીરત્નને સજજ કરી અશ્વ, હાથીયાવતુ-કવચબદ્ધ સેના સજજ કરી મારી આજ્ઞા પૂરી કર્યાની જાણ કરો-પાવતુ-તેઓએ આશા પૂર્તિની જાણ કરી. ત્યારે તે ભરત રાજા સ્નાનગૃહમાં પ્રવેશો-પાવતુ - અંજનગિરિશિખર સમાન ગજપતિ પર નરપતિ સવાર થયો. પીઠની પ્રદક્ષિણા કરતા કરતા પૂર્વ દિશાના ત્રિસોપાન પર ચડયો, ચડીને જ્યાં સિંહાસન હતું ત્યાં પહોંચ્યો, ત્યાં પહોંચીને પૂર્વદિશા તરફ મુખ રાખીને સિંહાસન પર બેઠો. પછી તે ભરત રાજાના બત્રીસ હજાર મંડલિક રાજાઓ જ્યાં અભિષેક-મંડપ હતો ત્યાં આવ્યા, આવી અભિષેક-મંડપમાં પ્રવેશ્યા, પ્રવેશીને અભિષેક પીઠની પ્રદક્ષિણા કરતા કરતા ઉત્તર તરફથી ત્રિસપાનશ્રેણી ચડી જ્યાં ભરત રાજા હતો ત્યાં ગયા, ત્યાં જઈ હાથ જોડી–પાવતુઅંજલિરચી ભરત રાજાને જય-વિજય શબ્દોથી વધાવ્યો, વધાવીને ભરત રાજાથી અતિ દૂર નહીં તેમ અતિ નિકટ નહીં તેવી રીતે તેની સેવામાં બેઠા. ભરતને મહારાજ્યાભિષેક૫૭૬, ત્યાર બાદ તે ભરત રાજાના સેનાપતિ રત્ન થાવતુ-સાર્થવાહ સુધીના બધા તે જ રીતે આવ્યા, તે બધા દક્ષિણ દિશાની ત્રિસપાનપતિએથી ચડીને આવ્યાયાવત્-સેવામાં લાગ્યા. ત્યાર પછી તે ભરત રાજાએ આભિગિક દેવોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયે! હવે શીધ્ર મારો મહાર્થ મહઈ મહાઈ એવા મહારાજા-પદ પર અભિષેક કરે.' ત્યારે તે આભિગિક દેવે ભરત રાજાની આ આજ્ઞા સાંભળી હષ્ટ-તુષ્ટ અને આનંદિતવાવ-ઉત્તરપૂર્વ દિશામાં ગયા, જઈને વૈક્રિયસમુઘાત કર્યો. વિજયદેવના પ્રસંગ પ્રમાણે અહીં સમગ્ર વર્ણન સમજવું—પાવ-તે પંડકવનમાં એક સ્થાન પર એકત્ર થયા, એકત્ર થઈને જ્યાં વિનીતા રાજધાની હતી ત્યાં આવ્યા, આવીને વિનીતા રાજધાનીની પ્રદક્ષિણા કરતાં કરતાં જ્યાં અભિષેક-મંડપ હતો અને જણાં ભરત રાજા હતો ત્યાં આવ્યા, ત્યાં આવીને મહાથ અર્થાત્ મહાન મહિમાવાળા, મહઈ અર્થાતુ મહા ૫૫. ત્યાર પછી તે ભરત રાજા જેવો અભિષેક હસ્તી પર આરૂઢ થયો કે તરત તેની આગળ આગળ આઠ મંગળો ચાલવા લાગ્યાં, અહીં વિનીતા રાજધાની પ્રવેશપ્રસંગના વર્ણન મુજબ વન-વાવ-લોક-દ્વારા પ્રશંસા મેળવતો મેળવતો વિનીતા રાજધાની વચોવચ્ચે થઈને બહાર નીકળ્યો,બહાર નીકળીને જયાં વિનીતા રાજધાનીનો ઉત્તરપૂર્વ દિશાભાગ હતો, જ્યાં અભિષેક-મંડપ હતો ત્યાં આવ્યો, આવીને અભિષેક-મંડપના દ્વારે અભિષેક હસ્તીને તેણે ઊભો રાખ્યો, ઊભો રાખીને અભિષેક-હસ્તીરન પરથી નીચે ઊતર્યો, ઊતરીને બત્રીસ હજાર ઋતુકલ્યાણીઓ વડે, બત્રીસ હજાર જનપદકલ્યાણીઓ વડે, બત્રીસ બત્રીસના સમૂહમાં બદ્ધ બત્રીસહજાર નાટક વડે વીટળાઈને અભિષેક-મંડપમાં પ્રવેશ્યો, પ્રવેશીને જ્યાં અભિષેકપીઠ હતી ત્યાં ગયો, જઈને અભિષેક Page #345 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ-ભરત ચક્રવતી—ચરિત્ર : સૂત્ર પ૭૭ ૧૩૮ મૂલ્યવાન, મહાઈ અર્થાત્ અતિ યોગ્ય એવા અભિષેકની તેમણે તૈયારી કરી. ત્યાર પછી શુભ તિથિ, કરણ, દિવસ, નક્ષત્ર અને ઉત્તર પ્રેષ્ઠપાદ નામે વિજય મુહૂર્તમાં બત્રીસ હજાર રાજાઓએ ઉત્તમ કમળ પર રાખેલા ઉત્તમ સુગંધી જળ ભરેલા સ્વાભાવિક અને વૈકુર્વિક કળશો દ્વારાયાવતુ-મહાન અભિષેક કર્યો વિજય દેવના અભિષેક પ્રસંગ જેવું જ વર્ણન અહીં સમજવું. અભિષેક કરીને દરેક-યાવતુ-અંજલિ રચીને ઇષ્ટવાણી દ્વારા નગરમાં પ્રવેશ કરતા રાજાની શોભાયાત્રાનું વર્ણન પૂર્વવત્થાવતુભેગે ભગ’ એમ કહી જય જય શબ્દોચ્ચાર. નગરમાં બારવર્ષના ઉત્સવની ઘોષણા ૫૭૭. ત્યાર બાદ તે ભરત રાજાના સેનાપતિ-રત્ન યાવતુ-પુરોહિત રત્ન, ત્રણ સો સાઠમંગળપાઠકો, અઢાર શ્રેણી–પ્રશ્રેણી, બીજા પણ અનેક -પાવનૂ-સાવાહ સુધીના બધાએ અભિષેક કર્યો, તે ઉત્તમ કમળપત્ર પર રાખેલા કળશોથી અભિસિંચન કરી–પાવતુ-અભિનંદન આપ્યા, એ જ પ્રમાણે સોળ હજાર દેવેએ પણ, તેમાં વિશેષતા એટલી કે પાંપણ જેવા નાજુકયાવ-મુકુટ પહેરાવ્યો. ત્યાર પછી દર્દ૨ ચંદન આદિ સુગંધી પદાર્થો તેનાં અંગો પર છાંટવામાં આવ્યા અને દિવ્ય કુસુમમાળા પહેરાવી. વધુ શું કહેવું ? ગૂંથેલી, વીંટેલી એવી વિવિધ પ્રકારની માળાઓ દ્વારા–પાવતુવિભૂષિત કર્યો. આ રીતે મહામહિમા સાથે રાજ્યાભિષેક પૂરે થતાં તે ભરત રાજાએ પોતાના કૌટુંબિક પુરુષને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયા ! તમે તરત જ ઉત્તમ હાથી પર બેસીને વિનીતા રાજધાનીના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચવર-પાવતુ-રાજમાર્ગોમાં મોટા અવાજે ઘોષણા કરે કે આજથી બાર વર્ષ સુધી આનંદોત્સવ શરૂ થાય છે, આજથી જકાત, કર, કૃષિકર, દેવું માફ છે, આજથી જપ્ત કે દંડ બંધ છે –ાવનગરથી માંડી જનપદ સુધી સર્વત્ર આનંદપ્રમોદ ઊજવવાનો છે. આવી ઘોષણા કરી મારી આશા પૂર્ણ કર્યાની મને જાણ કરે, ત્યારે ભારત રાજાની આવી આશા સાંભળી હૃષ્ટ-તુષ્ટ અને આનંદિત ચિત્તવાળા તે કટ. બિક સેવકોએ હર્ષપૂર્વક તે આશાવચનો વિનયથી સાંભળીને સ્વીકાર્યા, સ્વીકારીને તરત જ હાથી પર બેસીને-પાવ-ઘોષણા કરી, છેષણા કરીને આજ્ઞા પૂરી કર્યાની ભરત રાજાને જાણ કરી. પ્રાસાદમાં પાછા ફરવું– ૫૭૮. ત્યાર પછી મહામહિમાપૂર્વક રાજ્યાભિષેક વિધિ પૂર્ણ થતાં ભરત રાજા સિંહાસન પરથી ઊઠયો, ઊઠીને સ્ત્રી-રત્ન-પાવનૂ-નાટકસહય સહિત ઘેરાઈને અભિષેક પીઠ પરથી પૂર્વ દિશાવતી ત્રિસોપાનશ્રેણીએથી નીચે ઊતર્યો, ઊતરીને અભિષેક-મંડપની બહાર નીકળ્યો, નીકળીને જ્યાં અભિષેક હસ્તી હતી ત્યાં આવ્યો, આવીને અંજનગિરિના શિખર જેવા તે હસ્તીરત્ન પર આરૂઢ થયો. ત્યાર પછી તે ભરત રાજાના બત્રીસહજાર મંડલિક રાજાઓ અભિષેકપીઠ પરથી ઉત્તરદિશાવતી ત્રિસોપાનપંક્તિએથી નીચે ઊતર્યા. ત્યાર પછી તે ભરત રાજાના સેનાપતિ રત્ન --માવતુ-સાર્થવાહ સુધીના અધિકારીઓ ૧૦ અભિષેક પીઠની દક્ષિણવતી ત્રિસોપાનપંક્તિએથી નીચે ઊતર્યા, ત્યાર બાદ તે ભારત રાજા અભિષેક હસ્તીરન પર આરૂઢ થયો અને ત્યારે તરત આઠ મંગળો તેની આગળ આગળ ચાલવા લાગ્યાં. વિનીતા રાજધાનીમાં પ્રવેશ વખતના વર્ણન પ્રમાણે એ જ ક્રમે યાવત્ કુબેર દેવરાજની જેમ કેલાશ શિખર સમાન પ્રાસાદમાં પ્રવેશી તે સુખ ભેગવવા લાગે ત્યાં સુધીનું વર્ણન સમજવું. પ૭૯. ત્યાર પછી તે ભરત રાજા સ્નાનગૃહમાં ગયા, Page #346 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ધર્મકથાનગ–ભરત ચક્રવતી–ચરિત્રઃ સુત્ર પ૮૧ ૧. અશ્વર-ન, ૨. હરિતરત્ન-એ બે પંચેન્દ્રિયરનો વૈતાઢય પર્વતની તળેટીમાં ઉત્પન્ન થયાં હતાં. સુભદ્રા નામક સ્ત્રી-રતન ઉત્તર દિશાવતી વિદ્યાધરોણીમાં ઉત્પન્ન થયેલ. જઈને-પાવતુ-ભોજનમંડપમાં સુખાસન પર બેસીને અષ્ટમભક્ત તપનું પારણું કર્યું, કરીને ભોજનમંડપમાંથી બહાર નીકળ્યો, નીકળીને શ્રેષ્ઠ પ્રાસાદના ઉપરના ભાગે જઈ મૃદંગના તાલ સાથે નૃત્યગીત-વાવ-ભેગો ભોગવતો રહેવા લાગ્યો. ત્યાર બાદ જ્યારે બાર વર્ષનો આનંદોત્સવ પૂરો થયો ત્યારે તે ભરત રાજા જમાં સ્નાનગૃહ હતું ત્યાં ગયા, જઈને–પાવતુ-નાનગૃહમાંથી નીકળીને જ્યાં બાહ્ય સભાખંડ હતો-થાવતુઉત્તમ સિંહાસન પર એ પૂર્વાભિમુખ બેઠો, બેસીને સોળ હજાર દેવોનો સત્કાર કર્યો, બહુમાન કર્યું, સત્કાર-સન્માન કરી તેણે તેમને વિદાય આપી, તેમને વિદાય કરી બત્રીસ હજાર - માંડલિક રાજાઓનો સત્કાર કર્યો, સન્માન કર્યું, સત્કાર સન્માન કરી વિદાય આપી, તેમને વિદાય આપી પછી–સાવત્-પુરોહિતરત્નનું સન્માન બહુમાન કર્યું, સન્માન–બહુમાન કરી વિદાય આપી, ત્યાર પછી ત્રણસો સાઠ મંગળપાઠકો અને અઢાર શ્રેણી–પ્રકોણીનું સન્માન કર્યું, સન્માન કરી ત્યાર પછી અન્ય અનેક સામતે, તલવર-પાવનૂસાર્થવાહ સુધીના અધિકારીઓ વ૦નું સન્માન કરી, સત્કાર કરી વિદાય આપી, બધાને વિદાય કર્યા પછી ઉપરની ઉત્તમ પ્રાસાદમાં જઇ ભોગ ભગવતો રહેવા લાગ્યા. રત્નો અને મહાનિધિઓનું ઉત્પત્તિસ્થાન૧૮૦. ભરત રાજાના ૧. ચક્રરત્ન, ૨. દડરત્ન, ૩. અસિરત્ન, અને ૪. છત્રરત્ન-એ ચાર એકેન્દ્રિય રત્નો આયુધશાળામાં ઉત્પન્ન થયાં હતાં. ૧. ચર્મરત્ન, ૨. મણિરન, ૩. કાકિણીરત્ન અને નવ મહાનિધિઓ શ્રીગૃહમાં ઉત્પન્ન થયાં હતાં. ૧. સેનાપતિરત્ન, ૨. ગૃહપનિરત્ન, ૩. વર્ધકિરન અને ૪. પુરોહિતરત્ન-એ ચાર મનુષ્યરત્ન વિનીતા રાજધાનીમાં ઉત્પન્ન થયાં હતાં. ભરતનું શાસન૫૮૧. ત્યાર પછી ચૌદ રત્નો, નવ મહાનિધિઓ, સોળ હજાર દેવતાઓ, બત્રીસ હજાર રાજાઓ, બત્રીસ હજાર કનુ કલ્યાણીઓ બત્રીસ હજાર, જનપદકલ્યાણીઓ, બત્રીસ બત્રીસના સમૂહવાળાં બત્રીસ હજાર નાટક, ત્રણસો સાઠ મંગળપાઠક, અઢાર શ્રેણી-પ્રશ્રેણીઓ, ચોરાસી લાખ અશ્વો, ચોરાસી લાખ હાથીઓ, ચોરાસી લાખ રથ, છનું કરોડ મનુષ્પો, બેતેર હજાર ઉત્તમ નગરો, બત્રીસ હજાર જનપદો, છનું કરોડ ગામો, નેવ્યાસી હજાર દ્રોણમુખો, અડતાલીસ હજાર પાટણો, ચોવીસ હજાર કબૂટ, ચોવીસ હજાર મડંબો, વીશ હજાર આકરો, સોળ હજાર ખેટક, ચૌદ હજાર સંવાહ, છપ્પન હજાર જલાર્વતી સ્થાનો, ઓગણપચાસ કુરાજપ (ભીલ જેવી પ્રજાઓનાં બનેલાં રાજય), વિનીતા રાજધાની તથા ચુલ્લ હિમવંતથી લઈ સમુદ્ર સુધીની સીમા સુધીનું ભરતક્ષેત્ર અને બીજા પણ અનેક માંડલિક રાજાઓ, જાગીરદારો, તલવરો–પાવ --સાર્થવાહો-આ બધાનું આધિપત્ય, પુરપતિપણું, સુવામિત્વ, માલિકી, મુખીપણું અને આજ્ઞા કરવાની સત્તા ભોગવતા અને સેનાપતિપણું કરતા કરતા, એ સર્વનું પાલન કરતા કરતા અને સમસ્ત શત્રુઓરૂપી કંટકોને ઉખેડી નાખ્યા બાદ, નષ્ટ કર્યા બાદ,જીતી લીધા બાદ ભરતક્ષેત્રનો સ્વામી, જેનું સર્વાગ શરીર ચંદનલેપથી ચર્ચિત કરાયું છે તેવા, ઉત્તમ હારાદિક આભૂષણોથી જેનું વક્ષસ્થળ શોભી રહ્યું છે કે, જેના મસ્તક પર ઉત્તમ મુકુટ શોભે છે તેવો, શરીર પર જેણે ઉત્તમ વસ્ત્રાભૂષણે ધારણ કર્યા છે તે, જેના ગળામાં બધી ઋતુનાં ઉત્તમ પુષ્પોની Page #347 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયાગ-ભરત ચક્રવતી-ચરિત્ર: સૂત્ર ૫૮૨ માળાએ શાભી રહી છે તેવા, ઉત્તમ નત કો અને નિકાએ તથા ઉત્તમ સ્ત્રીઓના સમૂહથી ઘેરાયેલ, સર્વ પ્રકારની વનસ્પતિ, સ પ્રકારનાં રત્ના તથા સર્વ સભાઓથી સંપન્ન, જેના સર્વાં મનારથ સંપૂર્ણ થયા છે તેવા, જેણે પાતાના શત્રુઓના માનનુ મન કયું છે તેવા, પૂર્વ જન્મમાં કરેલ તપના પ્રભાવે વિશિષ્ટ પુણ્યાપાર્જનના લીધે મેળવેલા માનુષી સુખભાગા ભાગવતા ભરત નામે તે રાજા રહેવા લાગ્યા. ભરતને આદશ (દણ)ગૃહમાં કેવળજ્ઞાન— ૫૮૨. ત્યાર પછી કોઈ એક વાર ભરત રાજા જ્યાં સ્નાનગૃહ હતુ ં ત્યાં ગયા, જઈને-યાવ-ચન્દ્ર સમાન પ્રિયદર્શીન નરપતિ સ્નાનગૃહમાંથી બહાર નીકળ્યા, બહાર નીકળી જ્યાં આદર્શગૃહ(દણગૃહ અર્થાત્ અરીસાઓની વિવિધ રચનાએ જયાં કરવામાં આવેલ તેવુ' ગૃહ) હતું ત્યાં ગયા, ત્યાં જઈને ઉત્તમ સિંહાસન પર પૂર્વાભિમુખ થઈને બેઠા, બેસીને દપ ણામાં પેાતાની શરીરશાભા જોવા લાગ્યા. ત્યાર પછી પોતાની જાતને જોતા જોતા શુભ માનસિક પરિણામા, પ્રશસ્ત અધ્યવસાયા (ભાવા) દ્વારા વિશુદ્ધ થતી જતી લેશ્યાએના ફળસ્વરૂપે આત્મનિરીક્ષણ કરતાં કરતાં આત્મગુણાનાં આચ્છાદક કર્મના ક્ષય થવાથી ક રૂપી રજને દૂર કરનાર અપૂર્વકરણ નામક ભૂમિકામાં પ્રવેશેલા તે ભરત રાજાને અનંત અનુત્તર, સર્વાંત્કૃષ્ટ, નિરાબાધ, નિરાવરણ, સકળ, પ્રતિપૂર્ણ એવા ઉત્તમ કેવળજ્ઞાન-કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ. ભરતનું અષ્ટાપદગમન અને નિર્વાણ— ૫૮૩. કેવળજ્ઞાન—દર્શન ઉત્પન્ન થયા બાદ તે ભરત કેવળીએ શરીર પર ધારણ કરેલાં સઘળાં આભરણ-અલકારો ઉતારી દીધાં, આભૂષણા ઉતારીને પાતાની મેળે જ પંચમુષ્ટિક કેશલાચ કર્યા, લાચ કરીને તે આદર્શ ગૃહમાંથી બહાર નીકળ્યા, બહાર નીકળીને અંત:પુરની વચ્ચેા ૧૪૧ વચ્ચે થઈને પસાર થયા, પસાર થઈને દશ હજાર રાજાએથી વી'ટળાયેલા તેવિનીના રાજધાનીની વચ્ચેાવચ્ચ થઈને બહાર નીકળ્યા, નીકળીને મધ્યદેશમાં (કોશલદેશમાં) સુખપૂર્વક વિહરવા લાગ્યા, વિહાર કરતા કરતા જાં અષ્ટાપદ પર્યંત હતા ત્યાં આવ્યા, આવીને ધીરે ધીરે અષ્ટાપદ પર્વત પર ચડયા, ચડીને મેઘસમૂહ જેવા શ્યામ અને દેવાના વાસસ્થાન જેવા એક શિલાપટ્ટની પ્રતિલેખના કરી (તેમાં કોઈ જીવજંતુ તા નથીને તેનું સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું`), પ્રતિલેખના કરી સ’લેખના વ્રત ધારણ કરી, આહાર-પાણીના સથા ત્યાગ કરી, પાદાપગમન (અનશન-વિશેષ) કરી સવ પ્રકારની શંકા-આકાંક્ષાઓના ત્યાગ કરી રહેવા લાગ્યા. ૫૮૪, ત્યાર બાદ સત્યેાતેર લાખ પૂર્વ વર્ષ કુમારાવસ્થામાં રહી, બાદ એક હજાર વ` માંડલિક રાજારૂપે રહી, છ લાખ પૂર્વ વર્ષોંમાં એક હજાર આછાં એટલાં વર્ષોં ચક્રવતી પદ ભાગવી, એ પ્રમાણે કુલ ત્યાસી લાખ પૂર્વ વ ગૃહસ્થા- વાસમાં રહી અને એક લાખ પૂર્વ વ માં કંઈક ઓછાં એટલાં વર્ષોં સુધી કેવળીપર્યાય પાળી અને એટલા જ સમય સુધી શ્રમણ પર્યાય પાળી, એ રીતે કુલ ચોરાશી લાખ પૃ વર્ષનું સર્વાયુ ભાગવી એક માસના નિર્જળ અનશત તપપૂર્વક શ્રવણ નક્ષત્રમાં ચંદ્રના યાગ થતાં જ વેદનીય, આયુ, નામ અને ગાત્ર એ ચાર કર્મા ક્ષીણ થતાં ભરત કેવળી કાળધમ પામ્યા, આ સ`સારના પાર પામ્યા, સ પ્રકારે જન્મ, જરા, મરણનાં બંધના તાડીને સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત્ત (પરિનિર્વાણને પ્રાપ્ત) તથા અંતકૃત (સંસારના અંત કરનાર) અને સં દુ:ખાથી રહિત થયા. આ રીતે ભરત ચક્રવતી નુ` ચરિત્ર સમાપ્ત થયું. સાર્વભૌમ ચક્રવતી ભરત રાજાની પછી આઠ યુગપ્રધાન પુરુષ અનુક્રમે વ્યવધાનરહિત For Private Personal Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સિદ્ધ—યાવત્—સ દુ:ખાથી રહિત થયા. તે આ પ્રમાણે— ૧. આદિત્યયશ, ૨.મહાયશ, ૩. અતિબલ, ૪. મહાબલ, ૫. તેજોવી, ૬. કાવીય, ૭. ૬'ડવીય અને ૮. જલી. # ભરત-ચક્રવતી ચરિત્ર સમાપ્ત ! ૧૦. ચક્રવતી સામાન્ય અહી દ્વીપમાં ચક્રવતી –વિજયા ૫૮૫. જંબુદ્રીપમાં ચાત્રીશ ચક્રવતી -વિજયા છે, જેમ કે મહાવિદેહમાં બત્રીશ, ભરતમાં એક, ઐરાવતમાં એક. ૫૮૬, જબુદ્રીપવતી મેરુપર્યંતની પૂર્વમાં સીતા મહાનદીના ઉત્તર તટ પર આઠ ચક્રવતી – વિજયા છે, જેમ કે— ૧. કચ્છ, ૨. સુકચ્છ, ૩. મહાકચ્છ ૪. કચ્છગાવત, ૫. આવત, ૬. મગલાવત ૭. પુષ્કલ, ૮. પુષ્કલાવતી, જબુદ્રીપવતી' મેરુપર્વતની પૂર્વમાં સીતા મહાનદીના દક્ષિણ તટ પર આઠ ચક્રવતી – વિજય છે, જેમ કે– ૧. વત્સ, ૨. સુવત્સ, ૩. મહાવત્સ, ૪. વત્સકાવતી, ૫. રમ્ય, ૬, રમ્યક, ૭. રમણીક ૮, મગલાવતી, જંબુદ્રીપવતી મેરુપર્વતની પશ્ચિમમાં સીતાદા મહાનદીના દક્ષિણ ભાગમાં આઠ ચક્રવતી વિજય છે, જેમકે— ૧. પદ્મ, ૨. સુપદ્મ, ૩. મહાપદ્મ, ૪. પદ્મકાવતી, ૫. શંખ, ૬. લિન, ૭. કુમુદ, ૮. સલિલાવતી, જંબુદ્રીપવતી મેરુ પર્વતની પશ્ચિમે સીતાદા મહાનદીના ઉત્તર ભાગમાં આઠ ચક્રવતી — વિજય છે, જેમ કે ૧. વપ્ર, ૨. સુવપ્ર, ૩. મહાવપ્ર, ૪. વપ્રકાવતી, ૫. વર્લ્ડ ૬. સુવષ્ણુ, ૭. ગંધિલ, ૮. ગ’ધિલાવતી. ધ કથાનુયાગ—ચક્રવતી–સામાન્યઃ સૂત્ર પ૯૧. ૫૮૭. જંબુદ્રીપવતી મેરુપર્વતની પૂર્વમાં સીતા મહાનદીના ઉત્તર તટ પર આઠ રાજધાનીએ છે, જેવી કે— ૧. ક્ષેા, ૨. ક્ષેમપુરી, ૩. રિક્ષા, ૪. રિષ્ટપુરી, ૫. ખડ્ગી, ૬. મંજૂષા, ૭. ઔષધી, ૮. પુંડરીકિણી. જંબુદ્રીપવતી' મેરુપર્યંતની પૂર્વમાં સીતા મહાનદીના દક્ષિણ તટ પર આઠ રાજધાની છે, જેવી કે— ૧. સુસીમા, ૨. કુંડલા, ૩. અપરાજિતા, ૪. પ્રભંકરા, ૫. અંકાવતી, ૬. પદ્માવતી, ૭. શુભા, ૮. રત્નસ`ચયા. જંબુદ્રીપવતી મેરુપર્યંતની પશ્ચિમમાં સીતાદા મહાનદીની દક્ષિણમાં આઠ રાજધાનીઓ છે, જેવી કે— ૧. અશ્વપુરા, ૨. સિંહપુરા, ૩. મહાપુરા, ૪. વિજયપુરા, ૫. અપરાજિતા, ૬. અરજા. ૭. અશાકા, ૮. વીતશે.કા. જંબુદ્રીપવતી મેરુપ તની પશ્ચિમમાં સીતાદા મહાનદીની ઉત્તરમાં આઠ રાજધાનીઆ છે, જેવી કે— ૧. વિજયા, ૨, વૈજયન્તી, ૩. જયંતી, ૪. અપરાજિતા, ૫, ચક્રપુરા, ૬. ખડ્ગપુરા, ૭. અવધ્યા, ૮. અપેાધ્યા. ૫૮૮. એ જ પ્રમાણે ધાતકીખ’ડ દ્વીપમાં સમજવું. ૫૮૯. એ જ પ્રમાણે પુષ્કરવર દ્રીપા માં સમજવુ'. ૫૯૦, ધાતકીખંડ નામે દ્રીપમાં અડસઠ ચક્રવતી — વિજયા અને અડસઠ રાજધાનીએ છે. પુષ્કરવર દ્વીપાર્ધમાં અડસઠ ચક્રવતી વિજયા અને અડસઠ રાજધાનીઓ છે. જબૂીપના ભારતવર્ષના માર ચક્રવતી આ અને તેમનાં માતા-પિતા તથા સ્રીરત્નાનાં નામ— પ૯૧, જંબૂદ્રીપના ભારતવષ માં આ અવસર્પિણીમાં થયેલા બાર ચક્રવતી એના પિતાઓનાં નામ આ પ્રમાણે છે— For Private Personal Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ ધ કથાનુયોગચક્રવતી–સામાન્ય ઃ સૂત્ર પર ૧. ઋષભ, ૨. સુમિત્રવિજય ૩. સમુદ્રવિજય ૪. અશ્વસેન, ૫. વિશ્વસેન, ૬. સૂર, ૭. સુદ†ન, ૮. કૃતવીય, ૯. પદ્મોત્તર, ૧૦. મહાહરિ, ૧૧. વિજય, ૧૨. બ્રહ્મ. અવ જંબુદ્રીપના ભારતવર્ષ માં આ સર્પિણીના બાર ચક્રવતી એની માતાના નામ આ પ્રમાણે છે— ભદ્રા, ૪. ૧. સુમંગલા, ૨. યશાવતી, ૩. સહદેવી, પ, અચિરા, ૬. શ્રી, ૭. દેવી, ૮. તારા, ૯. જવાલા, ૧૦. મેરા, ૧૧. વધ્રા, ૧૨. ચુલ્લણી. આ અવ ભારતવષ માં સિણીમાં બાર ચક્રવતીએ થયા, તેમનાં નામ નીચે પ્રમાણે છે— ૧. ભરત, ૨. સગર, ૩. મધવા, ૪. સનકુમાર, ૫, શાન્તિ, ૬. કુથુ, ૭. અર, ૮. સુમ, ૯. મહાપદ્મ, ૧૦. હરિપેણ, ૧૧, જય, ૧૨, બ્રહ્મદત્ત. પ૯૨, જંબુદ્રીપના ૫૩. આ ચક્રવતીઓનાં બાર સ્ત્રી-રત્ના હતાં, જેમ કે ૧. સુભદ્રા ૨. ભદ્રા, ૩. સુનંદા, ૪. જયા, ૫, વિજયા, ૬. કૃષ્ણશ્રી, ૭. સૂરશ્રી, ૮. પદ્મશ્રી, ૯. વસુધરા, ૧૦. દેવી, ૧૧. લક્ષ્મીમતી ૧૨. કુરુમતી. જમ્મૂદ્રીપના ભારતવષ માં આગામી ઉત્સપિ ણીના ચક્રવતી આનાં નામાિ ૫૪. જંબૂદ્રીપના ભારતવર્ષમાં આગામી ઉત્સપિણીમાં બાર ચક્રવતી થશે, તેમના નામ છે— ૧. ભરત, ૨. દી‘દંત, ૩. ગૂઢદ'ત, ૪. શુદ્ધદ’ત, પ. શ્રીપુત્ર, ૬. શ્રીભૂતિ, ૭, શ્રીરામ, ૮. પદ્મ, ૯. મહાપદ્મ, ૧૦. વિમલવાહન, ૧૧. વિપુલવાહન, ૧૨. વરિષ્ઠ, ૫૫. આ બાર ચક્રવતી એનાં બાર પિતા હશે, બાર માતાએ હશે અને બાર સ્ત્રી-રત્ના હશે. જબૂદ્રીપના રાવત વર્ષોમાં આગામી ઉત્સર્પિણીમાં થનાર ચક્રવતી આ આદિની સખ્યા ૧૪૩ ૫૯૬. જંબુદ્રીપના ઐરાવત વમાં આગામી ઉત્સર્પિણીમાં બાર ચક્રવતી થશે, બાર ચક્રવીપિતા થશે, બાર ચક્રવતી માતા થશે, બાર સ્ત્રી-રત્ના થશે. જમ્મૂધીપમાં ચક્રવતી આદિ— ૫૭. હે ભગવાન ! જબુદ્રીપમાં જધન્યપણે અને ઉત્કૃષ્ટપણે કુલ મળીને કેટલા ચક્રવતી આ થશે ? હે ગૌતમ ! કુલ મળીને જધન્ય ચાર અને ઉત્કૃષ્ટપણે ત્રીશ ચક્રવતી થશે. જેટલા ચક્રવતી તેટલા બલદેવ અને તેટલા જ વાસુદેવ થશે. ત્રણ તીથંકરાનુ ચક્રવતી પણ.— ૫૮. ત્રણ તીર્થંકરો ચક્રવતી હતા, તે આ પ્રમાણે— શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ, સુભૂમ અને બ્રહ્મદત્તનુ' નરકગમન— ૫૯. કામભાગાના ત્યાગ નહીં કરનારા બે ચક્ર વી` મૃત્યુકાળે મરણ પામી નીચેની સાતમી નરકભૂમિમાં અપ્રતિષ્ઠાન નામક નરકાવાસમાં ઉત્પન્ન થયા, તે આ પ્રમાણે– સુભૂમ અને બ્રહ્મદત્ત. ૬૦૦. જંબુદ્રીપના ભારતવર્ષની દશ રાજધાનીએ કહી છે, તે આ પ્રમાણે— ૧. ચંપા, ૨. મથુરા, ૩. વારાણસી, ૪. શ્રાવસ્તી, પ. સાકેત. ૬. હસ્તિનાપુર, ૭. કાંપિલ્યપુર, ૮. મિથિલા, ૯. કૌશામ્બી, ૧૦. રાજગૃહી. ૬૦૧. આ દશ રાજધાનીઓમાં દશ રાજાએ મુંડિત થઈને-યાવત્–પ્રવ્રુજિત થયા હતા, તેમનાં નામ છે ૧. ભરત, ૨. સગર, ૩. મધવા, ૪. સન કુમાર, પ. શાંતિનાથ, ૬. કુંથુનાથ. ૭. અરનાથ, ૮. મહાપદ્મ. ૯. હરિષણ, ૧૦. જયનાથ. સગર ચક્રવતી — ૬૦૨, આ રીતે એકોતેર લાખ પૂર્વ વર્ષ પહેલાં For Private Personal Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ધર્મકથાનુગ–ચકવતી સામાન્ય : સૂત્ર ૬૧૩ સાર્વભૌમ ચક્રવતી રાજા સગર થયો-વાવ–– પ્રવૃજિત થયો. હરીષણ ચકવતી– ૬૦૩. સાર્વભૌમ ચક્રવતી રાજા હરિપેણ નેવ્યાશી સો વર્ષ મહારાજાપદે રહ્યા. - સાર્વભૌમ ચક્રવતી રાજા હરિશેસ સત્તાણું સેથી કંઈ ઓછાં એટલાં વર્ષ ગૃહવાસમાં રહી, પછી મુંડિત થઈ-યાવ-પ્રવૃજિત થયા. ભરતાદિના શરીરની ઊંચાઈ– ૬૯૪. ચાતુરંત (સાર્વભૌમ) ચક્રવતી રાજા ભરત પાંચ સો ધનુષ ઊંચા હતા, બાહુબલી અનગાર પણ એટલા જ ઊંચા હતા, એ જ પ્રમાણે આ બ્રાહ્મી અને સુંદરી પણ એટલાં જ ઊંચાં હતાં. ચાતુરંત ચક્રવતી રાજા સગર સાડા ચાર સે ધનુષ ઊંચા હતા. ચક્રવતીઓને હાર૬૦૫. બધા ચક્રવતીઓને મહામૂલ્યવાન ચોસઠ સેરનો મણિ-મુક્તાનો હાર હોય છે, ચક્રવતીનાં ગામ-પુર–પાટણની સંસ્થા– ૬૦૬. દરેક ચક્રવતીનાં છનું છત્ન કરોડ ગામ હોય છે. દરેક ચક્રવર્તીનાં બોંતેર હજાર નગર હોય છે. દરેક ચક્રવતીનાં અડતાલીશ હજાર પાટણ હોય છે. નિધિરત્ન૬૦૭. જંબૂદ્વીપમાં કુલ કેટલાં નિધિરત્નો છે? ગૌતમ! કુલ ત્રણ સો છ નિધિરત્નો છે. જંબૂઢીપમાં કેટલા સ નિધિરત્નો પરિભાગમાં આવે છે? ગૌતમ! જઘન્યપણે છત્રીશ અને ઉત્કૃષ્ટપણે બસે સિત્તેર નિધિરત્નો પરિભોગમાં આવે છે. ૯૮. પ્રત્યેક નિધિરત્ન આઠ ચક્ર પર પ્રતિષ્ઠિત છે. અને ઊંચાઈમાં આઠ યોજન પ્રમાણ છે. પ્રત્યેક મહાનિધિ નવ નવ પોજન પહોળાઈ. વાળા કહ્યા છે. પ્રત્યેક સાર્વભૌમ ચક્રવતીને નવ મહાનિધિ હોય છે. ચકવતીનાં ચૌદ રત્ન– ૬૦૯. પ્રત્યેક સાર્વભૌમ ચક્રવતીનાં સાત એકેન્દ્રિય રનો હોય છે, જેમ કે– ૧. ચક્રરત્ન, ૨. છત્રરત્ન, ૩. ચામરરત્ન, ૪. દડરન, ૫. અસિરત્ન, ૬. મણિરત્ન, ૭. કાણિીરત્ન. ૬૧૦. પ્રત્યેક સાર્વભૌમ ચક્રવતી રાજાનાં સાત પંચેન્દ્રિય રત્નો હોય છે, જેમ કે ૧. સેનાપતિરત્ન, ૨. ગાથાપતિ રત્ન, ૩. વર્ધકિરત્ન, ૪. પુરોહિતરત્ન, ૫. સ્ત્રીરત્ન ૬. અશ્વરત્ન, ૭. હસતીરત્ન. પાકિણી રત્નાકૃતિ૬૧૧. પ્રત્યેક ચાતુરંગ ચક્રવતી રાજાનું કાકિણીરત્ન આઠ સુવર્ણ પ્રમાણ, છ તળ, બાર ખૂણા અને આઠ કણિકાવાળું હોય છે. કાકિણીરત્નનું સંસ્થાન એરણ સમાન હોય છે. જબૂદ્વીપમાં એકેન્દ્રિય રનોની સંખ્યા અને પરિભાગ– ૬૧૨. હે ભગવંત! જંબુદ્વીપમાં બધાં મળી કેટલા સો એકેન્દ્રિય રત્નો છે? ગતમ! બધાં મળી બસો દશ એકેન્દ્રિય રત્નો છે. હે ભગવંત! જંબુદ્વીપમાં કેટલા સે એકેન્દ્રિય રત્ન પરિભેગમાં આવે છે? ગૌતમ! જઘન્યપણે અઠયાવીશ અને ઉત્કૃષ્ટપણે બસ દશ એકેન્દ્રિય રત્નો ઉપભોગમાં આવે છે. જબૂદ્વીપમાં પંચેન્દ્રિય રત્નોની સંખ્યા પરિભેગ૬૧૩. જંબૂઢીપમાં કેટલા સે પંચેન્દ્રિય રત્નો છે? ગૌતમ! બધા મળી બસો દસ પંચેન્દ્રિય રત્નો છે. જંબૂઢીપમાં જઘન્યપણે અને ઉત્કૃષ્ટપણે કેટલા સો પંચેન્દ્રિય રત્નોનો ઉપભોગ થાય છે? Page #351 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–બલદેવ-વાસુદેવ સામાન્યઃ સૂત્ર ૧૪ ૧૪૫ ગૌતમ! જધન્યપણે અઠ્યાવીશ અને ઉત્કૃષ્ટપણે બસો દશ પંચેન્દ્રિય રત્નોનો ઉપભોગ થાય છે. “ચક્રવતી સામાન્ય સમાપ્ત” ૧૧. બલદેવ-વાસુદેવ સામાન્ય બલદેવ-વાસુદેવનાં માતા-પિતા – ૬૧૪. જંબુદ્વીપના ભારતવર્ષમાં આ અવસર્પિણીમાં નવ બલદેવ-વાસુદેવના પિતા થયા, જેમ કે ૧. પ્રજાપતિ, ૨. બ્રહ્મ, ૩. ૨૮, ૪. સામ, ૫. શિવ, ૬, મહાશિવ, ૭. અનિશિખ, ૮. દશરથ, ૯. વસુદેવ. ૬૫. જંબૂદ્વીપના ભારતવર્ષમાં આ અવ સર્પિણીમાં નવ વાસુદેવ-માતા થઈ, જેમ કે– ૧. મૃગાવતી, ૨, ઉમા, ૩. પૃથ્વી, ૪. સીતા, ૫. અમૃતા, ૬. લક્ષ્મીમતી, ૭. શેષમતી ૮. કેકથી, ૯. દેવકી. ૬૧૬. જંબૂદ્વીપના ભારતવર્ષમાં આ અવસર્પિણીમાં નવ બલદેવ-માતા થઈ, જેમ કે – ૧. ભદ્રા, ૨. સુભદ્રા, ૩. સુપ્રભા, ૪. સુદશેના, ૫. વિજયા, ૬. વૈજયંતી ૭. જયંતી, ૮. અપરાજિતા, ૯. રોહિણી ૬૧૭. જંબૂઢીપ નામક દ્વીપમાં ભારતવર્ષમાં આ અવસર્પિણીમાં નવ દશાર-મંડળો થયાં, જેમ કે જે ઉત્તમ પુરુષ છે, મધ્યમ પુરુષ છે, પ્રધાન પુરુષ છે, ઓજસ્વી, તેજસ્વી, બળવાન, યશસ્વી, સુંદર શરીરવાળા, કાંતિમાન, સૌમ્ય, સુભગ, પ્રિયદર્શન, સુરૂપ, સુખશીલ, સુખાભિગમ અર્થાત્ જેની પાસે લોકો સુખેથી પહોંચી શકે તેવા, સર્વ લોકોના નયનને આનંદ આપનાર, અધિક બળવાન, અતિ બળવાન, મહાબળવાન, અપ્રતિહત, અપરાજિત, શગુમર્દન, હજારો શત્રુઓના માનનું મન કરનાર, દયાળુ, અમર, અચપલ, અચંડ, મૃદુ, મંજુલ અને મધુર વાત કરનાર, ગંભીર, મધુર, પરિપૂર્ણ સત્યવચન બોલનાર, અભ્યાગત વત્સલ, શરણદાતા, સુલક્ષણ, સુચિહૂન, સદ્ગણી, એગ્ય માપ પ્રમાણે પરિપૂર્ણ અને સર્વાંગસુંદર શરીરધારી, ચંદ્ર જેવા સૌમ્ય, કાંત અને પ્રિયદર્શન, મત્સરરહિત, દંડનીતિનિપુણ, ગંભીર દેખાવવાળા, તાલધ્વજ અને ગરુડધ્વજ ચિહ્નવાળા, મહાધનુષ ધારણ કરનારા, સર્વના મહાસાગર સમા, દુર્ઘN ધનુર્ધર, ધીર પુરુષ, યુદ્ધમાં કીર્તિ પ્રાપ્ત પુરુષ, વિશાળ કુળમાં ઉત્પન્ન થયેલા, મહાન રત્નને પણ ભાંગી નાખનારા, અર્ધ ભારતવર્ષના સ્વામી, સૌમ્ય, રાજકુળના તિલક સમાં, અજિત, અજિતરથ, હળ–મુશળ અને ધનુષ્ય હાથમાં ધારણ કરનારા, (બલદેવ) અને શંખ-ચક્ર-ગદા-શક્તિ તથા નંદક ધારણ કરનારા (કૃષ્ણ), મસ્તક પર શ્રેષ્ઠ, ઉજજવળ, શુકલ, વિમલ, કૌસ્તુભમણિયુક્ત મુકુટ ધારણ કરનાર, કાનમાં પહેરેલાં કડળોથી શોભાયમાન મુખવાળા, કમળનયન, વક્ષસ્થળ પર એકાવલી હાર ધારણ કરનાર તેમજ શ્રીવન્સ લંછન ધારણ કરનાર, ઉત્તમ પશવાળા, સર્વ ઋતુનાં સુગંધી પુષ્પોની રચેલી લાંબી શોભાયમાન, મનહર, વિચિત્ર વરમાળા વક્ષસ્થળ પર ધારણ કરનાર, એકસો આઠ પ્રશસ્ત લક્ષણો જેમનાં અંગોપાંગ પર શોભી રહ્યાં છે તેવા, મદમત્ત શ્રેષ્ઠ ગજેન્દ્ર જેવી લલિત ગતિથી ચાલનારા, શરદ ઋતુમાં મધુર ગંભીર સ્વરે બોલતા ક્રૌંચપક્ષીના જેવા અને દુંદુભિ જેવા સ્વરવાળા, નીલવર્ગ અને પીતવર્ણ કટિવસ્ત્ર (ધોતી) પહેરેલા, ઉત્તમ દીપ્ત તેજવાળા, નરસિંહ, નરેન્દ્રો, નરવૃષભ સમા, દેવામાં શ્રેષ્ઠ ઇન્દ્ર જેવા, અધિક રાજ્ય અને તેજ લક્ષ્મીથી પ્રકાશિત, નીલ અને પીત વર્ણના વસ્ત્રધારી એવા બે બે રામ અને કેશવ ભાઈઓની જોડી હોય છે, તે આ પ્રમાણે– [સંગ્રહણી ગાથા ત્રિપૃષ્ઠ–દ્વિપૃષ્ઠ, સ્વયંભૂ–પુરુષોત્તમ, પુરુષસિંહ-દત્ત, નારાયણ-કૃષ્ણ તથા અચલ-વિજય ૧૯ Page #352 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ધર્મકથાનુયોગ–બલદેવ-વાસુદેવ સામાન્ય : સત્ર ૨૩ ભદ્ર, સુપ્રભ-સુદર્શન આનંદનંદન, પા અને રામ એ રીતે દશારમંડળમાં ક્રમશ: નવ વાસુદેવ અને નવ બલદેવ થયા. ૧૮, આ નવ વાસુદેવ અને નવ બલદેવનાં પૂર્વ ભવમાં નવ નવ નામ હતાં, તે આ પ્રમાણે વિશ્વભૂતિ, પર્વતક, ધનદત્ત, સમુદ્રદત્ત, ત્રષિપાલ, પ્રિયમિત્ર, લલિતમિત્ર, પુનર્વસુ અને ગંગદત્તઆ નવ વાસુદેવોનાં પૂર્વ ભવનાં નામ હતાં. આ પછી ક્રમથી બલદેવના પૂર્વભવનાં નામ કહેવામાં આવ્યાં છે વિશ્વનંદી, સુબંધુ, સાગરદત્ત, અશોકલલિત, વરાહ, ધર્મસેન, અપરાજિત અને રાજલલિત. ૬૧૯, આ નવ વાસુદેવના પૂર્વભવના નવ ધર્મા ચાર્યા હતા, જેમ કે [ગાથાર્થ-] સંભૂત, સુભદ, સુદર્શન, શ્રેયાંસ, કૃષ્ણ, ગંગદત્ત, સાગર, સમુદ્ર અને દ્રસેન. કીર્તિપુરુષ વાસુદેવના આ પૂર્વભવના ધર્મા - ચા હતા. હવે જ્યાં વાસુદેવાએ નિદાન કર્યું હતું તે નિદાનસ્થળ કહેવાય છે. ૬૨૦. આ નવ વાસુદેવની પૂર્વભવની નવ નિદાન ભૂમિ હતી, જેવી કે– મથુરા, કનકવસ્તુ, શાવરની, પાલનપુર, રાજગૃહ, કાદી, કૌશાંબી, મિથિલા અને હસ્તિનાપુર. આ નવ વાસુદેવનાં નવ નિદાન કારણો હતાં, જેમ કે—ગાય, ઘન, સંગ્રામ, સ્ત્રી, રંગ પરાજય, ભાર્યાનુરાગ, ગેષ્ઠી, પરદ્ધિ અને માતા. ૬૨૧. આ નવ વાસુદેવના નવ શગુ (પ્રતિવાસુદેવ) હતા, જેમ કે અશ્વગ્રીવ, તારક, મેરક, મધુકૈટભ, નિશુંભ, બલિ, પ્રહલાદ, રાવણ અને જરાસંધ. કીર્તિપુરુષ વાસુદેવની સાથે આ તેમના પ્રતિસ્પધી શત્રુએ ચક્રયુદ્ધ કરી અંતમાં તે પોતાના જ ચક્રથી માર્યા જાય છે. આ નવ વાસુદેવોમાંથી એક સાતમા નરકમાં, પાંચ છઠ્ઠા નરકમાં, એક પાંચમાં નરકમાં, એક ચોથા નરકમાં અને એક, કૃષ્ણ ત્રીજા નરકમાં વાયા. બલદેવ નિદાન કરતા નથી, પણ સર્વ વાસુદેવ નિદાન કરે છે. રામ (બલદેવ) ઊર્ધ્વગામી અને કેશવ(વાસુદેવ) બધા અધોગામી હોય છે. આઠ બલદેવ અનવૃત્ અર્થાત્ મુક્તિગામી બન્યા છે, એક બ્રહ્મલોકમાં ઉત્પન્ન થયા છે અને એકને હજી ગર્ભવાસ (સંસાર) ભેગ વવાનો છે, તે આગામી કાળમાં સિદ્ધ થશે. જંબુકીપમાં આગામી ઉત્સપિણીમાં બલદેવ વાસુદેવ વિશે વિવિધ પ્રરૂપણ ૬૨૨. જંબુદ્વીપમાં ભારતવર્ષમાં આગામી ઉસર્પિણીમાં નવ બલદેવ-વાસુદેવેના નવ પિતા થશે. નવ વાસુદેવેની નવ માતાઓ થશે. નવ બલદેવોની નવ માતાઓ થશે. નવ દશાર મંડળ થશે. જેમ કે તે ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, પ્રધાન પુરુષ, ઓજસ્વી, તેજસ્વી થશે–એ પ્રકારે પૂર્વવત્ વર્ણન–યાવતુ-નીલ અને પીતવર્ણના વસ્ત્ર પહેરનારા બે બે રામ-કેશવ ભાઈઓ થશે, તે આ પ્રમાણે નંદ, નંદમિત્ર, દીર્ઘબાહુ, મહાબાહુ, અબિલ, મહાબલ, બલભદ્ર, દ્ધિપુષ્ઠ અને ત્રિપૃષ્ઠ–આ આગામી ઉત્સર્પિણીના નવ વાસુદેવો થશે. આગામી બલદેવનાં નામ આ પ્રમાણે છે-જયંત, વિજય, ભદ્ર, સુપ્રભ, સુદર્શન, આનંદ, નંદન, પવા અને સંકર્ષણ. દ૨૩. આ નવ બલદેવ અને નવ વાસુદેવોનાં પૂર્વ ભવનાં નવ નામો હશે, નવ ધર્માચાર્યો થશે. નવ નિદાનભૂમિ થશે. નવ નિદાનકારણ હશે. નવ પ્રતિવાસુદેવ હશે– તેમનાં નામ આ પ્રમાણે છે– ગાથાઓ Page #353 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–બલદેવ વાસુદેવ સામાન્ય : સૂત્ર પ૭૭ ૧૪૭ તિલક, લોહલંધ, વજબંધ,કેશરી, પથરાજ, અપરાજિત, ભીમ, મહાભીમ અને સુગ્રીવ. કીર્તિપુરુષ વાસુદેવના આ પ્રતિસ્પધી શત્રુઓ તેમની સાથે ચક્રયુદ્ધ કરશે અને અંતમાં પોતાના ચક્રથી મરણ પામશે. ૬૨૪. જંબુદ્વીપ નામક દ્વીપના ઐરાવત વર્ષમાં આગામી ઉત્સર્પિણીમાં નવ બલદેવવાસુદેવના પિતા હશે, નવ માતાઓ વાસુદેવની અને નવ બલદેવની માતાઓ થશે, નવ દશામંડળ થશે, જેમ કે ઉત્તમ પુરુષ, મધ્યમપુરુષ પ્રધાન પુરુષ-યાવત્ રામ અને કેશવ ભાતૃયુગલો થશે. નવા પ્રતિવાસુદેવે હશે, નવ પૂર્વભવનાં નામ હશે, નવ ધર્માચાર્યું હશે, નવ નિદાનકારણ હશે. આ પ્રમાણે ઐરાવત ક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણી કાળમાં કથન કરવું. આ જ રીતે બને દ્રીપ માટે આગામી ઉત્સર્પિણી કાળ માટે કથન કરવું. બલદેવની ઊંચાઈ અને આયુ૬૨૫. અચલ બલદેવ એંશી ધનુષ ઊંચા હતા. ૨૦. વિજય બલદેવ તેતર લાખ વર્ષનું આયુષ્ય ભોગવીને સિદ્ધ, બુદ્ધ, મુક્ત, અન્નકૃતુ. સર્વ દુ:ખોને ક્ષય કરી નિર્વાણ પ્રાપ્ત થયા. ૬૨૭. સુપ્રભ બલદેવ એકાવન લાખ વર્ષનું આયુષ્ય ભગવીને સિદ્ધ, બુદ્ધ, મુક્ત, અંતકૃન થઈ સર્વ દુ:ખને ક્ષય કરી પરિનિર્વાણ પામ્યા. ૬૨૮. નંદન બલદેલ પાંત્રીસ ધનુષ ઊંચા હતા. ૬૨રામ બલદેવ દશ ધનુષ ઊંચા હતા. ૬૩૦. રામ બલદેવ બાર વર્ષનું આયુષ્ય ભોગવી દેવપણાને પામ્યા. ૬૩૧. ત્રિપુષ્ઠ વાસુદેવે એંશી લાખ વર્ષ રાજ્ય કર્યું હતું. વાસુદેવ-પ્રકીર્ણ – ૬૩૨.ત્રિપુષ્ઠ વાસુદેવની ઊંચાઈ એંશી ધનુષની હતી. ૬૩૩. ત્રિપુષ્ઠ વાસુદેવ ચોરાશી લાખ વર્ષનું આયુષ્ય ભોગવી પછી અપ્રતિષ્ઠાન નામે નરકમાં નારકરૂપે ઉત્પન્ન થયા. ૬૩૪. સ્વયંભૂ વાસુદેવને વિજ્યકાળ નેવું વર્ષનો હતો. ૬૩૫. પુરુષોત્તમ વાસુદેવ પચાસ ધનુષ ઊંચા હતા. ૬.૩૬. પુરુષસિંહ વાસુદેવ દશ લાખ વર્ષનું સર્વાયુ ભોગવીને પાંચમી નરકભૂમિમાં નારકરૂપે ઉત્પન્ન થયા. ૬૩૭. પુરુષસિંહ વાસુદેવ દશ લાખ વર્ષનું સર્વાયુ ભોગવીને છઠ્ઠી માં પૂથ્વીમાં નારકરૂપે ઉત્પન્ન થયા. ૬૩૮. દત્ત વાસુદેવ પાંત્રીશ ધનુષ ઊંચા હતા. ૬૩૯. કૃષ્ણ વાસુદેવ દશ ધનુષ ઊંચા હતા અને દશ સે (હજાર) વર્ષનું સર્વાયુ ભોગવી ત્રીજી વાલુકાપ્રભા નામે નરકભૂમિમાં નારકરૂપે ઉત્પન્ન થયા. પ્રથમ સ્કંધ સમાપ્ત Page #354 -------------------------------------------------------------------------- ________________ Page #355 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ | ગુજરાતી અનુવાદ જ કરી દ્વિતીય સકંધ Page #356 -------------------------------------------------------------------------- ________________ Page #357 -------------------------------------------------------------------------- ________________ ધર્મસ્થાનુયોગ (અનુવાદ) દ્વિતીય સ્કંધ Page #358 -------------------------------------------------------------------------- ________________ પ્રાથમિક [] જૈન આગમોમાં વર્ણિત ચરિત્રકથાઓનું સમગ્ર સંકલન ધર્મકથાનુયાગમાં કરવામાં આવ્યુ છે. આના પ્રથમ સ્કંધમાં શલાકા પુરુષાનુ ં વર્ણન કરવામાં આવ્યું તથા હવે દ્વિતીય સ્ક ંધમાં ‘શ્રમણ’ (મુનિ) ચરિત્રોનું સંકલન છે. [] ભગવાન ઋષભદેવના યુગના શ્રમણાનું વર્ણન વિસ્તૃત રૂપમાં વર્તમાનમાં કોઈ આગમમાં ઉપલબ્ધ નથી. જે સૌથી પ્રાચીન કામણ-ચરિત્ર ઉપલબ્ધ છે, તે છે વિમલનાથ (૧૩મા) તીર્થંકરના સમયના મહાબલ રાજકુમાર-શ્રમણનુ આથી અમે કાળક્રમપૂર્વક અહીં... શ્રમણાનાં ચરિત્ર-કથાનકો સંકલિત કર્યા છે. આ દ્વિતીય સ્ક ંધમાં વિમલનાથ, મુનિસુવ્રત, અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ, અને મહાવીર --એમ પાંચ તીથંકરોના યુગમાં થયેલા કામણાનાં ચરિત્રો લેવામાં આવ્યાં છે. [] આ દ્રિતીય સ્કંધમાં વિમલતીર્થનાં ૨, મુનિસુવ્રત–તીનાં ૨, અરિષ્ટનેમિ-તીથનાં ૯, પાર્શ્વ–તીનાં ૨ તથા મહાવ્વર-તીનાં ૩૪-એમ સર્વ મળી ૪૮ મુખ્ય ચરિત્રો (અધ્યયના) તથા એમના સંબંધિત સમ–સામયિક અન્ય ચરિત્રો સંકલિત કરાયેલ છે; જે બધાંનાં વર્ણના આગમમાં આવેલ છે. સ્થવિરાવલીમાં કલ્પસૂત્ર અને નન્દીસૂત્રગત વન છે, જે ચરિત્રો નથી, પરંતુ માત્ર નામસૂચી જ છે. [] આ વર્ણના અનેક આગમામાં અનેક સ્થળે પ્રાપ્ત થાય છે. અહીં બધાં આગમામાંથી મૂળ રૂપે સંકલિત કરવામાં આવ્યાં છે. ચરિત્રમાં પ્રાય: સમગ્રતા લાવવા માટે અનેક સ્થળેાના સંદર્ભો લીધા છે. કથાચરિત્રોમાં વર્ણનમાં વિવિધતા હોવા છતાં પણ કથાનકના રસ અક્ષુણ્ણ રહે છે. કથાસૂત્રોને પ્રાય: સમ્બદ્ધ રાખવાના જ પ્રયત્ન કર્યા છે. For Private Personal Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય સકંધ શ્રમણ-કથાનકે અધ્યન અધ્યન ૧. વિમલતીર્થમાં મહાબલ ૧૪. પાશ્વતીર્થમાં ૨. મુનિસુવ્રતતીર્થમાં કાર્તિક શ્રેષ્ટિ આદિનાં કથાનકો ૧૫. મહાવીર તીર્થમાં ૩. મુનિસુવ્રત તીર્થમાં ગંગદત્ત ૧૬. મહાવીર તીર્થમાં ૪. અરિષ્ટનેમિ તીર્થમાં ચિત્ર સંભૂતીય કથાનક ૧૭. મહાવીર તીર્થમાં ૫. અરિષ્ટનેમિ તીર્થમાં નિષધ ૬. અરિષ્ટનેમિ તીર્થમાં ગૌતમ અને અન્ય ૧૮, મહાવીર તીર્થમાં (ચરિત્રો) ૭. અરિષ્ટનેમિ તીર્થમાં અણીયસકુમાર અને ૧૯, મહાવીર તીર્થમાં અન્ય શ્રમણ ૨૦. મહાવીર તીર્થમાં ૮. અરિષ્ટનેમિ તીર્થમાં ગજસુકુમાલાદિ ૨૧. મહાવીર તીર્થમાં ૯. અરિષ્ટનેમિ તીર્થમાં સુમુખાદિ કુમાર ૨૨. મહાવીર તીર્થમાં ૧૦. અરિષ્ટનેમિ તીર્થમાં જાતિ આદિ શ્રમણ ૨૩. મહાવીર તીર્થમાં ૧૧. અરિષ્ટનેમિ તીર્થમાં થાવસ્ત્રાપુત્ર અને ૨૪. મહાવીર તીર્થમાં અન્ય શ્રમણો ૨૫. મહાવીર તીર્થમાં ૧૨. અરિષ્ટનેમિ તીર્થમાં રથનેમિ શ્રમણનો રાજી મતી દ્વારા સમુદ્ધાર ૨૬. મહાવીર તીર્થમાં ૧૩. પાર્થ તીર્થમાં અંગતિ, સુપ્રતિષ્ઠિત અને પૂર્ણભદ્રાદિ શ્રમણ ૨૭. મહાવીર તીર્થમાં જિતશ-સુબુદ્ધિ કથાનક નમિ રાજર્ષિ ઋષભદત્ત-દેવાનન્દા ચરિત્ર બાલતપસ્વી મર્યપુત્ર તામલી અણગાર આદ્રકનો અન્યતીથિકો. સાથે વાદ અતિમુકતક કુમાર શ્રમણ અલક્ય રાજા મેઘકુમાર શ્રમણ મકાઈ આદિ શ્રમણો અર્જુન માલાકાર કાશ્યપાદિ શ્રમણો શ્રેણિકપુત્ર જાલિ આદિ શ્રમણ સાર્થવાહપુત્ર ધન્ય અનગાર સુનક્ષત્રાદિ શ્રમણ Page #360 -------------------------------------------------------------------------- ________________ અધ્યને ૨૮. મહાવીર તીર્થમાં ૨૯. મહાવીર તીર્થમાં ૩૦. મહાવીર તીર્થમાં ૩૧. મહાવીર તીર્થમાં ૩૨. મહાવીર તીર્થમાં ૩૩. મહાવીર તીર્થમાં ૩૪. મહાવીર તીર્થમાં ૩૫. મહાવીર તીર્થમાં ૩૬. મહાવીર તીર્થમાં અથન સુબાહુકુમાર શ્રમણ ૩૮. મહાવીર તીર્થમાં ભદ્રનંદિ આદિ શ્રમ- ૩૯. મહાવીર તીર્થમાં ણાનાં કથાનકો ૪૦. મહાવીર તીર્થમાં શ્રેણિકનપ્ન (પૌત્ર) પર ૪૧. મહાવીર તીર્થમાં શ્રમણ અને અન્ય ચરિત્રો ૪૨-૪૩. મહાવીર હરિકેશબલ તીર્થમાં જયઘોષ મુનિ જ. મહાવીર તીર્થમાં અનાથી મહાનિથ ૪૫. મહાવીર તીર્થમાં સમુદ્રપાલીય કથાનક ૪૬. મહાવીર તીર્થમાં મૃગાપુત્ર બલશ્રી શ્રમણ ૪૭. મહાવીર તીર્થમાં ગદભાલિ અને સંજય ૪૮. મહાવીર તીર્થમાં રાજા ઇષકાર રાજા આદિ છ ૪૯. મહાવીર તીર્થમાં શ્રમણ ૫૦. મહાવીર તીર્થમાં સ્કન્દક પરિવ્રાજક મુગલ પરિવ્રાજક શિવ રાજર્ષિ ઉદાયન રાજ કથાનક જિનપાલિત-જિનરક્ષિત જ્ઞાત કાલાત્યધિપુત્ર ઉદક પેઢાલપુત્ર નન્દીફલ જ્ઞાત ધન્ય સાર્થવાહ કથાનક કાલોદાયી કથાનક પંડરીક-કંડરીક કથાનક સ્થવિરાવલી ૩૭. મહાવીર તીર્થમાં Page #361 -------------------------------------------------------------------------- ________________ ૧. વિમલ તીર્થમાં મહાબલ વાણિજ્યગ્રામમાં ભગવાન મહાવીરનું આગમન૧. તે કાળે તે સમયે વાણિજયગ્રામ નામે નગર હતું વર્ણન. દૂતિપલાશક ચૈત્ય હતું. વર્ણન. યાવત્ પૃથિવીશિલાપટ્ટ હતો. તે વાણિજ્યગ્રામ નગરમાં સુદર્શન નામે શેઠ રહેતો હતો, તે આઢય-ધનિક, યાવત્ અપરિભૂત-કોઈથી પરાભવ ન પામે તેવો, જીવાજીવ તત્વનો જાણનાર શ્રમણોપાસક હતો. યાવ-વિધિપૂર્વક ગ્રહણ કરેલ તપકર્મથી આત્માને ભાવિત કરતાં રહેતો હતો. ૨. ત્યાં મહાવીર સ્વામી સમવસર્યા. યાવત્ પર્ષદુ જન-સમુદાય પયું પાસના કરે છે. સુદર્શન શેઠ દ્વારા ધર્મશ્રવણ૩. ત્યાર બાદ મહાવીર સ્વામી આવવાની આ વાત સાંભળી સુદર્શન શેઠ હર્ષિત અને સંતુષ્ટ થશે, અને સ્નાન કરી, બલિકર્મ યાવતુ મંગલરૂપ પ્રાયશ્ચિત્ત કરી, સર્વ અલંકારથી વિભૂષિત થઈ, પોતાના ઘેરથી બહાર નીકળ્યો, બહાર નીકળીને માથે ધારણ કરાતા કોરેટકપુષ્પની માળાવાળા છત્ર સહિત, પગે ચાલીને, ઘણા મનુષ્યોના સમુદાયરૂપ બન્ધનથી ઘેરાયેલો તે સુદર્શન શેઠ વાણિજયગ્રામ નગરની વચ્ચોવચ થઈને નીકળ્યા, નીકળીને જયાં દૂતિપલાશ રૌય છે, અને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે ત્યાં આવ્યો, આવીને શ્રમણ ભગવંત મહાવીરની પાસે પાંચ પ્રકારના અભિગમ વડે ગયો, તે અભિગમો આ પ્રમાણે છે-“૧ સચિત્ત દ્રવ્યોનો ત્યાગ કર-ઇત્યાદિ જેમ ઋષભદત્તના પ્રકરણમાં કહ્યું છે તેમ અહીં જાણવું–થાવત્ તે સુદર્શન શેઠ ત્રણ પ્રકારની પર્યું પાસના વડે પર્યું પાસના કરવા લાગ્યો. ૪. ત્યાર પછી શ્રમણ ભગવંત મહાવીરે તે સુદર્શન શેઠને અને વિશાળ મહાસભાને ધર્મકથા કહીથાવત્ તે શેઠ આરાધક બન્યો. સુદર્શન શેઠ દ્વારા કાળવિષયક પુછાપ. ત્યાર પછી સુદર્શન શેઠે શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મ સાંભળી અને અવધારી હર્ષિત અને સંતુષ્ટ થઈ ઊભા થઈને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણા કરી, થાવત્ નમસ્કાર કરી તેણે આ પ્રમાણે પૂછયું૬. હે ભગવાન! કાળ કેટલા પ્રકારનો કહ્યો છે? હે સુદર્શન ! કાળ ચાર પ્રકારને કહ્યો છે, તે આ પ્રમાણે–૧ પ્રમાણકાળ, ૨ યથાયુનિવૃત્તિકાળ, ૩ મરણકાળ અને ૪ અદ્ધાકાળ. ૭. હે ભગવન્! પ્રમાણકાળ કેટલા પ્રકારે છે? પ્રમાણકાળ બે પ્રકારનો કહ્યો છે, તે આ પ્રમાણે ૧. દિવસ પ્રમાણકાળ અને ૨. રાત્રીપ્રમાણમાલ, અર્થાત્ ચાર પૌરુષીનો-પ્રહરનો દિવસ થાય છે, અને ચાર પૌરૂષીની રાત્રી થાય છે. અને ઉત્કૃષ્ટ-મોટામાં મોટી સાડા ચાર મુહૂર્તની પૌરુષી દિવસની, અને રાત્રીની થાય છે. તથા જઘન્ય નાનામાં નાની પૌરૂષી દિવસ અને રાત્રીની ત્રણ મુહૂર્તની થાય છે. ૮. હે ભગવન્! જ્યારે દિવસે કે રાત્રીએ સાડા ચાર મુહૂર્તની ઉત્કૃષ્ટ પૌરુષી હોય છે ત્યારે તે મુહુર્તના કેટલા ભાગ ઘટતી ઘટતી દિવસે અને રાત્રીએ ત્રણ મુહૂર્તની જઘન્ય પૌરુષી થાય? અને જ્યારે દિવસે કે રાત્રીએ ત્રણ મુહૂર્તની નાનામાં નાની પૌરૂષી હોય છે ત્યારે તે મુહૂર્તના કેટલા ભાગ વધતી વધતી દિવસ અને રાત્રીની સાડાચાર મુહૂર્તની ઉત્કૃષ્ટ પૌરુષી થાય? હે સુદર્શન! જ્યારે દિવસે અને રાત્રીએ સાડાચાર મુહુર્તની ઉત્કૃષ્ટ પૌરુશી હોય છે ત્યારે તે મુહૂર્તના એકસો બાવીશમા ભાગ જેટલી ઘટતી ઘટતી દિવસ અને રાત્રીની જઘન્ય ત્રણ મુહૂર્તની પૌરુષી થાય છે. અને જ્યારે દિવસે અને રાત્રીએ ત્રણ મુહૂર્તની જઘન્ય પૌરુબી હોય છે ત્યારે મુહૂર્તના એકસે બાવીશમાં ભાગ જેટલી વધતી વધતી દિવસે અને રાત્રીએ સાડાચર મુહૂર્તની ઉત્કૃષ્ટ પૌરૂષી થાય છે. Page #362 -------------------------------------------------------------------------- ________________ mmmmm. ૯. હે ભગવન્ ! કયારે દિવસે અને રાત્રીએ સાડા ચાર મુદ્દતની ઉત્કૃષ્ટ પૌરુષી હોય અને કયારે દિવસે અને રાત્રીએ ત્રણ મુહૂર્તની જધન્ય પૌરુષી હોય ? હે સુદન ! જયા૨ે અઢાર મુહુના માટો દિવસ હોય અને બાર મુદ્દતની નાની રાત્રી હોય ત્યારે સાડાચાર મુદ્દતની દિવસની ઉત્કૃષ્ટ પૌરુષી હોય છે. અને રાત્રીની ત્રણ મુહૂર્તની જઘન્ય પૌરુષી હોય છે. તથા જ્યારે અઢાર મુની માટી રાત્રી હોય અને બાર મુહૂર્તના નાના દિવસ હોય ત્યારે સાડા ચાર મુહૂર્તની રાત્રીની ઉત્કૃષ્ટ પૌરુષી હોય છે, અને ત્રણ મુહૂર્તની દિવસની જધન્ય પૌરુષી હોય છે. ૧૦. હે ભગવન્ ! અઢાર મુહૂર્તના માટો દિવસ, અને બાર મુહૂર્ત ની નાની રાત્રી કયા૨ે હોય ? તથા અઢાર મુની માટી રાત્રી અને બાર મુના નાના દિવસ કચારે હોય ? હે સુદર્શન! અષાઢ પૂર્ણિમાને વિષે અઢાર મુના માટેો દિવસ હોય છે અને બાર મુદ્દતની નાની રાત્રી હોય છે. તથા પાષ માસની પૂર્ણિમાને સમયે અઢાર મુદ્દતની માટી રાત્રી અને બાર મુદ્દતના નાના દિવસ હાય છે. ૧૧, હે ભગવન્ !દિવસ અને રાત્રી એ બન્ને સરખાં હાય? હા, હોય. હે ભગવન્ ! કયારે દિવસ અને રાત્રી) સરખાં હોય ? હે સુદર્શન ! જયારે ચૈત્રી પૂનમ અને આસા માસની પૂનમ હોય ત્યારે દિવસ અને રાત્રી એ બન્ને સરખાં હોય છે. ત્યારે પંદર મુહૂર્તના દિવસ અને પંદર મુદ્દતની રાત્રી હોય છે. અને તે દિવસ અને રાત્રીના મુહૂર્તના ચોથા ભાગે ન્યૂન ચાર મુદ્દતની પૌરુષી હોય છે. એ પ્રમાણે પ્રમાણકાળ કહ્યો. ધ કથાનુયાગ—વિમલ તીર્થમાં મહાબલ : સૂત્ર ૧૭ ૧૨. હે ભગવાન ! થાયુનિવૃત્તિકાળ કેવા પ્રકારે કહેલા છે ? જે કોઈ નૈરયિક, તિયંચ મેાનિક, મનુષ્ય કે દેવે પાતે જેવું આયુષ્ય બાંધ્યુ' છે તે પ્રકારે તેનું પાલન કરે છે તે યથાયુનિવૃત્તિકાળ કહેવાય છે. ૧૩. હે ભગવન્ ! મરણકાળ એ શું છે ? (જ્યારે) શરીરથી જીવના અથવા જીવથી શરીરના વિયાગ થાય (ત્યારે) મરણકાળ કહેવાય છે. ૧૪. હે ભગવાન ! અહાકાળ એ કેટલા પ્રકારે છે? અદ્ધાકાળ અનેક પ્રકારના કહ્યો છે, સમયરૂપે આવલિકારૂપે અને યાવત્ ઉત્સર્પિણીરૂપે. હે સુદર્શન ! કાળના બે ભાગ કરવા છતાં જયારે તેના બે ભાગ ન જ થઈ શકે તે કાળ સમયરૂપે સમય કહેવાય છે. અસંખ્યેય સમયેાના સમુદાય મળવાથી આવલિકા થાય છે. સંખ્યાત આવલિકાના [એક ઉચ્છ્વાસ] થાય છે–ઇત્યાદિ બધું શાલિ ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે યાવત્ સાગરોપમના પ્રમાણ સુધી જાણવું. ૧૫. હે ભગવન્ ! એ પક્ષેાપમ અને સાગરોપમ રૂપનું શું પ્રયાજન છે ? હે સુદર્શન ! એ પલ્યાપમ અને સાગરો પમ વડે નૈરયિક, તિર્યંચયેાનિક, મનુષ્ય તથા દેવાનાં આયુષાનું માપ કરવામાં આવે છે. ૧૬. હે ભગવન્ ! નૈિિયકોની સ્થિતિ (આયુષ) કેટલા કાળ સુધીની કહી છે ? અહીં સંપૂર્ણ સ્થિતિપદ (પ્રજ્ઞાપના સૂત્રનું) કહેવું યાવત્ પર્યાપ્ત સર્વાં་સિદ્ધ દેવાની] ઉત્કૃષ્ટ નહિ અને જઘન્ય નહિ એવી તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહી છે ત્યાં સુધી જાણવું. સુદઈન રોડ દ્વારા પયાષાદિના ક્ષયાપચય વિષયમાં પૃચ્છા ૧૭. હે ભગવન્ ! એ પલ્યાપમ અને સાગરોપમના ક્ષય કે અપચય થાય છે? હા થાય છે. Page #363 -------------------------------------------------------------------------- ________________ ધ થાનુયોગ~વિમલ તીમાં મહાબલઃ સૂત્ર ૧૮ ૧૮. હે ભગવાન ! એમ શા હેતુથી કહો છો કે પલ્ભાપમ અને સાગરોપમના યાવત્ અપચય થાય છે? ભગવાન ! મહાવીર દ્વારા સુદર્શન શેઠના પૂર્વભવના વર્ણનમાં મહાખલકથા-થન૧૯. હે સુદર્શન ! એ પ્રમાણે ખરેખર તે કાળે, તે સમયે હસ્તિનાગપુર નામે નગર હતું. વન. તે હસ્તિનાગપુર નગરમાં બલ નામે રાજા હતા. વન. તે અલ રાજાને પ્રભાવતી નામે રાણી હતી. તેના હાથપગ સુકુમાલ હતાઇત્યાદિ વર્ણન જાણવું યાવત્ તે વિહરતી હતી. પ્રભાવતીદેવીને સ્વપ્નમાં સિંહુશેન--- ૨૦. ત્યાર બાદ અન્ય કોઈ પણ દિવસે તેવા પ્રકારના, અ`દર ચિત્રવાળા, બહારથી ધાળેલા, ધસેલા અને સુંવાળા કરેલા, જેના ઉપરના ભાગ વિવિધ ચિત્રયુક્ત અને નીચેના ભાગ સુશાભિત છે એવા, મણિ અને રત્નના પ્રકાશથી અંધકાર રહિત, બહુ સમાન અને સુવિભક્ત ભાગવાળા, પાંચ વર્ષોંના સરસ અને સુગંધી પુષ્પપુંજના ઉપચાર વડે યુક્ત, ઉત્તમ કાલાગુરુ, કુન્નુરુક અને તુરુષ્ક(શિલા રસ)ના ધૂપથી ચાતરફ ફેલાયેલા સુગંધના ઉદ્ભવથી સુંદર, સુગંધિત પદાર્થોથી સુવાસિત થયેલા, સુગધિત દ્રવ્યની ગુટિકા જેવા તે વાસઘરમાં તકિયાસહિત માથે અને પગે આશીકાવાળી, બંને બાજુએ ઊંચીં, વચમાં નમેલી અને વિશાલ, ગંગાના કિનારાની રેતીના અવદાલ સરખી (અત્યંત કોમળ), ભરેલા ૌમિક–રેશમી દુકૂલના પટ્ટથી આચ્છાદિત, રજસ્ત્રાણથી(ઊડતી ધૂળને અટકાવનાર વસ્ત્રથી) ઢંકાયેલી, રક્તાંશુક (મચ્છરદાની) સહિત, સુરમ્ય, આજિનક (એક જાતનું ચામડાનુ કોમળ વસ્ત્ર), રૂ, બરુ, માખણ અને આકડાના રૂના સમાન સ્પવાળી, સુગધિત ઉત્તમ પુષ્પા, ચૂર્ણ, અને બીજા શયનાપચારથી યુક્ત એવી શય્યામાં કંઈક સૂતી અને જાગતી નિદ્રા લેતી લેતી પ્રભાવતી દેવી અધરાત્રીના સમયે આ એવા પ્રકારનું ઉદાર, કલ્યાણ, શિવ, ધન્ય, મૉંગલકારક અને શાભાયુક્ત મહાસ્વપ્ન જોઈને જાગી. માતીના હાર, રજત, ક્ષીરસમુદ્ર, ચંદ્રના કિરણ, પાણીના બિંદુ અને રૂપાના માટા પર્વત જેવા ધેાળા, વિશાલ, રમણીય અને દર્શનીય, સ્થિર અને સુંદર પ્રકોષ્ટવાળા, ગાળ, પુષ્ટ, સુશ્લિષ્ટ, વિશિષ્ટ, અને તીક્ષ્ણ દાઢા વડે ફાડેલા મુખવાળા, સૌંસ્કારિત ઉત્તમ કમળના જેવા કોમળ, પ્રમાણયુક્ત અને અન્યન્ત સુશાભિત ઓષ્ઠવાળા, રાતા કમળના પત્રની જેમ અત્ય ́ત કોમળ તાળુ અને જીભવાળા, મુષામાં રહેલા અગ્નિથી તપાવેલ અને આવત કરતા ઉત્તમ સુવર્ણના સમાન વણવાળી ગાળ અને વીજળીના જેવી નિર્મળ આંખવાળા, વિશાળ અને પુષ્ટ જ ધાવાળા, સંપૂર્ણ અને વિપુલ સ્કંધવાળા, કમળ, વિશદ(સ્પ), સૂક્ષ્મ અને પ્રશસ્ત લક્ષણવાળી વિસ્તીર્ણ કેશવાળીની છટાથી સુશોભિત, ઊંચા કરેલા, સારી રીતે નીચે નમાવેલા, સુંદર અને પૃથ્વી ઉપર પછાડેલ પૂછડાથી યુક્ત, સૌમ્ય આકારવાળા, લીલા કરતા, બગાસાં ખાતા અને આકાશ થકી ઊતરી પાતાના મુખમાં પ્રવેશ કરતા સિંહને સ્વપ્નમાં જોઈ તે પ્રભાવતી દેવી જાગી. ૨૧. ત્યાર બાદ તે પ્રભાવતી દેવી . આ આવા પ્રકારના ઉદાર–યાવત્–શાભાવાળા મહાસ્વપ્નને જોઈને જાગી અને હિત તથા સંતુષ્ટ હૃદયવાળી થઈ—યાવર્તુ-મેઘની ધારથી વિકસિત થયેલા કદંબના પુષ્પની પેઠે રોમાંચિત થયેલી [પ્રભાવતી દેવી] તે સ્વપ્નનું સ્મરણ કરે છે, અને સ્મરણ કરીને પાતાના શયનથી ઊઠી સ્વરાવિનાની, ચપલતા રહિત, સંભ્રમવિના, વિલ`બરહિતપણે, રાજહંસમાન ગતિવડે જ્યાં બલરાજાનુ' શયનગૃહ છે ત્યાં આવી, આવીને ઇષ્ટ, કાંત, પ્રિય, મનગમતી, ઉદાર, કલ્યાણકારી, શિવ, ધન્ય, મગલ, સૌન્દર્યયુક્ત, મિત, મધુર અને મ ંજુલ–કામળ વાણીવડે બાલતી For Private Personal Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ–વિમલ તીર્થમાં મહાબલ : સૂત્ર ૨૪ તેણે બલ રાજાને જગાડયો. ત્યાર બાદ તે બલ રાજાની અનુમતિથી વિચિત્ર મણિ અને રત્નોની રચના વડે શોભતા ભદ્રાસનમાં બેઠી. સુખાસનમાં બેઠેલી સ્વસ્થ અને શાન થયેલી તે પ્રભાવતી દેવીએ ઇષ્ટ, પ્રિય, મધુર વાણીથી બોલતાં બોલતાં આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય! એ પ્રમાણે ખરેખર મેં આજે તેવા પ્રકારની અને તકિયાવાળી શયામાં સૂતાં જાગતાં] ઇત્યાદિ પૂર્વોક્ત જાણવું યાવ––મારા પોતાના મુખમાં પ્રવેશ કરતા સિંહને સ્વપ્નમાં જોઈને જાગી. તો હે દેવાનુ પ્રિય! એ ઉદાર–યાવર્તુ–મહાસ્વપ્નનું બીજું શું કલ્યાણકારક ફળ અથવા વૃત્તિવિશેષ થશે? બલ રાજા દ્વારા સ્વપ્નફળ–કથન– ૨૨, ત્યાર પછી તે બલ રાજા પ્રભાવતી દેવી પાસેથી આ વાત સાંભળી, અવધારી, હર્ષિત, તુષ્ટ થાવત્ આહલાદયુક્ત હૃદયવાળો થયો, મેધની ધારાથી વિકસિત થયેલા સુગંધિત કદંબ પુપની પેઠે જેનું શરીર રોમાંચિત થયેલું છે અને જેની રોમરાજી ઊભી થયેલી છે, એવા બલરાજએ તે સ્વપ્નનો અવગ્રહ (સામાન્ય વિચાર) કર્યો, પછી તે સ્વપ્ન સંબંધી ઈહા (વિશેષ વિચાર) કર્યો. તેમ કરીને પોતાના સ્વાભાવિક, મતિપૂર્વક બુદ્ધિવિજ્ઞાનથી તે સ્વપ્નના ફળનો નિશ્ચય કર્યો. પછી ઇષ્ટ, કાંત-પાવનું મંગલયુક્ત, તથા મિત, મધુર અને શોભાયુક્ત વાણીથી સંલાપ કરતા કરતા તે બલ રાજાએ આ પ્રમાણે કહ્યું – દેવી! તમે ઉદાર સ્વપ્ન જોયું છે, હે દેવી! તમે કલ્યાણકારક સ્વપ્ન જોયું છે–પાવતુ-હે દેવી! તમે શોભાયુક્ત સ્વપ્ન જોયું છે, તથા હે દેવી! તમે આરોગ્ય, તુષ્ટિ, દીર્ધાયુષ, કલ્યાણ અને મંગલકારક સ્વપ્ન જોયું છે. હે દેવાનુપ્રિયે! તેથી અર્થને લાભ થશે. હે દેવાનુપ્રિયે! ભોગનો લાભ થશે. હે દેવાનુપ્રિયે ! પુત્રને લાભ થશે. હે દેવાનુપ્રિયે! રાજ્યનો લાભ થશે. હે દેવાનુપ્રિયે! ખરેખર તમે નવ માસ સંપૂર્ણ થયા બાદ સાડા સાત દિવસ વીત્યા પછી આપણા કુળમાં ધ્વજ સમાન, કુળમાં દીવા સમાન, કળમાં પર્વત સમાન, કુળમાં શેખર સમાન, કુળમાં તિલક સમાન, કુળની કીર્તિ કરનાર, કુળને આનંદ આપનાર, કુળનો જશ કરનાર, કુળના આધારભૂત, કુળમાં વૃક્ષ સમાન, કુળની વૃદ્ધિ કરનાર, સુકુમાલ હાથપગવાળા, ખોડરહિત અને સંપૂર્ણ પંચેન્દ્રિયયુક્ત શરીરવાળા યાવત્ ચંદ્રસમાન સૌમ્ય આકારવાળા, પ્રિય, જેનું દર્શન પ્રિય છે એવા, સુંદર રૂપવાળા, અને દેવકુમાર જેવી કાંતિવાળા પુત્રને જન્મ આપશો. ૨૩. અને તે બાળક પોતાનો બાલ્યકાળ વટાવી, વિજ્ઞ અને પરિણત-મોટો થઈને યુવાવસ્થાને પામી શૂર, વીર, પરાક્રમી, વિસ્તીર્ણ અને વિપુલ બળ તથા વાહનવાળો, રાજ્યનો સ્વામી રાજા થશે. હે દેવી! તમે ઉદાર સ્વપ્ન જોયું છે, હે દેવી! તમે આરોગ્ય, તુષ્ટિ અને ભાવતુ. મંગલકારક સ્વપ્ન જોયું છે એમ કહી તે બલ રાજાએ ઇષ્ટ–પાવત્ મધુર વાણીથી પ્રભાવતી દેવીની બીજી વાર અને ત્રીજી વાર એ પ્રમાણે પ્રશંસા કરી, ૨૪. ત્યાર બાદ તે પ્રભાવતી દેવી બલ રાજાની પાસેથી એ પૂર્વોક્ત વાત સાંભળીને, અવધારીને, હર્ષાવાળી અને સંતુષ્ટ થઈ હાથ જોડી આ પ્રમાણે બોલી–હે દેવાનુપ્રિય! તમે જે કહો છો તે એ જ પ્રમાણે છે. હે દેવાનુપ્રિય! તે જ પ્રમાણે છે. હે દેવાનુપ્રિય! એ સત્ય છે. હે દેવાનુપ્રિય! એ સંદેહરહિત છે. હે દેવાનુપ્રિય મને ઈચ્છિત છે. હે દેવાનુપ્રિય ! એ મેં સ્વીકારેલું છે, હે દેવાનુપ્રિય! એ મને ઈચ્છિત અને સ્વીકૃત છે એમ કહી સ્વપ્નનો સારી રીતે સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને બલ રાજાની અનુમતિથી અનેક જાતના મણિ અને રત્નની રચના વડે વિચિત્ર એવા ભદ્રાસનથી ઊઠી, ઊઠીને વરા વિના ચપલતારહિત-યાવનું ગતિ વડે [તે પ્રભાવતી દેવી] જયાં પોતાની શય્યા Page #365 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનગ–વિમલ તીર્થમાં મહાબલ : સૂત્ર ૨૫ છે, ત્યાં આવી, શા ઉપર બેઠી, બેસીને તેણે આ પ્રમાણે કહ્યું–‘આ મારું ઉત્તમ, પ્રધાન અને મંગલરૂપ સ્વપ્ન બીજાં પાપ-સ્વપ્નથી ન હણાઓ, એમ કહીને તે પ્રભાવતી દેવી દેવ અને ગુરુ સંબંધી, પ્રશસ્ત, મંગળરૂપ અને ધાર્મિક કથાઓ વડે સ્વન-જાગરણ કરતી કરતી રહી. -પાઠકે દ્વારા સ્વપ્નફળ–કથન– ૨૫. ત્યાર બાદ તે બલ રાજાએ કૌટુંબિક પુરુષને બોલાવી આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! આજે તને તરત જ બહારની ઉપસ્થાનશાલાને સવિશેષપણે ગંદક વડે છાંટી, વાળી અને છાણથી લીંપીને સાફ કરો તથા સુગંધી અને ઉત્તમ પાંચ વર્ણનાં પુષ્પોથી શણગારો, વળી ઉત્તમ કાલાગુરુ અને કુદરુના ધૂપથી-પાવતુગંધવર્તિભૂત-સુગંધી ગુટિકા સમાન કરો, કરાવો અને ત્યાર પછી ત્યાં સિંહાસન મુકાવો અને પછી મારી આજ્ઞા પૂરી કર્યાની મને પણ કરો.' ત્યાર બાદ તે કૌટુંબિક પુરુષએ-પાવતુ આશાનો સ્વીકાર કરી તુરત જ સવિશેષપણે બહારની ઉપસ્થાન-શાળાને સાફ કરીને યાવત્ આશા પૂરી કર્યાની જાણ કરી. ૨૬. ત્યાર બાદ તે બલ રાજા પ્રાત:કાળ સમયે પોતાની શયામાંથી ઊઠીને પાદપીઠથી ઊતરી જ્યાં વ્યાયામ-શાળા છે ત્યાં આવ્યો, આવીને વ્યાયામ-શાળામાં પ્રવેશ કર્યો ત્યાર પછી તે સ્નાનગૃહમાં ગયો-વ્યાયામશાળા અને સ્નાનગૃહનું વર્ણન ઔપપાતિક સૂત્રમાં કહ્યા પ્રમાણે જાણવું-યાવત્ ચંદ્રની પેઠે જેનું દર્શન પ્રિય છે એવે તે બલ નરપતિ નાનગૃહથી બહાર નીકળ્યા, બહાર નીકળીને જયાં બહારની ઉપસ્થાનશાળા છે ત્યાં આવ્યા ત્યાં આવીને પૂર્વદિશાભિમુખ થઈને ઉત્તમ સિંહાસન પર બેઠો. ત્યાર બાદ પોતાનાથી ઉત્તર પૂર્વ દિશામાં ઈશાન કોણમાં ધોળા વસ્ત્રથી આચ્છાદિત અને સરસવ વડે જેનો મંગલોપચાર કરેલો છે એવાં આઠ ભદ્રાસનો મુકાવ્યાં. ત્યાર બાદ પોતાનાથી થોડે દૂર અનેક પ્રકારના મણિ અને નથી સુશોભિત અધિક દર્શનીય, કીમની, મોટા શહેરમાં બનેલી સૂક્ષ્મ સૂતરના સેંકડો કારીગરીવાળા વિચિત્ર નાણાવાળી તથા ઈહામગ અને બળદ વગેરેની કારીગરીથી વિચિત્ર એવી અંદરની જવનિકાને (પડદાને) ખસેડી, ખસેડીને (જવનિકાની અંદર) અનેક પ્રકારના મણિ અને રત્નોની રચના વડે વિચિત્ર ગાદી અને કોમળ તકિયાઓથી ઢંકાયેલું, શ્વેત વસ્ત્ર વડે આચ્છાદિત, શરીરને સુખકર સ્પર્શવાળું તથા સુકોમળ એવું એક ભદ્રાસન પ્રભાવતીદેવી માટે મૂકાવ્યું. ત્યાર પછી તે બલ રાજાએ કૌટુંબિક પુરુષને બોલાવી આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો ! તમે શીધ્ર જાઓ અને અષ્ટાંગ મહાનિમિત્તના સૂત્ર અને અર્થને ધારણ કરનારા અને વિવિધ શાસ્ત્રમાં કુશળ એવા સ્વપ્નના લક્ષણ-પાઠકોને બોલાવો. ત્યાર બાદ તે કૌટુંબિક પુરુષે-પાવતુ આજ્ઞાને સ્વીકાર કરીને બલ રાજાની પાસેથી નીકળ્યા, નીકળીને સત્વર, ચપળપણે, ઝપાટાબંધ અને વેગ સહિત હસ્તિનાપુર નગરની વચ્ચોવચ્ચ જયાં રવપ્નલક્ષણપાઠકોનાં ઘરો છે, ત્યાં જઈને સગ્નલક્ષણપાઠકોને બોલાવ્યા, જયારે તે બલ રાજાના કૌટુંબિક પુરુષોએ તે સ્વપ્નપાઠકોને બોલાવ્યા ત્યારે તેઓ પ્રસન્ન થયા, તુષ્ટ થયા અને સ્નાન કરી બલિક કરી યાવત્ શરીરને અલંકૃત કરી, મસ્તકે સર્ષપ અને લીલી ધરોનું મંગલ કરી પોતપોતાના ઘેરથી નીકળ્યા, નીકળીને હસ્તીનાગપુર નગરની વચ્ચે થઈ જયાં બલ રાજાનું ઉત્તમ મહાલય હતું ત્યાં આવ્યા, ત્યાં આવીને શ્રેષ્ઠ મહાલયના દ્વાર પાસે તે સ્વપ્ન પાઠકો એકઠા થયા, એકઠા થઈને જ્યાં બહારની ઉપસ્થાનશાલા છે ત્યાં આવ્યા, ત્યાં આવી હાથ જોડી બલરાજાને જય અને વિજયથી વધાવ્યો. ૨૭. ત્યાર બાદ તે બલ રાજા દ્વારા વંદિત, પૂજિત, કારિત અને સન્માનિત તે સ્વલક્ષણ– Page #366 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુગ–વિમલ તીર્થમાં મહાબલ : સત્ર ૨૮ પાઠકો પૂર્વે ગોઠવેલાં ભદ્રાસનો પર બેઠા. ત્યાર પછી તે બલ રાજાએ પ્રભાવતી દેવીને જવનિકાની અંદર બેસાડી ત્યાર બાદ પુષ્પ અને ફળથી પરિપૂર્ણ હસ્તવાળા તે બલ રાજાએ અતિશય વિનયપૂર્વક તે સ્વપ્નલક્ષણ પાઠકોને આ પ્રમાણે કહ્યું- “હે દેવાનુપ્રિમો ! એ પ્રમાણે ખરેખર આજે પ્રભાવતી દેવી તે તેવા પ્રકારના વાસગૃહમાં–થાવતુ-સ્વપ્નમાં સિંહને જોઈને જાગેલી છે, તે હે દેવાનુપ્રિો ! આ ઉદાર એવા સ્વપ્નનુંવાવ-બીજું કયું કલ્યાણરૂપ ફળ અને વૃત્તવિશેષ થશે ? ત્યાર પછી તે સ્વપ્ન લક્ષણપાઠકો બલ રાજાની પાસેથી એ વાત સાંભળી તથા અવધારી, હૃષ્ટ અને સંતુષ્ટ થઈ તે સ્વપ્નસંબધે સામાન્ય વિચાર કર્યો, સામાન્ય વિચાર કરી તેનો વિશેષ વિચાર કર્યો, અને પછી તે સ્વપ્નના અર્થનો નિશ્ચય કર્યો, અને ત્યાર બાદ તેઓએ પરસ્પર વિચારણા કરી. ત્યાર પછી તે સ્વપ્નના અર્થને સ્વયં જાણી, બીજા પાસેથી ગ્રહણ કરી તે સંબંધી શંકાને પૂછી, અર્થનો નિશ્ચય કરી અને સ્વપ્નના અર્થને અવગત કરી બલ રાજાની આગળ સ્વપનશાસ્ત્રોનો ઉચ્ચાર કરતાં તેઓએ આ પ્રમાણે કહ્યું “હે દેવાનુપ્રિય ! એ પ્રમાણે ખરેખર અમારા સ્વપ્નશાસ્ત્રમાં બેંતાલીશ સામાન્ય સ્વને, અને ત્રીશ મહાસ્વપ્નો મળીને કુલ બોંતેર જાતનાં સ્વપ્નો કહેલાં છે. તેમાં હે દેવાનુપ્રય! તીર્થકરની માતાઓ કે ચક્રવતીની માતાઓ જ્યારે તીર્થકર કે ચક્રવતી ગર્ભમાં આવે ત્યારે એ ત્રીશ મહા મહાસ્વપ્નોમાંથી આ ચૌદ સ્વનોને જોઈને જાગે છે, તે ચૌદ સ્વનો આ પ્રમાણે-“૧. હાથી ૨. બળદ ૩. સિંહ ૪. લક્ષ્મીનો અભિષેક પ. પુષ્પમાળા ૬. ચંદ્ર ૭. સૂર્ય ૮. ધ્વજા ૯. કુંભ ૧૦. પાસરોવર ૧૧. સમુદ્ર ૧૨. વિમાન અથવા ભવન ૧૩. રત્નનો ઢગલો અને ૧૪. અગ્નિ” વળી વાસુદેવની માતાઓ જયારે વાસુદેવ ગર્ભમાં આવે ત્યારે એ ચૌદ મહાસ્વપ્નોમાંનાં કોઈ પણ સાત મહાસ્વપ્નો જોઈને જાગે છે. તથા બલદેવની માતાઓ જ્યારે બલદેવ ગર્ભમાં પ્રવેશ કરે ત્યારે એ ચૌદ મહાસ્વપ્નોમાંના કોઈ પણ ચાર મહાસ્વપ્નો જોઈને લાગે છે. માંડલિક રાજાની માતાઓ જયારે માંડલિક રાજા ગર્ભમાં પ્રવેશ કરે ત્યારે એ ચૌદ મહાસ્વપ્ન માંના કોઈ એક મહાસ્વપ્નને જોઈને જાગે છે. તે હે દેવાનુપ્રિય ! આ પ્રભાવની દેવીએ એક મહાસ્વપ્ન જોયું છે. હે દેવાનુપ્રિય! પ્રભાવતી દેવીએ ઉદાર સ્વપ્ન જોયું છે.-વાવ-આરોગ્ય, તુષ્ટિ, યાવતું મંગલ કરનાર વન જોયું છે. તેથી હે દેવાનુપ્રિય ! તમને અર્થલાભ થશે, ભગલાભ થશે, પુત્રલાભ થશે અને રાજ્યલાભ થશે, તથા હે દેવાનુપ્રિય! એ પ્રમાણે ખરેખર પ્રભાવતી દેવી નવ માસ સંપૂર્ણ થયા પછી અને સાડા સાત દિવસ વીત્યા પછી તમારા કુલમાં વ્રજ સમાન એવા યાવત્ પુત્રને જન્મ આપશે, અને તે પુત્ર પણ બાલ્યાવસ્થા મૂકી મોટો થશે ત્યારે તે યાવતુ રાજ્યને પતિ રાજા થશે, અથવા ભાવિ. તામાં સાધુ થશે. તેથી હે દેવાનુપ્રિય! પ્રભાવતી દેવીએ ઉદાર સ્વપ્ન જોયું છે-વાવ-આરોગ્ય, તુષ્ટિ, દીર્ધાયુષ તથા કલ્યાણ કરનાર સ્વપ્ન જોયું છે. બલ રાજા દ્વારા પુનઃ પ્રભાવતીને સ્વપ્નફળ કથન– ૨૮, ત્યાર બાદ તે બલરાજા સ્વMલક્ષણપાઠક પાસેથી એ વાતને સાંભળી અને અવધારી હર્ષિત અને સંતુષ્ટ થયો, અને હાથ જોડી લાવતુ તેણે સ્વપ્નલક્ષણપાઠકોને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! આ એ પ્રમાણે છે કે થાવત્ જે તમે કહો છો'. એમ કહી તે સ્વપ્નોનો સારી રીતે સ્વીકાર કર્યો. ત્યાર બાદ સ્વપ્નલક્ષણપાઠકોનો પુષ્કળ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, પુષ્પ, વસ્ત્ર, ગંધ, માલા અને અલકારો વડે સત્કાર કર્યો, સન્માન કર્યું, તેમ કરીને જીવિકાને ઉચિત ઘણું પ્રીતિદાન આપ્યું; અને પ્રીતિદાન આપીને તે સ્વપ્નલક્ષણપાઠકોને Page #367 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–વિમલ તીર્થમાં મહાબલઃ સૂત્ર ૨૮ ૧૧ વડે તે ગર્ભને હિતકર, મિત, પબ અને પોષણરૂપ તેવા આહારને યોગ્ય દેશ અને યોગ્ય કાળે ગ્રહણ કરતી, તથા પવિત્ર અને કોમળ શયન અને આસન વડે એકાનમાં સુખરૂપ અને મનને અનુકૂળ એવી વિહાર ભૂમિ વડે પ્રશસ્ત દોહદવાળી, સંપૂર્ણ દોહદવાળી, સન્માનિત દોહદવાળી, જેનો દોહદ નિરરકાર પામ્યો નથી એવી, દોહદરહિતપૂર્ણ થયેલા દોહદવાળી, તથા રોગ, મોહ, ભય અને પરિવાર રહિત તે ગર્ભને સુખપૂર્વક ધારણ કરે છે. ત્યાર બાદ તે પ્રભાવતી દેવીએ નવ માસ પૂર્ણ થયા પછી અને સાડા સાત દિવસ વીત્યા પછી સુકુમાલ હાથ-પગવાળા અને દોષરહિત, પ્રતિપૂર્ણ પંચેન્દ્રિય યુક્ત શરીરવાળા તથા લક્ષણ, વ્યંજન અને ગુણથી યુક્ત, યાવત્ ચંદ્રસમાન સૌમ્ય આકારવાળા, કાંત, પ્રિયદર્શન અને સુંદર રૂપવાળા પુત્રને જન્મ આપો. વિદાય આપી. ત્યાર પછી પોતાના સિંહાસનથી ઊો, ઊઠીને જયાં પ્રભાવતી દેવી છે ત્યાં આવી. પ્રભાવતી દેવીને તેણે તે પ્રકારના ઇષ્ટ, મનોહર -પાવતુ-મધુર વાણી વડે સંલાપ કરતાં કરતાં આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયે ! એ પ્રમાણે ખરેખર સ્વપ્નશાસ્ત્રમાં બેંતાલીશ સાધારણ સ્વપ્નો અને ત્રીશ મહાસ્વનો તથા બધાં મળીને બોંતેર સ્વનો દર્શાવ્યાં છે. તેમાં હે દેવાનુપ્રિયે ! તીર્થકરની માતાઓ કે ચક્રવતીની માતા ઇત્યાદિ પૂર્વવત્ કહેવું વાવત્ કોઈ એક યાવતુ તે રાજયનો પતિ રાજા થશે કે ભાવિતામાં અનગાર થશે. હે દેવિ ! તમે ઉદાર સ્વાન જોયું છે યાવનું મંગલકર સ્વપન જોયું છે.' એમ કહી પ્રભાવતી દેવોની તે પ્રકારની ઇષ્ટ, કાંત, પ્રિય એવી યાવત્ મધુર વાણી વડે બે વાર અને ત્રણ વાર પણ પ્રશંસા કરી. બલને મહાબલના જન્મની વધામણું– ૨૯, ત્યાર બાદ તે પ્રભાવતી દેવી બલ રાજાની પાસેથી એ વાતને સાંભળીને, અવધારીને હર્ષવાળી અને સંતુષ્ટ થઈ યાવત્ હાથ જોડી આ પ્રમાણે બોલી હે દેવાનુપ્રિય ! એ એ પ્રમાણે જ છે થાવત્ એમ કહી–પાવતુ તે સ્વનને સારી રીતે ગ્રહણ કર્યા. ત્યાર પછી બલરાજાની અનુમતિથી અનેક પ્રકારના મણિ અને રત્નની કારીગરીથી યુક્ત તથા વિચિત્ર એવા તે ભદ્રાસનથી ઊઠી વરારહિત, અચપલપણે યથાવત્ હંસ સમાનગતિ વડે જયાં પોતાનું ભવન છે ત્યાં આવી તેણે પોતાના ભવનમાં પ્રવેશ કર્યો. ૩૦. ત્યાર બાદ તે પ્રભાવતી દેવી સ્નાન કરી બલિકર્મ–દેવપૂજા કરીયાવત્ સર્વ અલંકારથી વિભૂષિત થઈ તે ગર્ભને અતિ શીત નહિ, અતિ ઉણ નહિ, અતિ તિક્ત નહિ, અતિ કટુ નહિ, અતિ તુરા નહિ, અતિ મધુર નહિ એવાં તથા દરેક ઋતુમાં ભોગવવામાં સુખકારક એવા ભોજન આચ્છાદન, ગંધ અને માલા ૩૧. ત્યાર બાદ તે પ્રભાવતી દેવીની સેવા કરનાર દાસીઓએ તેને પ્રસવ થયેલો જાણી જ્યાં બલ રાજા છે ત્યાં આવી હાથ જોડી યાવતુ બલ રાજાને જય અને વિજયથી વધાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! એ પ્રમાણે ખરે. ખર પ્રભાવતી દેવીની પ્રીતિ માટે આ (પુત્ર જમ રૂપ) પ્રિય નિવેદન કરીએ છીએ, અને તે આપને પ્રિય થાઓ.” ૩૨. ત્યાર બાદ તે બલ રાજા શરીરની શુશ્રુષા કરનાર દાસીઓ પાસેથી એ વાત સાંભળી, અવધારીને હર્ષિત અને સંતુષ્ટ થઈ યાવતું મેઘની ધારાથી સિંચાયેલા કદંબકના પુષ્પની પેઠે યાવત્ રોમાંચિત થઈ તે અંગરક્ષિકા દાસીઓને મુકુટ સિવાય પહેરેલ સર્વ અલંકાર આપે છે. આપીને તે રાજા વેત, રજતમય અને નિર્મલ પાણીથી ભરેલા કલશને લઈ તે દાસીઓનાં મક ધુએ છે, મસ્તકને ધોઈને જીવિકાને ઉચિત ઘણું પ્રીતિદાન આપી સત્કાર અને સન્માન કરી વિસર્જિત કરે છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ધર્મકથાનગ–વિમલ તીર્થ માં મહાબલઃ સૂત્ર ૩૬ જન્મ-મહેસવ– ૩૩. ત્યાર બાદ તે બલ રાજાએ કૌટુંબિક પુરુષને બોલાવી આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિ ! તમે શીધ્ર હસ્તિનાપુર નગરમાં કેદીઓને મુક્ત કરે, મુક્ત કરીને માન (માપ) અને ઉમાનને (તોલને) વધારે; ત્યાર બાદ હસ્તિનાગપુર નગરની બહાર અને અંદરના બાગમાં છંટકાવ કરે, સાફ કરો, સંમાર્જિત કરો અને લીપો; તેમ કરી અને કરાવીને સહસ્ત્ર ભૂપોની અને સહસ્ત્ર ચક્રોની પૂજા, મહામહિમા અને સત્કાર કરો, એ પ્રમાણે કરી, મારી આ આશા પૂરી કર્યાની જાણ કરો.' ત્યાર બાદ તે બલ રાજાના કહેવા પ્રમાણે કરી તે કૌટુંબિક પુરુષોએ આજ્ઞા પૂરી કર્યાની જાણ કરી. ત્યાર પછી તે બલ રાજા જયાં વ્યાયામશાળા છે ત્યાં આવ્યા, ત્યાં આવીને-ઇત્યાદિ પૂર્વવતુ કહેવું–જાવત્ સ્નાનગૃહથી બહાર નીકળી જકાત રહિત, કર રહિત, પ્રધાન (વિક્રયનો નિષેધ કરેલ હોવાથી) આપવા યોગ્ય વસ્તુ રહિત, માપવા યોગ્ય વસ્તુ રહિત, મય રહિત, સુભટના પ્રવેશ રહિત, દંડ તથા કુદંડ રહિત, (ણમુક્ત કરેલું હોવાથી) અધરિમયુક્ત–દેવા. રહિત, ઉત્તમ ગણિકાઓ અને નાટકકારોથી યુક્ત, અનેક તાલાનુચરો વડે યુક્ત, નિરંતર વાગતાં મૃદગો સહિત, તાજાં પુષ્પોની માલા યુક્ત, પ્રમોદ સહિત અને ક્રીડા યુક્ત એવી સ્થિતિપતિતા-પુત્રજન્મ-મહોત્સવ પુર અને દેશના લોકો સાથે મળીને દસ દિવસ સુધી કરે છે. મહાબલ નામકરણ અને અન્ય સંસ્કાર૩૫. ત્યાર બાદ તે છોકરાનાં માતાપિતાએ સ્થિતિ પતિતા-કુલની મર્યાદા પ્રમાણે વિધિ કરી, ત્રીજે દિવસે ચંદ્ર અને સૂર્યનું દર્શન કરાવ્યું, છે દિવસે ધર્મ જાગરણ કર્યું અને અગયારમે દિવસ વીત્યા બાદ અશુચિ જાતકર્મ કરવાનું પુરું થયા પછી બારમા દિવસે પુષ્કળ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ પદાર્થો તૈયાર કરાવ્યા, અને જેમ શિવ રાજા સંબધે કહ્યું તેમ ક્ષત્રિયોને આમંત્રથા, ત્યાર પછી સ્નાન તથા બલિકર્મ કરી ઇત્યાદિ પૂર્વોક્ત યાવત્ સરકાર અને સન્માન કરી તે જ મિત્ર, જ્ઞાતિ રાજન્ય અને ક્ષત્રિયા સમક્ષ પિતા, પિતામહ અને પિતાના પણ પિતામહથી ઘણા પુરુષની પરંપરાથી વધેલું, કુલને યોગ્ય, કુલને ઉચિત કુલરૂપ સંતાનતંતુને વધારનાર આ આવા પ્રકારનું, ગુણયુક્ત અને ગુણનિષ્પન્ન નામ પાડે છે જેથી અમારો આ છોકરો બલ રાજાનો પુત્ર અને પ્રભાવતી દેવીનો આત્મજ છે, માટે તે અમારા આ પુત્રનું નામ મહાબલ’ હો.” ત્યાર બાદ તે છોકરાનાં માતાપિતાએ તેનું “મહાબલ’ એવું નામ પાડ્યું. ૩૬ત્યાર પછી તે મહાબલ નામે પુત્રનું પાંચ ધાવો વડે પાલન કરાયું. તે પાંચ ધાવો આ પ્રમાણે છે-ક્ષીરધાત્રી, એ પ્રમાણે બધું દઢપ્રતિજ્ઞની પેઠે જાણવું-જાવત્ તે કુમાર વાયુ રહિત અને નિર્ભાધા-અડચણરહિત સ્થાનમાં અત્યંત સુખપૂર્વક વૃદ્ધિ પામે છે. પછી તે મહાબલનાં માતાપિતાએ જન્મના દિવસથી માંડી અનુક્રમે રિતિપતિત, સૂર્યચંદ્રનું દર્શન, ધર્મ જાગરણ, નામકરણ, ભાંખોડિયાભર ચાલવું, પગે ચાલવું, જમાડવું, કોળિયા વધારવા, બોલાવવું, કાન વીંધાવવા, વર્ષગાંઠ કરવી, ચૂડા-શિખા રખાવવી. ઉપનયન (યજ્ઞોપવીત)-એ બધાં અને એ સિવાય બીજાં ઘણાં ગર્ભાધાન, જમ વગેરે કૌતુકો કર્યા. ૩૪. ત્યાર બાદ દસ દિવસ સુધી સ્થિતિપતિ ઉત્સવ ચાલતો હતો ત્યારે તે બલ રાજા સો રૂપિયાના, હજાર રૂપિયાના અને લાખ રૂપિયાના ખર્ચવાળા ભાગો, દાનો અને દ્રવના અમુક ભાગોને દેવો અને દેવરાવતો તથા સો રૂપિ. યાના, હજાર રૂપિયાના તથા લાખ રૂપિયાના લાભને મેળવો, મેળવાવત એ પ્રમાણે રહ્યો. Page #369 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ—વિમલ તી માં મહાબલ : સુત્ર ૩૭ wwwww ~www શિક્ષાગ્રહણ અને પાણિગ્રહણ ૩૭. ત્યાર પછી તે મહાબલ કુમારને તેનાં માતાપતાએ આઠ વરસથી અધિક ઉંમરના જાણી પ્રશસ્ત તિથિ, કરણ, નક્ષત્ર, મુહૂર્તમાં [કલાચા પાસે ભણવા માકલ્યા]-ઇત્યાદિ એ પ્રમાણે બધું દઢપ્રતિજ્ઞની પેઠે કહેવું-યાવત્ તે મહાબલ કુમાર વિષયાપભાગને સમથ થયા. ૩૮. ત્યાર બાદ તે મહાબલ કુમારના બાલભાવ વ્યતીત થયા જાણી, યાવત્ તેને વિષયાપભાગને માગ્ય જાણી તેનાં માતાપિતાએ તેને માટે આઠ શ્રેષ્ઠ પ્રાસાદો તૈયાર કરાવ્યા, તે પ્રાસાદો અતિશય ઊંચા અને (શ્વેત વર્ણના હોવાથી) જાણે હસતા હોય–ઇત્યાદિ વષઁન રાજપ્રનીયસૂત્રમાં કહ્યા પ્રમાણે જાણવું-યાવત્ તે પ્રાસાદો અત્યંત સુંદર હતા. તે પ્રાસાદાના બરાબર મધ્યભાગમાં એક માટું ભવન તૈયાર કરાવ્યુ’, ને ભવન સેંકડો થાંભલા ઉપર રહેલુ હતુ– ઇત્યાદિ વર્ણન રાજપ્રશ્નીય સૂત્રમાં કહ્યા પ્રમાણે પ્રેક્ષાગૃહ અને મંડપના વર્ષોંનની પેઠે જાણવુ –યાવત્ તે સુન્દર હતું. ત્યાર પછી બીજા કોઈ એક દિવસે શુભ તિથિ, કરણ, દિવસ, નક્ષત્ર અને મુહૂર્તમાં જેણે સ્નાન, બલિક-પૂજા, રક્ષા આદિ કૌતુક અને મૉંગલરૂપ પ્રાયશ્ચિત્ત કયુ છે એવા મહાબલ કુમારને સ અલંકારથી વિભૂષિત કરી અને સધવા સ્ત્રીઓએ કરેલા અત્ય ́જન–વિલેપન, સ્નાન, ગીત, વાદિત્ર, મડન, આઠ અંગમાં તિલક અને કંકણ પહેરાવી, મ`ગલ અને આશીર્વાદપૂર્વક ઉત્તમ રક્ષા વગેરે કૌતુકરૂપ અને સરસવ વગે૨ે મંગલરૂપ ઉપચાર વડે શાંતિક કરી, યાગ્ય સમાન ત્વચા વાળી, સમાન લાવણ્ય, રૂપ, યૌવન અને ગુણાથી યુક્ત, વિનીત, જેણે કૌતુક અને મોંગલરૂપ પ્રાયશ્ચિત્ત કરેલું છે એવી, સમાન રાજકુલમાંથી આણેલી એવી ઉત્તમ આઠ રાજકન્યાઓનું એક દિવસે પાણિગ્રહણ કરાવ્યુ. ૧૩ wwwwwwˇˇˇmm ૩૯. ત્યાર પછી તે મહાબલ કુમારનાં માતા પિતા એવા પ્રકારનું આ પ્રીતિદાન આપે છે, તે આ પ્રમાણે આઠ કોટિ હિરણ્ય, આઠ કરોડ સાનામહોરમુકુટામાં ઉત્તમ એવા આઠ મુકુટ, કુંડલયુગલમાં ઉત્તમ એવી આઠ કુંડલની જોડી, હારોમાં ઉત્તમ એવા આઠ હાર, અહારમાં શ્રેષ્ઠ એવા આઠ અહાર, એકસરા હારમાં ઉત્તમ એવા આઠ એકસરા હાર, એ જ પ્રમાણે મુક્તાવલી, કનકાવીએ અને રત્નાવલીઓ જાણવી. કડા યુગલમાં ઉત્તમ એવા આઠ કડાની જોડી, એ પ્રમાણે ત્રુટિત-બાજુબંધની જોડી, રેશમી વસ્રની જોડી, એ પ્રમાણે સૂતરાઉ વસ્રની જોડીએમાં ઉત્તમ એવી આઠ સૂતરાઉ વસ્ત્રની જોડીઓ, એ પ્રમાણે ટસરની જોડીઓ, પટ્ટયુગલા, દુકૂલયુગલા વગેરેનું સમજવુ, આઠ શ્રી, આઠ હી, એ જ પ્રમાણે ધી, કીતિ, બુદ્ધિ, અને લક્ષ્મીદેવીએની પ્રતિમા જાણવી. આઠ નંદ, આઠ ભદ્ર, તાડમાં ઉત્તમ એવાં આઠ તાલવૃક્ષ એ સર્વ રત્નમય જાણવાં, પેાતાના ભવનના કેતુ-ચિહ્નરૂપ ધ્વજમાં ઉત્તમ એવા આઠ ધ્વજો, દસ હજાર ગાયાનુ એક વ્રજ-ગાકુલ થાય છે, તેવા ગાકુલમાં ઉત્તમ એવાં આઠ ગાકુલા, નાટકોમાં ઉત્તમ અને બત્રીશ પાત્રાથી ભજવી શકાય એવાં આઠ નાટકો, ધાડાઓમાં ઉત્તમ એવાં આઠ ઘેાડા, આ બધુ' રત્નમય જાણવું. ભાંડાગાર સમાન હાથીઓમાં ઉત્તમ એવા આઠ રત્નમય હાથી, ભાંડાગાર સમાન સરત્નમય યાનામાં શ્રેષ્ઠ એવાં આઠ યાના, યુગ્મમાં ઉત્તમ આઠ યુગ્મા(અમુક જાતનાં વાહના) એ પ્રમાણે શિબિકા, સ્પંદમાનિકા, એ Page #370 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રમાણે ગિલ્લી(હાથીની અંબાડી), થિલ્લિ (બાડાના પલાણા). વિકટ યાનામાં (ઉઘાડા વાહનામાં) પ્રધાન એવાં આઠ વિકટ યાના, આઠ પારિયાનિક (ક્રીડાના) રથા, સ’ગ્રામને યાગ્ય એવાં આઠ રથા, અશ્વોમાં ઉત્તમ એવા આઠ અશ્વ, હાથીઓમાં ઉત્તમ એવા આઠ હાથીઓ, જેમાં દસ હજાર કુલા રહે તે એક ગામ કહેવાય છે તેવાં ગામામાં ઉત્તમ આઠ ગામા, દાસામાં ઉત્તમ એવા આઠ દાસા, એ પ્રમાણે દાસીઓ, એ પ્રમાણે કિંકરો, એ પ્રમાણે કંચુકિ, એ પ્રમાણે વધરા(અંત:પુરના રક્ષકો), એ પ્રમાણે મહત્તરક (વડાઓ), આઠ સાનાના, આઠ રૂપાના તથા આઠ સાના-રૂપાના અવલંબન-દીપા(હાંડીઓ) આઠ સાનાના, આઠ રૂપાના અને આઠ સાના-રૂપાના ઉત્ક’ચનદીપા(દ ડયુક્ત દીવાઓ) એપ્રમાણે ત્રણે જાનનાં પંજરદીપા–ફાનસા. આઠ સાનાના, આઠ રૂપાના અને આઠ સાના-રૂપાના થાળા, આઠ સાનાની, આઠ રૂપાની અને આઠ સાના-રૂપાની પાત્રીઓ(નાના પાત્રા), એ પ્રમાણે ત્રણે જાતના આઠ તાસકો, આઠ મલ્લકો-કોડિયાં, આઠ તલિકાઓ(રકાબીઓ), આઠ કલાચિકા(ચમચા), આઠ તાવેથાઓ, આક તવીઓ, આઠ પાદપીઠ–(પગ મૂકવાના બાજોઠ). આઠ ભિસિકા–(અમુક પ્રકારનાં આસના), આઠ કરોટિકા(અમુક જાતનાં પાત્રો, લાટા અથવા કચાળા), આઠ પલંગ, આઠ પ્રતિશય્યા (નાની શય્યાએ), આઠ હંસાસના, આઠ ક્રૌંચાસના, એ પ્રમાણે ગરુડાસના, ઊંચાં આસના, નીચાં આસના, દીર્ધાસના, ભદ્રાસના, પક્ષાસના, મકરાસના, આઠ પદ્માસના, આઠ દિકૢસ્વસ્તિ કાસના. ધર્મ કથાનુયોગ—વિમલ તીમાં મહાબલઃ સુત્ર ૪૦ આઠ તેલના દાબડા-ઇત્યાદિ બધુ રાજપ્રશ્નીયસૂત્રમાં કહ્યા પ્રમાણે કહેવું–યાવત્ આઠ સરસવના ડાબડા, આઠ કુબ્જા દાસીએ-ઈત્યાદિ બધું ઔપપાતિક સૂત્રમાં કહ્યા પ્રમાણે કહેવું-યાવત્ આઠ પારસિક દેશની દાસીએ, આઠ છત્રા, આઠ છત્ર ધરનારી દાસી, આઠ ચામરો, આઠ ચામર ધરનારી દાસીઓ, આઠ પંખા, આઠ પંખા વીજનારી દાસીએ, આઠ કરોટિકા-તાંબુલના કરંડિયા— ને ધારણ કરનારી દાસીએ, આઠ ક્ષીરધાત્રીઓ (દૂધ પાનારી ધાવા), યાવત્ આઠ અંકધાત્રીએ (ખાળામાં રમાડનારી ધાવા) આઠ અંગદિકાઓ-શરીરનું મન કરનારી દાસીઓ, આઠ ઉન્મદિકાઓ, (અધિક મન કરનારી દાસીઓ), આઠ સ્નાન કરાવનારી દાસીએ, આઠ અલંકાર પહેરાવનારીએ, આઠ ચંદન ઘસનારીઓ, આઠ તાંબુલ ચૂણ પીસનારીઓ, આઠ કોષ્ઠાગારનું રક્ષણ કરનારી, આઠ પરિહાસ કરનારી, આઠ સભામાં પાસે રહેનારી, આઠ નાટક કરનારીઓ, આઠ કૌટુબિકી (સાથે જનારી દાસીઓ), આઠ રસાઈ કરનારી, આઠ ભાંડાગારનું રક્ષણ કરનારી, આઠ માળણા, આઠ પુષ્પ ધારણ કરનારીઓ, આઠ પાણી લાવનારી, આઠ આઠ બિલ લાવનારી, આઠ પથારી તૈયાર કરનારી, આઠ અંદરની અને આઠ બહારની પ્રતિહારીએ, આઠ માળા બનાવનારીએ, આઠ પ્રેષણ કરનારી, અને એ સિવાય બીજું ઘણું હિરણ્ય સુવર્ણ, કાંસુ, વસ્ત્ર તથા વિપુલ ધન, કનક, યાવત્ વિદ્યમાન સારભૂત ધન આપ્યું, જે સાત પેઢી સુધી ઇચ્છાપૂર્વક આપવા અને ભાગવવાને પરિપૂર્ણ હતું. ૪૦. ત્યાર બાદ તે મહાબલ કુમાર દરેક સ્ત્રીને એક For Private Personal Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–વિમલ તીર્થમાં મહાબલઃ સૂત્ર ૪૧ એક હિરણ્યકોટિ, એક એક સુવર્ણકટિ અને મુકુટોમાં ઉત્તમ એક એક મુકુટ આપે છે એ પ્રમાણે પૂર્વોકત સર્વ વસ્તુઓ એક એક આપે છે, યાવતુ એક એક પ્રેષણ કરનારી દાસી તથા બીજું પણ ઘણું હિરણ્ય યાવત્ વહેંચી આપે છે. ત્યાર પછી તે મહાબલ કુમાર ઉત્તમ પ્રાસાદમાં ઉપર બેસી જમાલિની પેઠે મનુષ્યસંબંધી પાંચ પ્રકારના ભોગો ભોગવતો રહેવા લાગ્યો. ધર્મઘોષ અનગારનું આગમન૪૧. તે કાળે–તે સમયે વિમલનાથ તીર્થકરના પ્રપૌત્ર-પ્રશિષ્ય ધર્મઘોષ નામે અનગાર હતા, તે જાતિસંપન્ન હતા-ઇત્યાદિ વર્ણન કેશી સ્વામીની પેઠે જાણવું, યાવત્ તેઓ પાંચસો સાધુના પરિવારની સાથે અનુક્રમે એક ગામથી બીજે ગામ વિહાર કરતા, જ્યાં હસ્તિનાગપુર નામે નગર હતું અને જ્યાં સહસ્સામ્રવન નામે ઉદ્યાન હતું ત્યાં આવે છે, આવીને યથાયોગ્ય અવગ્રહને ગ્રહણ કરી, સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા યાવનું વિહરતા હતા. તે સમયે હસ્તિનાગપુર નગરમાં શૃંગાટક, ત્રિક-(વગેરે માર્ગોમાં ઘણા માણસો પરસ્પર એમ કહે છે ઈત્યાદિ) યાવત્ પરિષદ્ ઉપાસના કરે છે. મહાબલકુમાર દ્વારા ધર્મશ્રવણ૪૨. ત્યાર બાદ તે મહાબલ કુમાર ઘણા માણસના શબ્દને, જન-કોલાહલને સાંભળી એ પ્રમાણે થાવત્ જમાલિની પેઠે જાણવું, યાવતુ તે મહાબલ કુમાર કંચુકિ–પુરુષને બોલાવે છે, અને બોલાવીને આ પ્રમાણે કહે છે– હે દેવાનુપ્રિય! આજ શું હસ્તિનાગપુરમાં ઇન્દ્ર મહોત્સવ છે કે અન્ય કોઈ ઉત્સવ છે?” ત્યારે તે કંચુકિએ મહાબલ કુમારની આ વાત સાંભળી હૃષ્ટ-તુષ્ટ થઈ બે હાથ જોડીને મહાબલકુમારને જય-વિજય શબ્દોથી વધાવ્યો અને વધાવીને પછી આ પ્રમાણે કહ્યું “હે દેવાનુપ્રિય! આજ હસ્તિનાગપુરમાં ઇન્દ્રમહ અથવા બીજો કોઈ ઉત્સવ નથી યાવત્ વિમલનાથ અરહિંતના પ્રશિષ્ય ધર્મઘોષ નામે અનગાર હસ્તિનાપુરની બહારના સહસ્રમ્રવન ઉદ્યાનમાં યથાયોગ્ય અવગ્રહ ગ્રહણ કરી, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા આવી ઊતર્યા છે. એટલે આ અનેક ઉગ્ર, ભોગ-વગેરે—પાવટૂ-નીકળ્યા છે.' મહાબલ દ્વારા પ્રવજ્યાભિલાષ કથન– ૪૩. ત્યાર બાદ તે મહાબલકુમાર કેશીસ્વામીની જેમ જ ઉત્તમ રથમાં બેસી વંદનાથે નીકળ્યોતેનું વર્ણન રાજપ્રશીયસૂત્રમાંના કેશીસ્વામીના વર્ણન મુજબ. મહાબલ કુમાર પણ તે પ્રમાણે માતાપિતાની રજા માગે છે, પરંતુ વિશેષમાં “ધર્મઘોષ અનગારની પાસે દીક્ષા લઈ અગારથી–ગૃહ વાસથકી અનગરિકપણું લેવાને ઇચ્છું છું” એમ કહે છે-ઇત્યાદિ ઉક્તિ અને પ્રયુક્તિ તે પ્રમાણે જમાલિના ચરિતમાં વર્ણવ્યા પ્રમાણે જાણવી. પરન્તુ હે પુત્ર! આ તારી સ્ત્રીઓ, વિપુલ એવા રાજકુલમાં ઉત્પન્ન થયેલી બાલાઓ છે, વળી તે કલાઓમાં કુશળ છે ઇત્યાદિ બધું પૂર્વ પ્રમાણે જાણવું. યાવતું માતાપિતાએ ઇચ્છા વિના તે મહાબલ કુમારને આ પ્રમાણે કહ્યું હે પુત્ર! અમે એક દિવસ પણ તારી રાજયલમીને જવા ઈચ્છીએ છીએ.' ત્યારે તે મહાબલકુમાર માતાપિતાના વચનને અનુસરીને ચૂપ રહ્યો. ૪૪. પછી તે બલ રાજાએ કૌટુંબિક પુરુષને બોલાવ્યા-ઇત્યાદિ શિવભદ્રની પેઠે રાજ્યાભિષેક જાણો–પાવતુ રાજ્યાભિષેક કર્યો અને હાથ જોડીને મહાબલકુમારને જય અને વિજય વડે વધાવી યાવત્ આ પ્રમાણે કહ્યું હે પુત્ર ! કહે કે તને શું દઈએ? તને શું આપીએ ?' ઇત્યાદિ બાકીનું બધું જમાલિની પેઠે જાણવું, યાવત Page #372 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ધર્મ કથાનુયાગ—મુનિસુવ્રત તીર્થમાં કાર્તિક શ્રેષ્ઠિ આદિઃ સૂત્ર ૫૦ મહાબલની પ્રવ્રજ્યા, દેવભવ અને સુદર્શનરૂપે જન્મ ૪૫. ત્યાર પછી તે મહાબલ અનગારે ધમ ધાષ અનગારની પાસે સામાયિકાદિ ચઉદ પૂર્વાના અભ્યાસ કર્યાં, અભ્યાસ કરીને ઘણા ચતુર્થ - ભક્ત યાવત્ વિચિત્ર તપકમ વડે આત્માને ભાવિત કરીને સંપૂર્ણ બાર વર્ષ શ્રમણ પર્યાય પાળ્યા, પાળીને માસિક સલેખના વડે નિરાહારપણે સાઠ ભક્તોને વિતાવી આલાચના અને પ્રતિક્રમણ કરી સમાધિને પ્રાપ્ત થઈ કાળ કરી ઊર્ધ્વ લેાકમાં ચંદ્ર અને સૂર્યની ઉપર બહુ દૂર અબડની પેઠે યાવત્ બ્રહ્મલાક કલ્પમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં કેટલાક દેવાની સ્થિતિ દસ સાગરોપમની કહેલી છે. તેમાં મહાબલ દેવની પણ દસ સાગરોપમની સ્થિતિ કહેલી છે. ૪૬. હે સુંદન ! તું તે બ્રહ્મલાક કલ્પમાં દસ સાગરોપમ સુધી દિવ્ય અને ભાગ્ય ભાગેાને ભાગવી તેદેવલાકથી આયુષ્યના, ભવના અને સ્થિતિના ક્ષય થયા પછી તુરત જ આવી અહીં' જ વાણિજ્યગ્રામ નામના નગરમાં શ્રેષ્ઠીના કુલમાં પુત્રપણે ઉત્પન્ન થયા છે. ત્યાર બાદ હે સુદર્શન ! બાલપણને વિતાવી વિશ અને મોટા થઈ, યૌવનને પ્રાપ્ત થઈ તે તેવા પ્રકારના સ્થવિરાની પાસે કેવિલએ કહેલા ધમ સાંભળ્યા, અને તે ધમ પણ તને ઇચ્છિત અને સ્વીકૃત થા, તથા તેના ઉપર તને અભિરુચિ થઈ. હે સુદન ! હાલ તું જે કરે છે તે સારું કરે છે. ૪૭. તે માટે હે સુંદન! એમ કહેવાય છે કે એ પલ્યાપમ અને સાગરોપમના ક્ષય અને અપચય થાય છે. સુદર્શનને જાતિસ્મરણજ્ઞાન અને પ્રત્રજ્યાદિ ૪૮. ત્યાર બાદ શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી ધને સાંભળી, અવધારી તે સુદર્શન શેઠને શુભ અધ્યવસાય વડે, શુભ પરિણામ વડે અને વિશુદ્ધ લેશ્યાએથી તદાવરણીય કર્મા ક્ષયેાપશમ થવાથી ઇહા, અપોહ, માણા અને ગવેષણા કરતાં સંશીરૂપ પૂર્વ-જન્મનુ સ્મરણ ઉત્પન્ન થયું, અને તેથી ભગવતે કહેલા આ અર્થને સારી રીતે જાણે છે. ૪૯. ત્યાર બાદ તે સુદર્શન શેઠને શ્રમણ ભગવંત મહાવીરે પૂર્વભવ સભા૨ેલા હોવાથી બેવડી શ્રાદ્ધા અને સર્વંગ ઉત્પન્ન થયા, તેનાં લેાચન આનંદાશ્રુથી પરિપૂર્ણ થયાં, અને તેણે શ્રમણ ભગવત મહાવીરને ત્રણ વાર આદક્ષિણા પ્રદક્ષિણા કરી. વાંદી અને નમીને આ પ્રમાણે કહ્યું--‘હે ભગવત ! તમે જે કહો છો તે એ જ પ્રમાણે છે-ખાવત્ એમ કહી તે સુદર્શન શેઠ ઉત્તરપૂર્વ (ઈશાન) દિશા તરફ ગયા. બાકી બધુ ઋષભદત્તની પેઠે જાણવુ', યાવત્ તે સુદન શેઠ સ` દુ:ખથી રહિત થયા. પરન્તુ વિશેષ એ છે કે તે પૂરાં ચૌદ પૂર્વી ભણે છે, અને સંપૂર્ણ બાર વરસ સુધી શ્રમણપર્યાયને પાળે છે. બાકી બધું પૂ પ્રમાણે જાણવું. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્ ! તે એ પ્રમાણે છે. ૨. મુનિસુવ્રત–તીમાં કાર્તિક શ્રેષ્ઠિ આદિનાં કથાનકા શક્ર દ્વારા મહાવીર-સમવસરણમાં નાટયવિધ— ૫૦. તે કાળે તે સમયે વિશાખા નામે નગરી હતીવર્ણન. અને ત્યાં બહુપુત્રિક નામે ચૈત્ય હતું— વર્ણન. મહાવીર સ્વામી સમવસર્યા-યાવ પરિષદ્ પ પાસના કરે છે. તે કાળે, તે સમયે શક્ર, દેવેન્દ્ર, દેવરાજ, વજ્રપાણિ, પુરંદર–ઇત્યાદિ સાળમા શતકના બીજા ઉદ્દેશકમાં શક્રની વક્તવ્યતા કહી છે તે પ્રમાણે યાવત્–તે દિવ્ય વિમાનમાં બેસીને For Private Personal Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–મુનિસુવ્રત તીર્થમાં કાર્તિક શ્રેષ્ટિ આદિનાં કથાનકો : સૂત્ર ૫૧ ૧૭ આવ્યો. વિશેષ એ કે, આ સ્થળે આભિયોગિક દેવો પણ હોય છે. યાવતુ–તેણે આવી બત્રીશ પ્રકારનો નાવિધિ દેખાડ્યો; અને તે જ્યાંથી આવ્યો હતો ત્યાં પાછો ચાલ્યા ગયા. શકના પૂર્વભવની પૃચ્છા– ૫૧. હે ભગવન્! એમ કહી ભગવાન ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને વંદન-ન્નમસ્કાર કરી યાવ-આ પ્રમાણે કહ્યું કે–જેમ તૃતીયશતકમાં ઈશાનેંદ્ર સંબંધે કૂટાગારશાલાનું દષ્ટાંત અને પૂર્વભવનો પ્રશ્ન કર્યો છે તેમ આ સ્થળે યાવતુ-તેને “ઋદ્ધિ અભિમુખ થઈ ત્યાં સુધી બધું સમજવું જોઈએ. શકને પૂર્વભવ પ્રતિક શ્રેણિ— પર. હે ગૌતમ! એમ કહી શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમને આ પ્રમાણે કહ્યું કે હે ગૌતમ!તે કાળે તે સમયે આ જંબૂઢીપના ભારતવર્ષમાં હસ્તિનાપુર નામે નગર હતુંવર્ણન. સહસ્સામ્રવન નામે ઉદ્યાન હતું-વર્ણન. તે હસ્તિનાપુર નગરમાં ધનિક યાવતુકોઈથી પરાભવ ન પામે એવે, વણિકોમાં પહેલું આસન પ્રાપ્ત કરનાર, એક હજાર અને આઠ વણિકોનાં ઘણાં કાર્યોમાં, કારણમાં અને કુટુંબોમાં યાવતુ-ચક્ષુરૂપ એવા કાર્તિક નામે શેઠ રહેતો હતો. જેમ રાજપનીયસુત્રમાં ચિત્ર સારથિનું વર્ણન કર્યું છે તેમ અહીં બધું વર્ણન કરવું-વળી તે કાર્તિક શેઠ એક હજાર આઠ વણિકોનું અને પોતાના કુટુંબનું અધિપતિપણું કરતો વાવ-પાલન કરતો રહેતો હતો. તે શ્રમણોપાસક તથા જીવાજીવ તત્ત્વોનો જાણકાર હત-યાવતુ-વિધિપૂર્વક તપકર્મથી આત્માને ભાવિત કરતે રહેતો હતે. હસ્તિનાપુરમાં મુનિસુવ્રત–આગમન ૫૩. તે કાળે તે સમયે ધર્મના આદિકર-ઇત્યાદિ વન જેમ સોળમાં શતકમાં આવ્યું છે તેવા મુનિસુવ્રત તીર્થકર સમોસર્યા અને વાવ૫ર્ષદાએ પયું પાસના કરી. ત્યારબાદ કાર્તિક શેઠ ભગવંત આવ્યાની વાત સાંભળી હર્ષવાળો અને સંતુષ્ટ થયોઇત્યાદિ જેમ અગિયારમા શતકમાં કહેવામાં આવ્યું છે એવા સુદર્શન શેઠની પેઠે વાંદવા નીકળ્યા અને વાવતુ-તેણે ભગવંતની પર્યું પાસના કરી–વગેરે બધુ કહેવું. તે પછી મુનિસુવ્રત અને કાર્તિક શેઠને અને તે વિશાળ પર્ષદાને ધર્મોપદેશ દીધો પાવતુ પરિષદ પાછી ગઈ. કાર્તિક પ્રવજ્યા સંક૯૫– ૫૪. ત્યારબાદ કાર્તિકશેઠ, મુનિસુવ્રત અહંત પાસેથી યાવતુ-ધર્મને સાંભળી, અવધારી, પ્રસન્ન અને સંતુષ્ટ થઈ ઊભો થયો, ઊઠીને મુનિસુવ્રત અહં તને વંદન નમસ્કાર કરે છે, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું હે ભગવન્! તે આ પ્રમાણે છે યાવતુઆપ જે પ્રમાણે કહો છો. પરંતુ હે દેવાનુપ્રિય ! એક હજાર આઠ વણિકોને પૂછી, મોટા પુત્રને કુટુંબને ભાર સોંપી દેવાનુપ્રિય એવા આપની પાસે પ્રવ્રજ્યા લેવા ઈચ્છું છું.' “હે દેવાનુપ્રિય! જેમ સુખ થાય તેમ કરે. થાવત્ પ્રતિબંધ-વિલંબ ન કરો.” ત્યારબાદ કાર્તિક શેઠ યાવતુ-ત્યાંથી નીકળી જ્યાં હસ્તિનાપુર નગર છે અને જ્યાં પોતાનું ઘર છે ત્યાં આવ્યો, પછી તેણે એક હજાર આઠ વણિકોને બોલાવી આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયા ! મેં મુનિસુવ્રત અહંત પાસેથી ધર્મ સાંભળ્યો છે, અને તે ધર્મ મને ઈષ્ટ, વિશેષ ઈષ્ટ અને પ્રિય છે. તથા હે દેવાનુપ્રિયો! તે ધર્મ સાંભળી હું સંસારભયથી ઉદ્વિગ્ન થયો છું યાવ-પ્રવજયા લેવા ઇચ્છું છે. માટે હે દેવાનુપ્રિયા ! તમે શું કરવા ઇચ્છો છો? શી પ્રવૃત્તિ કરવા ધારો છો? તમારા હદયને શું ઇષ્ટ છે અને તમારું સામર્થ્ય શું છે?” ૫૫. ત્યારબાદ તે એક હજાર આઠ વણિકોએ તે કાર્તિક શેઠને આ પ્રમાણે કહ્યું Page #374 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુગ–મુનિસુવ્રત તીર્થમાં કાર્તિક શ્રેષ્ટિ આદિના કથાનકેઃ સુત્ર ૫૮ હે દેવાનુપ્રિય! જો તમે સંસારભયથી ઉદ્વિગ્ન થઈ યાવતુ-પ્રજ્યા ગ્રહણ કરશો તો અમને બીજું શું આલંબન છે? બીજો શો આધાર છે? અને બીજો શો પ્રતિબંધ છે? હે દેવાનુપ્રિય! અમે પણ સંસારભયથી ઉદ્વિગ્ન થયા છીએ, જન્મ અને મરણથી ભય પામ્યા છીએ, તે આપની સાથે મુનિસુવ્રત અહંતની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી અનગારપણું ધાવતુ-ગ્રહણ કરીશું.' ત્યારબાદ તે કાર્તિક શેઠે તે એક હજાર આઠ વણિકોને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિમો! જો તમે પણ સંસાર-ભયથી ઉદ્વિગ્ન થયા હો, જન્મ અને મરણથી ભય પામ્યા હો, તથા મારી સાથે જ મુનિસુવ્રત અહંત પાસે યાવતુ-પ્રવજ્યા લેવા ઇચ્છતા હો તો તમે તમારે ઘેર જાઓ, અને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવે, તૈયાર કરાવીને મિત્રો, જ્ઞાતિજનો, પારિવારિક જનો, સંબંધીઓ અને પરિજનોને આમંત્રિત કરીને તે મિત્રો, જ્ઞાતિજનો, કુટુંબીઓ, સંબંધીઓ અને પરિજનોનું વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, ગંધ, માલા, અલંકારો દ્વારા સત્કાર-સન્માન કરો અને તે મિત્રો, જ્ઞાતિજનો, કુટુંબીઓ, સંબંધીઓ અને પરિજનોની સમક્ષ જયેષ્ઠ પુત્રને કુટુંબના વડા તરીકે સ્થાપિત કરો. સ્થાપિત કરીને તે મિત્રો જાતિજને કુટુંબીજને, સબંધિયા, પરિજનો અને જયેષ્ઠ પુત્રને પૂછો, પૂછીને હજાર પુરુષો વડે ઊંચકી શકાય તેવી શિબિકામાં બેસી, અને માર્ગમાં તમારી પાછળ ચાલતા મિત્ર, શાતિ યાવતુ-પરિવાર વડે અને જયેષ્ઠ પુત્ર વડે અનુસરાયેલા, સર્વ દ્ધિથી યુક્ત યાવતુવાદ્યોના ઘેષપૂર્વક વિલંબ કર્યા સિવાય મારી પાસે આવ.' પ૬. ત્યાર પછી કાર્તિક શેઠના એ કથનને વિનયપૂર્વક સ્વીકારી તે બધા વણિકો પોતપોતાને ઘેર ગયા અને તેઓએ પુષ્કળ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન તૈયાર કરાવ્યું બનાવીને મિત્રો, જ્ઞાતિજને, સંબંધીઓ, પરિ. જનોને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન દ્રારા અને વસ્ત્ર, ગંધ, માલા, અલંકારોથી સત્કાર-સન્માન કર્યું અને તેઓની સમક્ષ મોટા પુત્રને કુટુંબને ભાર સંપી ને મિત્ર, જ્ઞાતિ વગેરે અને પુત્રને પૂછી હજાર પુરુષોથી ઉપાડી શકાય એવી શિબિકામાં બેસી, માર્ગમાં મિત્ર જ્ઞાતિ યાવતુ-પરિજન વડે તથા જયેષ્ઠ પુત્ર વડે અનુસરતા, યાવર્તુ–સર્વઋદ્ધિયુક્ત યાવત્ વાદ્યના શેષપૂર્વક તેઓ તુરત કાર્તિક શેઠની પાસે હાજર થયા. ૫૭. ત્યારબાદ તે કાર્તિક શેઠે ગંગદત્તની પેઠેવિપુલ અશન-યાતુ-તૌયાર કરાવ્યાં. યાવતુ-મિત્ર, જ્ઞાતિ, યાવન્-પરિવાર, જયેષ્ઠ પુત્ર અને એક હજાર આઠ વણિક વડે અનુસરાત સર્વ ઋદ્ધિથી યુક્ત એવો કાર્તિક શેઠ યાવતુ-વાદના ઘોષપૂર્વક હસ્તિનાપુર નગરની મધ્યમાં થઇ ગંગદત્તની પેઠે નીકળ્યો અને શ્રી મુનિસુવ્રત અહંત પાસે જઈ આ પ્રમાણે બોલ્યો “હે ભગવન્! આ સંસાર ચોતરફ સળગી રહેલો છે, હે ભગવન્! આ સંસાર અત્યન્ત પ્રજવલિત થઈ રહેલો છે, માટે આપની પાસે પ્રવ્રયા ગ્રહણ કરવી એ મને શ્રેયરૂપ થશે. તેથી ભગવન્! આ એક હજાર આઠ વણિકો સાથે હું આપની પાસે સ્વયમેવ પ્રવજ્યા લેવાને અને આપે કહેલ ધર્મ સાંભળવાને ઇચ્છું છું.' અષ્ટાધિક સહસ વણિકો સાથે કાર્તિકની પ્રવજ્યા૫૮ ત્યારબાદ તે કાર્તિક શેઠે એક હજાર આઠ વણિકો સાથે મુનિસુવ્રત અહંત પાસે પ્રવ્રયા ગ્રહણ કરી યાવતુ અહંત અરિષ્ટનેમિએ ઉપદેશ આપ્યો-હે દેવાનુપ્રિયો! આ રીતે ચાલવું, આ રીતે બેસવું-પાવતુ આ પ્રકારે સંયમનું પાલન કરવું. ત્યારબાદ તે કાર્તિક શેઠે એક હજાર આઠ વણિકો સાથે મુનિસુવ્રત એહતે કહેલા આવા પ્રકારના ધાર્મિક ઉપદેશને સારી રીતે સ્વીકાર Page #375 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–મુનિસુવ્રત તીર્થમાં ગંગદત્ત : સૂત્ર ૫૯ ૧૮ દેવધિ તેને શાથી અભિસમન્વાગત–પ્રાપ્ત થઈ? વિણ કર્યો, અને તેણે તેમની આજ્ઞા પ્રમાણે તેવીજ રીતે આચરણ કર્યું, યાવ-સંયમનું પાલન કર્યું. ત્યારબાદ તે કાર્તિક શેઠ એક હજાર આઠ વણિકો સાથે અનગાર થયા, ઈર્યાસમિતિયુક્ત અને યાવતુ-ગુપ્ત બ્રહ્મચારી–બ્રહ્મચર્યની ગુપ્તને ધારણ કરનારા થયા. કાર્તિકનું શકવ અને ભાવી કાળમાં સિદ્ધિ– ૫૯ પછી ને કાર્તિક અનગારે મુનિસુવ્રત અહંતના તેવા પ્રકારના સ્થવિરોની પાસે સામાયિકથી આરંભી ચૌદ પૂર્વ પર્યત અધ્યયન કર્યું, અને ઘણા ઉપવાસ, છ તથા અમથી વાવતું -આત્માને ભાવિત કરતા સપૂર્ણ બાર વરસ શ્રમણપર્યાય પાળ્યો. ત્યારબાદ તે કાર્તિક શેઠ એક માસના સંલેખના ત૫ વડે શરીરને શોષવી સાઠ ભક્ત (ત્રીશદિવસ) અનશનપણે વિતાવો, આલોચના કરી હોવતુ-કાળ કરી સૌધર્મ ક૯૫માં સૌધર્માવલંસક નામના વિમાનમાં આવેલી ઉપપાનસભામાં દેવશયનીય વિષે વાવતુ-ચક્ર –દેવેન્દ્રપણે ઉત્પન્ન થયા. ૬૦. ત્યાર પછી “હમણાં ઉત્પન્ન થયેલ શક્ર દેવેન્દ્ર દેવરાજ ઇત્યાદિ બધી વક્તવ્યતા ગંગદત્તની જેમ કહેવી, યાવનૂ-તે સર્વ દુ:ખોને અંત કરશે.’ પણ વિશેષ એ કે [શક્રની] સ્થિતિ બે સાગરોપમની છે. બાકી બધું તે જ પ્રમાણે જાણવું. હે ભગવન્! તે એમ જ છે, હે ભગવન્! તે એમ જ છે.' ૬૨. હે ગૌતમ! એમ કહી શ્રમણ ભગવંત મહાવીરે ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યું હે ગૌતમ ! તે કાળે તે સમયે આ જ જંબૂદ્વીપમાં, ભારત વર્ષમાં હસ્તિનાપુર નામનું નગર હતું–વર્ણન. ત્યાં સહસ્ત્રામવન નામનું ઉદ્યાન હતું-વર્ણન. તે હસ્તિનાપુર નગરમાં આઢય, યાવત્ – અપરિભૂત એ ગંગદત્ત નામને ગૃહપતિ રહેતો હતો. હસ્તિનાપુરમાં મુનિસુવ્રતનું આગમન અને ગંગદત્ત દ્વારા ધર્મશ્ર ૬૩. તે કાળે, તે સમયે આદિકર, વાવ–સર્વસ, સર્વદશી, આકાશગત ચક્ર સહિત, યાવતુદેવડે ખેંચાતા ધર્મધ્વજયુક્ત, શિષ્યગણથી સંપરિવૃત થઈ પૂર્વાનુમૂવી વિચરતા અને ગ્રામાનુગ્રામ વિહરતા યાવતુ-શ્રી મુનિસુવ્રત નામે અરહંત યાવતુ–જે તરફ સહસ્સામ્રવન નામનું ઉદ્યાન હતું ત્યાં આવ્યા અને વાવતુ વિહરવા લાગ્યા. સભા વાંદવા નીકળી અને વાવ–પર્યુંપાસના કરવા લાગી. ૬૪. ત્યારબાદ તે ગંગદત્ત નામે ગૃહપતિ આવી રીતે શ્રીમુનિસુવ્રત સ્વામી આવ્યાની વાત સાંભળી હર્ષવાળો અને સંતોષવાળો થયો, સ્નાન કરી, બલિકર્મ કરી પાવતુ માત્રામાં અલ્પ પરંતુ મહા મૂલ્યવાન આભૂષણોથી શરીરને અલંકૃત કરી પોતાના ઘરથી નીકળ્યો, નીકળીને પગે ચાલીને હસ્તિનાપુર નગરની વચ્ચે વચ્ચે થઈ જે તરફ સહસ્સામ્રવન નામનું ઉદ્યાન હતું અને જયાં શ્રીમુનિસુવ્રત અરહંત હતા ત્યાં આવી મુનિસુવ્રત અરહંતને ત્રણ વાર પ્રદક્ષિણા કરી ભાવનું ત્રણ પ્રકારની પર્યું પાસના વડે પયું પાસના કરવા લાગ્યો. ત્યાર પછી તે મુનિસુવ્રત સ્વામીએ તે ગંગદત્ત નામે ગૃહપતિને તથા તે મોટી ૩. મુનિસુવ્રત-તીર્થમાં ગંગદત્ત ગંગદત્તના પૂર્વભવની પૃચ્છા– ૬૧. હે ભગવાન! આ ગંગદત્ત દેવ મહાન વ્યદ્ધિ, મહાન દુનિ, મહાન બલ, મહાન યશ અને મહાન સુખવાળા છે. હે ભગવન્! ગંગદત્ત દેવે તે દિવ્ય દેવર્ધિ અને દિવ્ય દેવઘુતિ શાથી મેળવી, યાવતુ-દિવ્ય Page #376 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–અરિષ્ટનેમિ તીર્થમાં ચિત્ર-સંભૂતીય કથાનકઃ સત્ર ૬ ૮ મહાસભાને ધર્મકથા કહી; યાત્-સભા પાછી ગઈ. ત્યારબાદ તે ગંગદત્ત નામે ગૃહપતિ શ્રી મુનિસુવ્રત અરહંત પાસેથી ધર્મને સાંભળી, અવધારી, હર્ષ તથા સંતાયુકત થઈ ઊભા થયો, ઊભો થઈને મુનિસુવ્રત અહં તને વંદન નમન કરી આ પ્રમાણે બોલ્યા હે ભગવન્! હું નિગ્રથના પ્રવચનમાં શ્રદ્ધા કરું છું. યાવનુ-આપ જે પ્રમાણે કહો છો તે તેમ જ માનું છું વિશેષ એ કે “હે દેવાનુપ્રિય! મારા મોટા પુત્રને કુટુંબનો મુખ્યભૂત સ્થાપીને આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈ ગૃહવાસને ત્યાગ કરી પ્રવ્રયા લેવા ઇચ્છું છું.' હે દેવાનુપ્રિય ! જેમ સુખ થાય તેમ કર, વિલંબ ન કર.” ગંગદત્તની પ્રવજ્યા અને દેવ૬૫ ત્યારબાદ મુનિસુવ્રત અહંન્તનું કથન સાંભળી તે ગંગદત્ત નામે ગૃહપતિ હર્ષિત અને સંતુષ્ટ થઈને મુનિસુવ્રત અહંતને વંદન-નમસ્કાર કરે છે. વંદન નમન કરી મુનિસુવ્રત સ્વામી પાસેથી સહસ્સામ્રવન નામના ઉદ્યાનથી નીકળી જે તરફ હસ્તિનાપુર નગર છે અને જયાં પોતાનું ઘર છે ત્યાં આવ્યો. આવીને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભજન સામગ્રી તૈયાર કરાવે છે, તૈયાર કરાવીને મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો સબંધીઓ, પરિજનોને આમંત્રિત કરે છે આમંત્રિત કરીને, સ્નાન કરીને પૂરણ શેઠની જેમ યાવતુ–મોટા પુત્રને કુટુંબના વડા તરીકે સ્થાપી પોતાના મિત્ર, જ્ઞાતિ, સ્વજન વગેરેને તથા મોટા પુત્રને પૂછી, હજાર પુરુષ વડે ઉપાડી શકાય તેવી શિબિકામાં બેસી, પોતાના મિત્ર, જ્ઞાતિ, સ્વજન યાવત્ પરિવાર વડે તથા મોટા પુત્ર વડે અનુસરાતો સર્વ ત્રાદ્ધિસહિત યાવતુ દુભિવાદ્યોના ઘોષપૂર્વક હસ્તિનાપુરની વચ્ચોવચ્ચ નીકળી જે તરફ સહસ્સામ્રવન નામે ઉદ્યાન છે, તે તરફ આવી તીર્થકરના છત્રાદિ અતિશય જોઈ યાવત્ ઉદાયન રાજાની પેઠેયાવનૂ–પોતાની મેળે જ પોતાનાં ઘરેણાં ઉતાર્યા અને પોતાની જાતે જ પંચમુષ્ટિક લોચ કર્યો. લોચ કરીને જ્યાં મુનિસુવ્રત સ્વામિ છે આદિ ઉદાયન રાજાની પેઠે દીક્ષા લીધી. યાવતુ-તે જ પ્રમાણે તે ગંગદત્ત અણગાર અગિયાર અંગોનું અધ્યયન કરે છે–પાવ-માસિક સંલેખના દ્વારા આત્મામાં રમણ કરે છે આત્માની સેવા કરે છે, કરીને સાઠ ભક્ત-ત્રીસ દિવસ અનશનપણે વિતાવી આલોચનપ્રતિક્રમણ કરી મરણ સમયે સમાધિપૂર્વક મૃત્યુ પ્રાપ્ત કરી તે મહાશુક્ર કલ્પમાં મહાસામાન્ય નામના વિમાનમાં ઉપપાત સભાના દેવશયનીયમાં યાવતુ-ગંગદત્ત દેવપણે ઉત્પન્ન થયો. પછી તે તુરત જ ઉત્પન્ન થયેલા ગંગદત્તદેવ પાંચ પ્રકારની પર્યાપ્તિ વડે પર્યાપ્તપણાને પામ્યો, યથા-આહારપર્યાપ્તિયાવત્ ભાષા મન:પર્યાપ્તિ . ૬૬ હે ભગવન્! તે ગંગદત્ત દેવની સ્થિતિ કેટલા કાળની કહી છે? હે ગૌતમ! તેની સ્થિતિ સત્તર સાગરોપમની કહી છે. ગંગદત્તની સિદ્ધિ– ૬૭ હે ભગવન્! તે ગંગદત્ત દેવ આયુક્ષય, ભવક્ષય અને સ્થિતિક્ષય થયા પછી તે દેવલોકમાંથી આવીને કયાં જશે? ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ! તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, યાવત્ સર્વ દુ:ખોનો નાશ કરશે. ' હે ભગવન! તે એમ જ છે, હે ભગવન્! તે એમ જ છે. ૪. અરિષ્ટનેમિ-તીર્થમાં ચિત્રસંભૂતીય-કથાનક બ્રહ્મદત્ત-ચિત્ર-ભૂતનું જન્મસ્થળ૬૮ પોતાની જાતિને કારણે અપમાન પામેલા સંભૂતે હસ્તિનાપુરમાં નિયાણું કર્યું, અને Page #377 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનગ–અરિષ્ટનેમિ તીર્થમાં ચિત્રસંભૂતીય કથાનક : સૂત્ર ૬૯ તેથી પરાગુલ્મ વિમાનમાંથી ચ્યવીને તે કાંપિલ્યપુરમાં ચલણી રાણીની કૂખે બ્રહ્મદત્ત રૂપે અવતર્યો. (૧) ચિત્ર પણ પુરિમાલપુરમાં મોટા શ્રેષ્ઠીકુળમાં ઉત્પન્ન થયો, અને ધર્મ સાંભળીને તેણે દીક્ષા લીધી (૨) કાંપિલ્યનગરમાં ચિત્ર-સંભૂતનું આગમન અને પૂર્વભવ કથન– ૬૯ ચિત્ર અને સંભૂત બન્ને કાંપિલ્યનગરમાં મળ્યા, અને તેઓ સારાં અને નરસાં કર્મોનો ફળવિપાક પરસ્પરને કહેવા લાગ્યા.(૩) મહર્થિક અને મહાયશ બ્રહ્મદત્ત ચક્રવર્તીએ પોતાના ભાઈને બહુ માનપૂર્વક આ વચન કહ્યું આપણે બન્ને પરસ્પરને વશ વર્તનારા, પરસ્પરમાં અનુરક્ત અને પરસ્પરના હિતૈષી ભાઈઓ હતા.(૪–૫). આપણે બન્ને દશાણ દેશમાં દાસ હતા, કાલિંજર પર્વતમાં મૃગ હતા, મૃતગંગાના કિનારે હંસ હતા, કાશીભૂમિમાં ચાંડાલ હતા. (૬) આપણે બન્ને દેવલોકમાં મહર્થિક દેવે હતા. જેમાં આપણે પરસ્પરથી છૂટા પડયા એવે આ છઠ્ઠો જન્મ છે. (૭) કર્મફળ ચિન્તા૭૦ હે રાજન્ ! તમે કર્મોનું નિદાન રૂપમાં ચિત્તન કર્યું હતું. તેના ફળવિપાકથી આપણે વિયોગ પામ્યા હતા. (૮) સત્ય અને શૌચથી પ્રકટ થતાં કર્મો મેં પૂર્વે કર્યા હતાં તે હું અત્યારે ભોગવું છું. ચિત્રની બાબતમાં પણ શું એમ જ છે? (૯) મનુષ્યનું સર્વ શુભ કર્મ સફળ થાય છે, કરેલાં કર્મોમાંથી ભોગવ્યા વિના મુક્તિ થતી નથી. આ અર્થ અને કામ દ્વારા મારા આત્માને પુણ્યનું ફળ પ્રાપ્ત થયું છે. (૧૦) હે સંભૂત! તારી જાતને જેમ તું મહાભાગ્યવાન, મહર્થિક અને પુણ્યફળથી યુક્ત માને છે તે જ પ્રમાણે હે રાજન ! ચિત્રને પણ જાણ. તેની પાસે પણ પુષ્કળ છદ્ધિ અને ઘુતિ રહેલાં છે. (૧૧) મહાન અર્થવાળી અને અલ્પ શબ્દોવાળી એક ગાથા જનસમૂહોમાં ગવાય છે, ને શીલ અને ગુણયુક્ત ભિક્ષુઓ આમાં પ્રયત્નશીલ બને છે. તે સાંભળીને હું શ્રમણ થયા. (૧૨) બ્રહ્મદત્તનું ચિત્રને ભેગે ભેગવવા આમંત્રણ– ૭૧ ઉચ્ચ, ઉદય, મધુ, કર્ક અને બા એ મારા પાંચ રમે મહેલો સુપ્રસિદ્ધ છે. તે ચિત્ર! પાંચાલ દેશની ઉત્તમ વસ્તુઓથી યુક્ત અને ધનથી ભરેલું આ ઘર તું ભોગવ (૧૩) હે ભિ! નૃત્ય કરતી, ગીત ગાતી અને વાજિંત્રો વગાડતી સ્ત્રીઓથી વીંટાઈને આ ભોગો ભોગવ. એ જ મને ગમે છે. દીક્ષા તે દુ:ખરૂપ જ છે. (૧૪) ચિત્ર મુનિ દ્વારા કામ-ભોગની નિન્દા૭૨ પૂર્વસ્નેહથી જેના પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થયો હતો એવા તથા કામના ગુણમાં લુબ્ધ થયેલા તે રાજાને તેના હિતચિંતક તથા ધર્માશ્રિત એવા ચિત્ર મુનિએ નીચે પ્રમાણે વચન કહ્યું. (૧૫) સર્વ ગીત એ વિલપિત છે, સર્વ નૃત્ય એ વિડંબના છે, સર્વ આભરણો એ ભાર છે, અને સર્વ કામનાઓ દુ:ખદાયક છે (૧૬) હે રાજન્ ! કામભોગોથી વિરક્ત થયેલા, તપોધન અને શીલગુણોમાં રત એવા ભિક્ષુ ઓને જે સુખ છે તે સુખ અશાનીઓને જ મનહર લાગે એવા દુ:ખદાયક કામભોગમાં નથી. (૧૭) હે નરેન્દ્ર! મનુષ્યમાં ચાંડાલ જાતિ અધમ છે, તેમાં આપણે બને જન્મ્યા હતા. બધા જેમને પ્રેમ કરતા હતા એવા આપણે ચાંડાલેના નિવાસમાં રહેતા હતા. (૧૮) એ પાપજાતિમાં આપણે જન્મ લીધો હતો Page #378 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–અરિષ્ટનેમિ તીર્થ માં ચિત્રસંભૂતીય કથાનક : સૂત્ર ૭૬ અને તેની વસ્તીમાં આપણે નિવાસ કરતા હતા ત્યારે સર્વ લોકો આપણી જુગુપ્સા કરતા હતા, આ લોકમાં પૂર્વકૃત કર્મો [કારણભૂત છે. (૧૯) હે રાજન! અત્યારે તું મહાભાગ્યવાન અને મહધ્ધિક છે તે પુણ્યનું ફળ છે. માટે આ અશાશ્વત ભોગોનો ત્યાગ કરીને ચારિત્ર્યપ્રાપ્તિને અથે અભિનિષ્ક્રમણ કર. (૨૦) હે રાજન ! આ અશાશ્વત જીવનમાં જેણે પુષ્કળ પુણ્યકર્મો અને ધર્માચરણ કર્યા નથી તે મનુષ્ય મૃત્યુના મુખમાં ગયા પછી પરલોકમાં શોક કરે છે. (૨૧) જેમ સિંહ મૃગને લઈ જાય તેમ મૃત્યુ મનુષ્યને અંતકાળે લઈ જાય છે. માતા અથવા પિતા અથવા ભાઈ તેના એક અંશનું પણ રક્ષણ કરી શકતાં નથી. (૨૨) સગાંસંબંધી, મિત્રવર્ગ, પુત્રો અને બાંધવો એના દુ:ખમાં ભાગ પડાવતાં નથી; તે પોતે એકલો જ દુ:ખનો અનુભવ કરે છે. કર્તાની પાછળ જ કર્મ જાય છે. (૨૩). દ્વિપદ અને ચતુષ્પદ, ક્ષેત્ર અને ગૃહ તથા સર્વ ધનધાન્યનો ત્યાગ કરીને માત્ર પોતાના કર્મ સહિત તે સુન્દર-અસુન્દર પરભવમાં જાય છે. (૨૪) મૃત્યુ થયા બાદ એ તુચ્છ શરીરને ચિતામાં અગ્નિથી બાળીને ભાર્યા, પુત્રો અને સંબંધીઓ બીજા પાલકની પાસે જાય છે. (૨૫) જીવિત અવિરામપણે ક્ષય પામતું જાય છે. હે રાજનૂ! જરા મનુષ્યની કાન્તિને હરી લે છે. હે પાંચાલરાજ ! મારું વચન સાંભળ; મહા આરંભવાળાં કાર્યો તું કરીશ નહિ. (૨૬) બ્રહ્મદરે કરેલું પિતાના નિદાનનું વર્ણન૭૩ હે સાધુ! આ જે વાક્ય બોલો છો તે હું પણ જાણું છું. આ ભોગો આસક્તિ કરાવનાર હોય છે. પરંતુ હે આર્ય! તે અમારા જેવા મનુષ્પો માટે દુર્જય છે. (૨૭) હે ચિત્ર ! હસ્તિનાપુરમાં મહર્થિક રાજાને જોઈને કામભોગમાં આસક્ત એવા મેં અશુભ નિયાણું કર્યું હતું. (૨૮) એ નિયાણાનો મેં ત્યાગ કર્યો નહિ તેનું આ ફળ છે કે ધર્મને જાણવા છતાં હું કામભોગોમાં આસક્ત થયેલો છું. (૨૯) કળણમાં ખેંચી ગયેલો હાથી કિનારો જોવા છતાં ત્યાં પહોંચતો નથી તેમ કામગમાં આસક્ત થયેલા અમે ભિક્ષુના માર્ગને અનુસરતા નથી. (૩૦) ચિત્રમુનિએ કરેલ આર્યકર્મને ઉપદેશ ૭૪ હે રાજન્ ! કાળ વીતે છે અને રાત્રિઓ ત્વરા પૂર્વક ચાલી જાય છે. મનુષ્યોના કામભાગો પણ નિત્ય નથી. ક્ષીણ થયેલા ફળવાળા વૃક્ષને પક્ષીઓ ત્યજીને જાય તેમ ભોગો પણ આવીને પછી પુરુષનો ત્યાગ કરે છે. (૩૧). હે રાજનૂ! જો તું ભેગનો ત્યાગ કરવા અશક્ત હોય તો આર્યકર્મો કર. ધર્મમાં રહીને સર્વ પ્રાણીઓ પ્રત્યે અનુકંપાવાળા થઈશ, તે અહીંથી ચ્યવીને વૈક્રિય શરીરવાળે દેવ થઈશ. (૩૨) ભોગોનો ત્યાગ કરવાની તારી ઇચ્છા નથી. આરંભ અને પરિગ્રહોમાં તું આસક્ત થયેલો છે. આટલો પ્રલાપ મેં વૃથા મોહવશ કર્યો. હે રાજન્ ! તારી વિદાય લઈને હું જાઉં છું. (૩૩) બ્રહ્મદત્તને નરકવાસ– ૭૫ પાંચાલરાજ બ્રહ્મદત્તે પણ તે સાધુનું વચન માન્યું નહિ અને અનુત્તર કામભોગો ભોગવીને તે અનુત્તર (સપ્તમ) નરકમાં ગયો. (૩૪) ચિત્રની સિદ્ધિ– ૭૬ અને કામભોગોથી વિરક્ત થયેલા, ઉગ્ર તપ અને ચારિત્ર્યવાળા મહર્ષિ ચિત્ર પણ અનુત્તર સંયમ પાળીને સિદ્ધગતિમાં ગયા. (૩૫) એ પ્રમાણે હું કહું છું. Page #379 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયાગ—અરિષ્ટનેમિ તીર્થમાં નિષધઃ સૂત્ર ૭૭ ૫. અરિષ્ટનેમિ-તીર્થોમાં નિષધ નિષધાદ્રિ ખાર શ્રમણા ૭૭ ૧. નિષધ, ૨. માયનિ, ૩. વહુ, ૪. વેહ, પ. પગતા, ૬. જ્ગ્યાતિ, ૭. દશરથ, ૮. દૃઢરથ, ૯. મહાધનુ, ૧૦. સપ્તધનુ, ૧૧, દશધનુ, અને ૧૨. શતધનુ–આ બાર નામના બાર શ્રમણા થઈ ગયા. દ્વારાવીમાં કૃષ્ણ વાસુદેવ ૭૮ તે કાળે તે સમયે દ્રારાવતી નામે નગરી હતી, જે બાર મેાજન લાંબી-પાવ-સાક્ષાત્ દેવલાક સમાન અને મનને પ્રસન્ન કરનાર યાવત્ સુંદર હતી. તે દ્રારાવતી નગરીની બહાર ઉત્તર-પૂર્વ દિશા(ઈશાનકોણ)માં ગગનને સ્પર્શ કરતા, અનેક શિખરોવાળા, અનેકવિધ વૃક્ષ, વેલી, ગુ, વાડીએથી શાભતા, ઊંચા એવા રૈવતક નામે પત હતા. જેના પર અનેક હંસ, મયૂર, ક્રૌંચ, સારસ, કાક, મેના, કોયલ પક્ષીઓનાં વૃંદા વિહરતાં હતાં, વળી જે તટ, કટક, ગુફા, ઝરણાં, પ્રપાત, શિખર આદિની અધિકતાથી શાભતા હતા, જ્યાં પ્રતિક્ષણ ઉત્સવ સમારોહ ચાલતા હતા, તથા ત્રણે લેાકમાં શ્રેષ્ઠ એવા બળવાન શૂરવીર દશારોને આહ્લાદ ઉત્પન્ન કરનાર, શુભ, પ્રિયદર્શીન, સુરૂપ એવા તે પત આનંદ આપનાર યાવત્ પ્રતિરૂપ હતા. તે રૈવતક પર્વતની બાજુમાં નંદનવન નામે ઉદ્યાન હતા, જે બધી ઋતુઓના પુષ્પાથી યુક્ત –માવત્—દનીય હતા. તે નંદનવન ઉદ્યાનમાં સુરપ્રિય યક્ષનુ યક્ષાયતન હતું, જે અતિ પ્રાચીન હતુ–યાવત્ અનેક લાક આવીને તે સુરપ્રિય યક્ષની પૂજા-અર્ચના કરતા હતા. તે સુરપ્રિય યક્ષાયતન બધી દિશાઓ–ચારે બાજુએથી એક માટા વનખંડથી ઘેરાયેલ હતું, જેવી રીતે પૂર્ણ ભદ્ર યક્ષાયતન-યાવત્ એક શિલાપટ્ટ હતા. તે દ્રારાવતી નગરીમાં કૃષ્ણ વાસુદેવ નામે રાજા હતા—યાવત્ ઉત્તમ શાસન કરતા હતા, ૨૩ તે ત્યાં સમુદ્રવિજય પ્રમુખ દશ દશારાનું, બલદેવ પ્રમુખ પાંચ મહાવીરોનું, ઉગ્રસેન પ્રધાન સાળ હજાર રાજાઓનુ’, પ્રદ્યુમ્ન પ્રધાન સાડા ત્રણ કરોડ કુમારોનુ, શાંબ પ્રમુખ સાઠ હજાર દુર્દાન્ત શૂરવીરોનુ, વીરસેન પ્રમુખ એકવીશ હજાર વીરોનુ, મહાર્સન પ્રમુખ છપ્પન હજાર બળવંતાનું, રુકિમણી આદિ સાળ હજાર રાણીઓનુ, અન`ગર્સના આદિ અનેક હજાર ગણિકાઓનું, તથા બીજા પણ અનેક રાજાઓ, સામંતાયાવત્ સા વાહો સુધીનાઓનુ` અને વૈતાઢયગિરિ તથા સમુદ્રની મર્યાદામાં આવતા દક્ષિણ અધ ભરતનું અધિપતિપણુ' કરતા વિચરતા હતા. દ્વારાવતીમાં ખલદેવ રાજા– ૭૯ તે દ્વારાવતી નગરીમાં બલદેવ નામે રાજા હતા, જે મહાન-માવત્ રાજ્યનું શાસન કરતા વિચરતા હતા. ખલદેવની રાણી રેવતીના પુત્ર નિષધકુમાર૮૦. તે બલદેવ રાજાની રૂંવતી નામે દેવી (રાણી) હતી, જે સુકોમળ યાવત્ વિચરતી હતી. તે રેવતી દેવી કોઈ એક વખત યથાયાગ્ય શય્યા · પર-યાવતું સ્વપ્નમાં સિંહને જોઈને જાગી– યાવત્ પાતાના સ્વપ્નનું રાજાને નિવેદન, મહાબલની જેમ જ કુમારનુ` કળાગ્રહણ, એક જ દિવસે પચાસ રાજકન્યાઓનુ` પાણિગ્રહણ, પ્રીતિદાન આદિ પૂણિત કથન—વિશેષમાં એટલુ જ અહીં કુમારનુ નામ નિષધ– યાવત્ ઉપરના પ્રાસાદમાં રહી ભાગા ભોગવવા લાગ્યા. અરિષ્ટનેમિ તીર્થંકરનું આગમન અને કૃષ્ણ દ્વારા પર્યુ પાસના— ૮૧. તે કાળે તે સમયે ધમ પ્રારંભ કરનારા અત્ અરિષ્ટનેમિ, દશ ધનુષ ઊંચા...વ ન યાવત્ સમવસર્યાં, પરિષદ થઈ. For Private Personal Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ધર્મકથાનુયોગ–અરિષ્ટનેમિ તીર્થમાં નિષધ : સૂત્ર ૮૫ ૮૨. ત્યારે કૃષ્ણ વાસુદેવે આ ઈષ્ટ સમાચાર સાંભળી, હૃષ્ટ તુષ્ટ થઈ કૌટુંબિક સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયા ! તમે તરત જ જઈ સુધર્મ સભાની સામુદાનિક ભેરી વગાડે.” ત્યાર બાદ તે કૌટુંબિકંસેવકો-વાવતુ-આજ્ઞા સ્વીકારી જયાં સુધર્મા સભા હતી ત્યાં આવ્યા, આવીને જોર જોરથી સામુદાનિક ભેરી વગાડવા લાગ્યા. ત્યારબાદ તે સામુદાનિક ભેરીને માટે મોટેથી વગાડાતાં વેંત સમુદ્રવિજય આદિ દશાર, રાણીએ યાવત્ અનંગસેના પ્રમુખ અનેક સહસ્ત્ર ગણિકાઓ અને બીજા ઘણા રાજાઓ, સામંતો યાવતુ સાર્થવાહ વગેરેએ સ્નાનયાવનું કૌતુક મંગળ કર્યું, સર્વ અલંકારોથી શરીર શણગાયું અને પોતપોતાના વૈભવઋદ્ધિપૂર્વક ઠાઠમાઠથી, અનુરૂપ વાહન, હાથી, ધોડા વ૦ પર બેસીને જયાં કૃષ્ણ વાસુદેવ હતા ત્યાં તેઓ આવ્યા, આવીને હાથ જોડી જ– વિજય શબ્દોથી કૃષ્ણનું અભિવાદન કર્યું. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે કૌટુંબિક સેવકને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! તરત જ અભિષેક-હસ્તી તથા અન્ય હાથી, ઘોડા, રથોને સજાવાયાવતુ-આજ્ઞા પૂરી કર્યાની જાણ કરી. ત્યાર બાદ તે કૃષ્ણ વાસુદેવ સ્નાનગૃહમાં પ્રવેશ્યાયાવત્ અભિષેક હસ્તી પર સવાર થયા, આઠ મંગળ આગળ ચાલવા લાગ્યાં–તેવી રીતે કોણિકના વર્ણન મુજબ સધળું-શ્વેત ચામર વીંઝાવા લાગ્યાં આદિ યાવતુ સમુદ્રવિજય પ્રમુખ દશ દશારો યાવત્ સાર્થવાહો વડે ઘેરાઈને, સર્વ ઋદ્ધિપૂર્વક યાવતુ નાદપૂર્વક, દ્વારાવતી નગરીની વચ્ચોવચ્ચે થઈને..બાકીનું કથન કણિકના વર્ણન પ્રમાણે જાણવું યાવત્ પર્યપાસના કરવા લાગ્યા. નિષધ દ્વારા શ્રાવકધર્મ-ગ્રહણ ૮૩. ત્યાર પછી ઉત્તમ પ્રાસાદના ઉપરી ભાગમાં રહી ભોગ ભોગવતા તે નિષધકુમારે તે મોટો જન કોલાહલ સાંભળ્યો અને જમાલીની જેમયાવતુ-ધર્મોપદેશ સાંભળી, સમજી વંદન નમસ્કાર કર્યા, વંદન નમન કરી આ પ્રમાણે કહ્યું- હે ભગવંત ! હું નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા રાખું છું. જેવી રીતે-પાવતુ-તેણે શ્રાવક ધર્મને સ્વીકાર કર્યો, સ્વીકાર કરીને પાછા ફર્યા. વરદત્ત દ્વારા નિષધના પૂર્વભવની પૃચ્છા અને અરિષ્ટનેમિ દ્વારા કથન– ૮૪. તે કાળે તે સમયે અહંતુ અરિષ્ટનેમિના અંતે વાસી વરદત્ત નામક અણગાર ઉદાર–યાવત્ વિહાર કરતા હતા. ત્યારે તે વરદત્ત અણગારે નિષધને જો, જોઇને જિજ્ઞાસા ઉત્પન્ન થઈ–પાવતુ અરિષ્ટનેમિ અહંને પર્યું પાસનાપૂર્વક આ પ્રમાણે પૂછયું- હે ભગવંત! આ નિષધકુમાર ઈષ્ટ, ઇષ્ટરૂપ, કાંત, ટાંતરૂપ છે. આવા પ્રકારે પ્રિય, મનોજ્ઞ, મનહર, સોમ, સમરૂપ, પિયદર્શન અને સુરૂપ છે. હે ભદન્ત ! આ નિષધકુમારને આ આવા પ્રકારની મનુષ્યોચિત ઋદ્ધિ કેવી રીતે મળી ? કેવી રીતે પ્રાપ્ત થઈ?” જેવી રીતે ગૌતમે સૂર્યાભદેવની ત્રાદ્ધિ વિશે [શ્રમણ ભગવાન મહાવીરને પૂછ્યું હતું] તેવી રીતે વિરદત્ત અનગારે અહંનું અરિષ્ટનેમિને] નિષધની અદ્ધિ વિશે પૂછયું. નિષધનો પૂર્વભવ-વીરાંગદ કુમાર૮૫. [અહંનું અરિષ્ટનેમિએ કહ્યું-1. હે વરદત્ત! એ આ પ્રમાણે છેતે કાળે સમયે આ જ જંબુદ્વીપ નામે દ્વીપના ભરત ક્ષેત્રમાં ૨હીતક નામે નગર હતું, જે ધન-ધાન્ય આદિથી સમૃદ્ધ હતું [વર્ણન] ત્યાં મેઘવર્ણ નામે ઉદ્યાન હતા. તેમાં મણિદત્ત યક્ષનું યક્ષાયતન હતું. તે રોહીતક નગરમાં મહાબલ નામે રાજા હતો અને તેની પદ્માવતી નામે રાણી હતી. કોઈ એક વખત સુખશૈયા પર સૂતેલી તે રાણીએ સ્વપ્નમાં સિંહને જોયા. ઇત્યાદિ બાળકજન્મનું વર્ણન Page #381 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુગ–અરિષ્ટનેમિ તીર્થમાં નિષધઃ સૂત્ર ૮૬ - ૨૫ મહાબલની જેમજ, વિશેષ માત્ર નામ વીરાંગદ, બત્રોશ બત્રીશ વસ્તુઓનો દાયજો, બત્રીશ ઉત્તમ રાજકન્યાઓનું પાણિગ્રહણ યાવતુપાવૃષ, વર્ષા, શરદ, હેમંત, ગ્રીષ્મ અને વસંત એ છએ ઋતુઓ પ્રમાણે શબ્દાદિ ઇષ્ટ ભોગ ભોગવતો રહેવા લાગ્યો. સિદ્ધાર્થ આચાર્યના ઉપદેશથી વીરાંગદની પ્રવજ્યા અને બ્રહ્મલોકમાં ઉત્પત્તિ૮૬ તે કાળે તે સમયે કેશી શ્રમણ જેવા જાતિસંપન્ન સિદ્ધાર્થ નામે આચાર્ય હતા. બહુશ્રુત એવા તે વિશાળ શિષ્ય-સમુદાય સાથે જ્યાં રહીનક નગર હતું, જ્યાં મેઘવર્ણ ઉદ્યાન હતું, જ્યાં મણિદત્ત યક્ષનું આયતન હતું, ત્યાં પધાર્યા યાવત્ યથાપ્રતિરૂ૫ વિહરવા લાગ્યા, પરિષદ [ધર્મશ્રમણ માટે એકઠી થઈ. ત્યાર બાદ ઉત્તમ પ્રાસાદના ઉપરના ભાગે રહેતા તે વીરાંગદકુમારે મનુષ્યોનો મહાન કોલાહલ સાંભળ્યો...અને જમાલીની જેમ તે ધર્મશ્રવણ માટે નીકળ્યો, ધર્મોપદેશ સાંભળી, સમજીપૂર્વવર્ણન પ્રમાણે, વિશેષતા આટલી કે “હે દેવાનુપ્રિય! માતાપિતાને પૂછીને હું દીક્ષિત બનીશ.' કહી આમ જમાલીની જેમ જ ગૃહવાસ છોડી નીકળ્યો-યાવતુ-અણગાર બન્યો -થાવત્ ગુપ્ત અને બ્રહ્મચારી બન્યો. ૮૭. ત્યારબાદ તે વીરાંગદ અણગારે તે સિદ્ધાર્થ આચાર્ય પાસે સામાયિક આદિથી શરૂ કરી– યાવતુ-અગિયાર અંગેનું અધ્યયન કર્યું. અધ્યયન કરી બાદમાં અનેક–યાવતુ-ચતુર્થયાવત્ આત્માને ભાવિત કરતાં કરતાં પૂરાં પિસ્તાલીસ વર્ષ સુધી શ્રમણ્ય-પર્યાય પાળી, બે મહિનાની સંલેખના કરી, આત્મારાધના કરી, એકસો વીશ ભક્તોનો અનશન દ્વારા ત્યાગ કરી, આલોચના-પ્રતિક્રમણપૂર્વક સમાધિ પ્રાપ્ત કરી, કાળમાસે કાળ કરી તેઓ બ્રહ્મલોક કલ્પમાં મનોહર દેવવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં દેવોની સ્થિતિ દશ સાગરોપમની દર્શાવાઈ છે. ત્યાં વીરાંગદ દેવની પણ દશ સાગરોપમ સ્થિતિ થઈ. બ્રહ્મલકમાંથી ચવીને નિષકુમારરૂપે જન્મ૮૮. તે વીરાંગદદેવ તે દેવલોકમાંથી આવૃક્ષય થતાં યાવતુ અનંતર શરીરમાંથી આવીને આ જ દ્વારાવતી નગરીમાં બલદેવ રાજાની રાણી રેવતી દેવીની કુક્ષિમાં પુત્રરૂપે ઉત્પન્ન થયા. ત્યાર પછી તે રેવતી દેવીએ તે તેવા પ્રકારની શૈયામાં સુતી હતી ત્યારે સ્વપ્ન જોયું–થાવત્ તે કુમાર શ્રેષ્ઠ પ્રાસાદના ઉપરના ભાગે રહી ભોગો ભોગવવા લાગ્યા. ૮૯, હે વરદત્ત! આ રીતે તે નિષધકુમારે આવા પ્રકારની શ્રેષ્ઠ વિપુલ મનુષ્ય-દ્ધિ મેળવી છે, પ્રાપ્ત કરી છે, ઉપલબ્ધ કરી છે. ૯૦. “હે ભદત! આ નિષધકુમાર આપી દેવાનુપ્રિયની પાસે–પાવતુ–પ્રજયા લેવા સમર્થ છે?” [વરદત્ત અણગારે પૂછ્યું] હા, સમર્થ છે.” [અહંતુ અરિષ્ટનેમિએ જવાબ આપ્યો.] “હે ભદત! એ એમ જ છે.' (અર્થાત્ સાચું જ છે.) એમ કહીને વરદત્ત અણગાર-થાવત્ આત્માને ભાવિત કરતા વિહરવા લાગ્યા, ૯૧. ત્યાર પછી અહંતુ અરિષ્ટનેમિ અન્ય કોઇ સમયે દ્વારાવતી નગરીથી નીકળી–ગાવત્ બાહ્ય જનપદોમાં વિહાર કરવા લાગ્યા. નિષધકુમાર શ્રમણોપાસક બની–જાવત્ જીવાજીવ વોનો જ્ઞાતા બનીયાવત્ રહેવા લાગ્યો. નિષધની અરિષ્ટનેમિના દર્શનની ઈચ્છા૯૨. ત્યારબાદ તે નિષધકુમાર અન્ય કોઈ વેળાએ જ્યાં પૌષધશાળા હતી ત્યાં આવ્યો, આવીને વાવનુ-દર્ભના આસન પર બેસી ધર્મ ધ્યાન કરવા લાગ્યો. ત્યારે ધર્મ જાગરણ કરતા કરતા તે નિષધકુમારને મધ્ય રાત્રિના સમયે આ પ્રકારનો વિચાર-વાવ-ઉત્પન્ન થયો તે ગામે, આકરો યાવતું સન્નિવેશ ધન્ય છે કે જ્યાં અહંત અરિષ્ટનેમિ વિચરણ કરે છે. તે રાજાઓ, સામંથાવતુ સાર્થવાહો આદિ Page #382 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ધર્મકથાનુયોગ–અરિષ્ટનેમિ તીર્થમાં નિષધ : સૂત્ર ૯૭ ધન્ય છે કે જે અહંત અરિષ્ટનેમિને વંદે છે, નમે છે યાવતું પર્યું પાસના કરે છે. જો અહંત અરિષ્ટનેમિ વિહરતા વિહરતા કાળક્રમે...નંદન વનમાં વિહરે તો હું પણ અહંત અરિષ્ટનેમિને વંદન કરું યાવત્ સેવા કરું નિષધની ઇચ્છા જાણીઅરિષ્ટનેમિનું આગમન૯૩. ત્યારબાદ અહંત અરિષ્ટનેમિ નિષધકુમારનો આ આવા પ્રકારના માનસિક સંક૯પને યાવત્ જાણી અઢાર હજાર શ્રમણો સાથે ભાવતુ નંદનવનમાં પધાર્યા. પરિષદ ધર્મ સાંભળવા એકત્ર થઈ. નિષધની પ્રવજ્યા અને સમાધિમરણ૯૪. ત્યાર પછી આ સમાચાર જાણતાં જ નિષધ કુમાર હૃષ્ટ-તુષ્ટ થઈ, ચાર ઘંટવાળા અશ્વરથમાં બેસી નીકળ્યો અને જેવી રીતે જમાલી તેવી જ રીતે યાવત્ માતા-પિતાને પૂછીને પ્રવૃતિ બન્યો, અણગાર બન્યો, ઈર્યાસમિતિ યાવતુ ગુપ્તિઓથી ગુપ્ત અને બ્રહ્મચારી બન્યો. ૮૫. ત્યારબાદ તે નિષધકુમારે અહંત અરિષ્ટનેમિના તથારૂપ-બહુશ્રુત સ્થવિરો પાસે સામાયિક આદિ અગિયાર અંગેનું અધ્યયન કર્યું, અધ્યયન કરીને અનેક ચતુર્થ, બષ્ઠ યાવત્ વિવિધ પ્રકારનાં તપકર્મથી આત્માને ભાવિત કરતાં કરતાં પૂરાં નવ વર્ષ શ્રમણ-પર્યાય પાળ્યો, પાળીને બેંતાલીસ ભક્તના ત્યાગપૂર્વક અનશન કરી, આલોચના અને પ્રતિક્રમણ કરી, સમાધિ પ્રાપ્ત કરી આનુપૂવથી કાળ પામ્યા. વરદત્તના પૂછવાથી અરિષ્ટનેમિ દ્વારા નિષધના સવાથસિદ્ધ વિમાનમાં જવાનું કથન૯૬. ત્યારબાદ વરદત્ત અણગાર નિષધ અણગારને કાળ પામેલા જાણીને જ્યાં અહંત અરિષ્ટનેમિ વિરાજતા હતા ત્યાં આવ્યા, આવીને તેમણે આ પ્રમાણે કહ્યું હે ભગવંત! આપ દેવાનુપ્રિયના અંતેવાસી નિષધ અણગાર પ્રકૃતિથી ભદ્ર યાવત્ વિનીત હતા. હે ભગવંત ! તે નિષધ અણગાર કાળ કરીને ક્યાં ગયા છે? ક્યાં ઉત્પન્ન થયા છે?” હે વરદત્ત!” એમ વરદત્ત અણગારને સંબોધીને અહંત અરિષ્ટનેમિએ આ પ્રમાણે કહ્યું-“એ મારા અંતેવાસી પ્રકૃતિભદ્ર અને યાવત્ વિનીત હતા. તે વરદત્ત ! મારા યથાયોગ્ય સ્થવિરો પાસે સામાયિક આદિ અગિયાર અંગે અધ્યયન કરી પૂરા નવ વર્ષ સુધી શ્રમણપર્યાય પાળીને, બેંતાલીસ ભક્તનું અનશન પૂર્ણ કરી, આલોચના અને પ્રતિક્રમણ કરી, સમાધિ પ્રાપ્ત કરી કાળમાસે (મૃત્યુકાળ આવતાં) કાળ કરી ઊર્ધ્વ દિશામાં ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર અને તારામંડળની પણ ઉપર સૌધર્મ, ઈશાન આદિ કલ્પો અને ત્રણ સો અઢાર શૈવેયક વિમાનને પણ વટાવીને સર્વાર્થસિદ્ધ નામે વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા છે. ત્યાં દેવેની સ્થિતિ (આયુ) તેત્રીસ સાગરોપમ છે. ત્યાં આ નિષધ દેવની સ્થિતિ પણ તેત્રીસ સાગરોપમની થઈ છે. નિષધને મહાવિદેહમાં સિદ્ધિ મળશેઃ અરિષ્ટ નેમિ-કથન૯૭. “હે ભગવંત! તે નિષધદેવ આયુક્ષય, ભવક્ષય અને સ્થિનિક્ષય થયા પછી તે દેવલોકમાંથી ચુત થઈને ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે?” - “હે વરદત્ત! આ જ જંબૂઢીપ નામક દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં ઉન્નાત નામક નગરમાં વિશુદ્ધ પિતૃવંશવાળા રાજકુળમાં તે પુત્રરૂપે જન્મ લેશે. ત્યાર પછી બાળપણ છોડી, જ્ઞાનવિજ્ઞાન મેળવી યુવાવસ્થામાં આવતાં તે તથારૂપ સ્થવિરો પાસે કેવલબાધિ-શુદ્ધ સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને ગૃહત્યાગ કરીને અણગારપણામાં પ્રવૃજિત થશે. તેમાં તે આણગાર ઇસમિતિ આદિથી યુક્ત યાવત્ ગુપ્તિઓથી ગુપ્ત બ્રહ્મચારી થશે. વળી તે બહુ ઘણા ચતુર્થ, ષષ્ઠ, અષ્ટમ, દશમ, દ્વાદશ, અર્ધમાસ, માસક્ષમણરૂપી વિવિધ તપશ્ચર્યાથી આત્માને ભાવિત કરતા અનેક Page #383 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ–અરિષ્ટનેમિ ગૌતમ આદિ અણગારે ઃ સૂત્ર ૮૮ વર્ષોનું શ્રામાણ્ય પાળશે, શ્રમણ્ય પાળીને માસિક સંલેખના દ્વારા આત્માની આરાધના કરશે, આત્મારાધના કરીને અનશન દ્વારા સાઠ ભક્તનો ત્યાગ કરશે, જે અર્થ–મોક્ષપ્રાપ્તિ માટે નગ્નભાવ, મુંડભાવ, સ્નાનત્યાગ, દંતશુદ્ધિત્યાગ, છત્રત્યાગ, ઉપાનહ(જોડા) ત્યાગ, ફલકશૈયા(પાટ પર સૂવું'), કાષ્ઠશૈયા, કેશલેચ, બ્રહ્મચર્યવાસ, ભિક્ષાચર્યા માટે ઘર ઘર ફરવું, ઊંચ નીચ અને ગ્રામકંટકો આદિનું સેવન કરવું પડે તે સઘળું તે અર્થે અર્થાત્ મોક્ષપ્રાપ્તિ અર્થે કરશે. આ રીતે આરાધના કરીને ચરમ(અંતિમ) શ્વાસ લઈ સિદ્ધિ પ્રાપ્ત કરશે યાવતુ સર્વ દુ:ખોનો ક્ષય કરશે. ૬. અરિષ્ટનેમિ-તીર્થમાં ગૌતમાદિ અણુગાર સંગ્રહણી-ગાથાર્થ૯૮. ૧. ગૌતમ ૨. સમુદ્ર ૩. સાગર ૪. ગંભીર ૫. તિમિત ૬. અચલ ૭. કાંપિલ્ય ૮. અક્ષોભ ૮, પ્રસેનજિત અને ૧૦. વિષ્ણુ. દ્વારાવતીમાં કૃષ્ણ વાસુદેવ૯૯. તે કાળે તે સમયે દ્વારાવતી(દ્વારકા) નામે પ્રસિદ્ધ નગરી હતી. તે બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી હતી, જેનું નિર્માણ કુબેરે પોતે અત્યંત બુદ્ધિ કૌશલ્યથી કર્યું હતું, જે સુવર્ણના પરકોટાથી તથા ઈન્દ્રનીલ-વૈદૂર્ય પદ્મરાગાદિ-મણિજડિત કાંગરાથી સુસજ્જિત શોભનીય, દર્શનીય હતી, જે કુબેરની નગરી અલકા જેવી જણાતી હતી, જે ક્રીડા પ્રમોદ આદિ સમસ્ત સામગ્રીઓથી પરિપૂર્ણ હોવાથી સાક્ષાત્ દેવલોક જેવી હતી, તે દ્વારાવતી નગરીનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું હતું કે જોનારનાં મન સહજ જ આનંદિત અને આકર્ષિત થઈ જાય. તે દ્વારકા નગરીની બહાર ઈશાન કોણમાં રૈવતક નામે પર્વત હતો. તે પર્વત ઉપર નન્દનવન નામે ઉદ્યાન હતું–વન. તે ઉદ્યાનની બરાબર વચ્ચે સુરપ્રિય નામે જીર્ણ અને પૌરાણિક પુરુષે દ્વારા પ્રસિદ્ધ કરાયેલું યક્ષાયતન હતું, તે એક વનખંડથી ચોતરફથી ઘેરાયેલું હતું. તે નંદનવનની બરાબર વચમાં એક કોષ્ઠ અશોકવૃક્ષ હતું. ૧૦૦. આ દ્વારકાનગરીમાં મહાન રાજા કૃષ્ણ વાસુદેવ રાજ્ય કરતા હતા-રાજ્ય વન દ્વારકાનગરીમાં સમુદ્રવિજય આદિ દશ દશાર તથા બલદેવ આદિ પાંચ મહાવીર, પ્રદ્યુમ્ન આદિ સાડા ત્રણ કરોડ કુમાર, શત્રુઓથી કદી પરાજિત ન થાય એવા શબ આદિ સાઠ હજાર દુર્દાત્ત શૂર, મહાસેન આદિ છપ્પન હજાર બળવાન દ્ધાઓ, વીરસેન આદિ એકવીશ હજાર વીર, ઉગ્રસેન આદિ આધીનતામાં રહેવાવાળા સોળહજાર રાજાઓ, રુકિમણી આદિ સોળહજાર રાણીઓ, અનંગસેના આદિ અનેક સહસ્ર ગણિકાઓ તથા સર્વદા આશામાં રહેનારાં બીજાં ઘણાં ઐશ્વર્યશાલી નાગરિકો, નગરરક્ષક, સીમાન્ત રાજાઓ, સેવકો, ધનવાનો, શ્રેષ્ઠિઓ અને સાર્થવાહ હતા. આવી દ્વારાવતી નગરી અને અધ ભરતખંડનું સ્વામિત્વ, આધિપત્ય, માલિકીપણું, પ્રધાનપણું આજ્ઞાધારીપણું અને સેનાપતિપણું કરતા કરતા તે દશ દશારો રહેતા હતા. ૧૦૧. તે દ્વારકા નગરમાં મહા હિમવાન, મંદર આદિ પર્વતોના જેવો અચળ અને બળવાન અંધકવૃષ્ણિ નામે રાજા હત–વર્ણન. અંધકવૃષ્ણિ રાજાનો ગૌતમ નામે કુમાર– તે અંધકવૃણિ રાજાને સ્ત્રીઓનાં સર્વ લક્ષણેથી યુક્ત ધારિણી નામે રાણી હતી. તે ધારિણી રાણી એક વખત જ્યારે પુણ્યશાળીઓને યોગ્ય શસ્યામાં શયન કરી રહી હતી ત્યારે તેણે પોતાના મુખમાં સિંહે પ્રવેશ કર્યો એવું સ્વપ્ન જોયું, અને જાગી ગઈ. જેમ મહાબળના વર્ણનમાં તેમ અહીં પણ સ્વપ્નદર્શન, ફળકથન, જન્મ, બાલ્યકાળ, કળાશિક્ષણ, Page #384 -------------------------------------------------------------------------- ________________ ૨૮ યૌવન અને પાણિગ્રહણ તથા ઇષ્ટ, પ્રિય ભાગા ભાગવવા ઇત્યાદિ વન; વિશેષ માત્ર એટલું છે કે તેનું નામ ગૌતમ હતું, માતાપિતાએ એક દિવસમાં જ રાજાઓની આઠ સુંદર કન્યાએની સાથે તેનાં લગ્ન કરાવ્યાં, વિવાહમાં તેને પણ આઠ પ્રકારના દાયજો મળ્યા. અરિષ્ટનેમિના ધર્મોપદેશ અને ગૌતમની પ્રાજયા ૧૦૨, તે કાળે તે સમયે ધર્મના આદ્ય ઉપદેશક (પોતાના શાસનની અપેક્ષાએ) ભગવાન અર્હત અરિષ્ટનેમિયાવતુ~તપ અને સયમથી આત્માને ભાવિત કરતા દ્રારિકાના નંદનવન ઉદ્યાનમાં રહેવા લાગ્યા. ત્યાં ભવનપતિ, વ્યન્તર, મેાતિક અને વૈમાનિક-ચારે પ્રકારના દેવા ધમ કથા સાંભળવા આવ્યા. વાસુદેવકૃષ્ણ પણ પાતાના મહેલમાંથી નીકળી ભગવાનની પાસે ધ શ્રવણ કરવા આવ્યા. ત્યાર પછી જનકોલાહલ સાંભળીને તથા જોઈને તથાવિધ અધ્યવસાય, સંકલ્પ, મનારથ થવાથી ગૌતમકુમાર પણ મેઘકુમારની પેઠે ધમ કથા સાંભળવા માટે ઘેરથી નીકળ્યા. ધમ સાંભળીતે તથા તેને હૃદયથી અવધારણ કરી ભગવાનની પાસે તેણે પ્રાથના કરી–‘હે ભગવન્ ! હું માતાપિતાને પૂછીને પછી ગૃહવાસ છોડી આપની પાસે અનગારિક દીક્ષા લેવા ચાહું છું.' ત્યાર પછી ગૌતમકુમાર મેઘકુમારની જેમ અનગાર-બન્યા-યાવત્ ઈર્યાસમિતિ આદિ પાંચ સમિતિ ધારણ કરી-પાવ-નિગ્રંથ પ્રવચનને સતત દષ્ટિ સમક્ષ રાખી વિહરવા લાગ્યા. ત્યાર પછી ગૌતમ અનગારે અહત અરિષ્ટનેમિના ગીતા સ્થવિરોની પાસે સામાયિક આદિ અગિયાર અંગાનુ અધ્યયન ક્યુ, અને અધ્યયન કર્યા પછી ઘણાં ચતુર્થાં, ષષ્ઠ, અષ્ટમ, દશમ, દ્વાદશ, અમાસ અને માસક્ષમણ આદિ વિવિધ તપ કરીને આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. For Private ધર્મ કથાનુયાગ—ગૌતમ આદિ અનગારા સૂત્ર ૧૦૫ ગૌતમની શત્રુ ંજય પર્વત પર સિદ્ધિ— ૧૦૩ ત્યારબાદ કોઈ સમયે અર્હત્ અરિષ્ટનેમિ દ્વારકાનગરીના નન્દનવન ઉદ્યાનથી વિહાર કરીને ધર્મપદેશ કરતા કરતા બાહ્ય જનપદામાં વિચરવા લાગ્યા. ત્યાર પછી એક દિવસ અનગાર ગૌતમ, જયાં અંતે અરિષ્ટનેમિ હતા ત્યાં આવ્યા અને અત્ અરિષ્ટનેમિને ત્રણ વાર આદક્ષિણા પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહેવા લાગ્યા— ‘હે ભદન્ત ! આપની આશા મેળવી માસિક ભિક્ષુપ્રતિમાના સ્વીકાર કરી હું વિચરણ કરવા ઇચ્છા રાખું છું.' (ભગવાનની આશા મેળવી) સ્કન્દકની પેઠે તેમણે બાર ભિક્ષુ પ્રતિમાઓની સમારાધના કરી, ત્યાર પછી ગુણરત્ન નામની તપસ્યાનુ પણ પૂર્ણ પણે આરાધન કર્યું. જેવી રીતે સ્કન્દકે વિચાર કર્યા અને જેમ તેમણે ભગવાનને પૂછ્યું તે રીતે ગૌતમે પણ વિચાર કર્યા અને પૂછ્યું તથા એવી જ રીતે સ્થવિરોની સાથે શત્રુ ંજય પર્વતપર આરોહણ કર્યું. ત્યારબાદ તે ગૌતમ અણગાર બાર વર્ષ સુધી શ્રમણપર્યાય પાળી, માસિક સ`લેખના દ્વારા આત્માને નિર્મળ કરી, સાઠ ભક્તપાનના અનશન દ્વારા ત્યાગ કરી,-યાવત્ સર્વોત્તમ કેવળજ્ઞાન-દર્શન પામી પછી સિદ્ધ થયા. સમુદ્ર આદિ ૧૦૪ જેવી રીતે ગૌતમ અધ્યયનનું પ્રતિપાદન કર્યું છે તેવી રીતે શેષ સમુદ્રાદિ અધ્યયનાનુ વર્ષોંન સમજી લેવું જોઈએ. એ સહુના પિતાનું નામ અન્ધકવૃષ્ણિ, માતાનું નામ ધારિણી, અને કુમારોનાં નામ સમુદ્ર, સાગર, ગંભીર, સ્તિમિત, અચલ, કામ્બિલ્ય, અક્ષાભ, પ્રસેનજિત્ અને વિષ્ણુકુમાર છે. આ બધાનુ' વન એક સમાન છે. અહ્વાભાઢિ કુમાર અનગાર— ૧૦૫ (સગ્રહણી ગાથા ) Personal Use Only ૧. અક્ષાભ Page #385 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુગ–અરિષ્ટનેમિ તીર્થમાં અણુયસકુમાર અને બીજા ઃ સૂત્ર ૧૦૬ ૨. સાગર ૩. સમુદ્ર૪. હિમવન પ. અચલ ૬, ધરણ ૭. પૂરણ અને ૮, અભિચન્દ્ર-એ આઠ રાજકુમારો હતા. ૧૦૬ તે કાળે તે સમયે દ્વારાવતી નગરી હતી પિતાનું નામ વૃષ્ણિ હતું. માતાનું નામ ધારિણી. (ગૌતમાદિ દશ કુમારની પેઠે ગુણરત્ન નામે તપસ્યા. સોળ વર્ષ સુધી દીક્ષા પર્યાય. શત્રુંજય પર્વત પર આરોહણ તથા માસિક સંલેખના દ્વારા સિદ્ધગતિ. ૭. અરિષ્ટનેમિ-તીર્થમાં અણુય કુમાર અને બીજા ૧૦૭, અણીયસ, ૨. અનન્તસેન, ૩. અજિનસેન, ૪, અનિહરિપુ, પ. દેવસેન, ૬. શત્રુસેન, ૭. સારણ, ૮. ગજ, ૯. સમુદ્ર, ૧૦. દુમુખ, ૧૧. ફૂપક, ૧૨. દારૂક, તેથી ૧૩, અનાદષ્ટિ. ભલિપુરમાં નાગ ગૃહપતિ અને તેના પુત્ર અણીયસ૧૦૮. તે કાળે તે સમયે ભક્િલપુર નામે નગર હતું. વર્ણન. તે ભદ્દિલપુર નગરની બહાર ઈશાનકોણમાં શ્રીવન નામક ઉધાન હતું–વર્ણન. થાવત્ જિતશત્રુ રાજા રાજ્ય કરતો હતો. તે ભદિલપુરમાં નાગ નામે એક ધનિક ગૃહપતિ રહેતો હતો. તે ધનાઢય યાવતુ કોઈથી પરાભવ ન પમાડી શકાય તેવો હતો. તેની પત્નીનું નામ સુલસા હતું, જે બહુ સુકોમળ યાવત્ રૂપવતી હતી. ૧૦૯. તે નાગ ગૃહપતિને સુલસાથી અણીયસ નામે પુત્ર ઉત્પન્ન થયા, જે સુકોમળ યાવત્ અત્યંત સુંદર હતો. તથા તે ક્ષીરધાત્રી, મજજનધાત્રી, મડનધાત્રી, અને અંકધાત્રી–એ પાંચ પ્રકારની ધાઈમાતાઓથી દઢપ્રતિજ્ઞકુમારની જેમ જ ઉછેરાતો, પર્વતની ગુફામાં લીન મનોહર ચંપકલતાની જેમ સુખથી વધવા લાગ્યો. ત્યારબાદ આઠ વર્ષથી કંઈક અધિક ઉમર થયા પછી તે અણીયસકુમારને માતાપિતાએ કલાચાર્યની પાસે કળાઓનું અધ્યયન કરવા માટે મોકલ્યો-થાવતુ-તે યુવાવસ્થા પ્રાપ્ત કરી ભોગો ભોગવવા સમર્થ બન્યો. ત્યારે તે અણીયસકુમારને બાળપણ વિતાવી ગયેલ જોઈને માતાપિતાએ સમાન વય, સમાન ત્વચા, સમાન લાવણ્ય, રૂપ, યૌવન, અને ગુણાથી યુક્ત, સમાન કુળમાંથી લાવેલી, શ્રેષ્ઠિઓની વિવાહયોગ્ય બત્રીસ કન્યાઓની સાથે એક જ દિવસમાં તેનાં લગ્ન કરી દીધાં. ત્યાર પછી તે નાગ ગૃહપતિએ અણીય કુમારને આ આવા પ્રકારનું પ્રીતિદાન આપ્યું, તે આ પ્રમાણે છે, યથાબત્રીસ કરોડ સુવર્ણ મહોરો-જેમ મહાબળને તેવી જ રીતે વાવ-શ્રેષ્ઠ પ્રાસાદના ઉપરના માળે રહી તે નિરંતર વાગતા મુદગેના ધ્વનિ સાથે વિવિધ ભોગો ભોગવતો રહેવા લાગ્યો. અરિષ્ટનેમિ સમક્ષ અણીયસની પ્રવ્રજ્યા અને શત્રુંજય પર સિદ્ધિ– ૧૧૦. તે કાળે તે સમયે અહંત અરિષ્ટનેમિ જ્યાં ભદ્દિલપુર નગર હતું, જ્યાં શ્રીવન ઉદ્યાન હતું ત્યાં પધાર્યા, પધારીને યથાવિધિ અવગ્રહ ધારણ કરીને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા રહેવા લાગ્યા. પરિષદ ધર્મ સાંભળવા મળી. ત્યારબાદ અણીયસકુમારે પણ મનુષ્યોને કોલાહલ સાંભળીને અને જોઇને ગૌતમકુમારની પેઠે ઉત્તમ અધ્યવસાય, સંકલ્પ, મનોરથ થનાં ઘેરથી નીકળી ભગવાનની પાસે જઇ ધર્મ સાંભળ્યું અને પછી અનગાર થઈ ગયા. વિશેષ માત્ર એટલું છે કે–ગૌતમ અનગાર સામાયિકથી લઈ ચૌદ પૂર્વ સુધીનું અધ્યયન કર્યું. શેષ વર્ણન પૂર્વવર્યાવતુ વીસ વર્ષ સુધી દીક્ષા પર્યાય પાળ્યો. ત્યાર પછી શત્રુંજય પર્વતનું આરોહણ કર્યું, માસિક સંલેખના દ્વારા આત્માને નિર્મળ કરી અનશન દ્વારા સાઠ ભક્તનો ત્યાગ કરી ઉત્તમ કેવળજ્ઞાન-દર્શન પામી સિદ્ધ થયા. અનંતસેનાદિ કુમાર– ૧૧૧. જેવું અણીયસસેન કુમારનું વર્ણન છે તેવા Page #386 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ–અરિષ્ટનેમિ-તીર્થ માં ગજસુકુમાલ આદિ શ્રમણે ઃ સૂત્ર ૧૧૫ જ પ્રકારે અનન્તસેન, અજિતસેન, અનિહતરિપુ, દેવસેન, શત્રુસેન સુધીનું વર્ણન સમાન છે. બત્રીસ બત્રીસ પ્રીતિદાન. વીસ વર્ષને શ્રમણ પર્યાય. ચૌદ પૂર્વનું અદયયન. શકુંજય પર સિદ્ધિ. સારણ કુમાર શ્રમણ૧૧૨, તે કાળે સમયે દ્વારકાનગરીમાં વાસુદેવ નામે રાજા, ધારિણી નામે રાણી. સ્વપ્નમાં સિંહને જોયે- સારણ કુમાર પુત્ર ઉત્પન્ન થયો. પચાસ પચાસ પ્રકારના પ્રીતિદાન (દાયજો). ચૌદ પૂર્વનું અધ્યયન. વીસ વરસ દીક્ષા પર્યાય. શેષ ગૌતમની પેઠે યાવત્ શત્રુંજય પર્વત ઉપર સિદ્ધિ. ૮. અરિષ્ટનેમિ-તીર્થમાં ગજસુકુમાલ આદિ શ્રમણો. ૧૧૩. તે કાળે તે સમયે દ્વારાવતી નામે એક નગરી હતી. ત્યાં અહંત અરિષ્ટનેમિ ધર્મોપ દેશ માટે પધાર્યા. છે અણગારના તપ – સંક૯૫ને અરિષ્ટનેમિની અનુમતિ૧૧૪. તે કાળે તે સમયે છ સહોદર ભાઈઓ અહંત અરિષ્ટનેમિના અન્તવાસી બન્યા. તેઓ બધા જ્ઞાન, ઔદાર્ય, તથા વયમાં સમાન હતા. તેમની શરીરકાન્તિ, નીલકમલ તથા ભેંસનાં શીંગડાંનાં આન્તરિક ભાગ અથવા અળસીના કુલના જેવી હતી, તથા તેમનું વક્ષ:સ્થલ શ્રીવત્સ નામના ચિહન–વિશેષથી અંકિત હતું. તેના શિરે ફૂલોનાં જેવા કોમળ અને કુંડળના જેવા ગોળ ગૂંચળા વળેલા વાળ બહુ સુંદર દેખાતા હતા, સૌંદર્યાદિ ગુણોથી તે નળકુબરના જેવા હતા. ત્યારે તે છ એ અનગારોએ જે દિવસે દીક્ષા લીધી અને ગૃહત્યાગ કરી અનગાર બન્યા, અહંત અરિષ્ટનેમિને તે જ દિવસે વંદન નમસ્કાર કરીને આ પ્રકારે કહ્યું હે ભદન્ત ! અમે લોકો આપની આશા મળતાં જીવન પર્યંત નિરતર –ષષ્ઠરૂપ (છઠ છઠ) તપસ્યા દ્વારા અમારા આત્માને ભાવિત કરતાં કરતાં વિચરવાની ઇચ્છા કરીએ છીએ. [એવું સાંભળીને ભગવાને તે અનગારોને કહ્યું] “હે દેવાનુપ્રિયા ! તમારા બળ પરાક્રમ અનુસાર જેમ સુખ થાય તેમ કરો, તેમાં પ્રમાદ ન કરો.” ત્યાર પછી તે છએ અનગારો અહંતુ અરિષ્ટનેમિની આશા લઈ નિરંતર ષષ્ઠ–ષષ્ઠ તપ દ્વારા પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. છએને ક્રમસર દેવકીના ગૃહમાં પ્રવેશ૧૧૫. ત્યાર પછી એક વાર છના પારણા સમયે તે છએ અનગારોએ પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કર્યો, બીજા પહેરમાં ધ્યાન કર્યું, ત્રીજા પ્રહરમાં શીધ્રતારહિતપણે, ધીરે ધીરે મુહપત્તિની પડિલેહણા કરી, પડિલેહણા કરી પછી વસ્ત્રોની અને ઉપકરણોની પડિલેહણા કરી, પછી પાત્રો લૂછયાં, પાત્રો લૂછી પછી પાત્રો લઈને જ્યાં ભગવાન અરિષ્ટનેમિ હતા ત્યાં આવ્યા, આવીને વંદન નમસ્કાર કરી આ પ્રમાણે બોલ્યા “હે ભગવંત ! આપની આજ્ઞા લઈ અમે ષષ્ઠ તપના પારણા નિમિત્તે ત્રણ સંઘાટમાં વિભક્ત થઈ મુનિઓના કલ્પાનુસાર સામુદાનિક ભિક્ષા માટે દ્વારકા નગરીના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોના ગ્રહોમાં જવાની ઇચ્છા કરીએ છીએ.” [તે છએ અનગારની એવી પ્રાર્થના સાંભળી ભગવાને કહ્યું-] “હે દેવાનુપ્રિયે ! જેમ સુખ થાય તેમ કરો.' ત્યાર પછી ભગવાન અરિષ્ટનેમિ પાસેથી આવી રીતે આજ્ઞા મેળવીને તે અનગારોએ વન્દન નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરી સહમામ્રવનથી બહાર નીકળ્યા, અને ત્રણ સંધાટ (સંધાડા) બનાવીને અત્વરિતગતિથી Page #387 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનગ–અરિષ્ટનેમિ-તીર્થમાં ગજસુકુમાલ આદિ શ્રમણે ઃ સૂત્ર ૧૧૬ ૩૧ (પારણું જલદી થાય એવી ઉતાવળ ન કરતાં), ચપલતારહિત, અને લાભાલાભની ચિંતા રહિત થઈને યુગ પ્રમાણે ભૂમિને જોતાં જોતાં જ્યાં દ્વારવતી નગરી હતી અને જ્યાં ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળનાં ગ્રહોને સમૂહ હતો ત્યાં સામુદાનિક ભિક્ષા માટે બૂમવા લાગ્યા. ૧૧૬. તેમાંના બે મુનિઓનો એક સંધાડ દ્વારકા નગરીના ઉચ્ચ-નીચ-મધ્યમ કુળોમાં ગૃહસામુદાનિક ભિક્ષા માટે ફરતો ફરતો રાજા વસુદેવ તથા રાણી દેવકીને ઘેર પહોંચ્યો. તે બે મુનિઓને પોતાને ત્યાં આવતા જોઈ દેવકી દેવી હૃષ્ટ-તુષ્ટ આનંદિત બની, પ્રીતિપૂર્વક હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળી તે આસન ઉપરથી ઊઠી, ઊઠીને સાત-આઠ ડગલાં તેમની સામે ગઈ. જઈને ત્રણ વાર તે મુનિએની પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરી વંદનનમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરી જ્યાં ભોજનશાળા હતી ત્યાં ગઈ. ત્યાં જઈ સિંહકેશર લાડુએનો થાળ ભર્યો, તે અણગારોને લાડુ વહોરાવ્યા, પછી વંદન નમસ્કાર કરી બને મુનિઓને વિસર્જિત કર્યા અર્થાતુ. વિદાય આપી. ૧૧૭. ત્યાર પછી બીજો સંઘાડો પણ ઉચ્ચ-નીચ મધ્યમ કુળમાં ગૃહસામુદાનિક ભિક્ષા માટે ફરતો ફરતો વસુદેવ રાજાની રાણી દેવકીને ઘેર આવ્યા. ત્યારે દેવકી રાણીએ અનગારોને આવતા જોઇ હૃષ્ટ તુષ્ટ આનંદિત બની, સાત-આઠ ડગલાં સામે જઈ પ્રદક્ષિણા કરી, વંદન નમસ્કાર કર્યા, પછી જયાં ભોજનશાળા હતી ત્યાં જઈ સિંહકેશર લાડુઓના થાળ ભર્યા અને તે અનગારોને પ્રતિલાભિત કર્યા, પછી વંદન નમસ્કાર કરી વિનયપૂર્વક વિસર્જિત કર્યા. ૧૧૮. ત્યાર બાદ ત્રીજો સંઘાડો પણ દ્વારાવતી નગરીના ઉચ્ચ-નીચ-મધ્યમ ફળોમાં ગૃહસામુદાનિક ભિક્ષાચર્યા માટે ધૂમતો ઘૂમત વસુદેવ રાજાની રાણી દેવકીના આવાસે આવ્યા. એક જ સ્થળે પુનરાગમન થતાં દેવકીને શકા૧૧૯. ત્યારબાદ તે દેવકી રાણીએ તે અણગારોને આવતાં જોયાં, જોઈને હુષ્ટ તુષ્ટ થઈ આસન પરથી ઊઠી, ઊઠીને સાત-આઠ ડગલાં સામે ગઈ, ત્રણ વાર મુનિઓની પ્રદક્ષિણા કરી, વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરી જ્યાં ભોજનશાળા હતી ત્યાં ગઈ. ત્યાં જઈ સિંહકેશર લાડુઓના થાળ ભર્યા અને પછી તે અણગારોને પ્રતિલાભિત કર્યા, પ્રતિલાભિત કરી આ પ્રમાણે કહ્યું “હે દેવાનુપ્રિયો ! કૃષ્ણ વાસુદેવની આ નવ યોજન પહોળી અને બાર યોજન લાંબી થાવત્ સ્વર્ગલોક જેવી આ દ્વારકાનગરીના ઉચ્ચ, નીચ ને મધ્યમ કુળોમાં સામુદાનિક ભિક્ષા માટે ફરતા શ્રમણ નિગ્રંથોને શું આહારપાણી મળતાં નથી કે જેથી એક જ કુળમાં વારંવાર આહાર પાણી માટે આવવું પડે છે?” દેવકીની શકાનું સમાધાન– ૧૨૦. ત્યારે દેવકીનો આવો પ્રશ્ન સાંભળીને તે અનગારો આમ કહેવા લાગ્યા હે દેવાનુપ્રિયે ! કૃષ્ણ વાસુદેવની સ્વર્ગ જેવી આ દ્વારકાનગરીમાં ઉચ્ચ-નીચ-મધ્યમ કુળામાં ગૃહસામુદાનિક ભિક્ષાટ્ય માટે ફરતા શ્રમણ નિગ્રંથને આહાર-પાણી મળતાં નથી તથા તે એક જ ઘરમાં વારંવાર ભિક્ષા માટે આવે છે એવી વાત નથી. પરંતુ હે દેવાનુપ્રિયે ! ( તો પણ તમારી શંકાનું કારણ એ છે કે, અમે ભદ્દિલપુરનિવાસી નાગ ગૃહપતિના પુત્રો છીએ અને તેની ભાર્યા સુલતાના પેટે જન્મેલા એક સરખી આકૃતિવાળા, રૂ૫ લાવણ્ય આદિથી સરખા તથા સમાન વયના છીએ. વળી નીલકમલ, ભેંસનાં શીગડાંના અંદરના ભાગ અથવા અળસીના પુષ્પ જેવા રંગવાળા તથા શ્રીવત્સ ચિહનથી અંકિત વક્ષ:સ્થળવાળા અને Page #388 -------------------------------------------------------------------------- ________________ ધર્મસ્થાનુયોગ–અરિષ્ટનેમિ-તીર્થમાં ગજસુકુમાલ આદિ શ્રમણે સૂત્ર ૧૨૨ ફૂલો જેવા કોમળ અને કુંડળ જેવા ઘુંઘરાળા વાળ વાળા, રૂપગુણમાં નલકૂબરના જેવા અમે છ એ ભાઈઓએ ભગવાન અરિષ્ટનેમિની પાસે ધર્મ સાંભળી સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈ, જન્મમરણથી છૂટવા માટે ગૃહત્યાગ કરી આનગારિક પ્રવજયા ગ્રહણ કરી છે. ત્યાર પછી અમે જે દિવસે દીક્ષા લીધી તેજ દિવસે અહંત અરિષ્ટનેમિને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરી આ આવા પ્રકારનો અભિગ્રહ (સંક૯૫) કર્યો કે “હે ભગવાન ! આપની આજ્ઞા હોય તો અમે આજીવન નિરંતર છ છ તપ સાથે સંયમપૂર્વક આત્માને ભાવિત કરતાં કરતાં વિચરવા ઈચ્છીએ છીએ.' ત્યારે ભગવંતે કહેલું કે ] હે દેવાનુપ્રિયે! તમને સુખ થાય તેમ કરો.” ત્યારથી અમે અહંત અરિષ્ટનેમિની આજ્ઞા પ્રાપ્ત કરીને આજીવન છ૬ છના તાપૂર્વક વિચારીએ છીએ. આજે ૭૬ ભક્તનું પારણું હોવાથી અમે પ્રથમ પ્રહરમાં ધ્યાન કર્યું અને ત્રીજા પ્રહરમાં અરિષ્ટનેમિ ભગવાનની આજ્ઞા લઈ ત્રણ સંઘાડામાં દ્વારિકા નગરીના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં સામુદાનિક ભિક્ષા માટે ફરતાં ફરતાં તમારે ઘેર આવ્યાં છીએ. આથી હે દેવાનુપ્રિયે ! જે અગાશે પહેલાં આવ્યા તે અમે ન હતા. અમે જુદા જ છીએ.' આ પ્રકારે કહી દિવકીના મનની શંકા દૂર કરીને) તે અનગારો જ્યાંથી આવ્યા હતા તે દિશામાં જ પાછા ફર્યા. દેવકીના મનમાં અતિમુક્તક કુમારના વચનમાં શકા – ૧૨૧. તે અનગારે ગયા પછી તે દેવકી દેવીના મનમાં એવો માનસિક વિકલ્પ ઉત્પન્ન થયો કે “જયારે હું નાની હતી તે સમયે પોલાસપુર નગરમાં અતિમુક્તક અનગારે મને કહ્યું હતું કે – “હે દેવાનુપ્રિયે ! તું આઠ પુત્રોને જન્મ આપશે, તારી એ બધા પુત્રો આકાર, વય, તથા કાન્તિ આદિમાં સમાન થશે તથા તે નલકૂબરના જેવા સુંદર થશે. આ ભારતવર્ષમાં બીજી કોઈ માતા એવા સુંદર પુત્રોને જન્મ આપી શકશે નહિ.” પરંતુ અતિમુક્તક અનગારનું તે કથન અસત્ય સાબિત થયું, કેમ કે આ પ્રત્યક્ષ જોવામાં આવે છે કે આ ભરતક્ષેત્રમાં બીજી માતાએ પણ આવા પ્રકારના પુત્રોને જન્મ આપ્યો છે. માટે મને ઉચિત છે કે ભગવાન અહંત અરિષ્ટનેમિની પાસે જાઉં અને તેમને વંદન નમસ્કાર કરું તથા તેમને આ અંગે પ્રશ્ન પૂછુ.” તે દેવડીએ એ વિચાર મનમાં કર્યો અને પછી પોતાના કૌટુંબિક સેવકને બોલાવ્યા અને બોલાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયે! ઉત્તમ ધાર્મિક રથ તૈયાર કરો તથા જોડીને મારી પાસે લઈ આ દેવકીની એવી આશા સાંભળીને તે પણ તેવા પ્રકારનો રથ લઈ આવ્યા. દેવાનંદાની જેમ યાવત્ પય્ પાસના કરવા લાગી. અરિષ્ટનેમિ દ્વારા સુલ સારવ-કથન વડે શકાસમાધાન – ૧૨૨. ત્યાર બાદ ભગવાન અëત અરિષ્ટનેમિએ દેવકી દેવીને આ પ્રકારે કહ્યું – હે દેવકી ! આજે એ છ અનગારોને જોઈને તારા હૃદયમાં આ પ્રકારનો વિકલ્પ પેદા થયે કે મને પલાસપુર નગરમાં અતિમુક્ત અનગારે આ પ્રકારે કહ્યું હતું. ઇત્યાદિ એમ વિચારી પાવતુ ઘેરથી શીધ નીકળી મારી પાસે તુ આવી છે. હે દેવકી! મારી આ વાત સાચી છે?” હા, ભગવાન ! આપે જે કહ્યું છે તે બધું સત્ય છે.” (ભગવાને કહ્યું, “હે દેવાનુપ્રિયે! એનું સમાધાન એમ કે તે કાળે તે સમયે ભક્િલપુર નામે નગર હતું. તે નગરમાં ધનધાન્ય આદિથી સમ્પન્ન યાવતુ અપરિભૂત એ ગૃહપતિ રહેતો હતો તે નાગ ગૃહપતિની પત્નીનું નામ સુલસા હતું. Page #389 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ-અરિષ્ટનેમિ-તીર્થ માં ગજસુકુમાલ આદિ શ્રમણે ઃ સૂત્ર ૧૨૩ ૧૨૩. તે સુલભા ગૃહિણી જ્યારે બાલ્ય અવસ્થામાં હતી તે સમયે ભવિષ્યવેત્તા નૈમિત્તિકે તેના પિતાને એમ કહ્યું હતું કે આ બાલિકા મૃતવધ્યા (મૃત બાળકોને જન્મ આપનારી) થશે.” ત્યાર પછી તે સુલસા પોતાના બાલ્યકાળથી જ હરિëગમેલી દેવની ભક્ત બની ગઈ. તેણે હરિëગમેષીદેવની પ્રતિમા બનાવી, પછી રોજ પ્રાત:કાલમાં સ્નાન કરી, બલિકર્મ કરી તથા કૌતુક-મંગલ કૃત્ય કરી પછી ભીની સાડી પહેરીને તે પ્રતિમાને દેવેચિત પુષ્પાચન કરી વંદન કરતી અને ત્યાર પછી આહારાદિ ક્રિયા કરતી હતી. ત્યાર પછી તે સુલસા ગાથાપનીની ભક્તિ બહુમાન, અને શુશ્રુષાથી તે હરિર્ણગમેલી દેવા પ્રસન્ન થયા, સિદ્ધ થયો. ત્યાર બાદ તે હરિëગમેષી તે સુલભા ગૃહિણીની અનુકંપાને લીધે સુલસા ગૃહિણીને તેમજ તને એક જ વખતે ઋતુમની કરતો હતે. આથી તમે બન્ને સાથે જ ગર્ભ ધારણ કરતી તથા સાથે જ તેનું પાલન કરતી અને તમે બન્ને સાથે જ બાળકોને જન્મ આપતી હતી. પરંતુ તે સુલભા ગૃહિણીને બાળકો મરેલાં જન્મતાં હતાં. ૧૨૪, પછી તે હરિગેંગમેષીદેવ સુલસાની અનુકંપાને લીધે મરેલાં બાળકોને પોતાના હાથમાં ઉપાડી તારી પાસે લાવી મૂકતે હતો. તે સમયે તું પણ નવ મહિના વીત્યા પછી સુકુમાર પુત્રોને જન્મ આપતી હતી. હે દેવાનુપ્રિયે ! જે જે તારા પુત્રો હતા તેને હરિબૈગમેલી દેવ પોતાની હથેળીઓમાં લઈ લેતો, લઈને સુલસા ગાથાપત્નીની પાસે મૂકી દે. માટે હે દેવકી ! એ બધા તારા જ પુત્રો છે, નહિ કે સુલસી ગાથાપત્નીના. છે એ સાદર અણગરે પોતાના પુત્રો છે એ જાણી દેવકીને હર્ષ૧૨૫. ત્યાર પછી તે દેવકી દેવીએ અહંનૂ અરિષ્ટ નેમિના મુખેથી આ વૃત્તાન્ત સાંભળીને અને પોતાના હૃદયમાં અવધારિત કરી પછી હૃષ્ટ– તુષ્ટ હૃદયથી અહંતુ અરિષ્ટનેમિને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરી જ્યાં તે છ અનગારો હતા ત્યાં ગઈ, જઈને એ અણગારોને વંદન નમસ્કાર કર્યો, ત્યારે તે અનગારોને જોઈ પુત્રપ્રેમને કારણે] તેના સ્તનમાંથી દૂધ ઝરવા લાગ્યું, હર્ષના કારણે તેની આંખોમાં હર્ષાશ્રુ ભરાઈ આવ્યા, હર્ષથી ફૂલવાના કારણે કંચુકીની કસે તૂટી ગઈ અને ભુજાઓ ઉપરનાં વલયે તૂટીને પડી ગયાં. વરસાદની ધારાઓ પડવાથી જેમ કદંબપુષ્પ વિકસિત થઈ જાય છે તે પ્રકારે તેના શરીરનાં બધાં રુંવાડાં પુલકિત થઈ ગયાં. તે છએ અનગારોને અનિમેષદષ્ટિથી તે બહુકાળ સુધી નીરખવા લાગી. પછી તેમને વંદન-નમસ્કાર કરી ભગવાન અહંતુ અરિષ્ટનેમિની પાસે આવી અને ભગવાનને વિધિપૂર્વક વંદન નમસ્કાર કર્યા પછી પોતાના ધાર્મિક રથ ઉપર ચઢીને દ્વારકાની વચ્ચોવચ્ચ થઇને ચાલી અને ક્રમથી પોતાની બહારની ઉપસ્થાનશાલામાં પહોંચી. ત્યાં પોતાના શ્રેષ્ઠ ધાર્મિક રથ ઉપરથી ઊતરીને પોતાના ભવનમાં જઈને પોતાની સુકોમલ શય્યા પર બેઠી. દેવકીના મનમાં પુત્રના લાલન-પાલનને અભિલાષ અને ચિંતા૧૨૬. ત્યાર પછી તે દેવકી પોતાના મનમાં આ પ્રમાણે વિચાર વિકલ્પ કરવા લાગી કે-“મેં આકાર, વય તથા કાન્તિમાં સરખા નલકુબર જેવા સાત પુત્રોને જન્મ આપ્યો, પરંતુ તે પુત્રોમાંથી એક પણ પુત્રના બાળપણના આનંદને અનુભવ હું કરી શકી નહિ. આ કૃષ્ણ પણ મારી પાસે ચરણવંદન માટે છ-છ મહિના પછી આવે છે. આથી હું માનું છું કે તે માતાઓ ભાગ્યશાલિની છે, પુણ્યશાલિની છે, કૃતકૃત્ય છે કે જેઓની કૂખથી ઉત્પન્ન થતાં બાળકો દૂધને માટે પોતાની મનોહર કાલીઘેલી બોલીથી તેમને આકર્ષિત કરે છે. Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ધ કથાનુયાગ—અરિષ્ટનેમિ-તીર્થ માં ગજસુકુમાલ આદિ શ્રમણાઃ સૂત્ર ૧૩૧ wwww wˇˇˇˇˇˇˇˇˇˇˇ wwwˇˇˇˇˇˇˇˇˇˇˇmm અને મધુર અવ્યક્ત ધ્વનિથી ગણગણતા સ્તન મૂળથી કાંખ સુધીના ભાગમાં અભિસરણ કરતાં રહે છે. પછી તે મુગ્ધ બાળકોને પાતાની માતાએ જ્યારે કમળ જેવા કોમળ હાથ વડે ઉપાડી પાતાના ખાળામાં બેસાડે ત્યારે તે ધાવતાં ધાવતાં પાતપાતાની મા સાથે કાલીઘેલી વાણીથી મધુર વાતા કરે છે તથા મીઠી મીઠી બાલી બાલે છે. હું અધન્ય છું, અપુણ્ય છું. મેં પુણ્ય કર્યું નથી, તેથી હું એક વાર પણ આવા આનંદ અનુભવી શકી નથી.’ આ પ્રકારે મનારથ ભંગથી ખિન્ન તે દેવકી બે હથેળીમાં માથું ટેકવી આ ધ્યાન કરવા લાગી. કૃષ્ણ દ્વારા ચિતાકારણ-પૃચ્છા— ૧૨૭. એ જ વખતે તે કૃષ્ણ વાસુદેવ સ્નાન બલિક કૌતુક મ`ગળ કરીને તથા તમામ અલકારોથી વિભૂષિત થઇ દેવકીદેવીના ચરણવદન માટે આવ્યા. ત્યારે દેવકી દેવીને તેમણે જોયા, જોઈને આવીને તેનાં ચરણે વંદન કર્યા તથા આ પ્રકારે કહ્યું— ‘હે માતા ! જ્યારે હું પહેલાં તમને ચરણવંદન કરવા માટે આવતા હતા ત્યારે મને જોઈને તમારું હૃદય આનંદિત થઇ જતુ હતુ, પરંતુ આજ તમે કેમ ખિન્ન હૃદયવાળા દેખાવ છે ? દેવકી દ્વારા ચિ'તાકારણ–નિવેદન ૧૨૮. ત્યાર પછી તે દેવકીએ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું— ‘હે પુત્ર ! આકાર, વય અને કાન્તિમાં એક સરખા યાવત્ નલકૂબર જેવા સુંદર સાતપુત્રોને મેં જન્મ આપ્યા. પરંતુ મેં એકેયની બાલક્રીડાના અનુભવ કર્યો નથી. હે પુત્ર, તું પણ મારી પાસે ચરણવદન માટે છ–છ મહિને આવે છે. આથી હું સમજું છું કે તે માતાએ ધન્ય છે. યાત્ આ વાતના વિચાર કરતી ખિન્ન થઈ આ ધ્યાન કરું છું.’ કૃષ્ણનું દેવારાધન અને દેવ દ્વારા લઘુખ જન્મનુ થન — ૧૨૯. ત્યાર પછી તે કૃષ્ણ વાસુદેવે દેવકી દેવીને આ પ્રમાણે કહ્યું ‘હે માતા ! તમે તમારા મનેરથા ફળીભૂત ન થવાને કારણે આ પ્રકારે આત ધ્યાન ન કરો, હું એવા પ્રયત્ન કરીશ કે જેથી મારે એક નાના ભાઈ થશે.' એમ કહી અભિષિત પ્રિય મનેાનુકૂળ વચનાથી દેવકી દેવીને કૃષ્ણવાસુદેવે આશ્વાસન આપ્યું', પછી તેની પાસેથી નીકળી જ્યાં પૌષધશાળા હતી ત્યાં ગયા, ત્યાં જઈને પૌષધશાળાની સફાઈ કરી, ઉચ્ચાર-પ્રસવણ ભૂમિની પડિલેહણા કરી, દર્ભાસન પાયું, દુર્ભાસન પાથરી તેના પર બેઠા, બેસીને અષ્ટમ–ભક્તના રવીકાર કર્યાં, સ્વીકાર કરી પૌષધશાળામાં પૌષધવૃતીની જેમ બ્રહ્મચય - પૂર્વક હરિêગમેષી દેવની આરાધના કરવા લાગ્યા. ૧૩૦, ત્યાર પછી તે કૃષ્ણ વાસુદેવનું અષ્ટમ ભક્ત તપ પૂર્ણ થયું ત્યારે હરિêગમેષી દેવનુ આસન ચલાયમાન થયું-યાવત્ (દિવ્યરૂપધારી ને દેવે તેની સમીપ આવી આકાશમાં ઊભા રહી કૃષ્ણ વાસુદેવને આ પ્રકારે કહ્યુ) ‘હે દેવાનુપ્રિય ! (તમે મારું સ્મરણ કર્યું. છે તેથી) હું તરત જ અહીં ઉપસ્થિત થયે છું. બોલા, હું શું કરું ? શું આપું ? તમારો શામનારથ છે ?” ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે આકાશમાં ઊભેલા તે હરિણૈગમેષી દેવને જોઈને બહુ જ હિત થઈ પૌષધ પા” અને હાથ જોડીને મસ્તકે અંજલિ રચીને આ પ્રકારે કહ્યું – ‘હે દેવાનુપ્રિય ! (આપની કૃપાથી) માટે એક સહોદર લઘુભ્રાતાના જન્મ થાય એવી મારી ઈચ્છા છે.’ ૧૩૧. ત્યાર પછી તે હરિણૈગમેષી દેવે કૃષ્ણવાસુદેવને આ પ્રકારે કહ્યું- ‘હે દેવાનુદેવ ! દેવલાકથી એક દેવ આયુષ્ય For Private Personal Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુગ–અરિષ્ટનેમિ-તીર્થમાં ગજસુકુમાલ આદિ શ્રમણે : સુત્ર ૧૩૨ ૩૫ પૂર્ણ કરી તમારા નાનાભાઈ રૂપે જન્મ લેશે. અને તે બાલ્યાવસ્થા વીતી જતાં અર્થાત્ યુવાવસ્થા પ્રાપ્ત થતાં જ અહંતુ અરિષ્ટનેમિની પાસે મુંડિત થઈ ગૃહવાસ ત્યાગી આનગારિક દીક્ષા લેશે.' તે હરિર્નેગમેષી દેવે કૃષ્ણ વાસુદેવને બીજી વાર અને ત્રીજી વાર ઉપર પ્રમાણે કહ્યું અને પછી જે દિશામાંથી તે આવ્યા હતા તે જ દિશામાં પાછા ચાલ્યા ગયા. કૃષ્ણ દ્વારા દેવકીને આશ્વાસન૧૩૨. ત્યાર પછી તે કૃષ્ણવાસુદેવ પૌષધશાળામાંથી બહાર નીકળ્યા, નીકળીને દેવકી દેવીની પાસે આવ્યા અને આવીને તેઓનાં ચરણમાં વંદન કર્યું. ચરણમાં વંદન કરીને દેવકી દેવીને તેમણે આ પ્રકારે કહ્યું હે માતા ! મારે એક નાનો ભાઈ થશે. તમે ચિંતા ન કરો. [તમારો મનોરથ પૂર્ણ થશે.' આ પ્રકારનાં ઈષ્ટ, મનહર વચનથી કૃષ્ણવાસુદેવે દેવકી દેવીને સંતુષ્ટ કર્યા, એ પ્રમાણે તેમને સંતોષ આપીને તેમની પાસેથી પાછા ફર્યા. ગજસુકુમાલને જન્મ૧૩૩. ત્યાર પછી પુણ્યશાળીઓ જ માત્ર જેનો ઉપભોગ કરી શકે છે તેવી સુકોમલ શયામાં સૂતેલી તે દેવકીએ-યાવનું સ્વપ્નમાં સિંહને જોયા-પાવતુ ગર્ભ ધારણ કર્યો. ત્યાર પછી નવ મહિના વીત્યા પછી દેવકી દેવીએ, જાસૂદ, બબૂકપુષ્પ, લાક્ષારસ, સરસ પારિજાતક અને ઊગતા સૂર્યના જેવી પ્રભાવાળા અને સર્વ જનોનાં નયનને સુખ આપવાવાળા, અત્યંત સુકોમળ હાથપગવાળા થાવત્ સુરૂપ અને હાથીના તાળવા જેવા સુકોમળ બાળકને જન્મ આપ્યો. જે પ્રકારે મેધકુમારનો જન્મ થતાં તેનાં માતાપિતાએ મહેન્સવ કર્યો હતો તેવી જ રીતે દેવકી અને વસુદેવે જન્મમહોત્સવ કર્યો. તેમણે વિચાર્યું કે આ અમારો બાળક હાથીના તાળવા (ગજતાલુ) જેવો સુકોમળ છે, માટે એનું નામ ગજસુકુમાલ રહે. એમ વિચારી તેનાં માતાપિતાએ તે બાળકનું નામ ગજસુકુમાલ પાડયું. ગજસુકુમાલકુમારના બાલ્યકાળથી માંડીને યૌવનકાળ સુધીને વૃત્તાન્ત મેઘકુમારના જેવો જાણો. વાવ-તે ભોગ ભોગવવા સમર્થ બન્યો. ગજસુકુમાલની ભાર્યા થાય એ માટે સોમિલ બ્રાહ્મણની પુત્રીને કન્યાઅંત:પુરમાં પ્રવેશ – ૧૩૪. તે દ્વારાવતી નગરીમાં ત્રાટ્વેદ આદિ ચારેય વેદોમાં અને વેદાંગોમાં પરિનિષ્ઠિત તથા ધનધાન્યથી સમૃદ્ધ સમિલ નામને બ્રાહ્મણ રહેતો હતો. તે સામિલ બ્રાહ્મણની અત્યંત સુકુમાર અંગોવાળીયાવ–સુંદર સોમશ્રી નામની પની હતી. તે સોમિલ બ્રાહ્મણની પુત્રી અને સોમશ્રીની આત્મજા સોમા નામની એક કન્યા હતી. જે સુકુમાર–પાવતુ–સુરૂપ હતી. રૂપ, યૌવન અને લાવણ્યમાં ઉત્કૃષ્ટ હતી. તથા તે ઉત્કૃષ્ટ શરીરશોભાવાળી હતી. ત્યાર પછી કોઈ એક વાર તે સામા બાલિકા સ્નાન કરી યાવત્ અનેક જાતના અલંકારોથી - વિભૂષિત થઈ ઘણી કુબજા દાસીઓ યાવત્ નકરવુંદથી ઘેરાઈને પોતાના ઘેરથી નીકળી, નીકળીને રાજમાર્ગ ઉપર આવી, આવીને સેનાના દડાથી રમવા લાગી. ૧૩૫. તે કાળે તે સમયે અહંતુ અરિષ્ટનેમિ ભગ વાન તે દ્વારકાનગરીમાં પધાર્યા. તેથી ધર્મકથા સાંભળવા માટે પરિષદ નીકળી. ત્યાર પછી કૃષ્ણવાસુદેવ ભગવાનના આવવાને વૃત્તાન સાંભળી સ્નાન કરી યાવતુ આભૂષણોથી વિભૂષિત થઈ પોતાના નાના ભાઈ ગજસુકુમાલ કુમારની સાથે શ્રેષ્ઠ હાથી ઉપર બેઠા, કરંટ ફૂલેની માલોથી યુક્ત છાથી તથા વીંઝાતા શ્વેત ચામરથી સુશોભિત તે કૃષ્ણવાસુદેવ દ્વારાવતી નગરીના Page #392 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનગ–અરિષ્ટનેમિ-તીર્થમાં ગજસુકુમાલ આદિ શ્રમણ : ૧૪૦ મધ્યમાંથી અહંતુ અરિષ્ટનેમિની પાસે ચરણ- વંદન કરવા માટે નીકળ્યા. તે સમયે દ્રિારિકા- નગરીના રાજમાર્ગમાં રમતી] બાલિકા સમાને કૃષ્ણવાસુદેવે જોઈ. તે બાલિકાનું રૂપ, લાવણ્ય અને યૌવન જોઈને કૃષ્ણવાસુદેવને ઘણું જ આશ્ચર્ય થયું. તેને જોઇને કૃષ્ણવાસુદેવે પોતાનાં કૌટુમ્બિક પુરુષને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો ! તમે લોકો સોમિલ બ્રાહ્મણની પાસે જાઓ અને તેની પાસેથી તેની આ કન્યાની માગણી કરો. તે પછી તે કન્યાને અંત:પુરમાં પહોંચાડો. આ સમા બાલિકા ગજસુકુમાલ કુમારની ભાયી થશે.” પછી આજ્ઞા પ્રમાણે તે સેવકો સિમિલબ્રાહ્મણની પાસે ગયા અને તેની પાસે કન્યાની યાચના કરી. અને તેમણે તે કન્યાને કૃષ્ણવાસુદેવના કન્યાઓના અંત:પુરમાં ] રાખી. ૧૩૬. ત્યાર પછી તે કૃષ્ણ વાસુદેવ દ્વારાવતી નગરીની વચ્ચોવચ્ચે થઈને જ્યાં સહસ્સામ્રવન ઉદ્યાન હતું, જયાં ભગવાન અહંતુ અરિષ્ટનેમિ બિરાજતા હતા ત્યાં આવ્યા, આવીને અહંતુ અરિષ્ટનેમિની ત્રણ વાર પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા, વંદનનમસ્કાર કરી અહંતુ અરિષ્ટનેમિથી ન અતિ દૂર કે ન તદ્દન નજીક એવી રીતે રહી પર્યું પાસના કરવા લાગ્યા. અરિષ્ટનેમિ દ્વારા ધમ દેશના૧૩૭. ત્યાર પછી અહંતુ અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવ, ગજસુકુમાલ તથા તે વિશાળ પરિપદને ઉદ્દેશીને ચાતુર્યામ ધર્મનો ઉપદેશ આપે, જેમ કે સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી વિરમવું, સર્વ પ્રકારના મૃષાવાદથી વિરમવું; સર્વ પ્રકારના અદત્તાદાનથી વિરમવું, સર્વ પ્રકારના પરિગ્રહથી વિરમવું. ઉપદેશ સાંભળી કષ્ણ વાસુદેવ પાછા ફર્યા. ગજસુકમાલને પ્રવજ્યા-સંક૯૫૧૩૮. ત્યારે તે ગજસુકમાલે અહંતુ અરિષ્ટનેમિ પાસે ધર્મશ્રવણ કરી અને અવધારણ કરી અહંનું અરિષ્ટનેમિની ત્રણ વાર પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરી વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું– “હે ભગવંત ! હું નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા કરું છું...તે તેમ જ છે જેમ આપ નિરૂપણ કરે છે. વિશેષમાં કહ્યું- હે દેવાનુપ્રિય! હું મારા માતા-પિતાની આજ્ઞા લઇશ, ત્યાર પછી મંડિત થઈને ગૃહવાસ છોડી આનગારિક પ્રવજ્યા સ્વીકારીશ.” [ ભગવંતે કહ્યું- “હે દેવાનુપ્રિય ! તને સુખ થાય તે પ્રમાણે કર. કોઈ પણ પ્રકારે પ્રમાદ કરીશ નહીં.' ગજસુકમાલનું માતા-પિતા પાસે નિવેદન - ૧૩૯. ત્યાર બાદ ગજસુકુમાલે અહંતુ અરિષ્ટનેમિને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને જ્યાં હરિત્ન હતો ત્યાં આવ્યા, આવીને શ્રેષ્ઠ હસ્તિના અંધ પર બેસી સુભટોના સમૂહની સાથે દ્વારાવતી નગરીની વચ્ચે થઈને જ્યાં પોતાનું ભવન હતું ત્યાં આવ્યો, આવીને હાથી પરથી નીચે ઊતર્યો, ઊતરીને જ્યાં માતાપિતા હતા ત્યાં આવ્યો, આવીને માતાપિતાનાં ચરણોમાં વંદન કર્યા, ચરણવંદના કરી આ પ્રમાણે કહ્યુંહે માતા-પિતા ! મેં અહંતુ અરિષ્ટનેમિ પાસે ધર્મ શ્રવણ કર્યો છે, અને તે ધર્મને હું ચાહક બન્યો છું, વિશેષ ચાહક બન્યો છું, મને તે જ ધર્મમાં રુચિ થઈ છે.' ૧૪૦. ત્યારે ગજસુકુમાલનાં માતા-પિતાએ તેને હે પુત્ર! તું ધન્ય છે, પુણ્યશાળી છે, તું કૃતાર્થ છે, કૃતલક્ષણ છે, કે તે અરિષ્ટનેમિ અહંન્દુ પાસેથી ધર્મનુ શ્રવણ કર્યું અને તે ધર્મ તને ઈષ્ટ, વિશેષ ઈષ્ટ તથા રૂચિકર લાગ્યો.' Page #393 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયોગ——અરિષ્ટને—તી”માં ગજસુકુમાલ આદિ શ્રમણા : સુત્ર ૧૪૧ m wwwwˇˇˇˇww ત્યારે તે ગજસુકુમાલે માતા-પિતાને બીજી વાર પણ આમ કહ્યું ‘હે માતા-પિતા ! મે' અહીઁ અરિષ્ટનેમિ પાસે ધ શ્રવણ કર્યા છે, અને તે ધમને ઇષ્ટ, વિશેષ ઇષ્ટ તથા રુચિકર જણાયા છે. આથી હે માતા-પિતા ! આપની અનુમતિ મેળવીને હું અત્ અરિષ્ટનેમિ પાસે મુ`ડિત બની, ગૃહત્યાગ કરી, આનગારિક દીક્ષા અ’ગીકારે કરવા ઈચ્છું છું.’ દેવકીની શાકાતુર દશા – ૧૪૧. ત્યાર પછી તે દેવકી દેવી તેવા અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનાશ, અમનહર, અશ્રુતપૂર્વ કઠોર વચનને સાંભળી તથા સમજીને આ આવા પ્રકારના પુત્રવિયેાગના મહાન માનસિક દુ:ખથી અભિભૂત થઈ તરત જ ધડામ દઈને ધરતી પર ઢળી પડી. દેવકી અને ગજસુકુમાલના પરિસંવાદ – ૧૪૨. ત્યાર પછી તે દેવકી દેવી...... વિલાપ કરતાં કરતાં ગજસુકુમાલને આ પ્રમાણે કહેવા લાગી– હે પુત્ર ! તું અમારો એક માત્ર ઈષ્ટ પુત્ર છે...... હે પુત્ર! અમે ક્ષણમાત્ર પણ તારો વિયેાગ સહન કરી શકીએ તેમ નથી. તે હું લાલ ! અમે જ્યાં સુધી જીવિત છીએ ત્યાં સુધી તું વિપુલ માનુષી ભાગા ભાગવ. ત્યાર પછી, જ્યારે અમે મૃત્યુ પામ્યા હોઈએ અને તું પણ પ્રૌઢ થયા હાય, વશવેલાની વૃદ્ધિ થઇ હોય, લૌકિક કાર્યાં પૂરાં થયાં હોય ત્યારે અત્ અરિષ્ટનેમિની પાસે મુડિત થઈને, ગૃહત્યાગ કરીને આનગારિક પ્રવ્રજયા લેજે.’ ૧૪૩, ત્યારે માતા-પિતાની આવી વાત સાંભળીને ગજસુકુમાલે માતા-પિતાને આ પ્રમાણે કહ્યું— ‘હે માતા ! તમે મને જે કહ્યું તે તેમ જ છે કે—“હે પુત્ર! તું અમારો એક માત્ર પુત્ર અને તેથી ઇષ્ટ, કાંત, પ્રિય, મનાશ, મનહર, ઐયરૂપ, વિશ્વાસરૂપ, સંમત, બહુમત, અનુમત, આભૂષણાનો પેટી સમાન, રત્ન, રત્ન સમાન છે, જીવિતની આશા છે, હૃદયન૬ન ३७ wwww છા, ઉંબરાના ફૂલની જેમ જેનુ નામ-શ્રવણ પણ દુર્લભ છે. તેવા છો. પછી દર્શનની તા શું વાત કરવી ? હે પુત્ર ! ખરેખર અમે ક્ષણમાત્ર પણ તારો વિયોગ સહન કરવા ઇચ્છતા નથી. તા હું લાલ ! અમે જયાં સુધી જીવીએ ત્યાં સુધી તું વિપુલ માનુષી કામભોગા ભાગવ. ત્યાર પછી જ્યારે અમે મૃત્યુ પામ્યાં હોઈએ અને જયારે તું પ્રૌઢ વયના થયા હોય, જયારે તારો . વહેંશવેલા વિસ્તાર પામ્યા હોય અને લૌકિક કાર્યો પૂરાં થયાં હોય ત્યારે અહ અરિષ્ટનેમિની પાસે મુંડિત થઇને, ગૃહવાસ ત્યાગીને આનગારિક પ્રવ્રજ્યા લેજે." ‘પરંતુ હે માતાજી ! મનુષ્ય ભવ અવ છે, અનિન્ય છે, અશાશ્વત છે, સેંકડો આપત્તિઆથી ભરપુર છે, વિદ્યુત સમાન ચંચળ છે, પાણીના પરપોટા સમાન અનિત્ય છે, દર્ભની અણી પર રહેલાં જળબિંદુ જેવા છે, સધ્યાની લાલિમા જેવા છે, સ્વપ્નદન સમાન છે, સડવા-પડવા નાશ પામવાના ધર્મવાળા છે, પછી કે પહેલાં અવશ્ય ત્યાગ કરવા મેાગ્ય છે. હે માતા ! તે કોણ જાણે છે કે પહેલાં કોણ અને પછી કોણ જશે? તા હે માતાજી ! આપની અનુમતિ મળતાં જ હું અરહન્ન અરિષ્ટનેમિ પાર્સ મુડિત થઈને ગૃહવાસ ત્યાગીને અનગાર-દીક્ષા લેવા ઈચ્છું છું.' ૧૪૪, ગજસુકુમાલનું આવુ.... કથન સાંભળી માતાપિતાએ તેને કહ્યું ‘હે પુત્ર! પિતાનહ, પિતાના પિતામહ અને પિતાના પ્રપિતામહની પેઢીથી ચાલી આવેલી આ બહુ હિરણ્ય, સુવણ, કાંસુ', વો, મણિ, માતી, શંખ, શિલા,પ્રવાલ, માણિક આદિની સારભૂત સપત્તિ એટલી અધિક છે કે સાત પેઢી સુધી ઇચ્છાનુસાર દાન દેવાય, ભાગવાય કે વહેંચાય તે પણ ખૂટે તેમ નથી. એટલે હે પુત્ર! આ મનુષ્ય સંબંધી સમૃદ્ધિ-સમુદાયના ભાગ કર, ત્યાર પછી સર્વ સુખકલ્યાણ અનુભવીને પછી અત્ અરિ For Private Personal Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ધર્મ કથાનુયોગ—અરિષ્ટનેમિ—તીર્થમાં ગજસુકુમાલ આદિ શ્રમણા : સૂત્ર ૧૪૫ જાવવામાં, બાધ કરાવવામાં, સબાધ કરાવવામાં, વિનંતી દ્વારા અટકાવવામાં સફળ ન થયા ત્યારે વિષયાથી પ્રતિકૂળ અને સંયમ પ્રતિ ભય અને ઉદ્વેગ કરાવનારી પ્રજ્ઞાપના વાણીથી આ પ્રમાણે સમજાવવા લાગ્યા— નેમિની પાસે મુંડિત થઈને ગૃહવાસ ત્યાગી આનગારિક પ્રવ્રજ્યા લેજે. ત્યારે માતા-પિતાને ગજસુકુમાલે વળી આ પ્રમાણે કહ્યું – હે માતા-પિતા! આપ જે મને આમ કહો છો કે—“હે પુત્ર! પિતામહ, પિતાના પિતામહ અને પિતાના પ્રપિતામહની પર’પરાથી ચાલી આવેલી આ બહુવિધ હિરણ્ય, સુવર્ણ, કાંસું, વસ્ત્ર, મણિ, માતી, શંખ, પ્રવાળ રત્ન આદિની સારભૂત સંપત્તિ ઇચ્છાનુસાર આપતાં, ભાગવતાં કે વહેંચતાં છતાં ય સાત પેઢી સુધી ખૂટે તેમ નથી. એટલા માટે હું પુત્ર! આ મનુષ્ય-સંબધી વિપુલ સમૃદ્ધિસમુદયના ભાગ કર, ત્યાર બાદ સર્વ પ્રકારના સુખ ભાગના અનુભવ કરીને પછી અત્ અરિષ્ટનેમિની પાસે મુડિત થઈને ગૃહવાસ છાડીને આનગારિક પ્રવ્રજ્યા લેજે” તે ઠીક છે. પરંતુ હે માતા-પિતા ! આ હિરણ્ય આદિ સારભૂત સંપત્તિ અગ્નિસાધ્ય (અગ્નિથી બાળી શકાય તેવી), ચારસાધ્ય (ચાર ચારી શકે તેવી), રાજરાધ્ય (રાજા હરી લે તેવી), દાયસાધ્ય ( દેવામાં ચાલી જાય તેવી), મૃત્યુસાધ્ય (મૃત્યુને લીધે છોડી દેવી પડે તેવી) છે, એટલે અગ્નિ સામાન્ય, ચાર-સામાન્ય,રાજસામાન્ય, દાયસામાન્ય અને મૃત્યુસામાન્ય છે તથા સડવા, પડવા તથા નાશ થવાના સ્વભાવવાળી છે. પહેલાં કે પછી અવશ્ય નાશ પામવાની છે. વળી કોણ તે જાણે છે કે પહેલાં કોણ જશે અને કોણ પછી જશે? માટે હે માતપિતા ! હુ' ઇચ્છું છું કે આપ આશા આપા કે જેથી અહીઁત્ અરિષ્ટનેમિ પાસે ડિન બની. ગૃહત્યાગ કરી આનગારિક પ્રવ્રજ્યા લ'' ૧૪૫. ત્યારબાદ માતા-પિતા જ્યારે આખ્યાપના (સામાન્ય વાણી), પ્રજ્ઞાપના ( વિશેષવાણી ), સ‘શાપના (સ‘બાધિત કરતી વાણી) અને વિજ્ઞાપના (વિનંતીભરી વાણી) દ્રારા સમ For Private ‘હે પુત્ર !નિગ્ર થ-પ્રવચન સત્ય, સર્વોત્કૃષ્ટ અદ્રિતીય, પરિપૂર્ણ, નિશ્ચિત રૂપે મેક્ષ પ્રાપ્ત કરાવનાર, અત્ય`ત શુદ્ધ, શલ્યનાશક, સિદ્ધિના મા રૂપ, મુક્તિના માગરૂપ, નિર્માણમારૂપ, નિર્વાણમા રૂપ, સદુ:ખનાશના મારૂપ છે, તથા સર્પની જેમ લક્ષ્ય પ્રતિ નિશ્ચલ એકાંત દષ્ટિવાળુ' છે, છરીની જેમ એકાગ્ર ધારવાળુ' છે, લાઢાના ચણા ચાવવા જેવુ' છે, રેતીના કોળિયા જેવુ ગળે ઉતારવું મુશ્કેલ છે, ગ`ગા મહાનદીને સામા પ્રવાહે તરવા જેવુ' છે, ભુજાથી મહાસમુદ્ર તરવા જેવું છે, તીક્ષ્ણ ધાર પર આક્રમણ કરવા જેવું છે, ગળામાં વજન લટકાવવા જેવુ' છે, તરવારની ધાર પર ચાલવા જેવુ' કઠિન છે. હે પુત્ર! શ્રમણ નિગ્રંથાને આધાકી, ઔદ્દેશિક, ક્રીતકૃત, સ્થાપિત (સાધુ માટે રાખી મૂકેલ), ચિત (સાધુ માટે પહેલાં રાખેલા ભાજનને ફરી તૈયાર કરી રાખવું), દુČિક્ષભક્ત, કાન્તાર ભક્ત, વલિકા ભક્ત, ગ્લાન ભક્ત (રાગી નિરોગી બને તેવી કામનાથી સાધુને આપવામાં આવતુ ભાજન), મૂળ,ક ંદ ફળ, બીજ, અને લીલી વનસ્પતિનુ ભાજન લેવાનુ` કે ખાવાનુ` વર્જ્ય છે. હે પુત્ર! તું સુખમાં ઊછર્યાં હોઈ સુખ ભાગવવા યાગ્ય છે, દુ:ખ સહન કરવા તુ સમર્થ નથી. તું ઠંડી, ગરમી, ભૂખ, તરસ સહન કરવા સમર્થ નથી. ન તું વાત, પિત્ત, કફ નિત રોગા અને સન્નિપાત આદિ વિવિધ રોગાંતકો સહન કરવા સમર્થ છે, ન ખાડાટેકરા, ગ્રામ્યક ટકો, બાવીશ પ્રકારના પરીષહ– ઉપસર્ગી સારી રીતે સહન કરવા શક્તિમાન છે. આથી હે પુત્ર! મનુષ્ય સંબંધી કામભાગા Personal Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનગ-અરિષ્ટનેમિ-તીર્થમાં ગજસુકુમાલ આદિ શ્રમણે સૂત્ર : ૧૪૬ ભોગવ અને ભોગો ભોગવી લીધા પછી અહંતુ અરિષ્ટનેમિ પાસે જઈ, મુંડિત બની, ગૃહવાસ છોડી, અનગારદીક્ષા લેજે ૧૪૬, ત્યાર પછી ગજસુકમાલ કુમારે માતા-પિતાની આવી વાત સાંભળી માતા-પિતાને આ પ્રમાણે “હે માતા-પિતા ! આપે મને જે કંઈ કહ્યું તે સારું છે કે “હે પુત્ર! નિગ્રંથ પ્રવચન સત્ય, અનુત્તર, અદ્વિતીય, પરિપૂર્ણ, નિશ્ચિતપણે મોક્ષદાયક, સમ્યકુપણે શુદ્ધ, શલ્યનાશક, સિદ્ધિમાગરૂપ, નિર્જરામાગરૂપ, નિર્વાણમાગરૂપ અને સર્વ દુ:ખોના નાશના માર્ગ સમાન છે તથા સર્ષની જેમ લક્ષ્ય પ્રતિ એકાગ્ર દષ્ટિવાળું, છરીની જેવું એકધારવાળું લોઢાના ચણા ચાવવા જેવું, રેતીના કોળિયા જેવું નીરસ, ગંગા મહાનદીના સામા પ્રવાહમાં તરવા જેવું, હાથ વડે મહાસમુદ્રને પાર કરવા જેવું, તીક્ષ્ણ ધાર પર આક્રમણ કરવા જેવું, ગળામાં ભાર લટકાવવા જેવું તથા તલવારની ધાર પર ચાલવા જેવું છે.” એ સાથે એ પણ કહ્યું કે “હે પુત્ર! શ્રમણનિને આધાકમી, શિક, ક્રીત-કૃત, સ્થાપિત, રચિત, દુર્ભિક્ષભકત, કાંતારભક્ત, વર્ટાલિકાભક્ત, ગ્લાનભક્ત, મૂળ, કંદ, ફળ, બીજ, લીલી વનસ્પતિ ખાવાની કે લેવાની છૂટ નથી. હે પુત્ર! તું સુખ ભોગવવા લાયક છે, દુ:ખ ભેગવવા પાત્ર નથી. અને ઠંડી, ગરમી, ભૂખ, તરસ, વાત, પિત્ત તથા કફજન્ય રોગો તથા સન્નિપાત વગેરે જેવા રોગાંતકો, ઉચ્ચ-નીચ ઇન્દ્રિય-વિષયો અને વચનો, બાવીશ પરીષહો, ઉપસર્ગો અદીનપણે સારી રીતે સહન કરવા તું સમર્થ નથી. આથી હે પુત્ર ! પહેલાં મનુષ્યસંબંધી ભોગો ભોગવ અને ભોગો ભેળવી લીધા પછી અહંતુ અરિષ્ટનેમિ ભગવંત પાસે મુંડિત બની, ગૃહવાસ છેડી અનગારદીક્ષા લે” પરંતુ તે માતા-પિતા ! આ નિગ્રંથ પ્રવચન નપુંશકે, કાયર, કાપુરુષે, આ લેકના વિષય-સુખોની અભિલાષા રાખનારા, પરલોકમાં સુખની આકાંક્ષા રાખનારા સામાન્ય માણસો માટે દુષ્કર છે, પણ ધીર વીર પુરુષ માટે દુષ્કર નથી. દઢ સંક૯૫વાળા પુરૂષાથી માટે એમાં શું દુષ્કર છે? એટલે હે માતાપિતા ! આપ આજ્ઞા આપો જેથી હું અહંતુ અરિષ્ટનેમિ પાસે ખંડિત બની, ગૃહત્યાગ કરી, અનગાર-પ્રજ્યા લઉં. કૃષ્ણને ગજસુકમાલ પાસે રાજ્યગ્રહણને પ્રસ્તાવ૧૪૭, ત્યાર બાદ આ સમાચાર (ગજસુકુમાલ દીક્ષા લેવાના છે તે સમાચાર ) જાણી કૃષ્ણ વાસુદેવ જ્યાં ગજસુકુમાલ હતા ત્યાં આવ્યા, આવીને ગજસુકુમાલને આલિંગન આપ્યું, આલિંગન આપી ખોળામાં બેસાડ્યા, બેસાડીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય ! તું મારે નાનો સહોદર બધુ છે, માટે [મારી વાત માન અને] હાલ અહંતુ અરિષ્ટનેમિ પાસે મુંડિત બની, ગૃહત્યાગ કરી, દીક્ષા ન લે. હું આજે જ મહાન ઉસવપૂર્વક તારો રાજયાભિષેક કરાવીશ'. કૃષ્ણ વાસુદેવની આવી વાત સાંભળી ગજસુકુમાલ કુમાર મૌન થઈ ગયા. ત્યાર પછી ગજસુકુમાલ કુમારે કૃષ્ણ વાસુદેવ તથા પોતાનાં માત-પિતાને બીજી અને ત્રીજી વાર આ પ્રકારે કહ્યું – હે દેવાનુપ્રિયા ! માનુષી કામભાગના આધારભૂત આ શરીર અશુચિનું સ્થાન છે, પિત્તનું સ્થાન છે, કફનું સ્થાન છે, મૂત્રનું સ્થાન છે, શેણિતનું સ્થાન છે, તથા દુગધયુક્ત શ્વાસોચ્છવાસ, મળ, મૂત્ર, પરુ આદિથી ભરપૂર છે, મળ, મૂત્ર, કફ, વમન, પિત્ત, શુક્ર અને શોણિતનો ભંડાર છે, તથા બધુવ છે, અનિત્ય છે, અશાશ્વત છે. સડવું, પડવું અને નષ્ટ થવું એવા ધર્મથી યુક્ત હોવાને કારણે આગળ-પાછળ કયારેક ને ક્યારેક તે અવશ્ય નષ્ટ થવાનું છે. હે દેવાનુપ્રિયા ! કોણ જાણે છે કે પહેલાં Page #396 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ધર્મકથાનગ–અરિષ્ટનેમિ-તીર્થ માં ગજસુકુમાલ આદિ શ્રમણો : સૂત્ર ૧૪૮ ઇન્દ્ર, અસુરોમાં ચમર, નાગોમાં ધરણ, તારાઓમાં ચંદ્ર અને મનુષ્યોમાં ભરત ચકવતી સમાન થઈને તું દ્વારાવતી નગરી તથા બીજાં અનેક ગ્રામ, આકર, નગર, ખેડ, કબૂટ, દ્રોણમુખ, મોંબ, પાટણ, આશ્રમ, નિગમ, સંવાહ, સંનિવેશ આદિનું આધિપત્ય સ્વામિત્વ, ભર્તૃત્વ, આજ્ઞાધારકત્વ, ઈશ્વરત્વ અને સેનાપતિત્વ કરતાં કરતાં તથા પાલન કરતાં કરતાં જોરશોરથી વાગતાં વાજિત્રો-તંત્રી, તલ, તાલ, ગુટિન, ઘન, મૃદંગ, ઢોલ અને નગારાં સાથેના રવ સાથેના નૃત્ય–ગીત સાથે વિપુલ ભોગો ભોગવતો વિલાસ કરી એમ કહી “જય જય’ શબ્દનો ઘોષ કર્યો. કોણ જશે અને કોણ પછી જશે ? એટલા માટે હે દેવાનુપ્રિયા ! આપની આજ્ઞા લઈને હું અહંતુ અરિષ્ટનેમિ ભગવંત પાસે મુંડિત બની, ગૃહત્યાગ કરી પ્રજ્યા લેવા ઈચ્છું છું.' ગજસુકમાલનું એક દિવસ રાજ્ય૧૪૮, ત્યાર પછી જ્યારે કૃષ્ણ વાસુદેવ અને વસુ દેવ તથા દેવકી દેવી ગજસુકમાલને વિષયોને અનુકૂળ અને વિષયથી પ્રતિકૂળ અનેક પ્રકારની આખ્યાપના, પ્રજ્ઞાપના, સંજ્ઞાપના અને વિજ્ઞાપના વાણી દ્વારા સમજાવવા, સંબોધવા, શીખવવા, વીનવવામાં સફળ ન થયા ત્યારે આ પ્રમાણે બોલ્યા‘હે પુત્ર! અમે લોકો મને એક દિવસ તો એક દિવસ માટે પણ રાજ્ય સિંહાસન પર બેસાડીને તારી રાજ્યશ્રી જોવા ઇચ્છીએ છીએ. માટે તું એક દિવસ માટે પણ આ રાજ્યલક્ષ્મીનો સ્વીકાર કર. માતા-પિતા અને કૃષ્ણ વાસુદેવના આ આગ્રહને કારણે ગજસુકુમાલ મૌન થઈ ગયા. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે કૌટુંબિક સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! તમે તરત જ જાઓ અને ગજસુકુમાલના રાજ્યાભિષેક માટે મહાથે મહઈ, મહામૂલ્યવાન વિપુલ સામગ્રી લઈ આવો.' ત્યારે તે કૌટુંબિક સેવકો ગજસુકુમાલના રાજ્યાભિષેક માટેની મહઈ, મહામૂલ્યવાન વિપુલ સામગ્રી લઈ આવ્યા. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે મહાન રાજ્યાભિષેક ઉત્સવ સાથે ગજસુકુમાલનો રાજ્યાભિષેક કર્યો, અભિષેક કરી બન્ને હાથ જોડી અંજલિ મસ્તકે અડાડી આ પ્રમાણે કહ્યું– હે નંદન ! તારો જય હો. હે ભદ્ર! તારે જય હે. હે નંદન ! તારું કલ્યાણ હો. તું ને જીતેલાને જીતી લે અને જીતેલાનું પાલન કર. વિજયની વચ્ચે તારો નિવાસ હો. દેવામાં ત્યારે તે ગજસુકુમાલ રાજા બન્યા યાવત્ રાજયશાસન કરતા વિહારવા લાગ્યા. ત્યાર બાદ કૃષ્ણ વાસુદેવ તથા માતા-પિતાએ તે ગજસુકુમાલ રાજાને આ પ્રમાણે કહ્યું હે લાલ ! કહે તને શું આપીએ ? શું ભેટ કરીએ ? અથવા તારી હાર્દિક ઇચ્છા શું છે ? ગજસુકમાલની પ્રવજ્યા૧૪૯. ત્યાર બાદ તે ગજસુકુમાલ રાજાએ કૃષ્ણ વાસુદેવ તથા માતાપિતાને આમ કહ્યું “હે દેવાનુપ્રિયે ! હું કુત્રિકાપણ(જ્યાં સર્વ વસ્તુઓ મળે તેવી હાટીમાંથી રજોહરણ અને ભિક્ષાપાત્ર મંગાવવા અને હજામને બોલાવવા ઈચ્છું છું.' [ મહાબલની જેમ અભિનિષ્ક્રમણ (વર્ણન). ત્યાર પછી ગજસુકુમાલ કુમારે અહેતુ અરિષ્ટનેમિ ભગવંતની પાસે આવે આ પ્રકારનો ધર્મોપદેશ સારી રીતે ગ્રહણ કર્યોતેમની આજ્ઞા મુજબ જ તે ચાલતા, ઊભા થતા, બેસતા, આહાર લેતા, બોલતા અને અપ્રમત્ત બની સાવધાનીપૂર્વક અન્ય પ્રાણે જીવો ભૂત, સર્વેની યતનાપૂર્વક સંયમપાલન કરવા લાગ્યા. ત્યાર બાદ તે ગજસુકુમાલ અનગાર બન્યા Page #397 -------------------------------------------------------------------------- ________________ ધર્મસ્થાનુયોગ–અરિષ્ટનેમિ-તીર્થ માં ગજસુકુમાલ આદિ શ્રમણે ઃ સૂત્ર ૧૫૦ ઈર્યાસમિતિ આદિથી યુક્ત યાવત્ ગુપ્તિએથી ગુપ્ત અને બ્રહ્મચારી. ત્યાર બાદ તે ગજસુકમાલ જે દિવસે પ્રજિત થયા તે જ દિવસે ચોથા પ્રહરમાં જ્યાં અહંત અરિષ્ટનેમિ વિરાજમાન હતા ત્યાં આવ્યા, આવીને અહંતુ અરિષ્ટનેમિની ત્રણ વાર આદક્ષિણા–પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરી વંદન-નમસ્કાર કર્યો, વંદનનમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા – હે ભગવંત ! આપની આજ્ઞા લઈને હું મહાકાળ સ્મશાનમાં એક રાત્રિની મહાપ્રતિમા ધારણ કરી રહેવા માગું છું.' | ભગવંતે કહ્યું –] “હે દેવાનુપ્રિય ! જેમ જેમ સુખ થાય તેમ કર. તેમાં વિલંબ કરીશ નહીં.' ગજસુકમાલ દ્વારા મહાપ્રતિમા–ઉપસંપદા– ૧૫૦ ત્યાર પછી તે ગજસુકમાલ અનગારે અહંત અરિષ્ટનેમિની આજ્ઞા લઇને પછી અહંતુ અરિષ્ટનેમિને વંદન-નમન કર્યા., વંદનનમન કરીને અહંતુ અરિષ્ટનેમિ પાસેથી અને સહસ્સામ્રવનમાંથી નીકળ્યા, નીકળીને જ્યાં મહાકાલ સ્મશાન હતું ત્યાં આવ્યા, આવીને પ્રાસુકભૂમિની પ્રતિલેખના કરી, પ્રતિલેખના કરીને પછી ઉચાર-પ્રસૃવણભૂમિની પ્રતિલેખન કરી, પ્રતિલેખના કરીને પછી શરીરને સહેજ નમાવીને, હાથ લાંબા કરીને અને બને પગને સંકોરીને અપલક નેત્રો દ્વારા શુષ્ક પુદ્ગલો પર દષ્ટિ કેન્દ્રિત કરી એક રાત્રિની મહાપ્રતિમા ધારણ કરીને ધ્યાનમગ્ન થયા. સોમિલકત ઉપસર્ગ – ૧૫૧. આ બાજ સમિલ બ્રાહ્મણ સમિધ માટે દ્વારાવતી નગરીની બહાર ગયા હતા. તેણે સમિધ, દર્ભ, કુશ અને પત્ર લીધાં, લઈને ત્યાંથી પાછા ફરતો હતો ત્યારે નિર્જન મહાકાલ સ્મશાનની નજીકથી પસાર થતાં સંધ્યાકાળ સમયે તેણે ગજસુકુમાલને જોય, જોઈને તેના હૃદયમાં વેરનું સ્મરણ થયું, વેરથી ક્રોધાયમાન, ૨ષ્ટ, પ્રચંડ કોપાયમાન થઈ તે આ પ્રમાણે બોલ્યો – અરે! આ તો તે અપ્રાર્થિતપ્રાર્થિત (ન ઇચ્છવા યોગ્ય-મૃત્યુ-ની ઇચ્છા કરનારો) દુરંતપ્રાંત લક્ષણ (દુર્લક્ષણ), અભાગિયા, ચૌદશીયે, શ્રી-હી–ધૃતિ અને કીર્તિહીન, ગજસુકુમાલ કુમાર છે, જેણે મારી પુત્રી અને સોમશ્રીની જાયા સોમા જેવી નિર્દોષ અને નવયૌવનાને ત્યજીને મંડિત બનીને પ્રવજયા ગ્રહણ કરી છે. તો મારા માટે આ તક છે કે ગજસુકુમાલ સાથે વેર વાળી લઉં.' તેણે આમ વિચાર કર્યો, વિચાર કરીને ચારે દિશાઓનું અવલોકન કર્યું કે કોઈ જોતું તો નથી ને), અવલોકન કરી ભીની માટી લીધી, લઈને જયાં ગજસુકુમાલ અનગાર હતા ત્યાં આવ્યો, આવીને ગજસુકુમાલ અનગારના મસ્તક પર માટીની પાળ બાંધી, પાળ બાંધીને સળગતી ચિતામાંથી ખીલેલા પલાશપુષ્પ જેવા લાલ લાલ ખેરના લાકડાના અંગારા કોઈ ફૂટેલા માટીના વાસણના ટુકડામાં લીધા, લઇને તેને ગજસુકમાલ અણગારના મસ્તક પર મૂક્યા, મૂકીને પોતાને કોઈએ જોયો તો નહીં હોય ને એવી બીકથી ભયભીત, ત્રસ્ત અને ઉદ્વિગ્ન થઈને તરત જ ત્યાંથી ભાગ્યો, ભાગીને જમાંથી આવ્યો હતો તે દિશામાં ચાલ્યો ગયો. ગજસુકમાલની સિદ્ધિ – ૧૫૨. ત્યાર પછી તે ગજસુકુમાલ અનગારના શરીરમાં અત્યંત દારુણ વેદના પેદા થઈ થાવતું મહાદુ:ખદાયક અસહ્ય પીડા થઈ. ત્યારે તે ગજસુકુમાલ અનગારે સોમિલ બ્રાહ્મણ પ્રતિ મનમાં લેશ પણ દ્વેષભાવ રાખ્યા વિના તે દારુણ યાવત્ અસહ્ય વેદના સહન કરી. ત્યાર પછી તે ગજસુકુમાલ નગારે તે દારુણ યાવત્ અસહ્ય વેદનાને વીતરાગભાવથી Page #398 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ધર્મ કથાનગ–અરિષ્ટનેમિ-તીર્થ માં ગજસુકુમાલ આદિ શ્રમણોઃ સૂત્ર ૧૫૫ સહન કરતાં શુભ પરિણામ અને પ્રશસ્ત અધ્યવસાયને કારણે તદાવરણીય કર્મોનો ક્ષય કરતાં કર્મરજના વિનાશક નિવારક એવા અપૂર્વકરણ સ્થાનમાં પ્રવેશ કર્યો, જેનાથી તેમને અનંત, અનુત્તર યાવત્ સર્વોત્તમ કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થયાં. ત્યાર બાદ તેઓ સિદ્ધ યાવત્ સર્વ દુ:ખોથી મુક્ત બન્યા. તે સમયે સાન્નિધ્યકારી દેવોએ “સમ્યમ્ આરાધના કરી” એમ વિચારી દિવ્ય સુગંધી જળની વર્ષા કરી, સર્વત્ર પચરંગી ફૂલો વરસાવ્યાં, દિવ્ય વસ્ત્રોની વર્ષા કરી તથા દિવ્ય ગીતો અને વાજિંત્રોના નાદથી આકાશ ભરી દીધું.. કૃષ્ણ દ્વારા વૃદ્ધને સહાય – ૧૫૩. ત્યાર બાદ રાત્રિ પૂરી થતાં બીજે દિવસે પ્રભાતે યાવત્ સહસ્રરશ્મિ દિનકર સૂર્યને ઉજજવળ પ્રકાશ પ્રસર્યા ત્યારે કૃષ્ણ વાસુદેવ સ્નાન-વાવનુ-આભૂષણોથી અલંકૃત બની, શ્રેષ્ઠ હાથી પર બેસી, કરંટ પુષ્પોની માળા યુક્ત છત્ર મસ્તક પર ધારણ કરી, ઉત્તમ શ્વેત ચામરોના વીંઝણા સાથે મહાન સુભટોના સમૂહ સાથે, દ્વારાવતી નગરીની વચ્ચે થઈને જમાં અહંતુ અરિષ્ટનેમિ હતા ત્યાં જવા નીકળ્યા. ત્યારે દ્રારાવતી નગરીની વચ્ચોવચ થઈને જતા ને કૃષ્ણ વાસુદેવે બહાર માર્ગ પર ઈટેના મોટા ઢગલામાંથી એક એક ઈટ ઉપાડી પોતાના મકાન તરફ લઈ જતા એક જર્જરિત દેહવાળા, દુ:ખી, દુર્બળ, સૂકલકડી, થાકેલા વૃદ્ધ પુરુષને જાયે. ત્યારે તે વૃદ્ધ પુરુષ પર દયા કરીને કૃષ્ણ વાસુદેવે હાથી પર બેઠા બેઠા જ એક ઈંટ લીધી અને બહારના માર્ગ પરથી ઉપાડી તેના ઘરની અંદર લઈ જઈ મૂકી. ત્યારે કૃષ્ણ વાસુદેવ દ્વારા એક ઈટ લઈને ઘરમાં મુકાતી જોઈને સાથમાં રહેલા અનેક પુરુષોએ પણ એક એક ઈટ ઉપાડીને તે વિશાળ ઈટના ઢગલાને બહારના માર્ગ પરથી તે પુરુષના ઘરમાં પહોંચાડી દીધો. કૃષ્ણની ગજસુકમાલના દર્શનની અભિલાષા૧૫૪. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ દ્વારાવતી નગરી વચ્ચોવચ્ચથઈને નીકળ્યા, નીકળીને જયાં અહંતુ અરિષ્ટનેમિ વિરાયા હતા ત્યાં આવ્યા, આવીને અહં અરિષ્ટનેમિની ત્રણવાર આદક્ષિણાપ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમન કર્યા, વંદન-નમન કરીને ગજસુકુમાલ અણગારને ન જોતાં પુન: તેમણે અહંતુ અરિષ્ટનેમિને વંદન-નમસ્કાર કર્યા પછી આ પ્રમાણે કહ્યું – હે ભદત ! મારા સહોદર કનિષ્ટ ભ્રાતા ગજસુકુમાલ અનગાર ક્યાં છે ? હું તેમને વંદન-નમસ્કાર કરવા ઇચ્છું છું.' અરિષ્ટનેમિ દ્વારા ગજજ્કમાલની સિદ્ધિનું કથન – ૧૫૫. ત્યાર પછી અહંનું અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું “હે કૃષ્ણ! ગજસુકુમાલે પોતાનો અર્થ સાધી લીધું છે.' ત્યારે કૃષ્ણ વાસુદેવે અહંતુ અરિષ્ટનેમિને આ પ્રમાણે પૂછ્યું હે ભદત! ગજસુકુમાલ આગગારે પિતાનો અર્થ કેવી રીતે સાધી લીધા છે? ત્યારે અહંતુ અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું – હે કૃષ્ણ ! કાલે દીક્ષા લીધા પછી દિવસના ચોથા પ્રહરમાં ગજસુકમાલ આણગારે મને વંદન-નમન કરી આ પ્રમાણે કહ્યું, હે ભગવંત! હું આપની આજ્ઞા લઇને મહાકાલ સ્મશાનમાં એક રાત્રિની મહાપ્રતિમા અંગીકાર કરવા ઇચ્છું છું. – યાવત્ તે એક રાત્રિની મહાપ્રતિમા ધારણ કરી વિચરવા લાગ્યા અર્થાત્ મહાપ્રતિમા ધારણ કરી ધ્યાનલીન થઈ ગયા. Page #399 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયોગ–અરિષ્ટનેમિ-તીર્થમાં ગજસુકુમાલ આદિ શ્રમણે ઃ સૂત્ર ૧૫૬ ત્યારબાદ તે ગજસુકુમાલ અનગારને એક પુરુષે ધ્યાનમગ્ન જોયા, જોઈને ક્રોધાયમાન બની ગજસુકુમાલ અનગારના મસ્તક પર માટીની પાળ બાંધી, પાળ બાંધી સળગતી ચિતામાંથી ખેરના લાકડાના પલાશપુષ્પો જેવા રાતા ચળ સળગતા અંગારા માટીના કોઇ ફૂટેલા વાસણમાં લઈને ગજસુકુમાલ અણગારના મસ્તક ઉપર નાખ્યા, નાખીને પછી ભયભીત, ત્રસ્ત અને ઉદ્વિગ્ન બનીને, ભયનો માર્યો તે ત્યાંથી તરત જ ભાગી નીકળ્યો, ભાગીને જ્યાંથી આવ્યો હતો તે જ રસ્તે ચાલ્યો ગયો. મસ્તક પર અંગારા મૂકવાથી ગજસુકુમાલ આણગારના શરીરમાં અત્યંત તીવ્ર, વિપુલ, કર્કશ, પ્રગાઢ પ્રચંડ, અસા, દુ:ખભરી વેદના પેદા થઈ. તે પણ ગજસુકુમાલ અણગારના મનમાં તે પુરુષ તરફ સહેજ પણ દ્વેષભાવ પેદા ન થયો અને તે અસહ્ય યાવત્ દારુણ વેદના તેમણે સહન કરી લીધી. ત્યારબાદ તે ગજસુકુમાલ અણગાર તે પ્રચંડ યાવતુ અસહ્ય વેદનાને સહન કરવાથી શુભ પરિણામ, પ્રશસ્ત અધ્યવસાયો અને તદાવરણીય કર્મોના ક્ષયથી કર્મરજને વિનષ્ટ કરનાર અપૂર્વકરણ સ્થાનમાં પ્રવેશ્યા અને તેમને અનંત, અનુત્તર, નિરાબાધ, નિરાવરણ સંપૂર્ણ, પરિપૂર્ણ, શ્રેષ્ઠ કેવળજ્ઞાન કેવળદર્શન પ્રાપ્ત થયું. ત્યારબાદ સિદ્ધિ મેળવી. આ રીતે હે કૃષ્ણ ! ગજસુકુમાલ અણગારે પોતાનો અભિલષિત-ઇચ્છિત આત્માર્થ સાધી લીધો છે–એમ મેં કહ્યું હતું. ઉપસર્ગની વાત સાંભળી કૃષ્ણને ક્રોધ૧૫૬. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે અહંતુ અરિષ્ટ નેમિને આ પ્રમાણે પૂછ્યું હે ભગવંત ! તે કોણ અપ્રાર્થિતને ઈચ્છનારો, દુર્દાન્ત લક્ષણવાળો, હીનપુણ્ય, ચતુદશીએ જન્મેલ, શ્રી,હી, ધૃતિ અને કીર્તિથી ત્યજાયેલો છે કે જેણે મારા સહોદર લધુબંધુ ગજસુકુમાલ આણગારના અકાળે પ્રાણ હરી લીધા ?” ઉપસર્ગ કરીને સહાય જ કરી છે-એમ ક્રોધશમન૧૫૭. ત્યારબાદ અહંતુ અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુ દેવને આ પ્રમાણે કહ્યું “હે કૃષ્ણ! તમે તે પુરુષ પર ક્રોધ ન કરો. કેમ કે તે પુરુષ ગજસુકુમાલ અણગારને સહાયતા કરી છે.” હે ભગવન્! તે પુરુષ ગજસુકુમાલને સહાય કરી છે? એવું આપ કઈ રીતે કહો છો?” [કૃષ્ણ વાસુદેવે પૂછયું.] ત્યારે અહંતુ અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું “હે કૃષ્ણ ! તે આ રીતે કે જેવી રીતે તમે મારી પાસે વંદન કરવા આવતી વેળા દ્વારાવતી નગરીમાં એક જરાજર્જરિત દેહવાળા, રોગી, ભૂખ્યા-તરસ્યા, દુર્બળ, થાકેલા વૃદ્ધ પુરુષને ઈ-ટેના વિશાળ ઢગલામાંથી એક એક ઈટ ઉપાડીને બહારના માર્ગ પરથી ઘરની અંદર લઈ જતો જોયો હતો ત્યારે તમે તે પુરુષ પર દયા આણી હાથી પર બેઠા બેઠા જ એક ઈટ ઉપાડી હતી અને ઉપાડીને બહારના માર્ગ પરથી તેના ઘરમાં મૂકી હતી. જેથી તમને એક ઈટ લઈને ઘરમાં મૂકતા જોયા તો તમારી સાથે રહેલા અનેક મનુષ્યોએ તે ઈટોના ઢગલાને બહારના માર્ગ પરથી ઘરની અ દર પહોંચાડી દીધો હતો. એ રીતે હે કૃષ્ણ! જેમ તમે તે પુરુષને સહાય આપી તે જ રીતે હે કૃષ્ણ! તે પુરુષે ગજસુકુમાલ અનગારને પણ એના લાખો ભવમાં સંચિત કરેલાં કર્મોની ઉદીરણા કરાવીને સમસ્ત કર્મોની નિર્જરા કરવામાં સહાય કરી છે. કૃષ્ણ દ્વારા ઉપસર્ગકર્તાની જાણ– ત્યારબાદ કૃષ્ણ વાસુદેવે અહંતુ અરિષ્ટનેમિને આ પ્રમાણે કહ્યું Page #400 -------------------------------------------------------------------------- ________________ ४४ ધર્મકથાનુગ-અરિષ્ટનેમિ–તીર્થમાં સુમુખાદિ કુમાર : સૂત્ર ૧૬૧ મરણને શરણ થયો, અને ધડામ દઈને જમીન પર ઢળી પડ્યો. ત્યારબાદ કૃષ્ણ વાસુદેવે તે સેમિલ બ્રાહ્મણને જો, જોઈને આ પ્રમાણે કહ્યું— અરે ઓ દેવાનુપ્રિયે! જુઓ આ જ તે અપ્રાર્થિતપ્રાર્થિત યાવત્ શ્રી, હીં, ધી, કીર્તિવર્જિત મિલ બ્રાહ્મણ છે જેણે મારા લઘુ સહોદર ભ્રાતા ગજસુકમાલ અણગારના અકાળે પ્રાણ હર્યા હતા.’ આમ કહી સૌમિલ બ્રાહ્મણના શબને ચાંડાળ પાસે ઘસડાવ્યું, ઘસડાવીને તે જમીન પાણીથી ધોવરાવી, ધોવરાવીને પછી જ્યાં પોતાનો મહેલ હતો ત્યાં પહોંચ્યા અને તેમાં પ્રવેશ્યા. હે ભદંત ! હું તે પુરુષને કેવી રીતે ઓળખી શકું? ૧૫૮. ત્યારે અહં અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું – હે કૃષ્ણ! દ્વારાવતી નગરીમાં પ્રવેશ કરતા તમને જોઇને ઊભા ઊભા જ આયુ તથા સ્થિતિક્ષય થતાં જે ત્યાં જ મરણને શરણ થાય તે પુરુષને જોઈને તમારે જાણવું કે આ તે જ પુરુષ છે જેણે ગજસુકમાલના પ્રાણ લીધા છે.' ત્યારબાદ કૃષ્ણ વાસુદેવે અહંતુ અરિષ્ટનેમિને વંદન-નમન ક્ય, વંદન-નમન કરી જ્યાં અભિષેક-હસ્તિરત્ન હતા ત્યાં આવ્યા, આવીને તે હાથી પર બેઠા, બેસીને જ્યાં દ્વારાવતી નગરી હતી, જ્યાં પોતાનો મહેલ હતો ત્યાં જવા નીકળ્યા. સેમિલનું અકાળ મૃત્યુ૧પ૯. ત્યાર પછી સહસ્રરમિ દિનકર સુર્યનો પોતાના જાજવલ્યમાન તેજ સાથે ઉદય થતાં, રાત્રિ વીતી પ્રભાત થતાં, તે સોમિલ બ્રાહ્મણના મનમાં આ આવા પ્રકારનો અધ્યવસાયયાવતુ-વિચાર ઉત્પન્ન થયો કે-“કૃણ વાસુદેવ અહંતુ અરિષ્ટનેમિના પાયવંદન માટે ગયા છે. મારું કૃત્ય અહંતે જાગેલું છે; વિશેષ જાગેલું છે, સાંભળેલું છે અને તેઓ કૃષ્ણ વાસુદેવને કહેશે. કુગ વાસુદેવ તે જાણીને, ન જાણે કેવા પ્રકારના કુમૃત્યુથી મને મારશે.” આવો વિચાર કરી ભયભીત, ત્રસ્ત અને ઉદ્વિગ્ન થઈ પોતાના ઘરેથી નીકળી પડયો. ૯ અરિષ્ટનેમિ-તીર્થમાં સમુખાદિ કુમાર ૧૬૦. તે કાળે તે સમયે દ્વારાવતી નગરીમાં કૃષ્ણ વાસુદેવ નામે રાજા યાવનું વિચરતા હતા. તે દ્વારાવતી નગરીમાં બલદેવ નામે રાજા હતા–વર્ણન. તે બલદેવ રાજાની ધારિણી નામે રાણી હતી વર્ણન. ત્યારબાદ તે ધારિણી રાણી કઈ એક વાર પોતાને યોગ્ય શયામાં સુઈ રહી હતીયાવતું પોતાના મુખમાં પ્રવેશ કરતા સિંહને સ્વપ્નમાં જોઈને જાગી ઊઠી. શેષ વર્ણન ગૌતમ કુમાર સમાન, પણ અહીં એટલું વિશેષ કે કુમારનું નામ સુમુખકુમાર. તેને પચાસ કન્યાઓ સાથે પરણાવ્યો. પચાસની સંખ્યામાં દાયજો. [બાદ દીક્ષા પછી] ચૌદ પૂર્વને અભ્યાસ. વીસ વર્ષનો શ્રમણપર્યાય. શેષ પૂર્વવત્ યાવત્ શત્રુંજ્ય પર સિદ્ધિ. ૧૬૧. એવી જ રીતે દુર્મુખ અને કૂપદારક એ બેનું વર્ણન પણ સમજવું. ત્રણે બળદેવ અને ધારિણીના પુત્રો. દારુકનું વર્ણન પણ તે જ પ્રમાણે–વિશેષ તે વસુદેવ અને ધારિણીનો પુત્ર. આ બાજુકૃષ્ણ વાસુદેવ ભ્રાતૃશોકના કારણે રાજમાર્ગ છોડીને નાના માર્ગથી દ્વારાવતી નગરીમાં પ્રવેશ્યા, ત્યારે સહસા તે તેમની નજરે પડયો. ત્યારે તે સોમિલ બ્રાહ્મણ એકાએક કૃષ્ણ વાસુદેવને જોઇને ભયભીત–પાવતુ-ભયાક્રાન્ત થઈને ઊભો ઊભો જ સ્થિતિક્ષય થવાથી Page #401 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુગ–અરિષ્ટનેમિ-તીર્થમાં જલિ આદિ શ્રમ : સૂત્ર ૧૬૨ ૪૫ એ જ પ્રમાણે અનાવૃષ્ટિ કુમારનું વર્ણન તે પણ વસુદેવ અને ધારિણી નામક માતાપિતાનો પુત્ર. ૧૦. જલિ આદિ શ્રમણ ગાથાર્થ :- ૧. જાલિ, ૨. માલિ, ૩. ઉવયાલિ, ૪. પુરુષસેન, ૫. વારિષેણ, ૬, પ્રદ્યુગ્ન, ૭. લાંબ, ૮, અનિરુદ્ધ, ૮. સત્યનેમિ અને ૧૦. દઢનેમિ. ૧૬૨. તે કાળે તે સમયે દ્વારાવતી નામે નગરી હતી. તે દ્વારાવતી નગરીમાં ભાવતુ-કુણ વાસુદેવ આધિપત્ય યાવત્ કરતા, પાલન કરતા વિહરતા હતા. તે દ્વારાવતી નગરીમાં વસુદેવ નામે રાજા હતા. તેમની ધારિણી નામે રાણી હતી-કુમાર જન્મનું વર્ણન ગૌતમકુમાર સમાન, વિશેષ માત્ર તેનું જાલિકુમાર નામ. તેને પચાસની સંખ્યામાં દાયજો. [દીક્ષા લીધા પછી] બાર અંગેનું અધ્યયન. સોળ વર્ષનો શ્રમણ્યપર્યાય. શેષ વર્ણન ગૌતમકુમારની જેમ જ થાવત્ શત્રુંજય પર્વત પર સિદ્ધિ. એ જ રીતે–મયાલિ, ઉવયાલિ, પુરુષસેન અને વારિષણ સંબંધી. એ જ રીતે-પ્રદ્યુમ્નનું ચરિત્ર, વિશેષ માત્ર તેના પિતાનું નામ કૃષ્ણ અને માતા ઋકિમણી. એ જ રીતે શાંબ કુમારનું ચરિત્ર-વિશેષ માત્ર માતા જાંબવતી. એ જ રીતે અનિરુદ્ધનું વર્ણન-વિશેષ માત્ર પિતા પ્રદ્યુમ્ન અને માતા વૈદભ. એ જ રીતે સત્યનેમિનું જીવન-પરંતુ પિતા સમુદ્રવિજય અને માતા શિવાદેવી. એ જ રીતે દઢનેમિનું વર્ણન, બધા ગમનું વર્ણન એક સમાન. હતી – જે પૂર્વ-પશ્ચિમ બાર યોજન લાંબી અને ઉત્તર-દક્ષિણ નવ યોજન પહોળી હતી, ધનપતિ કુબેરે પોતાની બુદ્ધિથી તેનું નિર્માણ કર્યું હતું, તે સુવર્ણના શ્રેષ્ઠ પ્રાકારથી અને અનેક પ્રકારનાં પંચરંગી રત્નોના બનેલા કાંગરાથી અલકાપુરી જેવી શોભતી હતી તેના નિવાસીઓ આનંદપ્રમોદમાં મગ્ન હતા, તે જાણે સાક્ષાત્ દેવલોક જેવી હતી. તે દ્રારાવતી નગરીની બહાર ઉત્તરપૂર્વ (ઈશાની દિશામાં રેવતક નામે પર્વત હતો – તે ખૂબ ઊંચો હતો, તેનાં શિખરો આકાશને અડતાં હતાં, તે અનેક પ્રકારના ગુચ્છ, ગુલમ, લતાઓ અને વેલીઓથી વ્યાપ્ત હતો. હંસ, મૃગ, મયૂર, ક્રૌંચ, સારસ, ચક્રવાક, મેના, સારિકા, કોયલ આદિ પક્ષીઓનાં ઝુંડોથી તે વ્યાપ્ત હતો. તેમાં અનેક તટ, કટક, વિવર, ઝરણાં, પ્રપાત, પ્રારભાર(સહેજ નમેલાં શિખર) અને શિખરો હતાં. વળી તેમાં અસરાઓના સમૂહો, દેના સંધ, ચારણ મુનિઓ અને વિદ્યાધરયુગલો હતાં. તેના પર ત્રણે લોકમાં બળવાન એવા દશાર વંશના શ્રેષ્ઠ વીર પુરુષ દ્વારા નિત્ય નવા ઉત્સવો થતા હતા. તે પર્વત સૌમ્ય, સુભગ, પ્રિયદર્શન, સુરૂપ, પ્રસન્નકર તથા દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ (સુંદર) હતો. તે રૈવતક પર્વતથી અતિ દૂર નહીં કે અતિ નિકટ નહીં તેવી રીતે આવેલું નંદનવન નામે એક ઉદ્યાન હતું – જે સઘળી જતુઓનાં પુષ્પો અને ફળોથી સમૃદ્ધ, રમ્ય, દેવઉદ્યાન નંદનવન જેવું આનંદદાયક, દર્શનીય, અભિરૂપ તથા પ્રતિરૂપ હતું. તે ઉદ્યાનની બરાબર વચ્ચે વચ્ચે સુરપ્રિય નામે યક્ષાયતન હતું – દિવ્ય વગેરે વર્ણન. તે દ્વારાવતી નગરીમાં કૃષ્ણ નામે વાસુદેવ રાજા નિવાસ કરતા હતા. તે વાસુદેવ સમુદ્રવિજય આદિ દશ દશારો – યાવન્- અનેક બીજા પણ સામંતો, તલવરો, માડંબિકો, ૧૧. અરિષ્ટનેમિ–તીર્થમાં થાવરચ્ચા પુત્ર અને બીજા દ્વારાવતીમાં કૃષ્ણ વાસુદેવ ૧૬૩. તે કાળે સમયે દ્વારાવની (દ્વારિકા) નામે નગરી Page #402 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ધર્મકથાનુયોગ–અરિષ્ટનેમિ–તીર્થમાં થાવગ્ગાપુત્ર અને બીજા : સૂત્ર ૧૬૬ કૌટુંબિકો, ઈભ્યો, શ્રેષ્ઠીઓ, સાર્થવાહો, આદિનું તથા ઉત્તરમાં વૈતાઢય પર્વત સુધી તથા અન્ય દિશાઓમાં સમુદ્ર સુધીના દક્ષિખાધ ભરત ક્ષેત્રનું તથા દ્વારિકા નગરીનું આધિપત્ય કરતા યાવનું પાલન કરતા વિહરતા ગાથાપની થાવરચા અને તેને પુત્ર થાવરચા પુત્ર – ૧૬૪, તે દ્વારાવતી નગરીમાં થાવા નામની એક ગાથાપત્ની (ગૃહિણી) રહેતી હતી – જે સમૃદ્ધિશાલિની યાવનું કોઈથી પરાભવ ન પામે તેવી હતી. તે થાવા ગાથાપત્નીને થાવગ્ગાપુત્ર નામે સાર્થવાહબાળક પુત્ર હતો. તેનાં હાથપગ અત્યંત સુકોમળ હતા યાવતુ તે સુંદર હતો. ત્યાર બાદ તે થાવગ્યા ગાથાપનીએ તે બાળકને આઠ વર્ષથી થોડોક મોટો થયેલ જાણીને શુભ તિથિ, કરણ, નક્ષત્ર અને મુહૂ માં તેને કલાચાર્ય પાસે મોકલ્યો યાવત્ ભોગ ભોગવવા માટે સમર્થ થયેલો જાણી અર્થાત્ યુવાન બનેલા જાણી તેને ઈજ્યકુળોની બત્રીસ કુમારિકાઓ સાથે એક જ દિવસે પરણાવી દીધો. તેને બત્રીસ દહેજ મળ્યાયાવતુ-ઈન્મકુળની તે બત્રીસ કન્યાઓ સાથે વિપુલ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધ એમ પાંચ પ્રકારના મનુષ્યસંબંધી કામભોગો ભોગવતે તે રહેવા લાગ્યો. અરિષ્ટનેમિ-સમવસરણ – ૧૬૫. તે કાળે તે સમયે અરહિંત અરિષ્ટનેમિ સમવસર્યા-પૂર્વવત્ વર્ણન તેઓ દશ ધનુષ ઊંચા હતા, નીલકમળ, ભેંસના સીગડા, અળસીપુષ્પ સમાન શ્યામ વર્ણના હતા, તેઓ અઢાર હજાર શ્રમણો અને ચાલીસ હજાર શ્રમણીઓથી ઘેરાઈને અનુક્રમે ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા, ત્વરાથી સુખપૂર્વક વિચરતા જયાં દ્વારાવતી નગરી હતી જ્યાં રૈવતક પર્વત હતો, જ્યાં નંદનવન ઉદ્યાન હતું, જ્યાં સુરપ્રિય યક્ષાયતન હતું, જ્યાં ઉત્તમ અશોક વૃક્ષ હતું, ત્યાં પધાર્યા, આવીને યથાયોગ્ય અવગ્રહ ધારણ કરીને સંયમ અને તપથી આમાને ભાવિત કરતા વિચારવા લાગ્યા. કૃષ્ણની પર્યાપાસના – ૧૬૬. ત્યાર બાદ કૃષ્ણ વાસુદેવે આ સમાચાર સાંભળી કૌટુંબિક સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું “હે દેવાનુપ્રિયે ! તમે તરત જ સુધર્માસભામાં જઈને મેઘસમૂહની ગર્જના જેવા અવાજવાળી ગંભીર તથા મધુર શબ્દવાળી કૌમુદી નામક ભેરી વગાડો.” ત્યારે તે કૌટુંબિક સેવક કૃષ્ણ વાસુદેવના આવા આદેશથી હુષ્ટ-તુષ્ટ આનંદિત ચિત્તવાળા–પાવતુ-મસ્તક પર અંજલિ રચી, ‘હે સ્વામિ ! જેવી આશા’ એ પ્રમાણે વિનયપૂર્વક આશા સ્વીકારી કૃષ્ણ વાસુદેવ પાસેથી નીકળ્યા, નીકળીને જ્યાં સુધર્મા સભા હતી, જ્યાં કૌમુદી નામે ભેરી હતી, ત્યાં આવ્યા, ત્યાં આવીને મેઘસમૂહના જેવા ગંભીર મધુર અવાજવાળી કૌમુદી ભેરી વગાડી. ત્યારે સ્નિગ્ધ, મધુર અને ગંભીર પ્રતિધ્વનિ પાડતા શરદ ઇતના મેઘોની માફક ભેરીએ ગંભીર અવાજ કર્યો. ત્યાર બાદ તે કૌમુદી ભેરી વગાડાતાં વેંત તેનો અવાજ નવ જન પહોળી અને બાર યોજન લાંબી દ્વારિકા નગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ્પથ, ચેક તથા કંદરા, ગુફા, વિવર, ખાણ, ગિરિશિખર વીંધીને નગરના ગોપુર, પ્રાસાદ, ભવન, દેવકુળ આદિ સમસ્ત સ્થાનોમાં લાખો પ્રતિધ્વનિ પેદા કરતો કરતો, અંદર અને બહાર ચારે તરફ પ્રસરી ગયો. ત્યાર બાદ નવ યોજન પહોળી અને બાર યોજન લાંબી તે દ્વારિકા નગરીમાં સમુદ્રવિજય આદિ દશ દશારો-યાવતુ–હજારો ગણિકાઓ આદિ તે કૌમુદી ભેરીના નાદ સાંભળીને તથા અવધારીને હષ્ટ-તુષ્ટ, આનંદિત મનવાળા Page #403 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુગ–અરિષ્ટનેમિ-તીર્થ માં થાવાપુત્ર અને બીજા ઃ સૂત્ર ૧૬૭ ४७ થાવતુ-હર્ષાતિરેકથી વિકાસમાન હૃદયવાળા થયા અને બધાએ સ્નાન કર્યું. લાંબી લટકતી પુષ્પમાળા ધારણ કરી, નવાં વસ્ત્ર પહેર્યા, શરીર પર ચંદનનો લેપ કર્યો, ત્યાર બાદ કોઈ અશ્વ પર આરૂઢ થયું, કોઈ હાથી પર, કોઈ રથ તથા કોઈ પાલખી પર આરૂઢ થયા, જ્યારે કેટલાક પાદવિહાર કરતા કરતા પુરુષ–સમૂહ સાથે બધા કૃષ્ણ વાસુદેવ પાસે આવી પહોંચ્યા. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે સમુદ્રવિજય આદિ દશ દશારોને–પાવતુ પોતાની સમીપે આવેલા જોયા, જોઈને હષ્ટ-તુષ્ટ આનંદિત ચિત્તથી યાવત્ હર્ષવશાત્ વિકસિત હૃદયવાળા તેણે કૌટુંબિક સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિમ ! તમે તરત જ ચતુરંગિણી સેના સજજ કરે અને વિજય ગંધહસ્તીને તૈયાર કરી લઈ આવે” તેઓએ “જેવી આશા કહી તે પ્રમાણે કર્યું. ત્યાર બાદ કૃષ્ણ વાસુદેવ સ્નાન કરીને યાવત્ સર્વ અલંકારથી વિભૂષિત થઈને વિજય ગંધહસ્તી પર સવાર થઈને કોરંટ પુષ્પની માળાઓવાળું છત્ર ધારણ કરીને, ભટસુભટોના સમૂહ સાથે દ્વારાવતી નગરીની વચ્ચે વચ્ચે થઈને નીકળ્યા, નીકળીને જ્યાં રેવતાક પર્વત હતો, જયાં નંદનવન ઉદ્યાન હતું, જ્યાં સુરપ્રિય યક્ષનું યક્ષાયતન હતું, જ્યાં ઉત્તમ અશોક વૃક્ષ હતું ત્યાં પહોંચ્યા, જઈને અહંતુ અરિષ્ટનેમિના છત્રાત્રિછત્ર, પતાકાઓ, વિદ્યાધર, ચારણ મુનિઓ તથા જંભક દેવને ઉપર નીચે આવાગમનને જોયું, જોઈને વિજય ગંધહસ્તી પરથી નીચે ઊતરીને પાંચ પ્રકારના અભિગ્રહપૂર્વક અરિહંત અરિષ્ટનેમિની સામે ગયા.જયાં અહંત અરિષ્ટનેમિ હતા ત્યાં ગયા, જઈને અહંત અરિષ્ટનેમિની ત્રણ વાર આદક્ષિણા પ્રદક્ષિણા કરી, વંદન નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરી અહંત અરિષ્ટનેમિથી થોડે દૂર રહી વિનયપૂર્વક પર્યું પાસના કરવા લાગ્યા. થાવસ્થા પુત્રને પ્રવજ્યા-સંક૯૫ – ૧૬૭. થાવસ્થાપુત્ર પણ ભગવાનને વંદના કરવા નીકળ્યો. મેઘકુમારની જેમ જ તેણે પણ ધર્મ સાંભળી, અવધારણ કર્યો, પછી જયાં થાવસ્થા ગાથાપત્ની હતી ત્યાં આવ્યો, આવીને ચરણ પર્શ કર્યો અને મેઘકુમારની જેમ પ્રિવજ્યા લેવાની ઇચ્છાનું ] નિવેદન કર્યું. ત્યાર પછી જયારે થાવસ્થા ગાથાપત્નીએ વિષયોને અનુકૂળ અને વિષયોને પ્રતિકૂળ અનેક પ્રકારની આજ્ઞાપના – સામાન્ય કથન દ્વારા, પ્રજ્ઞાપના એટલે કે વિશેષ કથન દ્વારા, સંજ્ઞાપના ર્થાતુ ધન-વૈભવ આદિની લાલચ દ્વારા તથા વિજ્ઞાપના–આજીજી વિનંતિ વગેરે દ્વારા થાવગ્ગાપુત્રને સમજાવો, ઉપદેશ આપ્યો, લલચાવ્યા અને મનાવ્યો પરંતુ તેમાં નિષ્ફળ ગઈ, ત્યારે અનિચ્છાપૂર્વક તેણે બાળક થાવગ્ગાપુત્રના નિષ્ક્રમણને સ્વીકાર કર્યો. અહી વિશેષતા એ છે હું નિષ્ક્રમણાભિષેક જોવા ઇચ્છું છું” એમ માતાએ ઈચ્છા દર્શાવી. ત્યારે થાવાપુત્ર મૌન રહ્યો. ત્યાર પછી તે થાવસ્થા ગૃહિણી આસન પરથી ઊઠી, ઊઠીને મહાથે, મહાઈ, મહામૂલ્યવાન, મહાપુરુષને યોગ્ય, રાજાને યોગ્ય એવી ભેટ લીધી, લઈને મિત્રો, જ્ઞાતિજને, કુટુંબીજનો, સ્વજનો, સંબંધીઓ અને પરિજનો દ્વારા ઘેરાઈને જયાં કૃષ્ણ વાસુદેવના શ્રેષ્ઠ પ્રાસાદનું મુખ્ય પ્રવેશદ્વાર હતું ત્યાં આવી, આવીને પ્રતિહાર દ્વારા દર્શાવાયેલ માર્ગ જમાં કૃષ્ણ વાસુદેવ હતા ત્યાં આવી, આવીને બે હાથ જોડી મસ્તક પર અંજલિ ૨ચી જ્ય-વિજય શબ્દોથી તેમને વધાવ્યા, વધાવીને તે મહાથે મહઈ, મહામૂલ્યવાન, મહાપુરુષ યોગ્ય, રાજાને યોગ્ય ભેટ સામે રાખી, સામે રાખીને, આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય ! મારે એક જ પુત્ર થાવ૨ચાપુત્ર નામનો છે, જે બાળક છે, મને ઇષ્ટ, કાંત, પ્રિય, મનોશ, મનહર, ધૈર્ય અને વિશ્વા Page #404 -------------------------------------------------------------------------- ________________ ४८ ધર્મકથાનુગ–અરિષ્ટનેમિ-તીર્થમાં થાવરચાપુત્ર અને બીજા : ૧૬૮ સનું સ્થાન, કાર્ય કરવામાં સંમત, બહુજનો દ્વારા માન્ય, આભૂષણોની પેટી સમાન, રત્ન, રત્નસમાન, જીવન સમાન, શ્વાસ સમાન, હૃદયનંદન, ઉંબરાના પુષ્પ જેવો જેનું નામ સાંભળવામાં ય દુર્લભ છે તે છે, તો પછી તેના દર્શનની તે શું વાત કરવી–એવે છે. જેમ ઉત્પલ, પદ્મ અથવા કુમુદ કાદવમાં ઉત્પન્ન થાય છે, જળમાં વૃદ્ધિ પામે છે છતાં કાદવથી લેવાતું નથી, જળકણોથી લેવાતું નથી તેવી જ રીતે આ થાવસ્થાપુત્ર ભોગોમાં ઉત્પન્ન થયો છે, ભોગોમાં ઉછરીને વૃદ્ધિ પામ્યો છે પરંતુ તે કામરજથી લિપ્ત થયો નથી, ભોગરજથી લિપ્ત થયો નથી-કામભોગોથી વિરકત રહ્યો છે. હે દેવાનુપ્રિય! તે હવે સંસાર-ભયથી ઉદ્વિગ્ન અને જન્મ–જરા-મરણથી ભયભીત બનીને અહંતુ અરિષ્ટનેમિ પાસે મુંડિત બનીને ગૃહવાસ ત્યજી અનગાર–પ્રવજયા અંગીકાર કરવા ઇચ્છે છે. હું એને નિષ્ક્રમણઉત્સવ કરવા ઇચ્છું છું. તે દેવાનુપ્રિય ! મારી અભિલાષા છે કે થાવસ્થાપુત્રના માટે છત્ર, મુકુટ અને ચામર આપવામાં આવે.” ત્યારે કૃષ્ણ વાસુદેવે થાવસ્થા ગૃહિણીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયે ! તું નિશ્ચિત, સ્વસ્થ રહે. હું પોતે જ બાળક થાવચ્ચપુત્રનો નિષ્ક્રમણ ઉત્સવ કરીશ.” કૃષ્ણ અને થાવાપુત્રનો પરિસંવાદ– ૧૬૮. ત્યાર બાદ કૃષ્ણ વાસુદેવ ચતુરંગિણી સેના સાથે, વિજય ગંધહસ્તી પર સવાર થઈને, જ્યાં થાવ ગાથાપત્નીનું નિવાસભવન હતું ત્યાં આવ્યા, આવીને થાવગ્ગાપુત્રને સંબોધી આમ કહેવા લાગ્યા હે દેવાનુપ્રિય! તું મુંડિત બની પ્રજયા ન લઈશ, મારી ભુજાઓની છત્રછાયામાં રહીને હે દેવાનુપ્રિય! તું વિપુલ માનુષી ભેગે ભગવ. હું માત્ર દેવાનુપ્રિયના અર્થાત્ તારા ઉપરથી પસાર થનાર વાયુકાયને જ રોકવામાં સમર્થ નથી, એના સિવાય તને થનારી કોઈ પણ પીડા, બાધા કે મુશ્કેલીનું હું નિવારણ કરીશ.' ત્યારે કૃષ્ણ વાસુદેવનું આવું કથન સાંભળીને થાવાપુત્રો કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય! જો તમે મારા જીવનનો અંત કરનાર મૃત્યુને આવતું રોકી શકો અને વળી શરીર તથા રૂપનો વિનાશ કરનાર જરાવૃદ્ધાવસ્થાને રોકી શકો તો હું તમારી ભુજા ઓની છત્રછાયામાં રહી વિપુલ માનુષી કામભોગો ભેગવતે વિચરું.' ત્યાર બાદ થાવાપુત્રનાં આવાં વચનો સાંભળી કૃષ્ણ વાસુદેવે થાવાપુત્રને આ પ્રમાણે કહ્યું “હે દેવાનુપ્રિય! મૃત્યુ અને જરા એ બે અનતિક્રમણીય અર્થાત્ કોઈનાથીય અટકાવી ન શકાય તેવાં છે, અતિ બળવાન એવા દેવ કે દાનવો પણ એમને રોકી શકવા સમર્થ નથી, માત્ર પોતાના કર્મના ક્ષયથી જ એમને અટકાવી શકાય છે.” ત્યારે થાવસ્થાપુત્રે કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું–જો એ બે અનતિક્રમણીય છે અને કોઈ પણ બળવાન દેવ કે દાનવ પણ એને અટકાવી શકતા નથી, પરંતુ પોતાના કર્મના ક્ષયથી જ એમને અટકાવી શકાય તેમ છે, તો હે દેવાનુપ્રિય! હું એ માટે જ મિથ્યાત્વ, અવિરતિ અને કષાય દ્વારા સંચિત મારાં કર્મોને ક્ષય કરવા ઇચ્છું છું કૃષ્ણની યગક્ષેમ–ઘોષણા૧૬૯. ત્યાર બાદ થાવાપુરાનાં આવાં વચનો સાંભળી કૃષ્ણ વાસુદેવે કૌટુંબિક સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયા ! તમે જાઓ અને દ્વારિકા નગરીના શૃંગાટક, ત્રિાક, ચૌટાં, રાજમાર્ગોમાં શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર ચડીને જઈને ઊંચા Page #405 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–અરિષ્ટનેમિ-તીર્થ માં થાવચાપુત્ર અને બીજા ઃ સૂત્ર ૧૭૦ અવાજે ઉદ્ઘોષણા કરો કે “હે દેવાનુપ્રિમો ! સંસારના ભયથી ઉદ્વિગ્ન અને જન્મ–જરા– મરણથી ભયભીત થાવગ્ગાપુત્ર અહંતુ અરિષ્ટનેમિ પાસે મુંડિત બની પ્રવૃજિત થવા ઇચ્છે છે, તે હે દેવાનુપ્રિયો ! જે રાજા, રાણી, યુવરાજ, રાજકુમાર, સામંત, સુભટ, કૌટુંબિક, માડંબિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ કે સાર્થવાહ પ્રવજયા લેવા તત્પર થાવાપુત્રની સાથે પ્રવજયા ગ્રહણ કરશે તેને કૃષ્ણ વાસુદેવ તેમ કરવાની અનુજ્ઞા આપે છે અને પાછળ રહેનારા તેના મિત્ર, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધીઓ, પરિજનોના યોગક્ષેમના નિર્વાહનો પ્રબંધ કરશે.” આવા પ્રકારની ઘોષણા કરો.” વાવનું કૌટુંબિક સેવકોએ આવી ઘોષણા કરી. થાવરચ્ચા પુત્રનું અભિનિષ્ક્રમણ– ૧૭૦. ત્યાર પછી થાવરચા પુત્ર પરના અનુરાગને લીધેનિષ્ક્રમણ માટે તૈયાર થયેલા હજાર પુરુષો સ્નાન કરી, સર્વ અલંકારોથી વિભૂષિત બની, પોતપોતાની હજાર હજાર પુરુષ દ્વારા ઊચકાતી પાલખીમાં બેસી, મિત્રો અને સ્વજનોથી ઘેરાઈને થાવાપુત્રની સમીપે આવી પહોંચ્યા. પતાકાતિપતાકા તથા વિદ્યાધર અને ચારણ મુનિયો, તથા જભક દેવેનું આકાશમાંથી આવાગમન-આ બધું જોયું, જોઈને શિબિ કાથી નીચે ઊતર્યો. શિષ્ય-ભિક્ષાદાન૧૭૧. ત્યાર બાદ કૃષ્ણ વાસુદેવ થાવસ્થાપુત્રને આગળ કરીને જ્યાં અહંતુ અરિષ્ટનેમિ હતા ત્યાં આવ્યા, આવીને અહંતુ અરિષ્ટનેમિની ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરી વંદન-નમસ્કાર કર્યા, વંદનનમન કરી આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! આ થાવાપુત્ર થાવસ્થા ગાથાપત્નીનો એકનો એક પુત્ર છે, તે એને ઇષ્ટ, કાન્ત, પ્રિય, મને, મનહર, દૌર્ય અને વિશ્વાસનું સ્થાન, સંમત, બહુમત અને અનુમત છે, આભૂષણોની પેટી સમાન છે, રનરૂપ, રત્નસમાન છે, એનો હદયનંદન છે, અને ઉંબરાના પુષ્પની જેમ એનું નામશ્રવણ પણ અન્ય માટે દુર્લભ છે તો પછી દર્શનની તો વાત જ શું? જેવી રીતે ઉ૫લ, પદ્મ અથવા કુમુદ કાદવમાં ઉત્પન્ન થાય છે અને વૃદ્ધિ પામે છે, પરંતુ કાદવથી કે જળરજથી લેપાતું નથી, તેવી જ રીતે આ થાવસ્થાપુત્ર કામભાગોની વચ્ચે ઉત્પન્ન થયો છે અને કામગેની વચ્ચે જ વૃદ્ધિ પામે છે છતાં પણ કામરજથી લિપ્ત થયો નથી, ભૌગરજથી લિપ્ત થયો નથી. હે દેવાનુપ્રિય! તે સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છે, જન્મ–જરા-મરણના ભયથી ભયભીત બન્યો છે, તેથી આપ દેવાનુપ્રિય સમીપે મુંડિત બની, ગૃહત્યાગ કરી અનગારપ્રવ્રજ્યા લેવા ઇચ્છે છે. અમે આપ દેવાનુપ્રિયને તેનું શિષ્યરૂપે ભિક્ષાદાન કરીએ છીએ. હે દેવાનુપ્રિય! આપ આ શિષ્ણભિક્ષાને સ્વીકાર કરો.” ત્યાર બાદ અહજૂ અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવની આ વાત સાંભળી, સારી રીતે સ્વીકારી. ત્યાર બાદ કૃષ્ણ વાસુદેવે એક હજાર પુરુષોને આવી પહોંચેલા જોયા, જોઈને કૌટુંબિક સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું-(જેવી રીતે મેઘકુમારના નિષ્ક્રમણઅભિષેકનું વર્ણન હતું તેવી જ રીતે શ્વેત પીઠિકા પર બેસવું, સ્નાન કરવું યાવત્ અરિષ્ટનેમિ અહંતના છાતિછત્ર યાવતુ સમવસરણમાં જવું વગેરે વર્ણન અહીં કરવું)-હે દેવાનુપ્રિયા ! સેંકડો સ્તંભોવાળી થાવત્ શિબિકા લાવો.' ત્યાર બાદ તે થાવસ્થાપુત્ર દ્વારાવતી નગરીની વચ્ચોવચ થઈને નીકળ્યો, નીકળીને જયાં રેવતાક પર્વત હતો, જ્યાં નંદનવન ઉદ્યાન હતું, જ્યાં સુરપ્રિય યક્ષનું યક્ષાયતન હતું, જ્યાં શ્રેષ્ઠ અશોક વૃક્ષ હતું ત્યાં આવ્યો, ત્યાં આવીને અહંન અષ્ટિનેમિના છત્રાતિછત્ર, Page #406 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ધર્મકથાનુગ–અરિષ્ટનેમિ તીર્થમાં થાવાપુત્ર અને બીજા : સૂત્ર ૧૭૬ ત્યાર બાદ તે થાવસ્થાપુત્ર અર્હત્ અરિષ્ટનેમિ પાસે ઉત્તર-પૂર્વ (ઇશાની દિશામાં ગયો, પોતે જ આભરણ, માળા, અલંકારે ઉતાર્યા. તે પછી થાવરચા ગાથાપત્નીએ હંસલક્ષણ અર્થાત્ શ્વેત અને મૃદુ એવા વસ્ત્રમાં તે આભરણ, માળા, અલંકારો ગ્રહણ કર્યા, લઈને મોતીના હાર, જળની ધારા, નિર્ગુડીનાં ફૂલે કે મનીની તૂટેલી માળા જેવાં આંસુઓ વેરતી તે રુદન કરતી, આક્રંદ કરતી, વિલાપ કરતી આ પ્રમાણે કહેવા લાગી હે લાલ ! ચારિત્રગમાં યત્ન કરજે, તત્પર રહેજે. હે પુત્ર! સંયમમાં પરાક્રમી થજે. એ માટે અપ્રમત્ત બનજે. અમારો પણ એ જ માર્ગ છે.” એમ કહી થાવસ્થા સાર્થવાહીએ અહંતુ અરિષ્ટનેમિને વંદન કર્યા, નમન કર્યું, વંદનનમન કરી જ્યાંથી આવી હતી તે દિશામાં પાછી ફરી. થાવગ્નાપુત્રનું પ્રવજ્યાગ્રહણ ૧૭૨, ત્યારબાદ એક હજાર પુરુષો સાથે થાવાપુત્ર પંચમુષ્ટિ દ્વારા પોતાનો કેશલોચ કર્યો, લાચ કરી જ્યાં અહંતુ અરિષ્ટનેમિ હતા ત્યાં આવ્યા, આવીને અર્હત્ અરિષ્ટનેમિની ત્રણ વાર આદક્ષિણા પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વદન-નમન કર્યા, યાવતુ-પ્રવ્રજ્યા અંગીકાર કરી. થાવગ્નાપુત્રની અનગારચર્યા– ૧૭૩. ત્યારબાદ થાવસ્થાપત્ર અનગાર બન્યા ઈર્યાસમિતિ યુકન યાવનું ગુતિયુકત બ્રહ્મચારી અને ક્રોધરહિન યાવનું જેમ કાંસાનું પાત્ર જળથી લેપાય નહીં તેમ નિરુપલિપ્ત (કષાય રહિત) વાવત્ કર્મના ઉચ્છદ માટે તત્પર બની વિચારવા લાગ્યા. ત્યારે તે થાવસ્થાપુત્રો અહંત અરિષ્ટનેમિના તથારૂપ (ગીતાર્થ) સ્થવિરો પાસે સામાયિકથી લઈને ચૌદ પૂર્વે સુધી અધ્યયન કર્યું, અધ્યયન કરી અનેકવિધ ચતુર્થ ભક્ત, ષષ્ઠભક્ત, અષ્ટમ, દશમ તથા દ્વાદશ ભક્ત, અર્ધમાસ અને માસક્ષમણ આદિ તપસ્યા દ્વારા આત્માને ભાવિન કરતા તે વિચારવા લાગ્યા. થાવાપુત્રને જનપદ્યવહાર અને શેલકપુરમાં સમવસરણ૧૭૪. ત્યારબાદ અરિહંત અરિષ્ટનેમિએ થાવ ચાપુત્ર અનગારને એક હજાર ઈભ્ય આદિમાંથી દીક્ષિત થયેલા અનગારે શિષ્યરૂપે પ્રદાન કર્યા. ત્યારબાદ કોઈ એક દિવસ થાવસ્થાપુત્રે અહંત અરિષ્ટનેમિને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમન કરી આ પ્રમાણે કહ્યું– હે ભદન ! આપની આશા હોય તે હું મારા એક હજાર શિષ્યો સાથે બાહ્ય જનપદોમાં વિહાર કરવા ઈચ્છું છું.” હે દેવાનુપ્રિય ! તને સુખ થાય તેમ કર.” [કહી ભગવંતે આજ્ઞા આપી. ત્યારબાદ થાવાપુત્રએક હજાર અનગારો સાથે પોતાના ઉગ્ર પ્રયત્નપૂર્વક સાધ્ય એવા તપકર્મની આરાધના કરતા કરતા બહારનાં જનપદોમાં વિહરવા લાગ્યા. શૈલકરાજ-આગમન૧૯૫. તે કાળે તે સમયે શૈલકપુર નામે નગર હતુ. ત્યાં સુભૂમિભાગ નામે ઉદ્યાન હતું, શૈલક નામે રાજા હતા. તેની પદ્માવતી નામે રાણી હતી. મંડુક નામે કુમાર તેનો યુવરાજ હતો. તે શૈલક રાજાને પંથક આદિ પાંચસો મંત્રીઓ હતા–તેઓ ત્પતિકી યાવત્ પારિરામિકી એવી ચાર પ્રકારની બુદ્ધિથી સંપન્ન હતા અને રાજ્યધુરા વહન કરતા હતા. થાવચ્ચપુત્ર તે શૈલકપુરમાં પધાર્યા. રાજા વંદના માટે નીકળ્યો. શૈલકનો ગૃહસ્થ ધર્મ-સ્વીકાર– ૧૭૬. ત્યાર બાદ થાવસ્થાપુત્ર અનગાર પાસેથી Page #407 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુગ–અરિષ્ટનેમિ તીર્થમાં થાવસ્થાપુત્ર અને બીજા ઃ સૂત્ર ૧૭૭ ૫૧ ધર્મોપદેશ સાંભળીને તે શૈલક રાજાએ આ પ્રમાણે કહ્યું ‘જેવી રીતે આપી દેવાનુપ્રિયની સમીપેઅનેક ઉગ્રવંશી ઉગ્રકુળના પરષો મંડિત બનીને, ગૃહત્યાગ કરીને અનગાર બન્યા છે તેવી રીતે હું અનગાર બનવા સમર્થ નથી. છતાં હું આપ દેવાનુપ્રિય પાસેથી પાંચ અણુવ્રતવાળો ચાવતુ ગૃહસ્થધર્મ સ્વીકારીશ.” હે દેવાનુપ્રિય! યથાસુખ કર. પરંતુ વિલંબ ન કરીશ.' [થાવગ્ગાપુત્રે કહ્યું ત્યારે તે શૈલક રાજાએ થાવસ્થા પુત્ર પાસેથી પાંચ અણુવ્રતવાળા-યાવત્ ગૃહસ્થધર્મ (શ્રાવક ધર્મ સ્વીકાર્યો. શિલકની શ્રમણોપાસક ચર્યા– ૧૭૭. ત્યાર બાદ શૈલક રાજા શ્રમણોપાસક (શ્રાવક) બન્યો–જીવ-અજીવ પદાર્થનો જ્ઞાતા બની આત્માને ભાવિત કરતો રહેવા લાગ્યો. પંથક–પ્રમુખ પાંચસો મંત્રીઓ પણ શ્રમણોપાસકો બન્યા. થાવગ્ગાપુત્ર અનગાર ત્યાંથી નીકળી પુન: બાહ્ય જનપદમાં વિહરવા લાગ્યા. સૌગધિકા નગરીને સુદર્શન શ્રેષ્ઠી– ૧૭૮. તે કાળે તે સમયે સૌગંધિકા નામે નગરી હતી વર્ણન. ત્યાં નીલાશોક નામે ઉઘાન હતું-વર્ણન. તે સૌગંધિકા નગરીમાં સુદર્શન નામે નગરશેઠ રહેતો હતોસમૃદ્ધ યાવત્ કોઈથી પરાભૂત ન થાય તેવો. સૌગંધિકા માં શુક પરિવ્રાજકનું આગમન૧૭૯. તે કાળે તે સમયે શુક નામે પરિવ્રાજક હતો જે ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ અને પષ્ઠિતંત્ર(સાંખ્યમત)માં નિપુણ હતો, સાંખ્યસિદ્ધાંતમાં કુશળ હતો, પાંચ યમ અને પાંચ નિયમથી યુક્ત દશ પ્રકારના શૌચમૂલક પરિવ્રાજક ધર્મને તથા દાન ધર્મને, શૌચધર્મનો અને તીર્થસ્થાનનો, ઉપદેશ આપતો, પ્રરૂપણ કરતો, ગેરુઆ રંગનાં ઉત્તમ વસ્ત્રો ધારણ કરતે, ત્રિદંડ, કમંડળ, છત્ર, છનાલય (એક પ્રકારનું કાષ્ઠપાત્ર), અંકુશ (વૃક્ષના પત્ર તોડવા માટેનું ઉપકરણ), પવિત્રી (ત્રાંબાની વીંટી) અને કેસરી (સફાઈ માટેનું વસ્ત્રવિશેષ)એ સાત ઉપકરણો હાથમાં ધારણ કરતો તે એક હજાર પરિવ્રાજકોથી વીંટળાઈને જ્યાં સૌગંધિકા નગરી હતી અને તેમાં જ્યાં પરિવ્રાજકનું નિવાસસ્થાન (મઠ) હતું, ત્યાં આવ્યો, આવીને મઠમાં પોતાનાં સાધનો રાખ્યાં, રાખીને સાંખ્યમત અનુસાર પોતાના આત્માને ભાવિત કરતો રહેવા લાગ્યો. ત્યાર પછી સૌગધિકા નગરીના શૃંગાટક (ત્રિભેટા) ત્રિક, ચોક, ચાચર, ચૌટાં, સામાન્ય માર્ગ અને રાજમાર્ગો આદિ સ્થાનોમાં અનેક મનુષ્પો એકઠા મળી અન્યોન્ય આ પ્રમાણે કહેવા લાગ્યા–“સાચે જ અહીં શુક પરિવ્રાજક આવ્યા છે, પધાર્યા છે, એમની અહીં સભા થાય છે, અહીં જ પરિવ્રાજકોના મઠમાં સાંખ્યમત અનુસાર આત્માને ભાવિત કરતા તેઓ રહે છે.' પરિષદ એકત્ર થઈ. સુદર્શન પણ તેિમના દર્શન માટે નીકળ્યો. શુક પરિવ્રાજક દ્વારા શૌચમૂલક મને ઉપદેશ– ૧૮૦. ત્યારબાદ શુક પરિવ્રાજકે તે પરિષદને, સુદ ર્શનને અને બીજા ઘણાને સાંખ્યમતનો ઉપદેશ આપ્યો, આમ કહ્યું- હે સુદર્શન ! અમે શૌચમૂલક ધર્મની પ્રરૂપણા કરીએ છીએ. તે શચ પણ બે પ્રકારનો છે, એક છે દ્રવ્યશૌચ અને બીજો ભાવશૌચ. દ્રવ્યશૌચ પાણી અને માટી દ્વારા થાય છે, ભાવશૌચ દર્ભ અને મંત્રો દ્વારા. હે દેવાનુપ્રિય! અમારામાં જે કોઈ વસ્તુ અશુચિ (અશુદ્ધ) બને તે બધી તરત જ માટીથી લીંપી દેવામાં આવે છે–માંજવામાં આવે છે, ત્યાર પછી શુદ્ધ પાણીથી તેને ધોવામાં આવે છે. એટલે તે અશુદ્ધ વસ્તુ Page #408 -------------------------------------------------------------------------- ________________ પર ધર્મ કથાનુયાગ—અરિષ્ટનેમિ તીમાં થાવચાપુત્ર અને બીજા સૂત્ર ૧૦૫ વડે ક્રમથી આઠ ક પ્રકૃતિઓના ક્ષય કરીને જીવ લાકના અગ્રભાગે પ્રતિષ્ઠિત બને છે (સિદ્ધિ મેળવે છે). શુદ્ધ બની જાય છે. આ રીતે જીવ પણ જળસ્નાનથી પેાતાની જાતને પવિત્ર કરીને નિવિનપણે સ્વ ́માં જાય છે, સ્વગ મેળવે છે. સુદન દ્વારા શૌચમૂલક ધર્મોના સ્વીકાર૧૮૧. ત્યાર પછી શુક પરિત્રાજક પાસે ધાવણ કરીને હૃષ્ટ-તુષ્ટ થઈને સુદર્શને શુક પાસેથી શૌચમૂલક ધર્મ સ્વીકાર્યો, સ્વીકારીને પરિવ્રાજકોને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ પદાર્થોથી પ્રતિલાભિત કરતા તે સાંખ્યમત અનુસાર આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ત્યાર બાદ તે શુક પરિવ્રાજક સૌગધિકા નગરીમાંથી નીકળ્યા, નીકળીને બાહ્ય જનપદોમાં વિહાર કરવા લાગ્યા. શૌચમૂલક ધ વિષયે થાવÄાપુત્ર અને સુદ `ન વચ્ચે વાર્તાલાપ તથા ચાતુર્થાંમ ધના ઉપદેશ ૧૮૨. તે કાળે તે સમયે થાવચાપુત્ર પધાર્યા, તેમને વંદન કરવા, સાંભળવા પરિષદ મળી. સુદન પણ ગયા, થાવાપુત્રને વંદન-નમન કર્યા, વંદન-નમન કરી આ પ્રમાણે બાલ્યા– ‘તમે ધર્માંનું મૂળ શુ માના છે?” ત્યારે સુદર્શને આમ પૂછતાં થાવચ્ચાપુત્ર અણગારે સુદર્શનને આ રીતે કહ્યું— ‘સુદર્શન ! ધર્મ વિનયમૂલક કહ્યો છે (ધનુ` મૂળ વિનય અર્થાત્ આચાર છે) તે વિનય પણ બે પ્રકારના છે—જેમ કે, અગારવિનય અર્થાત્ શ્રાવકાચાર અને અનગારવિનય અર્થાત્ શ્રમણાચાર. તેમાં જે અગારવિનય છે તે પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત અને અગિયાર ઉપાસક પ્રતિમાના બનેલ છે. જે અનગારવિનય છે તે ચાર યામરૂપ છે, જેમ કે—સંપૂર્ણ પ્રાણાતિપાત-વિરમણ, સંપૂણ મૃષાવાદ-વિરમણ, સંપૂર્ણ અદત્તાદાનવિરમણ, સંપૂર્ણ` બહિદ્વાદાન-વિરમણ. આવા પ્રકારના દ્રિવિધ વિનયમૂલક ધમ ૧૮૩. ત્યાર પછી થાવચ્ચાપુત્રે સુદર્શનને આ પ્રમાણે કહ્યું. ‘હે સુદર્શન ! તારા ધ'માં મૂળ કઈ વસ્તુને કહેવાય છે?” ‘હે દેવાનુપ્રિય ! અમારો ધમ શૌચમૂલક છે–યાવત્ ખરેખર જીવ જલાભિષેક દ્વારા પવિત્ર થઈ નિવિ ન સ્વર્ગ માં જાય છે.' [સુદર્શને કહ્યુ..] ત્યારે થાવચ્ચાપુત્રે સુદર્શનને કહ્યું– ‘હે સુદર્શન ! જેમ કોઈપણ માણસ એક રુધિરલિપ્ત માટા વજ્રને રુધિરથી જ ધુએ તે હે સુદર્શન ! શું રુધિરથી ધાવાયેલ તે રુધિરલિપ્ત વસ્ર શુદ્ધ થશે ?” [સુદર્શને જવાબ આપ્યા—] ‘એ વાત તે શકય નથી.’ [થાવચાપુત્રે કહ્યું–] ‘એ જ રીતે હું સુદન! નમારા મત અનુસાર પણ પ્રાણાતિપાત યાવત્ બહિષ્કાદાનની શુદ્ધિ નથી થઇ શકતી, જેમ રુધિરલિપ્ત વસ્રની રુધિરથી ધાવાથી શુદ્ધ નથી થતી. હે સુદર્શન ! પણ કોઈ માણસ કોઈ રુધિરલિપ્ત માટા વસ્ત્રને સાજીખારવાળા પાણીમાં ભીંજવે, ભીંજવીને ભઠ્ઠી પર ચડાવે, ચડાવીને પાણીને ઉકાળે, ઉકાળીને પછી શુદ્ધ પાણીથી ધુએ તે શુદ્ધિ થાય છે કે નહીં ?” [સુદર્શને જવાબ આપ્યા−]‘હા થાય છે.’ ‘એ જ રીતે હે સુદ°ન ! અમારા ધર્મ પ્રમાણે પ્રાણાતિપાત-વિરમણ યાવત્ બહિષ્કાદાન-વિરમણથી શુદ્ધિ થાય છે, જેમ કોઈ બીજા રુધિરલિપ્ત વસ્રને સાજીખારના પાણીમાં ભીંજવીને, ભઠ્ઠી પર ચડાવીને ઉકાળીને શુદ્ધ પાણીથી ધાવાથી તે વસ્ત્રની શુદ્ધિ થાય છે તેમ.' For Private Personal Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુાગ—અરિષ્ટનેમિ તીમાં થાવચાપુત્ર અને બીજા ઃ સૂત્ર ૧૮૪ wwww સુદર્શન દ્વારા વિનયમૂલક ધર્મોના સ્વીકાર૧૮૪. ત્યારબાદ પ્રતિબાધ પામેલ સુદને થાવચાપુત્રને વંદન-નમન કર્યા, વĆદનનમન કરી આ પ્રમાણે કહ્યું ‘હે ભગવન્ ! આપની પાસે હું ધર્મ સાંભળવા અને સમજવા માગું છું.’ ત્યાર પછી થાવત્ચાપુત્રે સુદર્શન અને ત્યાં એકત્ર થયેલ વિશાળ પરિષદને ચાતુર્યામ ધર્મના ઉપદેશ આપ્યા, યથા– ‘સંપૂર્ણ પ્રાણાતિપાત-વિરમણ, સંપૂ મૃષાવાદ વિરમણ, સંપૂર્ણ અદત્તાદાન-વિરમણ અને સમસ્ત બહિદ્ધાદાન–વિરમણ–યાવત્ ત્યા૨ે તે સુદર્શન શ્રમણાપાસક બની ગયા, જીવાજીવ તત્ત્વના જ્ઞાતા બન્યા—યાવ-નિગ્રંથ શ્રમણાને પ્રાસુક એષણીય (નિર્દોષ અને ગ્રહણ કરવા માગ્ય) અશન, પાન, ખાદિમ, સ્વાદિમ વસ્ત્ર, ઉપકરણ, કંબળ, પાદપ્રોંછન, ઔષધિ, ભૈષજ આદિ આપવા યેાગ્ય વસ્તુઓ અને પ્રાતિહારિક (વાપર્યા પછી પાછી લઇ શકાય તેવી વસ્તુ) પાટલા, પાટ, શૈયા, સંસ્તારક આદિનું દાન દેતે રહેવા લાગ્યા. શુક દ્વારા સુક્શનને વળતા મેધ૧૮૫, ત્યાર પછી તે શુક પરિવ્રાજકને આ વાત સાંભળવામાં આવી એટલે તરત તેના મનમાં આવા અધ્યવસાય—યાવત–વિચાર આવ્યા‘આવી રીતે સુદર્શને શૌચધમના ત્યાગ કરીને વિનયમૂલક ધર્મ સ્વીકાર્યા છે, એટલે મારા માટે એ હિતકર છે કે સુદર્શનની દૃષ્ટિ બદલાવી નાખી ફરીથી તેને શૌચમૂલક ધમ માં વાળુ`.' તેણે આવા વિચાર કર્યો, વિચાર કરીને એક હજાર પરિવ્રાજકોની સાથે જ્યાં પરિવ્રાજકોના મઠ હતા ત્યાં આવ્યા, આવીને પરિવ્રાજક મઠમાં ઉતારો કર્યા, ઉતારો કરીને પછી ગેરુઆ રંગનાં વસ્ત્રો ધારણ કરી થાડાક પરિવ્રાજકોથી વી‘ટળાઈને મઠમાંથી નીકળ્યા, નીકળીને સૌગધિકા નગરીની વચ્ચે થઈને જ્યાં સુદનનું ઘર હતું, જ્યાં સુદર્શન હતા ત્યાં આવ્યા. ૫૩ www ત્યારે તે સુદને શુકને આવતા જોયા, જોઈને ન તા તે આદર આપવા ઊભા થયા, ન સામે ગયા, ન આદર કર્યો, ન સત્કાર કર્યા, વંદન પણ ન કરતાં ચૂપ જ રહ્યો. ત્યારે શુક પરિવ્રાજકે સુદનને આદર ન કરતા, સત્કાર ન કરતા, વંદન ન કરતા, [અજાણ્યાની જેમ] મૌન રહેલા જોયા, જોઇને આમ કહ્યું ‘હે સુદન ! પહેલાં મને આવતા જોઈને તું ઊભા થતા, સામે આવતા, આદર-સત્કાર કરતા, વંદન કરતા. હે સુદર્શન ! અત્યારે તું મને આવતા જોઈને પણ ન ઊભા થયા, ન સામે આવ્યા, ન મારો આદર સત્કાર કર્યા, ન વંદન. તેા હે સુદર્શન! કોની પાસેથી તે આવા વિનયધમ સ્વીકાર્યો છે?” ૧૮૬. ત્યારબાદ શુક પરિવ્રાજકનાં આવાં વચના સાંભળી સુદર્શન આસનેથી ઊઠયો, ઊઠીને બે હાથ જોડી, મસ્તક સમીપે અંજલિ રચી શુક પરિવ્રાજકને આ પ્રમાણે કહેવા લાગ્યા ‘હે દેવાનુપ્રિય ! અહ`તુ અરિષ્ટનેમિના અંતેવાસી થાવચાપુત્ર નામે અનગાર ક્રમે વિહરતા વિહરતા, ગામગામ ફરતા ફરતા અહીં આવ્યા છે, અને અહીં નીલાશાક ઉદ્યાનમાં વિચરી રહ્યા છે. તેમની પાસેથી મેં વિનયમૂલક ધ અ ગીકાર કર્યા છે.’ ત્યારે તે શુક પરિવ્રાજકે સુદર્શનને આ પ્રમાણે કહ્યું— ‘હે સુદર્શન ! ચાલ, આપણે તારા ધર્મચાય થાવચાપુત્ર પાસે જઈએ, અને આ આવા પ્રકારના અં, હેતુઓ, પ્રશ્નો, કારણો અને વ્યાકરણો પૂછીએ. જો તેઓ મારા આ પ્રકારના અર્થા, હેતુઓ, પ્રશ્ના, કારણા અને વ્યાકરણાનું સમાધાન કરી આપશે તે હું તેમને વંદન કરીશ, નમન કરીશ. જો તેઓ મારા આ અર્થા, હેતુઓ, પ્રશ્નો, કારણો અને વ્યાકરણોનું નિરાકરણ નહીં કરી શકે તે હું Page #410 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–અરિષ્ટનેમિ-તીર્થમાં થાવાપુત્ર અને બીજા : સૂત્ર ૧૮૮ મારા આ જ અર્થો, હેતુઓ વટ દ્વારા તેમને નિરુત્તર કરીશ.” શુકન થાવસ્ત્રાપુત્ર સાથે વાર્તાલાપ૧૮૭. ત્યારબાદ તે શુક પરિવ્રાજક એક હજાર પરિ ત્રાજકો અને સુદર્શન શેઠ સાથે જ્યાં નીલાશોક ઉદ્યાન હતું, જ્યાં થાવાપુત્ર અણગાર હતા ત્યાં આવ્યા, આવીને થાવાપુત્રને આમ કહેવા લાગ્યા હે ભદત ! શું તમારા ધર્મમાં યાત્રા છે ? થાપનીય છે? અવ્યાબાધ છે? પ્રાસુક વિહાર છે ?” ત્યારે શુક પરિવ્રાજકે આમ કહેતાં થાવરચાપુત્ર અનગારે તેને કહ્યું- હે શુક! અમારા ધર્મમાં યાત્રા પણ છે, યાપનીય પણ છે. અવ્યાબાધ છે અને પ્રાસુક વિહાર પણ છે.” ત્યારબાદ શુકે થાવસ્થાપુત્ર અનગારને આ પ્રમાણે કહ્યું ભદત! તમારી યાત્રા શું છે?” [થાવગ્નાપુત્ર બોલ્યા-]–“હે શુક ! જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, સંયમ, આદિ ગો વડે જીવોની યતના કરવી તે અમારી યાત્રા છે.” શુક–હે ભગવંત! યાપનીય શું છે?” થાવરચાપુત્ર–શુક ! યાપનીય બે પ્રકારનું છે, જેમ કે ઇન્દ્રિય-યાપનીય અને નોઈન્દ્રિય થાપનીય.” શુંક – ‘ઇન્દ્રિય પાપનીય કોને કહે છે?” થાવસ્ત્રાપુત્ર- ‘શુક! અમારી શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય કોઈ પણ પ્રકારના ઉપદ્રવ વિના વશીભૂત રહે છે, તે જ અમારું ઇન્દ્રિય યાપનીય છે.’ શુક – “ન-ઇન્દ્રિય યાપનીય કોને કહે છે? થાવાપુત્ર- હે શુક ! ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાયો ક્ષીણ, ઉપશાંત થઈ જાય છે, ઉદયમાં આવતા નથી – એ જ અમારું ન-ઇન્દ્રિય યાપનીય છે.' શુક – 'ભગવન્! અવ્યાબાધ તમે કોને કહો છો ?” થાવસ્થાપુત્ર- “હે શુક ! જે વાત-પિત્ત-કફ અને સન્નિપાત વગેરે વિવિધ રોગ (ઉપચારસાધ્ય વ્યાધિ) અને આતંક (પ્રાણઘાતક વ્યાધિ) ઉદયમાં નથી આવ્યા તે જ અમારું અવ્યાબાધ છે.' શુક – “ભગવદ્ ! આપનો પ્રાસુક વિહાર શું છે ?” થાવસ્થાપુત્ર- “શુક! અમે જે આરામ, ઉદ્યાન, દેવળોમાં, સભાઓમાં, પરબોમાં તથા સ્ત્રી, પશુ, નપુંસક રહિત આશ્રયસ્થાનોમાં પ્રાતિહારિક (પાછાં આપવા યોગ્ય ઉપકરણો) પીઠિકાઓ, ફલકો, શૈયા, સંસ્કારક આદિ ગ્રહણ કરીને વિચરણ કરીએ છીએ તે જ અમારો પ્રાણુક વિહાર છે.” સરિસવના ભક્યાભફ્ટવની વિચારણા૧૮૮. શુક- “હે ભગવન્! આપના ધર્મમાં સરસવય ભક્ય છે કે અભક્ષ્ય? થાવસ્થાપુત્ર – ‘શુક! સરિસવઅમારે માટે ભય પણ છે અને અભક્ષ્ય પણ છે. શુક– “હે ભગવન્! કઈ રીતે એમ કહે છે રિસવ ભક્ષ્ય છે અને અભક્ષ્ય પણ છે?” થાવાપુત્ર- શુક ! સરસવય દ્વિવિધ છે એક છે મિગ સિવચ (સમાન વયના મિત્રો અને બીજા છે ધન્ય સરિસવ (સરસવ). આમાં જે fમકા સરિસવી છે તે ત્રણ પ્રકારના છે—જેમકે, સાથે જન્મેલા, સાથે ઊછરેલા અને સાથે રમેલા. આ ત્રણે પ્રકારના મિત્ર સરસવ શ્રમણ નિથો માટે અભક્ષ્ય છે. અને એમાં જે વાર સરસવય (સરસવ) છે તે બે પ્રકારના છે-શસ્ત્ર-પરિણત અને અશસ્ત્રપરિણત. એમાં જે અશસ્ત્ર-પરિણા છે તે શ્રમણ નિJથાને અભક્ષ્ય છે. અને જે શસ્ત્રપરિણત છે તે બે પ્રકારના છે–પ્રાસુક અને અપ્રાસુક. *પ્રાકૃત શબ્દ સરસવ ના અહી બે અર્થ થાય છેસરિસ = સમાન, વય = વય, ઉંમર અર્થાત સમવયસ્ક, મિત્ર અને ૨. સરસવ – (સંસ્કૃત સf૫) = સરસવ. Page #411 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયોગ–અરિષ્ટનેમિ તીર્થ માં થાવગ્ગાપુત્ર અને બીજા : સુત્ર ૧૮૮ ૫૫ હે શુક ! અપ્રાસુક શ્રમણ નિગ્રંથો માટે અભક્ષ્ય છે. એમાં વળી જે પ્રાસુક છે તે બે પ્રકારના કહેવાય છે, તે આ પ્રમાણે-એષણીય અને અષાણીય. એમાં જે અષણીય છે તે શ્રમણ નિગ્રંથ માટે અભક્ષ્ય છે. તેમાં જે એષણીય છે તે બે પ્રકારના છે– યાચિત અને અયાચિત. એમાં જે અયાચિત છે તે શ્રમણ નિગ્રંથો માટે અશક્ય છે. વળી તેમાં જે યાચિત (યાચના કરીને લાવેલ) છે તે બે પ્રકારે હોય છે-યથાલબ્ધ પ્રાપ્ત) અને અલબ્ધ. જે અલબ્ધ છે તે શ્રમણ નિગ્રંથો માટે અભક્ષ્ય છે અને લખ્યું છે તે શ્રમણ નિગ્રંથો માટે ભય છે. હે શુક ! આ રીતે એમ કહેવાય કે સરસવય ભક્ષ્ય છે અને અભક્ષ્ય પણ છે. ત્રરથા* ભક્યાભઢ્ય વિચારણા ૧૮૯, શુક- “હે ભગવંત ! સુરથા તમારે ભર્યા છે કે અભક્ષ્ય ?” થાવાપુત્ર- “હે શુક ! કુટરથા ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે.' - શુક – હે ભગવતી ! કેવી રીતે એમ કહો છો કે કુટરથા ભક્ય છે અને અભક્ષ્ય પણ છે?” થાવગ્ગાપુત્ર – શુક ! યુઝરથાના બે ભેદ છેએક સ્ત્રી–પુરથા (કુળવતી સ્ત્રી) અને બીજી ધાન્ય ગુજરથા (ધાન્ય વિશેષ). એમાં જે સ્ત્રી કુરથા છે તે ત્રણ પ્રકારની છે. જેવી કે કુલવધૂ, કુલમાતા અને કુલપુત્રી. આ ત્રણે નિગ્રંથ માટે અભક્ષ્ય છે. એમાં જે ધાન્ય દુઝસ્થા છે તે બે પ્રકારે છે– શસ્ત્ર-પરિણત અને અશસ્ત્ર-પરિણત. તેમાં જે અશસ્ત્રપરિણત છે તે શ્રમણ નિર્ગથી માટે અભક્ષ્ય છે. જે શસ્ત્રપરિણત છે તેના બે પ્રકાર છેપ્રાસુક અને અપ્રાસુક. તેમાં હે શુક ! જે અપ્રાસુક છે તે શ્રમણ નિગ્રંથો માટે અભક્ષ્ય છે. રથા – ૧. ધાન્યવિશેષ, કળથી ૨, સંસ્કૃત ત્રથા અર્થાત્ કુલ–સ્ત્રી, કુળવતી સ્ત્રી, જે પ્રાસુક છે તેના બે ભેદ છે, જેમ કે એષણીય ને અનેષણીય. એમાં જે અનેષણીય છે કે શ્રમણ નિગ્રથો માટે અભક્ષ્ય છે. અને જે એષણીય છે બે પ્રકારે છે, યથાયાચિત અને અયાચિત. એમાં જે અયાચિત છે તે શ્રમણ નિગ્રંથ માટે અભક્ષ્ય છે. તેમાં જે યાચિત છે તેના બે ભેદ છે, યથા લબ્ધ અને અલબ્ધ. તેમાંથી જે અલબ્ધ છે તે શ્રમણ નિર્ગો માટે અભક્ષ્ય છે અને જે લબ્ધ છે તે શ્રમણ નિગ્રંથ માટે ભક્ષ્ય છે. હે શુક ! આવી રીતે આ અર્થમાં એમ કહેવાય કે યુઝરથા ભઠ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. માસ ની ભસ્યાભઢ્ય વિચારણા – ૧૯૦, “શુક–ભગવન્! શુ માસ ભર્યું છે કે અભય?” થાવચ્ચપુત્ર- ‘શુક ! માસ ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. શુક – હે ભગવન! કયા અર્થમાં કહો છો કે માસ ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે?” થાવાપુત્ર-શુક ! માસ ત્રણ પ્રકારે કહેવાય. તે આ રીતે કાઢમાસ (કાળમાસ–મહિના) મર્થમાસ (અર્થ એટલે કે નાણા રૂપી માશા) અને ધાન્યમાસ (એટલે ધાન્યરૂપી મા૫ અર્થાતુ અડદ). એમાં શાસ્ત્રમાસના બાર પ્રકાર છે, યથાશ્રાવણ, ભાદ્રપદ, આસોજ, કાર્તિક, માર્ગશીર્ષ, પોષ, માઘ, ફાગુન, ચૈત્ર, વૈશાખ, જયેષ્ઠ અને અષાઢ. તે શ્રમણો માટે અભક્ષ્ય છે. - જે મર્થના છે તેના બે ભેદ છે, યથા – હિરણ્ય માશ અને સુવર્ણ માશ. તે પણ શ્રમણ નિગ્રંથો માટે અશક્ય છે. ધાન્યમાસના બે પ્રકાર છે-શસ્ત્ર-પરિણત અને અશસ્ત્ર-પરિણત. એમાં જે અશસ્ત્રપરિણત છે તે શ્રમણ નિર્ગો માટે અભક્ષ્ય છે. #Fાસ–૧. મહિના ૨, માશા અને ૩. માગ એટલે કે અડદ Page #412 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ધર્મકથાનુગ–અરિષ્ટનેમિ-તીર્થમાં થાવરચા પુત્ર અને બીજા ઃ સૂત્ર ૧૯૩ પણ છું – અર્થાત્ ઉપયોગ બદલાવાથી હું અનિત્ય પણ છું. શુક પરિવાજનું સહસ્ત્ર પરિવ્રાજકો સાથે પ્રવજ્યાગ્રહણ– ૧૯૨. આ રીતે થાવગ્ગાપુત્રના ઉત્તરો સાંભળી પ્રતિબોધ પામેલ શુક પરિવ્રાજકે થાવગ્ગાપુત્રને વંદન કર્યા, નમસ્કાર કર્યો, વંદન-નમન કરીને આ પ્રમાણે કહ્યું “હે ભગવન્! આપની પાસેથી હું કેવલિપ્રરૂપિત ધર્મ સાંભળવા ઇચ્છું છું.' ત્યાર બાદ થાવસ્થાપુને શુકને ચાતુર્યામ રૂપ ધર્મનો ઉપદેશ આવ્યો. ત્યારે તે શક પરિવ્રાજક થાવસ્થાપુત્ર પાસેથી ધર્મ શ્રવણ કરીને, હૃદયમાં અવધારણ કરીને આમ કહ્યું- હે ભંતે! એક હજાર પરિવ્રાજકો સાથે આપ દેવાનુપ્રિય પાસે મુંડિત બની પ્રવ્રજ્યા લેવા ઇચ્છું છું.' શસ્ત્ર-પરિણત બે પ્રકારના કહેવાય...પ્રાસુક અને અપ્રાસુક. હે શુક ! તેમાં અપ્રાસુક છે. તે શ્રમણ નિગ્રંથો માટે અભક્ષ્ય છે. એમાં જે પ્રાસુક છે તેના બે પ્રકાર કહેવાય છે, તે આ પ્રમાણે-એષણીય અને અનેકણીય. એમાં જે અનેકણીય છે તે શ્રમણ નિથ માટે અભક્ષ્ય છે. જે એષણાય છે તેના બે પ્રકાર છે, યથા– યાચિત અને અયાચિત. એમાં જે અયાચિત છે તે શ્રમણ નિગ્રંથો માટે અભક્ષ્ય છે. અને જે યાચિત છે તેના બે પ્રકાર છે, જેવા કે–લબ્ધ અને અલબ્ધ. તેમાં જે અલબ્ધ છે તે શ્રમણ નિગ્રથો માટે અભક્ષ્ય છે અને જે લબ્ધ છે તે શ્રમણ નિગ્રંથો માટે ભક્ષ્ય છે. હે શુક ! આ અર્થમાં આમ કહેવાય છે કે માં ભઠ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે.” એક અક્ષયાદિપર વિચારણા૧૯૧. શુક “શું આપ એક છો? આપ બે છો? આપ અક્ષય છો ? આપ અવ્યય છો? આપ અવસ્થિત છે ? આપ અનેકભૂત, અનેકભાવ કે અનેક ભાવિવાળા છો ?” થાવસ્થાપુત્ર– “હે શુક! હું એક પણ છું, બે પણ છું, અક્ષય પણ છું, અવ્યય પણ છું, હું અવસ્થિત પણ છું અને હું અનેક ભૂત-ભાવ-ભાવી પણ છું.' શક- “ભગવન્! કઈ રીતે આપ એમ કહો છો કે હું એક છું, એ પણ છું, હું અક્ષય પણ છું, હું અવ્યય પણ છું, હું અવસ્થિત પણ છું અને અનેક ભૂત, ભાવ અને ભાવી પણ છું ?” થાવાપુત્ર- “હે શુક ! દ્રવ્યની અપેક્ષાએ હું એક છું, જ્ઞાન અને દર્શનની અપેક્ષાએ હું અક્ષય પણ છું, અવ્યય પણ છું અને અવસ્થિત પણ છું તથા ઉપયોગની અપેક્ષાથી હું અનેકભૂત (ભૂતકાલીન) ભાવ (વર્તમાનકાલીન) અને ભાવિ (ભવિષ્યકાલીન) [થાવાપુત્રે કહ્યું- હે દેવાનુપ્રિય! તને સુખ ઊપજે તેમ કર.' ત્યાર પછી તે શુક પરિવ્રાજક ઉત્તરપૂર્વ દિશા (ઈશાનકોણ)માં ગયો, ત્યાં જઈને કુંડી, છત્ર, છન્નાલય, અંકુશ, પવિત્રી, કેસરી અને ગેરુઆ રંગનાં વસ્ત્રો એકાંતમાં છોડી દીધાં, પછી પોતાના હાથે જ શિખા (ચોટલી) ઉખાડી કાઢી, શિખાલોચ કરીને જયાં થાવરચા પુત્ર અનગાર હતા ત્યાં આવ્યા, આવીને થાવસ્થાપુત્ર અનગારને વંદનન્નમન કર્યા, વંદનનમસ્કાર કરી થાવગ્નાપુત્ર પાસે મંડિત બની પ્રવજ્યા સ્વીકારી, પછી સામાયિક આદિ ચૌદપૂર્વનું અધ્યયન કર્યું. થાવરચા પુત્રને તથા શુકને જનપદવહાર– ૧૯૩. ત્યાર બાદ થાવસ્થાપુત્ર શુકને એક હજાર અણગારે શિષ્યરૂપે આપ્યા. ત્યાર બાદ થાવસ્થાપુત્ર અનગાર સૌગંધિકા નગરી અને નીલાશોક ઉદ્યાનમાંથી નીકળ્યા, નીકળીને બાહ્ય જનપદમાં વિહાર કરવા લાગ્યા. Page #413 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયાગ—અરિષ્ટનેમિ—તીર્થમાં થાવચ્ચાપુત્ર અને બીજા ઃ સૂત્ર ૧૯૪ wwwwww થાવચાપુત્રનું પરિનિર્વાણ ૧૯૪. ત્યાર બાદ તે થાવચાપુત્ર એક હજાર સાધુઓ સાથે જયાં પુ'ડરીક પર્વત (શત્રુંજય) હતા ત્યાં આવ્યા, આવીને ધીરે ધીરે પુંડરીક પર્માંત પર ચડયા, ચડીને મેઘસમૂહ જેવી શ્યામ અને જ્યાં દેવાનું આગમન થતું હતું તેવી પૃથ્વીશિલા રૂપી પાટની પ્રતિલેખના કરી, પ્રતિલેખના કરી યાવતુ સલેખના દ્વારા કર્માંક્ષય કરીને આત્મભાવમાં રમમાણ થઈને અનશન દ્વારા ભક્તપાનના ત્યાગ કરીને પાદાપગમન કર્યું. wwwwwwww wwmmmmmmmˇˇˇˇˇˇˇwww ત્યારે અનેક વર્ષના શ્રામણ્યપર્યાય પાળી, એક માસની સલેખના દ્વારા આત્મધ્યાનમાં મગ્ન થાવચ્ચાપુત્ર સાઠ ભક્તના અનશન દ્વારા ત્યાગ કરીનેયાવત્ સર્વોત્કૃષ્ટ કેવળજ્ઞાનદર્શન પ્રાપ્ત કરીને સિદ્ધ, બુદ્ધ, મુક્ત, અન્તકૃત, પરિનિવૃત્ત થયા અને સર્વ દુ:ખાથી મુક્ત થયા. શુકન" શૈલકપુર-આગમન અને શૈલકની અભિનિષ્ક્રમણાભિલાષા— ૧૯૫. ત્યાર બાદ તે શુક અનગાર કોઈ એક વાર જ્યાં શૈલકપુર નગર હતું, જ્યાં સુભૂમિભાગ ઉદ્યાન હતુ ત્યાં આવ્યા, આવીને યથાયાગ્ય અવગ્રહ ધારણ કરી, સયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. તેમને વંદન કરવા પરિષદ એકત્ર થઈ. શૈલક રાજા પણ નીકળ્યા. ત્યાર બાદ તે શૈલક રાજાએ શુક અનગાર પાસે ધમ શ્રવણ કરી, અવધારણ કરી હૃ-તુષ્ટ આનંદિત બની શુકની ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરી વંદન-નમન કર્યા, વંદન-નમન કરી આ પ્રમાણે કહ્યું-‘હે ભગવન્ ! હું નિગ્ર``થ-ધ્રુવચનમાં શ્રદ્ધા કરું છું”-યાવત્ વિશેષ આટલું કે–‘હે દેવાનુપ્રિય! હું પંથક આદિ પાંચસા મંત્રીઓને પૂછી લઉં અને મ ુકકુમારને રાજ્યગાદી પર સ્થાપિત કરી દઉં ત્યાર પછી આપ દેવાનુપ્રિય પાસે મુડિત બની, ગૃહસ્થ For Private ૫૭ જીવન છોડી અનગાર પ્રવ્રજ્યા સ્વીકાર કરીશ.’ [શુક અનગારે કહ્યું–] ‘હે દેવાનુપ્રિય ! જેમ તને સુખ થાય તેમ કર.’ ત્યાર બાદ તે શૈલક રાજાએ શૈલકપુર નગરમાં પ્રવેશ કર્યા, પ્રવેશ કરી જ્યાં પાતાનુ ભવન હતું, જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા (રાજસભા) હતી ત્યાં આવ્યા, આવીને સિહાસન પર બેઠા. ૧૯૬. ત્યાર બાદ તે શૈલક રાજાએ પથક આદિ પાંચા મંત્રીઓને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કહ્યું– દેવાનુપ્રિયા! મેં શુક અનગાર પાસે ધર્મોપદેશ સાંભળ્યા છે, તે ધમની મને ઇચ્છા થઈ છે, વિશેષ ઇચ્છા થઈ છે, તેમાં મને અભિરુચિ થઈ છે. એટલે હું દેવાનુપ્રિયા ! સંસારના ભયથી ઉદ્ગિગ્ન અને જન્મ-જરા – મરણથી ભયભીત બનેલા હું શુક અનગાર પાસે મુડિત બની, ગૃહત્યાગ કરી અનગાર–પ્રવ્રજ્યા સ્વીકારીશ. આથી હું દેવાનુપ્રિયા ! તમે બધા હવે શું કરવા ઇચ્છે છે ? કાં રહેવા ઇચ્છે છે ? તમારી હાર્દિક ઇચ્છા શું છે ?” ત્યારે તે પથક આદિ પાંચસા મ`ત્રીઓએ શૈલક રાજાને આ પ્રમાણે કહ્યું‘હે દેવાનુપ્રિય ! જો આપ સસાર–ભયથી ઉદ્ગિગ્ન થઈને યાવત્ પ્રવ્રજ્યા લેવા ઇચ્છે તે હે દેવાનુપ્રિય ! અમારો બીજો કા આધાર કે આાય છે? હે દેવાનુપ્રિય ! સંસારભયથી ઉદ્ભિગ્ન અમે યાવત્-પ્રવ્રજ્યા સ્વીકારીશું.’ હે દેવાનુપ્રિય ! જેમ અત્યારે અમારાં અનેક કાર્યમાં, પ્રસંગામાં, કુટુંબનાં કામામાં, મંત્રણાઓમાં, ગુપ્ત વાર્તામાં, રહસ્યામાં અને નિયામાં આપ પૂછવા લાયક, સલાહ લેવા માગ્ય, સ્ત ંભરૂપ, આધારરૂપ, આલંબનરૂપ, ચારૂપ છે, સ્ત ંભભૂત, આધારભૂત, પ્રમાણભૂત, ચનુભૂત છે તેવી જ રીતે પ્રવ્રજ્યા લઈ શ્રમણ બનીએ ત્યારે પણ અમારાં બધાં કાર્યમાં યાવત્ ચક્ષુભૂત અર્થાત્ માર્ગદર્શક બનશેા.’ Personal Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ધ કથાનુયાગ—અરિષ્ટનેમિ—તીમાં થાવચાપુત્ર અને બાન : સૂત્ર ૧૯૯ કરો, કરાવા, કરી-કરાવીને મારી આ આશા પૂરી થયાની જાણ કરો.’ ત્યાર પછી શૈલક રાજાએ પંથક આદિ પાંચા મંત્રીઓને આ પ્રમાણે કહ્યું–‘હે દેવાનુપ્રિયા ! જો તમે સંસાર–ભયથી ઉદ્ભિગ્ન બન્યા હો યાવત્ પ્રવ્રજ્યા લેવા ઇચ્છો છો તે હે દેવાનુપ્રિયા ! તમે જાઓ અને પોતપોતાના કુટુબમાં જઈને કુટુંબના ભાર માટા પુત્રને સાંપીને સહસ્ત્ર–પુરુષ–વાહિની શિબિકા પર બેસીને મારી પાસે પાછા આવેા.' તેઓએ પણ તે પ્રમાણે કર્યું. શૈલપુત્ર મડુકના રાજ્યાભિષેક— ૧૯૭. ત્યારબાદ પછી શૈલક રાજાએ પાંચસા મત્રીઓને પાતાની પાસે આવેલા જોયા, જોઈને હૃષ્ટ—તુષ્ટ બની કૌટુંબિક સેવકોને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કહ્યું–‘હે દેવાનુપ્રિયા ! તમે તરત જ મંડુક કુમારના રાજ્યાભિષેક માટે મહા, મહ, મહામૂલ્ય, મહાપુરુષને માગ્ય વિપુલ સામગ્રી એકત્ર કરો.’ ત્યારે તે કૌટુંબિક સેવકોએ મંડુક કુમારના રાજ્યાભિષેક માટે મહા, મહ, મહામૂલ્યવાન સામગ્રી તૈયાર કરી હાજર કરી. ત્યાર પછી તે શૈલક રાજાએ અનેક ગણનાયકો—ખાવત્–સંધિપાલકોથી વીંટળાઈને મ ુક કુમારને અભિસિંચન કરી રાજયાભિષેક કર્યા. ત્યાર બાદ તે મંડુક રાજા બન્યા–મહાન હિમવંત પર્યંત સમાન, મહા મલય અને મદર પર્વત સમાન, મહાન ઇન્દ્ર જેવા રાજા બની યાવતું રાજ્યશાસન કરતા વિચરવા લાગ્યા. શૈલકની પ્રવ્રજ્યા— ૧૯૮. ત્યાર બાદ તે શૈલકે મંડુક રાજાને [પ્રવ્રજ્યા માટે] પૂછ્યું. ત્યારે મડુક રાજાએ કૌટુંબિક સેવકોને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કહ્યુ-‘હે દેવાનુપ્રિયા ! તમે તરત જ શૈલકપુર નગરને જળસિંચન કરી, સ્વચ્છ કરી, મકાના લીંપીધાળી યાવત્સુગંધિત દ્રવ્યો દ્રારા સુગ ંધિત બનાવી ગંધતિ કા (ધૂપસળી) જેવું સુગંધિત ત્યાર બાદ મંડુક રાજાએ ફરી બીજી વાર પણ કૌટુંબિક સેવકોને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કહ્યું ‘હે દેવાનુપ્રિયા ! તમે તરત જ શૈલકરાજાના અભિનિષ્ક્રમણ-અભિષેક (દીક્ષાઅભિષેક) માટે મહા, મહ, મહામૂલ્યવાન વિપુલ સામગ્રી એકઠી કરો.' જેમ મેઘકુમારના પ્રકરણમાં તેમ જ અહીં પણ વન, વિશેષમાં–પદ્માવતી દેવીએ શૈલક રાજાના અગ્રકેશ ગ્રહણ કર્યા. બાકી સઘળું સમાન યાવત્ અને સ` પ્રતિગ્રહ-પાત્રાદિક લઈને પોતે શિબિકા પર આરૂઢ થયા. શેષ વન પૂર્વવત્ સમજવું, યાવત્— ત્યાર પછી તે શૈલકે પાંચસા મત્રોએ સાથે પાતાની જાતે પ’ચમુષ્ટિ લાચ કર્યાં, લાચ કરીને જ્યાં શુક અનગાર હતા ત્યાં આવ્યા, આવીને શુક અનગારની ત્રણવાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરી વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમન કરી યાવત્ પ્રવ્રજ્યા ગ્રહણ કરી, ત્યાર બાદ તે શૈલક અનગાર બની ગયા– યાવત્ કર્માંના વિનાશ માટે ઉદ્યમી થઈ વિહરવા લાગ્યા. ત્યાર બાદ તે શૈલકે શુક અનગારના તથારૂપ-ગીતા સ્થવિરો પાસે સામાયિકથી લઈને અગિયાર અગા સુધીનાં શાસ્ત્રોનું અધ્યયન કર્યું, અધ્યયન કરી અનેક ચતુર્થાં, ષષ્ઠ, અષ્ટમ, દશમ, દ્વાદશ, અ માસ, માસક્ષમણ આદિ તપસ્યા દ્વારા આત્માને ભાવિત કરતા તે વિચરવા લાગ્યા. શુનુ પુડરીક પર્વત પર પરિનિર્વાણ-૧૯૯. ત્યાર પછી શુક અનગારે શૈલક અનગારને પથક-પ્રમુખ પાંચા અનગારો શિષ્યરૂપે પ્રદાન કર્યાં. ત્યાર બાદ તે શુક અનગાર કોઈ સમયે For Private Personal Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયોગ—અરિષ્ટનેમિ-તીર્થમાં થાવાપુત્ર અને ખીન્ન ઃ સૂત્ર ૨૦૦ શૈલકપુર નગર અને સુભૂમિભાગ ઉદ્યાનમાંથી નીકળ્યા, નીકળીને બાહ્ય જનપદમાં વિહાર કરવા લાગ્યા. ત્યાર બાદ તે શુક અનગાર કોઈ એક સમયે પેાતાના તે એક હજાર અનગારા સાથે ક્રમેક્રમે વિહરતા, ગામાગામ વિહાર કરતા, સુખપૂર્વક વિહરતા જ્યાં પુંડરીક પર્યંત હતા ત્યાં આવ્યા–માવત્સવ દુ:ખા ક્ષીણ કરી મુક્ત થયા. શૈલકને રાગાંતક ૨૦૦, ત્યાર પછી પ્રતિદિન અંત-પ્રાંત (કોઇના વધેલા ઘટેલા), તુચ્છ(અલ્પ), રૂક્ષ(સૂકા), રસહીન, ઠંડા, ગરમ, સમય બહારના, પ્રમાણથી વધતા–આછા એવા આહાર રોજ લેવાથી પ્રકૃતિથી સુકોમળ અને સુખભાગી શૈલક રાજધિ ના શરીરમાં રોગપીડા પેદા થઈયાવત્ અસહ્ય બની. ખંજવાળ, દાહ અને પિત્તજ્વરથી ઘેરાયેલા શરીરે તેઓ વિહરતા હતા. ત્યારે તે રોગપીડાથી તે શૈલક રાષિ દુર્બળ, સુકલકડી બની ગયા. ત્યાર પછી કોઈ એક વા૨ ક્રમાનુક્રમે વિહરતા વિહરતા તે શૈલક રાજ−િયાવત્ જ્યાં સુભૂમિભાગ ઉદ્યાન હતું—માવત્ વિચરવા લાગ્યા. વંદન માટે પરિષદ એકત્ર થઈ. મ ુક પણ નીકળ્યા, આવીને શૈલક અનગારને વંદન-નમસ્કાર કર્યા, પયુ પાસના કરી. મડુકે કરેલી શૈલકની ચિકિત્સા— ૨૦૧. ત્યારે મ`ડુક રાજાએ શૈલક અનગારનું સુકામેલું, નિસ્તેજ, બધી જાતના વ્યાધિ, પીડા અને રોગવાળું શરીર જોયું, જોઈને આ પ્રમાણે કહ્યું— ‘હે ભગવન્ ! હું આપની ચિકિત્સા કરવા લાયક ચિકિત્સકો પાસે મુનિએને ગ્રાહ્ય એવાં ઔષધ, ભાજન, પાન દ્વારા ચિકિત્સા કરાવીશ. તે ભગવન્ ! આપ મારી યાનશાળામાં આવી ઊતરો અને આપને પ્રાસુક ૫૯ તથા એષણીય પીઠ, ફલક, શૈયા, સસ્તારક ગ્રહણ કરો.’ ત્યાર પછી શૈલક અનગારે મ`ડુક રાજાની આવા આશયની વાત સાંભળીને ‘ભલે' કહી સ્વીકાર કર્યા. ત્યાર બાદ મ`ડુકે શૈલક રા`િને વંદન— નમસ્કાર કર્યાં, વંદન-નમન કરીને જ્યાંથી આવ્યા હતેા તે દિશામાં તે પાછા ગયા. ત્યાર પછી તે શૈલક રાષિ તે રાત વીતી પ્રભાત થયું યાવત્ સહારશ્મિ દિનકર સૂર્ય ઝળહળતા પ્રકાશ સાથે ઉદય પામ્યા ત્યા૨ે પાતાનાં પાત્ર-ઉપકરણ લઈને પંથક આદિ પાંચસ અનગારા સાથે શૈલકપુરમાં પ્રવેશ્યા, પ્રવેશીને જ્યાં મંડુક રાજાની યાનશાળા હતી ત્યાં આવ્યા, આવીને પ્રાસુક અને એષણીય એવાં પીઠ, ફૂલક, શૈયા, સ`સ્તારક ગ્રહણ કરીને વિચરવા લાગ્યા. ત્યાર બાદ મંડુક રાજાએ ચિકિત્સકોને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કહ્યું—— ‘હે દેવાનુપ્રિયા ! આપ શૈલક રાષિની પ્રાસુક તથા એષણીય ઔષધ, ભૈષજ્ય, આહાર અને પાન દ્વારા ચિકિત્સા કરો.’ ત્યાર બાદ તે ચિકિત્સકો મ`ડુક રાજાની આ વાત સાંભળીને હૃષ્ટ-તુષ્ટ બની મુનિને યેાગ્ય ઔષધ, ભૈષજ્ય, ભાજન-પાન દ્વારા શૈલક રાજર્ષિ ની ચિકિત્સા કરવા લાગ્યા, અને તેમને મદ્યપાન કરવાની સલાહ આપવા લાગ્યા. ત્યાર બાદ યથાયાગ્ય ઔષધ, ભૈષજ્ય, ભાજન, પાન અને મદ્યપાન લેવાથી તે શૈલક રાજાના રાગાંતક શાંત થઈ ગયા, યાવત્ તેઓ હૃષ્ટ-તુષ્ટ અને મલ્લ જેવા બળવાન શરીરવાળા બની ગયા તથા તેમના રોગા નાશ પામ્યા. શૈલકના પ્રમત્તવિહાર– ૨૦૨. ત્યારે તે શૈલક રાષિના રોગાંતક શમી ગયા પણ તે વિપુલ અશન, પાન, ખાદિમ, For Private Personal Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ધર્મ થાનગ–અરિષ્ટનેમિ-તીર્થમાં થાવાપુત્ર અને બીજા : ૨૦૫ સ્વાદિમ અને મદ્યપાન લઈને તે મૂર્શિત, પ્રકારનો વિચાર કર્યો, વિચાર કરીને બીજા દિવસે મત્ત, વૃદ્ધ, આસક્ત, પ્રમાદી, અવસગ્ન પ્રભાતે જ્યાં શૈલક રાજર્ષિ હતા ત્યાં આવ્યા, વિહારી, પાર્શ્વસ્થ (સંયમ સાધનાને વિસારી આવીને શૈલક રાજર્ષિની આશા લઈને દેનાર સાધુ), પાર્શ્વસ્થ-વિહારી, કુશીલ પાછાં આપવા યોગ્ય પીઠ-ફલક સૈયા-સંસ્મારક (શિથિલાચારી), કુશીલવિહારી, પ્રમત્ત, પ્રમત્ત પાછા સંપીને, પંથક અનગારને વૈયાવૃત્યકારી વિહારી, સંસક્ત, સંસક્તવિહારી બની તરીકે નિયુક્ત કરીને, બાહ્ય જનપદમાં વિહાર ગયા, શેષ કાળમાં (ચાતુર્માસ સિવાયના કરવા લાગ્યા. સમયમાં) પણ તૈયા–સંસ્તારક-પીઠ–ફલક મહાપ્રમત્ત શિલકની પંચ દ્વારા ચાતુર્માસિક ગ્રહણ કરનાર બની ગયા, પ્રાસુક અને ક્ષમાપનાએષણીય પીઠ-ફલક-શૈયા–સંતારક પાછાં - ૨૦૪. ત્યાર પછી પંથક અનગાર શૈલકની શૈયા, આપીને અને મંડક રાજાની અનુમતિ સંસારક, ઉચાર, પ્રસૃવણ (પેશાબ), ખેલ માગીને બાહ્ય જનપદમાં વિહાર કરી જવા (શ્લેષ્મ), સંઘાણ (નાકને મેલ), ઔષધ, માટે અસમર્થ બની ગયા. ભૌષજ્ય, આહાર, પાન વગેરે દરેક બાબતમાં પથક અનગારને વૈયાવૃત્યકારી બનાવીને ગ્લાનિ વિના વિનયપૂર્વક વૈયાવૃત્ય કરવા શૈલક-શિષ્યને વિહાર– લાગ્યા. ત્યાર પછી તે સૈલક કોઈ એક વાર કાર્તિક ૨૦૩. ત્યારે તે પંથકને છોડીને પાંચસો અનગારો ચોમાસીના દિવસે વિપુલ અશન, પાન, માંના બાકીના બધાને કોઈ એક વખત ખાદિમ, સ્વાદિમ ભોજન લઈને અને એકત્રિત થઈ ધર્મજાગરણ કરતા મધ્યરાત્રિ અત્યધિક મદ્યપાન કરીને સાયંકાળે સુખપૂર્વક સમયે આ આવા પ્રકારનો અધ્યવસાય યાવત વિચાર થયો કેખરે શૈલક રાજર્ષિ રાજ્યનો સૂતા હતા. ત્યારે પંથક મુનિએ કાર્તિક માસીને ત્યાગ કરીને યાવત્ પ્રવૃજિત થયા હતા પરંતુ દિન હોઈ કાયોત્સર્ગ કરી, દેવસિક પ્રતિક્રમણ વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ અને કરી, ચાતુર્માસિક પ્રતિક્રમણ કરવાની ઇચ્છાથી મદ્યપાનથી મોહિત-મૂઢ બની જવાથી પ્રાસુક શૈલક રાજર્ષિને ખમાવવા માટે પોતાના તથા એષણીય પીઠ, ફલક, શૈયા, સંસ્મારક મસ્તકથી તેમનાં ચરણનો સ્પર્શ કર્યો. પાછાં આપી, મંડુક રાજાની અનુમતિ લઈને બાહ્ય જનપદમાં વિહાર કરવા સમર્થ નથી શૈલકને કેપ અને પંથકની ક્ષમાપનાઇચ્છતા નથી. આથી હવે હે દેવાનપ્રિયે! ૨૦૫. ત્યાર બાદ શિષ્ય પંથક દ્વારા મસ્તક વડે શ્રમણ નિગ્રંથોએ અવસગ્ન, પાર્થ, ચરણસ્પર્શ થતાં જ શૈલક રાજર્ષિ કોપાયમાન, કુશીલ, પ્રમત્ત, સંસક્ત અને શેષકાળમાં પણ ક્રોધાવિષ્ટ, રુણ, ચંડ બની દાંત કચકચાવતા પીઠ-ફલક-શૈયા–સંસ્તારક રાખનાર પ્રમાદી ઊડ્યા અને ઊઠીને આ પ્રમાણે બોલ્યાસાધુ સાથે રહેવું કલ્પતું નથી–મુનિઆચાર અરે એ કોણ અપ્રાર્થિત(મૃત્યુ)ની ઇચ્છાનથી. આથી હે દેવાનુપ્રિયે! આપણા માટે વાળે, દુર્લક્ષણ, અભાગિયે, ચૌદશિયા, એ શ્રેયસ્કર છે કે આપણે રૌલક રાજર્ષિની શ્રી-હી-ધૃતિકીર્તિએ ત્યજી દીધેલો છે કે જે આશા લઈને અને પાછાં આપવા યોગ્ય સુખપૂર્વક સુતેલા મને પગે ઘસાય છે?” પીઠ-ફલક-શૈયા–સંસતારક પાછાં સોંપીને ત્યારે શૈલક અનગારનાં આવાં વચન તથા પંથક અનગારને શૈલક રાજર્ષિની સાંભળી ભયભીત, ત્રસ્ત અને ખિન્ન થઈને, વૈયાવૃત્ય (સેવાચાકરી) માટે રાખીને બાહ્ય બન્ને હાથ મસ્તક સમીપે લઈ જઈ અંજલિ જનપદમાં ઉદ્યમપૂર્વક વિહાર કરીએ.’ આવા રચી પંથક અનગારે આ પ્રમાણે કહ્યું Page #417 -------------------------------------------------------------------------- ________________ ધમ કથાનુયાગ——અરિષ્ટનેમિ તીર્થમાં થાવચાપુત્ર અને ખીજા : સુત્ર ૨૦૬ wwww ‘હે ભગવન્ ! હું પથક છુ, કાર્યોત્સર્ગપૂર્વક દેવસિક પ્રતિક્રમણ કર્યા પછી ચાતુર્માસિક પ્રતિક્રમણ કરી, ચાતુર્માસિક ક્ષમાપન માટે આપ દેવાનુપ્રિયને વંદન કરતી વેળા મારું મસ્તક આપના ચરણને અડકયું, તેા હું દેવાનુપ્રિય ! આપ ક્ષમા કરો. દેવાનુપ્રિય ! મારો અપરાધ માફ કરો. દેવાનુપ્રિય! આપ ક્ષમા કરવા સમ છે. ફરી આવું નહીં બને.' આમ કહી શૈલક અનગારને આ રીતે વિનયપૂર્વક વારંવાર ખમાવ્યા. શૈલકના પુન: અભ્યુદ્ઘત વિહાર— ૨૦૬ ત્યારે આ પથક વડે આમ કહેવાતાં શૈલક રાષિને આ આવા પ્રકારના અધ્યવસાય, વિચાર, મનાવિકલ્પ, સંકલ્પ મનમાં આવ્યા– ‘હું રાજ્ય છોડીને યાવત્ પ્રવૃજિત થયે હતા પરંતુ અવસન્ન (આળસુ), અવસન્તવિહારી, પાર્શ્વસ્થ, પાર્શ્વ સ્થવિહારી, કુશીલ, કુશીલવિહારી, પ્રમત્ત, પ્રમત્તવિહારી, સસક્ત અને સંસક્તવિહારી બનીને વિચરી રહ્યો છું. ખરેખર તેા શ્રમણ નિગ્રંથે અવસન્ન, પાસ્થ, કુશીલ, પ્રમત્ત અને સંસક્ત ન બનવું જોઈએ અને શેષકાળમાં પીઠ-ફલક શૈયા–સ`સ્તારક ગ્રહણ કરી પ્રમાદી બનવું ન જોઈએ-એ શ્રમણ આચાર નથી. એટલે કાલે મંડુક રાજાની અનુમતિ લઈને, પ્રાતિહારિક પીઠ–ફલક–શૈયા—સ`સ્તારક પાછા સોંપી દઈને, પથક અનગારની સાથે અભ્યુદ્યમપૂર્વક બાહ્ય જનપદ વિહાર કરતાં વિચરવું જ મારા માટે શ્રેયસ્કર છે.’ આવા પ્રકારના વિચાર તેમણે કર્યાં, વિચાર કરીને બીજા દિવસે મ`ડુક રાજાની અનુમતિ લઈને પ્રાતિહારિક પીઠ–ફલક શૈયા–સંસ્તારક પાછાં સાંપીને, પથક અનગારની સાથે બાહ્ય જનપદમાં ઉગ્ર વિહાર કરવા માંડયો. શૈલથાપસ હાર દ્વારા ઉપદેશ - ૨૦૭. હે આયુષ્યમાન શ્રમણો! આ રીતે જે સાધુ યા સાધ્વી અવસન્ત, અવસનવિહારી, પાર્શ્વ સ્થ, ૧ www પાર્શ્વ સ્થવિહારી, કુશીલ, કુશીલવિહારી, પ્રમત્ત, પ્રમત્તવિહારી, સંસક્ત, સંસકતવિહારી બનીને તથા શેષકાળમાં પણ પીઠ–ફલક–શૈયા-સંસ્તારકમાં માહિત થઈને વિચરણ કરે છે તે આ જ લાકમાં અનેક સાધુઓ, અનેક સાધ્વીઓ અનેક શ્રાવકો અને અનેક શ્રાવિકા તરફથી હીલતા, નિ'દા, ગર્હા, તિરસ્કારને પાત્ર બને છે અને પરલાકમાં પણ ઘણાં દુ:ખા ભાગવે છે તથા અનાદિ, અન`ત, વિશાળ ચતુતિરૂપ સૌંસાર અરણ્યમાં વારંવાર ભટકયા કરે છે. શૈલક સમીપે શિષ્યાનું પુનરાગમન — ૨૦૮. ત્યાર બાદ પથક સિવાયના પેલા પાંચસા અણગારોએ આ સમાચાર મેળવ્યા કે તરત જ એકબીજાને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું – ‘હે દેવાનુપ્રિયા ! શૈલક રાજષિ પથક અણગાર સાથે અભ્યુદ્યતપણે બાહ્ય જનપદમાં વિહાર કરતા વિચરી રહ્યા છે. આથી હે દેવાનુપ્રિયા ! શૈલક રાજષ પાસે જઈને તેમની સાથે વિચરણ કરવું આપણા માટે શ્રેયસ્કર છે. એમણે આ પ્રકારના વિચાર કર્યો, વિચાર કરીને શૈલક રાજિષ સમીપે જઈ તેમની સાથે વિચરવા લાગ્યા. પુંડરીક પર્વત પર શૈલક આદિ સર્વનુ નિર્વાણ ૨૦૯, ત્યાર પછી શૈલક રાજિષ અને ૫થક આદિ પાંચસા અણગારો ઘણાં વર્ષોં સુધી શ્રમણપર્યાય પાળી, એક વખત જયાં પુ`ડરીક પત હતા ત્યાં આવ્યા, આવીને ધીરે ધીરે પુ...ડરીક પર્વત પર ચડયા, ચડીને સઘન મેઘ સમાન શ્યામ અને જ્યાં દેવા આવીને ઊતરતા એવા પૃથ્વી શિલાપટ્ટની તેઓએ પ્રતિલેખના કરી, પ્રતિલેખના કરીને યાવત્ સ’લેખના વડે આત્માને કર્મ મુક્ત કરીને આત્મરમણ કરતાં પાદાગમન અનશન ધારણ કર્યુ. ત્યાર પછી તે શૈલક રાજષિ અને પથક For Private Personal Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ધર્મકથાનુગ-અરિષ્ટનેમિ તીર્થમાં થાવસ્ત્રાપુત્ર અને બીજા ઃ સૂત્ર ૨૧૧. આદિ પાંચસો અનગારો ઘણાં વર્ષો સુધી શ્રમણ-પર્યાય પાળીને એક માસની સંલેખના દ્વારા આત્માને શુદ્ધ કરીને, અનશન દ્વારા સાઠ ભક્તનો ત્યાગ કરીને અર્થાત્ એક માસ સુધી અનશન તપ કરીને યાવતું સર્વશ્રેષ્ઠ કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરીને પછી સિદ્ધ, બુદ્ધ, મુક્ત, અત્તકૃત, પરિનિવૃત્ત અને સર્વ દુ:ખોનો નિ:શેષ ક્ષય કરનાર બની ગયા. એ રીતે હે આયુષ્યન્ શ્રમણ ! જે સાધુ અથવા સાધ્વી અભ્યદ્યત (સાવધાન, અપ્રમત્ત) બની જનપદોમાં વિહરે તે આ લોકમાં અનેક સાધુઓ, અનેક સાધ્વીઓ, અનેક શ્રાવકો અને અનેક શ્રાવિકાઓ વડે અર્ચના, વંદના, નમસ્કાર, પૂજા, સત્કાર અને સન્માનને પાત્ર બને છે. તથા કલ્યાણરૂપ, મંગળરૂપ, દેવરૂપ, ચૈત્યરૂપ મનાઈ વિનયપૂર્વકની સેવા-ઉપાસનાનાં અધિકારી બને છે. પરલોકમાં પણ તેમને હસ્તકેદન, કર્ણછેદન, નાસિકાછેદન, હદયને આઘાત પહોંચાડે તેવાં મર્મઘાતક દુ:ખો કે (રાજા દ્વારા ફાંસીએ) લટકવું આદિ પીડા ભોગવવી પડતી નથી, અનાદિ-અનંત વિશાળ ચતું. ગતિરૂપ ભવાટવી તેઓ પાર કરી જાય છે. વૃત્તિકાર દ્વારા ઉદ્દધૃત નિગમનગાથા – ૨૧૦. સંયમ-સાધનામાં શિથિલ થઈને ફરી પાછો સંવેગ થતાં જો કોઈ ફરી સંયમમાં ઉદ્યમ કરે તો શૈલક ત્રાષિની જેમ તે આરાધક બને છે. બલરામ અને દેવકીને કેશવ (કૃષ્ણ) એવા બે મનોહર કુમારો હતા. (૨) તે જ શૌર્યપુર નગરમાં બીજો પણ એક મહાન ઋદ્ધિમાન અને રાજલક્ષણોથી યુક્ત એવો સમુદ્રવિજય નામે રાજા હતો. (૩) તેને શિવા નામે ભાર્યા હતી, અને તેની કુખેથી જન્મેલો એક મહાયશસ્વી સમગ્ર લકને નાથ અને ઈદ્રિયોને દમન કરનારાઓમાં શ્રેષ્ઠ એવો અરિષ્ટનેમિ નામનો ભાગ્યવંત પુત્ર હતો. (૪) તે અરિષ્ટનેમિ શૌર્ય, ગાંભીર્ય આદિ ગુણોથી તેમજ સુસ્વરથી યુક્ત અને (સ્વસ્તિક, શંખ, ચક્ર, પદ્મ વગેરે) એક હજારને આઠ ઉત્તમ લક્ષણોથી સહિત હતો. તેનું ગોત્ર ગૌતમ હતું અને શરીરને વર્ણ શ્યામ હતો. (૫) તે વજાઇષભનારાચ સંધયણ અને સમચતુર સંસ્થાન (ચારે બાજથી જે શરીરની આકૃતિ સમાન હોય તે)વાળો હતે. તેનું પેટ મચ્છ સમાન રમણીય હતું. તેની સાથે પરણાવવા માટે કેશવે (શ્રી કૃષ્ણ) રાજીમતી નામની કન્યાનું માગું કર્યું. (૬) તે રાજીમતી કન્યાં પણ ઉત્તમ કુળના રાજવી (ઉગ્રસેન)ની પુત્રી હતી. તે સુશીલા, સુનયના અને સ્ત્રીઓનાં સર્વોત્તમ લક્ષણોથી સંપન્ન હતી. તેની કાનિ, સૌદામિની વિદ્યુત જેવી તેજસ્વી હતી. (૭) [જ્યારે કૃષ્ણ મહારાજાએ તેની માગણી કરી ત્યારે તેના પિતાએ વિપુલ સમૃદ્ધિવાળા વાસુદેવને કહેવરાવ્યું કે, ‘તે કુમાર અહીં પધારે એટલે હું કન્યા તેને પરણાવીશ.” (૮) અરિષ્ટનેમિને ઉચિત દિવસે ઉત્તમ પ્રકારની ઔષધિઓથી સ્નાન કરાવ્યું અને કૌતુક મંગળ વિધિ કરવામાં આવ્યો, ઉત્તમ પ્રકારનાં વસ્ત્રો પહેરાવ્યાં અને ઉત્તમ પ્રકારના અલંકારોથી વિભૂષિત કર્યો. (૯) વાસુદેવ રાજાના સૌથી મોટા મદોન્મત્ત ગંધહસ્તા પર તે આરૂઢ થયો, અને જેમ ૧૨. રથનેમિ-શ્રમણનો રાજમતી દ્વારા સમુદ્ધાર ૨૧૧. પૂર્વે શૌર્યપુર (રીપુર) નામના નગરમાં રાજલક્ષણોથી યુક્ત અને મહાન ઋદ્ધિમાન એવો વસુદેવનામનો રાજા થઈ ગયો હતે. (૧) તેને દેવકી અને રોહિણી નામની બે ભાર્યાઓ હતી અને તે પૈકી રોહિણીને રામ Page #419 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયાગ—રથનેમિ-શ્રમણને રાજીમતી દ્વારા સમુહાર : સૂત્ર ૨૧૨ મસ્તક પર ચૂડામણિ શાભે તેમ શાભવા લાગ્યા. (૧૦) તેના ઉપર ઉત્તમ છત્ર અને ચામરો ઢાળાઈ રહ્યાં હતાં અને તે દશ દશા વગે૨ે સ યાદાના પરિવારથી ચારે બાજુ વીંટળાઈ રહ્યો હતા. (૧૧) તેની સાથે હસ્તી, ઘેાડા, રથ અને પાયદલ એમ ચાર પ્રકારની સુવ્યવસ્થિત ચતુરગિણી સેના હતા, અને તે સમયે ભિન્ન ભિન્ન વાજિત્રોના દિવ્ય અને ગગનસ્પશી અવાજે આકાશ ગજવી મૂકયું હતું. (૧૨) ૨૧૨. આવી સર્વોત્તમ સમૃદ્ધિ અને શરીરની ઉત્તમ કાન્તિથી દીપતા તે યાદવકુળના ભૂષણ પાતાના ભુવનથી નીકળ્યા. (૧૩) [લગ્નમ`ડપમાં પહોંચે તે પહેલાં જ રસ્તામાં જતાં જતાં વાડામાં અને પાંજરામાં પુરાયેલાં, દુ:ખિત અને મરણના ભયથી ત્રાસ પામેલાં પ્રાણીઓને તેણે જોયાં. (૧૪) માંસભક્ષણ કરવા માટે રોકેલાં અને તેથી મૃત્યુની સમીપ પહોંચેલાં એવાં પ્રાણીઓને જોઈને તે બુદ્ધિમાન અરિષ્ટનેમિએ સારથીને સંબોધીને આ પ્રમાણે કહ્યું. (૧૫) ‘સુખનાં ઇચ્છુક એવાં આ પ્રાણીઓને શા માટે વાડામાં અને આ પાંજરાઓમાં રૂધી રાખ્યાં હશે ?” (૧૬) આ સાંભળીને સારથીએ કહ્યું — ‘એ બધાં નિર્દોષ જીવા આપના જ વિવાહકાય માં આવેલા લાકોને જમાડવા માટે અહીં રાખ્યાં છે.’ (૧૭) [અરિષ્ટનેમિએ કહ્યું]– ઘણા જીવાના વિનાશ કરવાના છે', આવુ તેનું વચન સાંભળીને સર્વ જીવા પર અનુકંપા ધરાવનારા પ્રજ્ઞાવંત અરિષ્ટનેમિ ખૂબ જ વિચારમાં પડી ગયા. (૧૮) ‘જો મારા જ કારણથી આવા અસંખ્ય નિર્દોષ જીવા હણાઈ જતા હોય તા તે વસ્તુ મારે માટે પરલાકમાં લેશ માત્ર કલ્યાણકારી નથી’. (૧૯) For Private ૬૩ તુરત જ તે યશસ્વીએ પાતાના કાનનાં બન્ને કુંડલ, લગ્નનાં ચિહ્નભૂત સૂત્ર તથા બધાં આભરણો સારથીને અર્પણ કર્યા [અને ત્યાંથી જ પાછા વળી ગયા]. (૨૦) [અરિષ્ટનેમિએ ઘેર આવી જેવું ચારિત્ર ગ્રહણ કરવાનુ] મન કર્યું કે તે જ વખતે [તેમના પૂર્વ-પ્રભાવથી પ્રેરાઈ] દિવ્યઋદ્ધિ અને પરિષદ્ સાથે ઘણા [લાકાંતિક] દેવા ત્યાં ભગવાનનું નિષ્ક્રમણ કરાવવા માટે મનુષ્યલાકમાં ઊતર્યા. (૨૧) આવી રીતે અનેક દેવા અને અનેક મનુષ્કાના પરિવારથી વીંટાયેલા તે અરિષ્ટનેમિ શ્રેષ્ઠ પાલખી પર આરૂઢ થયા, અને દ્વારિકા નગરીથી નીકળી રૈવતક [ગરનાર પર્વત] પર આવેલા ઉદ્યાનમાં જઈ રહ્યા. (૨૨) ઉદ્યાને પહોંચ્યા પછી તરત જ દેવે બનાવેલી ઉત્તમ પાલખીમાંથી નીચે ઊતર્યાં અને એક હજાર સાધકોની સાથે તેમણે ચિત્રાનક્ષત્રમાં પ્રવ્રજ્યા લીધી. (૨૩) પ્રવ્રજ્યા લેતી વખતે શીઘ્ર તેમણે સુગન્ધમય, સુકોમળ અને વાંકડિયા કેશના પેાતાને હાથે જ પાંચ મુષ્ટિઓથી લાચ કર્યા અને સમાધિપૂર્વક સ્વયં પ્રવ્રજ્યા લીધી. (૨૪) જિતેન્દ્રિય અને મુંડિત થયેલા તેને (અરિષ્ટનેમિને) વાસુદેવે કહ્યું—‘હે મુનીશ્વર! આપના ઇચ્છિત શ્રેય(મુક્તિ)ને શીઘ્ર પામેા. (૨૫) અને જ્ઞાન, દર્શન તથા ચારિત્ર વડે તેમ જ ક્ષમા તથા નિર્લભતાના ગુણા વડે આગળ અને આગળ વધા.’ આ પ્રમાણે બળદેવ, કૃષ્ણ વાસુદેવ, યાદવા અને ઇતર અનેક નગરજના અરિષ્ટનેમિને વંદન કરીને ત્યાંથી પાછા દ્વારિકા નગરીમાં આવ્યા. (૨૭) ૨૧૩. આ તરફ તે રાજકન્યા રાજીમતી અરિષ્ટનેમિએ એકાએક દીક્ષા લીધી તે વાત સાંભળીને હાસ્ય અને આનંદથી રહિત થઈ અને શાકના ભારથી મૂતિ થઈ જમીન પર ઢળી પડી.(૨૮) Personal Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ १४ ધર્મકથાનુયોગ–રથનેમિ-શ્રમણને રાજમતી દ્વારા સમુદ્ધાર સૂત્ર : ૨૧૪ [સ્વસ્થ યથા પછી રાજીમતી ચિંતવવા લાગી કે “તેણે મને ત્યજી દીધી છે. મારા જીવનને ધિક્કાર છે! મારે દીક્ષા લેવી એ જ કલ્યાણકારી છે.” (૨૯) ત્યાર બાદ ધીર તથા કૃત-સંકલ્પ એવી તે રાજીમતીએ ભ્રમર જેવા કાળા અને નરમ દાંતિયાથી ઓળેલા વાળનો પોતાની મેળે જ લેચ કર્યો [અને યોગિની બની ગઈ]. (૩૦) કૃષ્ણ વાસુદેવે મુંડિત અને જિતેન્દ્રિય તે રાજીમતીને કહ્યું કે હે પુત્રી ! આ ભયંકર એવા સંસાર-સાગરને જલદી જલદી તરી જજે.” (૩૧) તે શીલવતી અને વિદુષી રાજીમતી દીક્ષિત થઈ અને પોતાની સાથે ઘણી સાહેલીઓને અને સેવિકાઓને પ્રવજયા ગ્રહણ કરાવી.(૩૨) ૨૧૪. એકદા ગિરનાર પર્વત પર જતાં જતાં માર્ગમાં અત્યંત વૃષ્ટિ થવાથી રાજીમતીનાં વસ્ત્રો ભીંજાયાં. વર્ષના અંતે એક પાસેની અંધકારભરી ગુફામાં જઈને ઊભી રહી. (૩૩) [ગુફામાં કોઈ નથી તેમ માની] રાજીમની યથાજાત (નગ્ન) થઈ પોતાનાં ભીજાયેલાં ચીવર સુકવવા લાગ્યાં. આ દશ્યથી [ત્યાં રહેલા રથનેમિ ભગ્નચિત્ત (વિષયાકુળ થઈ ગયા. પાછળથી રાજીમતીએ પણ તેમને દીઠા. (૩૪) [રથનેમિને જોતાં વાર જો એકાંતમાં તે સંયમીને જોઈને રાજીમતી ભયભીત બની ગઈ. [અજાણતાં મુનિ સમક્ષ નગ્ન બની જવાયું એ ભયથી કંપવા લાગી. અને પોતાના બન્ને હાથથી શરીર-સંગોપન કરી બેસી ગઈ. (૩૫) તે વખતે સમુદ્રવિજયના અંગજાત રાજપુત્ર રથનેમિ રાજીમતીને ભયભીત થયેલી જોઈને આ પ્રમાણે બોલ્યા : (૩૬) “હે ભદ્રે ! રથનેમિ છું. હે સુંદરિ! હે મંજુલભાષિણિ! મારાથી લેશ માત્ર તમને દુ:ખ નહિ થાય. હે કમલાંગી ! મને સ્વીકારો. (૩૭) આ મનુષ્યભવ દુર્લભ છે. માટે ચાલો, આપણે ભોગો ભોગવીએ. તેમાંથી તૃપ્તિ મેળવ્યા પછી ભક્ત-ભાગી થઈ આપણે બને જિનમાર્ગને આચરીશું.' (૩૮). રાજીમતી– આવી રીતે [સંયમમાં] કાયર અને [વિકાર જીતવાના ઉદ્યોગમાં] સાવ પરાભવ પામેલા તે રથનેમિને જોઈને રાજીમતી સ્વસ્થ થયાં, અને ફરી પોતાના વસ્ત્રોથી શરીર આચ્છાદિત કર્યું. (૩૯) પોતાની પ્રતિજ્ઞા અને વ્રતમાં દઢ અને પોતાની જાતિ, કુળ અને શીલનું રક્ષણ કરતાં તે શ્રેષ્ઠ રાજકન્યાએ રથનેમિને ઉદ્દેશી આ પ્રમાણે કહ્યું, (૪૦) કદાચ તું રૂપમાં સાક્ષાત્ કામદેવ હો, લીલામાં સાક્ષાત્ નળકુબર હો કે પ્રત્યક્ષ શક્રેન્દ્ર હો, તો પણ હું તને ન ઇચ્છું. (૪૧) અગંધન કુળમાં ઉત્પન્ન થયેલા સર્વે ઝળહળતા અગ્નિમાં બળી મરવું પસંદ કરે છે, પણ વસેલું વિષ ફરીથી પીવાનું ઈચ્છતા નથી. (૪૨). હે અપયશના અભિલાષી! તને ધિક્કાર હો ! કે જે નું વાસનામય જીવન માટે વમેલા ભેગોને ફરી ભોગવવા ઇચ્છે છે. એવા પતિત જીવન કરતાં તારું મૃત્યુ વધારે ઉત્તમ છે. (૪૩) હું ભેજની પૌત્રી અને ઉગ્રસેનની પુત્રી છું. અને તે અંધક વૃષ્ણિનો પૌત્ર, અને સમદ્રવિજ્યનો પુત્ર છે. રખે આપણે ગંધનકુળના સર્ષ જેવા થઇએ! હે મુનિ! નિશ્ચિલ થઈ સંયમમાં સ્થિર થા. (૪૪) હે મુનિ ! જે જે સ્ત્રીઓને જોઈશ અને તે સ્ત્રીઓને જોયા પછી જો આમ કામભોગની વાંછના રાખ્યા કરીશ તો પવનથી ઊખડી જાય તેવા હડ નામના છોડની જેમ તારો આત્મા ઉચ્ચ ભૂમિકાથી પતિત થશે. (૪૫) Page #421 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયાગ—પાતી માં અંગતિ, સુપ્રતિષ્ઠ અને પૂર્ણભદ્ર આદિ: સૂત્ર ૨૧૫ wwwm wwwww જેમ ગાવાળ [ગાયાને હાંકવા છતાં ગાયાના ધણી નથી અને ભંડારી દ્રવ્યના ધણી નથી તેમ તું પણ જો વિષયાભિલાષી રહીશ તે મુનિ હોવા છતાં તું ચારિત્રના ધણી નહિ પણ વેષના જ માત્ર ધણી રહીશ. (૪૫) માટે હે રથનેમિ ! ક્રોધ, માન, માયા અને લાભને દબાવી તારી પાંચે ઇંદ્રિયાને વશ કરીને તારા આત્માને કામભાગામાંથી પાછા વાળ’. રથનેમિ મ બ્રહ્મચારિણી અને સાધ્વીનાં [આવાં સ્પશી`] સુવચનાને સાંભળી જેમ અંકુશ વડે હાથી વશ થાય તેમ રથનેમિ શીઘ્ર વંશ થયા અને સયમધમ માં બરાબર સ્થિર થયા. (૪૬) તે મન, વચન અને કાયાથી સુસ`યમી અને સર્વોત્કૃષ્ટ જિતેન્દ્રિય બની ગયા, તથા જીવન પર્યંત પાતાના વ્રતમાં દઢ રહ્યા અને ચારિત્ર પાળ્યુ’. (૪૭) [એ પ્રમાણે આખરે] ઉગ્ર તપશ્ચર્યા કરીને એ બન્ને (રાજીમતી અને રથનેમિ) કેવળી (કેવળજ્ઞાનધારી) થયાં અને સકર્મીનાં બધા દૂર કરી ઉત્તમ એવી સિદ્ધિ-ગતિને પામ્યાં. (૪૮) જેમ તે પુરુષશ્રેષ્ઠ રથનેમિએ વિષયભાગથી મનને શીઘ્ર હટાવી લીધું' તેમ વિચક્ષણ, શાની અને પડિત પુરુષા પણ વિષય ભાગોથી નિવૃત્ત થઈ પરમ પુરુષા કરે છે. (૪૯) —એમ હું કહું છું. ૧૩. પાતીમાં અંગતિ, સુપ્રતિષ્ઠ અને પૂર્ણભદ્ર આદિ ગાથા ૧. ચંદ્ર, ૨. સૂર્ય, ૩. શુક્ર, ૪. બહુપુત્રિક, પ. પૂર્ણ, ૬. મણિભદ્ર, ૭. દત્ત, ૮. શિવ,૯, વર્લપક અને ૧૦. અનાહત – આ દશના [દશ અધ્યયન] જાણવાં. ક ~~~~~~~N~www wwwwm ૨૧૫. તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું. તેમાં ગુણશિલક નામે ચૈત્ય હતુ. શ્રેણિક ત્યાં રાજા હતા. તે કાળે તે સમયે સ્વામી મહાવીર ૫ ભગવતે ત્યાં પદાપÖણ કર્યું, ધર્મ કથા સાંભળવા પરિષદ એકઠી થઈ. જ્યોતિક્રેન્દ્ર ચંદ્ર દ્વારા વધ માન-સમવસરણમાં નાટયંવિધ ૨૧૬, તે કાળે તે સમયે જ્યાતિષ્ઠ દેવાના ઇન્દ્ર, જ્યાતિષ્ક દેવાના રાજા ચન્દ્ર ચન્દ્રાવત સક વિમાનમાં, સુધર્મા સભામાં, ચન્દ્ર સિંહાસન પર બેસી ચાર હજાર સામાનિક દેવા સાથેયાવત્ વિચરતા હતા. તે શ્રેષ્ઠ નિમળ અવધિજ્ઞાન વડે આ સંપૂર્ણ જંબુદ્રીપ નામક દ્વીપનું અવલાકન કરી રહ્યો હતા, અવલાકન કરતાં શ્રમણ ભગવાન મહાવીરને જોયા, જોઈને દેવાને સૂર્યાભદેવની જેમ આભિયાગિક બાલાવ્યા, બાલાવીને યાવત્– સુરેન્દ્રના અભિગમનને માગ્ય એવી તૈયારી કરી તેની આશા પૂરી કરી સુસ્વરા ઘંટાની વિકુણા કરી. વિશેષમાં—એનું યાન વિમાન એક હજાર યાજન વિસ્તીર્ણ, સાડા તેસઠ યાજન ઊંચું તથા મહેન્દ્રધ્વજ પર્સીસ મેાજન ઊંચા હતા, શેષ વર્ણન સૂર્યાભદેવ સમાન યાવત્ આવ્યા. નાટવિધિ કરી અને પાછા ફર્યા. ‘હે ભગવંત ! ' એમ ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને સબાધીને [ચંદ્ર વિશે] પૃચ્છા કરી. ‘હે ગૌતમ ! ફૂટાકારશાળામાં પ્રવેશ કરવાની રીતે તે શરીરમાં પ્રવિષ્ટ થયા અર્થાત્ આ સમસ્ત નાટયવિધિ દર્શાવવાની રચના કરી અને નાટક દર્શાવી ફરી પાતાના દેવશરીરમાં પ્રવેશ્મેા' એમ ભગવાન મહાવીરે ઉત્તર આપ્યા અને તેના પૂર્વભવની પૃચ્છા કરી તેા જવાબમાં કહ્યું–] હે ગૌતમ ! ~ ચન્દ્રની યાતિકેન્દ્ર અ‘ગતિકથા ૨૧૭. તે કાળે તે સમયે શ્રાવસ્તી ત્યાં કોષ્ટક નામે ચૈત્ય પૂર્વ ભવવનમા નામે નગરી હતી. હતું. તે શ્રાવસ્તી Page #422 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનગ–પાશ્વતીર્થમાં અંગતિ, સુપ્રતિષ્ઠા અને પૂર્ણભદ્ર આદિઃ સૂત્ર ૨૧૮ નગરીમાં અંગતિ નામે ગાથાપતિ હતો જે ધન-વૈભવ આદિથી સંપન્ન થાવત્ કોઈથીય પરાભવ પામે નહીં તેવો હતો. તે અંગતિ ગાથપતિ વાણિજ્ય ગ્રામના આનંદ ગાથાપતિની જેમ અનેક નગરવાસીઆ, વ્યાપારીઓ, આદિ માટે આધારભૂત હતો. તે કાળે તે સમયે ભગવાન મહાવીરની સમાન ધર્મના આદિકર, અહંતુ પુરુષાદાનીય પાર્શ્વનાથ, જે નવ હાથ ઊંચા હતા, તે સોળ હજાર શ્રમણો અને આડત્રીસ હજાર શ્રમણીઓના સમૂહ સાથે-યાવત્ કોષ્ટક ચૈત્યમાં પધાર્યા. [તેમનો ઉપદેશ સાંભળવા પરિષદ એકત્ર થઈ. ત્યારે તે અંગતિ ગૃહપતિ આ ઇષ્ટ સમાચાર સાંભળીને તરત જ હુષ્ટ-તુષ્ટ થઈ કાર્તિક શ્રેષ્ઠીની જેમ નીકળ્ય-યાવત્ પય્યાસના કરવા લાગ્યા. ધર્મ શ્રવણ અને અવધારણ કરીને, વિશેષમાં “હે દેવાનુપ્રિય! જયેષ્ઠ પુત્રને કુટુંબનો ભાર સોંપીને પછી આપ દેવાનુપ્રિયની પાસે-ચાવતુ પ્રવજયા લઈશ.” એમ કહી ગંગદત્તની જેમ પ્રવજયા ગ્રહણ કરી યાવત્ ગુપ્ત બ્રહ્રાચારી બન્યો. ત્યાર પછી તે અંગતિ અણગારે પાર્શ્વ અહંતુના તથારૂપ-ગીતાર્થ સ્થવિરો પાસે સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું, અધ્યયન કરી અનેક ચતુર્થ ભક્ત યાવત્ ભાવના કરતા કરતા ઘણાં વર્ષોનો શ્રમણપર્યાય પાળ્યો, પાળીને અર્ધમાસિક સંલેખના અને અનશન દ્વારા ત્રીસ ભક્તનો ત્યાગ કરીને, પરંતુ શ્રમણ્યની વિરાધના કરનાર હોઈને કાળમાસે કાળ કરી ચન્દ્રાવતંસક વિમાનમાં ઉપપાતસભામાં દેવદૂષ્ય આચ્છાદિત દેવશય્યામાં જ્યોતિર્મેન્દ્ર ચંદ્રના રૂપે ઉત્પન્ન થયા. ત્યાર પછી તે જાતિશ્કેન્દ્ર જયોતિષ્કરાજ ચન્ટ ઉત્પન્ન થઈને તરત જ પાંચ પ્રકારની પર્યાપ્તિઓ મેળવી જેવી કે ૧. આહાર પર્યાપ્તિ, ૨. શરીર પર્યાપ્તિ, ૩. ઇન્દ્રિય પર્યાપ્તિ, ૪. શ્વાચ્છોશ્વાસ પર્યાપ્તિ અને ૫. ભાષા-મન:પર્યાપ્તિ. ચન્દ્રની સ્થિતિ તથા મહાવિદેહમાં સિદ્ધિ– ૨૧૮. “હે ભગવન્! જાતિશ્કેન્દ્ર જોતિષ્કરાજ ચન્દ્રની કેટલા કાળની સ્થિતિ નિરૂપાઈ છે?” હે ગૌતમ! એક લાખ વર્ષ અધિક પલ્યોપમની તેની સ્થિતિ છે.” ‘એ જ રીતે હે ગતમ! જ્યોતિષ્કરાજ ચન્દ્રને આવી દિવ્ય ઋદ્ધિ પ્રાપ્ત થઈ છે.” હે ભદત ! જ્યોતિષ્કન્દ્ર તિષ્કરાજ ચંદ્ર આયુક્ષય, ભવક્ષય અને સ્થિતિક્ષય થતાં તે દેવલોકથી વિત થઈ ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ?” હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને સિદ્ધિ પ્રાપ્ત કરશે-પાવત્ સર્વ દુઃખોનો અંત કરશે.” પાથતીર્થમાં સુપ્રતિષ્ઠિત અનગાર વધમાન-સમવસરણમાં સૂર્ય દ્વારા નાટયવિધિ૨૧૯. તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું. ત્યાં ગુણશિલક નામે ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતો. ભગવાનનું સમવસરણ થયું. જેમ ચંદ્ર તેવી જ રીતે સૂર્યનું આગમન યાવતુ નાટ્યવિધિ દર્શાવી પાછા ફરવું. સૂર્યના પૂર્વભવ૨૨૦ પૂર્વભવ માટે ગૌતમની પૃચ્છા. શ્રાવસ્તી નગરી. સુપ્રતિષ્ઠ નામે ગૃહપતિ, જે અંગતિની જેમ જ ધનાઢય યાવત્ અપરાભૂત હતો. પાઠ્ય ભગવંતનું સમવસરણ. અંગતિની જેમ જ પ્રવ્રયા-ગ્રહણ, તે જ રીતે શ્રમણ્યની વિરાધનાથાવત્ મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિ થશે યાવતુ-સર્વદુ:ખોનો અંત કરશે. પૂર્ણભદ્ર અનગાર પૂર્ણભદ્ર દેવ દ્વારા વર્ધમાન–પરિષદમાં નાવિધિ– ૨૨૧. તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું. ગુણશિલક ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતે. Page #423 -------------------------------------------------------------------------- ________________ ધર્મસ્થાનુગ–પાતીર્થમાં અંગતિ, સુપ્રતિષ્ઠા અને પૂર્ણભદ્ર આદિઃ સૂત્ર રરર મહાવીર સ્વામી ભગવંત પધાર્યા. ધર્મશ્રવણ માટે સભા થઈ. (સમવસરણ રચાયું.) તે કાળે તે સમયે સૌધર્મકલ્પના પૂર્ણભદ્ર વિમાનમાં સુધર્મા સભામાં ચાર હજાર સામાન્ય નિક દેવ સાથે પૂણભદ્ર સિંહાસન પર બેઠેલ પૂર્ણભદ્ર દેવ સૂર્યાભદેવની જેમ જ યાવત્-બત્રીસ પ્રકારની નાટયવિધિ દર્શાવીને જે દિશામાંથી આવ્યો હતો તે દિશામાં પાછો ગયો. કૂટાગાર શાળા [અર્થાત્ ગૌતમ ભગવંત દ્વારા તે દેવની ઋદ્ધિ આદિ વિશે પૂચ્છા કરાતાં શ્રમણ ભગવાન મહાવીરે કૂટાગારશાળાના દષ્ટાંતથી એને પ્રતિબોધ આપ્યો.] પૂર્ણભદ્ર દેવને પૂર્વભવ૨૨૨. ગૌતમે પૂર્ણભદ્ર દેવના પૂર્વભવ વિશે પૂછ્યું એટલે ભગવાન મહાવીરનું કથન- હે ગૌતમ! તે આ પ્રમાણે છે- તે કાળે તે સમયે આ જ બૂદ્વીપના ભરત ક્ષેત્રમાં મણિપદિકા નામે નગરી હતી–જે ઋદ્ધિ વૈભવથી યુક્ત, ધનધાન્યથી સમૃદ્ધ કાવત્ વર્ણન. ત્યાંના રાજાનું નામ ચંદ્ર હતું. ત્યાં તારાકીર્ણ નામે ચૈત્ય હતું. તે મણિપદિકા નગરીમાં પૂર્ણભદ્ર નામે ગાથાપતિ રહેતું હતું, જે ધનાઢય યાવત્ પરાભવ ન પામનારો હતો. તે કાળે તે સમયે જાતિ-સંપન્ન થાવત્ જીવનેચ્છા અને મરણમયથી રહિત, બહુશ્રુત, બહુ શિષ્યસમુદાય વાળા એક સ્થવિર ભગવંત પૂર્વાનુમૂવી (પરંપરાથી) વિહરતા યાવત્ પધાર્યા. ધર્મશ્રવણ માટે પરિષદ એકત્ર થઈ. ત્યાર બાદ તે પૂર્ણભદ્ર ગાથાપતિએ આ વૃત્તાન્ત સાંભળ્યો, સાંભળી હષ્ટ-તુષ્ટ થઈ થાવતું વ્યાખ્યા-પ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર)માં આવતા ગંગદત્તની જેમ તે પણ નીકળ્યોયાવતુ દીક્ષિત થયો યાવતુ ગુપ્તિયુક્ત બ્રહ્મચારી બન્યો. ત્યાર બાદ તે પૂર્ણભદ્ર અનગારે સ્થવિર ભગવંતે પાસે સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું, અધ્યયન કરી અનેક ચતુર્થી, ષષ્ઠ, અષ્ટમ ભક્ત યાવત્ ભાવિત કરતાં ઘણાં વર્ષો સુધી શ્રમણ-પર્યાય પાળ્યો, પાળીને પછી માસિક સંલેખના અને અનશન દ્વારા સાઠ ભક્તનો ત્યાગ કરીને, આલોચના-પ્રતિક્રમણ કરીને, સમાધિ પ્રાપ્ત કરીને કાળમાસે કાળ કરી, સૌધર્મકલ્પ, પૂર્ણભદ્ર વિમાનમાં ઉપપાત સભામાં દેવશયામાં યાવતુ ભાષા-મન:પર્યાપ્તિ જ્ઞાન પ્રાપ્ત કર્યું. ૨૨૩. એ રીતે હે ગૌતમ! પૂર્ણભદ્ર દેવે તે દિવ્ય ઋદ્ધિ યાવતું પ્રાપ્ત કરી છે' હે ભગવન્! પૂર્ણભદ્રદેવની સ્થિતિ (દેવાયુષ્ય) કેટલા કાળની કહેવાઈ છે?” હે ગૌતમ! બે સાગરોપમની સ્થિતિ કહેવાઈ છે.” હે ભગવંત ! તે પૂર્ણભદ્રદેવ તે દેવલોકમાંથી યાવતું ક્યાં જશે, ક્યાં ઉત્પન્ન થશે?” હે ગતમ! મહાવિદેહ વર્ષમાં ઉત્પન્ન થઈ સિદ્ધિ પ્રાપ્ત કરશે યાવત્ સર્વ દુઃખને અંત કરશે.' મણિભદ્ર શ્રમણ * મણિભદ્ર દેવ દ્વારા વર્ધમાન સમવસરણમાં નાટયવિધિ– ૨૨૪. તે કાળે તે સમયે રાજગૃહ નગર હતું. ગુણ શિલક સૈન્ય હતું. શ્રેણિક રાજા હતો. મહાવીર સ્વામી ભગવાન પધાર્યા પરિષદ એકત્ર થઇ. તે કાળે તે સમયે મણિભદ્રદેવ સુધર્મા સભામાં મણિભદ્ર સિંહાસન પર ચાર હજાર સામાનિક દેવોથી વીંટળાઈને બેઠો હતો. પૂર્ણભદ્રની જેમ જ આ મણિભદ્ર દેવનું મહાવીર–સમવસરણમાં અગમન, નાટયવિધિ અને પાછા જવું. મણિભદ્ર દેવને પૂવ ભવ– ૨૨૫. ભગવાન ગૌતમે આ મણિભદ્ર દેવના પૂર્વભવ વિષયમાં શ્રમણ ભગવાન મહાવીરને પૃછા કરી. [ભગવાન મહાવીરે ઉત્તરમાં જણાવ્યું -મણિપદિકા નગરી, મણિભદ્ર ગાથાપતિ, સ્થવિર પાસે પ્રવજ્યા ગ્રહણ કરી, અગિયાર અંગોનું અધ્યયન, અનેક વર્ષોનો Page #424 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ–જિતશત્રુ-સુબુદ્ધિ કથાનક ઃ સૂત્ર ર૨૯ શ્રમણ પર્યાય પાળી માસિક સંલેખન દ્રારા સાઠ ભક્તને ત્યાગ કરી મણિભદ્ર વિમાનમાં ઉત્પત્તિ. બે સાગરોપમની સ્થિતિ. મદાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિ થશે યાવતુ–સર્વ દુઃખોનો અંત કરશે. દત્ત આદિ અન્ય અના ૨૨૬. આવી જ રીતે ૭. દત્ત, ૮. શિવ, ૯, બલ અને ૧૦. અનાધૃત– આ બધા દેવેનું વર્ણન પણ પૂર્ણભદ્રની જેમ જ સમજવું. બધાની બે બે સાગરોપમની સ્થિતિ. આ દેવનાં નામ પ્રમાણે જ એમનાં વિમાનોનાં નામ છે. પોતાના પૂર્વભવમાં દત્તની ચંદના નામે નગરી હતી, શિવની મિથિલા, બલની હસ્તિનાપુર અને અનાધૃત કાંકદી નગરીને નિવાસી હતો. ચૈત્યોના નામ સંગ્રહણી ગાથા અનુસાર જાણવા. જનાવરો દ્વારા ખવાયેલા કોઈ મૃત કલેવરની જેવું દુગંધમય હતું, કીડાઓના સમૂહથી પરિપૂર્ણ હતું, સૂક્ષ્મ જીવોથી ભરેલું હતું, અશુચિ, વિકૃત અને બીભત્સ દેખાવનું હતું. શું તે એવા સ્વરૂપનું હતું ? એટલું વર્ણન પણ પર્યાપ્ત નથી – તે જળ એનાથીય અધિક અનિષ્ટ, અસુંદર, અમનેશ, અમનહર, અપ્રિય ગંધવાળું હતું, અર્થાતુ ખાઈનું તે પાણી અધિકાધિકાર અનિષ્ટ રૂપ-ગંધ-રસ-વર્ણવાળું હતું. જિતશત્રુ દ્વારા પાન-ભજન પ્રશંસા ૨૨૯. ત્યાર પછી તે જિનશત્રુ રાજા કોઈ એક વખત સ્નાન કરી, બલિકમ કરીને યાવત અ૫ પરંતુ બહુમૂલ્ય આભરણાથી શરીરને અલંકૃત કરી અનેક રાજાઓ, સામંત, યાવત્ સાથેવાહો આદિની સાથે ભોજનમંડપમાં ભોજન સમયે સુખદ આસન પર બેસી વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજનની આસ્વાદ લેત, વિશેષ આસ્વાદ લેતો, બીજાઓને આગ્રહ કરતો અને બીજાઓના આગ્રહથી ખાતો આનંદ લઈ રહ્યો હતો. ભોજન કર્યા પછી હાથ–મે ધોઈ, કોગળા કરી, ચોખાઈ કરી તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમના વિષયમાં વિસ્મિત બનીને તે અનેક રાજા સામંત યાવતુ સાર્થવાહ આદિને આમ કહેવા લાગ્યા ૧૪. જિતશત્રુ-સુબુદ્ધિ કથાનક ચંપા નગરીમાં જિતશત્રુ રાજા અને સુબુદ્ધિ અમાત્ય૨૨૭, તે કાળે સમયે ચંપા નામે નગરી હતી. પૂર્ણભદ્ર નામે ચૈત્ય હતું. તે ચંપા નગરીમાં જિતશત્રુ નામે રાજા હતો, તેની ધારિણી નામની રાણી હતી, અદીનશત્રુ નામે યુવરાજ કુમાર હતા અને સુબુદ્ધિ નામે અમાત્ય હતો, જે યાવતું રાજયપુરાનું વહન કરતા હતા અને શ્રમણોપાસક હતો. પરિચ્છેદક (ખાઈના પાણીનું વર્ણન ૨૨૮, તે ચંપા નગરીની બહાર ઉત્તરપૂર્વ (ઈશાન) દિશામાં એક ખાઈ હતી જેનું પાણી, ચરબી, રુધિર, માંસ, ચામડાં, પરૂથી યુક્ત હતું, મડદાંઓથી યુક્ત હતું. તે વર્ણથી અમનોશ (મનને અણગમતું), ગંધથી અમનેશ, રૂપથી અમનોશ, સ્પર્શથી અમનોશ હતું, તે એવા પ્રકારનું હતું જેવું કે-કોઈ મૃતસર્પનું શરીર હોય, અથવા મૃતગાયનું શરીર હોય,વાવતુ મરેલા, સડેલા, ગળેલા, કીડાઓથી વ્યાપ્ત અને અહો દેવાનુપ્રિયા ! આ મનોશ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી યુક્ત છે અર્થાત એનું રૂપ વગેરે શ્રેષ્ઠ, ઉત્તમ છે, જેથી તે આસ્વાદન કરવા યોગ્ય છે, વિશેષ રૂપે આસ્વાદન કરવા યોગ્ય છે, પુષ્ટિકારક છે, દીપન છે, મદજનક છે, બળવર્ધક છે તથા શરીરને વિશિષ્ટ આહલાદ આપનાર છે.” ત્યારે તે અનેક રાજા, સામંત યાવત સાર્થવાહો વગેરેએ જિતશત્રુ રાજાને આ પ્રમાણે કહ્યું - Page #425 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ–જિતશત્રુ-સુબુદ્ધિ કથાનક : સત્ર ૨૩૦ “હે સ્વામિ! જેમ તમે કહો છો તેમ જ છેઅહો ! આ મનોશ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન અવર્ણનીય છે, યાવ-સર્વ ઇન્દ્રિો અને શરીરને આહ્લાદ આપનાર છે.” સુબુદ્ધિ દ્વારા પુદગલના શુભાશુભ પરિણમન અંગે કથન૨૩૦. ત્યાર પછી જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ અમાત્યને કહ્યું અરે દેવાનુપ્રિય સુબુદ્ધિ ! આ મનેશ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન સમસ્ત ઈન્દ્રિયો અને શરીરને કેટલું આહૂલાદજનક છે !” ત્યારે સુબુદ્ધિ અમાન્ય જિતશત્રુ રાજની આ વાતને ન આદર કર્યો, ન તેમાં ધ્યાન આપ્યું–તે મૌન રહ્યો. ત્યાર પછી જિતશત્રુ રાજાએ બીજીવાર અને ત્રીજી વાર પણ આ પ્રમાણે કહ્યું. હે દેવાનુપ્રિય ! આ મનશ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન સમસ્ત ઇન્દ્રિય અને શરીરને કેટલું બધું આહુલાકજનક છે!” ત્યાર બાદ તે સુબુદ્ધિ અમાત્ય જિતશત્ર રાજાએ બીજી વાર અને ત્રીજી વાર આ વાત કહેતાં જિતશત્રુ રાજાને સંબોધીને આમ બોલ્યો- “હે સ્વામિ ! મને આ મનોજ્ઞ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજનના વિષયમાં કંઈ આશ્ચર્ય જણાતું નથી. કેમ કે, હે સ્વામિ ! શુભ શબ્દના પગલા પણ અશુભ શબ્દ પુદ્ગલોમાં પરિવર્તન પામે છે અને અશુભ શબ્દ પુદ્ગલો પણ શુભ શબ્દરૂપે પરિણત થાય છે; સુંદર રૂપ પુદ્ગલો પણ અસુંદર રૂ૫ પુદગલ રૂપે પરિણામ પામે છે અને અસુંદર રૂપ પદુગલો પણ ઉત્તમ રૂપમાં પરિણત બની જાય છે; સારા રસવાળા પુદ્ગલ પણ ખરાબ રસવાળા પુદ્ગલોમાં ફેરવાઈ જાય છે અને ખરાબ રસવાળા પુદુગલો સારા રસવાળા પુદગલોમાં પરિવર્તન પામે છે; સુસ્પર્શ પુદ્ગલે દુ:સ્પર્શવાળા પુદ્ગલો બની જાય છે અને દુ:ખદ સ્પર્શવાળા પુદ્ગલો પણ સુખદ સ્પર્શવાળા પુદ્ગલો બની જાય છે. હે સ્વામિ! સઘળા પુદ્ગલોમાં પ્રયોગ (જીવ દ્વાર પ્રયત્ન)થી અને વિસ્ત્રસા (સ્વાભાવિકપણે) પરિણમન થતું જ રહે છે.' ત્યારે જિતશત્રુ રાજાએ આવું કહેનાર, બોલનાર, કથન કરનાર, પ્રરૂપણ કરનાર સુબુદ્ધિ અમાત્યના કથનનો આદર ન કર્યો, તે પર ધ્યાન ન આપ્યું, સ્વીકાર ન કર્યો અને મૌન રહ્યો. જિતશત્રુ દ્વારા ખાઈના પાણીની નિંદા ૨૩૧. ત્યાર બાદ એક વાર કોઈ વખતે જિતશત્રુ રાજા સ્નાન કરીને ઉત્તમ અશ્વ પર સવાર થઈને અનેક ભટ, સુભટોથી વીંટળાઈને અશ્વક્રીડા માટે નીકળ્યો હતો. ત્યારે તે ખાઈના પાણી પાસે પહોંચ્યો. ત્યારે તે જિતશત્રુ રાજાએ તે ખાઈના પાણીની અશુભ ગંધથી ગભરાઈને પોતાના ઉત્તરીય વસ્ત્રથી મોં ઢાંકી દીધું, મોં ઢાંકી દૂર એકાંતમાં ચાલ્યો ગયો, જઈને સાથે આવેલ રાજાઓ, સામંતો યાવતુ સાર્થ વાહો આદિને આ પ્રમાણે કહેવા લાગ્યો “અહો દેવાનુપ્રિયે! આ ખાઈનું પાણી અમનોશ વર્ણવાળું યાવતું અમનોજ્ઞ સ્પર્શ વાળું છે, તે એવું છે કે જાણે કોઈ મૃતસર્પનું કલેવર યાવત્ એથીય અધિક અમનોશ છે.” ત્યારે તે અનેક રાજાઓ, સામંતો યાવતુ સાર્થવાહો આદિ આ પ્રમાણે બોલ્યા હે સ્વામિ! આપ જે આ કહો છો તે તેમ જ છે–સાચું જ છે કે, અહો ! આ ખાઈનું પાણી વર્ણથી અમનોજ્ઞ છે–પાવતુ સ્પર્શમાં અમનોશ છે, તે એવું છે કે જેવું કોઈ મૃત સાપનું કલેવર યાવતુ તેનાથી અધિક અતીવ અમનોશ ગંધવાળું છે.' ત્યાર પછી તે જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ અમાત્યને આ પ્રમાણે કહ્યું–‘અરે સુબુદ્ધિ! Page #426 -------------------------------------------------------------------------- ________________ ७० આ ખાઈનું પાણી અમનેાસ વર્ણવાળુંયાવત્ અમનાશ સ્પવાળું છે, જેવું કોઈ મૃત સર્પનું કલેવર હોય યાવત્ એથીય અધિક અમનાશ ગંધવાળું છે.’ સુબુદ્ધિ દ્વારા પુનઃ પુદ્ગલ-સ્વભાવ વર્ણન૨૩૨, ત્યારે તે સુબુદ્ધિ અમાત્યે જિતશત્રુ રાજાની આ વાત આદરપૂર્વક ન સાંભળી, ન તેનું અનુમાદન કર્યું... પરંતુ તે મૌન રહ્યો. ત્યાર પછી જિતશત્રુ રાજાએ બીજી વાર અને ત્રીજી વાર પણ સુબુદ્ધિ અમાન્યને આ પ્રમાણે કહ્યું ‘અહો સુબુદ્ધિ ! આ ખાઈનું પાણી અમનેાશ વ વાળુ' યાવત્ અમનેાશ સ્પર્શવાળું છે. જેવી રીતે કોઈ મૃત સપનુ` શરીર હોય યાવત્ તેના કરતાં પણ અધિક અતીવ અમનેાશ ગંધવાળુ' છે.’ ત્યારે તે સુબુદ્ધિ અમાત્ય બીજીવાર અને ત્રીજી વાર પણ જિતશત્રુ રાજાની આવી વાત સાંભળી આ પ્રમાણે બાલ્પા—‘હે સ્વામિ ! મને તેા આ ખાઈના પાણીમાં કંઈ આશ્ચર્યજનક લાગતું નથી. કારણ કે સ્વામિ ! શુભ શબ્દવાળા પુદ્ગલા પણ અશુભ શબ્દવાળા પુદ્ગલામાં રૂપાંતર થઈ જાય છે—યાવત્ દુ:ખદ સ્પર્શીવાળા પુદ્ગલા પણ સુખદ સ્પર્શીવાળા પુદ્ગલામાં પરિવર્તન પામે છે. હે સ્વામિ ! પ્રયાગ અને વિસ્તૃસાથી પુદ્ગલાનુ પરિવર્તન થયાં જ કરતું હોય છે. અર્થાત્ પ્રયત્ન દ્રારા અને સ્વાભાવિકપણે પણ પુદ્ગલાનું પરિણ મન થાય છે જ.' જિતશત્રુ દ્વારા વિરોધ– ૨૩૩. ત્યાર પછી જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ અમાત્યને આ પ્રમાણે કહ્યુ – ‘દેવાનુપ્રિય ! તું પાતાને કે બીજાઓને કે સ્વ-પર બન્નેને અસત્ વસ્તુધની ઉર્દૂભાવના કરીને મિથ્યા અભિનિવેશ—દુરાગ્રહ દ્વારા ભ્રમમાં ન પાડ, છેતર નહીં.’ ધર્મ ક્યાનુયાગ—જિતશત્રુ—સુબુદ્ધિ કથાનક ઃ સૂત્ર ૨૩૪ સુબુદ્ધિ દ્વારા જળરોધન— ૨૩૪, ત્યાર બાદ સુબુદ્ધિને આવા પ્રકારના અધ્યવસાય—યાવ–સકલ્પ, વિચાર થયા-અહો ! શિતશત્રુ રાજા સ^(વિદ્યમાન) તત્ત્વરૂપ, તથ્ય, અવિતથ અને અદ્ભુત એવા જિનપ્રરૂપિત ભાવાને જાણતા નથી. આથી મારા માટે એ શ્રેયસ્કર છે કે હું જિતશત્રુ રાજાને સત્ તત્ત્વરૂપ, તથ્ય, અવિતથ, સરૂપ જિનપ્રરૂપિત ભાવા સારી રીતે સમજાવું અને એ વાત સ્વીકારાયુ.’ આવેા વિચાર કરીને વિશ્વાસુ સેવકો દ્વારા તેણે બજારમાંથી નવા ઘડા અને કપડાં મંગાવ્યાં, મગાવીને મનુષ્યાના સંચાર આછા થયા હતા. એવા સંધ્યાકાળ સમયે– રાત્રિ સમયે જ્યાં ખાઈનું પાણી હતું ત્યાં તે આવ્યા. ત્યાં આવીને તેણે ખાઈનું પાણી લેવરાવ્યું, લેવરાવીને નવા ઘડાઓમાં ગળાવીને ભરાવ્યું, ભરાવીને તેમાં સાજીખાર નખાવ્યા, સાજીખાર નખાવીને પછી તે ઘડાઓને મુદ્રાંકિત કરાવ્યા અર્થાત્ ઘડાઓનાં મુખ બંધ કરાવી તે પર મુદ્રાંકન કરાવ્યુ', મુદ્રાંકિત કરાવીને સાત દિવસ તેમ જ રહેવા દીધા. સાત દિવસ-રાત તેમજ રહેવા દીધા બાદ ફરી તે ઘડાઓમાંથી પાણી બીજા નવા ઘડામાં નખાવ્યું, નખાવીને તેમાં સાજીખાર નખાવ્યા, સાજીખાર નખાવીને મુદ્રાંકિત કરાવ્યા, મુદ્રાંકિત કરાવી ફરી સાત રાત્રિ-દિવસ એમ જ રહેવા દીધા, સાન દિવસ-રાત રાખીને પછી ત્રીજી વાર પણ તેમાંનું પાણી ગળાવીને બીજા નવા ઘડાઓમાં ભરાવ્યું, ભરાવીને સાજીખાર નખાવ્યા, નખાવીને મુદ્રાંકિત કરાવીને સાત દિવસ રાત તેમ જ રહેવા દીધા. આવી રીતના ઉપાયપૂર્વક વચ્ચે વચ્ચે પાણી ગળાવ્યું, વચ્ચે વચ્ચે નવા ઘડામાં ફેરવાવ્યું અને વચ્ચે વચ્ચે સાત દિવસ-રાત એમને એમ રહેવા દીધું. એ રીતે સાત સપ્તાહ કર્યુ. For Private Personal Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયોગ–જિતશત્રુ–સુબુદ્ધિ કથાનક : સત્ર ૨૩૫ ૭૧ ત્યાર બાદ તે ખાઇનું પાણી સાત સપ્તાહને અંતે પરિવર્તિત થઈને ઉદકરત્ન (શ્રેષ્ઠ પાણી) બની ગયું-તે સ્વચ્છ, પથ્ય, જાત્ય, હળવું, સફટિક સમાન નિર્મળ, મનોજ્ઞ વર્ણવાળું, મનોશ ગંધવાળું, મનોજ્ઞ રસવાળું, મનોશ સ્પર્શવાળું, આસ્વાદન યોગ્ય, વિશેષ આસ્વાદન યોગ્ય, પુષ્ટિદાયક, દીપ્તિકારક, દર્પકારક, મદજનક, બળવર્ધક તથા સર્વ ઇન્દ્રિયો અને શરીરને વિશિષ્ટ આલાદ આપનાર બની ગયું. સુબુદ્ધિ દ્વારા જલ–પ્રેષણ – ૨૩૫. ત્યાર બાદ જ્યાં તે ઉદકરત્ન હતું ત્યાં સુબુદ્ધિ આવ્યો, આવીને હથેળીમાં લઈ તેણે તે ચાખ્યું, ચાખીને જાણ્યું કે તે ઉત્તમ જળ મનોશ વર્ણવાળું, મનોશ ગંધવાળું, મનોજ્ઞ રસવાળું, મનશ સ્પર્શવાળું, આસ્વાદન યોગ્ય, વિશેષ આસ્વાદન યોગ્ય, પુષ્ટિદાયક, દીપ્તિજનક, દર્પજનક, બળવર્ધક તથા બધી ઈદ્રિયો અને શરીરમાં વિશિષ્ટ આહલાદ ઉત્પન્ન કરનાર બની ગયું હતું. તે જાણીને તે હૃષ્ટ-તુષ્ટ થયો. પછી તે જળને વધુ સ્વાદિષ્ટ બનાવવા તેમાં બીજા અનેક દ્રવ્યો તેણે નખાવ્યાં અને સુગંધી બનાવ્યું. પછી તેણે રાજા જિતશત્રુના જળગૃહના અધિકારીને બોલાવ્યો, બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય! આ ઉદકરત્ન લે, લઈને ભોજન સમયે જિતશત્રુ રાજાને આપજે.' જિતશત્રુ દ્વારા ઉદકરન–પ્રશંસા૨૩૬. ત્યાર બાદ જળગૃહના તે અધિકારીએ સુબુદ્ધિની આ વાત સ્વીકારી, સ્વીકારીને તે ઉદયરત્ન લઈ લીધું, લઈ જઈને ભોજન સમયે જિતશત્રુ રાજાની સામે હાજર કર્યું” (પીરસ્યું). ત્યારે જિતશત્રુ રાજા તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમનું આસ્વાદન કરતો, વિશેષ આસ્વાદન કરતો બીજાઓને તે વહેંચતો-પીરસતો અને પોતે ભોજન કરતો હતો. ભોજન કર્યા પછી સારી રીતે હાથ-મોં સ્વચ્છ કરી તેણે જળરત્નનું પાન કર્યું, ત્યારે તેનાથી વિસ્મિત થઇને તે અનેક રાજાઓ, સામંતો થાવત્ સાર્થવાહને કહેવા લાગ્યો-અહેદેવાનુપ્રિમો ! આ ઉદકરત્ન સ્વચ્છ ભાવત્ સર્વ ઈન્ડિયા અને ગાત્રોને આહલાદકર છે.” ત્યારે તે અનેક રાજાઓ, સામંતો યાવત્ સાર્થવાહ આદિએ આ પ્રમાણે કહ્યું – “હે સ્વામિ! જેમ આપ કહો છો તે તેમ જ છે. આ ઉદકરત્ન સ્વચ્છ ભાવતુ સમસ્ત ઇન્દ્રિયો અને શરીરને આહલાદજનક છે.' જિતશત્ર દ્વારા ઉદક—આનયન વિશે પૃચ્છા– ૨૩૭. ત્યાર બાદ જિતશત્રુ રાજાએ જળગૃહના અધિકારીને બોલાવ્યો અને બોલાવીને આ પ્રમાણે કહ્યું દેવાનુપ્રિય! તે આ ઉદકરત્ન ક્યાંથી પ્રાપ્ત કર્યું ?” ત્યારે તે જલગૃહના અધિકારીએ જિતશનું રાજાને આ પ્રમાણે કહ્યું- હે સ્વામિ ! આ ઉદયરત્ન મેં સુબુદ્ધિ અમાત્ય પાસેથી મેળવ્યું છે.' ત્યાર બાદ જિતશત્રુએ સુબુદ્ધિ અમાત્યને બલા, બોલાવીને આ પ્રમાણે કહ્યું અરે સુબુદ્ધિ! ક્યા કારણે હું તને અનિષ્ટ : થાવત્ અણગમતે લાગું છું કે જેથી તું મારા માટે રોજ ભોજનવેળાએ આવું ઉદકરત્ન મોકલાવતો નથી ? દેવાનુપ્રિય! આ ઉદકરત્ન તે ક્યાંથી મેળવ્યું છે? સુબુદ્ધિના ઉત્તર૨૩૮. ત્યારે સુબુદ્ધિએજિતશત્રુને આ પ્રમાણે કહ્યું – “હે સ્વામિ! આ છે તે જ ખાઇનું પાણી છે.” ત્યારે જિતશત્રુએ સુબુદ્ધિને આ પ્રમાણે કહ્યું- “હે સુબુદ્ધિ! આ તે જ ખાઈનું પાણી છે તેમ તું કઈ રીતે કહે છે ?” ત્યારે સુબુદ્ધિએ જિતશત્રુને આ પ્રમાણે કહ્યું– હે સ્વામિ! તે સમયે મેં આ રીતે કહ્યું Page #428 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ–જિતશત્રુ–સુબુદ્ધિ કથાનક: સૂત્ર ૨૪૧ થાવત્ પ્રરૂપણ કર્યું ત્યારે તે વાત પર આપને વિશ્વાસ ન પડ્યો. ત્યારે જ મારા મનમાં આ પ્રકારનો અધ્યવસાય યાવતુ સંકલ્પ ઉત્પન્ન થયો કે --“અહો જિતશત્રુ રાજા સત્ તત્ત્વરૂપ, તથ્ય, અવિતથ, સદ્ભૂત જિન ભગવાન દ્વારા ભાષિત ભાવ પર શ્રદ્ધા નથી કરતો, વિશ્વાસ નથી રાખત, સદ્ભાવ નથી રાખતો. તો મારા માટે હવે એ શ્રેયસ્કર છે કે હું જિતશત્રુ રાજાને સત્ સ્વરૂપ, તથ્ય, અવિતથ, સદ્ભુત જિનપ્રણીત ભાવો સમજાવીને પુદુગલોના પરિવર્તનના નિયમ મનાવરાવું, સ્વીકારાવું.” આમ વિચાર્યું, વિચારીને [પૂર્વવર્ણન મુજબ] યાવત્ જળગૃહના અધિકારીને બોલાવ્યો, બોલાવીને આ પ્રમાણે કહ્યું-“હે દેવાનુપ્રિય! ભોજન સમયે નું આ ઉદકરત્ન જિતશત્રુ રાજાની પાસે લઈ જજે.” આ રીતે હે સ્વામિ! આ તે જ ખાઈનું પાણી છે.' જિતશત્રુ દ્વારા જલશે ધન૨૩૯. ત્યાર બાદ જિતશત્રુ રાજાને સુબુદ્ધિના આ કથન પર શ્રદ્ધા ન બેઠી, વિશ્વાસ ન બેઠો, પ્રતીતિ ન થઈ. આ વાતમાં શ્રદ્ધા, વિશ્વાસ, પ્રતીતિ કે રૂચિ ન કરતાં તેણે પોતાના અંતરંગમંડળના પુરુષોને બોલાવ્યા, બેલાવીને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિયા ! તમે જાઓ અને બજારમાંથી નવા ઘડા અને કપડું લઈ આવો યાવતુ-જળશુદ્ધિકારક દ્રવ્યથી તેને શુદ્ધ કરી ભરી દો.' તેમણે રાજાની આજ્ઞા પ્રમાણે પૂર્વોક્ત વિધિ પ્રમાણે પાણીની શુદ્ધિ કરી ઘડા ભર્યા અને ભરીને રાજાની પાસે હાજર કર્યા. જિતશત્રુની પૃચ્છી૨૪૦. ત્યાર પછી જિતશત્રુ રાજાએ તે ઉદકરત્ન હાથમાં લઈ ચાખ્યું, ચાખીને તેને આસ્વાદનીય યાવત્ સર્વ ઇન્દ્રિયો અને શરીરને આલાદજનક જાણીને સુબુદ્ધિ અમાત્યને બોલાવ્ય, બોલાવીને આ પ્રમાણે કહ્યું હે સુબુદ્ધિ ! તેં આ સત્ તત્ત્વરૂપ, તથ્ય, અવિતથ, સદ્ભુત ભાવો ક્યાંથી કોની પાસેથી) જાણ્યા?” સુબુદ્ધિને ઉત્તર– ૨૪૧. ત્યારે સુબુદ્ધિએ જિતશત્રુને આ પ્રમાણે કહ્યુંહે સ્વામિ! મેં સત્ તત્ત્વરૂપ, તથ્ય, અતિથ, સદ્ભુત ભાવ જિન ભગવંતનાં વચનોથી જાગ્યા છે.' ત્યાર પછી જિતશત્રુએ સુબુદ્ધિને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! હું તારી પાસેથી જિનવચન સાંભળવા ઇચ્છું છું.' જિતશત્રુનું શ્રમણોપાસક થવું– ૨૪૨. ત્યારે સુબુદ્ધિએ જિતશત્રુને કેવલિ-પ્રણીત ચાતુર્યામ રૂપ અદ્ભુત ધર્મ કહ્યો, જે કારણે જીવ કર્મબંધનમાં બંધાય છે અને મુક્ત થાય છે તે બધાં તત્ત્વ સમજાવ્યાં યાવ-પાંચ આશુત્રોનું સ્વરૂપ દર્શાવ્યું. ત્યાર પછી સુબુદ્ધિ પાસેથી ધર્મ શ્રવણ કરી અને હૃદયમાં અવધારણ કરી હૃષ્ટ-તુષ્ટ થઈને જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ અમાત્યને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય ! હું નિર્ગથ પ્રવચનમાં શ્રદ્ધા ધરાવું છું યાવત્ જેમ તું કહે છે તે તેમ જ છે. આથી હું તારી પાસેથી પાંચ અણુવ્રતો અને સાતશિક્ષાબતો ગ્રહણ કરીને પાળવા માગું છું. દેવાનુપ્રિય! આપને સુખ થાય તેમ કરે, વિલંબ ન કરો. સુિબુદ્ધિએ જવાબ આપ્યો.] ત્યાર બાદ જિતશત્રુએ સુબુદ્ધિ પાસેથી પાંચ અણુવ્રત વાવનું બાર પ્રકારનો (બાર વ્રતવાળો) શ્રાવક ધર્મ સ્વીકાર્યો. ત્યાર પછી જિતશત્રુ શ્રમણોપાસક-શ્રાવક બન્યા –જીવઅજીવ તત્ત્વોને શાતા બન્યા થાવત્ શ્રમણ-શ્રમણીઓને આહાર આદિથી પ્રનિલાભ દેતો રહેવા લાગ્યો. Page #429 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયાગ—જિતશત્રુ-સુબુદ્ધિ કથાનક : સત્ર ૨૪૩ www wwwwwww જિતશત્રુ-સુબુદ્ધિની પ્રત્રજ્યા— ૨૪૩. તે કાળે તે સમયે ત્યાં સ્થવિરોનું આગમન થયું. જિતશત્રુ રાજા અને સુબુદ્ધિ અમાત્ય વંદન કરવા ગયા. સુબુદ્ધિએ ધર્મ શ્રવણ કરી અને હૃદયમાં ધારણ કરી આ પ્રમાણે કહ્યું આટલુ વિશેષ કે—જિતશત્રુને પૂછીને પછી હું મુંડિત બન ગૃહત્યાગ કરી આનગારિક પ્રવ્રજયા સ્વીકારીશ.' ‘હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઊપજે તેમ કર.' [મુનિવરે કહ્યું.] ત્યાર બાદ સુબુદ્ધિ અમાત્ય જિતશત્રુ પાસે આપે, આવીને આ પ્રમાણે કહ્યુ - ધ ‘હે સ્વામિ ! મેં સ્થવિર મુનિ પાસે શ્રાવણ કર્યા છે. હું તે ધની ઇચ્છા કરુ છુ', પુન: પુન: ઇચ્છા કરુ છુ, તે પ્રત્યે મારી અભિરુચિ છે. આથી હે સ્વામિ ! સંસારના ભષથી ઉદ્ગિગ્ન અને જન્મ-જરા-મરણના ભયથી ડરેલ હું આપની આશા મેળવીને સ્થવિર મુનિ પાસે મુડિત બની ગૃહવાસ ત્યાગી અનેગાર દીક્ષા સ્વીકારવા ઇચ્છુ છુ.’ ત્યારે જિતશત્રુ રાજાબ સુબુદ્ધિને પ્રમાણે કહ્યું – ‘હે દેવાનુપ્રિય ! હજુ થાડા વર્ષોં સુધી વિપુલ માનુષી ભોગાપભોગા ભાવતા રોકાઈ જા, તે પછી આપણે બન્ને સાથે સાથે સ્થવિર મુનિ પાર્સ મુડિત થઈને, ગૃહત્યાગ કરીને અનગાર-પ્રવ્રજ્યા અંગીકાર કરીશુ .’ આ ત્યાર બાદ સુબુદ્ધિએ જિતશત્રુ રાજાની આ વાત સ્વીકારી લીધી. ત્યાર બાદ જિતશત્રુ રાજાને સુબુદ્ધિ અમાત્ય સાથે વિપુલ માનુષી ભાગા ભાગવતાં ભોગવતાં બાર વર્ષ વીતી ગયાં. ૨૪૪. તે કાળે તે સમયે સ્થવિર મુનિનું આગમન થયું. જિતશત્રુ રાજા ધર્મોપદેશ સાંભળી, હૃદયમાં અવધારણ કરી આ પ્રમાણે બાલ્યા– (અહી` વિશેષ આટલુ’)—‘દેવાનુપ્રિય ! સુબુદ્ધિ અમાત્યને આમંત્રણ આપી, અને જયેષ્ઠપુત્રને ૧૦ ૭૩ wwwwˇˇˇˇˇˇmm રાજયાસન પર સ્થાપિત કરી ત્યાર પછી આપની પાસે મુ ડિન બની, ગૃહવાસ ત્યાગી આનગારિક દીક્ષા અંગીકાર કરીશ.' [ત્યારે મુનિએ કહ્યું−] ‘દેવાનુપ્રિય! જેમ તને સુખ થાય તેમ કર.' ત્યાર પછી જિતશત્રુ રાજા જ્યાં પાતાનું નિવાસગૃહ હતું ત્યાં રખાવ્યા, આવીને સુબુદ્ધિ અમાત્યને તેણે બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કર્યું—‘મેં સ્થવિર મુનિ પાસે ધર્મશ્રવણ કર્યા છે યાવત્ પ્રવ્રજ્યા અંગીકાર કરીશ. તારી શું ઇચ્છા છે ?” ત્યારે સુબુદ્ધિએ જિતશત્રુ રાજાને કહ્યું‘દેવાનુપ્રિય ! આપ જો સ`સારભયથી ઉદ્ભિગ્ન થયા છે. યાવત્ દીક્ષિત થશા તા હે દેવાનુપ્રિય ! આપના સિવાય મારો કોણ બીજો આધાર છે, અવલંબન છે ? આથી હે દેવાનુપ્રિય ! હું પણ સ સારભયથી ઉદ્વિગ્ન છું યાવત્ પ્રવ્રજ્યા ગ્રહણ કરીશ’ ત્યારે જિતશત્રુ રાજાએ કહ્યું-‘દેવાનુપ્રિય ! જો એમ છે યાવત્ પ્રવ્રજ્યા ગ્રહણ કરવા ઇચ્છે છે તે। તુ જા અને તારા જયેષ્ઠ પુત્રને કુટુંબના ભાર સાંપી દે, કુટુબના ભાર સોંપી દઈ એક હજાર પુરુષા દ્વારા ઉચકાતી શિબિકા પર સવાર થઇ મારી પાસે પાછો આવ' ત્યારે સુબુદ્ધિ માન્ય તે પ્રમાણે કરી શિબિકારૂઢ થઈ પાછો ફર્યા. ત્યાર બાદ જિતશત્રુ રાજાએ કૌટુ ંબિક સેવકોને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કહ્યું ‘દેવાનુપ્રિયા! તમે જાઓ અને અદીનશત્રુકુમારના રાજ્યાભિષેક માટે સામગ્રી તૈયાર કરી લાવા’કૌટુબિક સેવકોએ જઇ તે પ્રમાણે કર્યું" યાવત્–અભિષેક કર્યા-યાવત્ [જિતશત્રુસુબુદ્ધિએ] પ્રવ્રજ્યા ગ્રહણ કરી. ૨૪૫. પ્રવ્રજ્યા અંગીકાર કર્યાં પછી જિતશત્રુ રાજપ્તિ એ અગિયાર અંગાનું અધ્યયન કર્યું, અધ્યયન કરી અનેક વર્ષના શ્રામણ્ય-પર્યાય For Private Personal Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ધર્મકથાનુગ-નમિ રાજર્ષિ : સૂત્ર ૨૪૮ પાળી, એક માસની સંખના દ્વારા આત્માની શુદ્ધિ કરી યાવત્ સર્વ દુ:ખોને ક્ષય કર્યો. ત્યારે સુબુદ્ધિએ પણ અગિયાર અંગેનું અધ્યયન કરી, ઘણા વર્ષોને શ્રમણ-પર્યાય પાળી, માસિક સંલેખના દ્વારા આત્મશુદ્ધિ કરી સર્વ દુઃખોનો અંત કર્યો વૃત્તિકાર દ્વારા ઉદધૃત નિગમન-ગાથા૨૪૬, જેનું મન મિથ્યાત્વમાં મોહિત છે અર્થાન જે મિથ્યાદષ્ટિ છે, જે પાપમાં આસક્ત છે અને ગુણહીન છે તેઓ પણ ઉત્તમ ગુરુની કૃપાથી ખાઇના જળની માફક ગુણવાન બની જાય છે. ૧૫. નમિ રાજર્ષિ મિથિલાને રાજા નમિ અને તેનું અભિ નિષ્ક્રમણ૨૪૭. દેવલોકમાંથી અવીને મનુષ્યલોકમાં ઉત્પન્ન થયેલા નમિ રાજાને મોહનીય કર્મ શાન્ત થવાથી પૂર્વજન્મનું સ્મરણ થયું. (૧) પૂર્વજન્મનું સ્મરણ કરીને તે ભગવાન નમિ રાજા ઉત્તમ ધર્મને વિશે સ્વયંસંબુદ્ધ થયા. અને પુત્રને રાજ્ય ઉપર સ્થાપીને તેમણે અભિનિષ્ક્રમણ કર્યું - પ્રવ્રજયા લીધી. (૨). શ્રેષ્ઠ અંત:પુરમાં રહીને, દેવલોક સમાન ઉત્તમ ભોગો ભોગવીને પછી બુદ્ધ બનેલા નમિ રાજાએ ભોગાને ત્યાગ કર્યો. (૩). નગરો અને જનપદ સહિત મિથિલા નગરી, સેના, અંત:પુર અને સર્વે પરિજનોનો ત્યાગ કરીને તે ભગવંતે અભિનિષ્ક્રમણ કર્યું, અને એકાન્તમાં જઈને વાસ કર્યો. (૪) જ્યારે રાજર્ષિ નમિએ પત્રજ્યા લઇને અભિનિષ્ક્રમણ કર્યું ત્યારે મિથિલામાં કોલાહલ થઈ રહ્યો. (૫) શક્ર અને નમિ રાજર્ષિના સંવાદ– ૨૪૮. ઉત્તમ પ્રવ્રયા સ્થાન માટે ઉદ્યત રાજર્ષિને બ્રાહ્મણવેશધારી ઇન્દ્ર આ વચન કહ્યું : (૬) (૧) “હે આર્ય! આજે મિથિલા શા કારણે કોલાહલથી ભરેલી છે, અને પ્રાસાદોમાં તથા ગૃહોમાં દારુણ શબ્દો શાથી સંભળાય છે?” (૭) એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા રાજર્ષિ નમિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું: (૮). ‘મિથિલામાં શીતળ છાયાવાળું, મનોહર, પત્ર-પુષ્પ અને ફળથી યુક્ત તથા બહુજનોને સદાકાળ બહુગુણ કરનારું ચૈત્ય વૃક્ષ હતું. (૯) હે ભાઇ! એ મનરમ ચૈત્યવૃક્ષ વાયુ વડે હરાઈ જતું હોવાથી દુ:ખી, અશરણ અને આર્ત પક્ષીઓ આ આક્રન્દ કરી રહ્યાં છે.” (૧૦) એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા ઇન્દ્ર નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યું : (૧૧) (૨) “આ અગ્નિ અને વાયુ છે; તમારું ભવન બળી રહ્યું છે. હે ભગવાન! તમે અંત:પુરની સામે કેમ જોતા નથી? (૧૨) આ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા નમિ રાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું : (૧૩) ‘જેનું કંઈ જ નથી એવા અમે સુખેથી વસીએ છીએ અને જીવીએ છીએ. મિથિલા બળતી હોવા છતાં એમાં મારું કંઇ બળતું નથી. (૧૪) સ્ત્રી-પુત્રથી મુક્ત થયેલા અને નિર્વ્યાપાર ભિક્ષુને સંસારમાં કશું પ્રિય નથી કે કશું અપ્રિય નથી. (૧૫) ગૃહત્યાગી, સર્વ બંધનથી મુક્ત અને હું એકલું છું, મારું કોઈ નથી–એવી એકત્વભાવના ભાવતા ભિક્ષુને ખરેખર સર્વત્ર સુખ જ સુખ છે.” (૧૬) આ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિતુ થયેલા દેવેન્દ્રરાજર્ષિ નિમિતે આ પ્રમાણે કહ્યું : (૧૭) Page #431 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયોગ-નમિ રાજર્ષિ : સુત્ર ૨૪૮ ૭૫ (૩) “ કિલ્લો, દરવાજાઓ, કોઠા, ખાઈ અને શતક્નીઓ (સેંકડો માણસોને મારે એવાં, કિલ્લા ઉપર રાખેલા તોપ જેવાં યંત્રો) કરાવીને પછી હે ક્ષત્રિય! તું જજે' (૧૮) આ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા રાજર્ષિ નમિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું : (૧૯) ‘તપ અને સંવરરૂપી ભોગળવાળું,ક્ષમારૂપી સુંદર કિલ્લાવાળું અને ત્રણ (મન, વચન અને કાયાની) ગુપ્તિ (રૂપી કોઠા, ખાઇ અને શતક્ની) વડે દુજેય એવું શ્રદ્ધારૂપી નગર બનાવીને, પરાક્રમરૂપી ધનુષ્ય અને ઇર્યા (વિવેકપૂર્વક ગમનાગમન) રૂપી પણછ કરીને, ધૃતિરૂપી મૂઠ કરીને સત્ય વડે એ ધનુષ્ય બાંધવું. તપરૂપી બાણ વડે કર્મરૂપી બખતરને ભેદીને, જેના સંગ્રામનો અંત આવ્યો છે એવો વિપી મુનિ સંસારથી મુક્ત થાય છે.' (૨૦-૨૨) આ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા દેવેન્દ્ર રાજર્ષિ નમિને આ પ્રમાણે કહ્યું—(૨૩) (૪) “પ્રાસાદો, વર્ધમાનગૃહો અને બાલાગ્રપાતકાઓ કરાવીને પછી હે ક્ષત્રિય! તું જજે.” (૨૪) એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા રાજર્ષિ નમિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું-(૨૫) જે રસ્તામાં ઘર બનાવે છે તે ખરેખર સંશય કરે છે (અર્થાત્ સંકટ વધારે છે.) આથી જ્યાં જવાની ઈચ્છા હોય ત્યાં જ પોતાનું શાશ્વત નિવાસસ્થાન બનાવવું જોઈએ.' (૨૬) એ વાત સાંભળીને હતું અને કારણથી પ્રેરિત થયેલા દેવેન્દ્ર નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યું-(૨૭) (૫) ધાડપાડુ, લૂંટારા, ગાંઠો કાપનારા(ખિસ્સાકાતરુ) અને ચારોનું નિવારણ કરીને નગરને કુશળ બનાવ્યા પછી તે ક્ષત્રિય! તું જજે.' (૨૮) એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા રાજર્ષિ નમિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું-(૨૮) “ધણી વાર મનુષ્યો મિથ્યા દડનો પ્રયોગ કરે છે, એમાં અપરાધ ન કરનારાઓ (નિર્દોષા) બંધાય છે અને કરનારાઓ છૂટી જાય છે. (૩૦) એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા દેવેન્દ્ર નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યું-(૩૧) (૬) જે રાજાઓ તને નમતા ન હોય તેમને નમાવીને વશ કરીને) પછી હે ક્ષત્રિય ! નું જજે.” (૩૨) એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલ રાજર્ષિ નમિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું-(૩૩) દશ લાખ યોદ્ધાઓને દુર્જય સંગ્રામમાં કઈ જીતે, એના કરતાં પોતાની જાતને જીતે એ ઉત્તમ જય છે. (૩૪) તારી જાતની સાથે જ યુદ્ધ કર; બહારના શત્રુ સાથે લડીને શું કામ છે? જાતે જ પોતાની જાત ઉપર વિજય મેળવનાર મનુષ્ય સાચું સુખ પામે છે. (૩૫) પાંચ ઇન્દ્રિયો, ક્રોધ, માન, માયા તેમજ લોભ તથા દુર્જય એવી પોતાની જાત એ સર્વ, આત્માને જીતતાં જિતાઈ ગયું જાણવું. (૩૬). આ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા દેવેન્દ્ર નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યું–(૩૭) (૯) “હ ક્ષત્રિય! મોટા યજ્ઞો કરીને, શ્રમણબ્રાહ્મણોને જમાડીને, દાન આપીને, ભોગ ભોગવીને તથા યજન કરીને પછી તું જજે. (૩૮) Page #432 -------------------------------------------------------------------------- ________________ 9} wwwww એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા રાજ િનમિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું–(૩૯) પ્રતિમાસે કોઈ દશ લાખ ગાયાનું દાન આપે તેના કરતાં પણ કશુ' નહિ આપનારના માત્ર સયમ કલ્યાણકર્તા છે.’ (૪૦) એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા દેવેન્દ્ર નમિ રાજાને આ પ્રમાણે કહ્યુ –(૪૧) (૮) ‘કઠિન ગૃહસ્થાશ્રમ છોડીને તું બીજા આશ્રમની ઇચ્છા કરે છે; હે મનુજાધિપ ! તું અહીં. (ગૃહસ્થાશ્રમમાં) જ પૌષધરત થા (અર્થાત્ ગૃહસ્થની જેમ પતિથિઓએ પૌષધ ક૨).' (૪૨) એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા રાજર્ષિ નમિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું–(૪૩) ‘કોઈ મૂખ જન માસે માસે માત્ર દર્ભના અગ્રભાગ જેટલું ભાજન કરે, તે પણ સાચા ધર્મની સાળમી કળાને પાત્ર નથી.’ (૪૪) આ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા દેવેન્દ્ર નમિ રાષિને આ પ્રમાણે કહ્યું : (૪૫) (૯) ‘ચાંદી, સાનું, હીરા, માતી, કાંસાનાં વાસણા, ઉત્તમ વસ્ત્રો અને વાહન તથા કોશમાં વૃદ્ધિ કરીને પછી હું ક્ષત્રિય ! તું જજે.’ (૪૬) એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા નમિ રાષિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું–(૪૭) ‘સાના અને રૂપાના કૈલાસ જેવડા માટા અસંખ્ય પવ તા હોય તેા પણ તે લાભી પુરુષ માટે કંઈ જ નથી. ઇચ્છા તેા આકાશની જેમ અનંત છે. (૪૮) ચાખા, યવ, સુવણ અને પશુએ સહિત પૃથ્વી એ બધું એક મનુષ્યને સતાષવા માટે પૂરતું નથી . એમ સમજીને તપશ્ચર્યાં કરવી [એ જ શ્રેષ્ઠ છે.]’ (૪૯) ધ કથાનુયાગ—નમિ રાજિષ' : સૂત્ર ૨૪૯ mmmmmmmm એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા દેવેન્દ્ર નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યુ –(૫૦) (૧૦) ‘હે રાજા ! આ (વિદ્યમાન) અદ્ભુત ભાગાના તુ ત્યાગ કરે છે, અને જે નથી એવા કામાની–સુખાની ઇચ્છા કરે છે, તારા પાતાના જ સ’કલ્પથી તું છેતરાય છે.’ (૫૧) એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા રાજનિમિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યુ –(૫૨) ‘કામભાગા શલ્ય છે, કામભાગા વિષ છે, અને કામભાગા ઝેરી નાગ જેવા છે. કામભાગાની પ્રાર્થના કરતા જીવે, તેમને પામ્યા વિના જ દુર્ગાંતિમાં જાય છે. (૫૩) ક્રોધથી જીવ અધાતિમાં જાય છે. માનથી પણ અધમ ગતિ થાય છે, માયાથી સદ્ગતિમાં વિઘ્ન થાય છે, અને લાભથી બન્ને રીતે (આ લાકમાં અને પરલેાકમાં) ભય થાય છે.’ (૫૪) ૨૪૯. પછી બ્રાહ્મણનું રૂપ છોડી દઈને પાતાનું ઇન્દ્રરૂપ ધારણ કરી ઇન્દ્ર આ પ્રમાણે મધુર વચનાથી સ્તુતિ કરતા (નમિને) વન્દન કરવા લાગ્યા–(૫૫) ‘અહો ! તમે ક્રોધને જીત્યેા છે! અહો ! તમા માનના પરાજય કર્યાં છે! અહા! તમે માયાને દૂર કરી છે! અહો! તમે લાભને વશ કર્યા છે ! (૫૬) અહો ! તમારું ઉત્તમ આર્જવ ! અહા ! તમારુ' ઉત્તમ માવ ! અહો ! તમારી ઉતમ ક્ષમા ! અહો ! તમારી ઉત્તમ મુક્તિ ! (૫૭) હે ભદંત ! તમે આ લેાકમાં ઉત્તમ છે, અને પછી પણ ઉત્તમ થશેા. (કર્મ)–રજ વિનાના બનીને લાકમાં ઉત્તમ એવા ઉત્તમ સ્થાનરૂપ સિદ્ધિને તમે અવશ્ય પામશા.’ (૫૮) એ પ્રમાણે ઉત્તમ શ્રદ્ધાથી રાજનિી સ્તુતિ કરતા તથા તેમની પ્રદક્ષિણા કરતા ઇન્દ્ર તેમને ફરી ફરી વન્દન કરવા લાગ્યા. (૫૯) Page #433 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુગ–મહાવીર-તીર્થમાં ઋષભદત્ત-દેવાનંદાનું ચરિત્ર : સૂત્ર ૨૫૦ પછી ચક્ર અને અંકુશથી અંકિત થયેલાં મુનીશ્વરનાં ચરણોમાં વંદન કરીને દોલાયમાન લલિત કુંડલ તથા મુકુટને ધારણ કરનાર ઇન્દ્ર આકાશમાર્ગે પાછો ફર્યો. (૬૦) સાક્ષાત્ શક્ર વડે પ્રેરાયેલા નમિએ પોતાની જાતને વધુ નમાવી. વિદેહીએ (વિદેહના રાજાએ ઘરનો ત્યાગ કરીને શ્રમણપણું સ્વીકાર્યું. (૬૧). જ્ઞાની, પંડિત અને વિચક્ષણ પુરુષે આ પ્રમાણે કરે છે–એ નમિ રાજર્ષિની જેમ તેઓ કામભાગેથી નિવૃત્ત થાય છે. (૬૨) –એ પ્રમાણે હું કહું છું. ૧૬. મહાવીર તીર્થમાં ઋષભદત્ત-દેવાનંદાનું ચરિત્ર બ્રાહ્મણકુંડ ગ્રામમાં ઋષભદત્ત બ્રાહ્મણ ૨૫૦. તે કાળે, તે સમયે બ્રાહ્મણકંડગ્રામ નામે નગર હતું–વર્ણન. બહુશાલક નામે ચૈત્ય હતું–વર્ણન. તે બ્રાહ્મણકુંડગ્રામ નામે નગરમાં ઋષભદત્ત નામે બ્રાહ્મણ રહેતો હતો. તે આઢય-ધનિક, તેજસ્વી, પ્રસિદ્ધ અને વાવત્ અપરિભૂતકોઈથી પરાભવ ન પામે તે હતો. વળી તે ટ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદમાં નિપુણ અને સ્કંદ નાપસની પેઠે યાવત્ બ્રાહ્મણોના બીજા ઘણા નયામાં કુશળ હતો. તે શ્રમણોને ઉપાસક, જીવજીવ તત્ત્વને જાણનાર, પુણ્ય-પાપને ઓળખનાર અને થાવતુ-તપકર્મ દ્વારા આત્માને ભાવિત કરતો વિહરતો હતો. ઋષભદત્તની ભાર્યા દેવાનન્દા તે ઋષભદત્ત બ્રાહ્મણને દેવાનંદા નામે બ્રાહ્મણી ભાર્યા હતી. તેના હાથપગ સુકુમાર હતા, યાવનું તેનું દશન પ્રિય હતું અને તેનું રૂપ સુન્દર હતું. વળી શ્રમણની ઉપાસિકા તે [દેવાનંદા] જીવાજીવ અને પુણ્ય પાપને જાણતી હતી. તથા યથાયોગ્ય તપકર્મને ગ્રહણ કરીને આત્માને ભાવિત કરતી વિહરતી હતી. ઋષભદત્ત-દેવાનન્દાને મહાવીર-દર્શનની અભિલાષા તે કાળે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સમોસય. સભા એકત્ર થઈ–વાવનું પણુંપાસના કરવા લાગી. ત્યાર પછી તે ઋષભદત્ત બ્રાહ્મણ શ્રમણ ભગવાન મહાવીરના આગમનની આ વાત જાણીને ખુશ થયો-પાવતુ હષ્ટ તુષ્ટ, ઉલ્લસિત હૃદયવાળા થયા, અને જ્યાં દેવાનંદા બ્રાહ્મણી હતી ત્યાં આવ્યા, ત્યાં આવીને તેણે દેવાનંદા બ્રાહ્મણીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયે ! એ પ્રમાણે અહીં તીર્થની આદિ કરનાર યાવતુ સર્વાસ અને સર્વદશો શ્રમણ ભગવાન મહાવીર આકાશમાં રહેલા ચક્રવડે યાવત્ સુખપૂર્વક વિહાર કરતા બહુશાલક નામે ચૈત્યમાં યોગ્ય અવગ્રહને ગ્રહણ કરીને યાવતુ વિહરે છે–પધાર્યા છે. હે દેવાનુપ્રિયે! યાવત્ તેવા પ્રકારના અહંતુ ભગવંતના નામ-ગોત્રના પણ શ્રવણથી મોટું ફળ પ્રાપ્ત થાય છે. તે વળી તેઓના અભિગમન (સામાં જવું), વંદન, નમન, પ્રતિપૂચ્છા (કુશળપૃચ્છા) અને પમ્પાસના કરવાથી ફળ મળે તેમાં શું કહેવું? તથા એક પણ આર્ય અને ધાર્મિક સુવચનના શ્રવણથી મોટું ફળ થાય છે, તે વળી વિપુલ અર્થને ગ્રહણ કરવા વડે મહાફળ થાય તેમાં શું કહેવું? માટે હે દેવાનુપ્રિયે ! આપણે જઈએ અને શ્રમણ ભગવંત મહાવીરને વન્દન-નમન કરીએ, યાવત તેમની પયુંપાસના કરીએ. તે આપણને આ ભવમાં તથા પરભવમાં હિત, સુખ, ક્ષમા, નિ:શ્રેયસ અને શુભ અનુબંધ આપનાર થશે.” ૨૫૧. જ્યારે તે ઋષભદત્ત બ્રાહ્મણે દેવાનંદ બ્રાહ્મણીને એ પ્રમાણે કહ્યું ત્યારે તે હૃષ્ટ-તુષ્ટ થઈ, અને યાવનું ઉલ્લસિત હૃદયવાળી થઈને Page #434 -------------------------------------------------------------------------- ________________ ७८ ધર્મ કથાનુયાગ—મહાવીર તીર્થમાં ઋષભદત્ત દેવાન દાનું ચિત્ર : સૂત્ર ૨૫૩ મહામૂલ્યવાન આભૂષાર્થો પેાતાના શરીરને શૃંગારિત કરી, ઘણી કુબ્જાદાસી, ચિલાતદેશની દાસીઓ-યાવત્–ચેટિકાઓ, ચક્રવાલ, વર્ષોંધર, વૃદ્ધ ક'ચુકિયા અને અંત:પુર-રક્ષકોના સમૂહની સાથે નીકળીને જ્યાં બહારની ઉપસ્થાન શાળા હતી અને જયાં ધાર્મિક શ્રેષ્ઠ રથ ઊભા હતા ત્યાં આવી. આવીને યાવત્ તે તે ધાર્મિક ઉત્તમ રથ ઉપર સવાર થઈ. પાતાના કરતલને યાવત્ મસ્તકે અંજલિરૂપે કરી તેણે ઋષભદત્ત બ્રાહ્મણના એ કથનના વિનયપૂર્વક સ્વીકાર કર્યાં. ત્યાર બાદ તે ઋષભદત્ત બ્રાહ્મણે કૌટુંબિક પુરુષાને બાલાવ્યા, બાલાવીને તેઓને તેણે આ પ્રમાણે કહ્યું— ‘હે દેવાનુપ્રિયા ! જલદી ચાલવાવાળા, પ્રશસ્ત અને સમાન રૂપવાળા, સમાન ખરી અને પુચ્છવાળા, સમાન ઉગેલા શિંગડાવાળા સાનાના કલાપ–આભરણાથી યુક્ત, ચાલવામાં ઉત્તમ, રૂપાની ધંટડીઓથી યુક્ત, સુવર્ણ મય સુતરની નાથવડે બાંધેલા, નીલ કમળના શિરપેચવાળા એવા બે ઉત્તમ યુવાન બળદોથી યુક્ત, અનેક પ્રકારની મણિમય ઘટડીઓના સમૂહથી વ્યાપ્ત, ઉત્તમ કામય ધાંસરુ અને જોતરની બે દારીએ ઉત્તમ રીતે જેમાં ગાઠવેલી છે એવા, પ્રવરલક્ષણયુક્ત, ધાર્મિક, શ્રેષ્ઠ યાન–રથને તૈયાર કરી હાજર કરો અને આ મારી આશા પાછી આપો.’ જ્યારે તે ઋષભદત્ત બ્રાહ્મણે તે કૌટુંબિક પુરુષાને એમ કહ્યું ત્યારે તેઓએ ખુશ થઈ યાવત્ આનંદિત હૃદયવાળા થઈ, મસ્તકે કરતલને જોડી એમ કહ્યું કે‘હું . સ્વામિન્! આપની આજ્ઞા માન્ય છે.’ એમ કહી વિનયપૂર્વક વચનને સ્વીકારી જલદી ચાલવાવાળા બે બળદોથી જોડેલા, યાવત ધાર્મિક અને પ્રવર યાનને (રથને) શીઘ્ર હાજર કરીને યાવત્ આશા પૂરી કર્યાની જાણ કરી. ત્યાર બાદ તે ઋષભદત્ત બ્રાહ્મણ સ્નાન કરી યાવત્ અલ્પ અને મહામૂલ્યવાળાં આભરણાથી પાતાના શરીરને અલંકૃત કરી પોતાના ઘરથી બહાર નીકળ્યા. બહાર નીકળીને જે ઠેકાણે બહારની ઉપસ્થાનશાળા હતી અને જ્યાં ધામિઁક ઉત્તમ રથ હતા . ત્યાં આવીને તે રથ ઉપર ચડયા. ત્યાર બાદ તે દેવાનંદા બ્રાહ્મણીએ અંદર અંત:પુરમાં સ્નાન કર્યું. યાવત્—અલ્પ પરતુ ઋષભદત્ત દેવાનન્દાનું દના આગમન— ૨૫૨. ત્યાર બાદ તે ઋષભદત્ત બ્રાહ્મણ દેવાનંદા બ્રાહ્મણીની સાથે ધાર્મિક અને શ્રેષ્ઠ યાન (રથ) ઉપર ચઢીને પાનાના પરિવારની સાથે બ્રાહ્મણકું ડગ્રામ નામે નગરના મધ્યભાગમાંથી નીકળ્યા, નીકળીને જે સ્થળે બહુશાલક ચૈત્ય હતુ' ત્યાં આવ્યા, ત્યાં આવી તી કરના છત્રાદિક અતિશયાને જોયાં, જોઈને ધાર્મિક શ્રેષ્ઠ રથને ઊભા રાખ્યા, ઊભા રાખી તેના ઉપરથી નીચે ઊતર્યા, ઊતરીને શ્રમણ ભગવંત મહાવીરની પાસે પાંચ પ્રકારના અભિગમ વડે ગયા. એ અભિગમ આ પ્રમાણે છે— સચિત્ત દ્રવ્યાના ત્યાગ કરવા—યાવત્–ત્રણ પ્રકારની ઉપાસના દ્વારા પર્યું`પાસના કરવા લાગ્યા. મહાવીરદશન અને પૂર્વ પુત્ર-સ્નેહ-રાગથી દેવાનન્દાને સ્તનધારા ઉત્પન્ન થવી--- ૨૫૩. તે દેવાનંદા બ્રાહ્મણી પણ ધામિક યાનપ્રવરથી નીચે ઊતરી, ઊતરીને ઘણી કુબ્જા દાસીએ— યાવત્–ચેટિકાઓ, ચક્રવાલ, વર્ષ ધર, વૃદ્ધ કંચુકિયા, અન્તપુર-રક્ષકોના સમૂહથી પરિવૃત્ત થઈને શ્રામણ ભગવંત મહાવીરની પાસે પાંચ પ્રકારના અભિગમ વડે ગઈ. (પાંચ અભિગમ)–૧. સચિત્ત દ્રવ્યના ત્યાગ કરવા. ૨. અચિત્ત દ્રવ્ય(વાદિક)ને સમેટવા– સભાળવા ૩. વિનયથી શરીરને અવનત કરવું-નમાવવુ. ૪. ભગવ’તને ચક્ષુથી જોતાં 'જલિ કરવી અને ૫, ભગવત પ્રતિ મનની એકાગ્રતા કરવી. For Private Personal Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયાગ—મહાવીર તીમાં ઋષભદત્ત દેવાનંદાનું ચિરત્ર : સૂત્ર ૨૫૪ wwwww ~wwwˇˇˇˇwww (પછી) જયાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવી, ત્યાં આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણા કરી, કરીને વંદન—નમન કર્યાં, વંદન નમન કરીને ઋષભદત્ત બ્રાહ્મણને આગળ કરી પાતાના પરિવારસહિત ઊભી રહીને શુશ્રૂષા કરતી, નમતી, અભિમુખ રહીને વિનય વડે હાથ જોડી યાવત્ ઉપાસના કરવા લાગી. ત્યાર બાદ તે દેવાનન્દા બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની ધારા છૂટી, તેનાં લાંચના આનંદાશ્રુથી ભીનાં થયાં, તેની હર્ષોંથી એકદમ ફૂલતી ભુજાઓને તેનાં કડાંઓએ રોકી, હષઁથી શરીર પ્રફુલ્લિત થતાં તેના કંચુક વિસ્તીણ થયા, મેધની ધારાથી વિકસિત થયેલા કદબપુષ્પની પેઠે તેના રોમકૂપ ઊભા થયા, અને તે શ્રામણ ભગવંત મહાવીરને અનિમિષ દષ્ટિથી જોતી જોતી ઊભી રહી. દેવાનન્દાના આ રૂપને જોઈને ગૌતમના પ્રશ્ન અને ભગવાન મહાવીર દ્વારા સમાધાન– ૨૫૪, ‘હે ભગવન્ !' એમ કહી ભગવાન ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને વંદન-તમન કર્યું, વદીને-નમીને તેણે આ પ્રમાણે કહ્યું –હે ભગવન્ ! આ દેવાનન્દા બ્રાહ્મણીને સ્તનમાંથી દૂધની ધારા કેમ છૂટી ? તેનાં લેાચના આનંદાશ્રુથી કેમ ભરાઈ આવ્યાં? હર્ષાતિચેકથી ફૂલતી તેની ભુજા કડાંએ દ્વારા કેમ રોકાઈ ગઈ ? કશુક વિસ્તીર્ણ કેમ થઈ ગયા ? કદ બપુષ્પની પેઠે તેને રોમાંચ કેમ થયા? અને દેવાનુપ્રિય તરફ અનિમિષ નજરે જોતી જોતી કેમ ઊભી છે?' ‘હે ગૌતમ!' એમ કહી શ્રમણ ભગવાન મહાવીરે ભગવંત ગૌતમને આ પ્રમાણે કહ્યું ‘હે ગૌતમ ! આ દેવાનન્દા બ્રાહ્મણી મારી માતા છે, હું દેવાનન્દા બ્રાહ્મણીના પુત્ર છું. માટે તે દેવાનન્દા બ્રાહ્મણીને પૂર્વના પુત્રસ્નેહાનુરાગથી સ્તનમાંથી દૂધની ધારા છૂટી પડી—યાવત્ રોમાંચિત થઈને મારી સામું અનિમિષ નજરથી જોતી ઊભી છે.’ ૩૯ wwwwˇˇˇˇˇˇˇˇˇˇˇˇˇm ભગવાન મહાવીર દ્વારા ધમ કથન— ૨૫૫. ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીરે ઋષભદત્ત બ્રાહ્મણ, દેવાનન્દા બ્રાહ્મણી અને તે અત્યંત વિશાળ ઋષિ-પદને યાવ-માજન પન્ત વ્યાપ્ત થયેલા સ્વરથી અર્ધમાગધી ભાષામાં પ્રવચન કયુ –ધર્મ કહ્યો-યાવત્ પદ પાછી ગઈ. ઋષભદત્તની પ્રત્રજ્યાભિલાષા— ૨૫૬. ત્યાર પછી તે ઋષભદત્ત બ્રાહ્મણ શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધને સાંભળી, હૃદયમાં ધારણ કરી હુષ્ટ થયા, તુષ્ટ થયા, અને તેણે ઊભા થઈને શ્રામણ ભગવંત મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણા કરી, યાવત્ નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું— હે ભગવન્! તે એ પ્રમાણે છે—યાવઆપ જે કહો છો તે જ પ્રમાણે છે.' એમ કહી તે [ઋષભદત્ત બ્રાહ્મણ] ઇશાન દિશા તરફ ગયા, ત્યાં જઈને પેાતાની મેળે આભરણ, માલા અને અલંકારને ઉતાર્યા, ઉતારીને પાતાની મેળે પંચમુષ્ટિક લાચ કર્યા, લાચ કરીને જયાં શ્રમણ ભગવંત મહાવીર હતા ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવ’ત મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણા કરીયાવર્તુ નમી તેણે આ પ્રમાણે કહ્યું— ‘હે ભગવન્ ! જરા અને મરણથી આ લાક ચાતરફ પ્રજ્વલિત થયેલ છે, હે ભગવન્! આ લાક અત્યન્ત પ્રજ્વલિત થયેલા છે, હે ભગવન્! લેાકચાતરફ અને અત્યન્ત પ્રજ્વલિત થયેલા છે.' એ પ્રમાણે એ ક્રમથી સ્કંદક તાપસની પેઠે તેણે પ્રવજ્યા લીધી. ભગવાન મહાવીર દ્વારા ઋષભદત્તને પ્રવાચના— ૨૫૭. ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીરે સ્વયં ઋષભદત્ત બ્રાહ્મણને પ્રવ્રુજિત કર્યા, સ્વયં મુ`ડિત કર્યા, સ્વયં શિક્ષણ આપ્યું, સ્વયં પ્રશિક્ષણ આપ્યુ..., સ્વયમેવ આચાર, ગોચર, વિનય, સયમ, આસન, પ્રવૃત્તિ આદિ ધર્માચરણ શીખવ્યુ For Private Personal Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં ઋષભદત્ત–દેવાનંદાનું ચરિત્ર : સૂત્ર ૨૬૦ હે દેવાનુપ્રિય ! આ રીતે ચાલવું જોઈએ, - ત્યાર બાદ તે આર્યા ચંદનાએ પોતે જ તે આ રીતે ઊભા રહેવું જોઈએ, આ રીતે બેસવું દેવાનંદા બ્રાહ્મણોને દીક્ષા આપી, સ્વયમેવ જોઈએ, આ રીતે ફરવું જોઈએ, આ રીતે મુંડિત કરી, સ્વયમેવ શિક્ષા આપી. આહાર કરવો જોઈએ, આ રીતે બોલવું એ પ્રમાણે દેવાનંદાએ ત્રાષભદત્ત બ્રાહ્મણની જોઈએ, આ રીતે સંયમમાં ઉદ્યમી બનીને પેઠે આર્યા ચંદનાના આ આવા પ્રકારના અર્થાત્ યતનાપૂર્વક પ્રાણીઓ, ભૂત, જીવે, ધાર્મિક ઉપદેશને સમ્યક પ્રકારે સ્વીકાર કર્યો સર્વે પ્રતિ સંયમ રાખવો જોઈએ, એવું કઈ અને તેની આજ્ઞા પ્રમાણે વતી-ચાવતુપણ કાર્ય ન કરવું જોઈએ કે જેમાં પ્રમાદ સંયમ આરાધના કરવા લાગી. હોય અથવા તે સંયમમાં સહેજે પ્રમાદ ન ત્યારબાદ તે દેવાનંદા આર્યાએ ચંદના કરવો જોઈએ.' આર્યા પાસેથી સામાયિકાદિ અગિયાર અંગેનું ઋષભદત્તની સિદ્ધ– અધ્યયન કર્યું, અધ્યયન કરીને ચતુર્થ ભક્ત, ૨૫૮. ત્યાર બાદ તે ઋષભદત્ત બ્રાહ્મણે શ્રમણ ભગવાન ષષ્ઠ, અષ્ટમ, દશમ, દ્વાદશ ભક્ત, માસિક, મહાવીરના આ ધર્મોપદેશને સમ્યક્ પ્રકારથી અર્ધમાસિક તપશ્ચર્યા આદિ વિવિધ તપકર્મ ગ્રહણ કર્યો–માવત સામાયિકાદિ અગિયાર વડે આત્માને ભાવિત કરતાં કરતાં અનેક વર્ષ અંગોનું અધ્યયન કર્યું, અધ્યયન કરીને ઘણા સુધી શ્રમણ-પર્યાયનું પાલન કર્યું, પાલન ઉપવાસ, છઠ, અટૂઠમ અને દશમ યાવત કરીને માસિક સંલેખના દ્વારા આત્માને શુદ્ધ વિવિધ તપમ વડે આત્માને ભાવિત કરતાં કર્યો, શુદ્ધ કરીને અનશન દ્વારા સાઠ ભક્તનો તેણે ઘણાં વરસ સુધી સાધુપણાના પર્યાયને ત્યાગ કર્યો અને કર્મનો છેદ કરી અંતિમ પાળે, પાળીને માસિક સંલેખના વડે આત્માને ઉચ્છવાસ-નિ:શ્વાસમાં સિદ્ધ, બુદ્ધ, મુક્ત, વાસિત કરીને, સાઠ ભક્તોનો અનશન કરવા પરિનિવૃત્ત બની, સર્વ દુઃખોથી મુક્ત બની. વડે છેદ કરીને, જેને માટે નગ્નભાવ- નિન્ય પણાનો સ્વીકાર કર્યો હતો, યાવતુ તે નિર્વાણરૂપ અર્થની આરાધના કરી, તે અર્થને આરાધી ૧૭. બાલતપસ્વી મૌર્યપુત્ર તાલી અનગાર ત્યારબાદ યાવત સર્વદુ:ખથી મુક્ત થયો. ભગવાન મહાવીરના સમવસરણમાં ઈશાન દેવાનન્દાની પણ પ્રજ્યા અને સિદ્ધિ દેવેન્દ્ર દ્વારા નાટ્ય-વિધિ૨૫૯. ત્યાર પછી તે દેવાનન્દા બ્રાહ્મણી શ્રમણ ૨૬૦. ત્યાર પછી કોઈ એક દિવસે શ્રમણ ભગવંત ભગવંત મહાવીરની પાસે ધર્મને સાંભળી, મહાવીર મોકા નગરીના નંદ નામના ચૈત્યથી હૃદયમાં અવધારી આનન્દિત અને સંતુષ્ટ બહાર નીકળી જનપદોમાં વિહરતા હતા. થઈ, અને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વાર તે કાળે તે સમયે રાજગૃહ નામનું નગર પ્રદક્ષિણા કરી યાવત્ નમસ્કાર કરી આ પ્રમાણે હતું, વર્ણન-યાવતુ-સભા પયુંપાસના કરવા બોલી લાગી. હે ભગવન્!તે એમ જ છે, હે ભગવન્! તે સમયે તે કાળે દેવેન્દ્ર દેવરાજ ઈશાનેન્દ્ર તે એમ જ છે.—એ પ્રમાણે અષભદત્તની જેમ ઈશાનક૯પમાં ઈશાનાવતંસક વિમાનમાંથાવત તેણે ભગવંત કથિત ધર્મ કહ્યો. રાયપરોણીય-રાજપનીય-ઉપાંગમાં કહ્યા ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીરે પોતે જ મુજબ યાત-દિવ્ય દેવઋદ્ધિને અનુભવતો તે દેવાનંદા બ્રાહ્મણીને દીક્ષા આપી, દીક્ષા થાવતૂ-બત્રીસ પ્રકારની નાટયવિધિ દર્શાવીને આપીને પોતે આ ચંદના નામે આર્યાને જે દિશામાંથી પ્રકટયો હતો, તે જ દિશામાં શિષ્યાપણે સંપી. પાછો ચાલ્યો ગયો. Page #437 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–બાલતપસ્વી મૌર્યપુત્ર તામલી અનગાર : સૂત્ર ૨૬૧ દેવઘુતિ અનુપ્રવેશન-વિષયક પ્રશ્ન અને સમાધાન ૨૬૧. “હે ભગવન !” એમ કહી ભગવાન ગૌતમ શ્રમણ ભગવંત મહાવીરને વંદે છે-નમસ્કાર કરે છે. વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા હે ભગવન ! અહો ! દેવેન્દ્ર દેવરાજ ઈશાન મોટી ઋદ્ધિવાળા-યાવતુ-મહા પ્રભાવશાળી છે. હે ભગવાન ! ઈશાનેન્દ્રની તે દિવ્ય દેવ =દ્ધિ, દેવઘુતિ, દિવ્ય દૈવિક પ્રભાવ કયાં ગયા? કયાં પ્રવેશી ગયા ?” ‘હે ગૌતમ ! શરીરમાં ચાલ્યા ગયા અને શરીરમાં પ્રવેશી ગયા.” ‘હે ભગવન્ ! શરીરમાં ચાલ્યા ગયા અને શરીરમાં પ્રવેશી ગયા એમ કહેવાનો શું અર્થ છે?” હે ગૌતમ ! જેમ કોઈ એક કટાકારશિખરના આકારનું ઘર હોય, અને તે બન્ને બાજુથી લીંપેલું હોય, ગુપ્ત હોય, ગુપ્ત બારણાવાળું હોય, પવન વિનાનું હોય, જેમાં પવન ન પેસે એવું ઊંડું હોય, તે કૂદાકાર ઘરની ન અતિ દૂર અને ન અતિ નિકટ, એક વિશાલ જનસમૂહ, એક બહુજ મોટી મેઘઘટાને, વરસતી મેઘઘટાને અને પ્રચંડ વાયુઆંધીને જુએ છે, જોઈને તે કૂટાકાર ઘરની અંદર પ્રવેશીને ઊભો રહે છે. એટલા માટે છે ગૌતમ! શરીરમાં ચાલ્યા ગયા-શરીરમાં પ્રવેશી ગયા-એમ કહું છું.' ઈશાન દેવેન્દ્ર પૂર્વભવ– ૨૬૨. “હે ભગવાન! દેવેન્દ્ર, દેવરાજ ઈશાને તે દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવકાંતિ અને દિવ્ય દેવપ્રભાવ કેવી રીતે લબ્ધ કર્મો, કેવી રીતે પ્રાપ્ત કર્યો, કેવી રીતે મેળવ્યો ? તથા તે (ઈશાનેન્દ્ર) પૂર્વભવમાં કોણ હતો ? તેનું નામ અને ગોત્ર શું હનું ? અને તે કયા ગામમાં, કયા નગરમાં તથા યાવતુ-ક્યા સંનિવેશમાં રહેતો હતો? તથા તેણે શું સાંભળ્યું હતું, શું દીધું હતું, શું ખાધું હતું, શું કર્યું હતું, શું આચર્યું હતું અને તથા પ્રકારના કયા શ્રમણ યા બ્રાહાણની પાસે એવું એક પણ કર્યું આર્ય અને ધાર્મીિક વચન સાંભળી અવધાયું હતું કે જેને લઈને દેવેન્દ્ર દેવરાજ ઈશાને તે દિવ્ય દેવઋદ્ધિ યાવત-મેળવી ? મૌર્યપુત્ર તામલી ગૃહપતિ અને તેની પ્રાણામાં પ્રવજયા ગ્રહણ કરવાની અભિલાષા– ૨૬૩. હે ગૌતમ! તે કાળે તે સમયે આ જ જંબુદ્વીપ, નામના દ્વીપમાં ભારત વર્ષમાં તામ્રલિપ્તી નામની નગરી હતી–વર્ણન. તે તામ્રલિપ્તી નગરીમાં રામલી મૌયપુત્ર નામનો ગૃહપતિ રહેતો હતો. જે આધ્ય–ધનિક, ધનાઢયથાવત્ અપરિભૂત-બીજાથી પરાભવ પામે તેવો ન હતો. ત્યાર બાદ એક દિવસે તે મૌર્યપુત્ર તામલી ગૃહપતિને રાત્રીના આગળના અને પાછળના ભાગમાં-મધરાતે-જાગતા જાગતા, કુટુંબની ચિંતા કરતાં, એવા પ્રકારનો સંકલ્પ ઉત્પન્ન થયો કે–પૂર્વે કરેલાં, જૂનાં સારી રીતે આચરેલા, સુપરાક્રમયુક્ત શુભ અને કલ્યાણરૂપ મારા કર્મોનો કલ્યાણફળરૂપ પ્રભાવ હજુ સુધી જાગને છે કે જેથી મારે ઘરે હિરણ્ય વધે છે, રોકડ નાણું વધે છે, ધાન્ય વધે છે, પુત્રે વધે છે, પશુઓ વધે છે, અને પુષ્કળ ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, ચંદ્રકાંત વગેરે મણિ, પ્રવાળ તથા માણેકરૂપ સારવાળું ધન મારે ઘણું ઘણું વધે છે. તે શું હું પૂર્વે કરેલાં, સારી રીતે આચરેલાં શુભ, કલ્યાણકારી સુપુરુષાર્થવાળાં પૂર્વ કર્મોને તદ્દન નાશ થતો જોઈ રહું–તે નાશની ઉપેક્ષા કરતો રહું, અર્થાત્ મને આટલું સુખ વગેરે છે એટલે બસ છે એમ માની ભવિષ્ય––ભાવિ લાભ તરફ ઉદાસીન રહું? પરંતુ હું જ્યાં સુધી હિરણ્યથી વધુ છું અને યાવતુ-મારે ઘરે ઘણું ઘણું વધે છે, તથા જ્યાં સુધી મારા મિત્રો, મારી જાતિ-કુટુંબીઓ, સ્વજન સંબંધી અને કર્મચારી મારો આદર કરે છે, મને સ્વામી તરીકે જાણે છે, મારો સત્કાર ૧૧ Page #438 -------------------------------------------------------------------------- ________________ ધર્મસ્થાનુયોગ–બાલતપસ્વી મૌર્ય પુત્ર સામલી અનગાર ઃ સૂત્ર ૨૬૪ શણગારી, ભોજનના સમયે ભોજન મંડપમાં આવી, સારા આસન ઉપર સારી રીતે બેસી મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધીઓ અને પરિજનોની સાથે તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજનને ચાખતો, સ્વાદ લેતે, બીજાને પીરસતો અને જમતો વિહરવા લાગે. કરે છે, મારું સન્માન કરે છે અને મને કલ્યાણરૂપ, મંગલરૂપ અને દેવરૂપ જાણી ચૈત્યની પેઠે વિનયપૂર્વક મારી સેવા કરે છે ત્યાં સુધી મારે મારું કલ્યાણ કરી લેવાની જરૂર છે; એટલે આવતી કાલે રાત્રી પ્રકાશવાળી થયા પછી–પ્રભાત થયા પછી-ચાવત સૂર્ય ઊગ્યા પછી મારે મારી પોતાની જ મેળે લાકડાનું પાત્ર બનાવી, પુષ્કળ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, ભોજન અને વસ્ત્ર, માળા અને ઘરેણાં વડે મિત્રો, સ્વજનો, સંબંધીઓ, પરિજન બધાનો સત્કાર કરીને, તેઓનું સન્માન કરીને તથા તે જ મિત્રો, જાતિજને, સ્વજનો, સંબંધીઓ અને જયેષ્ઠ પુત્રને પૂછીને, આશા લઈને મારી પોતાની મેળે જ કાષ્ઠપાત્ર લઈને, મુંડિત થઈને “પ્રાણામા’ નામની દીક્ષા વડે દીક્ષિત થાઉં. વળી હું દીક્ષિત થતાંની સાથે જ આ અભિગ્રહ ધારણ કરીશ કે,-હું જીવું છું ત્યાં સુધી નિરંતર છઠ છઠ—બે બે ઉપવાસ-કરીશ, તથા સૂર્યની સામે ઊંચા હાથ રાખી તડકો સહન કરતો રહીશ-આતાપના લઈશ, વળી છઠના પારણાને દિવસે તે આતાપના લેવાની જગ્યાથી નીચે ઊતરી પોતાની મેળે જ લાકડાનું પાત્ર લઈ તામ્રલિપ્તી નગરીમાં ઊંચ, નીચ અને મધ્યમ કુળોમાંથી ભિક્ષા લેવાની વિધિપૂર્વક શુદ્ધ ઓદન-દાળ, શાક વગેરે વિનાના એકલા ભાત લાવી તેને પાણી વડે એકવીસ વાર ધોઈ ત્યાર પછી તેને ખાઈશ.” એ અભિગ્રહ કરીને તેણે બીજા દિવસે પ્રાત:કાળ થયા પછી યાવતુ-સૂર્ય ઝળહળતું થયા પછી પોતાની મેળે જ લાકડાનું પાત્ર કરાવ્યું, પાત્ર બનાવીને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન તૈયાર કરાવ્યું, તૈયાર કરાવીને પછી સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક મંગલ અને પ્રાયશ્ચિત કરી, શુદ્ધ અને પહેરવા યોગ્ય માંગલિક ઉત્તમ વસ્ત્રોને સારી રીતે પહેરી, અલ્પ પણ મહામૂલ્યવાન ઘરેણાંએથી શરીરને તાલી દ્વારા પ્રાણીમા પ્રવ્રજ્યા-ગ્રહણ– ૨૬૪. તે તામલી ગહપતિ જમ્યા અને જમ્યા પછી તરત જ તેણે કોગળા કર્યા, હાથ-મે સ્વચ્છ કર્યા, અને તે પરમ શુદ્ધ થયો. ત્યાર બાદ તેણે તેના તે મિત્રો, જાતિ-બંધુઓ, પારિવારિક જનો, સ્વજને, સંબંધીઓ, પરિજનનું વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન અને વસ્ત્ર, અત્તર વગેરે સુગંધી દ્રવ્ય, માળા અને ઘરેણાંઓથી સત્કાર સન્માન કર્યું તથા તે મિત્રો, જાતિજનો, કુટુંબી, સંબંધી અને પરિજનોની સમક્ષ પોતાના મોટા પુત્રને કુટુંબમાં સ્થાપો અને તે મિત્રો, જાતિજનો. સ્વજનો, સંબંધીઓ અને પરિજનો અને મોટા પુત્રને પૂછી ને તામલી ગૃહપતિ મુંડિત થઈ ‘પ્રાણામાં’ નામની દીક્ષા વડે દીક્ષિત થયો. દીક્ષા લેવાની સાથે જ તેણે આવા પ્રકારને અભિગ્રહ કર્યો કે હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી છઠ છઠનું તપ કરીશ અને યાવત–પૂર્વ પ્રમાણેને આહાર કરીશ.’ એ પ્રમાણે અભિગ્રહ કરી માવજીવનિરંતર છટ્ઠ છઠના તપકમપૂર્વક ઊંચે હાથ રાખી સૂર્યની સામે ઊભા રહી આતાપના ભૂમિમાં આતાપના લેતા વિહાર કરવા લાગ્યા, છઠના પારણાને દિવસે આતાપના-ભૂમિથી નીચે ઊતરી, પોતાની મેળે જ તે લાકડાનું પાત્ર લઈ તામ્રલિપ્તી નગરીમાં ઊંચ, નીચ અને મધ્યમ વર્ગના કુળામાંથી ભિક્ષા લેવાની વિધિપૂર્વક ભિક્ષા માટે ફરી તે, એકલા ભાત લાવતો અને તે ભાતને એકવીસ વાર ધોઈ પછી તેનો આહાર કરતો. Page #439 -------------------------------------------------------------------------- ________________ ધ થાનુયાગ——ભાલતપસ્વી મૌર્ય પુત્ર તામલી અનગાર : સૂત્ર ૨૬૫ પ્રાણામા પ્રવ્રજ્યા વિવરણ— ૨૬૫. ‘હે ભગવાન! આ પ્રવ્રજ્યા ‘પ્રાણામા' કહેવાય છે તેનું શું કારણ ?” ‘હે ગૌતમ ! જેણે ‘પ્રાણામા’ પ્રવ્રજ્યા લીધી હોય તે જેને જ્યાં જુએ તેને અર્થાત્ ઇન્દ્રને સ્કંદને, રુદ્રને, શિવને, વૈશ્રમણને-કુબેરને, આયર્ન, પાવ તીને, કાટ્ટને–મહિષાસૂરને કૂટતી ચડિકાને, રાજાને, સામંતને, તલવરને કોટવાળને, માડ બિકને, કૌટુંબિકને, ઇભ્યને, શેઠને, સેનાપતિને, સાથ વાહને, કાગડાને, કૂતરાને, તથા ચાંડાલને પ્રણામ કરે છે—ઊંચાને જોઈને ઊંચી રીતે પ્રણામ કરે છે, નીચાને જોઈને નીચી રીતે પ્રણામ કરે છે—જેને જેવી રીતે જુએ છે તેને તેવી રીતે પ્રણામ કરે છે. તે કારણથી તે પ્રવ્રજયાનું નામ ‘પ્રાણામા’ પ્રવ્રજ્યા છે.’ તામલી દ્વારા પાઢાપગમન સલેખના ગ્રહણ— ૨૬૬. ત્યાર પછી તે મૌ પુત્ર તામલી તે ઉદાર, વિપુલ, પ્રદત્ત અને પ્રગૃહીત બાલતપક વડે સુકાઇ ગયા, દુČળ થયા, યાવત્–તેની બધી નાડીએ બહાર તરી આવી એવા તે દુબળ થયા. ત્યાર પછી કોઈ એક દિવસે મધરાતે જાગતા જાગતા અનિત્યતા સબધે વિચાર કરતાં તે તામલી બાલતપસ્વીને આ એવા પ્રકારના યાવત્–વિકલ્પ ઉત્પન્ન થયા કે ‘હું આ ઉદાર, વિપુલ, યાવત–ઉદગ્ર, ઉદાત્ત, ઉત્તમ અને મહાપ્રભાવશાળી તપકમ વડે સુકાઈ ગયા છું, રુક્ષ થયા છું. અને યાવત્ મારી બધી નસે શરીર ઉપર દેખાઈ આવી છે. માટે જ્યાં સુધી મને ઉત્થાન છે, કમ છે, બળ છે, વીય છે અને પુરુષકારપરાક્રમ છે ત્યાં સુધી મારું શ્રેય એમાં છે કે, હું કાલે યાવત્—જવલંત સૂર્યના ઉદય થયા પછી તામ્રલિપ્તી નગરીમાં જઇ, મે‘ દેખીને બાલાવેલા પુરુષાને, પાખંડસ્થાને, ગૃહસ્થાને, મારા પહેલાંના એળખીતાઓને, તપસ્વી થયા પછીના મારા જાણીતાઓને, મારી જેટલા દીક્ષાપર્યાયવાળાઓને પૂછીને તામ્રલિપ્તી નગરીની વચ્ચેાવચ નીકળીને, ચાખડી, ૮૩ કુડી વગે૨ે ઉપકરણાને અને લાકડાના પાતરાને એકાંતે મૂકી તામ્રલિપ્તી નગરીના ઉત્તરપૂર્વના દિગ્બાગમાં—ઈશાન ખૂણામાં, નિનિક મંડળને આલેખી, સલેખના તપવડે આત્માને શુદ્ધ કરી, ખાવા પીવાના ત્યાગ કરી, વૃક્ષની પેઠે સ્થિર રહી, કાળની અવકાંક્ષા સિવાય વિહરવુ એ ઉચિત છે.' એમ વિચાર કર્યાં, વિચાર કરીને રાત્રિ વ્યતીત થતાંની સાથે બીજા દિવસે પ્રાત:કાળે યાવત્-જ્વલંત સૂર્યના ઉદય થયા પછી તામ્રલિપ્તી નગરીમાં જઇને પાતે દેખીને બાલાવેલા પુરુષાની, પાખંડસ્થાની, ગૃહસ્થાની, પોતાના પૂર્વકાળના ઓળખીતાએની, તપસ્વી થયા પછીના પરિચિતાની અનુમતિ લીધી, અનુમતિ લઈને તામ્રલિપ્તી નગરીની વચ્ચેવચ નીકળીને, ચાખડી, કુંડી વગેરે ઉપકરણાને અને લાકડાના પાતરાને એકાંતે મૂકી, તામ્રલિપ્તી નગરીના ઉત્તરપૂર્વના દિગ્બાગમાં–ઈશાન ખૂણામાં, નિતનિક મંડળનું આલેખન કર્યું, આલેખીને સંલેખના તપ વડે આત્માને સેવી, આહાર-પાણીના ત્યાગ કરી અને પાદપાગમન નામનું અનશન અંગીકાર કર્યું. લિચ'ચા રાજધાની વાસી અસુરકુમાર દેવા દ્વારા ઇન્દ્રા પ્રાથના અને તામલી દ્વારા નિદાનકરણ—— ૨૬૭. તે કાળે, તે સમયે બલિચચા રાજધાની ઈંદ્ર અને પુરોહિત રહિત હતી. ત્યારે તે લિચચા રાજધાનીમાં વસનારા ઘણા અસુરકુમાર દેવાએ અને દેવીઓએ તે તામલી બાલતપસ્વીને અવધિ વડે જોા, જોયા પછી તેઓએ એકબીજાને બાલાવી આ પ્રમાણે કહ્યું— ‘હે દેવાનુપ્રિયા ! અત્યારે બલિચચા રાજધાની ઇંદ્ર અને પુરોહિત વિનાની છે. તથા હે દેવાનુપ્રિયા ! આપણે બધા ઈંદ્રને આશ્રયે રહેનારા તથા અધિષ્ઠિત છીએ. આપણું બધું કાય ઈંદ્રને આકાર્ય છે અને હે દેવાનુપ્રિયા ! આ તામલી બાલતપસ્વી તામ્રલિપ્તી નગરીની For Private Personal Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ–બાલતપસ્વી મૌર્યપુત્ર તાલી અનગાર : સૂત્ર ૨૬૮ બહાર ઈશાન ખૂણામાં નિર્વáનિક મંડળ આલેખી, સંલેખના વડે આત્માને શુદ્ધ કરી, ખાવાપીવાનો ત્યાગ કરી અને પાદપોગમન અનશનને ધારણ કરી રહ્યો છે. તો હે દેવાનુપ્રિયો ! એ આપણે પણ શ્રેયરૂપ છે કે તે તામલી બાલતપસ્વીને બલિચંચા રાજધાનીમાં ઈદ્ર તરીકે આવવાનો સંકલ્પ કરાવીએ.” એમ કરીને-(વિચારીને) પરસ્પર એકબીજાની પાસે એ વાતને મનાવીને તે બધા અસુરકુમારે બલિચંચો રાજધાનીની વચ્ચોવચ થઈ નીકળ્યા, નીકળીને જે તરફ રૂચકે ઉપાતપર્વત છે તે તરફ આવ્યા, આવીને વૈક્રિયસમુદુધાત વડેવિક્રિયા કરીને યાવ-ઉત્તરવૈક્રિય રૂપને વિકુવી ઉત્કૃષ્ટ, ત્વરિત, ચપલ, ચંડ, જયવતી, નિપુણ, સિંહ જેવી શીધ્ર, ઉદ્યુત અને દિવ્ય દેવગતિ વડે તિરછા અસંખ્યાત દ્વીપ-સમુદ્રની વચ્ચોવચ પસાર થઈને જે તરફ જંબૂઢીપ નામે દ્વીપ છે, જે તરફ ભારત વર્ષ છે, જે તરફ તામ્રલિપ્તી નગરી છે અને જે તરફ મૌર્યપુત્ર તાલી બાલતપસ્વી છે તે તરફ આવ્યા, આવી સામલી બાલતપસ્વીની ઉપર, સમક્ષ અને સપ્રતિદેશે અર્થાત્ તામલી બાલતપસ્વીની બરાબર સામે ઊભા રહી દિવ્ય દેવઋદ્ધિને, દિવ્ય દેવકાંતિને, દિવ્ય દેવપ્રભાવને અને બત્રીસ જાતિના દિવ્ય નાટકવિધિ દેખાડી, દેખાડીને તામલી બાલતપસ્વીને ત્રણ વાર પ્રદક્ષિણા કરી, વાંદી અને નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા કે હે દેવાનુપ્રિય! અમે બલિચંચા રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકુમાર દેવો અને ઘણી અસુરકુમારદેવીઓ આપને વાંદીએ છીએ, નમીએ છીએ, સત્કાર અને સન્માન કરીએ છીએ તથા આપને કલ્યાણરૂપ, મંગલરૂ૫ અને ચૈત્યરૂપ માનીને આપની પમ્પાસના કરીએ છીએ. હે દેવાનુપ્રિય! હાલ અમારી બલિચંચા રાજધાની ઈદ્ર અને પુરોહિત વિનાની છે અને હે દેવાનુપ્રિય! અમે બધા ઈદ્રને તાબે રહેનારા ઈદ્ર દ્વારા અધષ્ઠિત છીએ અને અમારું બધું કાર્ય પણ ઈદ્રને આશ્રયે છે. તો હે દેવાનુપ્રિય! તમે બલિચંચા રાજધાનીનો આદર કરો. તેનું સ્વામીપણું સ્વીકારો, તેને મનમાં લાવે, તે સંબંધે નિશ્ચય કરી, નિદાન (નિયાણું) કરે અને બલિચંચા રાજધાનીમાં સ્વામી થવાનો સંકલ્પ કરે જેથી તમે કાળમાસે કાળ કરી બલિચંચા રાજધાનીમાં ઉત્પન્ન થશો, ત્યાં ઉત્પન્ન થયા પછી તમે અમારા ઈદ્ર થશો, તથા અમારી સાથે દિવ્ય ભોગ્ય ભોગને ભોગવતા આનંદ અનુભવશે.” જ્યારે તે બલિચંચા રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકુમાર દેવ અને દેવીઓએ તે તામલી બોલતપસ્વીને પૂર્વ પ્રમાણે કહ્યું ત્યારે તે વાતને તે બાલતપસ્વીએ આદર ન કર્યો, સ્વીકાર ન કર્યો, પરંતુ મૌન ધારણ કર્યું. ત્યારે તે બલિચંચા રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકુમાર દેવો અને દેવીઓએ તે તામલી મૌર્યપુત્રને બીજી વાર અને ત્રીજી વાર પણ ત્રણ પ્રદક્ષિણા કરીયાવતું- હે દેવાનુપ્રિય અમારી બલિચંચા રાજધાની ઇન્દ્ર અને પુરોહિત વિનાની છે. હે દેવાનુપ્રિય ! અમે બધા ઇન્દ્રને આધીન છીએ, ઈન્દ્રાધિષ્ઠિત છીએ અને અમારું કાર્ય પણ ઈદ્રને તાબે છે. એટલા માટે હે દેવાનુપ્રિય! તમે બલિચંચા રાજધાનીને આદર કરો, તેનું ઇન્દ્રત્વસ્વામીપણું સ્વીકારો, તેને મનમાં લાવે, તે સંબંધે નિશ્ચય કરે, નિદાન (નિયાણું) કરો અને બલિચંચા રાજધાનીના સ્વામી થવાને સંકલ્પ કરે”—યાવ-બે વાર અને ત્રણ વાર યાવતુ-કહ્યું તો પણ તે તામલી મૌર્યપુત્રે કાંઈ પણ જવાબ ન દીધો અને મૌન ધારણ કર્યું. ૨૬૮. ત્યાર બાદ જ્યારે તે તામલી બાલતપસ્વીએ કંઈ પણ જવાબ ન આપ્યો ત્યારે તે બલિચંચા રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકુમાર દેવેન અને દેવીઓનો અનાદર કર્યો, S૧૩ Page #441 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયોગ–બાલતપસ્વી મૌર્યપુત્ર તામલી અનેગાર : સૂત્ર ૨૬૯ ૮૫ તેઓનું કથન માન્યું નહીં ત્યારે તે દેવે જે દિશામાંથી પ્રકટ્યા હતા તે જ દિશામાં પાછા ચાલ્યા ગયા. તાલીના ઈશાનેન્દ્રના રૂપમાં ઉપપાત– ૨૬૯. તે કાળે તે સમયે ઇશાન ક૯૫ ઇન્દ્ર અને પુરોહિત રહિત હતો, તે કાળે તે સમયે તે તામલી બાલતપસ્વીએ પૂરેપૂરાં સાઠ હજાર વર્ષ સુધી સાધુ-પર્યાયને પાળીને, બે માસ સુધીની સંખના વડે આત્માને સેવીને, એક ને વીસ ટંક અનશન પાળીને, કાળમાસે કાળ કરી ઇશાન કલ્પમાં, ઇશાનાવતંસક વિમાનમાં, ઉપપાત સભામાં, દેવશયામાં, દેવવસ્ત્રથી ઢંકાએલ અને આંગળીના અસંખ્યાત ભાગ જેટલી અવગાહનામાં ઇશાન કપમાં દેવેન્દ્રની ગેરહાજરીમાં ઇશાન દેવેન્દ્રપણે જન્મ ધારણ કર્યો. ૨૭૦. હવે તે તાજો ઉત્પન્ન થએલ દેવેન્દ્ર, દેવરાજ ઇશાન પાંચ પ્રકારની પર્યાપ્તિ વડે પર્યાપ્તિપણાને પામ્યા અર્થાત્ આહાર પર્યાપ્તિ વડે અને યાવતુ-ભાષા-મન:પર્યાપ્તિ વડે તે દેવેન્દ્ર દેવરાજ ઇશાન પર્યાપ્તપણાને પામ્યા. ઈશાનેન્દ્રને જાણીને અસુરકુમાર દેવનો રોષ અને તામલીના શરીરની હીલના૨૭૧. ત્યારે બલિચંચા રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકુમાર દેવ અને દેવીઓએ એમ જાણ્યું કે, તામલી બોલતપસ્વી કાળધર્મને પામ્યા, અને તે, ઇશાન કપમાં દેવેન્દ્રપણે ઉત્પન્ન થયો. તેથી તેઓએ ઘણો ક્રોધ કર્યો, કોપ કર્યો, ભયંકર આકાર ધારણ કર્યો અને તેઓ બહુ ગુસ્સે ભરાણા. પછી તેઓ બધા બલિચંચા રાજધાનીની વચ્ચોવચ નીકળ્યા અને તે યાવત્-ઉત્કૃષ્ટ ગતિ વડે જે તરફ ભારતવર્ષ છે, જે તરફ તામ્રલિપ્તી નગરી છે અને જે તરફ નામની બાલતપસ્વીનું શરીર છે ત્યાં આવી તે દેવોએ તામલી મૌર્યપુત્રના મૃતદેહને ડાબે પગે દોરડી બાંધી, પછી તેના માં પર ત્રણ વાર થંકડ્યા અને તામ્રલિપ્તી નગરીમાં શૃંગાટક (સિંગોડાના ઘાટવાળા માગ)માં, ત્રિક (ત્રણ શેરી ભેગી થાય તેવા માર્ગમાં), ચોકમાં, ચતુર્મુખ માર્ગમાં, માર્ગમાં અને મહામાર્ગમાં અર્થાત્ તામ્રલિપ્તી નગરીના બધી જાતના માર્ગો ઉપર તે મૃતદેહને ઢસડતા ઢસડતા અને મોટા અવાજે ઉદ્ધોષણા કરતા તે દેવે આ પ્રમાણે બોલ્યા ‘અરે હે ! પોતાની મેળે તપસ્વીનો વેષ પહેરનાર અને પ્રાણામા” નામની દીક્ષાથી દીક્ષિત થનાર તે તામલી બાલતપસ્વી કોણ છે? ઈશાન ક૫માં ઈશાન દેવેન્દ્ર દેવરાજ વળી કોણ છે?” એમ કરીને તામલી બાલતપસ્વીના શરીરની હીલના કરે છે, નિંદા કરે છે, ખિંસા કરે છે, ગહ કરે છે, અપમાન કરે છે, તર્જના કરે છે, માર મારે છે, કદર્થના કરે છે, તેને હેરાન કરે છે અને આડુંઅવળું જેમ ફાવે તેમ ઢસડે છે તથા તેમ કરીને તેના શરીરને એકાંતે નાખી જે દિશામાંથી તે દેવો પ્રટયા હતા તે દિશામાં પાછા તે દેવો ચાલ્યા ગયા. તામલીના શરીરની હીલનાને જાણીને ઈશાનેન્દ્ર દ્વારા બલિચંચા રાજધાનીનું દહન ૨૭૨. હવે તે ઈશાન કલ્પમાં રહેનારા ઘણા વૈમા નિક દેવો અને દેવીઓએ આ પ્રમાણે જોયું કે બલિચંચા રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકુમાર દેવ અને દેવીઓ બાલતપસ્વી તામલીના શરીરને તીરસ્કારે છે, નિંદે છે, ખિસે છે, ગહ કરે છે, અપમાન કરે છે, તર્જના કરે છે, માર મારે છે, કદર્થના કરે છે, હેરાન કરે છે અને આડુંઅવળું ઢસડે છે ત્યારે તે વૈમાનિક દેવે અતિશય ગુસ્સે ભરાણા અને યાવત્ ક્રોધથી દાંતને કચકચાવતા તે દેવોએ દેવેન્દ્ર, દેવરાજ ઈશાનની પાસે જઈને બન્ને હાથ જોડવાપૂર્વક દશે નખને ભેગા કરી–શિરસાવ કરી માથે અંજલિ કરી તે ઈદ્રને જય અને વિજયથી વધાવ્યો, વધાવીને આ પ્રમાણે કહ્યું -- Page #442 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયોગ–બાલતપસ્વી મૌર્યપુત્ર તામલી અનગાર : સૂત્ર ૨૭૪ હે દેવાનુપ્રિય ! બલિચંચા રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકુમાર દેવો અને દેવીઓ આપ દેવાનુપ્રિયને કાળને પ્રાપ્ત થયેલા જાણી, તથા ઈશાન કલ્પમાં ઈદ્રપણે ઉત્પન્ન થયેલા જોઈને ઘણા ગુસ્સે ભરાણા અને થાવત્ તેઓએ આપના મૃતક શરીરને ઢસડીને એકાંતમાં મૂકયું, પછી તેઓ જયાંથી આવ્યા હતા ત્યાં પાછા ચાલ્યા ગયા છે.” જ્યારે દેવેન્દ્ર દેવરાજ ઈશાને તે ઈશાનક૯૫માં રહેનારા બહુ વૈમાનિક દેવો અને દેવીઓ દ્વારા એ વાતને સાંભળી અને અવધારી, ત્યારે તે ઘણો ગુસ્સે થયો અને યાવ-ક્રોધથી દાંતને કચકચાવતો ત્યાં જ દેવશયામાં સારી રીતે રહેલા તે ઇશાન કપાળમાં ત્રણ આડ પડે તેમ ભૃકુટિ ચડાવી, તે બલિચંચા રાજધાનીની બરાબર સામે– નીચે-સાપક્ષે અને સપ્રતિદિશે અર્થાત સામે જોયું. તે સમયે દેવેન્દ્ર, દેવરાજ ઈશાને પૂર્વ પ્રમાણે બલિચંચા રાજધાનીની બરાબર સામે -નીચે-સપક્ષે અને સપ્રતિદિશે જોયું તે જ સમયે તેના દિવ્ય પ્રભાવ વડે બલિચંચા રાજધાની અંગારા જેવી થઈ ગઈ, આગના કણ જેવી થઈ ગઈ, રાખ જેવી થઈ ગઈ, તપેલી રેતીના કણ જેવી થઈ ગઈ અને ખૂબ તપેલી વાળા જેવી થઈ ગઈ. અસુરકુમાર દેવ દ્વારા ઈશાનેન્દ્રને પ્રાર્થના અને ક્ષમાપન૨૭૩. હવે જ્યારે તે બલિચંચા રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકુમાર દેવો અને દેવીઓએ તે બલિચંચા રાજધાનીને અંગારા થયેલી અને થાવત્ ખૂબ તપેલી જવાળા જેવી થએલી જોઇ, તેવી જોઇને અસુરકુમાર ભય પામ્યા, ત્રાસ પામ્યા, વધારે ત્રાસ પામ્ય, ઉદ્વેગવાળા થયા અને ભયથી અક્રાન્ત બની ગયા તથા તેઓ બધા ચારે બાજુ દોડવા લાગ્યા, ભાગવા લાગ્યા, અને એકબીજાની બાજુમાં ભરાવા લાગ્યા. જયારે તે બલિચંચા રાજધાનીમાં રહેનારા અસુરકુમાર દેવો અને દેવીઓએ દેવેન્દ્ર દેવરાજ ઈશાન કોપિત થયા છે એમ જાણ્યું ત્યારે તેઓ- (ને બધા અસુરકુમારો) દેવેન્દ્ર દેવરાજ ઇશાનની તે દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવકાંતિ, દિવ્ય દેવ પ્રભાવ અને દિવ્ય તેજોલેયાને નહીં સહતા બરાબર દેવેન્દ્ર, દેવરાજ ઈશાનની સામે, ઉપર, સપક્ષે અને સપ્રતિદિશે બેસી, દશે નખ ભેગા થાય તેમ બન્ને હાથ જોડવાપૂર્વક શિરસાવર્તાયુક્ત માથે અંજલિ કરી તે ઈશાન ઇદ્રને જય અને વિજય વડે વધામણી આપી આ પ્રમાણે બોલ્યા- “અહો ! આપ દેવાનુપ્રિયે દિવ્ય દેવઋષિ, દિવ્ય દેવકાંતિ, દિવ્ય દેવપ્રભાવ પ્રાપ્ત કરેલ છે અને આપ દેવાનુપ્રિયે ઉપલબ્ધ કરેલ, પ્રાપ્ત કરેલ અને સામે આણેલી એવી દિવ્ય દેવદ્ધિ અમે જોઈ. હે દેવાનુપ્રિય! અમે આપની ક્ષમા માગીએ છીએ. હે દેવાનુપ્રિય ! આપ અમને ક્ષમા આપે, હે દેવાનુપ્રિય ! તમે ક્ષમા કરવાને યોગ્ય છે, ફરી વાર અમે એ પ્રમાણે નહી કરીએ.' એમ કહી એ અપરાધ બદલ તેની પાસે વિનયપૂર્વક સારી રીતે ક્ષમા માગવા લાગ્યા. તદનન્તર અસુરકુમાર ઈશાનની આજ્ઞામાં સ્થિર થાય છે– ૨૭૪. હવે જ્યારે તે બલિચંચા રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકુમાર દેવ અને દેવીઓએ પોતાના અપરાધ બદલ તે દેવેન્દ્ર, દેવરાજ ઈશાનની પાસે વિનયપૂર્વક સારી રીતે ક્ષમા માગી ત્યારે તે ઇશાન ઇન્દ્ર તે દિવ્ય દેવત્રાદ્ધિને અને યાવત મૂકેલી તેજોલેશ્યાને પાછી ખેંચી લીધી. અને હે ગૌતમ ! ત્યારથી જ માંડીને તે બલિચંચા રાજધાનીમાં રહેનારા અનેક અસુરકુમાર દેવો અને દેવીઓ તે દેવેન્દ્ર, દેવરાજ ઈશાનને આદર કરે છે યાવતુ તેની સેવા કરે છે તથા ત્યારથી જ દેવેન્દ્ર દેવરાજ ઈશાનની આજ્ઞામાં, સેવામાં, આદુશમાં અને નિર્દેશમાં તે અસુરકુમાર દવે તથા દેવીઓ રહે છે. Page #443 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનગ–આકને અન્ય તીર્થિકો સાથે વાદ: સૂત્ર ૨૭૫ ૮૭ “પહેલાં, અત્યારે અને ભવિષ્યમાં શ્રમણ ભગવાન મહાવીર તો સર્વદા એકાંતનો અનુભવ કરે છે. (૩) [ કઈ રીતે? તે સમજાવે છે–] હે ગૌતમ! દેવેન્દ્ર દેવરાજ ઈશાને તે દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવકાંતિ, દિવ્ય દેવપ્રભાવને આ પ્રમાણે લબ્ધ, પ્રાપ્ત, પૂર્ણ રૂપથી મેળવેલ છે. ઈશાનેન્દ્રની સ્થિતિ અને મહાવિદેહ ક્ષેત્ર માં સિદ્ધિ૨૭૫. “હે ભગવન! દેવેન્દ્ર, દેવરાજ ઈશાનની સ્થિતિ કેટલા કાળ સુધી કહી છે? “હે ગૌતમ ! તેની સ્થિતિ બે સાગરોપમ કરતાં કાંઈક અધિક કહી છે.' હે ભગવન્! દેવેન્દ્ર, દેવરાજ ઈશાન પોતાના આયુષ્યને ભવક્ષય, સ્થિતિ ક્ષય થયા પછી તે દેવલોકથી એવીને ક્યાં જશે અને ક્યાં ઉત્પન્ન થશે?” હે ગૌતમ ! તે મહાવિદેહક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે અને સર્વ દુ:ખોનો અંત કરશે.” ૧૮. આદ્રકનો અન્ય તીર્થકો સાથે વાદ મહાવીર-ચર્યાને અનુલક્ષીને ગોશાલકને આક્ષેપ૨૭૬. “હે આદ્રક ! શ્રમણ મહાવીરને પૂર્વવૃત્તાંત આવે છે. સાંભળ, તે પહેલાં એકલવિહારી હતા, પરંતુ હવે તે અનેક ભિક્ષુઓને સાથે લઈને આડંબરપૂર્વક ધર્મોપદેશ કરે છે. (૧) તે ચંચલ ચિત્તવાળા મહાવીરે હવે આ આજીવિકા ઊભી કરી છે કે સભામાં જઈને અનેક ભિક્ષુઓ સાથે રહીને લોકહિત માટે ધર્મને ઉપદેશ કરે છે. આ વ્યવહાર તેમના પહેલાંના વ્યવહાર સાથે મેળ ખાતો નથી. (૨) આ રીતે કાં તો તેમને પહેલાંનો એકાન્તવાસ સારો હોઈ શકે, અથવા આ સમયનું અનેક લોકો વચ્ચે રહેવું સારું હોઈ શકે. પરંતુ બન્ને વસ્તુ સારી હોઈ શકે નહીં, કારણ બને વાતમાં પરસ્પર સંગતિ નથી.” [ પ્રત્યુત્તરમાં આદ્રક કહે છે–] આદ્રકને ઉત્તર શ્રમણ ભગવાન મહાવીર તો ત્રસ અને સ્થાવર જીવોનાં કલ્યાણ માટે હજારો જીવોની મધ્ય ધર્મ કથન કરવા છતાં એકાંતનો અનુભવ કરે છે, કારણ કે તેમની ચિત્તવૃત્તિ તદનુરૂપ જ રહે છે. (૪) ધર્મનો ઉપદેશ કરતાં તેમને દોષ નથી લાગતા કારણ કે તેઓ સમસ્ત પરીષહોને સહન કરનાર, મનને વશ કરનાર, અને જિતેન્દ્રિય છે. આથી ભાષાના દોષોથી રહિત છે, અને ભાષાનું સેવન એ તેમને માટે ગુણ બની જાય છે. (૫) કર્મોથી અલિપ્ત તેઓ પાંચ મહાવ્રતો અને પાંચ અણુવ્રતો તથા પાંચ આરવ અને પાંચ સંવરનો ઉપદેશ આપે છે. અને પૂર્ણ સાધુપણામાં વિરતિની શિક્ષા તેઓ આપે છે – એમ હું કહું છું. (૬) શતદકાદિ સેવન કર્તાને પાપ નથી – ગોશાલકનો મત – ૨૭૭. કાચું પાણી, બીજ કાય (સચિત્ત કાચી વન સ્પતિ), આધાકર્મ તથા સ્રોસેવન કરતો છતો કોઈ એકાંતવિહારી રહે તો તેવા તપસ્વીને અમારા ધર્મ મુજબ પાપ નથી લાગતું. (૭) આદ્રકનો ઉત્તર કાચું પાણી, બીજકાય, આધાકર્મ અને સ્ત્રીઓનું સેવન કરનાર ગૃહસ્થ ગણાય, શ્રમણ નહીં. (૮) જો બીજકાય, કાચું પાણી, આધાકર્મ અને સ્ત્રીઓનું સેવન કરનારને પણ શ્રમણ માનવામાં આવે તો ગૃહસ્થને પણ શ્રમણ કેમ ન માની શકાય? કેમ કે તે પણ પૂર્વોક્ત વસ્તુઓનું સેવન કરે છે. (૯) Page #444 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ-આર્દકને અન્ય તીથિક સાથે વાદ : સૂત્ર ૨૭૮ જે ભિક્ષુ થઈને પણ સચિત્ત વનસ્પતિ, કાચું પાણી, આધાકર્મ આદિનું સેવન કરે અને જીવન રક્ષણ માટે ભિક્ષાવૃત્તિ કરે છે, તે પોતાની જ્ઞાતિને છોડે છે પણ કર્મને નાશ નથી કરી શકતો.” (૧૦) પ્રાવાદુકોની પરસ્પર નિંદાને ગોશાલકને આક્ષેપ૨૭૮. ‘હે આદ્રક! તું આવા પ્રકારનાં વચને બોલીને સઘળા પ્રાવાદુકની નિંદા કરે છે. પાવાદુકગણ અલગ અલગ પોતાના સિદ્ધાંતો દર્શાવતા પોતાના દર્શનને શ્રેષ્ઠ કહે છે.” (૧૧) આદ્રકનો ઉત્તર– તે શ્રમણો અને બ્રાહ્મણે અન્ય એકબીજાની નિંદા કરે છે અને પોતપોતાના દર્શનની પ્રશંસા કરે છે, તેઓ પોતાના દર્શનમાં બતાવેલી ક્રિયાના અનુષ્ઠાનથી પુણ્યપ્રાપ્તિ અને પરદર્શનમાં કહેલી ક્રિયાનું અનુષ્ઠાન કરવાથી પુણ્યપ્રાપ્તિ નથી થતી એમ દર્શાવે છે. આથી હું તેમની તે એકાંત દષ્ટિની નિંદા કરું છું, બીજી કોઈ નિંદા નથી કરતા. (૧૨) અમે કોઈના રૂપ કે વેશની નિંદા નથી કરતા, પરંતુ સ્વદર્શનના માર્ગનો પ્રકાશ પાડીએ છીએ. એ માર્ગ સરળ અને સર્વોત્તમ છે. અને આર્ય સમ્પરુષે દ્વારા તેને અનુત્તર કહેવામાં આવ્યો છે. (૧૩) ઊર્ધ્વ, અર્ધા અને તિર્યફ દિશાઓમાં રહેનારા જે ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે, તે પ્રાણીઓની હિંસા પ્રત્યે ધૃણા કરનારા સંયમી પુરુષે આ લેકમાં કોઈની નિંદા નથી કરતા. (૧૪) મેધાવી પુરુષના પ્રશ્નોના ભયથી મહાવીર આરામગૃહમાં નથી ઊતરતા–એવો ગોશાલકને અક્ષય૨૭૯. તમારા શ્રમણ મહાવીર બીકના માર્યા જ્યાં અનેક આગંતુક લેકો ઊતરે છે એવી ધર્મશાળા કે આરામગૃહમાં ઊતરતા નથી. કારણકે તે એમ વિચારે છે કે એવાં સ્થાનોમાં કઈ ન્યૂન તે કોઈ અધિક વક્તા કે મૌની એવા મનુષ્યો આવી રહેલા હોય છે. (૧૫) કોઈ મેધાવી, કોઈ શિક્ષિત, કોઈ બુદ્ધિમંત તો કોઈ સૂત્ર અને અર્થમાં નિપુણ એવા મનુષ્યો ત્યાં આવતા જ હોય છે અને રખેને કોઈ પ્રશ્ન પૂછી બેસે એ બીકે શ્રમણ મહાવીર ત્યાં નથી જતા. (૧૬) આદ્રકને ઉત્તર– તેઓ-શ્રમણ ભગવાન મહાવીર પ્રોજન વિના કોઈ કાર્ય કરતા નથી અને બાળકની જેમ વિના વિચાર્યું કોઈ કાર્ય કરતા નથી. વળી રાજભયથી પણ તેઓ ધર્મોપદેશ નથી કરતા તો પછી બીજા ભયની તો વાત જ શું ? ભગવાન પ્રશ્નનો ઉત્તર આપે છે અને નથી પણ આપતા–તેઓ તો તીર્થકરના કર્મને કારણે આર્યપુરુષને ધર્મોપદેશ આપે છે. (૧૭) તેઓ સર્વજ્ઞ ભગવાન સાંભળનાર પાસે જઈને અથવા ન જઈને સમાનભાવે જ ધર્મોપદેશ આપે છે, પરંતુ અનાર્ય લોકો દર્શનભ્રષ્ટ હોય છે. આ આશંકાને કારણે ભગવાન તેમની પાસે જતા નથી. (૧૮) મહાવીર વણિક સમાન છે એ શાલકને આક્ષેપ જેમ લાભાર્થી વણિક-વ્યાપારી મહાજનોનો સંગ લાભ માટે કરે છે, એ જ ઉપમા શાતપુત્ર શ્રમણ મહાવીરને લાગુ પડે છે–એમ મારી મતિ કહે છે. (૧૯) આદ્રકને ઉત્તર શ્રમણ ભગવાન મહાવીર નવાં કર્મો કરતા નથી, પરંતુ જૂનાં કર્મોનો ક્ષય કરે છે, કેમકે તેઓ પોતે જ કહે છે કે પ્રાણી કુમતિને ત્યજીને જ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. આ પ્રકારનું મેક્ષવ્રત કહેવાયું છે અને ભગવાન તે જ મોક્ષના લાભાથી છે–તેમ હું કહું છું. (૨૦). વણિક તે પ્રાણીહિંસા કરે છે, પરિગ્રહ પર પણ મમત્વ રાખે છે અને જ્ઞાતિજનોનો Page #445 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ–આદ્ર કને અન્ય તીર્થિકો સાથે વાદ : સૂત્ર ૨૮૦ ૮૯ સંબંધ છેડયા વિના લાભાર્થે જ બીજાઓનો સંગ કરે છે. (૨૧). વણિક તો ધનની શોધ કરનારા અને મૈથુનમાં ગાઢ આસક્ત હોય છે. ભોજન માટે અહીં તહી તે ઘુમે છે. આથી અમે તો વણિકને કામાસક્ત, પ્રેમરસગૃદ્ધ અનાર્યો જ કહીએ છીએ. (૨૨) વણિકો આરંભ–પરિગ્રહને છોડતા નથી, પરંતુ તેમાં અત્યંત ડૂખ્યા રહે છે અને આત્માને દંડ દેનારા હોય છે. તેમનો ઉદય, જેને તમે ઉદય કહે છે તે વસ્તુત: ઉદય નહીં પરંતુ ચતુર્ગનિરૂપ સંસાર અને દુ:ખનું કારણ છે અને તેને કદી અંત થતો નથી. (૨૩). વણિકને જે ઉદય થાય છે તે એકાંત અને આત્યંતિક નથી હોતો. એમ વિદ્વાન કહે છે. અને એ ઉદયમાં કોઈ ગુણ નથી. પરંતુ ભગવાનને જે ઉદય પ્રાપ્ત થયો છે તે આદિ અનંત છે. તેઓ બીજાઓને પણ આ ઉદય પ્રાપ્ત થાય તે માટેનો ઉપદેશ આપનારા ત્રાતા અને શાની છે. (૨૪) ભગવાન અહિંસક છે, સર્વ પ્રાણીઓ પ્રતિ અનુકંપાવાળા છે. તેઓ સદૈવ ધર્મમાં સ્થિત છે અને કર્મના વિવેકના કારણ છે. એવા તે ભગવાનને તારા જેવા આત્માને દંડનાર જ વણિક સમાન કહે. એમ કહેવું તારા અજ્ઞાનને અનુરૂપ જ છે. (૧૫) બુદ્ધ ભિક્ષુઓના હિંસા-અહિંસાવિષયક મતનું નિવેદન૨૮૦. “કોઈ પુરુષ ખાળના પિંડાને પણ “આ પુરુષ છે એમ માની શૂળથી વીંધીને પકાવે અથવા તુંબડાને પણ “આ બાળક છે એમ માની પકાવે તે અમારા મતે તે પ્રાણીવધ કરવાના પાપથી લેપાય છે. (૨૬) અથવા તે મ્લેચ્છ પુરુષ જો મનુષ્યને ખોળ સમજીને શૂળીથી વીંધીને પકાવે અથવા બાળકને તુંબડું સમજીને પકાવે તો તે પ્રાણી વધના પાપથી લેવાતો નથી તેવો અમારો મત છે. (૨૭) કોઈ પુરુષ મનુષ્યને અથવા બાળકને ખોળને પિંડ સમજીને તેને શુળમાં વીંધી આગમાં પકાવે તો તે પવિત્ર છે તથા બુદ્ધના પારણાને યોગ્ય છે. (૨૮) જે પુરુષ બે હજાર સ્નાતક ભિક્ષુઓને પ્રતિદિન ભોજન કરાવે છે, તે “મહાન પુણ્ય પ્રાપ્ત કરી મહાપરાક્રમી આરોપ્ય નામે દેવ બને છે.” (૨૯) આદ્રકને ઉત્તર આ શાક્ય (બૌદ્ધ)મત સંયમી સાધુ પુરુષને યોગ્ય નથી. કેમકે પ્રાણીઓનો ઘાત કરીને તેને પાપનો અભાવ છે એમ જે કહે છે અને જે સાંભળે છે તે બન્ને માટે અજ્ઞાનવર્ધક છે અને ખરાબ છે. (૩૦) ઉપર, નીચે અને તિરછી દિશામાં ત્રસ અને સ્થાવર પ્રાણીઓના અસ્તિત્વનાં ચિહ્નો જાણીને જીવહિંસાની આશંકાથી વિવેકી પુરુષ હિંસાની ધૃણા કરતે, વિચારપૂર્વક બોલે અને કાર્ય કરે છે તેને દોષ કેવી રીતે લાગે ? (૩૧) ખોળના પિંડમાં પુરુષબુદ્ધિ મૂર્ખને પણ નથી, તે જે પુરુષ ઓળના પિંડમાં પુરુષબુદ્ધિ અથવા પુરુષમાં ખોળનો પિંડ હોવાની બુદ્ધિ કરે તે અનાર્ય છે. ખોળના પિંડમાં પુરુષબુદ્ધિ હોવાનું સંભવિત નથી, આથી એવું વાક્ય બોલવું તે પણ અસત્ય છે. (૩૨) જે વચન બોલવાથી જીવને પાપ લાગે છે તે વચન વિવેકી પુરુષે કયારેય ન બોલવું જોઈએ. તમારાં પૂર્વોક્ત વચનો ગુણવાળાં વચનો નથી. આથી દીક્ષા ધારણ કરનાર પુરુષે આવાં સારહીન વચનો ન બોલવાં જોઈએ. અહો બૌદ્ધો ! લાગે છે કે તમે જ પદાર્થોનું જ્ઞાન મેળવ્યું છે, તમે જ જીવોના કર્મફળનો વિચાર કર્યો છે, તમારો જ યશ પૂર્વસમુદ્રથી લઈને પશ્ચિમ-સમુદ્ર સુધી પ્રસર્યો છે અને Page #446 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ-આર્દકને અન્ય તીર્થિકો સાથે વાદઃ સૂત્ર ૨૮૨ તમે જ જગાને હસ્તામલકવત્ જોઈ લીધું છે! (૩૪) નિર્ગથ મતાનુયાયી તો જીવની પીડાને સારી રીતે સમજીને શુદ્ધ અન્નનો જ આહાર કરે છે અને કપટથી આજીવિકા મેળવવા માટે માયાવી વચનો બોલતા નથી. આ તો સંયમી પુરુષોનો જ ધર્મ છે. (૩૫) જે પુરુષ બે હજાર સ્નાતક ભિક્ષને પ્રતિદિન ભોજન કરાવે છે તે અસંયમી અને રુધિરરંગ્યા હાથવાળો પુરુષ આ જ લોકમાં નિંદા પામે છે. (૩૬) આ બૌદ્ધ મતને માનનારા પુરુષ મોટા બકરાને મારીને તેના માંસને બૌદ્ધ ભિક્ષુઓના ભોજન માટે તેલ, મીઠું, મસાલા આદિથી વધારી સુસ્વાદુ ભોજન બનાવે છે. (૩૭) અનાર્યોનું કાર્ય કરનાર, અજ્ઞાની રસલુબ્ધ એવા બૌદ્ધ ભિક્ષુઓ એમ કહે છે કે ઘણું માંસ ખાવા છતાં પણ અમે પાપથી ખરડાતા નથી. (૩૮). પરંતુ જે લોકો પૂર્વોક્ત પ્રકારે નિષ્પન્ન માંસનું ભક્ષણ કરે છે તે અજ્ઞાનીઓ પાપનું સેવન કરે છે. આથી જે કુશળ (જ્ઞાની) પુરુષ છે તે માંસ ખાવાની ઇચ્છા પણ નથી કરતા તથા માંસ ભક્ષણમાં દોષ નથી તેવું કથન પણ મિથ્યા છે. (૩૮) બધાં પ્રાણીઓ પર દયા કરવા તથા સાવદ્ય દોષનો ત્યાગ કરનારા અને સાવધાની આશંકા કરનાર ભગવાન મહાવીરના શિષ્ય ઋષિઓ ઉદ્દિષ્ટ ભોજનનો ત્યાગ કરે છે. (૪૦). પ્રાણીઓની હિંસાની આશંકાથી સાવદ્ય અનુષ્ઠાનથી દૂર રહેનારા સાધુ પુરુષ પ્રાણીઓને દંડ આપવાનું ત્યજી સદોષ આહાર લેતા નથી. જિનશાસનમાં સાધુઓનો આવો ધર્મ છે. (૪૧) આ નિગ્રંથ ધર્મમાં સ્થિત પુરુષે પૂર્વોક્ત સમાધિ પ્રાપ્ત કરીને તથા તેમાં સારી રીતે સ્થિર થઈને માયારહિત બની સંયમનું અનુષ્ઠાન કરવું જોઈએ. આવા ધર્માચરણના પ્રભાવે પદાર્થોના જ્ઞાનને પ્રાપ્ત કરનાર ત્રિકાળવેદી તથા શીલ-ગુણયુક્ત પુરુષ પ્રશંસા પ્રાપ્ત કરે છે. (૪૨). નાન-ભેજન દ્વારા પુષ્યાજનને વેદવાદી એને મત– ૨૮૧. જે પુરુષ બે હજાર સ્નાતક બ્રાહ્મણોને પ્રતિદિન ભોજન કરાવે છે, તે મહાન પુણ્યપુંજ ઉપાર્જિત કરીને દેવ બને છે–એવું વૈદનું વચન છે. (૪૩). આકને ઉત્તર ક્ષત્રિય આદિ કુળોમાં ભોજન માટે ધૂમનારા બે હજાર સ્નાતક બ્રાહ્મણોને જે પ્રતિદિન ભોજન કરાવે છે, તે પુરુષ માંસલ ૭૫ પક્ષીઓથી પરિપૂર્ણ નરકમાં જાય છે અને ત્યાં ભયંકર પરિતાપ સહન કરતો તે નિવાસ કરે છે. (૪૪) દયા પ્રધાન ધર્મની નિંદા અને હિંસાપ્રધાન ધર્મની પ્રશંસા કરનાર જે રાજા એક પણ શીલરહિત બ્રાહ્મણને ભોજન કરાવે છે તે અંતકાળે અંધકારયુક્ત નરકમાં જાય છે. (૪૫) સાંખ્ય પરિવ્રાજકને અવ્યક્તરૂપ પુરુષ વિષયક મત– ૨૮૨. અમે અને તમે બને ધર્મમાં પ્રવન છીએ. આપણે ત્રણે કાળ ધર્મમાં સ્થિત છીએ. આપણા બન્નેના મતમાં આચારશીલ પુરુષને જ્ઞાની કહેવામાં આવે છે. અને આપણા બન્નેના મનમાં સંસારના સ્વરૂપ વિષયે પણ કોઈ ભેદ નથી. (૪૬) આ પુરુષ [ જીવાત્મા] અવ્યક્ત, વ્યાપક, સનાતન, અક્ષય, અવ્યય છે અને બધાં ભૂત-પ્રાણીઓમાં સંપૂર્ણપણે રહે છે જેવી રીતે ચંદ્ર સંપૂર્ણ તારાઓ સાથે સંપૂર્ણરૂપી છે. (૪૭) આદ્રકને ઉત્તર હે સાંખ્યો ! આ રીતે તમારા અને અમારા મતની એકતા ન થઈ શકે. કેમકે તમારા Page #447 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ–આર્દકને અન્ય તીથિકો સાથે વાદ : સૂત્ર ૨૮૩ વર્ષભરમાં પણ એક એક પ્રાણીને મારે તે અનાર્ય જ કહેવાય. એવા પુરુષને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. (૫૪). તત્ત્વદર્શી ભગવાનની આજ્ઞાથી આવા શાંતિમય ધર્મ અંગીકાર કરીને એમાં સમ્યકુ રીતે સ્થિર થઈને બન્ને કારણો દ્વારા મિથ્યાત્વની નિંદા કરતો પુરુષ સ્વપરની રક્ષા કરે છે. મહાદુસ્તર સમુદ્રની જેવા સંસાર સાગરને પાર કરવા માટે વિવેકશીલ પુરુષોએ ધર્મનું આચરણ કરવું જોઈએ. (૫૫) – એમ હું કહું છું. મત અનુસાર સુભગ-દુભગ આદિ ભેદ નથી થઈ શકતા તથા જીવનું પોતાના કર્મથી પ્રેરિત થઈને વિવિધ ગતિઓમાં આવાગમન પણ સિદ્ધ નથી થતું, અને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રરૂપ ભેદ પણ સિદ્ધ નથી થતો. એ જ રીતે કીટ, પતંગ, સરીસૃપ આદિ ગતિઓ પણ સિદ્ધ નથી થતી અને મનુષ્ય તથા દેવતા આદિ ગતિઓનો ભેદ પણ સિદ્ધ નથી થતો. (૪૮) આ લોકને કેવળજ્ઞાન દ્વારા જાણ્યા વિના જે અજ્ઞાની ધર્મનો ઉપદેશ કરે છે તે પોતાની જાતે નષ્ટ થઈ બીજાને પણ અપાર ભયંકર સંસારમાં નષ્ટ કરે છે. (૪૯) પરંતુ જે સમાધિયુક્ત પુરુષે પૂર્ણ કેવળ- જ્ઞાન દ્વારા આલોકને સમ્યફ રીતે જાણે છે અને સાચા ધર્મનો ઉપદેશ કરે છે તેવા પાપરહિત થયેલા પુરુષો પોતાને અને બીજાઓને પણ સંસાર સાગર પાર કરાવે છે. (૫૦) આ લેકમાં જે પુરુષ નિંદનીય આચરણ કરે છે અને જે પુરુષો ઉત્તમ આચરણ કરે છે તે બનેનાં અનુષ્ઠાનોને અન્ન માણસો ઇચ્છાપૂર્વક સમાન બતાવે છે. અથવા શુભ અનુષ્ઠાન કરનારને અશુભઆચરણ કરનારા તરીકે અને અશુભ અનુષ્ઠાન કરનારને શુભ આચરણ કરનાર તરીકે–એવી રીતે વિપરીત નિરૂપણ કરે છે. (૫૧) હસ્તિતાપસ દ્વારા સ્વમત-ન૨૮૩. અમે શેષ જીવની દયાને ખાતર વર્ષ ભરમાં માત્ર એક જ વાર બાણ દ્વારા એક જ હાથીને મારીને તેના માંસથી વર્ષ સુધી નિર્વાહ કરીએ છીએ. પર) આર્દકનું ઉત્તર વચન– વર્ષભરમાં એક જ પ્રાણીને મારનાર પુરુષ પણ દોષરહિત નથી. કેમ કે, તો પછી બાકીના જીવેને ઘાત કરનાર એવા ગૃહસ્થને પણ દોષરહિત કેમ ન માનવા? (૫૩) જે પુરુષ શ્રમણોના વ્રતમાં સ્થિર થઈને ૧૯, મહાવીર તીર્થમાં અતિમુક્તક કુમાર શ્રમણ પલાસપુરના રાજાને કુમાર અતિમુક્તક૨૮૪. તે કાળે તે સમયે પોલાસપુર નામનું નગર હતું. તેમાં શ્રીવન નામનું ઉદ્યાન હતું. તે પોલાસપુર નગરમાં વિજય નામને રાજા રહેતા હતો. તે વિજય રાજાની શ્રીદેવી નામની રાણી હતી.-વર્ણન. તે વિજય રાજાનો પુત્ર અને શ્રીદેવીનો આત્મજ અતિમુક્તક નામનો કુમાર હતો—જેના હાથ-પગ આદિ અંગોપાંગ સુકોમળ હતાં. ગૌતમની ભિક્ષાચર્યા– ૨૮૫. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર થાવત્ શ્રીવન ઉદ્યાનમાં પદાર્પણ કર્યું અને યથાયોગ્ય અવગ્રહને ધારણ કરી સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના જયેષ્ઠ અનેવાસી ઇન્દ્રભૂતિ અનગાર-વાવ-પોલાસપુર નગરમાં ઉચ્ચ-નીચમધ્યમ કુળોમાં ગૃહ-સામુદાયિક ભિક્ષાચર્યા માટે ફરવા લાગ્યા. ગૌતમ અતિમુક્તક કુમાર-સંવાદ– ૨૮૬ તે સમયે કુમાર અતિમુક્તક સ્નાન કરી-વાવ સર્વ અલંકારોને ધારણ કરી ઘણા છોકરાછોકરીઓ અને બાલક–બાલિકાઓ અને Page #448 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં અતિમુક્તક કુમારશ્રમણ સૂત્ર ૨૮૭ કુમાર-કુમારિકાઓની સાથે પોતાના ઘરેથી નીકળ્યા, નીકળીને જ્યાં ઇન્દ્રસ્થાન (બાળકોને રમવા માટેનું સ્થાન) હતું ત્યાં આવ્યા અને તે બધા બાળકોથી વીંટળાઈને રમવા લાગ્યા. તે જ સમયે ભગવાન ગૌતમ પલાસપુર નગરના ઉચ્ચ-નીચ-મધ્યમકુળોમાં ગૃહ સામદાયિક ભિક્ષાચર્યાને માટે ફરતા ફરતા ઇન્દ્રસ્થાનની પાસેથી પસાર થયા. ત્યારે તે ભગવાન ગૌતમે અતિમુક્તક કુમારને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય! મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, ધર્મની આદિ કરવા વાળાયાવત્ સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરવાની અભિલાષાવાળા શ્રમણ ભગવાન મહાવીર અહીં પોલાસપુર નગરની બહાર શ્રીવન ઉદ્યાનમાં યથાક૯૫ અવગ્રહ ધારણ કરી સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિચરે છે. ત્યાં જ અમે રહીએ છીએ.' ત્યારે તે અતિમુક્તક કુમારે ભગવાન ગૌતમને પાસે જ ફરતા જોયા, જોઈને જ્યાં ભગવાન ગૌતમ હતા ત્યાં તેની પાસે આવ્યા અને ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યુંહે ભદત! આપ કોણ છો અને કયા હેતુથી ફરી રહ્યા છો ? ત્યાર પછી ભગવાન ગૌતમે અતિમુક્તક કુમારને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય!અમે શ્રમણનિગ્રંથ છીએ. ઈર્ષા સમિતિ આદિ સમિતિઓથી યુક્ત યાવત્ ગુપ્ત બ્રહ્મચારી છીએ અને ઉચ્ચ-નીચ-મધ્યમ કુળોમાં ગૃહ-સામુદાયિક ભિક્ષા માટે પરિભ્રમણ કરીએ છીએ.” ત્યારે અતિમુક્તક કુમારે ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યું- હે ભદન ! આપ મારી સાથે ચાલો, હું આપને ભિક્ષા આપીશ.” એમ કહી ભગવાન ગૌતમની આંગળી પકડી જ્યાં પોતાનું ઘર હતું ત્યાં લઈને આવ્યા. ત્યારે શ્રીદેવી ભગવાન ગૌતમને આવતા જોઈને હૃષ્ટ તુષ્ટ થતી આસનથી ઊઠી. ઊઠીને જ્યાં ભગવાન ગૌતમ હતા ત્યાં આવી, ભગવાન ગૌતમની ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને વિપુલ અશન, પાન, ખાદ્યસ્વાદ્ય પદાર્થો આપ્યા-વહરાવ્યા, વહોરાવીને વિદાય કર્યા. ત્યાર બાદ તે અતિમુક્તક કુમાર ભગવાન ગૌતમને આ પ્રમાણે બોલ્યા- હે ભદન્ત ! આપ કયાં રહે છે ?” અતિમુક્તકકુમારની પ્રવ્રજ્યા– ૨૮૭. ત્યાર બાદ અતિમુક્તક કુમારે ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યું – હે ભગવન્! પણ આપની સાથે શ્રમણ ભગવાન મહાવીરને પાય-વંદન કરવા ઇચ્છું છું.' હે દેવાનુપ્રિય ! જેમ સુખ થાય તેમ કર, પરંતુ પ્રતિબન્ધ-પ્રમાદ ન કર.” ત્યાર બાદ તે અતિમુક્ત કુમાર ભગવાન ગૌતમની સાથે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજી રહ્યા હતા ત્યાં ગયા, ત્યાં જઇ શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર આદક્ષિણાપ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કરીને વંદન કર્યા યાવતુ-પકુંપાસના કરવા લાગ્યા. ત્યાર બાદ ભગવાન ર્ગોતમ જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા, ત્યાં આવ્યા, ત્યાં આવીને શ્રમણ ભગવાન મહાવીર પાસે ગમનાગમન સંબંધી પ્રતિક્રમણ કર્યું, પ્રતિક્રમણ કરી એષણા -અનેષણાની આલોચના કરી, આલોચના કરી આહાર પાણી દેખાડયા, દેખાડીને સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીરે તે વિશાળ પરિષદની વચ્ચે અતિમુક્તક કુમારને યોગ્ય વિચિત્ર ધર્મનું કથન કર્યું. ત્યારે તે અતિમુક્તકકુમાર શ્રમણ ભગવાન Page #449 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુગ–મહાવીર તીર્થમાં અતિમુક્તક કુમારશ્રમણ : સૂત્ર ૨૮૭ મહાવીર પાસેથી ધર્મ સાંભળી સમજીને હર્ષિત અને સંતુષ્ટ થઈ આ પ્રમાણે બોલ્યા હે ભદન ! હું નિન્ય પ્રવચનમાં શ્રદ્ધા રાખું છું – યાવત્ એટલું વિશેષ છે કે હું આપ દેવાનુપ્રિયની પાસે યાવત્ પ્રવ્રયા લેવા ઇચ્છું છું.' હે દેવાનુપ્રિય! જેમ તને સુખ થાય તેમ કર પરંતુ પ્રમાદ ન કર.' ત્યાર બાદ તે અતિમુક્તક કુમાર જયાં માતાપિતા હતા, ત્યાં આવ્યાયાવતુહે માતા-પિતા હું આપની અનુમતિ મેળવીને શ્રમણ ભગવાન મહાવીર પાસે મુંડિત થઈ ગૃહ ત્યાગ કરી અનગારિક પ્રવૃષા લેવાની ઇચ્છા રાખું છું.' ત્યારે તે અતિમુક્તક કુમારને માતા-પિતાએ આ પ્રમાણે કહ્યું – હે પુત્ર! હજુ તું બાળક છે. તત્ત્વને જાણકાર નથી. શું તુ ધર્મને જાણે છે? ત્યાર બાદ અતિમુક્તક કુમારે માતા-પિતાને ઉત્પન્ન થાય છે. પરંતુ તે માતા-પિતા ! હું તે જાણું છું કે જીવ પોતેજ કરેલા કર્માનુસાર નરક, તિર્યચ, મનુષ્ય અને દેવયોનિમાં ઉત્પન્ન થાય છે. એટલા માટે જ છે માતા-પિતા ! મેં કહ્યું કે જે નથી જાણતું તે જાણું છું અને જે જાણું છું તે નથી જાણતો. એટલા માટે છે માતા-પિતા ! આપની આજ્ઞા પ્રાપ્ત કરીલઈ–ભાવતુ-પ્રવૃજિત થવા ઇચ્છું છું.' ત્યાર બાદ જ્યારે માતા-પિતા અતિમુક્તક કુમારને સામાન્ય યુક્તિથી, વિશેષ યુક્તિઓથી અને સંજ્ઞાપના, વિજ્ઞાપના-વાણી દ્વારા સમજાવવા, બોધ આપવા, સુધારવા અને મનાવવા સમર્થ ન થયા ત્યારે અનિચ્છાપૂર્વક ઉદાસીન મનથી અતિમુક્તક કુમારને આ પ્રમાણે બોલ્યા હે પુત્ર ! અમે એક દિવસ તો એક દિવસ માટે પણ તારો રાજ્ય વૈભવ જોવા ઇચ્છીએ છીએ.” ત્યારે તે અતિમુક્તક કુમાર માતા-પિતાની ઇચ્છાને માન આપી મૌન રહ્યા. ત્યારે માતાપિતાએ તેને રાજ્યાભિષેક મહાબલની જેમ જ કર્યો. અભિનિષ્ક્રમણ-ચાવતુ-સામાયિક આદિ અગિયાર અંગેનું અધ્યયન કર્યું. શ્રમણ અતિમુક્તક કુમારનું ક્રીડન૨૮૮. તે કાળે સમયે શ્રમણ ભગવાન મહાવીરના શિષ્ય અતિમુક્તક નામના કુમાર શ્રમણ, સ્વભાવે ભદ્ર, સ્વભાવથી જ શાંત, સ્વભાવથી જ અ૫ક્રાધી, માન, માયા અને લોભરહિત, સુકોમળ ભાવવાળા, આશા અનુસાર પ્રવૃત્તિ કરનાર અને વિનયશીલ હતા. તે અતિમુક્તક કુમાર શ્રમણ અન્ય કોઈ દિવસે ભારે વરસાદ વરસતો હતો ત્યારે પોતાની બગલમાં રજોહરણ દબાવીને તથા હાથમાં પાત્ર લઈને બહાર શૌચ નિવારણ માટે નિકળ્યા હતા. ત્યાર પછી બહાર જતાં તે અતિમુક્તક કુમાર શ્રમણે વહેતા પાણીનું એક નાનું ખાબોચિયું હે માતા-પિતા ! જે હું જાણું છું, તેને નથી જાણને, અને જેને હું નથી જાણતું, તેને હું જાણું છું.' ત્યારે તે માતા પિતાએ અતિમુક્તક કુમારને આ પ્રમાણે કહ્યું – હે પુત્ર! આ તું શું કહે છે? કે જે જાણું છું તેને નથી જાણતો અને જે નથી જાણતા તેને હું જાણું છું?” ત્યાર બાદ તે અતિમુક્તક કુમાર માતાપિતાને આ પ્રમાણે બોલ્યા “હે માતા-પિતા ! હું એટલું જાણું છું કે જેણે જન્મ લીધો છે, તે અવશ્ય મરશે. પરંતુ હે માતા-પિતા ! તે નથી જાણતો કે તે ક્યારે, કેવી રીતે અને કેટલા સમય પછી મરશે ? હે માતા-પિતા ! તે નથી જાણતો કે કેવાં કર્મોથી જીવ નરક, તિર્યચ, મનુષ્ય અને દેવયોનિમાં Page #450 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ધર્મ કથાનુગ–મહાવીર તીર્થમાં અતિમુક્તકકુમાર શ્રમણ/અલક્ષ્ય રાજા/મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૨૯૧. સહયોગ આપ્યો અને આહાર-પાણી આદિથી તેની વૈયાવૃન્યસેવા કરી. તેમણે બહુ જ વર્ષો સુધી શ્રમણ્ય-પર્યાયનું પાલન કર્યું, ગુણરત્ન તપ કર્મચાવ-વિપુલાચલ પર સિદ્ધ થયા. જોયું–તેને જોયા પછી તે ખાબોચિયા ફરતી એક માટીની પાળ બાંધી અને ‘આ મારી નાવ છે, આ મારી નાવ છે એ પ્રમાણે નાવિકની પેઠે પોતાના પાત્રને નાવરૂપ કરી–પાણીમાં નાખી તે કુમાર શ્રમણ પાણીમાં તરાવવા લાગ્યા. એ રીતે તે, રમત રમે છે. એ પ્રવૃત્તિને સ્થવિરોએ જોઈ. અને જોયા પછી તેઓએ જે તરફ શ્રી મહાવીર સ્વામી છે તે તરફ આવીને આ પ્રમાણે કહ્યું કે “હે દેવાનુપ્રિય ભગવન્! આપનો અતિમુક્તક નામનો કુમાર શ્રમણ આપનો શિષ્ય છે. તો હે ભગવન ! તે અતિમુક્તક કુમાર શ્રમણ કેટલા ભવ કર્યા પછી સિદ્ધ, બુદ્ધ, મુક્ત થશે. પરિનિર્વાણ પ્રાપ્ત કરશે, સર્વ દુ:ખોનો નાશ કરશે ?” ૨૮૯. “હે આર્યો!” આ પ્રમાણે સંબોધ કરીને શ્રમણ ભગવાન મહાવીરે સ્થવિરેને આ પ્રમાણે કહ્યું “હે આર્યો! સ્વભાવે ભદ્ર–ચાવતુ-વિનયી એવો મારો શિષ્ય અતિમુક્તક નામનો કુમાર શ્રમણ આ ભવ પૂરો કરીને જ સિદ્ધ થશે થાવતુ–સર્વ દુ:ખોનો નાશ કરશે. માટે હે આ ! તમે તે અતિમુક્તક કુમાર શ્રમણની ઉપેક્ષા ન કરો, નિંદા ન કરો, રોષ ન કરો. ગર્તાઉપેક્ષા ન કરો. અપમાન ન કરો. પરંતુ હે દેવાનુપ્રિયા તમે ગ્લાનિ રાખ્યા સિવાય, તે કુમાર શ્રમણને સાચવો, તેને સહાય કરે અને તેની સેવા કરો. આહાર, પાણી આદિથી વૈયાવૃન્ય કરો કારણ કે તે અતિમુક્તક કુમારશ્રમણ સર્વ દુ:ખોનો નાશ કરનાર છે અને આ છેલ્લા શરીરવાળો છે–આ શરીર છોડ્યા પછી તેને બીજી વાર શરીરધારી થવાનું નથી.’ ત્યાર બાદ તે સ્થવિરોએ શ્રમણ ભગવાન મહાવીરનું આ કથન સાંભળી શ્રમણ ભગવાન મહાવીરને વંદન કર્યું અને નમન કર્યું અને પછી તે સ્થવિરોએ ભગવાન મહાવીરની આજ્ઞા પ્રમાણે તે અતિમુક્તક કુમાર શ્રમણને વિના ગ્લાનિએ સાચવ્યા. તેને ૨૦. મહાવીર તીર્થમાં અલક્ષ્ય રાજા અલક્ષ્યરાજની પ્રવ્રજ્યા૨૯૦. તે કાળે તે સમયે વારાણસી નગરી હતી, તે નગરીમાં કામમહાવન નામે ચૈન્ય હતું. તે વારાણસી નગરીમાં અલય નામે રાજા હતો. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરયાવત્ વિચરતા હતા. પરિષદ દર્શનાર્થ નીકળી. ત્યારે અલક્ય રાજા તે વૃત્તાંત જાણી હૃષ્ટતુષ્ટ થશે અને કુણિકની જેમ યાવત્ પયું પાસના કરવા લાગ્યો. ભગવાને ધર્મકથા કહી. ત્યાર બાદ તે અલક્ષ્ય રાજા ભગવાન મહાવીર સમીપે આવ્યો-જેવી રીતે ઉદાયન રાજા આવ્યો હતો-અને પ્રવૃજિત બન્યો, અહીં વિશેષતા એટલી છે કે જયેષ્ઠ પુત્રને રાજયાભિષેક કર્યો. અગિયાર અંગેનું અધ્યયન કર્યું. અનેક વર્ષોનો શ્રમણ-પર્યાય પાળી યાવતુ વિપુલપર્વત પર સિદ્ધ થયા. ર૧. મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ રાજગૃહમાં શ્રેણિક રાજા– ર૯૧. તે કાળે તે સમયે આ જ જમ્બુદ્વીપ દ્વીપમાં, ભારત વર્ષમાં દક્ષિણાર્ધ ભારતમાં રાજગૃહ નામે નગર હતું-વર્ણન. ત્યાં ગુણશીલ નામે ચૈત્ય હતું-વર્ણન. તે રાજગૃહમાં મહાહિમવંત, મહામલય પર્વત અને મહા મેરુ સમાન તથા મહાન ઇન્દ્ર જેવો શ્રેણિક નામે રાજા હતો-વર્ણન. Page #451 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયાગ—મહાવીર–તી માં મેધકુમાર શ્રમણુ : સૂત્ર ૨૯૨ www તે શ્રેણિક રાજાની નંદા નામે રાણી હતી, જે સુકોમળ હાથપગવાળી હતી–વન, તે શ્રેણિક રાજાના પુત્ર અને નદાદેવીના આત્મજ અભય નામે હતા તે અવિકલ કુમાર પરિપૂર્ણ પાંચ ઇન્દ્રિયા અને શરીરવાળા હતા યાવ–શ્રેણિક રાજાના રાય, રાષ્ટ્ર, કોષ, કોષ્ઠાગાર (અન્નભડાર), સૈન્ય, વાહના, નગર અને અંત:પુરના સ્વય દેખભાળ કરતા હતા. કોણિકની ધારિણી રાણી— ૨૯૨. તે શ્રેણિક રાજાની ધારિણી નામે રાણી હતી. યાવત્ સુકોમળ હાથપગવાળી હતી, ધારિણીનું' સ્વપ્ન-દ્રુઈન ૨૯૩. તે ધારિણી રાણી કોઈ એક સમયે તથાવિધ તેવા પ્રકારના શયનગૃહમાં સૂઈ રહી હતી— જેના મનહર, સુંવાળા, શિલ્પકામવાળા ઊંચા સ્થ‘ભા પર ઉત્તમાત્તમ શાલભજિકા શાભી રહી હતી. જેનાં છજા મણિમય, કનક, રત્ન ચિત થાંભલીઓવાળા અધ'ચ'દ્રાકાર ગવાક્ષ તારણાથી શાભતાં હતાં, જેના દ્વારભાગાની વચ્ચે કનકમય અટારીએ શાભતી હતી, જેને સ્વચ્છ ગેરુઆ રંગે રંગવામાં આવ્યું હતુ', જેના બાહ્ય ભાગ કલાઈથી લી’પવામાં આવ્યા હતા અને અદરના ભાગમાં પ્રશસ્ત સુંદર આકૃતિઓ આલેખવામાં આવી હતી, વિવિધ વનાં પચર'ગી મણિરત્ને જેના ભાંયતળ પર જડવામાં આવ્યા હતા, જેમાં પાલતા, પુષ્પવલ્લિ, ઉત્તમ પુષ્પાના ચિત્રણવાળા ચંદરવા બાંધ્યા હતા, જેના દરવાજા ચંદનચિંત મંગળ સુવર્ણ કળશાની સ્થાપનાથી અને સરસ પદ્મપત્રોથી શાભતા હતા, જેના બારણે સુવણ પત્ર અને મણિમુક્તા માળાઓ લટકતી હતી, ઉત્તમસુગંધમય પુષ્પા જેવી મૃદુ અને સુગંધી શૈયા જેમાં બીછાવેલી છે, મન અને હૃદયને આનંદદાયક કપૂર, લવિંગ, મલયચંદન, કૃષ્ણાગરુ, કુન્નુરુ, તુરુષ્ક (લાબાન) જેવા અનેક સુગંધી દ્રવ્યાના સાગથી બનેલ ધૂપના દહનથી ઉત્પન્ન થતી મઘમઘતી સુગંધથી મનહર બનેલ હતું, ઉત્તમ સુગધથી જાણે કે ગંધવી (ધૂપસળી) સમાન જે બન્યું હતું અને જેમાં મણિ કિરણા પ્રસરવાથી અંધકારના નાશ થયા હતા તેવા ભવનમાંવધું શું કહેવુ, પાતાની કાંતિથી જે ઉત્તમ દેવવિમાનને શરમાવતું હતું—તેવા શયનગૃહમાં તે મધ્યરાત્રિ સમયે અર્ધજાગ્રત અવસ્થામાં સુતી હતી, ત્યારે— એક મહાન, સાત હાથ ઊ'ચા, રજતફૂટ (ચાંદીના શિખર) સમાન શ્વેત, સૌમ્ય અને સૌમ્યાકૃતિવાળા, લીલા કરતા (રમત કરતા) હાથીને આકાશમાંથી પેાતાના મુખમાં ઉતરતા તેણે જોયા, જોઈને તે જાગી ગઈ. શ્રેણિકને સ્વપ્ન નિવેદન— પ ૨૯૪, ત્યાર પછી આવા આ પ્રકારના ઉદાર (શુભ) મહાસ્વપ્નને જોઈને જાગી ગયેલી તે ધારિણી દેવી હુષ્ટ, તુષ્ટ અને આનંદિત થતી યાવત્ અવિલંબપણે રાજહંસી જેવી ગતિથી ચાલતી જ્યાં શ્રેણિક રાજા હતા ત્યાં આવી, ત્યાં આવીને તેણે શ્રેણિકને મધુર યાવત્ વાણીથી જગાડયો, જગાડીને શ્રેણિક રાજાની અનુમતિ લઈ તે વિવિધ પ્રકારના મણિ-રત્ન-જડિત સુવર્ણમય ભદ્રાસન પર બેઠી, બેસીને સ્વસ્થ બની, ક્ષેાભરહિત બની, બે હાથ જોડી મસ્તક પાસે અંજલિ રચી, શ્રેણિક રાજાને આ પ્રમાણે કહેવા લાગી— ‘હે દેવાનુપ્રિય! આજ હું તથાપ્રકારની (પૂર્વોકત વર્ણન અનુસારની) શૈયામાં અજાગ્રતાવસ્થામાં હતી ત્યારે યાવત્ મારા મુખમાં પ્રવેશ કરતા હાથીને સ્વપ્નમાં જોઈને જાગી ગઈ. તેા હૈ દેવાનુપ્રિય ! આ ઉદાર સ્વપ્નનું કેવું શુભ ફળ મળશે ?” કોણિક દ્વારા સ્વપ્નમહિમા-નિર્દેન— ૨૯૫. ત્યાર બાદ તે શ્રેણિક રાજા ધારિણી દેવીની આ વાત સાંભળી અને હૃદયમાં અવધારી હિત થયા, સંતુષ્ટ થયા, આન ંદિત બન્યા, તેના મનમાં પ્રીતિ ઉત્પન્ન થઈ, પ્રસન્નતા થઈ, Page #452 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૨૯૭ પરમ પ્રસન્નતા થઈ, હર્ષાતિરેકથી તેનું હૃદય વિકસિત બન્યું, મેઘધારાઓથી આહત કદંબ વૃક્ષના સુગંધિત પુષ્પની જેમ તેની રોમરાજી આનંદથી ઊભી થઈ ગઈ, તેણે સ્વપ્નનું અવગ્રહણ કર્યું અર્થાત્ સામાન્યપણે વિચાર કર્યો, અવગ્રહણ કરી ઇહા અર્થાત્ વિશેષ વિચાર કર્યો, ઇહા પછી સ્વાભાવિક મતિપૂર્વક બુદ્ધિ વિજ્ઞાન દ્વારા સ્વપ્નફળનો નિશ્ચય કર્યો, નિશ્ચય કરી પ્રિય યાવત્ વાણી દ્વારા વારંવાર પ્રશંસા કરતાં ધારિણી દેવીને તેણે આ પ્રમાણે કહ્યું – “હે દેવાનુપ્રિયે ! ઉદાર (શુભ) સ્વપ્ન જોયું છે–ચાવત્ હે દેવાનુપ્રિયે! તે સ્વપ્ન જોવાથી તને અર્થલાભ થશે, હે દેવાનુપ્રિયે ! રાજ્યલાભ થશે, હે દેવાનુપ્રિયે ! તને ભગ અને સુખલાભ થશે. નિશ્ચય હે દેવાનુપ્રિયે ! તું પૂરા નવ માસ અને સાડા સાત દિવસ-રાત્રિ પૂરાં થતાં આપણા કૂળના ધ્વજ સમાન યાવત્ રૂપવાન બાળક પુત્રને જન્મ આપીશ. તે બાળક બાલ્યાવસ્થા પાર કરી જ્ઞાન, વિજ્ઞાન અને વિનયમાં પરિપકવ થઈને યુવાન બની શૂરવીર અને પરાક્રમી બનશે અને વિસ્તીર્ણ, વિપુલ સેના તથા વાહનોનો સ્વામી બનશે, રાજ્યનો અધિપતિ રાજા થશે. હે દેવાનુપ્રિયે ! તે ઉદાર સ્વપ્ન જોયું છે– યાવતુ હે દેવી ! તે આરોગ્યકારી, તુષ્ટિકારી, દીર્ધાયુષ્યકારી અને કલ્યાણકારી સ્વપ્ન જોયું છે.” આમ કહી તે વારંવાર પ્રશંસા કરવા લાગ્યો. ધારિણીની સ્વપ્ન-જાગરિકા (જાગરણ)૨૯૬. ત્યાર બાદ હર્ષાતિરેકથી જેનું હદય વિકસિત બન્યું છે એવી તે ધારિણી દેવી શ્રેણિક રાજાનાં આવાં વચન સાંભળીને હૃષ્ટ, તુષ્ટ અને આનંદિત મનવાળી બની બન્ને હાથ જોડી મસ્તક પાસે લઈ જઈ અંજલિ રચી આ પ્રમાણે બલી-- હે દેવાનુપ્રિય ! આપે જે કહ્યું છે તેમ જ છે..યાવતું આપે જે કહ્યું તે તદ્દન સત્ય છે.” એમ કહી સ્વપ્નનો સારી રીતે સ્વીકાર કરી (સમજીને ગ્રહણ કરી), શ્રેણિક રાજાની અનુમતિ મેળવી વિવિધ મણિરત્નખચિત સુવર્ણમય ભદ્રાસન પરથી ઊઠી, ઊઠીને જ્યાં શયનગૃહ હતું ત્યાં આવી, આવીને, પોતાની શૈયા પર બેસી આમ વિચારવા લાગી— મારું આ ઉત્તમ, પ્રધાન અને મંગળકારી સ્વપ્ન બીજાં અશુભ સ્વપ્ન દ્વારા નષ્ટ ન થઈ જાઓ.’ એમ વિચારી દેવ-ગુરુ-સંબંધી પ્રશસ્ત ધર્મકથાઓનું ચિંતન કરતી સ્વપ્ન જાગરણ (સ્વપ્નના રક્ષણ માટે જાગરણ) કરવા લાગી. સ્વપ્નપાઠકને નિમંત્રણ-- ૨૯૭. ત્યાર પછી પ્રભાતકાળે તે શ્રેણિક રાજાએ પોતાના કૌટુંબિક સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમણે કહ્યું હે દેવાનુપ્રિયા ! તરત જ તમે બાહ્ય ઉપસ્થાનશાળાને (રાજસભાને) સવિશેષ પરમ– રમ્ય...સુગંધસળી જેવી બનાવી દો અને એમ કરી મારી આજ્ઞા પૂર્ણ કર્યાની જાણ કરો.” ત્યાર બાદ તે કૌટુંબિક સેવકોએ રાજાના આવા કથનથી હૃષ્ટ-તુષ્ટ આનંદિત ચિત્તવાળા બની યાવન્ આશા પૂરી કર્યાની જાણ કરી. ત્યાર બાદ તે શ્રેણિક રાજા યાવતું જ્યાં વ્યાયામશાળા હતી ત્યાં આવ્યા, આવીને વ્યાયામશાળામાં પ્રવેશ્યો. અનેક પ્રકારના વ્યાયામ-પગ્ય (વજન ઊચકવું), વગન (કૂદવું), બામર્દન (શરીર વાળવું), મલ્લયુદ્ધ (કુસ્તી) તથા કરણ (આસનાદિ) દ્વારા શ્રમ, વિશેષ શ્રમ કરી પછી શતપાક, સહસ્ત્રપાક આદિ શ્રેષ્ઠ સુગંધિત તેલ દ્વારા થાવત્ ઉબટણ દ્વારા અભંગન કરાવી પછી... પરિશ્રમ દૂર થતાં વ્યાયામશાળામાંથી તે બહાર નીકળ્યો, નીકળીને જ્યાં સ્નાનગૃહ હતું ત્યાં ગયો, જઈને સ્નાનગૃહમાં પ્રવેશ્યો, પ્રવેશીને જાળીઓથી સુશોભિત, ચિત્રવિચિત્ર મણિ Page #453 -------------------------------------------------------------------------- ________________ ધર્મસ્થાનુગ–મહાવીર તીર્થ માં મેઘકુમાર શ્રમણ : સુત્ર ૨૯૭ અને રત્નોથી જેનો ભૂમિભાગ જડિત છે તેવા રમણીય સ્નાનમંડપમાં વિવિધ મણિરત્નથી વિભૂધિત નાનપીઠ પર સુખપૂર્વક બેસીને શુભ જળથી, સુગંધિત જળથી, પુષ્પમિશ્રિત જળથી અને શુદ્ધ જળથી વારંવાર કલ્યાણકારી અને ઉત્તમ સ્નાનવિધિથી તેણ સ્નાન કર્યું , પછી અનેક પ્રકારના સેંકડો કૌતુક (ટુચકા) કરવામાં આવ્યા, પછી પક્ષીઓની પાંખ જેવા સુકોમળ, સુગંધી અને કષાય રંગે રંગેલા વસ્ત્રથી શરીરને લૂછયું, પછી બહુમૂલ્ય શ્રેષ્ઠ વસ્ત્રો પહેર્યા. પહેરીને ચન્દ્ર સમાન પ્રિયદર્શી નરપતિ શ્રેણિક સ્નાનગૃહમાંથી બહાર નીકળ્યો, નીકળીને જ્યાં રાજસભા હતી ત્યાં આવ્યો, આવીને પૂર્વ દિશામાં મુખ રાખી શ્રેષ્ઠ સિંહાસન પર બેઠો. ત્યાર પછી તે શ્રેણિક રાજાએ પોતાનાથી અતિ દૂર નહી કે અતિ નિકટ નહીં એમ ઉત્તર પૂર્વ દિશામાં (ઇશાનકોણમાં) શ્વેત વસ્ત્રથી આચ્છાદિત અને સરસવથી જેમાં માંગલિક ઉપચાર અને શાંતિકર્મ કરવામાં આવેલ છે એવાં આઠ ભદ્રાસનો રખાવ્યાં, રખાવીને વિવિધ મણિ-રત્નથી સુશોભિત... મધ્ય ધારિણી દેવી માટે અતિશય સુકોમળ ભદ્રાસન મુકાવ્યું, મુકાવીને કૌટુંબિક સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય! અષ્ટાંગ મહાનિમિત્ત(જયોતિષ)ના મૂત્ર અને અર્થ જાણનાર તથા વિવિધ શાસ્ત્રોમાં કુશળ એવા સ્વપ્નપાઠકોને તરત જ બોલાવો, બોલાવીને આ આજ્ઞા પૂરી કર્યાની જાણ કરો' ત્યાર બાદ તે કૌટુંબિક પુરુ શ્રેણિક રાજાની આ આજ્ઞા સાંભળી હુષ્ટ, તુષ્ટ આનંદિત હૃદયવાળા યાવત્ હર્ષાતિરેકથી વિકસિત હદયવાળા બન્યા અને બન્ને હાથ જોડી, દસે નખ એકઠા કરી, મસ્તક પાસે લઈ જઈ અંજલિ કરી “હે દેવ ! જેવી આપની આશા' એમ કહી વિનયપૂર્વક આશાનો સ્વીકાર કર્યો, ૧૩. રવીકાર કરી શ્રેણિક રાજા પાસેથી નીકળ્યા, નીકળીને રાજગૃહ નગરની વચ્ચોવચ્ચ થઈને જ્યાં સ્વન-પાઠકનાં ઘર હતાં ત્યાં પહોંચ્યા, જઈને, અપાઠકોને બોલાવ્યા. શ્રેણિક દ્વારા સ્વપ્નફળ-પૃછા– ૨૯૮. ત્યાર પછી શ્રેણિક રાજાના કૌટુંબિક પુરુષે દ્વારા બોલાવવામાં આવ્યા એટલે તે સ્વપ્ન પાઠક હૃષ્ટ-તુષ્ટ આનંદિત હૃદયવાળા યાવત્ હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળા બન્યા, તેમણે સ્નાન કર્યું, બલિકમ પૂજન કર્યું...પોતપોતાના ઘરેથી નીકળ્યા, નીકળીને રાજગૃહ નગરની વચ્ચોવચ થઈને જયાં શ્રેણિક રાજાના મુખ્ય ભવનનાં દ્વાર હતાં ત્યાં આવ્યા, ત્યાં આવી બધા એકત્ર થયા, એકત્ર થઈ શ્રેણિક રાજાના શ્રેષ્ઠ ભવનના દ્વારમાંથી અંદર પ્રવેશ્યા, પ્રવેશીને જ્યાં રાજસભા હતી, જયાં શ્રેણિક રાજા હતો ત્યાં આવ્યા, આવીને જયવિજય શબ્દોથી શ્રેણિક રાજાને વધાવ્યો, શ્રેણિક રાજાએ તેમનું અર્ચન, વંદન, પૂજા, માન, સરકાર, સન્માન કરી બધાને પહેલાં મૂકવેલાં આસનો પર બેસાડયા. ત્યાર બાદ તે શ્રેણિક રાજાએ પડદાની અંદર ધારિણી દેવીને બેસાડી, બેસાડીને પછી હાથમાં ફૂલ ફળ લઈ અત્યંત વિનયપૂર્વક તે સ્વપ્નપાઠકોને આ પ્રમાણે પૂછયું– હે દેવાનુપ્રિયા ! આજે આવા પ્રકારની શૈયામાં સુતેલી ધારિણી દેવીયાવનું મહાસ્વપ્ન જોઈને જાગી છે. તો હે દેવાનુપ્રિયો ! આ ઉદાર યાવતું સીક (શ્રીયુક્ત) મહાસ્વપ્નનું શું કલ્યાણકારી ફળ મળશે ?” સ્વપ્નફળ કથન૨૯૯, ત્યારબાદ તે સ્વપ્ન પાઠકો શ્રેણિક રાજાની આ વાત સાંભળીને અને અવધારીને હૃષ્ટ, તુષ્ટ આનંદિત ચિત્તવાળા યાવતુ હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળા બન્યા અને તે સ્વપ્નનું સમ્યપણે અવગ્રહણ કર્યું, અવગ્રહણ કરી ઇહા (વિચારણા) કરી. ઈહા કર્યા પછી પરસ્પર Page #454 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૨ ૦ વિચારવિમર્શ કર્યો, વિચારવિમર્શ કરીને તે સ્વપ્નનો પોતાની રીતે અર્થ કર્યો, અન્યોન્યને અર્થ પૂછયો, એક બીજાનો અભિપ્રાય લીધો, બીજાના અભિપ્રાય પર વિશેષ વિચાર કર્યો, અને અર્થનો નિશ્ચય કર્યો, ત્યાર બાદ શ્રેણિક રાજા સમક્ષ સ્વપ્નશાસ્ત્રનો વારંવાર ઉચ્ચાર કરતાં કરતાં આ પ્રમાણે કહેવા લાગ્યા – હે સ્વામિ! ધારિણી દેવીએ આવા મહાસ્વનોમાંથી એક મહાસ્વપ્ન જોયું છે. સ્વામિ ! ધારિણી દેવીએ ઉદાર સ્વપ્ન જોયું છે – યાવત્ – સ્વામિ ! ધારિણી દેવીએ આરોગ્ય, તુષ્ટિ, દીર્ધાયુ, કલ્યાણ અને મંગળદાયક સ્વપ્ન જોયું છે. એનાથી આપને અર્થલાભ થશે, હે સ્વામિ ! પુત્રલાભ થશે. સ્વામિ! રાજયલાભ થશે, સ્વામિ ! ભોગલાભ થશે, સ્વામિ! સુખલાભ થશે, સ્વામિ ! આ પ્રકારે ધારિણી દેવી નવ મહિના પૂરા થયે યાવત્ પુત્રને જન્મ આપશે. તે પુત્ર પણ બાલભાવ છોડી પરિપકવ બુદ્ધિવાળા યુવાન બની શૂરવીર અને પરાક્રમી બનશે તથા વિસ્તીર્ણ અને વિપુલ સેના–વાહન આદિનો સ્વામી થશે. રાજયાધિપતિ રાજા બનશે અથવા પોતાના આત્માને ભાવિત કરનાર અનગાર હે દેવાનુપ્રિયે ! જે તમે કહો છો તે તેમ જ છે.” આમ કહી તેણે તેમના સ્વપ્નફળકથનનો સમ્પર્ક સ્વીકાર કર્યો, સ્વીકાર કરી તે સ્વપ્નપાઠકોનો વિપુલ અશન, પાન, ખાદ્ય સ્વાદ્ય અને વસ્ત્ર, ગંધ, માળા અને અલંકારો વડે સત્કાર કર્યો, સત્કાર સન્માન કરી જીવિકા માટે યોગ્ય વિપુલ પ્રીતિદાન આપ્યું અને પ્રીતિદાન આપી તેમને વિદાય આપી. શ્રેણિક દ્વારા સ્વપ્ન-પ્રશંસા – ૩૦૧. ત્યાર બાદ તે શ્રેણિક રાજા સિંહાસનથી ઊડ્યો, ઊઠીને જ્યાં ધારિણી દેવી હતી ત્યાં આવ્યો, આવીને ધારિણી દેવીને આમ કહેવા લાગ્યહે દેવાનુપ્રિયે!...આરોગ્યદાયક, તુષ્ટિદાયક, દીર્ધાયુદાયક, કલ્યાણકારી અને મંગળકારી સ્વપ્ન જોયું છે.’ આમ કહી વારંવાર તેની અનુમોદના કરવા લાગ્યું. ધારિણીના દેહદ – ૩૦૨. ત્યાર બાદ શ્રેણિક રાજાની આવી વાત સાંભળી અને અવધારી ધારિણી દેવી હષ્ટ, તુષ્ટ, આનંદિત મનવાળી યાવત્ હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળી બની અને તે સ્વપ્નને સારી રીતે સ્વીકારી જ્યાં પોતાનું નિવાસગૃહ હતું ત્યાં આવી, આવીને સ્નાન કર્યું, બલિકર્મ અને પૂજન કર્યું, કૌતુક મંગળક્રિયા કરી પછી વિપુલ ભોગે ભગવતી રહેવા લાગી. ત્યાર બાદ બે માસ વીતી ગયા અને જ્યારે ત્રીજો મહિનો ચાલી રહ્યો હતો ત્યારે ધારિણીદેવીના તે ગર્ભાના દેહદકાળમાં આ આવા પ્રકારનાં અકાળમેઘનો દોહદ ઉત્પન્ન થયો તે માતાએ ધન્ય છે, તે માતાઓ પુન્યશાળી છે, તે માતાએ કૃતાર્થ છે, તે માતાઓએ પુણ્યોપાર્જન કર્યું છે, તે માતાઓ કૂતલક્ષણ છે, તે માતાઓ સફળ વૈભવવાળી છે, તે માતાને મનુષ્ય જન્મ અને જીવન સફળ છે કે જે માતાઓ અગ્નિમાં તપાવેલી અને શુદ્ધ કરેલી ચાંદીની પાટ જેવા, અંક થશે. આથી હે સ્વામિ ! ધારિણી દેવીએ ઉદાર સ્વપ્ન જોયું છે યાવત્ હે સ્વામિ! ધારિણી દેવીએ આરોગ્યકારક, તુષ્ટિકારક, દીર્ધાયુકારક, કલ્યાણકારક અને મંગળકારક સ્વપ્ન જોયું છે.' આમ કહી તે સ્વપ્નપાઠકો વારંવાર તે સ્વપ્નની પ્રશંસા કરવા લાગ્યા. સ્વપ્ન પાઠકોને વિદાય – ૩૦૦. ત્યાર બાદ તે શ્રેણિક રાજા ને સ્વપ્ન પાઠકોની પાસેથી આવી વાત સાંભળી અને હૃદયમાં ધારણ કરી હૃષ્ટ, તુષ્ટ, આનંદિત ચિત્તવાળો થાવત્ હર્ષાતિરેકથી વિકસિત હદયવાળો બન્યો અને બે હાથ જોડી મસ્તકે અંજલિ રચી આ પ્રમાણે બોલ્યો – Page #455 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થ માં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૦૨ હોય, ઉદ્યાનો કાયલોના મધુર અવાજથી વ્યાપ્ત બન્યા હોય અને રક્ત ઇન્દ્રગોપ નામક જંતુઓના સહજ કરુણ વિલાપોથી તથા દેડકાઓના પ્રલંબ અવાજથી ભરાઈ ગયા હોય. (રત્નવિશેષ) જેવા, શંખ, ચન્દ્ર, કુંદપુષ્પ, ચોખાના લોટના ઢગલા જેવા શ્વેતવર્ણના, ચિકુર (પીળા રંગનું દ્રવ્યવિશેષ) હરતાલના ટુકડા, ચંપાનાં ફૂલ, શણનાં ફૂલ, કરંટ પુષ્પ, સરસવનાં ફૂલ, પદ્મરાજ જેવા પીળા વર્ણના લાખનો રસ, સરસ રક્ત, કેસૂડાનાં ફૂલ, જાસુદનાં ફૂલ, બંધુજીવ પુષ્પ, ઉત્તમ જાતિને હિંગળક, સરસ કંકુ, બકરા અને સસલાનું રક્ત અને ઇન્દ્રગાય સમાન લાલ વર્ણના; મયૂર, નીલમણિ, ગુલિકા, પોપટની પાંખ, ચાસ પક્ષીનાં પીંછા, ભ્રમરની પાંખ, સાસક વૃક્ષ, નીલકમળ સમૂહ, નવ શિરીષપુષ્પ, રિષ્ટ્ર રત્ન, ભ્રમરસમૂહ, ભેસના સીંગની અંદરનો ભાગ અને કાજળની જેવા કાળા વર્ણના વાદળો આકાશમાં ચારે બાજુ પ્રસરી રહ્યા હોય, ચાલી રહ્યા હોય, ઊંચા ચડી રહ્યા હોય, ગજી રહ્યા હોય, વીજળી ચમકાવી રહ્યા હોય, ઝરમર વરસી રહ્યા હોય, ગડગડાટ કરી રહ્યા હોય, વાયુના કારણે ચંચળ વાદળો વિપુલ આકાશમાં આમતેમ ધૂમી રહ્યા હોય, પ્રચંડ વાયુવેગથી અથડાઈને અને સ્કૂલિત થઈ નિરંતર નિર્મળ શ્રેષ્ઠ જળધારાઓ વરસાવતા હોય, નિરંતર જળધારાથી ભૂમિતળ ભીંજાઈને શીતળ બન્યું હોય, પૃથ્વીએ લીલા ઘાસનો કંચુક ધારણ કર્યો હોય, વૃક્ષાવલિ નવપલ્લવાથી શોભિત બની ગઈ હોય, વેલીઓનો સમૂહ વિસ્તરી રહ્યો હોય, ઉન્નત પર્વતો અને નદો સૌભાગ્ય પામ્યા હોય (વનસ્પતિ અને જળથી સમૃદ્ધ બન્યા હોય), વૈભારગિરિના પ્રપાતો અને ઝરણા તટ છોડીને ઉન્મુક્તપણે વહેતાં હોય, વેગથી દોડતી ગિરિનદીઓમાં ફીણથી યુક્ત મલિનજળ વહેતું હોય, ઉપવનોમાં સર્જ, અર્જુન, નીમ, કુટજ, કંદલ અને શિલિંધ ખીલ્યા હોય, મેધોનાં ગર્જનથી હુષ્ટ, તુષ્ટ બની હર્ષવશાત્ મધૂરો મુક્તકંઠે કેકારવ કરતા હોય, ઋતુના કારણે ઉત્પન્ન થયેલા મદથી તરુણ મયૂરી નાચી રહી હોય, ઉપવનો શિલિંધ્ર, કુટજ,કંદલ, કદ બની નવસુરભિ ફેલાવી રહ્યા પુષ્પરસલુબ્ધ મદોન્મત્ત ભ્રમર ભ્રમરીએના સમૂહ ગુંજારવ કરતાં ઉપવન પ્રદેશોમાં એકત્રિત થઈ રહ્યા હોય, ચંદ્ર, સૂર્ય અને તારાગણ મેઘાથી ઘેરાઈ જવાને કારણે આકાશ શ્યામ વર્ણનું બની ગયું હોય, તેમાં ઇન્દ્રધ્વજ રૂપી ધ્વજપટ ફરકી રહ્યો હોય અને ઊડતા બગલાઓની હારથી મેઘવંદની શોભા વધી રહી હોય, કારંડક, ચક્રવાક અને રાજહંસો [ જેમાં માનસરોવર જવા | ઉસુક બન્યા હોય એવી વર્ષાઋતુમાં – સ્નાન કરીને, બલિકમ કરીને, કૌતુક મંગળ કરીને, પગમાં ઉત્તમ નૂપુર ધારણ કરે છે, કમરમાં કટિમેખલા પહેરે છે, વક્ષ:સ્થળ પર હાર, હાથોમાં કડાં, આંગળી માં અંગૂઠીઓ પહેરે છે, પોતાના બાહુઓને ચિત્રવિચિત્ર ઉત્તમ વલયોથી ભિત કરે છે, કાનનાં કુંડળોથી તેમનાં મુખ ચમકી ઊઠે છે, શરીર શોભા રત્નોથી દીપી ઊઠે છે, તેમણે નાસિકાના નિશ્વાસથી ઊડી જાય તેવા, નયનાકર્ષક, ઉત્તમ રંગ અને સ્પર્શવાળા, ઘોડાની લાળના તારથીય કોમળ અને હલકા, જેની કિનાર સુવર્ણતાર (ઝરી)થી ભરેલી હોય એવા, આકાશ અને સ્ફટિક જેવા પારદર્શક ચમકતા એવા ઉત્તમ સુકોમળ ઉત્તરીય વસ્ત્રો પહેરીને, સર્વ ઋતુનાં પુષ્પોની કોષ્ઠ સુગંધિત માળાઓ કંઠમાં ધારણ કરીને, કાલાગરુના ધૂપથી સુગંધિત અને શ્રી સમાન વેશ ધારણ કરીને, સેચનક ગંધહસ્તી-રત્ન પર સવાર થઈને, કોરેંટ પુષ્પની માળાવાળું છત્ર ધારણ કરીને, ચંદ્ર જેવી પ્રભાવાળા વજી અને વૈદૂર્યરત્નના નિર્મળ દંડવાળા તથા શંખ, કુન્દપુષ્પ, ઝાકળ અને અમૃતમંથનમાંથી નીકળેલ ફીણના સમૂહ જેવા ચાર ઉજજવળ ચામરો જેને વીંઝવામાં આવી રહ્યા છે તેવી Page #456 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૦૫ તે શ્રેણિક રાજાની સાથે હસ્તીરત્ન પર આરૂઢ હોય અને પાછળ પાછળ ચતુરગિણી સેનાવિશાળ અશ્વસેના, ગજસેના, રથસેના અને પદાતિસેના-ચાલી રહી હોય, સઘળી દ્ધિ, સઘળી ઘુતિ, સઘળી કાંતિ સાથે, સમસ્ત સેના સાથે, રામસ્ત વૈભવ સાથે સમસ્ત માન સાથે, સમસ્ત વિભૂષા સાથે, સમસ્ત સન્માન સાથે, સર્વ પ્રકારનાં પુષ્પ, ગંધ, માળા, અલંકાર સહિત, સઘળા વાદ્યોના અવાજ સાથે, મહાન ત્રદ્ધિપૂર્વક, મહાન ઘુતિપૂર્વક, મહાન સૈન્યશક્તિસહ, મહાન સમુદયપૂર્વક, ઉત્તમ નગારાં, શંખ, પણવ, પટહ, ભેર, ઝાલર, ખરમુખી, હુડુક્કી, મુરજ, મૃદંગ, દુદુભિ આદિ વાદ્યોના નિર્દોષ સાથે, રાજગૃહ નગરના શૃંગાટક, ત્રિકો, ચતુષ્કો, ચત્વરો, ચતુર્મુખે રાજમાર્ગો સામાન્ય માર્ગોમાં એક વાર જળછંટકાવ કર્યો હોય, અનેક વાર જળ-છંટકાવ કર્યો હોય, સ્વચ્છ કરેલ હોય, વાળ્યા હોય, લીપ્યા હોય, પંચરંગી સરસ સુગંધી ફૂલેથી શણગાર કર્યો હોય, કાલાગરુ, ઉત્તમ કુદુરુક, ગુરુષ્કના ધૂપથી સુવાસિત મધમધતા કર્યા હોય, એવી રીતે ચોપાસ મનહર સુગંધ ફેલાવાને કારણે ગંધસળી જેવા બનેલા રાજગૃહ નગરને નીરખતી, નગરજનોના અભિનંદન મેળવતી, ગુચ્છ, લતા, વૃક્ષ, ઝાડીઓ અને વેલોસમૂહોથી રમ્ય બનેલ વૈભારગિરિની તળેટીમાં ચાપાસ ભ્રમણ કરતી કરતી જે પોતાના દોહદ પૂરા કરે છે – તે માતાઓ ધન્ય છે. તે હું પણ આવા પ્રકારના મેઘસમૂહના આગમનકાળે યાવતુ દોહદ પૂર્ણ કરું.’ ધારિણીની ચિંતા– ૩૦૩. ત્યાર બાદ તે ધારિણી દેવી આવા દોહદની ઉપેક્ષા થવાથી, દેહદ પૂર્ણ ન થવાથી, દોહદ સંપન્ન ન થવાથી, દોહદ સન્માનિત ન થવાથી શુષ્ક, ભોજનની અરુચિવાળી, માંસહીન હાડકાના માળા જેવી, અતિ દુર્બળ, જીર્ણ શરીરવાળી બની ગઈ. એનાં વદન અને નયનકમળ ઝાંખા પડી ગયાં, તેનું મુખ પીળું પડી ગયું, તે હથેળીઓથી મસળેલી ચંપકમાળાની જેવી નિસ્તેજ અને દીન વિવણ વદનવાળી બની ગઈ, યથોચિત પુષ્પ, ગંધ, માળા, અલંકાર અને હારની ઇચ્છા ન કરતી, રમતગમતને તીર સ્કારની, દીન, દુર્મના, આનંદ અને જ લીન તરફ નજર કરતી, માનસિક સંક૯૫માં નિર્બળ બનેલી, બે હાથની હથેળીઓમાં મેં રાખી આર્તધ્યાનમાં ડૂબેલી રહેવા લાગી. પરિચારિકાઓ દ્વારા ચિંતાકારણ–પૃછા૩૦૪. ત્યાર બાદ તે ધારિણીદેવીની અંગપરિચારિકાઓ અને અંગત દાસચેટીઓએ ધારિણીદેવીને જીર્ણ આર્તધ્યાનમાં બેલી જોઈ, જોઈને આ પ્રમાણે કહ્યું - ‘હે દેવાનુપ્રિયે ! તું ક્ષીણશરીરવાળી કેમ જણાય છે -યાવત્ આર્તધ્યાનમાં કેમ ડૂબી છે ?” ત્યારે તે ધારિણીદેવીએ અંગત પરિચારિકા અને દાસીઓની આ વાત સાંભળીને પણ તેના તરફ ધ્યાન ન આપ્યું, ને તે વાતનો આદર કર્યો, ન સમજી અને મૌન જ રહી. ત્યાર બાદ તે અંગત પારિચારિકા અને દાસીઓએ બીજી વાર અને ત્રીજી વાર પણ આ પ્રમાણે કહ્યું – “હે દેવાનુપ્રિયે ! તું કેમ ક્ષીણ અને ક્ષીણ શરીરવાળી જણાય છે યાવત્ આર્તવાન કરી રહી છે?' તે અંગત પરિચારિકાઓ અને દાસી દ્વારા બીજી વાર અને ત્રીજી વાર પણ આ પ્રમાણે પુછાયા છતાં તે ધારિણીદેવીએ તેમના કથનનો ન આદર કર્યો, ન ધ્યાન આપ્યું, ન સમજી અને મૌન જ રહી. પરિચારિકાઓ દ્વારા શ્રેણિકને નિવેદન – ૩૦૫. ત્યાર બાદ ધારિણીદેવોએ તે અંગત પરિ ચારિકાઓની વાત પર ધ્યાન આપ્યું નહીં, તેમની ઉપેક્ષા કરી. આથી વ્યાકુળ બની ધારિણી દેવી પાસેથી તેઓ નીકળી, નીકળીને જ્યાં શ્રેણિક રાજા હતો ત્યાં આવી, આવીને બે હાથ જોડી દશે નખ મસ્તક પાસે એકત્ર Page #457 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયોગ–મહાવીર તીર્થ માં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૦૬ ૧૦૧ કરી અંજલિ રચી જયવિજય શબ્દોથી રાજાને સ્વપ્નને ત્રણ માસ પૂરા થતાં મને આવા વધાવ્યો, વધાવીને આ પ્રમાણે કહેવા લાગી – પ્રકારનો અકાળમેઘ સંબંધી દોહદ થયો છેહે સ્વામિ ! આજ ધારિગીદેવી કંઈક ક્ષીણ તે માતાઓ ધન્ય છે, કૃતાર્થ છે માવત્ અને ક્ષીણ શરીરવાળી યાવતુ બાદમાનમાં વૈભારગિરિની તળેટીમાં ચારે બાજુ પરિભ્રમણ ડૂબેલી જણાય છે.” કરતી કરતી દોહદ પરિપૂર્ણ કરે છે. તો હું શ્રેણિક દ્વારા ચિંતાકારણ-૫છા – પણ એ રીતે મેધોનું આગમન થતાં યાવતું ૩૦૬. ત્યાર પછી તે શ્રેણિક રાજા તે અંગત પરિ દોહદ પૂર્ણ કરું. ચારિકાની આવી વાત સાંભળી અને આ કારણે તે સ્વામિ ! આવો અકાળ હૃદયમાં અવધારી વ્યાકુળ બન્યો અને તરત જ દોહદ પૂર્ણ ન થવાથી હું ક્ષીણ અને યાવતુ ઝડપથી શીધ્ર ગતિથી જયાં ધારિણીદેવી હતી આર્તધ્યાનમાં ડૂબી છે. આ જ કારણે હું ત્યાં આવ્યા, આવીને ધારિણીદેવીને જીર્ગ, ક્ષીણ યાવતુ આધ્યાનમાં રહેલી-ચિંતાક્ષીણ શરીરવાળી યાવતુ આર્તધ્યાનગ્રસ્ત જોઈ, ગ્રસ્ત છું. જોઇને આ પ્રમાણે બોલ્યો – શ્રેણિકનું આશ્વાસન – હે દેવાનુપ્રિયે! તું જીર્ણ, જીર્ણ શરીરવાળી - ૩૦૮. ત્યાર પછી શ્રેણિક રાજાએ ધારિણીદેવીની પાવતુ આર્તધ્યાનમાં ડૂબેલી કેમ જણાય છે?” આ વાત સાંભળીને અને અવધારીને ત્યારે તે ધારિણી દેવીએ શ્રેણિક રાજાની ધારિણીદેવોને આ પ્રમાણે કહ્યું – આ વાત સાંભળીને પણ તે તરફ ધ્યાન આપ્યું હે દેવાનુપ્રિયે! તું ક્ષીણ યાવત્ આર્તધ્યાનનહીં, ન તેનો સત્કાર કર્યો પણ મૌન જ રહી. ગ્રસ્ત થઈ ચિંતા ન કર. હું એવું કરીશ કે ત્યારે શ્રેણિક રાજાએ બીજી વાર અને ત્રીજી જેથી તારે આ આવા પ્રકારનો અકાળ દોહદનો મનોરથ સફળ થશે. આમ કહી ધારિણીદેવીને વાર પણ આ પ્રમાણે કહ્યું – “હે દેવાનુપ્રિમે ! પ્રિય ઇષ્ટ વચનોથી આશ્વાસન આપી તે જ્યાં તું કેમ જીર્ણ, જીર્ણ શરીરવાળી યાવત્ આર્તધ્યાનમાં ડૂબેલી જણાય છે ?” બાહ્ય ઉપસ્થાનશાળા (રાજસભા) હતી ત્યાં આવ્યો, આવીને શ્રેષ્ઠ સિંહાસન પર પૂર્વાત્યારે તે ધારિણી દેવીએ શ્રેણિક રાજાની ભિમુખ બનીને બેઠો અને ધારિણીદેવીના વાત બીજી વાર અને ત્રીજી વાર સાંભળવા અકાળ દોહદને પૂર્ણ કરવા માટે અનેક છતાં તે તરફ ન ધ્યાન આપ્યું, ન તે સમજી દષ્ટિકોણથી, ઉપાયોથી અને ઔત્પત્તિકી, અને મૌન જ રહી. વૈનચિકી, કર્મા અને પરિણામિકી એમ ત્યાર બાદ તે શ્રેણિક રાજાએ ધારિણીદેવીને ચારે પ્રકારની બુદ્ધિઆથી વારંવાર વિચાર સોગંદ આપ્યા અને સોગંદ આપી આ કરવા લાગ્યો, તો પણ તે દોહદના આગમનને, પ્રમાણે કહ્યું – ઉપાયને, ઉત્પત્તિને કે સ્થિતિને સમજી ન “હે દેવાનુપ્રિયે ! શું હું તારા મનની વાત શકવાથી માનસિક સંકલ્પમાં ઢીલો પડી ભાવતુ સાંભળવા માટે યોગ્ય નથી, કે જેથી તું તારા ચિંતા કરવા લાગ્યું. આવા માનસિક દુ:ખને છુપાવી રહી છે?” અભયકુમાર દ્વારા શ્રેણિકને ચિંતાકરણ પૃછા ધારિણીનું ચિંતાકારણ અંગે નિવેદન – ૩૦૯, તે દરમિયાન સ્નાન, બલિકમ કૌતુકમંગળ ૩૦૭, ત્યારે તે ધારિણીદેવી શ્રેણિક રાજાએ સોગંદ ક્રિયા કરીને અને સર્વ અલંકારોથી વિભૂષિત આપ્યા એટલે તરત જ આ પ્રમાણે બોલી – થઈને અભયકુમાર [ પિતાના ] પાયવંદન હે સ્વામિ ! મારા તે ઉદાર યાવતું મહા માટે નીકળ્યો. Page #458 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ । ત્યારે અભયકુમાર જ્યાં શ્રેણિક રાજા હતા ત્યાં આવ્યા, આવીને રાજા શ્રાણિકને તેણે હતસંકલ્પ યાવત્ ચિંતાગ્રસ્ત જોયા, જોઈને તેના મનમાં આવેા વિચાર, મનાવિકલ્પ પેદા થયા – કયારેય પણ શ્રેણિક રાજા મને આવતા જુએ છે ત્યારે આદર કરે છે, બાલાવે છે, માન દે છે, ઇષ્ટ વચનાથી વાર્તાલાપ કરે છે, પાતાના આસને બેસવા નિમંત્રે છે, મસ્તક સૂધે છે—જયારે આજ તા શ્રેણિક રાજા નથી મને બાલાવતા, નથી સત્કાર કરતા, નથી વાર્તાલાપ કરતા, નથી અર્ધ આસને બેસવાનુ નિમંત્રણ આપતા, નથી મારું મસ્તક સૂંધી પ્રેમ દર્શાવતા. પરંતુ સંકલ્પ વિકલ્પમાં પડેલા યાવત્ ચિંતાગ્રસ્ત જણાય છે. તા જરૂર કંઇ કારણ હોવુ જોઈએ. તા મારા માટે એ શ્રેયસ્કર છે કે શ્રેણિક રાજાને એ વાત પૂછુ.’ આમ તેણે વિચાર કર્યો, વિચાર કરીને જ્યાં શ્રેણિક રાજા બેઠા હતા ત્યાં ગયા, જઈને બે હાથ જોડી મસ્તક સમીપે અંજલિ રચી જય વિજય શબ્દોથી તેમને વધાવ્યા, વધાવીને આ પ્રમાણે કહ્યું ‘હે તાત ! કોઈ પણ સમયે આપ મને આવતા જોઈ મને બાલાવા છો, મારો આદર કરો છો, વાર્તાલાપ કરો છે, અર્ધ-આસને બેસવા કહો છો, મસ્તક સૂધા છે. પરંતુ હે તાત ! આજ આપ મને નથી બાલાવતા યાવત્ નથી મસ્તક સૂંધતા કે નથી આસનનું કહેતા, કંઈક હતસંકલ્પ યાવત્ ચિંતાગ્રસ્ત આપ જણાએ છો. તેા હે તાત ! જરૂર એમાં કંઈ કારણ હોવું જોઈએ. તે એ કારણ મારાથી છુપાવ્યા વિના, શંકા રાખ્યા વિના, જુદી રીતે દર્શાવ્યા વિના, દબાવ્યા વિના, જેમ હોય તેમ જ સ્પષ્ટ સાચેસાચુ' મને કહો. તે હે તાત ! હું તે કારણ દૂર કરવા પ્રયત્ન કરુ.’ કોણિક રાજાનુ ચિંતાકારણ–નિવેદન — ૩૧૦. ત્યાર પછી અભયકુમારના આમ કહેવાથી શ્રેણિક રાજાએ અભયકુમારને આ પ્રમાણે કહ્યું – ધ કથાનુયાગ——મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૧ર વાત એમ છે હે પુત્ર ! કે તારી નાની માતા ધારિણીદેવીને સગર્ભાવસ્થાના બે માસ વીત્યા પછી ત્રીજો માસ ચાલે છે તેમાં દાહદ કાળમાં તેને આવા પ્રકારના દોહદ ઉત્પન્ન થયા કે – “તે માતાએ ધન્ય છે આદિ પૂર્વકત કથન યાવતું વૈભારગિરિની તળેટીમાં ચારે બાજુ ભ્રમણ કરતી કરતી પોતાના દોહદ પૂર્ણ કરે છે. હું પણ એવા પ્રકારના મેધાના આગમનકાળે યાવત્ દોહદ પૂર્ણ કરુ.” તે હે પુત્ર! હું ધારિણી દેવીના આવા અકાળદોહદના કારણ, ઉપાય યાવત્ પૂર્તિના ઉપાયને ન જાણી શકવાથી સંકલ્પ-વિકલ્પમાં યાવત્ આ ધ્યાનમાં ડૂબ્યા છું. આથી હે પુત્ર મેં તને આવેલા જાણ્યા નહીં. તે હે પુત્ર! હું આ કારણથી હતસંકલ્પ યાવત્ ચિંતાગ્રસ્ત છુ.’ અભય દ્વારા આશ્વાસન - ૩૧૧, ત્યાર બાદ તે અભયકુમાર શ્રેણિક રાજાની આ વાત સાંભળીને અને સમજીને હુષ્ટ, તુષ્ટ અને આનંદિત મનવાળા યાવત્ હવશ વિકસિત હૃદયવાળા બન્યા અને શ્રેણિક રાજાને આમ કહેવા લાગ્યા— ‘ હું તાત ! આપ હતસંકલ્પ યાવતુ ચિંતામગ્ન ન થાઓ. હું અવા ઉપાય કરીશ કે જેથી મારી નાની માતા ધારિણીદેવીને આ પ્રકારના અકાળદોહદનો મનારથ પરિપૂર્ણ થશે,’ આ રીતે કહી શ્રેણિક રાજાને ઇષ્ટ...પ્રિય વચનાથી આશ્વાસન આપ્યુ. ત્યાર પછી તે શ્રેણિક રાજા અભયકુમારના આવા વચનથી સૃષ્ટ, તુષ્ટ અને આનંદિત મનવાળા યાવત્ હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળેા બન્યા અને તેણે અભયકુમારના આદરસત્કાર કર્યો, સત્કાર-સન્માન કરી વિદાય આપી. અભય દ્વારા દેવારાધન ૩૧૨. ત્યાર બાદ સત્કાર અને સન્માન મેળવીને શ્રેણિક રાજા પાસેથી નીકળી તે અભયકુમાર For Private Personal Use Only Page #459 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયોગ—મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૧૩ જ્યાં પાતાનું નિવાસસ્થાન હતું ત્યાં આભેા, આવીને સિ’હાસન પર બેઠો. wwwwww wwww ત્યાર બાદ તે અભયકુમારને આવે આ પ્રકારના માનસિક વિચાર યાવત્ સંકલ્પ ઉત્પન્ન થયા–દિવ્ય અર્થાત્ દૈવી સહાયથી કરેલા ઉપાય સિવાય કોઈ માનવીય ઉપાયથી અકાળ મારી નાની માતા ધારિણીદેવીના દોહદના મનારથની સિદ્ધિ થવો શકય નથી. સૌધમ કલ્પમાં રહેનાર એક દેવ મારો પૂર્વના મિત્ર છે, જે મહાન ઋદ્ધિવાળા યાવત્ મહાસુખ ભાગવનાર છે. આથી મારા માટે એ શ્રેયસ્કર છે કે હું પૌષધશાળામાં [પૌષધ ગ્રહણ કરી, બ્રહ્મચર્ય ધારણ કરી, મણિ–સુવર્ણમય અલકારોના ત્યાગ કરી, માળા અને વિલેપનના ત્યાગ કરી, મુશળ આદિ શસ્ત્રોના ત્યાગ કરી, એકાકી–બીજા કાઈને સાથે રાખ્યા વિના, દર્ભના આસન પર બેસીને] અષ્ટમ ભક્ત તપ ગ્રહણ કરી પૂના મિત્ર એવા દેવનું મનમાં સ્મરણ કરું. તા તે પૂના મિત્ર દેવ મારી નાની માતા ધારિણીદેવીના દોહદને પૂર્ણ કરશે.’ એમ તેણે વિચાર્યું, વિચારીને જ્યાં પૌષધશાળા હતી ત્યાં આવ્યા, આવીને પૌષધશાળાની સફાઈ કરી, ઉચ્ચારપ્રાવણભૂમિની પ્રતિલેખના કરી, પ્રતિલેખના કરીને દના સથારાની પ્રતિલેખના કરી, પછી દર્ભના સંથારા પર બેઠો, બેસીને અષ્ટમ ભક્ત તપ અંગીકાર કર્યું, તપ ગ્રહણ કરીને પૌષધશાળામાં પૌષધવ્રતી બની બ્રહ્મચારી બની યાવત્ પૂના મિત્ર દેવનુ મનામન રસ્મરણ કરવા લાગ્યા. દેવાગમન— ૩૧૩. ત્યાર બાદ તે અભયકુમારનું અષ્ટમ ભક્તનપ પૂર્ણ થતાં જ પૂર્વભવના તેના મિત્ર દેવનુ આસન ચલાયમાન થયું. ત્યારે તે સૌધમ કલ્પવાસી પૂર્વભવના મિત્ર દેવ પાતાનું આસન ચલાયમાન થતું જુએ છે, જોઈને અવધિજ્ઞાનના ઉપયાગ મૂકે છે. ૧૦૩ wwwww ત્યારે તે પૂર્વાંજન્મના મિત્ર દેવને મનમાં આવા વિકલ્પ યાવત્ સંકલ્પ પેદા થા–‘આ ખરેખર મારો પૂના મિત્ર અભયકુમાર જંબુદ્રીપ નામે દ્રીપમાં, ભારત વર્ષમાં, દક્ષિણા ભરતમાં, રાજગૃહ નગરમાં, પૌષધશાળામાં, પૌષધવ્રતી બની અષ્ટમ ભક્ત તપ ગ્રહણ કરી મનમાં વારંવાર મારું સ્મરણ કરી રહ્યો જણાય છે. તા મારા માટે એ માગ્ય છે કે હું અભયકુમાર સમીપે પ્રગટ થાઉ.’– આમ તેણે વિચાર કર્યા, વિચાર કરી ઉત્તરપૂર્વ દિશા–ઈશાન કોણમાં તે ગયા, જઈને વૈક્રિય સમુદ્ધાત નામે સમુદ્ધાત ક્રિયા કરી, સમુદ્ ઘાત કરીને સખ્યાત યાજનના દંડ કાઢ્યો, જે આવા પ્રકારના છે ૧. કર્ક તનરત્ન, ૨, વારત્ન, ૩. વૈદૂ રત્ન, ૪. લેાહિતાક્ષરત્ન, ૫. મસારગલ્લરત્ન, ૬. હંસગર્ભારત્ન, ૭. પુલકરત્ન, ૮. સૌગંધિકરત્ન, ૯. જ્યાતિરસરત્ન, ૧૦. અકરત્ન, ૧૧. અજનરત્ન, ૧૨. રજતરત્ન, ૧૩. જાતરૂપરત્ન, ૧૪. અ’જનપુલકરત્ન, ૧૫. સ્ફટિકર૧, ૧૬, રિષ્ઠરત્ન-આ બધાં રત્નાના યથાબાદ-અસાર પુદૂગલાના પરિત્યાગ કર્યા, પરિત્યાગ કરીને યથાસૂક્ષ્મ-સારભૂત પુદ્ગલાને ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને (ઉત્તર વૈક્રિય શરીર બનાવીને) પછી અભયકુમાર પર અનુક ંપા કરતા, પૂર્વભવજનિત સ્નેહ, પ્રીતિ અને બહુમાનને કારણે તેના વિશે શાક કરતા અને તે કારણે પાતાના ઉત્તમ વિમાનમાંથી નીકળી પૃથ્વી પર જવા માટે તે ત્વરિત ગતિવાળા બન્યા. તે સમયે ચલાયમાન થતા નિર્મળ સુચના પતરા જેવા તેના કપૂરકો અને ઉત્કૃષ્ટ શાભાવાળા મુકુટથી તે દર્શનીય લાગતા હતા. અનેક મણિ, રત્ન અને સુવર્ણમય વિચિત્ર રચનાવાળાં આભૂષણાથી જનમનમાં હ જન્માવતા, લટકતા ઉત્તમ રમ્ય કુંડળાથી પ્રકાશમાન વદનથી સૌમ્યરૂપવાળા જણાતા, કાર્તિક પૂર્ણિમાની રાત્રિએ શનિ અને મગળની વચ્ચે રહેલા શરદના ચંદ્ર જેવા For Private Personal Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ wwwww નયનને આનંદ આપનારો, દિવ્ય ઔષધિઆની પ્રભાથી ઉજજવળ અને દર્શનાભિરામ, ઋનુલક્ષ્મીના કારણે જેની સમસ્ત શાભા પ્રગટ થઈ છે તેવા, પ્રકૃષ્ટ ગંધના પ્રસારથી મનેહર પત શ્રેષ્ઠ મેરુ પર્વત સમાન તે સુંદર દેખાતા હતા. વિચિત્ર વેશભૂષાની એણે વિકુણા કરી અને અસંખ્ય વિવિધ પરિમાણ અને વિવિધ નામના દ્રીપા અને સમુદ્રો વચ્ચે થઈને પસાર થતા તેણે પેાતાનાં વિમળ પ્રભાથી જગતને અને રાજગૃહને પ્રકાશિત કર્યું' અને દિવ્ય રૂપધારી તે દેવ અભયકુમાર પાસે રખાવી પહોંચ્યા. ત્યાર બાદ પચરંગી અને ઘુઘરીઓવાળાં ઉત્તમ વસ્ત્ર ધારણ કરેલ તે દેવે આકાશમાં અધ્ધર ઊભા રહી અભયકુમારને આ પ્રમાણે કહ્યું— ‘હે દેવાનુપ્રિય ! હું તારો પૂર્વજન્મના મિત્ર સૌધર્મ કવિમાનમાં રહેનારા મહાન ઋદ્ધિશાળી દેવ છુ, જેનું તું પૌષધશાળામાં અષ્ટમ ભક્ત તપ સ્વાકારીને વારવાર મનમાં રટણ કરી રહ્યો છે. તેા હે દેવાનુપ્રિય ! તે માટે હું તરત અહીં આવી પહોંચ્યા છું. હે દેવાનુપ્રિય ! કહે કે હું તારું કયું ઇષ્ટ કા કરું ? તને શું આપું? શું પ્રદાન કરું? તારી હૃદયની કઈ ઇચ્છા પૂરી કરુ ?” ત્યાર પછી તે અભયકુમારે આકાશમાં અધ્ધર રહેલા પાતાના પૂર્વજન્મના મિત્ર એવા દેવને જો, જોઈને તે હૃષ્ટ, તુષ્ટ બન્યા અને પૌષધ પૂર્ણ કર્યા, પૌષધ પૂરો કરી બે હાથ જોડી મસ્તક પાસે લઈ જઈ અ'લિ રચી આ પ્રમાણે કહ્યું ‘હે દેવાનુપ્રિય ! વાત એમ છે કે મારી નાની માતા ધારિણીદેવીને આ આવા પ્રકારના અકાળ દોહદ થયા છે કે “તે માતાએ ધન્ય છે–ઇત્યાદિ પૂર્વ વર્ણન મુજબ સઘળુ` કથન યાવત્ વૈભારગિરિની તળેટીમાં ચારે બાજુ પરિભ્રમણ કરતાં કરતાં પાતાના દાહદ પૂર્ણ For Private ધ કથાનુયાગ—મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૧૫ wwwwwwww કરે છે. તા હું પગ મેધાના આગમન સાથે યાવતુ મારે દોહદ પૂર્ણ કરું.”−ના હૈ દેવાનુ પ્રિય ! તમે મારી નાની માતાના આ આવા પ્રકારના અકાળદોહદને પૂછ્યું કરા. દેવ વડે અકાળમેઘ-વિણા ૩૧૪. ત્યાર બાદ તે દેવે અભયકુમારનાં આવાં વચન સાંભળી તરત હુષ્ટ તુષ્ટ થઈ અભયકુમારને આ પ્રમાણે કહ્યુ – ‘હે દેવાનુપ્રિય ! તુ નિશ્ચિ ંત રહે અને વિશ્વાસ રાખ, હું તારી નાની માતા ધારિણીદેવીના આ આવા પ્રકારને અકાળદોહદ પૂરો કરું છું”-એમ કહી તે અભયકુમારે પાસેથી નીકળ્યા, નીકળીને ઉત્તરપૂર્વ દિશા (ઈશાન કોણ)માં વૈભારગિરિ પર જઈ તેણે ઉત્તર વૈક્રિય સમુદ્ધાત કર્યાં, સમુદ્ધાત કરી સંખ્યાત મેાજનના દંડ કાઢયો–બાવત્ બીજી વાર વૈક્રિય સમુદ્ઘાત કર્યો, સમુદ્ઘાત કરીને શીઘ્ર ગર્જનાયુક્ત, વિદ્યુતયુક્ત, જળધારાયુક્ત પાંચ ર`ગના વાદળાની ગર્જનાથી શાભની દિવ્ય વર્ષા ઋતુની વિક્રિયા કરી, વિક્રિયા કરીને જ્યાં અભયકુમાર હતા ત્યાં આવ્યા, આવીને અભયકુમારને આ પ્રમાણે કહ્યું— ‘હે દેવાનુપ્રિય ! આ રીતે મેં તારા પરના પ્રેમના કારણે ગજ નાયુક્ત, જળબિંદુયુક્ત, વિદ્યુત્યુક્ત, દિવ્ય વર્ષા લક્ષ્મીનો વિકુણા કરી છે. માટે હે દેવાનુપ્રિય ! તારી નાની માતા ધારિણીદેવીના એ પ્રકારના અકાળદોહદની પૂતિ કરાવ.’ ધારિણીના દાહદ પૂર્ણ થવા— ૩૧૫. ત્યાર પછી તે અભયકુમાર તે પૂર્વભવના મિત્ર સૌધમ કલ્પવાસી દેવની વાત સાંભળી અને સમજી હુષ્ટ, તુષ્ટ થતા પેાતાના ભવનમાંથી નીકળ્યા, નીકળીને જ્યાં શ્રેણિક રાજા હતા ત્યાં આવ્યા, આવીને બે હાથ જોડી મસ્તક પર અંજલિ રૌ આ પ્રમાણે બાલ્યા— Personal Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ ધ કથાનુયાગ—મહાવીર તીમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૧૫ www ‘હે તાત! વાત એમ છેકે મારા પૂર્વ ભવના મિત્ર સૌધ કલ્પવાસી દેવે અત્યારે જ ગર્જનાયુક્ત, વીજળીયુક્ત, પાંચ રંગના મેધાની ગર્જનાથી શાભતી દિવ્ય વર્ખલક્ષ્મીની વિક્રિયા કરી છે. તા મારી નાની માતા ધારિણીદેવીના અકાળદોહદની પૂતિ કરાવા.’ ત્યાર બાદ શ્રેણિક રાજાએ અભયકુમારની આ વાત સાંભળી અને અવધારીને હત અને સંતુષ્ટ થઈ કૌટુંબિક સેવકોને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કહ્યું – ‘હે દેવાનુપ્રિયા ! તમે તરત જ રાજગૃહ નગરના શૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચતુમુ ખા, મહાપા અને સામાન્ય પથાને પાણી છાંટી, સ્વચ્છ કરી, લીપી યાવત્ ઉત્તમ સુગંધિત દ્રવ્યાથી સુગંધિત કરી ગંધવી (ધૂપસળી) જેવા કરી દા, બીજાએ પાસે કરાવા અને એમ કરી કરાવી મારી આજ્ઞા પાછી આપેાઅર્થાત્ આશા પૂરી કર્યાંની મને જાણ કરો.’ ત્યાર બાદ તે કૌટુબિક સેવકો શ્રેણિક રાજાની આ આશા સાંભળી દુષ્ટ, તુષ્ટ આનંદિત ચિત્તવાળા, પ્રીતિવાળા, પરમ સદ્ભાવવાળા અને હવશ વિકસિત હૃદયવાળા બન્યા તથા આજ્ઞા પૂરી કરીને તેમણે રાજાને તેની જાણ કરી. પછી તે શ્રેણિક રાજાએ બીજી વાર કૌટુ બિક સેવકોને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કહ્યું– ‘હે દેવાનુપ્રિયા ! તરત જ ઉત્તમ અશ્વ, ગજ, રથ અને સુભટોવાળી ચતુર જંગણી સેના તૈયાર કરો અને સેચનક ગધહસ્તીને સજ્જ કરશે.' તેઓએ પણ તે પ્રમાણે કરી આશાપૂતિની જાણ કરી. ત્યાર બાદ તે શ્રેણિક રાજા જ્યાં ધારિણીદેવી હતી ત્યાં આવ્પા, આવીને ધારિણીદેવીને આ પ્રમાણે કહેવા લાગ્યા– ‘હે દેવાનુપ્રિયે ! વાત એમ છે કે ગર્જનાવાળા, વીજળીસહિતના, જળકા ભરેલાં ૧૦૫ www વાદળાયુક્ત દિવ્ય વર્ષાઋતુ પ્રાદુર્ભૂત થઈ છે —–પ્રગટ થઈ છે. તે હે દેવાનુપ્રિયે ! તું તારા દોહદના મનારથ પૂર્ણ કર.' ૩૧૬. ત્યાર પછી તે ધારિણીદેવી શ્રેણિક રાજાની આવી વાત સાંભળી હૃષ્ટ તુષ્ટ થઈ અને જ્યાં સ્નાનગૃહ હતું ત્યાં ગઈ, ત્યાં જઈને સ્નાનગૃહમાં પ્રવેશી, પ્રવેશીને અંત:પુરની અંદર સ્નાન કરી, બલિક પૂજન કર્યું, કૌતુક મંગલક્રિયા કરી. પછી શું કર્યું...? પછી પગમાં ઉત્તર નૂપુર પહેર્યાં, કમરમાં કટિમેખલા પહેરી, ગળામાં હાર પહેર્ષા, હાથમાં કડાં, આંગળીએમાં વીટીએ પહેરી, ચિત્ર-વિચિત્ર શ્રેષ્ઠ બંગડીઓ બન્ને હાથામાં પહેરી ય!વત્ આકાશ અને સ્ફટિકમણિ જેવાં પારદર્શક ઉજ્જવળ વસ્ત્રો પહેર્યાં, વસ્ત્રો પહેરી તેણે સેચનક ગધહસ્તી પર આરૂઢ થઇને પ્રસ્થાન કર્યું, તેની ચાપાસ અમૃતમંથનમાંથી નીકળેલા ફીણના સમૂહ જેવા શ્વેત ચામરો વીંઝાવા લાગ્યા. ત્યારે શ્રેણિક રાજાએ પણ સ્નાન, બલિક કયાવત્ સુશોભિત થઈ કોર’ટપુષ્પની માળાઓનું છત્ર જેને ધરવામાં આવ્યું હતુ અને ચારે બાજુ ચાર ચામરો વીંઝવામાં આવતાં હતાં એવા તે શ્રેષ્ઠ હાથી પર બેસી · ધારિણીદેવીની પાછળ પાછળ ચાલ્યા. ત્યાર પછી જેની પાછળ પાછળ શ્રેષ્ઠ હાથી પર આરૂઢ થયેલ શ્રેણિક રાજા જઇ રહ્યો હતા તેવી ધારિણીદેવી અશ્વદળ, હસ્તીદળ, રથદળ અને પાયદળયુક્ત ચતુર ગણી સેનાથી વીંટળાઈને, ચારે તરફ મહાન સુભટોના સમૂહથી ધેરાઇને, સમસ્ત સમૃદ્ધિ, સમસ્ત ઘુતિ યાવત્ દુંદુભિનાદ સાથે રાજગૃહ નગરના ક્ષુ'ગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચત્વરો, ચતુમુ ખા, મહામાર્ગો અને સામાન્ય માર્ગોમાં નાગરિકો દ્વારા પુન: પુન: અભિનંદન મેળવતી, જ્યાં વૈભારગિરિની તળેટી હતી ત્યાં આવીને Page #462 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ = સૂત્ર ૩૨૧ તળેટીમાં આરામમાં, ઉદ્યાનોમાં, કાનમાં, વનમાં, વનખંડોમાં ફરતી વૃક્ષો, ગુછો,ગુલ્મ, લતા, વેલીઓ, કન્દરાએ, ગુફા, તળાવ, ધરા, કચ્છો, નદીઓ, નદીસંગમ અને જળાશયોને નીરખતી નીરખતી તથા સ્નાન કરતી, પત્રો, પુષ્પ, ફળે ગ્રહણ કરતી અને સ્પર્શ દ્વારા એમને જાણતી, લઈને સુંધતી, ફળો ખાતી અને બીજાઓને વહેંચતી – આમ વૈભારગિરિની તળેટીમાં પોતાનો દોહદ પૂર્ણ કરતી ચોપાસ પરિભ્રમણ કરવા લાગી. ત્યાર બાદ તે ધારિણીદેવીનો દોહદ આમ પૂર્ણ થયા, સિદ્ધ થા, સંપન્ન થયો. ત્યાર પછી શ્રેષ્ઠ હાથી પર આરૂઢ શ્રેણિક - રાજા જેનું અનુમાન કરી રહ્યો હતો એવી ધારિણીદેવી સેચનક ગંધહસ્તી પર બેસીને, અશ્વદળ, ગજદળ, રથદળ અને પાયદળ યુક્ત ચતુરંગિણી સેના સમેત યાવતુ જયાં રાજગૃહ નગર હતું ત્યાં આવી, આવીને રાજગૃહ નગરની મધ્યમાં થઈ જ્યાં પોતાનું નિવાસભવન હતું ત્યાં આવી, આવીને વિપુલ માનુષી ભોગો ભોગવતી રહેવા લાગી. અભય દ્વારા દેવનું પ્રતિવસ જ ન– ૩૧૭. ત્યાર બાદ તે અભયકુમાર જયાં પૌષધશાળા હતી ત્યાં આવ્યો, આવીને પૂર્વભવના મિત્રદેવનું સન્માન કર્યું, સત્કાર–સન્માન કરી તેને વિદાય આપી. ત્યાર બાદ તે દેવે ગર્જનાયુક્ત, વિદ્યુતું યુક્ત, પાંચ વર્ણવાળા મેથી સુશોભિત દિવ્ય વર્ષાલક્ષ્મીનું પ્રતિસહરણ કર્યું અથાત્ વર્ષાલક્ષ્મીની રચના પાછી સમેટી લીધી, પ્રતિસંહરણ કરી જે દિશામાંથી તે પ્રગટ થયો હતે તે દિશામાં ચાલ્યો ગયો. ધારિણીની ગર્ભચર્યા– ૩૧૮. ત્યાર પછી તે ધારિણીદેવી તે અકાળદોહદ પરિપૂર્ણ થતાં, તે દોહદની સિદ્ધિ થતાં પોતાના ગર્ભની અનુકંપાથી પ્રેરાઈ વાવ ગર્ભને સુખપૂર્વક વહન કરવા લાગી. મેઘના જન્મની વધાઈ– ૩૧૯. ત્યાર પછી તે ધારિણીદેવીએ નવ માસ અને સાડા-સાત રાત્રિ-દિવસ પરિપૂર્ણ થયાં ત્યારે અર્ધરાત્રિ સમયે સુકોમળ હાથપગવાળા યાવત્ સર્વાંગસુંદર શરીરવાળા બાળકને જન્મ આપ્યો. ૩૨૦. ત્યારે ધારિણીદેવીની અંગત પરિચારિકાએ ધારણીદેવીએ નવ માસ પૂરા થતાં–થાવત્ સર્વાંગસુંદર પુત્રને જન્મ આપ્યો તે જોયું, જોઈને શીધ્રતાપૂર્વક, ત્વરાપૂર્વક, વેગપૂર્વક જ્યાં શ્રેણિક રાજા હતો ત્યાં તે આવી, આવીને શ્રેણિક રાજાને જયવિજય શબ્દોથી વધાવ્યો, વધાવીને બે હાથ જોડી મસ્તક પર અંજલિ રચી આ પ્રમાણે બોલી હે દેવાનુપ્રિય! ધારિણીદેવીને નવ માસ પૂરા થતાં યાવતુ સર્વાગસુંદર પુત્રને જન્મ આપ્યો છે. તેથી અમે દેવાનુપ્રિયને આ પ્રિય સમાચાર આપીએ છીએ, આપને આ સમાચાર પ્રિય થાઓ.’ ત્યારે તે અંગત પરિચારિકાઓ પાસેથી આ સમાચાર સાંભળીને અને સમજીને તે શ્રેણિક રાજા હંઇ તુષ્ટ થયો અને તે અંગત પરિચારિકાઓનો મધુર વચનેથી સત્કાર કર્યો, તેમનું સન્માન કર્યું અને વિપુલ પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકારોથી બહુમાન કર્યું, તેમનું મસ્તકપ્રક્ષાલન કર્યું અર્થાત્ દાસપણામાંથી મુક્તિ આપી, પુત્ર-પૌત્રાદિ સુધી ચાલે તેટલી વિપુલ આજીવિકા આપી અને વિદાય આપી. મેચને જન્મોત્સવ૩૨૧. ત્યાર પછી તે શ્રેણિક રાજાએ પ્રભાતકાળે કૌટુંબિક સેવકોને બોલાવ્યા, બેલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયે! તરત જ રાજગૃહ નગરમાં સુગંધિત જળનો છંટકાવ કરો, સાફસૂફી કરો, સુગંધિત દ્રવ્યથી સુવાસિત ગંધવન–ધૂપસળી જેવું બનાવી દો. નટ, નર્તક, જલે Page #463 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયાગ—મહાવીર–તીમાં મેઘકુમાર શ્રમણુ : સૂત્ર ૩૨૧ (દોરડા પર ખેલ કરનારા), મલ્લા, મુષ્ટિમલ્લા, વિડ બકો (વિદૂષકો), કથાકથકો, પવો (કૂદનારાઓ), લાસકો (મશ્કરા), આખ્ખાયકો, લખા (વાંસની રમત કરનારાઓ), મખા (ચિત્રફલક દેખાડનારાઓ), તૂણછલ્લા (નૂગાવાદ્ય વગાડનારા), તુંબવીણિકા (વીણાવાદકો), અને અનેક તાલ કરનારાઓને પાનાનાના તમાશા બતાવવા માટે ગાઠવી દો. જેલનાં બારણાં ખાલી દો (કેદીઓને છોડી દા), તાલમાપમાં વૃદ્ધિ કરો (ભાવ ઘટાડો કરી લાકોને લાભ આપા),–આ પ્રમાણે [ઉત્સવની] તૈયારી કરીને મારી આશા પૂરી કર્યાની જાણ કરો.’ ત્યાર બાદ તે કૌટુ બિક સેવકો શ્રેણિક રાજાની આ આજ્ઞા સાંભળી ખૂબ જ રાજી થયા, આન ંદિત થયા, પ્રીતિવાળા થયા, પરમ સદૂભાવ અને હર્ષોંથી વિકસિત હૃદયવાળા થઈને આજ્ઞા પૂરી કરી અને આશાપૂતિની જાણ કરી. ત્યાર પછી શ્રેણિક રાજાએ અઢાર શ્રેણીઓ અને પ્રશ્રેણીઓને બોલાવી, બોલાવીને આ પ્રમાણે કહ્યું—‘હે દેવાનુપ્રિયે ! તમે લાકો જાએ અને રાજગૃહ નગરને અંદર અને બહાર ઉન્શુલ્ક (જકાતમુક્ત), ઉત્કર (કરમુક્ત), અભટ પ્રવેશ (જપ્તિમુક્ત), અંદડિમ (દંડ— સામુક્ત), કુદ ડિમ (કુદ ડરહિત), અરિમ (ઋણમુક્ત), અધારણીય (દેવાદારને પકડવા નહીં તેવા નિયમવાળુ) જાહેર કરો. સર્વત્ર મૃદંગ વાગતાં હોય તેવું અને ઉત્તમ ગણિકાઓ દ્વારા નાટકો થતાં હોય તેવુ કરો, અનેક તમાશબીનાના ખેલા દ્વારા આનંદપ્રમાદ કરાવા, પ્રસંગાનુરૂપ દશ દિવસની સ્થિતિપતિકા (મહોત્સવ) જાહેર કરો અને ઉજવાવા. આ મારી આશા પૂરી કરી, પૂરી કર્યાની જાણ કરો.’ તેઓએ પણ તે પ્રમાણે કરી આજ્ઞા પૂરી કર્યાંની જાણ કરી, [અર્થાત્ રાજાશાનુસાર નગરમાં મહોત્સવનુ આયાજન કર્યું.] ૧૦૭ wwwwww wwwmmmmm ત્યાર બાદ તે શ્રાણિક રાજા બાહ્ય ઉપસ્થાનશાળામાં પૂર્વ દિશા તરફ મુખ રાખી શ્રેષ્ઠ સિ’હાસન પર બેસી સેંકડો, હજારે! અને લાખાના દ્રવ્યનુ યાચકોને દાન દેતા દે અને (નગરજનાની) ભેટ સ્વીકારતા વિહરા લાગ્યા. મેઘના નામાદિ સ`સ્કારા ૩૨૨, ત્યાર પછી તે બાળકના માતાપિતાએ પ્રથમ દિવસે જાતકમ (નાળ કાપવા વગેરે) સંસ્કાર કર્યા, બીજા દિવસે જાગરિકા (રાત્રિ-જાગરણ) કર્યું, ત્રીજા દિવસે ચ'દ્ર-સૂદનવિધિ (બાળકને ચંદ્ર-સૂર્ય'નાં દર્શન કરાવવાં) કરાવ્યા, એવી રીતે અશુચિ જાતકની બધી ક્રિયા પૂરી થતાં બારમા દિવસે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ભાજન તૈયાર કરાવ્યાં. તૈયાર કરાવીને મિત્રા, જ્ઞાતિજના, પેાતાના સ્વજના, સંબંધીઓ, પરિજના તથા સેના અને ગણનાયકો, દંડનાયકા, સામતા, તલવરો, માડ બિકો, કૌટુબિકો, મંત્રી, મહામંત્રીઓ, ગણકા, દ્વારપાળા, અમાત્યા, ચેટા, પીઠમદ કા, નગરનિગમાધિકારીઓ, કોણીઓ, સેનાપતિ, સાÖવાહ, દૂતા, સંધિવિગ્રહકો આદિને આમ ંત્ર્યા. પછી સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક મંગળ પ્રાયશ્ચિત્ત વિધિ કરી અને સ અલંકારોથી વિભૂષિત બની, વિશાળ ભાજનમ’ડપમાં તે વિપુલ અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય પદાર્થો મિત્રા, જ્ઞાતિજના, પોતાના સ્વજના, સંબંધીઓ, પરિજનો, સેના અને અનેક ગણનાયકો, દંડનાયકો, સામ`ત રાજાઓ, તલવરો, માબકા, કૌટુ’બિકો, મંત્રીઓ, મહામત્રી, ગણકો. દ્વારપાળા, અમાત્મા, ચેટા, પીઠમદ કા, નગરનિગમ શ્રેષ્ઠીઓ, સેનાપતિએ, સાથ વાહો, દૂતા તથા સધિપાલા સાથે આસ્વાદવા લાગ્યા, વિશેષ આસ્વાદ લેવા લાગ્યા, પીરસવા લાગ્યા અને ભાગવવા લાગ્યા. એવી રીતે ભાજન કર્યા પછી હાથ–માં Page #464 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૨૫ ચાલતો તે જેવી રીતે પવનરહિત અને બાધારહિત ગિરિકંદરામાં રહેલું ચંપકનું વૃક્ષ વધે તેમ સુખપૂર્વક ઊછરવા લાગ્યો. ૩૨૪. ત્યાર પછી તે મેઘકુમારના માતાપિતાએ અનુક્રમે નામકરણ, જમણ, ચંક્રમણ (પગે ચલાવવું), ચૂલોપનયન (શિખા રાખવી) આદિ સંસ્કારો ખૂબ જ ધામધૂમપૂર્વક કર્યા. ધોઈ સ્વચ્છ બન્યા, પરમ સ્વચ્છ બન્યા પછી તે મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધીઓ, પરિજન, સેના અને ગણનાયકો યાવતું સંધિપાલો આદિને તેણે વિપુલ પુષ્પ, ગંધ, માળાઓ અલંકારો વડે સત્કાર્યા, સન્માન કર્યું, સત્કાર-સન્માન કરી પછી આ પ્રમાણે કહ્યું – જ્યારે અમારો આ પુત્ર ગર્ભમાં આવ્યો ત્યારે (તેની માતાને) અકાળ મેધ સંબંધી દોહદ પેદા થયો હતો, આથી આ બાળકનું નામ મેઘ એવું રાખીએ” આ રીતે તે બાળકના માતા-પિતાએ તેનું ગુણનિષ્પન્ન એવું મેધ” નામ પાડ્યું. મેઘનું લાલન-પાલન– ૩૨૩. ત્યાર પછી તે મેઘકુમારને પાંચ ધાવમાતા ઓએ સંભાળી લીધો. તે પાંચ ધાવમાતા આ પ્રમાણે-ક્ષીરધાત્રી (દૂધ પીવડાવનાર ધાવ), મંડનધાત્રી (આભૂષણ-શોભા કરાવનાર ધાત્રી), મજજન ધાત્રી (સ્નાન કરાવનાર ધાત્રી), ક્રીડાવન ધાત્રી (રમાડનાર ધાત્રી) અને અંકધાત્રી (સુવડાવનાર ધાત્રી)-આ બધી ધાત્રીઓ મેઘકુમારનું લાલનપાલન કરવા લાગી. એમના સિવાય બીજી પણ અનેક કુજા, ચિલાતી, વામન, વડભી, બર્બરી, બકુશી, યવની, પલ્હવિકા, ઇસનિકા, પારુકિની, લસિકા, લકુશી, દ્રવિડી, સિંહલી આરબી, પુલિંદી, પકવણી, બહલી, મુરુંડી, શાબરી, પારસી વગેરે વિવિધ દેશની, વિદેશની તથા ઈગિત (મુખાદિની ચેષ્ટા), ચિંતિત (મને વ્યાપાર ), પ્રાર્થિત (અભિલષિત ) પદાર્થોને જાણનારી, પોતપોતાના દેશનો વેશ ધારણ કરનારી, નિપુણ, કાર્યકુશળ, વિનયી દાસીઓના સમૂહ તથા વર્ષધર, કંચુકિ, મહત્તરક, આદિના સમૂહ વચ્ચે એક હાથમાંથી બીજા હાથમાં ઉચકાને, એક ખોળામાંથી બીજા ખોળામાં બેસાડાતો, ગીતોથી ખુશ કરાતો, આંગળી પકડી ચલાવાતો, લાડ કરાતો અને રમણીય મણિમય ભૂમિતળ પર ઢીંચણભર મેઘનું કળાગ્રહણ– ૩૨૫. ત્યાર પછી આઠથી કઈક અધિક વર્ષનો થયો એટલે મેઘકુમારને તેના માતાપિતાએ શુભ તિથિ, કરણ, મુહુર્ત જોઈને કલાચાર્ય પાસે [કળા શીખવા મોકલ્યા. ત્યારે તે કલાચાર્યે મેઘકુમારને લેખન અને ગણિતથી લઈને શકુનરુત સુધીની બોતેર કળાઓ સૂત્ર, અર્થ અને કરણ (પ્રાગ) સાથે સિદ્ધ કરાવી, શીખવી. તે કળાઓ આ પ્રમાણે છે– ૧. લેખન, ૨. ગણિત, ૩ રૂપ (માટી, ધાતુએ, વસ્ત્રો વ.માં રૂપ-આકૃતિનું નિર્માણ), ૪. નાટ્ય (અભિનય સાથે અને અભિનય વિનાનું નૃત્ય), પ. ગીત, ૬.વાદિત્ર, ૭. સ્વરગત (સંગીતના સ્વરોનું જ્ઞાન), ૮. પુષ્કરગત (પુષ્કર અર્થાત્ મૃદંગ આદિનું જ્ઞાન?), ૮. સમતાલ (ગીત આદિના તાલનું જ્ઞાન), ૧૦. ઘત, ૧૧. જનવાદ (એક પ્રકારનું વ્રત), ૧૨. પાશક (પાસાની રમત), ૧૩. અષ્ટાપદ (ચોપાટ), ૧૪. પુર:કાવ્ય (શીઘ્રકવિત્વ), ૧૫. દઢમૃત્તિકા (મિશ્રિત દ્રવ્યોના પૃથક્કરણની વિદ્યા), ૧૬, અન્નવિધિ (પાકવિદ્યા), ૧૭. પાનવિધિ (મદ્ય વગેરે પીણા અંગેની વિદ્યા), ૧૮. વસ્ત્રવિધિ (વસ્ત્રો અંગેનું જ્ઞાન), ૧૯. વિલેપનવિધિ, ૨૦. શયનવિધિ (શયન-કેમ સૂવું તે અંગેનું જ્ઞાન), ૨૧. આર્યા (આર્યા છંદના ભેદોનું જ્ઞાન), ૨૨. પ્રહેલિકા (ઊખાણા રચવા અને ઉકેલવાનું જ્ઞાન), ૨૩. માગધિકા (માગધિકા છંદ કે માગધ-ચારણો આદિ દ્વારા રચાતાં સ્તુતિકાવ્યોનું જ્ઞાન), ૨૪. ગાથા Page #465 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૨૫ ૧૦૮ (-છંદવિશેષનું જ્ઞાન), ૨૫. ગીનિ (-છંદવિશેષનું જ્ઞાન), ૨૬. શ્લોક (સંસ્કૃત છંદોનું જ્ઞાન), ૨૭. હિરયુક્તિ (રૂપાનાં ઘરેણાંનું જ્ઞાન), ૨૮. સુવર્ણયુક્તિ (સોનાનાં ઘરેણાંનું શાન), ૨૯. ચૂર્ણયુક્તિ (સ્નાન, મંજન વગેરેનાં ચૂર્ણ બનાવવાની વિદ્યા), ૩૦. આભરણવિધિ, ૩૧. તરુણી પ્રતિકર્મ (યુવતીની સજાવટનું જ્ઞાન), ૩૨. સ્ત્રી-, ૩૩. પુરુષ– ૩૪. હય-, ૩૫. ગજ-, ૩૬. ગાય-, ૩૭. કુકકુટ, ૩૮. છત્ર-, ૩૯. દડ, ૪૦. અસિ-, ૪૧. મણિ-૪૨. કાકણીરત્ન-એ બધાનાં લક્ષણનું શાસ્ત્રીય જ્ઞાન, ૪૩. વાસ્તુવિદ્યા, ૪૪. કંધાવારમાન (લૈન્યની છાવણી નાંખવાનું જ્ઞાન), ૪૫. નગરમાન (નગરરચનાનું જ્ઞાન), ૪૬. બૃહ (સૈન્યની ભૂહરચનાનું જ્ઞાન), ૪૭. પ્રતિ (શત્રુના બૂહનું જ્ઞાન), ૪૮. ચાર (જાસૂસકળા), ૪૯, પ્રતિચાર (પ્રતિજાસૂસ), ૫૦. ચક્રભૂહ, ૫૧. ગરુડબૃહ, પર. શકટયૂહ-(વગેરે યુદ્ધબૃહોનું જ્ઞાન), પ૩. યુદ્ધ, ૫૪. નિયુદ્ધ (બાહુયુદ્ધ), ૫૫. યુદ્ધાતિયુદ્ધ (મોટું યુદ્ધ), વ૬. દષ્ટિયુદ્ધ, ૫૭. મુષ્ટિયુદ્ધ, ૫૮. બાહુયુદ્ધ પ૯, લતાયુદ્ધ (લતાની માફક વીંટળાઈને કરાતું યુદ્ધ) ૬૦. ઇધ્વસ્ત્ર (બાણ અને અસ્ત્રોનું જ્ઞાન) ૬૧. સરુપ્રવાદ (તલવાર વિદ્યા) ૬ર. ધનુર્વેદ, ૬૩. હિરણ્યપાક (રૂપું બનાવવાની યુક્તિ), ૬૪. સુવર્ણપાક (સોનું બનાવવાની યુક્તિ), ૬૫. સૂત્રખેલ (દોરીઓના ખેલકઠપૂતળીના ખેલ?), ૬૬. વસ્ત્રખેલ (વસ્ત્રની રમતો ?), ૬૭. નાલિકાખેલ (નળીઓની રમત?), ૬૮. પત્રણેઘ (પાંદડાને કોરી વિવિધ આકૃતિઓ બનાવવાની કળા), ૬૯. કટચ્છેદ્ય (વસ્તુઓના કુશળતાપૂર્વક છેદનની વિદ્યા), ૭૦. સજીવ (મરેલી ધાતુઓને સહજરૂપમાં લાવવાની વિદ્યા), ૭૧. નિજીવ (ધાતુઓને મારવાનું જ્ઞાન) અને ૭૨. શકુનરુત (પક્ષીઓની ભાષા સમજવી). ત્યારે તે કળાચાર્યું મેઘકુમારને ગણિત પ્રધાન લેખન આદિથી લઈ શકુનરુત સુધીની બોંતેર કળાઓ સૂત્ર, અર્થ અને કરણ સાથે સિદ્ધ કરાવી, શીખવી, અને પછી તેના માતા પિતાની પાસે લઈ આવ્યો. ૩૨૬, ત્યારે મેઘકુમારનાં માતા-પિતાએ કળાચાર્યનું મધુર વચનોથી અને વિપુલ વસ્ત્ર, ગંધ, માળા, અને અલંકારો વડે સત્કાર-સન્માન કર્યું, સન્માન કરી જીવિકાને યોગ્ય વિપુલ પ્રીતિદાન આપી વિદાય આપી. ત્યારે તે મેઘકુમાર બોંતેર કળાઓમાં નિપુણ થઈ ગયો, એનાં નવે અંગ-(બે કાન, બે આંખ, બે નાસિકા, જિહવા, ત્વચા અને મન, જે બાલ્યાવસ્થાના કારણે) સુપ્ત અર્થાત્ અપરિપકવ હતાં તે જાગ્રત થઈ ગયાં. તે અઢારે દેશી ભાષાઓમાં વિશારદ થઈ ગયો, ગીતરસિક, ગીત-નૃત્યમાં કુશળ બની ગયો, અશ્વયુદ્ધ, ગજયુદ્ધ, અને બાહુયુદ્ધમાં નિષ્ણાત બની ગયો, પોતાની ભુજાઓથી શત્રુનું મર્દન કરવામાં સમર્થ થઈ ગયો, ભોગ ભોગવવા માટે સમર્થ, સાહસિક અને વિકાળચારી અર્થાત્ ગમે તે સમયે ગમે ત્યાં જવા શક્તિમાન થઈ ગયો. મેઘનું પાણિગ્રહણ ૩૨૭. ત્યાર પછી તે મેઘકુમારનાં માતાપિતાએ તેને જ્યારે મેં તેર કળાઓમાં પંડિત થયેલો યાવત્ વિકાલચારી બનેલા જોયા ત્યારે આઠ શ્રેષ્ઠ પ્રાસાદો તેના માટે નિર્માણ કરાયા–જે અત્યંત ઊંચા હતા, ઉજજવળ હતા, મણિરત્ન અને સુવર્ણની વિવિધ રચનાવાળા હતા, વાયુથી લહેરાતી અને વિજયની સૂચક એવી વૈજયંતી ધ્વજા યુક્ત હતા, છત્રાતિછત્રયુક્ત હતા, પોતાનાં શિખરોથી જાણે કે આકાશને ઓળંગતા હોય એટલા ઊંચા હતા, એની જાળીઓની વચ્ચેના રત્નોના પંજર જાણે કે એમનાં નેત્રો હોય એવાં હતાં, એમાં મણિ-સુવર્ણની બનેલી થાંભલીઓ હતી, એમાં ચિત્રિત કરેલા શતપત્ર અને પંડરીકે જાણે કે સાક્ષાત્ વિકસતાં કમળો હતા, Page #466 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ધર્મ કથાનુયોગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ સૂત્ર ૩૨૮ તે તિલક રત્નોથી રચિત અર્ધચન્દ્રકાર સોપાનોથી યુક્ત હતા, અથવા એની દીવાલ ચંદન આદિના થાપાથી ચર્ચિત હતી, તે અનેક પ્રકારની મણિમય માળાએથી અલંકૃત હતા, એમનાં ગણોમાં તપેલા સોનાના કણો જેવી વેળુ ( રેતી) પાથરેલી હતી, જેનો સ્પર્શ સુખદ હતો, તે બધા મનને આનંદ આપનાર, સુંદર આકારના યાવતુ મનોભિરામ હતા. તે ઉપરાંત એક મહાન ભવનનું પણ નિર્માણ કરાવ્યું. તે ભવન સંકડો રતવાળું, લીલા કરતી શાલભંજિકાઓ યુક્ત, ઊંચી અને સુનિર્મિત વજરત્નની વેદિકાઓ અને તોરણ યુક્ત હતું, મનોહર પુનળીવાળા ઉત્તમ, મોટા અને પ્રશસ્ત વૈદૂર્યરત્નના તંભો તેમાં હતા, તે અનેક પ્રકારના મણિ, સુવર્ણ અને રત્નાથી ઉજ્જવળ હતુ, તેનું ભૂમિતળ તદ્દન સમતળ, વિશાળ, પાકું અને રમણીય હતું, તે ભવનમાં ઇહામૃગ, વૃષભ, તુરગ, મનુષ્ય, મકર, પક્ષીઓ, વ્યાળ, કિન્નર, રુરુ, શરભ, અમર, કુંજર, વનલના, પાલતા, આદિની આકૃતિઓ ચિત્રિત હતી, સ્તંભો પર વજનની બનેલી વેદિકાના લીધે તે રમણીય લાગતું હતું, તેમાં વિદ્યાધરોનાં યુગલો યંત્રથી ચાલતાં જણાય એવી રચના હતી, હજારો કિરણોથી પ્રકાશિત અને હજારો આકૃતિથી તે ભવન દીપ્યમાને, અતિ દેદીપ્યમાન હતું, દર્શકો માટે નયનાકર્ષક હતું, તેને સ્પર્શ સુખદ હતો, તેનું રૂપ શોભાસંપન્ન હતું, તેમાં સુવર્ણ, મણિ અને રત્નોની બનેલી થાંભલીઓ હતી, વિવિધ પ્રકારની ઘંટડીયુક્ત પંચરંગી પતાકાઓથી જેનું શિખર શોભતું હતું, તે ચતરફ ધવલ પ્રકાશ કિરણો પ્રસરાવતું હતું, તે લીંપેલું અને ચંદરવાથી સજાવેલું હતું. યાવત્ ગંધવર્તિકા (ધૂપસળી) જેવું સુગંધિત, પ્રાસાદિક યાવત્ મનોભિરામ હતું. ત્યાર બાદ મેઘકુમારનાં માતા-પિતાએ શુભતિથિ, કરણ, નક્ષત્ર, મુહૂર્તમાં, શરીર-પરિમાણમાં સમાન વયની, સમાન ત્વચા (વર્ણની), સમાન લાવણ્ય, રૂપ, યૌવન અને ગુણવાળી તથા પોતાના સમાન રાજકુળોમાંથી પસંદ કરેલી આઠ શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે મેઘકુમારનું એક જ દિવસમાં પાણિગ્રહણ કરાવ્યું, ત્યારે અલંકાર ધારણ કરેલી સૌભાગ્યવતી સ્ત્રીઓએ મંગળગીતો ગાયાં અને મંગળવિધિ કર્યો. પ્રીતિદાન– ૩૨૮. ત્યાર બાદ તે મેઘકુમારનાં માતા-પિતાએ આ આવા પ્રકારનું પ્રીતિદાન આપ્યું-આઠ કરોડ હિરણ્ય (ચાંદીની મહોરો), આઠ કરોડ સુવર્ણ મહોરે, આદિ ગાથાઓ અનુસાર કહેવું-થાવત્ દાસી અને બીજું પણ વિપુલ ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, પ્રવાળ, માણેક આદિ સારરૂપ દ્રવ્ય આપ્યું જે સાત પેઢી સુધી દાન દેતાં, ભોગવતાં કે વાપરતાં અને વહેંચતાં ખૂટે નહીં તેટલું હતું. ત્યાર બાદ તે મેઘકુમારે પ્રત્યેક ભાર્યાને એક એક હિરણ્યકોટિ આપી વાવ-એક એક દાસી તથા બીજું પણ વિપુલ ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, પ્રવાળ, માણેક આદિ સારરૂપ દ્રવ્ય આપ્યું કે જે સાત પેઢી સુધી ઇચ્છા પ્રમાણે આપતાં, ભોગવતાં અને વહેચતાં પણ ખૂટે નહીં તેટલું હતું. ત્યાર બાદ તે મેઘકમર શ્રેષ્ઠ પ્રાસાદના ઉપરના ભાગે રહી મૂદ ગાના ધ્વનિ સાથે ગુજતા યાવતું મનુષ્ય સંબંધી કામ માગે ભગવતે સુખપૂર્વક રહેવા લાગ્યો. મહાવીર-સમવસરણ– ૩૨૯. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર અનુક્રમે વિહાર કરતા કરતા, ગામોગામ ફરતા ફરતા, સુખપૂર્વક વિચરતા જ્યાં રાજગૃહ નગર હતું, જ્યાં ગુણશિલક ચૈત્ય હતું, ત્યાં આવ્યા, આવીને યથાયોગ્ય અભિગ્રહ ધારણ કરીને સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા બીરાજતા હતા. Page #467 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૩૦ ૧૧૧ મેઘની પૃચ્છા– ૩૩૦. ત્યાર બાદ રાજગૃહ નગરનાં નાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ અને સામાન્ય માર્ગોમાં અનેક લોકોનો કોલાહલ થવા લાગ્યો યાવનું અનેક ઉગ્ર, ભોગ આદિ કુળના લોકો યાવત્ રાજગૃહનગરની વચ્ચોવચ્ચ થઈને એક જ દિશામાં, એક જ સ્થળે જવા લાગ્યા. તે સમયે તે મેઘકુમાર શ્રેષ્ઠ પ્રાસાદના ઉપરના મજલે રહી મૃદંગના ધ્વનિ સાથે થાવત્ મનુષ્યસંબંધી કામભોગ ભોગવતો રહેતો હતો, તેણે રાજમાર્ગનું અવલોકન કર્યું. ત્યારે તે મેઘકુમારે અનેક ઉગ્રવંશીઓ, ભોગવંશીઓને યાવત્ એક જ દિશામાં જતા જોયા, જોઈને કંચુકિને બોલાવ્યા, બેલાવીને આ પ્રમાણે કહ્યું- “હે દેવાનુપ્રિય! શું આજે રાજગૃહ નગરમાં ઇન્દ્રમહ અથવા અન્ય કોઈ મહોત્સવ છે? યાવતુ એક જ દિશામાં, એક જ તરફ જઈ રહ્યા છે?” કંચુકિ પુરુષ દ્વારા નિવેદન– ૩૩૧. ત્યાર પછી તે કંચુકિ પુરુષે શ્રમણ ભગવાન મહાવીરના આગમનને વૃત્તાન્ત જાણીને મેઘકુમારને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! આજે રાજગૃહ નગરમાં ઇન્દ્રમહ યાવત્ ગિરિયાત્રા આદિ કંઈ નથી કે જેના કારણે આ ઉગ્રવંશી, ભોગવંશી જનો યાવતુ એક દિશામાં એક સ્થાન તરફ જઈ રહ્યા છે. પરંતુ હે દેવાનુપ્રિય ! ધર્મ તીર્થની આદિ કરનારા, તીર્થની સ્થાપના કરનારા શ્રમણ ભગવાન મહાવીર અહીં આવ્યા છે, અહીં પધાર્યા છે, અહીં તેમનું સમોસરણ રચાયું છે અને અહીં રાજગૃહ નગરમાં જ ગુણશીલ રૌત્યમાં યથાયોગ્ય અભિગ્રહ ધારણ કરીને તપ-સંયમ દ્વારા આત્માને ભાવિત કરતા તેઓ બીરાજી રહ્યા છે.” મેઘનું ભગવાન પાસે જવું– ૩૩૨. ત્યાર પછી મેધકુમારે કંચુકિ પુરુષની આ વાત સાંભળી અને અવધારી કૌટુંબિક પુરુષને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું “હે દેવાનુપ્રિયો ! તરત જ ચાર ઘંટાવાળો અશ્વરથી સજજ કરીને લાવો.' જેવી આશા' કહી તેઓએ તે પ્રમાણે કર્યું. ત્યાર બાદ મેઘકુમારે સ્નાન કર્યું કાવત્ સર્વ અલંકારોથી વિભૂષિત થઈ ચાર ઘંટાવાળા અશ્વરથ પર આરૂઢ થઈ, કરંટ પુષ્પની માળાઓવાળું છત્ર મસ્તક પર ધારણ કરી, અનેક સુભટો અને પરિજનોના સમૂહથી ઘેરાઈને, રાજગૃહ નગરની વચ્ચેથી પસાર થયો, પસાર થઈ જ્યાં ગુણશીલ ચૈત્ય હતું ત્યાં આબે, આવીને શ્રમણ ભગવાન મહાવીરના છત્રાતિછત્ર અને પતાકાતિપતાકા આદિ અતિશયો તથા વિદ્યાધરો, ચારણ મુનિઓ અને જભક દેવોને આકાશમાંથી ઊતરતા અને આકાશમાં પાછા ચઢતા જોઈને ચાર ઘંટાવાળા અશ્વરથમાંથી તે નીચે ઊતર્યો, ઊતરીને પાંચ પ્રકારના અભિગમપૂર્વક શ્રમણ ભગવાન મહાવીરની પાસે ચાલ્યા, ચાલીને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યો, આવીને શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર આદક્ષિણા પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદનનમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરી શ્રમણ ભગવાન મહાવીરથી અતિ દૂર કે અતિ નિકટ નહીં તેવા ઉચિત સ્થળે બેસી સુશ્રુષા કરતા, નમસ્કાર કરતો, અંજલિ રચી, સન્મુખ રહી વિનયપૂર્વક પર્યું પાસના કરવા લાગ્યું. ધમ દેશના-- ૩૩૩. ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીરે મેઘકુમારને તથા તે મહાસભાને સુંદર પ્રકારે ધર્મોપદેશ કર્યો–કેવી રીતે જીવો કર્મોથી બંધાય છે, કેવી રીતે મુક્ત થાય છે અને કેવી રીતે સંકલેશ પામે છે ઇત્યાદિ ધર્મકથા અહીં કહેવી યાવતું તે ધર્મસભા વિસર્જિત થઈ. મેઘના પ્રવજ્યા-સંક૯૫– ૩૩૪. ત્યારબાદ તે ધકુમારે શ્રમણ ભગવાન મહા વીર પાસે ધર્મ શ્રવણ કરી, અવધારણ કરી, હૃષ્ટ-તુષ્ટ થઈ શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ Page #468 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ધર્મકથાનુગ–મહાવીર તીર્થ માં મેઘકુમાર શ્રમણ સૂત્ર ૨૩૭ વાર આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરી વંદન-નમસ્કાર કર્યા, વંદને નમન કરી આ પ્રમાણે બોલ્યા હે ભદત ! નિર્ગથ પ્રવચનમાં શ્રદ્ધા રાખું છું યાવત્ હે દેવાનુપ્રિય! હું માતાપિતાની આજ્ઞા લઉં, તે પછી મુંડિત બનીને, ગ્રહવાસ ત્યજીને આનગારિક પ્રવ્રજ્યા લઈશ.” ‘દેવાનુપ્રિય ! જેનાથી તને સુખ થાય તેમ કરે, પરંતુ તેમાં વિલંબ કરીશ નહીં.” [-ભગવાને ઉત્તર આપ્યો.] માતા-પિતા પાસે મેઘનું નિવેદન– ૩૩૫. ત્યાર પછી તે મેધકમારે શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા, વંદનનમસ્કાર કરી જ્યાં ચાર ઘંટાવાળા અશ્વરથ હતો ત્યાં આવ્યો, ત્યાં આવી રથ પર સવાર થઈ અનેક સુભટો અને પરિજનોના સમૂહ સાથે રાજગૃહ નગરની વચ્ચોવચ થઈને જયાં પોતાનું ભવન હતું ત્યાં આવ્યા, આવીને ચાર ઘંટાવાળા અશ્વરથ પરથી નીચે ઊતર્યો, ઊતરીને જયાં તેના માતા-પિતા હતાં ત્યાં આવ્યો, આવીને માતા પિતાને પ્રણામ કર્યા, પ્રણામ કરીને આ પ્રમાણે બોલ્યો-- હે માતા-પિતા ! મેં શ્રમણ ભગવાન મહાવીર પાસે ધર્મ સાંભળ્યો છે, અને એ ધર્મ પાળવાની મારી ઇચ્છા છે, વિશેષ ઇચ્છા છે, એ જ ધર્મમાં મારી અભિરૂચિ છે.' ત્યારે તે મેઘકુમારનાં માતા-પિતા આ પ્રમાણે બોલ્યાં “હે પુત્ર! તું ધન્ય છે. હે પુત્ર! તું પુણ્યશાળી છે. હે પુત્ર! તુ કૃતાર્થ છે. હે પુત્ર ! તું કુતલક્ષણ છે, કે મેં શ્રમણ ભગવાન મહાવીર પાસેથી ધર્મનું શ્રવણ કર્યું છે અને તે ધર્મ તને ગમ્યો છે, તેમાં તારી અભિરુચિ છે.' ત્યારે તે મેઘકુમારે બીજી વાર પણ માતાપિતાને આ પ્રમાણે કહ્યું – હે માતા-પિતા ! મેં શ્રમણ ભગવાન મહાવીર પાસે ધર્મ સાંભળ્યો છે, તે ધર્મની મારી ઇચ્છા છે, વિશેષ ઇચ્છા છે, તેમાં મારી અભિરુચિ છે. આથી હું માતા-પિતા ! તમારી આજ્ઞા મેળવીને હું શ્રવણ ભગવાન મહાવીર પાસે મુંડિત બની, ગૃહત્યાગ કરી આનગારિક પ્રવ્રયા લેવા ઇચ્છું છું.' ઘારિણીની શંકાકુળ દશા૩૩૬, ત્યાર પછી આવા અનિષ્ટ, અપ્રિય અપ્રશસ્ત, અમનોજ્ઞ, અમનામ (મનને અરૂચિકર), અશ્રુનપૂર્વ, કઠોર વચનો સાંભળીને અને અવધારીને મનોમન આ પ્રકારના આવા મહાન પુત્ર-વિયોગના દુ:ખથી પીડિત તે ધારિણી દેવીના રોમરોમમાં પરસેવો વળવા લાગ્યો, તેનું સમગ્ર શરીર શોકથી કંપવા લાગ્યું, તે નિસ્તેજ થઈ ગઈ, દીન અને શૂન્યમનસ્ક બની ગઈ, હથેળીથી મસળી નાખેલી કમળની માળા જેવો બની ગઈ, તે જ ક્ષણે તે ક્ષણ, દુર્બળ શરીરવાળી બની ગઈ, લાવણ્યહીન, કાંતિહીન, શ્રીહીન બની ગઈ, તેણે પહેરેલાં આભૂષણો ઢીલાં થઈ ગયો, હાથમાં પહેરેલાં ઉત્તમ વલ સરકીને ભૂમિ પર પડી ટુકડેટુકડા થઈ ગયા, તેનું ઉત્તરીય વસ્ત્ર સરીને નીચે પડયું, સુકોમળ કેશપાશે વીંખાઈ ગયો. મૂર્છાથી તેની ચેતના નષ્ટ થઈ ગઈ. શરીર ભારે બની ગયું, કુહાડીથી કાપેલી ચંપકલતા જેવી તે થઈ ગઈ, મહોત્સવ પૂરો થતાં જેમ ઇન્દ્રદડ શ્રીહીન-ભારહિત બની જાય તેમ તે શ્રીહીન બની ગઈ, તેના શરીરના સાંધેસાંધા ઢીલા થઈ ગયા અને તે ધબ દઈને નીચે જમીન પર ફસડાઈ પડી. ધારણ અને મેઘને પરિસંવાદ૩૩૭. ત્યાર બાદ તે ધારિણી દેવાને તરત જ લાવવામાં આવેલ સુવર્ણ ઝારીના મુખમાંથી નીકળતી શીતળ અને નિર્મળ જળધારાથી સિંચન કરવામાં આવતાં તેનું શરીર શીતળ થયું અને અંત:પુરના પરિજનો વડે ઉક્ષેપક, તાલવૃત્ત અને વીંઝણા દ્વારા પેદા થતા જળકણ મિશ્રિત વાયુથી સચેત કરવામાં આવતાં મોતીઓની Page #469 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૩૭ ૧૧૩ હાર જેવા નેત્રોમાંથી વરસતી અશ્રુધારથી તે પોતાના વક્ષ:સ્થળને ભીંજવવા લાગી, તે દયનીય, વિમનસ્ક અને દીન બની ગઈ, રોતી અને આક્રંદ કરતી, પરસેવાથી નીતરતી, માંમાંથી લાળ પાડતી, શોક કરતી, વિલાપ કરતી તે મેઘકુમારને આમ કહેવા લાગી– ‘હે પુત્ર! તું અમારો એકનો એક દિકરો છે, તું અમારો કાંત, ઇષ્ટ, પ્રિય, મનોજ્ઞ, મનગમતો છે, અમારા દૌર્ય અને વિશ્વાસનું સ્થાન છે, કાર્ય કરવા માટે તું માન્ય છે, બહુમાન્ય છે, કાર્યો કર્યા પછી પણ અનુમત છે, તું અમારો આભૂષણોના કરંડિયારૂપ છે, રત્નોનાય રત્ન જેવો છે, જીવનના શ્વાસ જેવો છે, હૃદયનો આનંદ છે, ઉંબરના ફલની પેઠે જેનું નામ સાંભળવું ય બીજાને દુર્લભ છે તો પછી દર્શનની તો વાત જ શું? હે પુત્ર! અમે ક્ષણમાત્ર પણ તારો વિયોગ સહન કરી શકીશું નહીં, એટલે હે પુત્ર! જયાં સુધી અમે જીવતાં છીએ ત્યાં સુધી વિપુલ માનુષી કામભોગ ભોગવ અને અમારા મૃત્યુ પછી જ્યારે તું પ્રૌઢાવસ્થામાં આવ, કુળવંશરૂપ તંતુની વૃદ્ધિ થઈ ગઈ હોય અને વ્યવહારકાર્યો પૂરાં થઈ ગયાં હોય ત્યારે તું શ્રમણ ભગવાન મહાવીર પાસે મુંડિત બનીને ગૃહવાસ ત્યજીને આનગારિક દીક્ષા ગ્રહણ કરજે. ત્યારે માતા-પિતાની આવી વાત સાંભળી મેઘકુમારે માતા-પિતાને આ પ્રમાણે કહ્યું હે માતા-પિતા ! આપે મને આ જે કહ્યું કે હે પુત્ર! તું અમારો એકનો એક પુત્ર છે થાવત્ દીક્ષા ગ્રહણ કરજે-તે તેમ જ છે, બરાબર છે. પરંતુ હે માતા-પિતા ! આ મનુષ્યજીવન અધ્રુવ, અનિત્ય, અશાશ્વત, વિનશ્વર અને આપત્તિઓથી ભરપૂર છે, વીજળીની જેવું ચંચળ, પાણીના પરપોટા જેવું અને દર્ભની અણી પર રહેલા જળબિંદુ જેવું અનિત્ય છે, સંધ્યા સમયના આકાશના રંગ જેવું અને સ્વપ્નદર્શન જેવું છે, સડવું, ૧૫ પડવું અને નષ્ટ થવું એ એના ગુણધર્મો છે, પહેલાં કે પછી તે ત્યજવા યોગ્ય જ છે. હે માતા-પિતા ! એ કોણ જાણે છે કે પહેલાં કોણ જશે અને પછી કોણ જશે? આથી હે માતાપિતા ! આપ આજ્ઞા આપો તો હું શ્રમણ ભગવાન મહાવીર પાસે મુંડિત બની, ગૃહત્યાગ કરી અનગાર–પ્રવ્રજ્યા અંગીકાર કરું.' ત્યાર બાદ માતા-પિતાએ મેઘકુમારને આ પ્રમાણે કહ્યું “હે પુત્ર! આ તારી ભાર્યાએ સમાન શરીરવાળી, સમાન વણવાળી, સમાન વયવાળી, સમાન લાવણ્ય, રૂપ, યૌવન અને ગુણોવાળી છે તથા સમાન રાજકુળોમાંથી આણેલી છે. તો હે પુત્ર! એમની સાથે વિપુલ માનુષી કામભોગો ભોગવ અને ભુક્તભોગી બન્યા પછી શ્રમણ ભગવાન મહાવીર પાસે મુંડિત બની, ગૃહત્યાગ કરી આનગારિક પ્રવજ્યા લેજે.' ત્યાર બાદ તે મેઘકુમારે માતા-પિતાને આ પ્રમાણે કહ્યું – હે માતા પિતા ! આપ મને જે આમ કહે છો કેહે પુત્ર! તારી આ ભાર્યાઓ સમાન શરીરવાળી છે ઇત્યાદિ, આથી હે પુત્ર! એમની સાથે વિપુલ માનુષી કામભોગો ભોગવ. ભોગો ભોગવી પછી શ્રમણ ભગવાન મહાવીર પાસે મંડિત બની ગૃહત્યાગ કરી અનગાર-પ્રવજ્યા ગ્રહણ કરજે-તે ઠીક છે.” પરંતુ હે માતા-પિતા ! ખરેખર મનુષ્યના કામભોગો અશુચિ છે-અપવિત્ર છે, અશાશ્વત છે, તેમાં વમનને સ્ત્રાવ હોય છે, પિત્તને સ્રાવ હોય છે, કફનો સ્ત્રાવ હોય છે. શુક્રનો સ્ત્રાવ હોય છે, શાણિતને સાવ હોય છે, દુગધી ઉચ્છવાસ નિ:શ્વાસ હોય છે. ખરાબ મૂત્ર, મળ, પરુથી પરિપૂર્ણ હોય છે, મળ, મૂત્ર, કફ, નાસિકામળ, વમન, પિત્ત, શક્ર અને શોણિતથી તે ઉત્પન્ન થનારા છે, અદ્ભવ, અનિત્ય, અશાશ્વત, સડણ, Page #470 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ધર્મસ્થાનુગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૨૮ ૩૨ પતન અને વિવાંસન ધર્મવાળાં છે, અને પિછો કે પહેલાં અવશ્ય ત્યજવા એગ્ય જ છે. હે માતા-પિતા ! પહેલાં કોણ જશે (કણ મરશે) અને પછી કોણ જશે-મરશે એ કોણ જાણે છે? એટલા માટે હે માતા-પિતા ! આપની અનુમતિ મેળવીને હું શ્રમણ ભગવાને મહાવીર પાસે મંડિત બની ગૃહત્યાગ કરી અનગાર-દીક્ષા ગ્રહણ કરવા ઇચ્છું છું. ત્યાર બાદ માતા-પિતાએ મેઘકુમારને આ પ્રમાણે કહ્યું હે પુત્ર!પિતામહ, પિતાના પિતામહ અને પિતાના પ્રપિતામહ અર્થાત્ સાત પેઢીઓથી ઊતરી આવેલ આ અપાર ચાંદી, સોનું, કાંસુ, વસ્ત્રો, મણિ, મોતી, શંખ, પરવાળા, માણેક આદિ સારભૂત દ્રવ્ય આપણી પાસે છે, જે સાત પેઢી સુધી યથેચ્છદાન દેવાથી, ભોગવવાથી કે વહેંચવાથી પણ ખૂટે તેમ નથી. આથી હે પુત્ર! આ વિપુલ માનુષી સમૃદ્ધિ-સન્માન ભોગવીને પછી, કલ્યાણભોગી બનીને બાદમાં શ્રમણ ભગવાન મહાવીર પાસે મંડિત થઈને ગૃહત્યાગ કરીને અનગાર ધર્મ સ્વીકારજે.' ત્યારે તે મેઘકુમારે માતા-પિતાને આ પ્રમાણે કહ્યું “હે માતા-પિતા ! આપ જે કંઈ કહો છો તે બરાબર છે કે –હે પુત્ર! તારા પિતામહ, પિતાના પિતામહ અને પિતાના પ્રતિતામહના સમયથી આવેલ-યાવતુ પછી કલ્યાણભેગી બનીને શ્રમણ ભગવાન મહાવીર પાસે મુંડિત બની ગૃહવાસ ત્યજીને અનગાર દીક્ષા સ્વીકારજે.” પરંતુ તે માતા-પિતા! આ ચાંદી આદિ ધન અગ્નિસાધ્ય, ચોરસાધ્ય, રાજયસાય, દાયસાધ્ય, મૃત્યુસાધ્ય છે અર્થાત્ આ ધનને અગ્નિ બાળી શકે તેવું છે, ચાર ચારી શકે તેમ છે, રાજા હરી શકે છે, કુટુંબીજનો વહેંચી લઈ જઈ શકે છે, મૃત્યુના કારણે છોડવું પડે તેવું છે તથા તે અગ્નિ સામાન્ય યાવનું મૃત્યુ-સામાન્ય એવું છે, સડન, પતન અને વિધ્વંસન સ્વભાવવાળું છે, પાછળથી કે પહેલાં અવશ્ય ત્યજવા-લાયક જ છે. તો હે માતા-પિતા ! કોણ એ જાણે છે કે પહેલાં કોણ જશે અને પછી કોણ જશે? આથી હું માતા-પિતા ! આપ અનુમતિ આપો તો હું શ્રમણ ભગવાન મહાવીર પાસે મુંડિત બની, ગૃહવાસ ત્યજી અનગાર દીક્ષા ગ્રહણ કરું.’ ૩૩૮. ત્યાર પછી જયારે માતાપિતાએ મેઘકુમારને આખ્યાપના (સામાન્ય વાણી), પ્રજ્ઞાપના (વિશેષ વાણી), સંજ્ઞાપના (સંબોધ કરતી વાણી) અને વિજ્ઞાપના (વિનંતિ કરતી વાણી)થી સમજાવવા, બોધ આપવા, મનાવવા અને વિનવવા છતાં પણ વિષયાભિમુખ કરવા સફળ ન થયા ત્યારે વિષયોથી પ્રતિકૂળ તથા સંયમ પ્રતિ ભય અને ઉદ્દેશ કરાવનાર પ્રજ્ઞાપનાથી સમજાવતાં કહ્યું – હે પુત્ર! આ નિર્ગથપ્રવચન રાય, અનુત્તર, અદ્વિતીય, પરિપૂર્ણ, મોક્ષના નિશ્ચિત માર્ગરૂપ છે યાવત્ સંશુદ્ધ, શલ્યનાશક, મોક્ષમાર્ગરૂપ, સિદ્ધિમાગરૂપ, નિર્જરામાર્ગરૂપ, નિવણમાગરૂપ, સર્વ દુઃખોના નાશના માર્ગરૂપ છે, સપની જેમ લક્ષ્ય પ્રતિ નિશ્ચળ દષ્ટિવાળું છે, છરીની જેમ એક ધારવાળું છે, લોઢાના ચણા ચાવવા જેવું છે, રેતીના કોળિયા જેવું નીરસ છે, ગંગા મહાનદીના સામા પ્રવાહમાં તરવા જેવું છે, ભુજાઓ વડે મહાસમુદ્ર પાર કરવા જેવું છે, તીણ ધાર સામે ધસી જવા જેવું છે, ગળામાં વજન લટકાવવા જેવું છે, અસિધારાવૃત આચરવા જેવું છે. તદુપરાંત હે પુત્ર! નિગ્રંથ શ્રમણોને આધાકમી અથવા ઔદેશિક અથવા ક્રીકૃત અથવા સ્થાપિત અથવા રચિત અથવા દુભિક્ષભક્ત અથવા કાંતારભક્ત અથવા વલિયાભક્ત અથવા ગ્લાનભક્ત આદિ વિવિધ દોષવાળો આહાર લઈ શકાતો નથી. એ જ રીતે મૂળ, કંદ, ફળ, બીજ, અને લીલી વનસ્પતિને આહાર પણ લઈ શકાતો નથી. Page #471 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–મહાવીર તીર્થ માં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૩૯ ૧૧૫ જ્યારે તું તે હે પુત્ર! સુખભેગી છે, દુ:ખ સહન કરવા સમર્થ નથી. તું શીત, ઉષ્ણ, ભૂખ, તરસ પણ સહન કરવા સમર્થ નથી, અને વાત, પિત્ત, કફ અને સન્નિપાતથી ઉત્પન્ન થનાર વિવિધ વિકારો, રોગો અને રોગાતંક તથા ઉચ્ચ-નીચ ઇન્દ્રિય-પ્રતિકૂળ ઉપસર્ગો, બાવીસ પ્રકારના પરીષહ આદિને સારી રીતે સહન કરવા નું સમર્થ નથી. આથી હે પુત્ર! તું માનુષી કામભોગો ભોગવ. ભુક્તભાગી થયા પછી શ્રમણ ભગવાન મહાવીર પાસે જઈ મુંડિત બની, ગ્રહવાસ ત્યજી અનગારજીવન સ્વીકારજે.” ત્યારે તે મેઘકુમારે માતા પિતાની આવી વાત સાંભળી માતા-પિતાને આ પ્રમાણે કહ્યું – હે, માતા-પિતા ! આપ જે કહો છો તે ઠીક જ છે કે, “હે પુત્ર ! આ નિગ્રંથ પ્રવચન સત્ય છે”—ઇત્યાદિ પૂક્તિ કથન યાવત્ “અનગાર પ્રવ્રજ્યા સ્વીકારજે” પરંતુ તે માતા-પિતા! આ નિગ્રંથ પ્રવચન નjષકોને, કાયરોને, કાપુરુષોને, આ લોક સંબંધી સુખની આસક્તિવાળાઓને કે પરલોકમાંના સુખની ઇચ્છા કરનારા સામાન્ય જનને માટે દુષ્કર છે, પરંતુ ધીર અને દઢ સંકલ્પવાળા પુરુષને એનું આચરણ કરવામાં શું કઠિન છે? આથી હે માતા-પિતા! આપની અનુમતિ લઈ હું શ્રમણ ભગવાન મહાવીર પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરીને આનગારિક પ્રવૃષા લેવા ચાહું છું. મેઘનું એક દિવસનું રાજ્ય ૩૩૯. ત્યાર બાદ જ્યારે માતાપિતા મેઘકુમારને વિષયોને અનુકૂળ અને વિષયોને પ્રતિકૂળ અનેક પ્રકારની આખ્યાપના, પ્રજ્ઞાપના, સંજ્ઞાપના અને વિજ્ઞાપના વાણી દ્વારા સમજાવવા, બોધ આપવા, મનાવવા કે વિનવવામાં શક્તિમાન બન્યા નહીં ત્યારે અનછાપૂર્વક, ઉદાસીન બની, મેઘકુમારને આમ કહેવા લાગ્યા હે પુત્ર! અમે તારી એક દિવસની રાજ્યશ્રી જોવા ઇચ્છીએ છીએ અર્થાતુ અમારી ઇચ્છા છે કે તું એક દિવસ રાજા બનીને રાજપશાસન કર તે અમે જોઈએ.' ત્યારે તે મઘકુમારે માતા-પિતાની ઈચ્છાનું માન રાખવા મૌન ધારણ કર્યું–અર્થાત્ મૌન રહી સંમતિ આપી. ત્યાર બાદ તે શ્રેણિક રાજાએ કૌટુંબિક સેવકોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! તરત જ જઈને મેઘકુમારના રાજ્યાભિષેક માટે મહાથ, મહઈ મહામૂલ્યવાન સામગ્રી એકઠી કરી લાવે. ત્યારે તે કૌટુંબિક સેવકોએ મેઘકુમારના રાજ્યાભિષેક માટે મહાથે, મહઈ, મહામૂલ્યવાન સામગ્રી તૈયાર કરી. ત્યાર પછી શ્રેણિક રાજાએ અનેક ગણનાયક અને યાવત્ સંધિપાલ અને ભાવતુ પરિવૃત્ત થઈ મેઘકુમારને એકસો આઠ સુવર્ણ કળશ, એ જ રીતે રજત કળશે, સુવર્ણરજત કળશો, સુવર્ણમણિમય કળશ, રજનમણિમય કળશે, સુવણ–રજત-મણિમય કળશે તથા મૃત્તિકા કળશોમાં ભરેલા સર્વ પ્રકારના જળથી, સર્વ પ્રકારની માટીથી, સર્વ પ્રકારના પુષ્પોથી, સર્વ પ્રકારના સુગંધી પદાર્થોથી, સર્વ પ્રકારની માળાથી, સર્વ પ્રકારની ઔષધીઓથી. સરસવથી, સમસ્ત સમૃદ્ધિ યુનિ સાથે અને સકળ સૈન્ય યાવત્ દુંદુભિધષના પ્રતિધ્વનિ શબ્દો સાથે મહામહિમાપૂર્વક રાજ્યસન પર અભિષેક કર્યો, અભિષેક કરી બન્ને હાથ જોડી, દશે આંગળીઓ મસ્તક પર ઘુમાવો અંજલિ રચી આ પ્રમાણે કહ્યું હે નંદન! તારો જય હો, જય હો. હે ભદ્ર! તારો જય હે, જય હો. હે આનંદકર ! તારો જય હે, જય હો, તારું કલ્યાણ હો, તું ન જીતેલું જીતી લે, જીતેલાનું પાલન કર. જિત મધ્યે તારો વાસ છે, ને જીતાયેલા શત્રુઓને જીતી લે, અને જિતેલા મિત્રપત્રનું Page #472 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૪૧ પાલન કર. દેવોમાં ઇન્દ્ર સમાન, અસુરોમાં ચમર સમાન, નાગોમાં ધરણેન્દ્ર સમાન, તારાગ્રહગણમાં ચન્દ્ર સમાન, મનુષ્યોમાં ભરત સમાન બની રાજગૃહ નગર અને બીજા પણ અનેક ગ્રામ, આકર, નગર, ખેટક, કર્બટ, દ્રોણમુખ, મડંબ, પાન, આશ્રમ, નિગમ, સંવાહ, સન્નિવેશ આદિનું આધિપત્ય કરતાં કરતાં, પ્રધાનત્વ, સ્વામિત્વ, ભર્તૃત્વ, મહત્તરકત્વ, આજ્ઞાકારકત્વ, ઈશ્વરત્વ અને સેનાપતિત્વ કરતાં કરતાં, પાલન કરતાં કરતાં, જોરશોરપૂર્વક વાગતા વાજિંત્ર-તંત્રી, તલ, તાલ, લુટત, ઘન, મૃદંગ, પટહ આદિના અને ગીત-નૃત્યના અવાજ સાથે વિપુલ ભોગો ભોગવતાં ભોગવતાં તું વિચર’-એ પ્રમાણે તેનો જયજયકાર કર્યો. ત્યાર બાદ તે મેઘ રાજા બન્યા-મહા હિમવંતની જેમ, પૃથ્વી પરના ઇન્દ્રની જેમ, મંદરાચલની જેમ શોભતો તે રાજ્યશાસન કરવા લાગ્યો. ત્યાર પછી માતા-પિતાએ રાજા મેઘને આ પ્રમાણે કહ્યું–‘હે જાયા ! અમે તને શું આપીએ? શું ભેટ કરીએ? અથવા તારી કઈ ઇચ્છા પૂરી કરીએ?” મેઘના નિષ્કમણયોગ્ય ઉપકરણે– ૩૪૦. ત્યાર પછી મેઘરાજાએ માતા-પિતાને આ પ્રમાણે કહ્યું- હે માતા-પિતા! હું ઇચ્છું છું કે તમે કુત્રિકાપણ (જયાં સઘળી વસ્તુઓ મળે તેવી દુકાનોમાંથી મારા માટે રજોહરણ અને પાત્ર (ભિક્ષાપાત્ર) મંગાવી દો અને એક કાશ્યપ (હજામ)ને બોલાવી દો.” ત્યાર પછી શ્રેણિક રાજાએ કૌટુંબિક સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યુંહે દેવાનુપ્રિયા ! તમે જાઓ અને શ્રીગૃહ (રાજકોષ)માંથી ત્રણ લાખ સુવર્ણમુદ્રાઓ લે અને બે લાખ મુદ્રાઓ આપીને કુત્રિકાપણમાંથી રજોહરણ અને પાત્ર લઈ આવો તથા એક લાખ મુદ્રા આપી કાશ્યપને લઈ આવો.” ત્યારે તે કૌટુંબિક સેવકો શ્રેણિક રાજાનાં આ વચનો સાંભળી ૯ષ્ટતુષ્ટ થઈને શ્રીગૃહમાંથી ત્રણ લાખ મહોરો લઈ, બે લાખ મહોરો આપી કુત્રિકાપણમાંથી રજોહરણ અને પાત્ર લઈ આવ્યા અને એક લાખ મહોરો આપી કાશ્યપને બોલાવી લાવ્યા. કાશ્યપ દ્વારા મેઘના અગ્રકેશનું તન૩૪૧. ત્યાર પછી કૌટુંબિક સેવકોએ બોલાવી લાવેલા તે કાશ્યપને જોઈને મેધે હૃષ્ટતુષ્ટ આનંદિત ચિત્તે યાવત્ હર્ષવશ વિકસિત હૃદયપૂર્વક સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક મંગળ વિધિ અને પ્રાયશ્ચિત કર્મ કર્યું, અને પછી શુદ્ધ પવિત્ર ઉત્તમ વસ્ત્રો પહેરી, અલખ છતાં મૂલ્ય. વાન આભૂષણોથી શરીર અલંકૃત કરી, જયાં શ્રેણિક રાજા હતો ત્યાં આવ્યો, આવીને હાથ જોડી મસ્તક પર અંજલિ રચી શ્રેણિક રાજાને વંદન કરી આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય ! જે મારે કરવા યોગ્ય છે તે કરવાની આજ્ઞા આપો. ત્યારે તે શ્રેણિક રાજાએ કાશ્યપન આ પ્રમાણે કહ્યું–‘દેવાનુપ્રિય ! તું જઈને સુગંધિત પાણીથી તારા હાથપગ ધોઈ લે અને પછી ચાર પડવાળા વેત વસ્ત્રથી મુખ બાંધીને મેઘકુમારના અગ્રદેશ દીક્ષાને અનુરૂપ ચાર આંગળનો ભાગ છોડીને બાકીના ભાગમાં કાપી દે.' ત્યારે તે કાશ્યપે શ્રેણિક રાજાની આ આજ્ઞા સાંભળી, હૃષ્ટતુષ્ટ અને આનંદિત ચિત્તવાળા બની યાવત્ હર્ષાતિરેકવશાત્ વિકસિત હૃદયવાળા બની, બે હાથ જોડી મસ્તક સમીપે અંજલિ રચી “હે સ્વામિ ! જેવી આશા” એ પ્રમાણે વિનયપૂર્વક આશા સ્વીકારી, આજ્ઞા સ્વીકારીને પછી સુગંધી પાણીથી પોતાના હાથ-પગ ધોયા, ધોઈને શુદ્ધ વસ્ત્ર મુખ પર બાંધ્યું, બાંધીને યતનાપૂર્વક દીક્ષાને યોગ્ય ચાર આંગળ છોડી મેઘકુમારના બાકી અગ્રકેશનું કર્તન કર્યું. ૩૪૨. ત્યાર બાદ મેઘકુમારની માતાએ બહુમૂલ્યવાન, હંસ જેવા શ્વેત ઉજજ્વળ વસ્ત્રમાં તે કેશ ગ્રહણ Page #473 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–મહાવીર તીર્થ માં મેઘકુમાર શ્રમણ સૂત્ર ૩૪૩ ૧૧૭ કર્યા, ગ્રહણ કરી સુગંધિત જળથી ધોયા, ધોઈને તે પર સરસ ગશીર્ષ ચન્દનનાં છાંટણાં કર્યા, છાંટણાં કરી શ્વેત વસ્ત્રમાં તેને બાંધ્યા, બાંધીને રત્નની દાબડીમાં ભર્યા, ભરીને તે ડબીને મોટી પેટીમાં મૂકી, પછી આંખ માંથી જળધારા, નિગ ડીના પુષ્પોની વૃષ્ટિ કે મોતીના હારની જેમ આંસુ વહાવતી, આજંદ કરતી, વિલાપ કરતી આ પ્રમાણે કહેવા લાગી— મેઘકુમારના આ કેશનું અને રાજ્યપ્રાપ્તિ આદિ અભ્યદયના અવસરે, ઉત્સવ વખતે, પર્વો વેળાએ, તિથિઓએ, ઇન્દ્રમહ આદિ પ્રસંગોએ, નાગપૂજા વગેરે પ્રસંગે, યજ્ઞ પ્રસંગે, પર્વણીઓમાં દર્શન કરીશું અર્થાત્ ઉત્તમ પ્રસંગોએ આ કેશ અમને મેઘકુમારનું સ્મરણ કરાવશે.’ આમ કહી તે પેટી તેણે પતાના ઓશીકા તળે રાખી. મેઘનાં અલંકાર૩૪૩. ત્યાર પછી મેઘકમારના માતાપિતાએ ઉત્તરા ભિમુખ સિંહાસન રખાવ્યું, પછી મેઘકુમારને બે વાર, ત્રણ વાર શ્વેત અને પીત (ચાંદી અને સોનાના) કળશોથી :નાન કરાવ્યું, સ્નાન કરાવી અત્યંત સુંવાળા રૂંછાદાર કષાય ગધવસ્ત્રથી તેમાં અંગો લુછીને સરસ ગોશીર્ષ ચંદનનો લેપ કરાવ્ય, લેપ કરાવી નાસિકાના નિ:શ્વાસથી પણ ઊડી જાય તેવું બારીક, શ્રેષ્ઠ નગરોમાંથી મેળવેલું, કુશળ મનુષ્યોએ વખાણેલું, ઘોડાના મુખમાંથી નીકળતી લાળ કરતાં પણ ઝીણા તાંતણાવાળું, નિપુણ પુરુષોએ ઝરીથી ભરેલું, હંસલક્ષણ શ્વેત વસ્ત્ર પહેરાવ્યું. પછી હાર અને અર્ધહાર પહેરાવ્યા. પછી એકાવલી (એક સેરના હાર), મુક્તાવલી, કનકાવલી, રત્નાવલી, પ્રાલંબ (કંઠી), પાદપ્રલંબ (પગ સુધી લાંબી કંઠા) કડાં, તેડા, કેયૂર (બાજુબંધ), અંગદ, દશે આંગળીઓમાં વીંટીએ, કંદોરે, કુંડળ, ચૂડામણિ અને રત્નજડિત મુકુટ પહેરાવ્યાં, પહેરાવીને દિવ્ય ફુલોની માળા પહેરાવી, પછી મલય-ચંદનની સુગંધ શરીર પર લગાવી, પછી તે મેઘકુમારને ગૂંથેલી, વીંટેલી, પૂરેલી અને જોડેલી એવી ચાર પ્રકારની માળાઓ દ્વારા કલ્પવૃક્ષની પેઠે અલંકૃત વિભૂષિત કર્યો. મેઘને અભિનિષ્ક્રમણ-મહોત્સવ૩૪૪. ત્યાર બાદ તે શ્રેણિક રાજાએ કૌટુંબિક સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું – “હે દેવાનુપ્રિયા ! તમે તરત જ જઈને અનેક સેંકડે સ્તંભોવાળી, જેમાં ક્રીડા કરતી શાલભંજિકાઓ કોતરેલી હોય તેવી, જેમાં ઈહામૃગ, વૃષભ, તુરગ, નર, મગર, વિહંગ, સર્પ, કિન્નર, ૨૨, શરભ (અષ્ટાપદ), ચમરી ગાય, કુંજર, વનલતા, પાલતા આદિની આકૃતિઓ ચિત્રિત હોય તેવી, જેની ઘંટાવલીમાંથી મધુર, મનહર અવાજ નીકળતો હોય તેવી, જે શુભ, કાંત, દર્શનીય હોય તેવી, કુશળ કારીગરે દ્વારા બનાવેલી, દેદીપ્યમાન મણિ૨નોની ઘંટડીઓ-કારીઓના સમૂહથી યુક્ત, વરત્નોની બનેલી વેદિકાથી યુક્ત હોવાથી જે મનોહર દેખાતી હોય તેવી, જેમાં બનેલાં યાંત્રિક વિદ્યાધર યુગલો ચાલતાં દેખાતાં હોય નેવી, સહસ્રરશ્મિ સૂર્યનાં કિરણોની જેવી શોભાયમાન, હજારો રૂપવાળી, દીપ્યમાન, દેદીપ્યમાને, આંખોને આકર્ષાનારી, સ્પર્શમાં સુખદાયક, શ્રીયુક્ત તથા શી, વરિત, ચપળ અતિશય ચપળ અર્થાત્ જેને ઝડપથી લઈ જઈ શકાય તેવી અને એક હજાર પુરુષો દ્વારા વહન કરાય તેવી શિબિકા તૈયાર કરો.” ત્યાર પછી તે કૌટુંબિક પુરુષેએ ૯ષ્ટતુષ્ટ બની અનેક સેંકડે સ્તંભોયુક્ત યાવત્ શિબિકા તૈયાર કરી ઉપસ્થિત કરી. ત્યાર પછી મેઘકુમાર તે શિબિકા પર આરૂઢ થયો અને આરૂઢ થઈને શ્રેષ્ઠ સિંહાસન પર પૂર્વાભિમુખ થઈને બેઠો. ત્યાર પછી તે મેઘકુમારની માતા સ્નાન, બલિકમ આદિ કરીને યાવત્ અલ૫ છતાં મૂલ્યવાન આભરણાથી શરીરને અલંકૃત કરીને Page #474 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૪૬ શિબિકા પર સવાર થઈ, સવાર થઈને મેઘકુમારની જમણી બાજુ ભદ્રાસન પર બેઠી. ૩૪૫. ત્યાર પછી તે મેઘકુમારની ધાવમાતા રજોહરણ અને પાત્ર લઈને શિબિકા પર સવાર થઈ. સવાર થઈને મેઘકુમારની ડાબી બાજએ ભદ્રાસન પર બેઠી. ત્યાર બાદ તે મેઘકુમારની પાછળ શુંગારના આગાર જેવી, મનહર વેશભૂષાવાળી, સુંદર હાસ્ય. ગતિ, બોલી, ચેષ્ટા, વિલાસ, સંલાપ, ઉલ્લાપવાળી તથા નિપુણ ઉપચાર કરવામાં કુશળ એવી, અન્યોન્ય સ્પર્શીને રહેલા યુગલરૂપ, ગોળ, ઊંચા, પુષ્ટ, સુસંસ્થિત સ્તનવાળી, એક ઉત્તમ તરુણી હિમ, ચાંદી, કુ દ પુષ્પ અને ચન્દ્ર જેવા ધવલ, કોરેંટ પુષ્પોની માળાઓવાળા, છત્રને હાથમાં ધારણ કરી લીલાપૂર્વક ઊભી રહી. ત્યાર બાદ શુંગારના આગાર જેવી, ચારુ વેષવાળી, સુંદર ગતિ, હાસ્ય, વાણી, ચેષ્ટા, વિલાસ, સંલાપ, ઉલ્લાપવાળી, યોગ્ય ઉપચાર કરવામાં કુશળ એવી, બે તરુણ યુવતીઓ શિબિકા પર સવાર થઈ, સવાર થઈને મેઘકુમારની બન્ને બાજુએ વિવિધ પ્રકારના મણિ, રત્ન, સુવર્ણ તથા મહઈ તપનીય (લાલ સુવર્ણ)ના ઉજજવળ વિચિત્ર દંડવાળા, ચમકતા, પાતળા, સૂક્ષ્મ, ઉત્તમ વાળવાળા, શંખ, કુંદપુષ્પ, જલકણ, મંથન કરતાં નીકળેલા અમૃતના ફીણના ઢગલા જેવા ચામર હાથમાં ધારણ કરી, લીલાપૂર્વક વીંઝવા લાગી. ત્યાર બાદ શૃંગારના ભંડાર જેવી, ચારુ વેષધારિણી, સુંદર ગતિ, હાસ્ય, વચન, ચેષ્ટા, વિલાસ, સંલા૫, ઉલ્લાપવાળી અને નિપુણ ઉપચારમાં કુશળ, એક તરુણી શિબિકા પર આરૂઢ થઈ, આરૂઢ થઈને મેઘકુમારની સામે પૂર્વ દિશામાં રહી, ચંદ્રકાંત મણિ, વજરત્ન અને વૈર્યરત્નની બનેલ નિર્મળ દાંડીવાળો પંખો વીંઝવા લાગી. ત્યાર બાદ શુંગારના આગાર સમી, ચારૂ વેષવાળો, સુંદર ગતિ, હાસ્ય, વચન, ચેષ્ટા, વિલાસ, સંલાપ, ઉલ્લાપવાળી, ઉચિત ઉપચારમાં નિપુણ, એક શ્રેષ્ઠ તરુણી શિબિકા પર આરૂઢ થઈ, આરૂઢ થઈને મેઘકુમારની પૂર્વ દક્ષિણ(અગ્નિ કોણ)માં રહી, શ્વેત રજતમય વિમળ જળ ભરેલી, મત્ત ગજેન્દ્રની મુખા કૃતિવાળી ઝારી લઈને ઊભી રહી. ૩૪૬, ત્યાર બાદ મેઘકુમારના પિતાએ કૌટુંબિક પુરુષને બોલાવ્યા, બોલાવીને એમને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયા ! તરત જ એક સરખા, એક રંગરૂપવાળા, એક વયના, એકસરખી વેશભૂષાથી સજજ એવા એક હજાર ઉત્તમ તરુણ કૌટુંબિક સેવકોને બોલાવે.' ત્યારે તે કૌટુંબિક પુરુષોએ એક સરખા, એક સરખી વયના અને એક સરખા રંગના, એક સમાન વેષવાળા એક હજાર ઉત્તમ તરુણ કૌટુંબિક સેવકોને બોલાવ્યા. ત્યાર બાદ શ્રેણિક રાજાએ તે કૌટુંબિક પુરુષો દ્વારા બોલાવાયેલા ઉત્તમ તરુણ કૌટુંબિક સેવકો હૃષ્ટતુષ્ટ થયા, તેમણે સ્નાન કર્યું યાવત્ એક સમાને આભૂષણ અને પોશાક પહેરી જ્યાં શ્રેણિક રાજા હતો ત્યાં આવ્યા, આવીને શ્રેણિક રાજાને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય! અમારા માટે જે કરવા યોગ્ય હોય તેની આજ્ઞા આપે.” ત્યારે શ્રેણિક રાજાએ તે હજાર ઉત્તમ તરુણ કૌટુંબિક સેવકોને આ પ્રમાણે કહ્યું દેવાનુપ્રિયે! તમે જાઓ અને મેઘકુમારની પુરુષસહસ્ત્રવાહિની શિબિકા ઊચકો.' ત્યારે તે એક હજાર ઉત્તમ તરુણ કૌટુંબિક સેવકો શ્રેણિક રાજાના આવા કથનથી હષ્ટતુષ્ટ થઈને સહસ્રપુરુષવાહિની એવી મેઘકુમારની શિબિકાનું વહન કરવા લાગ્યા. ત્યાર પછી સહસ્રપુરૂષવાહિની શિબિકા પર આરૂઢ થયેલ મેઘકુમાર ચાલ્યો ત્યારે આઠ મંગળ દ્રવ્યો અનુક્રમે તેની આગળ આગળ ચાલવા લાગ્યા, તે જેમ કે–સ્વસ્તિક, શ્રીવત્સ, નંદ્યા Page #475 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયોગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૪૭ ૧૧૮ વર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, મત્સ્યયુગલ અને દર્પણ યાવતુ અનેક ઘણા ધનાથી (ધન ઇચ્છનારા) યાવત્ કામાથી, ભોગાથી, લાભાથી, કિલ્વિષિક, કારોટિક, કારવાહિક, શંખવાદક, ચક્રધર, હળધર, મંગળપાઠક, વધામણી આપનારા, ચારણ, ખંડિયાઓના સમૂહે તેનું ઇષ્ટ, કાંત, પ્રિય, મનોશ, મનોરમ, માભિરામ, હદયંગમ વાણીથી જયવિજયરૂપ મંગળ શબ્દોથી સતત સ્તુતિ અને અભિ વાદન કરતા આ પ્રમાણે કહેવા લાગ્યા હે નંદ! તમારો જય હે, વિજય હો. હે ભદ્ર! તમારો જય હો. હે નંદ! તમારું કલ્યાણ થાઓ. ન જીતેલ ઇન્દ્રિયોને તમે જીતે, જીતેલ (મેળવેલ) શ્રમણધર્મનું તમે પાલન કરો. હે દેવ! વિનોને જીતીને સિદ્ધિ મળે તમે નિવાસ કરો. રાગદ્વેષ રૂપી મલ્લોને તમે અત્યંત ધર્યોરૂપી કરછ બાંધીને તપથી હણી નાખો, તમે ઉત્તમ શુકલ ધ્યાનમાં અપ્રમત્ત રહી આઠ કર્મરૂપી શત્રુઓનું મર્દન કરો. અજ્ઞાનરૂપી અંધકારરહિત અનુત્તર કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરે. પરીષહરૂપી સેનાને હણીને અને ઉપસર્ગોથી ડર્યા વિના તમે શાશ્વત, અચલ, પરમપદરૂપી મોક્ષને મેળવો. તમારી ધર્મસાધના નિવિંદન હો.' આ પ્રમાણે કહેતાં વારંવાર તેઓ ફરી ફરી મંગળમય જયવિજય શબ્દોથી તેમને વધાવવા લાગ્યા. ત્યાર બાદ તે મેઘકુમાર રાજગૃહ નગરની વચ્ચોવચ્ચે થઈને નીકળ્યો, નીકળીને જયાં ગુણશિલક શૈત્ય હતું ત્યાં આવ્યા, આવીને સહસ્ત્રપુરૂષવાહિની શિબિકામાંથી નીચે ઊતર્યો. શિષ્ય ભિક્ષાદાન૩૪૭. ત્યાર બાદ તે મેઘકુમારને આગળ રાખીને મેઘકુમારનાં માતાપિતા જયાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવાન મહાવીરની આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા, વંદનનમન કરીને આ પ્રમાણે બોલ્યા- “હે દેવાનુપ્રિય! આ મેધકુમાર અમારો લાડકવાયો પુત્ર છે. તે અમને ઇષ્ટ, કાત, પ્રિય, મનોજ્ઞ, મનહર, ધૈર્ય અને વિશ્વાસના સ્થાનરૂપ, સંમત, બહુમાન્ય, અનુમાન્ય છે, અમારે માટે રત્નકરંડક સમાન છે, રત્નસમાન, રત્નરૂપ છે, જીવનના શ્વાસ સમાન છે. હૃદયના આનંદરૂપ છે, ઉંબરના પુષ્પ જેવો સાભળવામાંય દુર્લભ છે તો પછી દર્શનની તો વાત જ શું કરવી ? જેવી રીતે કોઈ નીલકમળ, પાકમળ અથવા કુમુદ કાદવમાં પેદા થાય છે, કાદવમાં પષણ પામે છે છતાં કાદવની રજથી ખરડાનું નથી, પાણીની રજથી લેવાતું નથી, તેવી રીતે આ મેઘકુમાર કામોમાં ઉપન્ન થયો છે, ભોગોની વચ્ચે ઊછર્યો છે છતાં પણ કામરજથી લિપ્ત થયો નથી, ભોગરજથી લિપ્ત થયો નથી. હે દેવાનુપ્રિય! આ મેઘકુમાર સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છે, જન્મ જરા-મરણથી ભયભીત બન્યો છે, આપ દેવાનુપ્રિય પાસે મુંડિત થઈ તે ગૃહત્યાગ કરી આનગારિક પ્રજ્યા ગ્રહણ કરવા ચાહે છે. આથી અમે આપ દેવાનુપ્રિયને તેને શિષ્યરૂપે ભિક્ષાદાનમાં આપીએ છીએ. હે દેવાનુપ્રિય ! આપ આ શિષ્ય ભિક્ષાદાન સ્વીકારો.” ત્યાર પછી મેઘકુમારનાં માતા-પિતાનાં આવાં વચનને સાંભળીને શ્રમણ ભગવાન મહાવીરે એ વાતનો સમજીને સ્વીકાર કર્યો. ૩૪૮. ત્યાર પછી મેઘકમાર શ્રમણ ભગવાન મહાવીર પાસેથી ઉત્તરપૂર્વ દિશામાં-ઈશાનકોણમાં ગ, જઈને પોતાની જાતે જ આભરણા, માળા અને અલંકારો ઉતાર્યા. ત્યારે મેઘકુમારની માતાએ હંસ જેવા શ્વેત કોમળ વસ્ત્રમાં તે આભરણ, માળા અને અલંકારો લીધા, લઈને પછી હાર, જળધારા, નિગુડીનાં પુષ્પ અને તૂટેલી મોતીની માળાની જેમ આંસુ વહાવતી વહાવતીરોતી રોતી, વિલાપ કરતી કરતી આ પ્રમાણે બોલી– હે લાલ! ચારિત્રયોગમાં યત્ન કરજે, પરાક્રમ કરજે. અને એના માટે પ્રમાદ કરીશ નહી. અમારો પણ એ જ માર્ગ છે.” Page #476 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૫૧ આમ કહી મેઘકુમારના માતાપિતાએ શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમન કરીને જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં જ તેઓ પાછા ફર્યા. મેઘનું પ્રવ્રજ્યા-ગ્રહણ– ૩૪૯. ત્યાર બાદ તે મેઘકુમારે પોતાની જાતે જ પંચમુષ્ટિક લોચ કર્યો, લોચ કરીને જયાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યો, આવીને શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમન કરીને આ પ્રમાણે કહ્યું “હે ભગવન ! આ સંસાર આદીપ્ત છે, હે ભગવન! આ સંસાર પ્રદીપ્ત છે. હે ભગવન્! આ રાંસાર જરા-મરણથી આદીતપ્રદીપ્ત છે. જેમ કોઈ ગૃહપતિ (ગૃહસ્થ) ઘરમાં આગ લાગે ત્યારે તે ઘરમાંથી જે ઓછા વજનની પરંતુ બહુમૂલ્ય વસ્તુ હોય છે તે લઈને પોતે એકાંતમાં દૂર ચાલ્યો જાય છે અને વિચારે છે કે અગ્નિમાં બળવાથી બચાવેલ આ દ્રવ્ય મારા માટે પછીથી અને હમણાં હિતકારક, સુખદાયક, ક્ષમા (શાંતિ) દાયક, કલ્યાણકારી અને ભવિષ્યમાં પૂરેપૂરું ઉપયોગી થશે; એવી જ રીતે મારી પણ આત્મારૂપી વસ્તુ છે, જે મને ઈષ્ટ, કાંત, પ્રિય, મનોશ. મનભાવતી છે. તેને સુરક્ષિત રાખી લેવાથી તે મારા સંસારનો ઉચ્છેદ કરાવનાર બનશે. આથી હું ચાહું છું કે આપ દેવાનુપ્રિય પોતે જ મને પ્રવૃજિત કરો, પોતે જ મને મુંડિત કરે, પોતે જ પ્રતિલેખન આદિ શીખવે, પોતે જ સૂત્ર અને અર્થનું જ્ઞાન આપો, પોતે જ આચાર–ગોચર, વિનય– વૈનાયિક, ચરણકરણ, સંયમયાત્રા અને ભોજનમાત્રા આદિરૂપ ધર્મની વ્યાખ્યા કરો.” ૩૫૦. ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીરે પોતે જ મેઘકુમારને પ્રવજ્યા આપી-ચાવતુ-ધર્મશિક્ષણ આપ્યું હે દેવાનુપ્રિય! આ રીતે ચાલવું જોઈએ, આ રીતે બેસવું જોઈએ, આ રીતે વર્તવું જોઈએ, આ રીતે ભજન કરવું જોઈએ, આ રીતે બોલવું જોઈએ, આ રીતે અપ્રમત્ત બની પ્રાણ યાવતુ સોની રક્ષા કરતાં સંયમપાલન કરવું જોઈએ, આ વિષયમાં સહેજ પણ પ્રમાદ ન કરવો જોઈએ.' ત્યારે મેઘકુમારે શ્રમણ ભગવાન મહાવીર પાસેથી આ પ્રકારે ધર્મોપદેશ સાંભળી, સમ્યફ રીતે ગ્રહણ કર્યા અને ભગવાનની આજ્ઞા અનુસાર જ તે ચાલતો, આજ્ઞા અનુસાર જ બેસતો-યાવતુ-અપ્રમત્તપણે પ્રાણો-યાવહૂ-સર્વેની યતના કરને તે સંયમની આરાધના કરવા લાગ્યો. મેઘને મન:સંકલેશ– ૩૫૧. જે દિવસે મેઘકુમાર મુંડિત બની ગૃહત્યાગ કરી પ્રવજ્યા લઈ અનગાર બન્યો તે દિવસે જ સંધ્યાકાળે શ્રમણ નિર્ગને પથારાત્રિ, અર્થાતુ દીક્ષા-પર્યાય અનુસાર શૈયા-સંસ્મારકનું વિભાજન કરતી વેળાએ મેઘકુમારની શૈયા દરવાજા સમીપ આવી. ત્યારે શ્રમણ નિગ્રંથો રાત્રિના પહેલા પ્રહરથી અંતિમ પ્રહર સુધી, વાચના માટે થાવત્ ધર્મચિંતન માટે અથવા ઉચ્ચાર (ગુરુશંકા) માટે કે પ્રસવણ (લઘુશંકા) માટે જતાં અને પાછા ફરતા, કેઈકને હાથ મેધકુમારને વાગી જતો યાવત્ કોઇ એને કુદીને પસાર થતા, તે કોઈ બે ત્રણ વાર કુદીને જતા, કોઈના પગની ધૂળ તેના પર ઊડતી–આ રીતે તે લાંબી રાતમાં મેઘકુમાર ક્ષણભર માટે આંખ મીંચી શક્યો નહીં અર્થાત્ ઊંધી શકો નહીં. ત્યારે તે મેઘકુમારના મનમાં આવો આ પ્રકારનો અદયવસાય યાવત્ સંક૯પ થયોહું શ્રેણિક રાજાને પુત્ર અને ધારિણીદેવીને આત્મજ મેઘ છું, જે એમના માટે ઇષ્ટ, કાંત, યાવત્ ઉંબરના પુષ્પ જેમ શ્રવણ માટે Page #477 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ સૂત્ર ૩૫ર ૧૨૧ પણ દુર્લભ છે. જ્યારે હું ગૃહવાસમાં હતો ત્યારે આ બધા શ્રમણ નિગ્રંથો મારો આદર કરતા હતા, માન રાખતા હતા, બહુમાન કરતા હતા, જીવાદિ પદાર્થો, તેમને સિદ્ધ કરનાર હેતુઓ, પ્રશ્નો, કારણો અને વ્યાકરણ સમજાવતા હતા, ઇષ્ટ, મનોહર યાવત્ વાણીથી આલાપ-સંલાપ કરતા હતા. પરંતુ હવે જયારે હું મુંડિત બની, ગૃહત્યાગ કરી અનગારધર્મમાં પ્રવૃજિત થયો છું ત્યારે આ બધા શ્રમણ નિગ્રંથો ન તો મારો આદર કરે છે થાવત્ ન મનોહર વચનો વડે વાર્તાલાપ કરે છે. અને વળી રાત્રિએ પહેલા પ્રહરથી છેલ્લા પ્રહર સુધી વાચના માટે યાવત્ આટલી લાંબી રાત્રિમાં હું એક ક્ષણ પણ આંખ મીંચી શક્યો નથી. આથી મારા માટે એ શ્રેયસ્કર છે કે કાલ પ્રભાત થતાં જ યાવત્ પ્રકાશથી ઝળહળતો સહસ્રરમિ સૂર્ય ઊગે કે તરત શ્રમણ ભગવાન મહાવીરની આશા લઈ પાછો ગૃહવાસમાં ચાલ્યો જાઉં–તેણે આવા વિચાર કર્યો, વિચાર કરીને આર્તધ્યાનના કારણે દુ:ખી અને સંકલ્પ-વિકલ્પથી દોલાયમાન ચિ તે રાત્રિ તેણે નરકમાંની રાત્રિની જેમ પસાર કરી. રાત્રિ વ્યતીત થતાં બીજે દિવસે વિમળ પ્રભાતે યાવત્ પ્રકાશથી ઝળહળતા સહસરશ્મિ દિનકર સૂર્યને ઉદય થતાં તે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યો, આવીને શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરી વંદન-નમસ્કાર કર્યા યાવતુ પકુંપાસના કરવા લાગ્યા. વાચના યાવતુ આટલી લાંબી રાત્રિમાં ક્ષણમાત્ર પણ આંખ પણ મીંચી શકયો નથી. ત્યારે હું મેઘ તારા મનમાં આ આવા પ્રકારનો અદયવસાય યાવતુ સંકલ્પ ઉત્પન્ન થયો કે “જ્યારે હું ગૃહવાસમાં હતો ત્યારે આ શ્રમણ નિગ્રંથ મારો આદર કરતા હતા, ઇષ્ટ...વચનોથી વાર્તાલાપ કરતા હતા. પરંતુ જ્યારે હું મુંડિત બની, ગૃહવાસ છોડી અનગાર રૂપે પ્રવૃજિત થયો છું તો આ પ્રમાણ નિગ્રંથો ન તો મારો આદર કરે છે યાવત્ -ન ઇષ્ટ વાણીથી વાર્તાલાપ કરે છે. એથી વધુ તે રાતના પ્રથમ પ્રહરથી અંતિમ પ્રહર સુધી યથાવત્ કોઈ ધૂળથી ભરી દે છે. આથી મારા માટે એ શ્રેયસ્કર છે કે કાલ પ્રભાત થતાં યાવતુ પ્રકાશમાન તેજ સાથે સહસ્રરમિ દિનકર સૂર્યને ઉદય થતાં જ હું શ્રમણ ભગવાન મહાવીરને પૂછીને, આશા લઈને પુનઃ ગૃહવાસમાં પાછો ફરુ.”–આવો તે વિચાર કર્યો, અને વિચાર કરીને અતિ દુર્ઘર્ષ આધ્યાનના કારણે દુ:ખથી પીડિત થઈને અને સંકલ્પ-વિકલ૫માં દોલાયમાન ચિત્તવાળા થઈને નરકની વેદના જેવી વેદનાવાળી રાત્રિ તે પસાર કરી, રાત્રિ વ્યતીત થતાં જ તરત નું મારી પાસે આવ્યા છે. હે મેઘ ! મારું આ કથન સત્ય છે ?” જી હા, આ કથન તદ્દન સત્ય છે.' મિઘકુમારે કહ્યું.]. ભગવાન દ્વારા મેઘના પૂર્વભવ સુમેરુપ્રભ ભવનું નિરૂપણ ૩૫૩, “હે મેઘ ! આ જન્મથી પહેલાંના ત્રીજા ભવમાં તું વૈતાઢયગિરિની તળેટીમાં શંખ સમાન ઉજજવળ, વિમળ, નિર્મળ, જમાવેલ દહીં, ગાયના દૂધનું ફીણ અને ચંદ્રના જેવા શ્વેત વર્ણનો, સાત હાથ ઊંચો અને નવ હાથ લાંબો, દશ હાથના પરિમાણવાળે, સાતે અંગો (ચાર પગ, સુંઢ, પૂછડી અને લિંગ)માં પ્રતિષ્ઠિત, સૌમ્ય, પ્રમાણસરના અંગોવાળો, મેઘના સંબોધ ૩પ૨. ત્યાર પછી “હે મેઘ !' એમ મેઘકુમારને સંબોધીને શ્રમણ ભગવાન મહાવીરે આ પ્રમાણે કહ્યું હે મેઘ ! તું રાત્રિના પ્રથમ પ્રહરથી અંતિમ પ્રહર સુધી શ્રમણ નિગ્રંથ વડે ૧૬ Page #478 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૫૫ સુંદર આકૃતિવાળો, આગળના ભાગથી ઊંચો અને ઊંચા ઊઠેલા મસ્તકવાળો, સુખદાયક સકંધરૂપી આસનવાળો, વરાહની જેમ પૃષ્ઠ ભાગમાં નમેલો, ખાડા વિનાની અને લાંબી નહીં એવી બકરીની કૂખ જેવી કૂખવાળો, લાંબા પેટ, લાંબી પૂંછડી અને લાંબા હોઠવાળો, ખેંચેલ ધનુષ્ય જેવી પીઠની આકૃતિવાળે, સુયુક્ત, પ્રમાણસર, ગોળાકાર, પુષ્ટ ગાત્રોવાળો, પ્રમાણસર અને સુયુક્ત પૂંછડીવાળો, કાચબાના આકારના સુંદર અને પરિપૂર્ણ પગવાળે, શ્વેત, નિર્મળ, સ્નિગ્ધ, નિરૂપવત વીશ નખવાળા અને છ દાંતવાળે સુમેરુપ્રભ નામે ગજરાજ હતા. હે મેઘ ! એ જન્મમાં તું અનેક હાથીએ, હાથણીઓ, લટ્ટક (તરુણ હાથીઓ), લેટ્ટિકાઓ, કલભો (બાળ હાથીઓ) અને કલભિકાઓથી વીંટાઈને રહેનારો, હજાર હાથીઓને નાયક, માર્ગદર્શક, અગ્રણી, પ્રસ્થાપક, યૂથપતિ અને યૂથની વૃદ્ધિ કરનારો હતો તથા એ સિવાયના પણ અનેક એકલા પડી ગયેલા હાથીઓના બાળકોનું આધિપત્ય કરતો તું રહેતો હતો. ૩૫૪. હે મેઘ ! તે સમયે તું નિરંતર અપ્રમાદી, સદા ક્રીડાપરાયણ, રતિક્રીડામાં પ્રીતિવાળો, મોહનશીલ, કામભોગવૃષિત હતો અને અનેક હાથીઓ યાવત્ ઘેરાઈને વૈતાઢ્યગિરિની તળેટીમાં, પર્વતોમાં, કંદરાઓમાં, કુહરોમાં, પ્રપાતોમાં, ઝરણાંઓમાં, નહેરોમાં, ખાડાઓમાં તળાવડીઓમાં, કીચડવાળી તળાવડીઓમાં, કટકોમાં (પર્વતતટોમાં, કટપલ્લવમાં (પર્વત નજીકની તળાવડીઓમાં), તટમાં, અટવીમાં, ઢંકોમાં વિશેષ પ્રકારના પર્વતોમાં), કૂટો પર, શિખરો પર, પ્રભારો (નમેલાં શિખરો) પર, મંચો પર, બગીચાઓમાં, કાનનોમાં, વનોમાં, વનખંડોમાં, નદીઓમાં, નદીકક્ષ (નદી નજીકના વન)માં, વૃક્ષસમૂહોમાં, નદીસંગમોમાં, વાવોમાં, પુષ્કરણીઓમાં, દીધિંકાઓ (લાંબી વાવ)માં, ગુંજાલિકા (વક્ર વાવે)માં, સરોવરોમાં, સરોવરપંક્તિઓમાં, બે સરોવરોને જોડતી પંક્તિ-નહેરો-માં, વનચરો દ્વારા વિચરણ કરવાની છૂટ મળી હોય તેવો નું અનેક હાથી થાવત્ કલલિકાઓથી ઘેરાઈને, વિવિધ પ્રકારના તરુપલ્લવે, પાણી અને ઘાસનો ઉપભોગ કરતો, નિર્ભયપણે, નિરુગ્નિપણે, સુખપૂર્વક વિચરી રહ્યો હતો. ૩૫૫. ત્યારે હે મેઘ ! કોઈ એક વાર પ્રાવૃષ, વર્ષા, શરદ, હેમંત અને વસંત ક્રમશ: એ પાંચે ઋતુઓ વ્યતીત થઈ અને ગ્રીષ્મ ઋતુનો સમય આવ્યો, ત્યારે જ્યેષ્ઠ માસમાં વૃક્ષોને પરસ્પર ઘર્ષણથી ઉત્પન્ન થયેલ અને સૂકાં ઘાસ, પાંદડાં તથા કચરાથી અને વાયુના વેગથી પ્રદીપ્ત થયેલ અગ્નિમાંથી દાવાનળ પેદા થયો, તે અગ્નિની જવાળાઓથી વનને મધ્ય ભાગ સળગી ઊડ્યો, એનાથી દિશાઓ ધુમાડાથી ભરાઈ ગઈ અને પ્રચંડ વાયુના વેગથી અગ્નની જ્વાળાઓ ચારે દિશામાં ફેલાવા લાગી. પોલાં વૃક્ષો અંદર ને અંદર જ સળગવા લાગ્યાં, વન પ્રદેશના નદીનાળાનાં પાણી પ્રાણીઓના મૃત કલેવરોના લીધે સડવા લાગ્યાં, ખરાબ બની ગયાં, કીચડવાળાં થઈ ગયાં, કિનારાનાં પાણી સુકાઈ ગયાં, ભંગારક પક્ષીઓ દીનતાપૂર્વક આક્રંદ કરવા લાગ્યાં, ઉત્તમ વૃક્ષો પર બેઠેલા કાગડાઓ અત્યંત કઠોર અને અનિષ્ટ રવ કરવા લાગ્યા, વૃક્ષોનાં થડો અગ્નિકણોનાં કારણે પરવાળા જેવાં રાતાચોળ બની ગયાં, તરસથી પીડાયેલો પક્ષો ઓના સમૂહ પાંખ ફેલાવી, જીભ અને તાળવા પહોળા કરી, મોં ફાડી શ્વાસ લેવા લાગ્યાં, ગ્રીષ્મકાળની ઉષ્ણતા, સૂર્યને તાપ, અત્યંત કઠોર પ્રચંડ વાયુ અને સૂકાં પાંદડાં, ઘાસ અને કચરાની આંધીના કારણે ભાગંભાગ કરતા ભયભીત સિંહ આદિ વ્યાપદના કારણે શ્રેષ્ઠ પર્વત આકુળવ્યાકુળ બની ગયો હોય એ જણા હતા, જાણે કે તે પર્વ પર મૃગતૃષ્ણારૂપી પટ્ટબંધ-પટ્ટો બાંધ્યો હોય, ત્રાસિત મૃગે, પશુઓ અને સરીસૃપે અહીં તહીં Page #479 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુગ–મહાવીર-તીર્થ માં મેઘકુમાર શ્રમણ સૂત્ર ૩૫૫ ૧૨૩ અને પોતાના ભૂથમાંથી ઘણા સમય પહેલાં બહાર હાંકી કાઢયો હતો, તે યુવાન હાથી પાણી પીવા તે જ મહાહમાં તે જ વખતે આવ્યો અને એણે તને જોયો, જોઈને પૂર્વના વેરનું તેને સ્મરણ થયું, સ્મરણ થતાં ક્રોધાભિભૂત થઈને યાવત્ દાંત કચકચાવીને તે જ્યાં તું હતું ત્યાં આવ્યો, આવીને પોતાના તીણા દાંતરૂપી મૂશળેથી ત્રણ વાર તારી પીઠને તેણે વીંધી નાંખી, વીંધીને પૂર્વવેરનો બદલો લીધે, બદલો લઈને દુષ્ટ તુષ્ટ થઈ તેણે પાણી પીધું, પાણી પીને જે દિશામાંથી તે આવ્યો હતો ત્યાં પાછો ચાલ્યો ગયો. ત્યાર બાદ હે મેઘ ! તારા શરીરમાં દાહભરી થાવત્ અસહ્ય વેદના ઉત્પન્ન થઈ. તે વેદનાના કારણે પિત્તજવરથી તારું શરીર વ્યાપ્ત થયું અને તેમાં અત્યંત દાહ પેદા થયો. તડફડવા લાગ્યાં. આવા ભયાનક અવસરે તે સુમેરુપ્રભ નામે હાથીનું મોં ફાટી ગયું, જીભ બહાર નીકળી ગઈ, મોટા મોટા બન્ને કાન ભયથી સ્તબ્ધ બન્યા, વ્યાકુળતાને કારણે સૂંઢ સંકુચિત બની ગઈ, પૂંછડી ઊંચી થઈ ગઈ, ગર્વથી વિરસ રુદનશબ્દથી આકાશ તળને જાણે ફડતો, પગના આઘાતથી પૃથ્વીતળને કંપિત કરતે, ચિકાર કરતો, ચારે તરફ વેલીઓના સમૂહને ખૂંદન, હજારો વૃક્ષોને ઉખાડો, રાજ્યભ્રષ્ટ રાજાની જેમ, પવનથી આમતેમ ડોલતા વહાણની જેમ, ચક્રવાત (વંટોળિયા)ની જેમ પરિભ્રમણ કરતો, વારંવાર લાદ કરતા, અનેક હાથીઓ યાવન કલભિકાઓ સાથે દિશાઓ અને વિદિશાઓમાં આમતેમ દોડભાગ કરવા લાગ્યો. હે મેઘ ! તું ત્યાં જીણ, જરાથી જર્જરિત દેહવાળા, વ્યાકુળ, ભૂખ, તરા, દુર્બળ, થાકેલે, બહેરો અને દિમૂઢ થઈને પોતાના સમૂહથી છૂટો પડી ગયો, વનના દાવાનળની જવાળાએથી પરાભૂત થયેલે, ગરમી, ભૂખ અને તરસથી પીડિત થઈને ભયભીત બનેલો, ત્રસ્ત થયેલો, ઉદ્વિગ્ન થયેલો, તું પૂરેપૂરો ભયવ્યાકુળ બની ગયા, ચારે બાજુ આમતેમ દોડવા લાગ્ય, દોડતાં દોડતાં એક ઓછા પાણી અને અધિક કીચડવાળું તળાવ મેં જોયું, જેમાં પાણી પીવા નું ઘાટ ન હોવા છતાં ઊતરી પડ્યો. હે મેઘ ! ત્યાં તું કિનારાથી ખૂબ ઊંડે સુધી ચાલ્યો ગયો પરંતુ પાણી સુધી ન પહોંચી શક્યો અને વચમાં જ કીચડમાં ફસાઈ ગયા. હે મેઘ ! ત્યાં તે પાણી પીઉં એમ વિચારી તારી સૂઢ ફેલાવી, પણ તારી સૂંઢમાં પાણી ન આવ્યું. ત્યારે હે મેઘ ! તેં ફરી “શરીર બહાર કાઢી લઉ” એમ વિચારી જોર કર્યું તે વધુ ઊંડા કળણમાં તું ખેંચી ગયા. ત્યાર પછી તે મેઘ ! કોઈ એક વાર તે કોઈ નવયુવાન હાથીને પોતાની સૂંઢ, પગ અને દોતરૂપી મૂશળો વડે પ્રહાર કરીને માર્યો હતો ભગવાન દ્વારા મેરુપ્રભ-ભવનિરૂપણ ૩૫૬. તત્પશ્ચાત્ હે મેઘ ! તું તે કાળઝાળ યાવત્ અસહ્ય વેદના સાત દિવસ-રાત સુધી ભોગવી, એકસો વીસ વર્ષનું આયુષ્ય ભેગવી, દુધર્ષ આર્તધ્યાન કરતાં કરતાં અને દુ:ખથી પીડિત અવસ્થામાં, મૃત્યકાળે મૃત્યુ પામી આ જ જંબૂદ્વીપના ભારત વર્ષના દક્ષિણાર્ધ ભારતમાં ગંગા નામક મહાનદીના દક્ષિણ તટે વિંધ્યગિરિની તળેટીમાં, એક મદોન્મત્ત શ્રેષ્ઠ ગંધહસ્તી દ્વારા શ્રેષ્ઠ હસ્તિનીની કૂખે હાથીના ગર્ભ રૂપે ઉત્પન્ન થયો. ત્યાર પછી તે હાથણીએ નવ મહિના પૂરા થતાં વસંત માસમાં તને જન્મ આપ્યો. ત્યાર પછી હે મેઘ ! ગભવાસમાંથી મુક્ત થઈ ગજકલભ (બાળ હાથી) બની ગયાલાલ કમળ જેવો લાલ અને સુકોમળ, જાસુદ અને રક્ત પારિજાત જેવો, લાખના રસ, સરસ કુમકુમ અને સંધ્યાકાલીન વાદળોના રંગ જે તું રક્તવર્ણ થશે, યૂથપતિને તું પ્રિય બને, ગણિકાઓ જેવી યુવાન હાથણીઓના ઉદરપ્રદેશમાં પોતાની સૂંઢ ભરાવતો તું ક્રીડામાં Page #480 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૫૮ તપર રહેવા લાગ્યા અને એ રીતે સેંકડો હાથણીઓથી વીંટળાઈને પર્વતના રમણીય કાનનોમાં સુખપૂર્વક વિચરણ કરવા લાગ્યો. ત્યાર પછી હે મેઘ ! તું બાલ્યાવસ્થા વીતાવીને યુવાવસ્થામાં આવ્યા, અને તારા યુથનો અધિપતિ કાળધર્મ પામ્યા ત્યારે હું પોતે જ યુથનું વહન કરવા લાગ્યો અર્થાત્ યૂથપતિ બની ગયા. ત્યારે હે મેઘ ! હું સાત હાથ ઊંચો ભાવતુ શ્વેત, નિર્મળ, સ્નિગ્ધ અને નિરુપહત વીશ નખો અને ચાર દાંતવાળો નું મેરુપ્રભ નામે હસ્તિરત્ન હતું. હે મેઘ ! ત્યારે તુ સાત અંગે દ્વારા ભૂમિને સ્પર્શ કરનારો યાવનું સુંદર રૂપવાળો હતો. હે મેઘ ! ત્યારે તું સાતસો હાથીઓના યુથનું આધિપત્ય યાવન કરતો, પાલન કરતો અભિચરણ કરવા લાગ્યા. ૩૫૭. ત્યાર બાદ કોઈ એક વખત ગ્રીષ્મકાળના અવસરે જયેષ્ઠ માસમાં વૃક્ષોના પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થયેલ અને સૂકાં પાંદડાં, ઘાસ અને કચરા તથા વાયુના સંયોગથી પ્રજવળી ઊઠેલ મહા ભયંકર અગ્નિનો દાવાનળ પેદા થયો, તેની જવાળાઓથી વનનો મધ્યભાગ સળગી ઊઠ્યો, દિશાઓ ધુમાડાથી ભરાઈ ગઈ, યાવતુ-આંધીની જેમ આમતેમ ભ્રમણ કરતા, ભયભીત યાવત્ અત્યંત ભય ઉત્પન્ન થવાથી અનેક હાથીઓથી ઘેરાઈને યાવતુ વીંટળાઈને દિશાઓ અને વિદિશાઓમાં દોડવા લાગ્યો. હે મેઘ ! ત્યારે તે વન-દાવાનળને જોઈને તને આવા પ્રકારનાં અધ્યવસાય યાવતુ સંકલ્પ પેદા થયો-“લાગે છે કે આવા પ્રકારના અગ્નિની ઉત્પત્તિ મેં પહેલાં પણ કયારેક અનુભવી છે.” ત્યાર પછી તે મેધ! વિશુદ્ધ લેશ્યાઓ, શુભ અધ્યવસાયો, શુભ ભાવપરિણામ અને તદાવરણીય કર્મોનો ક્ષયોપશમ થવાના કારણે ઈહા, અપોહ, માણા અને ગવેષણા કરતાં તેને સંજ્ઞી જીવને પ્રાપ્ત થતું જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર પછી હે મેઘ ! તેં એ વાત સમ્યકૂપણે જાણી કે-“ખરેખર હું ભૂતકાળમાં બીજા પૂર્વ ભવમાં આ જ જંબૂદ્વીપના ભારતવર્ષમાં વૈતાઢયગિરિની તળેટીમાં યાવત્ સુમેરુપ્રભ નામે હસ્તિરાજ હતો. તે સમયે મેં આવા પ્રકારના અગ્નિસંભ્રમનો-અગ્નિભયનો અનુભવ કરેલ છે.” ત્યાર પછી હે મેઘ ! વું તે દિવસે અંતિમ પ્રહર સુધી પોતાના યૂથ સાથે રહીને વિચરણ કરતો રહ્યો. હે મેઘ ! ત્યાર બાદ સાત હાથ ઊંચો થાવત્ જાતિસ્મરણશાન યુક્ત મેરુપ્રભ નામે ચતુર્દત હાથી બન્યો. મેરુપ્રભ દ્વારા મંડળ-નિર્માણ૩૫૮, ત્યાર પછી હે મેઘ ! તારા મનમાં આવા પ્રકારનો અધ્યવસાય યાવતુ સંક૯૫ થયો“મારા માટે એ શ્રેયસ્કર છે કે આ વખતે હું ગંગા મહાનદીના દક્ષિણ તટ પર વિંધ્ય૫ર્વતની તળેટીમાં દાવાગ્નિથી બચવા માટે મારા જૂથ સાથે મળી એક મોટું મંડળ બનાવું-” આમ વિચારી તું સુખપૂર્વક વિચરવા લાગ્યો. ત્યાર પછી હે મેઘ ! કોઈ વાર પ્રથમ વર્ષાકાળે ખૂબ વર્ષો થયા પછી ગંગામહાનદી નજીક અનેક હાથીઓ વાવનું કલભિકાઓ આદિ સાતસો હાથીઓ સાથે મળીને એક યોજનના ઘેરાવાવાળું, અત્યંત વિશાળ મંડળ બનાવ્યું–તે મંડળમાં જે કંઈ પણ ઘાસ, પાંદડાં, કાષ્ઠ, કાંટા, વેલી, વેલા, પૂંઠાં, વૃક્ષ કે છોડ આદિ હતા તે બધાને ત્રણ વાર હલાવી હલાવીને પાયામાંથી ઉખાડયા, સૂંઢથી પકડ્યા અને દૂર લઈ જઈને ફેંકી દીધાં. ત્યાર પછી તે મેઘ ! તું તે મંડળની નજીકના ગંગા મહાનદીના કિનારે કિનારે વિંધ્યાચળની Page #481 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયોગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૫૯ ૧૨૫ તળેટીના પ્રદેશમાં પર્વતો-યાવતુ પૂર્વોક્ત સ્થાનમાં સુખપૂર્વક વિચરવા લાગ્યું. ત્યાર પછી નું હે મેધ! કોઈ બીજા સમયે વર્ષા ઋતુના મધ્યભાગે ખૂબ વષ થઈ ત્યારે જ્યાં તે મંડળ હતું ત્યાં આવ્યો, આવીને બીજી વાર તે મંડળને સારી રીતે સાફ કર્યું. એ રીતે વર્ષ ત્રતુના અંતિમ ભાગે ઘોર વૃષ્ટિ થઈ ત્યારે ફરી તે મંડળના સ્થાને તું આવ્યો અને આવીને ત્રીજીવાર પણ તે મંડળને સારી રીતે સાફ કર્યું યાવત્ સુખપૂર્વક વિચરવા લાગ્યો. દવાસ–ભીત પ્રાણીઓ અને મેરુ પ્રભ મંડળ-પ્રવેશ૩૫૯. તે પછી તે મેધ! જયારે – તે ગજેન્દ્રપર્યાયમાં (હાથીના જીવનમાં) હતો, અનુક્રમે ત્યારે જ કમલિનીના વનનો વિનાશ કરનાર, કુંદ અને લોધ પુષ્પની સમૃદ્ધિથી સંપન્ન તથા અત્યંત હિમવાળી હેમંતઋતુ વીતી ગઈ અને અભિનવ ગ્રીષ્મકાળ આવી પહોંચ્યો ત્યારે વનમાં ક્રીડા કરતી વેળાએ વનની હાથણીઓ તારા પર વિવિધ પ્રકારનાં કમળ અને પુષ્પો પ્રહાર કરતી હતી, તું તે ઋતુમાં ઊગેલા પુષ્પો માંથી બનાવેલા ચામર આકારના કપૂર (કાનનાં લટકણિયાં)થી શોભિત બની મનહર દેખાતે હતો, મદથી વિકસિત ગંડસ્થળોને ભીંજાવનારા ઝરતા સુગંધિત મદજળથી નું સુગંધમય બની ગયો હતો, હાથણીઓથી ઘેરાયેલો અને સમસ્ત ઋતુને શોભાવતો હતો. તે ગ્રીષ્મ કાળમાં સૂર્યનાં પ્રખર કિરણોથી તરુવરોનાં શિખરો સુકાઈને ભીષણ દેખાઈ રહ્યાં હતાં, ભંગારક પક્ષીઓ ભયાનક અવાજ કરી રહ્યાં હતાં, પાંદડાં, કાષ્ઠ, ઘાસ અને કચરાને ઉડાડનાર પ્રતિકૂળ પવનથી સમગ્ર ભૂમંડળ વ્યાપ્ત બની ગયું હતું અને આંધીથી નભસ્થળ ભરાઈ ગયું હતું, તરસના કારણે ઉત્પન્ન થયેલ વેદના આદિ દોષથી દૂષિત અને આમતેમ ભટકતાં હિંસક પશુઓથી સમગ્ર પ્રદેશ ભયાનક લાગતો હતો, એવો ભયાનક ગ્રીષ્મકાળ દાવાનળ ઉત્પન્ન થવાથી વધુ દારુણ બની ગયો. તે દાવાનળ વાયુના લીધે વધુ ફેલાયો અને વિકસિત થયો, એમાં ભયંકર અવાજો થઈ રહ્યા, વૃક્ષોમાંથી ઝરત રસથી સિંચિત થવાથી તે દાવાનળ અધિક વૃદ્ધિગત થયો, ભભૂકવા લાગ્યો. તે અત્યંત ઝળહળતે, ચિનગારીઓથી યુક્ત ધૂમપંક્તિઓથી વ્યાપ્ત હતા, તે સેંકડો વ્યાપદોના પ્રાણોનો અંત કરનાર હતો. આવા પ્રકારના તીવ્ર દાવાનળના કારણે તે ગ્રીષ્મઋતુ અતિ ભયંકર લાગતી હતી. ત્યારે હે મેઘ ! તું તે દાવાનળની જવાળાઓથી ઘેરાઈ ગયો, જ્યાં હતો ત્યાં અટકી ગયો, ધુમાડાથી પેદા થયેલા અંધકારના કારણે ભયભીત બની ગયા, અગ્નિના તાપને જોઈને જ તારા બન્ને કાન મોટા તુંબડાની જેમ સ્તબ્ધ બની ગયા, તારી મોટી અને લાંબી સૂંઢ સંકોચાઈ ગઈ, તારાં ચમકતાં નેત્રો ભયના કારણે આમતેમ ચકળવકળ થવા લાગ્યાં, પ્રચંડ પવનથી ફ ગેળા તો મોટા શરીરવાળો તું મહામેધ જેવો દેખાતો હતો, પૂર્વજન્મના દાવાનળના ભયથી ભીત હૃદયવાળા તેં આ દાવાનળથી પોતાની રક્ષા કરવા માટે જે દિશામાં તૃણ, વૃક્ષો આદિ દૂર કરીને સાફ જગ્યા કરી હતી, જ્યાં તે મંડળ બનાવ્યું હતું ત્યાં જ જવાનો નિર્ણય કર્યો –આ એક ગમ છે [અર્થાત્ અમુક આચાર્યો આવે પાઠ આપે છે, જ્યારે બીજા કેટલાક નીચે પ્રમાણે જુદો પાઠ આપે છે.] ત્યાર પછી તે મેઘ! કોઈ એક વખત ક્રમે પાંચ ઋતુઓ વીતી ગઈ પછી ગ્રીષ્મ કાળના અવસરે જયેષ્ઠ માસમાં વૃક્ષોના પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થયેલ દાવાનળ યાવતુ અગ્નિ ફેલાયો અને મૃગ, પશુ, પક્ષી તથા સરીસૃપ આદિ દિશાવિદિશાઓમાં ભાગવા લાગ્યાં, ત્યારે તું અનેક હાથીઓ યાવત્ કલભિકાઓ સાથે જ્યાં તે મંડળ હતું ત્યાં જવા દોડ્યો. તે મંડળમાં બીજા પણ અનેક સિંહ, વાઘ, Page #482 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ સૂત્ર ૩૬૨ વરુ, દીપડા, રીંછ, તરક્ષ, પરાશર, શિયાળ, બીલાડા, શ્વાન, શૂકર, સસ, ચિત્રા અને ચીના આદિ પશુઓ અગ્નિના ભયથી પરાભૂત થઈને પહેલાં જ આવી ભરાયાં હતાં અને એક સાથે બિલધર્મ અનુસાર–અર્થાત્ જેમ એક દરમાં સેંકડો કીડી-મકોડા સંપપૂર્વક રહે છે તેમ-રહ્યા હતા. ત્યાર પછી તે મેધ! જ્યાં તે મંડળ હતું ત્યાં હું આવ્યો, આવીને તે અનેક સિંહ થાવત્ ચિલ્લલ આદિની સાથે મળીને બિલધર્મને અનુસરી ઊભો રહ્યો. મેરુપ્રભને પક્ષેપ૩૬૦. ત્યાર પછી તે મેઘ! “પગથી શરીરને ખજવાળુ' એમ વિચારી તે એક પગ ઊંચો કર્યો, તે વખતે ખાલી પડેલી જગ્યામાં બીજા બળવાન પ્રાણીઓ દ્વારા ભગાડાયેલ, ધક્કે ચડાવેલ એક સસલું પેસી ગયું. ત્યાર બાદ હે મેઘ ! “શરીરને ખજવાળીને ફરી પગ નીચે મૂકુ” એમ મેં વિચાર્યું તો તે સસલાને પેસી ગયેલું જોયું, જોઈને જીવાનુકંપા-પાવત્ ભૂતાનુકંપાથી પ્રેરાઈને તે પગ તેં અધ્ધર જ રાખ્યો, નીચે ન મૂક્યો. ૩૬૧. હે મેઘ ! ત્યારે તે જીવાનુકંપા-વાવ-ભૂતાનું કંપાને લીધે તે સંસાર ઓછો કર્યો અને મનુષ્ય-આયુષ્યનો બંધ કર્યો. ત્યાર પછી તે દાવાનળ અઢી દિવસ-રાત સુધી તે વનને સળગાવતો રહ્યો, સળગાવીને પછી પૂરો થઈ ગયો, શાંત થઈ ગયો, બુઝાઈ ગયા. ત્યાર પછી તે અનેક સિંહ-યાવતુ-ચિલ્લલ આદિ પ્રાણીઓએ તે દાવાનળને પૂરો થયેલો, શાંત થયેલો, ઉપશાંત થયેલો, બુઝાઈ ગયેલ જોયો, જોઈને તેઓ અગ્નિના ભયથી મુક્ત બન્યા પણ ભૂખ અને તરસથી પીડાયેલા તેઓ તરત તે મંડળમાંથી બહાર નીકળ્યા, નીકળીને ચારે તરફ ફેલાઈ ગયા. ત્યારે તે અનેક હાથી પાવત્ કલભિકાએ આદિએ તે વનદવને સમાપ્ત, શાંત, ઉપશાંત અને બુઝાયેલો જોયો, જોઈને અગ્નિભયથી મુક્ત બન્યા અને ભૂખ-તરસથી વ્યાકુળ થયેલા તેઓ તરત તે મંડળમાંથી બહાર નીકળીને ચારે દિશામાં ફેલાઈ ગયા. હે મેઘ ! તે સમયે તું વૃદ્ધ, જરાજર્જરિત શરીરવાળો, શિથિલ અને લબડી ગયેલ ચામડીવાળો, દુર્બળ, થાકેલો, ભૂખ્યો, તરસ્યા, શારીરિક શક્તિરહિત, નિર્બળ, સામર્થ્યહીન, ચાલવા-ફરવાની શક્તિ વગરનો અને પૂંઠાની જેમ અક્કડ જેવો થઈ ગયો હતો. ‘હું વેગથી ચાલું” એમ વિચારી ચાલવા માટે જે તેં પગ લાંબો કર્યો કે તરત જ વીજળીના કડાકાથી તૂટી પડેલ રજતગિરિના શિખરની જેમ નું સર્વાગ ધરતી પણ ઢળી પડ્યો. ત્યાર પછી તે મેઘ ! તારા શરીરમાં વેદના ઉત્પન્ન થઈ જે દાહક યાવત્ અસહ્ય હતી. પિત્તજવર પ્રસરી જતાં તારા શરીરમાં દાહજવર પણ પેદા થયો. મેઘભવ અને તેમાં તિતિક્ષાને ઉપદેશ૩૬૨. હે મેઘ! ત્યાર પછી તું તે ઉત્કટચાવતુ-અસહ્ય વેદના ત્રણ રાતદિન સહન કરતો રહ્યો અને અંતે એકસો વર્ષનું પૂર્ણ આયુષ્ય ભોગવીને મૃત્યુ પામી, આ જંબૂદ્વીપના ભારતવર્ષમાં રાજગૃહ નગરમાં શ્રેણિક રાજાની ધારિણી રાણીની કુક્ષિમાં કુમારરૂપે અવતર્યો. - ત્યાર પછી હે મેઘ ! તું અનુક્રમે ગર્ભાવસ્થામાંથી નીકળી, બાલ્યાવસ્થા વટાવી, યુવાવસ્થામાં આવ્યો અને મારી પાસે મંડિત બની, ગૃહત્યાગ કરી આનગારિક પ્રજયા. લઈ મુનિ બન્યા. તે હે મેઘ ! જ્યારે તું તિર્યંચ યોનિરૂપ પર્યાયમાં હતા અને જ્યારે તને સમ્યક્ત્વરનનો લાભ પણ પ્રાપ્ત નહીં થયેલો તે સમયે પણ જીવાનુકંપા યાવત્ ભૂતાનુકંપાથી પ્રેરિત થઈને પગ અધ્ધર જ રાખ્યો, નીચો ન કર્યો. તે પછી હે મેઘ ! આ જન્મમાં તો તું . Page #483 -------------------------------------------------------------------------- ________________ ધમ કથાનુયોગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૬૩ ૧૨૭ વિશાળ કુળમાં જન્મ્યો છે, તેને ઉપઘાતવિનાનું શરીર મળ્યું છે, પૂણ પાંચે ઇન્દ્રિય મળી છે જેનું તેં દમન કર્યું છે અને ઉત્થાન, બળ, વીર્ય, પુરુષકાર અને પરાક્રમથી યુક્ત તું મારી પાસે મુંડિત બની, ગૃહસ્થમાંથી અનગારમુનિ બન્યા છે, ત્યારે શ્રમણ નિગ્રંથો દ્વારા રાત્રિના પહેલા અને છેલ્લા પ્રહરમાં વાચનધમનુયોગ ચિંતનને માટે કે ઉચ્ચારપ્રસૃવણને માટે જતાં-આવતાં તને એમના હાથનો સ્પર્શ થયો–ચાવતુ-ધૂળરજથી તારું શરીર ભરાઈ ગયું એ તું સારી રીતે સહન ન કરી શક્યો, ક્ષોભ વિના સહન ન કરી શક્યો, તિતિક્ષાભાવ ન રાખી શક્યો અને શરીરને નિશ્ચળ રાખીને એટલું સહન ન કરી શકયો?” મેઘને જાતિસ્મરણજ્ઞાન થવું૩૬૩. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર પાસેથી રમા વાત સાંભળી, અવધારી, શુભ પરિણામોયાવ-પ્રશસ્ત અધ્યવસાયો, વિશુદ્ધ થતી લેશ્યાઓ અને તદાવરણીય કર્મોનો ક્ષયોપશમના કારણે બહા, અપહ, માગણા અને ગવેષણા કરતા કરતા તે મેઘ શ્રમણને સંક્ષી જીવને પ્રાપ્ત થતું જાતિસ્મરણ જ્ઞાન થયું, જેથી તેણે પોતાનું વૃત્તાન્ત સારી રીતે જાણી લીધું. શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમન કરી આ પ્રમાણે કહ્યું – “હે ભગવન ! મારી ઇચ્છા છે કે આપ પોતે જ ફરી બીજી વાર પ્રજયા આપો-વીવનુ-પોતે જ આચાર, ગોચર, સંયમયાત્રા અને માત્રાપ્રમાણયુક્ત આહાર વિધિ આદિ રૂપી શ્રમણ ધર્મનો ઉપદેશ આપો.' ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરે મેઘકુમારને પોતે જ પ્રવ્રયા આપી વાવનું યાત્રા–માત્રારૂપ ધર્મનો ઉપદેશ આપ્યો કે– “હે દેવાનુપ્રિય ! આ રીતે ચાલવું જોઈએ, આવી રીતે નિર્દોષ આહાર લેવો જોઈએ, આવી રીતે બોલવું જોઈએ. આવી રીતે સાવધાનીપૂર્વક યાવતુ જીવોના રક્ષણપૂર્વક સંયમની પ્રવૃત્તિ કરવી જોઈએ.” ત્યાર પછી તે મેઘ અનગારે શ્રમણ ભગવાન મહાવીર પાસેથી આ ધાર્મિક ઉપદેશ સમ્યક રીતે સ્વીકાર્યો, સ્વીકારીને તે પ્રમાણે પ્રવૃત્તિ યાવતુ સંયમની આરાધના કરવા લાગ્યા. મેઘની નિગ્રંથચર્યા– ૩૬૫. ત્યાર પછી તે મેઘ અનગાર બન્યા–ચાવતુ ઇર્યાસમિતિથી યુક્ત-વાવતુ-એ જ પ્રમાણે નિગ્રંથ પ્રવચનને સામે રાખીને વિચરવા લાગ્યા. - ત્યાર બાદ તે મેઘ મુનિએ શ્રમણ ભગવાન મહાવીરના તથારૂપ અર્થાત્ ગીતાર્થ વિરો પાસે સામાયિકથી શરૂ કરીને અગિયાર અંગોનું અધ્યયન કર્યું, અધ્યયન કરી અનેકવિધ છટ્ઠ, અઠમ, દશમ, દ્વાદશભક્ત તથા માસ, અર્ધમાસ ક્ષમણ આદિ તપસ્યાઓથી પોતાના આત્માને ભાવિત કરતા તે વિચારવા લાગ્યા. મહાવીરના રાજચહથી બાહ્ય જનપદોમાં વિહાર૩૬૬, ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહ નગરના ગુણશીલ સૈન્યમાંથી નીકળ્યા, નીકળીને બહારના જનપદોમાં વિહાર કરવા લાગ્યા. મેઘની પુન: પ્રવ્રયા– ૩૬૪. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરે પૂર્વ જન્મનું સ્મરણ કરાવતાં તે મેઘકુમારને સંવેગ બમણ થઈ ગયો, તેનું મુખ આનંદાશ્રુઓથી ભરાઈ ગયું, તેનું હૃદય હર્ષથી વિકસિત થઈ ગયું, મેધરાજાથી સિંચિત કદંબપુષ્પની જેમ તેનાં રોમેરોમ ખીલી ઊડ્યાં, તેણે શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમન કરી આ પ્રમાણે કહ્યું – હે ભદત ! બે નયનોને છોડીને આજથી મારું બાકીનું સમસ્ત શરીર શ્રમણ નિર્ગુથોને માટે સમર્પિત છે. –આમ કહી મેઘકુમારે ફરી Page #484 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૬૮ મેઘની ભિક્ષુપ્રતિમા– ૩૬૭. ત્યાર પછી તે મેઘ અનગારે કોઈ એક વાર શ્રમણ ભગવાન મહાવીર પાસે આવી વદનનમસ્કાર કર્યા, વંદન-નમન કરી આ પ્રમાણે કહ્યું હે ભગવન! આપની આજ્ઞા લઈને હું એક માસની મર્યાદાવાળી ભિક્ષુપ્રતિમા અંગીકાર કરી વિચરવા ઇચ્છું છું.' દેવાનુપ્રિય! તને જેમ સુખ થાય તેમ કર, વિલંબ કરીશ નહી”-ઈભિગવાને ઉત્તર આપ્યો.] ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર દ્વારા આજ્ઞા મળતાં જ મેધ અનગાર એક માસની ભિક્ષપ્રતિમા અંગીકાર કરીને વિચરવા લાગ્યા. યથાસૂત્ર, યથાક૯૫ અને યથામાર્ગ માસિક ભિક્ષુપ્રતિમા સમ્યક્ પ્રકારે કાયાથી ગ્રહણ કરી પાવતુ આરાધના કરી, આ રીતે કાયાથી સમ્યક પ્રકારે ગ્રહણ કરી યાવત્ આરાધના કરી ફરી શ્રમણ ભગવાન મહાવીર પાસે આવી વંદનનમસ્કાર કર્યા, વંદન-નમન કરી તેમણે આ પ્રમાણે કહ્યું “હે ભગવન્! આપની આજ્ઞા લઈને હવે હું બીજી દ્વિમાસિક ભિક્ષુપ્રતિમા અંગીકાર કરવા ચાહું છું.' [ભગવાને કહ્યું- હે દેવાનુપ્રિય! જેમ સુખ ઊપજે તેમ કર, વિલંબ કરીશ નહીં.' જેવી રીતે પહેલી પ્રતિમામાં આલાપક કહેવાય છે, તે જ રીતે બીજી બે માસની, ત્રીજી ત્રણ માસની, ચોથી ચાર માસની, પાંચમી પાંચ માસની, છઠ્ઠી છ માસની, સાતમી સાત માસની, ફરી પહેલી અર્થાત્ આઠમી સાત અહોરાત્રિની, બીજી અર્થાતુ નવમી સાત અહોરાત્રિની, ત્રીજી અર્થાત્ દશમી સાત અહોરાત્રિની અને અગિયારમી તથા બારમી એક એક અહોરાત્રિની પ્રતિમા કહેવાય છે. મેઘનું ગુણરત્નસંવત્સર તપ૩૬૮. ત્યાર પછી તે મેઘ અનગારે બારે ભિક્ષુપ્રતિમા કાયા દ્વારા સમ્યફ રીતે અંગીકાર કરીને યાવત્ આરાધના કરીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા, વંદન-નમન કરી આ પ્રમાણે કહ્યું- હે ભગવંત ! આપની આજ્ઞા લઈને હવે હું ગુણરત્ન સંવત્સર તપ અંગીકાર કરીને વિચરણ કરવા ઇચ્છું છું.' (ભગવાને કહ્યું- “હે દેવાનુપ્રિય ! જેમ સુખ થાય તેમ કર, તેમાં વિલંબ કરીશ નહીં.' ત્યાર પછી તે મેઘ અનગારે ગુણરત્ન સંવત્સર નામે તપકર્મ યથાસૂત્ર, યથાકલ્પ અને યથામાગ સમ્યક્ રીતે કાયા દ્વારા અંગીકાર કર્યું યાવત્ આરાધના કરી, આ રીતે સૂત્ર, ક૯પ અને માગ અનુસાર સમ્યક્ રીતે કાયા દ્વારા ગ્રહણ કરી યાવતું આરાધના કરીને પછી શ્રમણ ભગવાન મહાવીર પાસે આવી વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમન કરી અનેકવિધ ષષ્ઠ ભક્ત, અષ્ટમ ભક્ત, દશમ ભક્ત, દ્વાદશ ભક્ત તથા અર્ધમાસ અને માસક્ષમણ આદિ તપસ્યાઓથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. મેઘની શરીરદશા– ૩૬૯, ત્યાર પછી તે મેઘ અનગાર આવા ઉદાર, વિપુલ, શ્રીક, શોભાસંપન્ન, પ્રદત્ત, પ્રગ્રહીત અર્થાત્ માનપૂર્વક ગ્રહણ કરેલ, કલ્યાણકારી, શિવ, ધન્ય, મંગળ, ઉદગ્ર, તીવ્ર, વિશાળ, ઉત્તમ, મહાન પ્રભાવક તપ:કર્મની આરાધનાથી શુષ્ક, રુક્ષ, માંસરહિત, લોહીરહિત, હાડકાના માળા જેવા, હાડકા પર ચામડી . ચોંટી હોય તેવા શરીરવાળા, કૃશ અને ઊપસેલી નસોવાળા શરીરવાળા બની ગયા. વળી તેઓ એટલા કમજોર બની ગયા કે પોતાની આત્મશક્તિ (ઇચ્છાશક્તિ)થી જ ઊઠી શકતા કે ચાલી શકતા હતા, બોલતાં બોલતાં થાકી જતા હતા, બેલીને થાકી જતા હતા, બોલીશ એવું વિચારતાં જ થાકી જતા હતા. જેમ તડકામાં નાખીને સુકાવેલા કોલસાની ગાડી ભરી હોય, લાકડાની ગાડી ભરી હોય, પાંદડાંની ગાડી ભરી હોય, તલની શીંગની ગાડી ભરી હોય અથવા એરંડાના ડાળાની ગાડી ભરી હોય Page #485 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૭૦ ૧૨૯ અને તે ગાડી જેમ ખડખડાટ અવાજ કરતી ચાલે ને અવાજ કરતી ઊભી રહે તેમ મેઘ અનેગાર પણ ચાલતા ત્યારે તેમનાં હાડકાં ખખડતાં અને ઊભાં થતાં પણ તેમનાં હાડકાં અવાજ કરતાં. તપમાં તો તેઓ ઉપસ્થિત અર્થાત્ વૃદ્ધિ પામેલા-પુષ્ટ હતા, પરંતુ માંસરુધિરમાં અપચિત અર્થાતુ હાસ પામેલા હતા. રાખના ઢગલાથી ઢાંકેલા અગ્નિની જેમ તપસ્યાના તેજથી તેઓ પ્રકાશિત હતા, તપતેજશ્રીથી તેઓ અતીવ અતીવ શોભી રહ્યા હતા. વિપુલ પર્વત પર મેઘનું અનશન– ૩૭૦. તે કાળે તે સમયે ધર્મના આદિકર, તીર્થના સ્થાપક શ્રમણ ભગવાન મહાવીર યાવત્ અનુક્રમથી પરિભ્રમણ કરતા કરતા, એક ગામથી બીજે ગામ ફરતા, સુખપૂર્વક વિહાર કરતા કરતા, જ્યાં રાજગૃહ નગર હતું, જયાં ગુણશિલક મૈત્ય હતું ત્યાં આવ્યા, આવીને યથાયોગ્ય અવગ્રહ ધારણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ત્યારે તે મેઘ અનગારને પૂર્વ અને ઉત્તર રાત્રિના સંધિકાળમાં અર્થાતુ મધ્યરાત્રિએ ધર્મજાગૃતિમાં જાગરણ કરતાં આવા પ્રકારનો અધ્યવસાય યાવત્ વિચાર આવ્યા–“આવો રીતે હું ઉદાર યાવત તા:કમના કારણે શુષ્ક, રુક્ષ, માંસહીન, ખખડી ગયેલ હાડમાંસવાળો, કુશ અને નસેના જાળા જેવો માત્ર બની ગયો છું, માત્ર આત્મશક્તિના બળે ચાલું છું યાવતુ “બોલીશ” એમ વિચારતાં માત્ર થાકી જાઉં છું. તો હજી જ્યાં સુધી મારામાં ઊઠવાની શક્તિ છે, બળ, વીર્ય, પુરુષકાર, પરાક્રમ, શ્રદ્ધા, ધૃતિ અને સંવેગ છે"ાવતુ–મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ ભગવાન મહાવીર જિનેશ્વર ગંધહસ્તી સમાન વિચરી રહ્યા છે ત્યાં સુધી કાલ રાત્રિ પ્રભાત બને અર્થાત્ કાલ પ્રભાતે યાવત્ જાજ્વલ્યમાન તેજ સાથે સહસ્રરમિ દિનકર સૂર્યનો ઉદય ૧૭ થાય ત્યારે હું શ્રમણ ભગવાન મહાવીર પાસે જઈ વંદન નમસ્કાર કરી, શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા લઈ, સ્વયં પાંચ મહાવ્રત પુન: અંગીકાર કરી, ગૌતમ આદિ શ્રમણ નિગ્રંથો અને શ્રમણીઓ પાસે ક્ષમાયાચના કરી, તથારૂપ અર્થાત્ ગીતાર્થ સ્થવિરો કે જેમણે યોગવહન આદિ ક્રિયાઓ કરી છે તેમની સાથે ધીરે ધીરે વિપુલાચલ પર્વત પર આરોહણ કરી, સ્વયં સઘન મેઘ જેવા વર્ણના પૃથ્વી શિલાપટ્ટનું પ્રતિલેખન કરી, પ્રીતિપૂર્વક સંલેખનાનો સ્વીકાર કરીને, આહારપાણીનો ત્યાગ કરીને, પાદોપગમન અનશન ધારણ કરી, મૃત્યુની આકાંક્ષા કર્યા વિના વિચરણ કરું એ મારા માટે શ્રેયસ્કર છે.'-આવા વિચાર તેમણે કર્યો, વિચાર કરીને બીજા દિવસે પ્રભાત થતાં યાવનું જાજવલ્યમાન પ્રકાશ સાથે સહરમિ દિનકર સૂર્યનો ઉદય થતાં, જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં તે આવ્યા, આવીને ત્રણ વાર શ્રમણ ભગવાન મહાવીરની આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરી વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમન કરી, ન અતિ નજીક કેન અતિ દૂર એવા ઉચિત સ્થાને રહી પયું પાસના કરતાં કરતાં, નમસ્કાર કરતાં કરતાં, વિનયપૂર્વક અંજલિ રચીને બેઠા. ૩૭૧. ‘હે મેઘ !' એમ મેધ અનગારને સંબોધીને શ્રમણ ભગવાન મહાવીરે આ પ્રમાણે કહ્યું સાચે જ હે મેઘ ! પૂર્વ અને ઉત્તર રાત્રિના સંધિકાળે મધ્યરાત્રિએ ધર્મજાગરિકામાં જાગરણ કરતાં તને આવો આ પ્રકારનો અધ્યવસાય થાવત્ વિચાર થયો-“આ પ્રમાણે હું ઉદાર તપ કરવાથી શુષ્ક” યાવનું સંક૯૫ થયો અને જ્યાં હું હતો ત્યાં તું તરત જ આવ્યો. સાચે જ મેઘ ! આ વાત સાચી છે ?” “હા ભગવંત! સાચી છે. [–મેઘકુમાર અનગારે કહ્યું] હે દેવાનુપ્રિય! યથાસુખ અર્થાત તને સુખ Page #486 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ધર્મસ્થાનુગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૭૪ ઊપજે તે રીતે કર, તેમાં વિલંબ કરીશ નહીં.” [ભગવાન મહાવીરે કહ્યું.] ૩૭૨. ત્યાર પછી તે મેધ અનગાર શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા મળતાં જ હૃષ્ટ, તુષ્ટ અને આનંદિત ચિત્તવાળા યાવત હર્ષવશ વિકસિત હૃદયવાળા બન્યા અને ઊભા થયા, ઊભા થઈને શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર બાદક્ષિણા-પ્રદક્ષિણા કરી પ્રદક્ષિણા કરીને વંદનનમસ્કાર કર્યા, વંદન-નમન કરીને પોતાની મેળે જ પાંચ મહાવ્રતનું ઉચ્ચારણ કર્યું, ઉચ્ચારણ કરીને ગૌતમ આદિ શ્રમણ નિગ્રંથો અને શ્રમણીઓની પાસે ક્ષમાયાચના કરી, ક્ષમાયાચના કરીને ચારિત્રસંપન્ન અને યોગવહન કરેલ હોય તેવા સ્થવિરોની સાથે ધીરે ધીરે વિપુલ પર્વત પર ચઢયા, ચઢીને પોતાની મેળે જ સઘન મેઘના વર્ણની પૃથ્વી શિલાપાટની પ્રનિલેખના કરી, પ્રતિલેખના કરીને ઉચ્ચારપ્રસ્ત્રવણ (મળમૂત્ર ત્યાગની) ભૂમિકાની પ્રતિલેખના કરી, પ્રતિલેખના કરીને દર્ભનો સંથારો કર્યો, સંથારો કરીને તે પર બેઠા, બેસીને પૂર્વ દિશામાં મુખ રાખીને, પાસને કરી, બે હાથ જોડી, મસ્તક પાસે અંજલિ રચી આ પ્રમાણે બોલ્યા અરહંતોને નમસ્કાર યાવત્ સિદ્ધિગતિમાં ગયેલા સિદ્ધોને નમસ્કાર હો. શ્રમણોને યાવનું સિદ્ધગતિની પ્રાપ્તિના આકાંક્ષી મારા ધર્માચાર્યને નમસ્કાર. ત્યાં રહેલા ભગવંતને અહીં રહેલો હું વંદુ છું, ત્યાં રહેલા ભગવંત અહીં રહેલ મને જુઓ.’ એમ કરીને વંદન કર્યા, નમસ્કાર કર્યો, વંદન-નમન કરી આ પ્રમાણે કહ્યું- “પહેલાં પણ મેં શ્રમણ ભગવાન મહાવીર પાસે સમસ્ત પ્રાણાતિપાતનો ત્યાગ કરેલ છે-યાવ–મિથ્યાદર્શન શલ્યનું પ્રત્યાખ્યાન કરેલ છે. અત્યારે પણ હું તેમની નિશ્રામાં સર્વ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરું છું–થાવત્-મિથ્યાદર્શન શલ્યનું પ્રત્યાખ્યાન કરું છું તથા સર્વ પ્રકારના અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્યરૂપ ચારે પ્રકારના આહારનું પાવજજીવન પ્રત્યાખ્યાન કરું છું અને આ શરીર જે ઇષ્ટ યાવતુ–વિવિધ રોગો અને આતંક, પરીષહ, ઉપસર્ગોથી ઘેરાયેલ રહે છે તેનો પણ હું અંતિમ શ્વવાસોચ્છવાસ સુધી ત્યાગ કરું છું.' આમ કહી સંલેખનાપૂર્વક ધ્યાન કરીને, ભક્તપાનનો ત્યાગ કરીને, પાયો ગમન સમાધિપૂર્વક, મૃત્યુની કામના ન કરતા વિચરવા લાગ્યા. ત્યારે તે સ્થવિર ભગવંતોએ ગ્લાનિરહિત બની ભાવપૂર્વક મેઘ અનગારની સેવા કરી. મેઘનું સમાધિમરણ– ૩૭૩. ત્યાર પછી તે મેધ અનગાર શ્રમણ ભગવાન મહાવીરના તથારૂપ સ્થવિરોના સાન્નિધ્યમાં સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કરીને લગભગ બાર વર્ષનો શ્રમણ-પર્યાય પાળીને, એક માસની સંલેખના દ્વારા આત્માનું ધ્યાન કરીને, સાઠ ભક્તોનો છેદ કરીને અર્થાત્ ત્રીસ દિવસના ઉપવાસ કરીને આલોચના અને પ્રતિક્રમણ કરીને, શલ્યોનો ઉચ્છેદ કરીને, અનુક્રમે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. સ્થવિર દ્વારા મેઘના ઉપકરણનું સમર્પણ – ૩૭૪. ત્યાર પછી સાથે ગયેલા સ્થવિર ભગવંતોએ ૩૭. ત્યાર " મેઘ અનગારને કાળધર્મ પામેલા જોયા, જોઈને તેમના પરિનિર્વાણ–નિમિત્તે કાયોત્સર્ગ ક, કાયોત્સગ કરીને મેઘ અનગારના આચારોપયોગી ઉપકરણો ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને વિપુલ પર્વત પરથી ધીરે ધીરે નીચે ઊર્યા, ઊતરીને જ્યાં ગુણશીલ ચૈત્ય હતું, જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવાન મહાવીરને વંદના-નમસ્કાર કર્યા, વંદન-નમન કરી આ પ્રમાણે બોલ્યા – આપ દેવાનુપ્રિયના અંતેવાસી મેધ અનગાર, જે પ્રકૃતિથી ભદ્ર યાવત્ વિનીત હતા તે, આપ દેવાનુપ્રિયની આજ્ઞા પ્રાપ્ત કરીને, ગૌતમ આદિ નિગ્રંથો અને નિગ્રંથિ Page #487 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ/મકાઈ આદિ શ્રમણ : સૂત્ર ૩૭૫ ૧૩૧ નીઓની ક્ષમાયાચના કરીને, અમારી સાથે યોજન, કોટિ યોજન, કોટાકોટિયોજન વટાવીને ધીરે ધીરે વિપુલ પર્વત પર ચઢયા, ચઢીને તથા તેથીય ઉપર જઈને સૌધર્મ, ઈશાન, પોતે જ સઘન મેઘ સમાન વર્ણવાળી પૃથ્વી સનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક, લાન્તક, મહાશિલારૂપી પાટની પ્રતિલેખના કરી, પ્રતિલેખના શુક્ર, સહસ્ત્રાર, આનત, આરણ અને અશ્રુત કરી ભક્તપાનનું પ્રત્યાખ્યાન કર્યું, પ્રત્યાખ્યાન દેવલોક તથા ત્રણસો ગ્રેવેયક વિમાનવાસોને કરી અનુક્રમે કાળધર્મ પામ્યા. વટાવીને વિજય મહાવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન હે દેવાનુપ્રિય ! આ મેધ અનગારની થયા છે. આચાર ઉપકરણો છે.' તે વિજય નામક મહાવિમાનમાં કેટલાક ગૌતમની પુચ્છ-ભગવાનને ઉત્તર– દેવેની તેત્રીસ સાગરોપમની સ્થિતિ કહેવાઈ ૩૭૫ ‘ભંતે !” એમ શ્રમણ ભગવાન મહાવીરને છે. તેમાં મેઘનામક તે દેવની પણ તેત્રીસ સંબોધીને ભગવંત ગૌતમે શ્રમણ ભગવાન સાગરોપમની સ્થિતિ છે.” મહાવીરને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમન ભગવાન ! તે મેધ દેવ તે દેવલોકમાંથી કરી આ પ્રમાણે કહ્યું આયુક્ષય, સ્થિતિક્ષય અને ભવક્ષય થતાં હે ભગવન્! આપ દેવાનુપ્રિયના અને ત્યાર બાદ મૃત થઈને કઈ ગતિમાં જશે ? વાસી જે મેઘ અનગાર હતા, તે મેઘ અનગાર ક્યાં ઉત્પન્ન થશે ?” કાળમાસે અર્થાત્ મૃત્યકાળ મૃત્યુ પામીને કઈ હે ગૌતમ ! તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી ગતિમાં ગયા છે? ક્યાં ઉત્પન્ન થયા છે?” “હે સિદ્ધ થશે ફાવતુ સર્વ દુ:ખોનો ક્ષય કરશે.” ગૌતમ' એમ ગૌતમને સંબોધન કરીને ત્યારે – આમ હું કહું છું. શ્રમણ ભગવાન મહાવીરે આ પ્રમાણે કહ્યું વૃત્તિકાર દ્વારા ઉદ્દધૃત નિગમનગાથા-- ખરે ગૌતમ ! મારા અનેવાસી મેઘ ૩૭૬, જો કોઈ પ્રસંગે શિષ્ય ધર્મમાંથી ખલિત નામક અનગાર જે પ્રકૃતિથી ભદ્ર યાવત્ થાય તો આચાર્ય તેને મધુર અને કુશળ વિનીત હતા, તેણે તથારૂપ સ્થવિરો પાસે વચનેથી પ્રેરિત કરે, ધર્મમાં સ્થિર કરે, જેવી સામાયિકથી શરૂ કરી અગિયાર અંગે સુધી રીતે ભગવાન મહાવીરે મેઘ મુનિને સંયમમાં અધ્યયન કર્યું, પછી બાર ભિક્ષપ્રતિમાઓ સ્થિર કર્યા હતા. અને ગુણરત્ન સંવત્સર તપકમ અંગીકાર કરી યાવત્ આરાધના કરી, મારી આશા લઈ ગતમ આદિ સ્થવિરને ખમાવ્યા, ખમાવીને ૨૨. મહાવીર-તીર્થમાં મકાઈ આદિ શ્રમણે ગીતાર્થ સ્થવિરોની સાથે ધીરે ધીરે વિપુલાચલ સંગ્રહણી ગાથાપર ચડયા, ચડીને દર્ભનો સંથારો કરી, તે પર બેસી પાંચ મહાવ્રતો ઉચ્ચાર્યા, પછી બાર ૩૭૭. ૧. મકાઈ, ૨. કિકિમ, ૩. મુદ્ગરપાણિ વર્ષનો કુલ શ્રમણપર્યાય પાળી, એક માસની ૪. કાશ્ય૫ ૫. ક્ષેપક, ૬. ધૃતિધર, ૭. કૈલાશ, ૮. હરિચંદન, ૯, વારત, ૧૦. સુદર્શન, ૧૧. સંલેખના દ્વારા આત્મામાં રમમાણ બનીને, અનશન દ્વારા સાઠ ભક્તનો છેદ કરીને, પૂણભદ્ર, ૧૨. સુમને ભદ્ર ૧૩. સુપ્રતિષ્ઠ, આલોચના પ્રતિક્રમણ કરીને, શલ્યોનો ઉચ્છેદ ૧૪. મેઘ, ૧૫. અતિમુક્ત, ૧૬. અલક્ષ–આ કરીને, સમાધિપૂર્વક કાળમાસે કાળ પામીને સોળનાં અધ્યયનો છે. ઉપર ચન્દ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર અને મકાઈ શ્રમણ અને કિકિમતારારૂપ જોતિષ ચક્રથી અનેક જન અનેક - ૩૭૮. તે કાળે તે સમયે રાજગૃહ નગર હતું, ગુણસેંકડે યોજન, અનેક હજાર યોજન, લાખો શીલ ત્ય હતું, શ્રેણિક રાજા હતો. Page #488 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં અર્જુન માલાકાર : સૂત્ર ૩૮૨ તે નગરમાં મકાઈ નામે ગૃહપતિ રહેતો હતો-જે અત્યંત ધનાઢય અને બીજાઓ વડે પરાભૂત ન કરી શકાય તે હતે. તે કાળે તે સમયે ધર્મની આદિ કરનાર શ્રમણ ભગવાન મહાવીર ગુણશીલ શૈત્યમાં પધાર્યા યાવતુ તપ અને સંયમથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. તે સમયે ધર્મ સભા ભરાઈ. ત્યાર પછી મકાઈ ગૃહપતિ આ વાત સાંભળી પ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્રોમાં આવતા ગંગદત્તના વર્ણન પ્રમાણે જયેષ્ઠ પુત્રને કુટુંબનો ભાર સોંપી પુરુષસહસ્રવાહિની શિબિકામાં બેસી નીકળ્યો યથાવત ઇર્યાસમિતિ આદિ યુક્ત અનગાર બન્યો. ત્યાર પછી મકાઈ અનગારે શ્રમણ ભગવાન મહાવીરના તથારૂપ ગીતાર્થ સ્થવિરો પાસે સામાયિથી લઈને અગિયાર અંગે સુધીનું અધ્યયન કર્યું. શેષ &દકની જેમ જ સમજવું, ગુણરત્ન તા:કર્મની આરાધના કરી અને અંતમાં કુંદકની જેમ વિપુલાચલ પર્વત પર સિદ્ધિ. તે અર્જુન માલાકારનો રાજગૃહ નગરની બહાર એક વિશાળ પુષ્મારામ (બગીચા) હતો-જે શ્યામ વર્ણનો યાવતુ સઘન વૃક્ષોથી આચ્છાદિત હોવાથી મેઘસમૂહ જેવો દેખાતો હતા, તેમાં પંચરંગી પુષ્પો ખીલ્યાં હતાં અને તેથી તે પ્રસન્નતાદાયક યાવત્અતિસુંદર હતો. તે પુષ્પારામની નજીકમાં જ આ અર્જુન માલાકારના પિતામહ, પ્રપિતામહ અને પિતાના પિતામહની કુળપરંપરાથી ચાલ્યું આવતું મુદુગરપાણિ નામના યક્ષનું મંદિરયક્ષાયતન હતું- જે પ્રાચીન દૈવી પ્રભાવવાળું હતું જેવી રીતે પૂર્ણભદ્ર ચૈત્ય. તેમાં એક હજાર પલના વજનવાળા મોટા લખંડના મુદ્ગરને હાથમાં ધારણ કરતી મુદ્ગરપાણિ યક્ષની પ્રતિમા હતી. અર્જુનની યક્ષ-પર્કપાસના૩૮૧. ત્યાર પછી તે અર્જુન માલાકાર બાળપણથી જ મુદુગરપાણિ યક્ષનો ભક્ત બની ગયો હતો. તે પ્રતિદિન વાંસની છાબડી લેતો લઈને રાજગૃહ નગરથી બહાર નીકળતો, નીકળીને જ્યાં પુપારામ હતો ત્યાં આવતો, આ વીને પુપચયન કરતે, પુપચયન કરીને તેમાંથી ઉત્તમ, કોઈ પુષ્પો લઈને જ્યાં મુદ્ગરપાણિ યક્ષનું યક્ષાયતન હતું ત્યાં આવતે, આવીને મુદ્ગરપાણિ યક્ષની મહામૂલ્ય શ્રેષ્ઠ પુષ્પોથી પૂજા કરતો, પૂજા કરીને પંચાંગ પ્રણિપાત કરતો, ત્યાર બાદ રાજમાર્ગો પર આજીવિકા માટે વિચરતો. ગઠિકે દ્વારા અર્જુન માલાકારનું બંધન અને બંધુમતી પર અત્યાચાર– ૩૮૨. તે રાજગૃહ નગરમાં લલિતા નામની ગોષ્ઠી (મિત્રમંડળી) હતી-જે ધનસંપન્ન યાવતુ કોઈથી પરાભવન પામે તેવી અને સ્વચ્છંદાચારી હતી. ત્યારે કોઈ એક વાર રાજગૃહમાં પ્રમોદ ઉસવની ઘોષણા થઈ. ૩૭૯. એ જ પ્રમાણે કિંકિમ પણ પ્રવજિત થયા -યાવતુ-વિપુલાચલ પર સિદ્ધ થયા. ૨૩. મહાવીર-તીર્થમાં અર્જુન માલાકાર રાજગૃહમાં મુદગરપાણિચક્ષાયતન– ૩૮૦. તે કાળે તે સમયે રાજગૃહ નગર હતું. ગુણ શિલક ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતે. ચેલ્લા રાણી હતી. તે રાજગૃહ નગરમાં અર્જુન નામે માલાકાર (માળી) રહેતો હતો-જે ધનાઢય-પાવત કોઈ વડે પરાભવ પમાડી ન શકાય તેવો હતો. તે અર્જુન માલાકારની બંધુમતી નામે ભાર્યા હતી-જે સુકોમળ હાથપગ(ગાત્રો)વાળી હતી.. Page #489 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થ માં અજુન માલાકાર : સૂત્ર ૩૮૨ ૧ ૩૩ કારને પકડી લીધો, પકડીને મુશ્કેટોટ બાંધી દીધો, પછી બંધુમતી માલણ સાથે અનેક પ્રકારના ભોગો ભોગવવા લાગ્યા. અર્જુનની ચિંતા અને તેના શરીરમાં મુદગરપાણિનો પ્રવેશ૩૮૩. તે સમયે તે અર્જુન માલાકીરના મનમાં આવા પ્રકારનો અધ્યવસાય થાવત્ સંકલ્પ થયો- બાળપણથી જ હું ભગવાન મુદુગરપાણિની પ્રતિદિન પૂજા યાવત્ પુષ્પ-પૂજા કરું છું, પગે પડીને પ્રણામ કરું છું અને ત્યાર પછી રાજમાર્ગ પર જઈ આજીવિકા માટે ધંધો કરું છું. આથી જો મુદ્ગરપાણિ યક્ષ અહીં સાક્ષાત્ હાજર હોય તો શું તે મને આવી આપત્તિમાં પડેલો જોઈ રહે ? ચોક્કસ અહીં મુદૂગરપાણિ યક્ષ સન્નિહિત-હાજરાહજૂર નથી. નક્કી આ તો માત્ર લાકડાનું ત્યારે તે અર્જુન માલાકારે વિચાર્યું કે, કાલ ઘણા અધિક ફુલોની જરૂર રહેશે–આમ વિચારી બીજા દિવસે પ્રાત:કાળે સૂર્યોદય પહેલાં જ બંધુમતી ભાર્યા સાથે તેણે વાંસની ટોપલીઓ લીધી, લઈને પોતાના ઘરેથી નીકળ્યો, નીકળીને રાજગૃહ નગરની વચ્ચોવચ્ચે થઈને ચાલ્ય, ચાલીને જયાં પુષ્પારામ હતો ત્યાં આવ્યા, આવીને ભાર્યા બંધુમતી સાથે મળીને પુષ્પચયન કરવા લાગ્યો. ત્યારે પેલી લલિતા ગોઠીના છ ગેષ્ઠ પુરુષ જ્યાં મુદ્ગરપાણિ યક્ષનું યક્ષાયતન હતું, ત્યાં આવ્યા, આવીને આનંદ-ગમ્મત કરતા ત્યાં મજા કરવા લાગ્યા. ત્યાર પછી ભાર્યા બંધુમતી સાથે તે અર્જુન માલાકારે પુષ્પચયન કર્યું , ફૂલના કરંડિયા ભર્યા, ભરીને શ્રેષ્ઠ પુષ્પ લઈને જ્યાં મુદ્ગરપાણિ યક્ષનું યક્ષાયતન હતું ત્યાં આવ્યો. ત્યારે તે છ ગોષ્ઠિક પુરુષોએ બંધુમતી ભાર્યા સાથે આવી રહેલા અર્જુન માલાકારને જોયો, જોઈને આપસમાં આ પ્રમાણે વાત કરી–“હે દેવાનુપ્રિયે ! આ અર્જુન માલાકાર તેની ભાર્યા બંધુમતી સાથે અહીં હાલ આવી રહ્યો છે. તો હે દેવાનુપ્રિયો ! આપણે માટે એ ઠીક થશે કે અર્જુન માલાકારને મુશ્કેટોટ બાંધીને તેની ભાર્યા બંધુમતી સાથે વિપુલ ભોગો ભોગવી મજા કરીએ.આમ વિચારી, એકબીજાની આ વાત સ્વીકારી, સ્વીકારીને બારણાં પાછળ સંતાઈ ગયા, સંતાઈને તદ્દન નિશ્ચલ, હલનચલન રહિતપણે, ચુપચાપ લપાઈ રહ્યા. ત્યાર પછી તે અર્જુન માલાકાર ભાર્યા બંધુમતી સાથે જ્યાં મુદ્ગરપાણિ યક્ષનું યક્ષાયતન હતું ત્યાં આવ્યું, આવીને પ્રતિમાને ને પ્રણામ કર્યા, બહુમૂલ્ય પુષ્પથી અર્ચના કરી અને ઘૂંટણીએ પડી પ્રણામ કર્યા. ત્યારે તે છયે ગોષ્ઠિક પુરુષે ઝડપથી કમાડ પાછળથી નીકળ્યા, નીકળીને અર્જુન માલા ત્યાર પછી તે મુદુગરપાણિ યક્ષ અર્જુન માલાકારના આ પ્રકારના મનોભાવને યાવત્ જાણીને અર્જુન માલાકારના શરીરમાં પ્રવેશ્યા, પ્રવેશીને તડ તડ અવાજ સાથે તેનાં બંધનો તોડી નાખ્યાં, બંધનો તોડીને એક હજાર પલભાર લોખંડનો મુદુગર લીધો, લઈને સાતમી સ્ત્રી સાથેના પેલા છએ પુરુષને મારી નાખ્યા. ત્યાર પછી તે અર્જુન માલાકાર મુગરપાણિ યક્ષથી આવિષ્ટ થઈને રાજગૃહ નગરની ચારે બાજ પ્રતિદિન એક સ્ત્રી અને છ પુરુષોને હણવા લાગ્યો. રાજગૃહમાં આતંક– ૩૮૪. ત્યારે રાજગૃહનગરમાં શૃંગાટક, ત્રિકો, ચતુષ્કો, ચવ, ચતુર્મુખો, રાજમાર્ગો અને નાનામાર્ગો વગેરે સ્થળોએ અનેક લોકો અન્યોન્યએકબીજાને આ રીતે કહેવા યાવતુ પ્રરૂપણા કરવા લાગ્યા–“હે દેવાનુપ્રિય ! અર્જુન માલાકાર મુદુગરપાણિ યક્ષથી આવિષ્ટ થઈને રાજગૃહ નગરની બહાર ચોપાસ એક સ્ત્રી અને છ પુરૂને રોજ મારી નાખે છે.” Page #490 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪. ધર્મ કથાનુગ–મહાવીર તીર્થમાં અર્જુન માલાકાર : સૂત્ર ૩૮૬ ત્યાર પછી શ્રેણિક રાજાએ આ વૃત્તાન્ત જાણીને કૌટુંબિક પુરુષને બોલાવ્યા, બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું – “હે દેવાનુપ્રિયા ! અર્જુન માલાકાર-પાવતુમારો મારતો ફરે છે. એટલે તમારામાંથી કોઈ કાષ્ઠ માટે, ધાસ માટે, પાણી માટે અથવા ફળફૂલાદિ માટે એક વાર પણ બહાર નીકળશો નહીં. નહીંતર તમારા શરીરનો ઘાત થશે. આવી રીતે કહીને, બીજી વાર અને ત્રીજી વાર પણ ઘોષણા કરો. અને ઘોષણા કરી તરત જ મને જાણ કરો.' ત્યારે તે કૌટુંબિક પુરુષ –યાવત્ –જાણ કરી. ભગવાનનું પદાર્પણ– ૩૮૫. તે રાજગૃહ નગરમાં સુદર્શને નામે શેઠ હતો. ને ધનધાન્ય સંપન્ન યાવન કેઈથી ય પરાભવ ન પામે તેવો સમર્થ હતો. તે સુદર્શન શ્રમણોપાસક (શ્રાવક) પણ હતે–તે જીવાજીવ તત્ત્વનો જાણકાર હતયાવહૂ-રહેતો હતો. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર અનુક્રમે વિહાર કરતા કરતા ગ્રામાનુગામ ફરતા ફરતા, સુખપૂર્વક વિહાર કરતા કરતા જ્યાં રાજગૃહ નગર હતું, જ્યાં ગુણશિલક રચૈત્ય હતું ત્યાં પધાર્યા, પધારીને યથાયોગ્ય અવગ્રહ લઈને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. ત્યારે રાજગૃહ નગરના શૃંગાટક, ત્રિકો, ચતુષ્કો, ચતૂરો, ચતુર્મુખો, રાજમાર્ગો અને સામાન્ય માર્ગોમાં અનેક લોકો અન્યોન્યને આ પ્રમાણે કહેવા લાગ્યા–પાવતુ–‘તેમના દર્શન અને તેમના પ્રરૂપણ કરેલા ધર્મના વિશાળ અર્થને મેળવવાની તો વાત જ શું કરવી?” સુદર્શનનું વંદનાથે ગમન૩૮૬. ત્યારે બહુજન પાસેથી આ સમાચાર સાંભળી અને જાણીને તે સુદર્શનના મનમાં આવે અધ્યવસાય, વિચાર, મનોરથ, સંકલ્પ ઉત્પન્ન થયો– આ રીતે શ્રમણ ભગવાન મહાવીરભાવ-વિચરી રહ્યા છે. તે હું જઈને શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરું'-આમ વિચાર કર્યો, વિચાર કરીને જ્યાં પોતાનાં માતા-પિતા હતાં ત્યાં આવ્યો, આવીને બે હાથ જોડી મસ્તક સમીપે અંજલિ રચી આ પ્રમાણે બોલ્યા હે માતા-પિતા ! શ્રમણ ભગવાન મહાવીરવાવનુ-વિચારી રહ્યા છે. એટલે હું જાઉં અને શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરું, નમન કરું, તેમનું સન્માન-બહુમાન કર્યું અને કલ્યાણરૂપ મંગળકારી દેવ અને ચૈત્યરૂપ એવા તેઓની પર્પપાસના કરું. આવી મારી ઇચ્છા છે.” ત્યારે માતા-પિતાએ સુદર્શન શેઠને આ પ્રમાણે કહ્યું- હે પુત્ર! મુદ્દગરપાણિ યક્ષ જેના શરીરમાં પ્રવેશ્યો છે તે અર્જુન માલાકાર રાજગૃહ નગરની બહાર ચારે બાજુ રોજ એક સ્ત્રી સહિત સાત જણને મારતો ફરી રહ્યો છે. એટલા માટે હે પુત્ર! શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરવા નું નગર બહાર ન જા, નહી તો તારા શરીરની હાનિ કદાચ થશે. આથી તું અહી જ રહીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરી લે.” ત્યારે તે સુદર્શન શેઠે માતા-પિતાને આ પ્રમાણે કહ્યું- હે માતા-પિતા ! જયારે શ્રમણ ભગવાન મહાવીર અહીં પધાર્યા છે–ચાવતુઅહીં રહીને કેવી રીતે વંદન કરું? એટલે હે માતા-પિતા ! આપની આજ્ઞા લઈને હું શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરવા જવા ઇચ્છું છું.' ત્યાર પછી માતા-પિતા જ્યારે તે સુદર્શનને અનેક રીતે આજ્ઞાપના, પ્રજ્ઞા પના, સંજ્ઞાપના કે વિજ્ઞાપના વડે, વાત કરવામાં, પ્રતિપાદન કરવામાં, સમજાવવામાં કે વિનવવા-મનાવવામાં સફળ ન થયા ત્યારે આ પ્રમાણે બોલ્યા--'હે દેવાનુપ્રિય ! જેમ તને સુખ થાય તેમ કર. સત્કાર્યમાં વિલંબ કરીશ નહીં' ત્યાર પછી માતા-પિતાની આશા લઈને Page #491 -------------------------------------------------------------------------- ________________ ધમ કથાનુગ–મહાવીર તીર્થમાં અજુન માલાકાર : સૂત્ર ૩૮૭ ૧૩૫ સુદર્શન શેઠે સ્નાન કર્યું, શુદ્ધ અને પવિત્ર ઉત્તમ વસ્ત્રો પહેર્યા, અને અલ્પ છતાં મૂલ્યવાન આભૂષણથી શરીરને અલંકૃત કર્યું, પછી પોતાના ઘરથી નીકળ્યો, નીકળીને પગે ચાલતો રાજગૃહ નગરની વચ્ચોવચ્ચે થઈને નીકળ્યો, નીકળીને જ્યાં ગુણશિલક ચૈત્ય હતું, જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજી રહ્યા હતા ત્યાં જવા ઉદ્યત તે મુદુગરપાણિ યક્ષના યક્ષાયતન પાસેથી પસાર થયા. સુદર્શનને અજુને કરેલ ઉપસર્ગ૩૮૭. ત્યાર પછી તે મુદ્દ્ગરપાણિ યક્ષે સુદર્શન શ્રમણોપાસકને નજીકથી જ જતો જોયો જોઈને ક્રિોધાભિભૂત બની–પાવતુ-ગુસ્સાથી લાલપીળો થઈને પેલા એક હજાર પલભારવાળા મુદુગરને ઘુમાવતે ઘુમાવતે તે જ્યાં સુદર્શન શ્રમણોપાસક હતો ત્યાં જવા ઉદ્યત થયાધસી ગયો. ત્યારે સુદર્શન શ્રમણોપાસકે મુદ્ગરપાણિ યક્ષને આવતો જોયે, જોઈને નિર્ભયતાપૂર્વક, ત્રાસ, ઉદ્વેગ કે ક્ષોભ પામ્યા સિવાય, ચંચળતા કે ગભરાટ સિવાય તેણે ભૂમિનું પ્રમાર્જન કર્યું, પ્રમાર્જન કરી અને હાથ જોડી, નતમસ્તકે અંજલિપૂર્વક આ પ્રમાણે તે બોલ્યા “અરહંત ભગવંતને નમસકાર હોલાવતુસિદ્ધિગતિ નામક સ્થાને પહોંચલા સિદ્ધ ભગવંતોને નમસ્કાર.” શ્રમણ ભગવાન મહાવીરને નમસ્કાર થાવત–સિદ્ધિગતિ નામક સ્થાનને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા ભગવંતને નમસ્કાર.' ‘પહેલાં પણ મેં શ્રમણ ભગવાન મહાવીર પાસે ધૂળ પ્રાણાતિપાતનું માવજીવન પ્રત્યાખ્યાન કર્યું છે, ધૂળ મૃષાવાદનું વાવજજીવ પ્રત્યાખ્યાન કર્યું છે, ધૂળ અદત્તાદાનનું યાજજીવ પ્રત્યાખ્યાન કર્યું છે, માવજીવન સ્વદાર-સંતોષ વ્રત લીધું છે, માવજીવન ઇચ્છાપરિમાણવ્રત ગ્રહણ કર્યું છે. અત્યારે અહીં પણ તેમને આશ્રીને યાવનજીવન સંપૂર્ણ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરું છું, વાવ- જજીવન મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહનું સંપૂર્ણ પ્રત્યાખ્યાન કરું છું. સર્વથા ક્રોધ–યાવતુ-મિથ્યાદર્શન શલ્યનું વાવજજીવન પ્રત્યાખ્યાન કરું છું. જીવન પર્યંત હું સર્વ પ્રકારના અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય ચારે પ્રકારના આહારનું પ્રત્યાખ્યાન કરું છું. જો હું આ ઉપસર્ગમાંથી મુક્ત થઈશ તો હું પારણાં કરીશ, જો હું આ ઉપસર્ગમાંથી મુક્ત ન થાઉં તો મને આ બધાનું પ્રત્યાખ્યાન હો.” -આવો સંકલ્પ કરી તેણે સાગાર પ્રતિમા (અનશન) ધારણ કરી. ત્યાર પછી તે મુદ્દગરપાણિ યક્ષ પેલા હજાર પલભારવાળા લેહમુદ્ગરને ધુમાવને ધુમાવતે જ્યાં સુદર્શન શ્રમણોપાસક હતો ત્યાં આવી પહોંઓ, તો પણ તે સુદર્શન શ્રમણોપાસકને પોતાના તેજથી કોઇ પણ રીતે વિચલિત કરવામાં સમર્થ ન થયો. ઉપસગ-નિવારણ૩૮૮, ત્યાર પછી તે મુદૂગરપાણિ યક્ષ સુદર્શન શ્રમણોપાસકની ચારે બાજુ ઘુમવા છતાં પણ જ્યારે સુદર્શન શ્રમણોપાસકને પોતાના તેજથી પરાજિત કરી શક્યો નહીં ત્યારે તે સુદર્શન શ્રમણોપાસકની આગળ સામે ઊભો રહીને સુદર્શન શ્રમણોપાસકને અનિમેષ દષ્ટિથી લાંબા સમય સુધી જોઈ રહ્યો, જોતાં જોતાં જ અર્જુન માલાકારનું શરીર તેણે છોડી દીધું, છોડીને પેલા હજાર પલભારના લોખંડના મુદુગર સાથે જયાંથી આવ્યો હતો તે દિશામાં ચાલી ગયો. ત્યાર પછી તે અર્જન માલાકાર મુગરપાણિ યક્ષથી મુક્ત થતાં જ ધડામ દઈને જમીન પર ઢળી પડયો. ત્યારે તે સુદર્શન શ્રમણોપાસકે પોતાને ઉપસગરહિત થયો જાણીને પોતાની પ્રતિમા પારી. સુદર્શન અને અર્જુન દ્વારા ભગવાનની પર્ય પાસના૩૮૯. ત્યાર પછી તે અર્જુન માલાકાર મુહૂર્ત પછી Page #492 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં અજુન માલાકાર : સૂત્ર ૩૯૧ સ્વસ્થ થઈને ઊડ્યો, ઊઠીને સુદર્શન શ્રમણપાસકને સંબોધી આ પ્રમાણે બોલ્યો હે દેવાનુપ્રિય ! આપ કોણ છો અને ક્યાં જઈ રહ્યા છો ?” ત્યારે સુદર્શન શ્રમણોપાસકે અર્જુન માલાકારને આ પ્રમાણે કહ્યું-“હે દેવાનુપ્રિય ! હું જીવાજીવાદિ તત્ત્વોનો જાણકાર સુદર્શન નામે શ્રમણોપાસક છું. ગુણશિલક ચૈત્યમાં શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરવા હું જઈ રહ્યો છું.” ત્યારે અર્જુન માલાકારે સુદર્શન શ્રમણપાસકને આ પ્રમાણે કહ્યું -- “હે દેવાનુપ્રિય ! હું પણ તમારી સાથે શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરવા-ચાવતુ-પકુંપાસના કરવા આવવા ઇચ્છું છું.' [સુદર્શને કહ્યું- ] “હે દેવાનુપ્રિય! જેમ સુખ થાય તેમ કર, તેમાં વિલંબ કરીશ નહીં.' ત્યાર બાદ તે સુદર્શન શ્રમણોપાસક અજુ ન માલાકારને સાથે લઈને જ્યાં ગુણશિક ચૈત્ય હતું, જયાં શ્રમણ ભગવાન મહાવીર હતા, ત્યાં આવ્યો, આવીને અર્જુન માલાકારની સાથે શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, વંદનનમસ્કાર કર્યા યાવન્ પય્પાસના કરવા લાગ્યો. ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે સુદર્શન શ્રમણોપાસક, અર્જુન મલાકાર તથા ત્યાં એકત્ર થયેલ મહાવિશાળ સભાને સંબોધી સુંદર ધર્મોપદેશ આપ્યો. સુદર્શન તે પછી પાછો ફર્યો. અર્જુનની પ્રવ્રજ્યા– ૩૯૦. ત્યાર પછી તે અર્જુન માલાકારે શ્રમણ ભગ વાન મહાવીર પાસેથી ધર્મોપદેશ સાંભળી અને અવધારીને હૃષ્ટ, તુષ્ટ થઈ શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર આદક્ષિણા પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન નમસકાર કર્યા, વંદન-નમન કરીને આ પ્રમાણે કહ્યું “હે ભગવન્! હું નિગ્રંથ-પ્રવચનમાં શ્રદ્ધા કરું છું, હે ભગવન્! હું નિJથ-પ્રવચનમાં વિશ્વાસ કરું છું. હે ભગવન્! નિગ્રંથ પ્રવચનમાં મારી રૂચિ થઈ છે. હે ભગવન ! હું નિગ્રંથ-પ્રવચન માટે ઉદ્યત થયો છું. (વ્રત લેવા ઉત્સુક છું. હે દેવાનુપ્રિય ! જેમ તને સુખ થાય તેમ કર, વિલંબ કરીશ નહીં.” ત્યાર પછી તે અર્જુન માલાકાર ઉત્તર-પૂર્વ દિશામાં (ઈશાન કોણમાં) ગયો, જઈને પોતાની જાતે જ પંચમુષ્ટિક લોચ કર્યો, લોચ કરીને વાવનું અનગાર બની ગયો, વાંસલાથી છોલનારને પણ સુગંધ આપનાર ચંદનની સમાન, ણ કે મણ અને માટીનું ઢેકું કે સુવર્ણ બન્નેમાં સમાન ભાવ રાખનાર, સુખદુ:ખમાં તટસ્થ, આલોક અને પરલોકની આસક્તિરહિત, જીવન અને મરણમાં નિ:સ્પૃહ, સંસારપારગામી અને કર્મનાશમાં ઉદ્યમી બની વિચારવા લાગ્યો. અર્જુન અનગારની તિતિક્ષા૩૯૧. ત્યાર પછી તે અર્જુન અનગારે જે દિવસે મંડિત બની ગૃહત્યાગ કરી અનગાર-પ્રવજ્યા અંગીકાર કરી, તે જ દિવસે શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમન કરી આવા પ્રકારનો અભિગ્રહ સ્વીકાર્યોઆજથી હું જીવનપર્યત નિરંતર છે? ૬ની તપસ્યા કરતો આત્માને ભાવિત કરતો વિચરણ કરીશ એવો સંકલ્પ કરું છું.' આમ મનોમન અભિગ્રહ લીધો ( સંકલ્પ કર્યો), અભિગ્રહ લઈ જીવન-પર્યત નિરંતર છટ્ઠ છક્ની તપસ્યા કરતા આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ત્યાર પછી તે અર્જુન અનગાર છ૬ તપના પારણી નિમિત્તે પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કરતા, બીજા પ્રહરમાં ધ્યાન કરતા, ત્રીજા પ્રહરમાં ગૌતમ સ્વામીની જેમ યાવત્ રાજગૃહનગરના Page #493 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–મહાવીર-તીર્થ માં અજુને માલાકાર/કાશ્યપ આદિ શ્રમણ સૂત્ર ૩૯૧ ૧૩૭ ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળોમાં ગૃહસાસુદાનિક ભિક્ષા માટે ભ્રમણ કરતા વિચારવા લાગ્યા. ત્યારે તે અર્જુન અનગારને રાજગૃહનગરના ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળમાં ગૃહસમુદાન ભિક્ષાચર્યા કરતા જોઈને અનેક સ્ત્રીઓ, પુરુષો, બાળકો, વૃદ્ધો, મોટેરાઓ અને યુવકો આ પ્રમાણે બોલવા લાગ્યા-આણે મારા પિતાને માર્યા છે.” “આણે મારી માતાને મારી છે, આણે મારી પત્ની, બહેન, પુત્ર, પુત્રી, પુત્રવધૂને મારેલ છે. આ મારા બીજા સ્વજન-સંબંધીઓને, પરિજનોને માર્યા છે.' આમ કહી કોઈ ક્રોધ કરતું, કોઈ ગાળો આપતું, કોઈ તેમની નિંદા કરવું, કોઈ ખીજાતું, કોઈ તીરસ્કાર કરવું તો કોઈ તેમને મારતું. ત્યારે તે અર્જુન અનગાર તે અનેક સ્ત્રીએ, પુરુષ, બાળકો, મોટાઓ, વૃદ્ધો, અને યુવકો વડે તિરસ્કૃત યાવનું મારવામાં આવતાં છતાં તેમના પર મનમાં ક્રોધ ન કરતાં સમ્યકુપણે તે બધું સહન કરતાં, બધાને ક્ષમા આપતા, સહિષ્ણુતા રાખતા અને આ રીતે સમભાવ રાખતા, સમભાવપૂર્વક સહન કરતા, ક્ષમા કરતા, તિતિક્ષા કરતા રાજગૃહ નગરના ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળમાં ભ્રમણ કરતા. તેમને ક્યારેક ક્યાંક ભોજન મળતું તે પાણી ન મળતું, કયાંક પાણી મળતું તો ભોજન ન મળતું. ત્યારે તે અર્જુન અનગાર અદીન, ખિન્ન થયા વિના, વ્યાકુળ બન્યા વિના, મનને કલુષિત કર્યા વિના, વિષાદરહિતપણે, નિસ્પૃહ યોગીની માફક ભ્રમણ કરતા કરતા, રાજગૃહ નગરમાંથી નીકળતા, નીકળીને જ્યાં ગુણશિલક ચૈત્ય હતું જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવતા, આવીને શ્રમણ ભગવાન મહાવીરથી સહેજ દૂર રહી ગમના ગમનનું પ્રતિક્રમણ કરતા, પ્રતિક્રમણ કરીને એષણા-અનેષણા સંબંધી આલોચના કરતા, આલોચના કરીને આહાર-પાણી દેખાડતા, દેખાડીને શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા લઈને, મૂચ્છરહિતપણે, ગૃદ્ધિરહિતપણે આસતિરહિતપણે અને ઉદાસીન થઈને. જેમ દરમાં સર્પ સીધો દાખલ થઈ જાય એવી રીતે અર્થાત્ સ્વાદરહિતપણે તે આહાર લેતા. ૩૯૨. ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીર કોઈ વાર રાજગૃહ નગરથી નીકળ્યા અને નીકળીને બાહ્ય જનપદોમાં વિહાર કરવા લાગ્યા. અર્જુન અનગારની સિદ્ધિ૩૯૩. ત્યાર પછી અર્જુન અનગારે તે ઉદાર, શ્રેષ્ઠ, પ્રયત્નપૂર્વક ગ્રહણ કરેલ શ્રેષ્ઠ સામર્થ્ય સંપન્ન પોકર્મથી આત્માને ભાવિત કરતાં કરતાં, શુદ્ધ કરતાં કરતાં, છ માસથી કંઈક વધુ શ્રમણપર્યાય પાળે, પાળીને અર્ધા માસની સંખના વડે આત્મારાધના કરી, આરાધના કરી ત્રીસ ભક્તને ઉચ્છેદ કરીને—અનશન કરીને, જે હેતુ માટે નગ્નભાવ ગ્રહણ કર્યો હતો તે હેતુ અર્થાત્ મોક્ષની પ્રાપ્તિ કરી. ૨૪. મહાવીર તીર્થમાં કાશ્યપ આદિ શ્રમણો ૩૯૪. તે કાળે તે સમયે રાજગૃહનગર હતું. ગુણશિલક ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતા. કાશ્યપ નામનો ગાથાપતિ રહેતો હતો, જેવી રીતે મકાઈ. સોળ વર્ષને દીક્ષા-પર્યાય. વિપુલ પર્વત પર સિદ્ધ થયા. એજ પ્રમાણે-ક્ષેમક ગાથાપતિ, વિશેષકાકંદી નગરી. સોળ વર્ષનો દીક્ષા-પર્યાય, વિપુલ પર્વત પર સિદ્ધ થયા. એ જ પ્રમાણે ધૃતિધર ગાથાપતિ પણ, કાકંદી નગરીના રહેવાસી. સોળ વર્ષ સુધીનો દીક્ષા-પર્યાય. વિપુલાચલ પર્વત પર સિદ્ધ થયા. એ જ પ્રમાણે–કૈલાશ ગાથાપતિ પણ. વિશેષ–સાકેત નગરવાસી. બાર વર્ષનો શ્રમણપર્યાય. વિપુલ પર્વત પર સિદ્ધ થયા. ૧૮ Page #494 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ધર્મ સ્થાનુયોગ–મહાવીર તીર્થ માં કાશ્યપ શ્રેણિકપુત્ર જાતિ આદિ શ્રમણ સૂત્ર ૩૦૭ એ જ પ્રમાણે-હરિચંદન ગાથાપતિ પણ. સાકેતનગર-વાસી. બાર વર્ષનો દીક્ષાપર્યાય. વિપુલ પર્વત પર સિદ્ધ થયા. એ જ પ્રમાણે-વારસ ગાથાપતિ પણ. વિશેષ-રાજગૃહ-નગરવાસી. બાર વર્ષ સુધીને શ્રમણ પર્યાય. વિપુલ પર્વત પર સિદ્ધ થયા. એ જ પ્રમાણ-સુદર્શન ગાથાપતિ. વિશેષવાણિજ્યગ્રામવાસી. ઘુલિપલાશ ચૈત્ય. પાંચ વર્ષને શ્રમણપર્યાય. વિપુલ પર્વત પર સિદ્ધ થયા. એ જ પ્રમાણે–પૂર્ણભદ્ર ગાથા પતિ પણ. વાણિજ્યગ્રામ નગરવાસી. પાંચ વર્ષનો દીક્ષાપર્યાય, વિપુલ પર્વત પર સિદ્ધ થયા. એ જ પ્રમાણે-સુમનભદ્ર ગાથાપતિ પણ. શ્રાવસ્તી નગરી. ઘણાં વર્ષોનો દીક્ષા-પર્યાય. વિપુલગિરિ પર સિદ્ધ થયા. એ જ પ્રમાણેસુપ્રતિષ્ઠ ગાથાપતિ પણ. શ્રાવસ્તી નગરીના નિવાસી. સત્તાવીસ વર્ષનો દીક્ષા-પર્યાય. વિપુલ પર્વત પર સિદ્ધ થયા. એ જ પ્રમાણે–મેઘ ગાથાપતિ પણ. રાજગૃહનગર નિવાસી. ઘણા વર્ષનો શ્રમણપર્યાય. વિપુલ પર્વત પર સિદ્ધ થયા. જોવે. જાલિકુમારનો જન્મ થયો. જેવી રીતે મેઘકુમારનું વર્ણન હતું. આઠ આઠ દાયજા આવ્યા. ત્યાર બાદ તે જાલિકુમાર ઉત્તમ મહેલની ઉપર રહી મૃદંગ વગેરેના ઝણકારપૂર્વકયાવતુ-મનુષ્ય-સંબંધી કામભાગોને ભોગવતે -અનુભવ કરતે વિહરતો હતો. સ્વામી (શ્રમણ ભગવાન મહાવીર) પધાર્યા. શ્રેણિક વંદન માટે નીકળ્યો. જેવી રીતે મેઘકુમાર વંદન માટે ગયા હતા, એ જ રીતે જાલિ પણ ગયો. એ જ પ્રમાણે નીકળ્યો-અર્થાત દીક્ષિત થયો-જેવી રીતે મેઘકુમાર દીક્ષિત થયા હતા. અગિયાર અંગેનું અધ્યયન કર્યું. ગુણરત્ન તપકર્મની સાધના કરી, જેવી રીતે સ્કન્દક મુનિએ કરી હતી. એ રીતે જે કંઈ વર્ણન સ્કન્દક મુનિની કથામાં હતું તે અહીં પણ જાણવું. એવી જ રીતનું ચિતન-ધર્મચિન્તન અને ભગવાન પાસેથી અનશન વ્રત ધારણ કરવાની આજ્ઞા મેળવવી તે પણ જાણી લેવું. એ જ રીતે સ્થવિરોની સાથે વિપુલગિરિ ચડયા, વિશેષ એ કે સોળ વર્ષ સુધીનો શ્રમણ પર્યાય પાળ્યો, પાલન કરી કાળમાસમાંમૃત્યુને સમયે કાળ કરીને ઊંચે ચન્દ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર, તારા રૂપ જતિષ્ક દે તથા સૌધર્મ, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મ, લાંતક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ, અમ્યુકલ્પ અને નવ રૈવેયક વિમાન પ્રસ્તોની ઉપર દૂર ગમન કરીને વિજય વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. આ પછી તે સ્થવિર ભગવંતે જાલિ અનગારને સ્વર્ગસ્થ થયા જાણી પરિનિર્વાણ નિમિત્તે કાયોત્સર્ગ કરે છે, કરીને પાત્ર અને વસ્ત્ર ગ્રહણ કરે છે. આ પ્રમાણે ઊતરે છે–પાવતુ-“આ તેનાં વસ્ત્ર-પાત્ર છે ' તેમ બોલ્યા. ૩૯૭. “હે ભદન્ત!” આ પ્રમાણે કહીને ભગવાન ગૌતમ શ્રમણ ભગવાન મહાવીરને વંદનનમસ્કાર કરે છે, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા ૨૫. મહાવીર-તીર્થમાં શ્રેણિકપુત્ર જલિ આદિ શ્રમણ સંગ્રહણી ગાથા૩૯૫. ૧. જાલિ, ૨. માલિ, ૩. ઉપજાલિ, ૪. પુરુષ સેન, ૫. વારિસેન, ૬, દીર્ઘદન્ત, ૭. લષ્ઠદંત, ૮. વેહલ્લ, ૯. વેહાયસ અને ૧૦. અભય. આ પ્રમાણે કુમારોનાં નામ હતાં. જાતિ અનગાર– ૩૯૬. તે કાળે અને તે સમયે રાજગૃહ નગર હતું-જે ઋદ્ધિ-સંપન્ન, ભય રહિત અને ધન-ધાન્યથી ભરપૂર હતું. ગુણશિલક રચૈત્ય હતું. શ્રેણિક રાજા હતો. ધારિણી રાણી હતી. સ્વપ્નમાં સિંહને Page #495 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં શ્રેણિક પુત્ર જલિ આદિ શ્રમણ સૂત્ર ૩૮૮ ૧૩૮ આપ દેવાનુપ્રિયના અન્તવાસી જાલિ નામના અનગાર પ્રકૃતિથી ભદ્ર-યાવત્ વિનયી હતા. તે જાલિ અનગાર કાળને પ્રાપ્ત કરી (કાળ પામી) કયાં ગયા છે? ક્યાં ઉત્પન્ન થયા છે ?” હે ગૌતમ! આ પ્રમાણે નિશ્ચયથી મારા અન્તવાસી એ જ પ્રમાણે જેમ સ્કન્દકની વક્તવ્યતા છે–ચાવતુ-કાળ કરીને ઊંચે ચન્દ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર, તારારૂપ નિષ્ક દેવો ભાવતુ-વિજય-વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન ૪. ગૂઢદન્ત, ૫. શુદ્ધદત, ૬. હલ્લ, ૭.૬મ, ૮. કમસેન, ૮. મહાદુમર્સનનું (કથન કરવામાં આવ્યું છે.) (૧) ૧૦. સિંહ, ૧૧. સિંહસેન અને ૧૨, મહાસિંહસેન અને ૧૩. પુસેન આ પ્રમાણે તેર અધ્યયન થાય છે. (૨) ૪૦૦. તે કાળે તે સમયે રાજગૃહ નગર હતું. ગુણ શિલક ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતા. ધારિણી રાણી હતી. સ્વપ્નમાં સિંહદર્શન. જેમ જાલિકુમારના વર્ણનમાં કહેવામાં આવ્યું છે, તે જ પ્રમાણે જન્મ, બાળપણ, કળાઓ શીખવી. વિશેષ એ કે જેમ જાલિકુમારની વક્તવ્યતા છે, તે જ રીતે દીસેનકુમારની પણ જાણવી-ચાવતુંઅંત કર્યો. થયા છે.” આજ પ્રમાણે તેરે કુમારોના વિષયમાં જાણવું જોઈએ કે તે રાજગૃહ નગરમાં ઉત્પન્ન થયા. શ્રેણિક પિતા હતા. માતાનું નામ ધારિણી. તેરેનો સોળ વર્ષનો શ્રમણ-પર્યાય. અનુક્રમે બે વિજયમાં, બે વૈજયન્તમાં, બે જયંતમાં, બે અપરાજિતમાં અને શેષ મહામસેન આદિ પાંચ સર્વાર્થસિદ્ધ-વિમાનમાં ઉત્પન્ન થયા. “હે ભદો!જાલિદેવની કેટલા કાળની સ્થિતિ પ્રતિપાદિત કરી છે? (કહેવામાં આવી છે ?” હે ગૌતમ ! બત્રીસ સાગરોપમની સ્થિતિ પ્રતિપાદિત કરી છે.' હે ભગવન્! તે જાલિદેવ આયુક્ષય, ભવક્ષય અને સ્થિતિક્ષય થયા પછી તે દેવલોકમાંથી ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે ?” હે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે ચાવતુ–સર્વ દુઃખોથી મુક્ત થશે.” મયાલિ આદિ શ્રમણ૩૯૮. આ પ્રમાણે (ઉપર પ્રમાણે) બાકીના નવે કુમારોનું વર્ણન પણ જાણવું. વિશેષ એ કેસાત ધારિણી રાણીના પુત્ર હતા અને વેહલ્લહાયસ, ચેલના તથા અભયનન્દાના પુત્ર હતા. સર્વના પિતા શ્રેણિક હતા. પહેલાં પાંચે સેળ વર્ષ શ્રમણ્ય-પયાંયનું પાલન કર્યું. ત્રણે બાર વર્ષનું અને બે એ પાંચ વર્ષનાં શ્રમણ્યપર્યાયનું પાલન કર્યું. પહેલાના પાંચ અનુક્રમે વિજય, વૈજયન્ત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. દીર્ઘદને સર્વાર્થસિદ્ધમાં, બાકીના કુમારો ઉત્ક્રમમાં (પછીના ક્રમે આવતાં વિમાનમાં) ઉતપન્ન થયા. અભય વિજય-વિમાનમાં ઉત્પન્ન થયા. શેષ વર્ણન જેમ પૂર્વમાં જલિ શ્રમણનું કર્યું ને પ્રમાણે જાણવું. દીધસેનાદિ શ્રમણ (સંગ્રહણી ગાથા)૯૯. ૧. દીધસેન, ૨. મહાસેન, ૩. લષ્ઠદન, ર૬. મહાવીર-તીર્થમાં સાર્થવાહપુત્ર ધન્ય અનગાર [સંગ્રહણી ગાથાઓ – ૪૦૧. ૧. ધન્ય, ૨. સુનક્ષત્ર, ૩. ઋષિદાસ, ૪. પેલ્લક, ૫. રામપુત્ર, ૬. ચંદિમ, ૭. પુષ્ટિમ, ૮. પેઢાલપુત્ર અનગાર, ૯. પટ્ટિલ અને ૧૦. વેહલ્લ– આ દશના નામનાં દશ અધ્યયનો છે. ધન્યને ગૃહવાસ– ૪૦૨, તે કાળે તે સમયે કાકંદી નામે નગરી હતી— જે ઋદ્ધિયુક્ત, ધનધાન્યસંપન્ન હતી. ત્યાં સર્વ ઋતુનાં પુષ્પો અને ફળવાળું સહસામ્રવન નામે ઉદ્યાન હતું. ત્યાં જિતશત્રુ રાજા હતો. Page #496 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં સાર્થવાહપુત્ર ધન્ય અનુગાર : સૂત્ર ૪૦૪ તે કાકંદી નગરીમાં ભદ્રા નામની સાથેવાહિની (શેઠાણી) વસતી હતી-જે ધનાઢય યાવત્ કોઈનાથીય પરાજિત ન કરી શકાય તેવી હતી. તે ભદ્રા સાર્થવાહિનીને ધન્ય નામે બાળક પુત્ર હતો-જે અહીન (સર્વાગ સંપૂર્ણ) પંચેન્દ્રિય શરીરવાળો યાવત્ સુરૂપ હતો. તેનું પાંચ ધાવ માતાઓ વડે પાલન થતું હતું જેવી રીતે મહાબલકુમારનું–ચાવ–તેણે બેતેર કળાઓનો અભ્યાસ કર્યો–ભાવ-બધી રીતે ભોગો ભોગવવા સમર્થ યુવાન બન્યો. ત્યાર પછી તે ભદ્ર સાર્થવાહિનીએ ધન્ય બાળકને બાળપણ છોડી યુવાન બનેલ યાવત્ ભોગો ભોગવવા સમર્થ થયેલ જાણી બહુ ઊંચા અને વિશાળ એવા બત્રીસ શ્રેષ્ઠ પ્રાસાદો બનાવ્યા, તે પ્રાસાદોમાં અનેક સેંકડો ભોથી યુક્ત યાવનું સુંદર એક વિશાળ ભવન બનાવ્યું. ત્યાર બાદ તે ભદ્રા સાર્થવાહિનીએ તે ધન્યકુમારને બત્રીસ શ્રેષ્ઠ ઈભ્ય-કન્યાઓ સાથે એક જ દિવસે પાણિગ્રહણ કરાવ્યું. બત્રીસ દાયજા મળ્યા. ત્યાર બાદ તે ધન્યકુમાર જોરશોરથી વાગતા મૃદંગ આદિ વાદ્યોના નાદથી યુક્ત તે શ્રેષ્ઠ પ્રાસાદોમાં ઉપરના માળે રહી યાવત્ વિપુલ માનુષી કામો ભોગવતો રહેવા લાગ્યો. ધન્યની પ્રવજ્યા૪૦૩. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા. પરિષદા નીકળી, રાજા જિતશત્રુ પણ કેણિક રાજાની જેમ વંદનાથે નીકળ્યા. ત્યારે તે બાળક ધન્યને આ મહાન લોકકોલાહલ યાવત્ લોકસમુદાયને સાંભળીને અને જોઈને મનમાં આવો અધ્યવસાય યાવત્ સંકલ્પ પેદા થયો-“શું આજે કાકંદી નગરીમાં ઇન્દ્રમહ છે? અથવા યાવત્ સ્તૂપમહ છે? અથવા યશ છે કે જેમાં અનેક ઉગકુળના, ભોગકુળના લોકો યાવતુ જઈ રહ્યા છે?— આમ વિચાર કર્યો, વિચાર કરીને કંચુકિ પુરુષને બોલાવ્યો, બોલાવીને આ પ્રમાણે કહ્યું–હે દેવાનુપ્રિય! શું આજ કાકંદી નગરીમાં ઇન્દ્રમહ અથવા–પાવતુ-જઈ રહ્યા છે ?” ત્યારે તે કંચુકિ પુરુષે શ્રમણ ભગવાન મહાવીરના આગમનની વાત જાણી અને ખાતરી કરી પછી ધન્ય બાળકને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! આજ શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા છે અને કાકંદી નગરીની બહાર સહસ્સામ્રવન ઉદ્યાનમાં યથાયોગ્ય અભિગ્રહ ધારણ કરીને, સંયમ તથા તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિચારી રહ્યા છે. એટલે આ બધા ઉગ્ર ભોગ આદિ યાવતુ જઈ રહ્યા છે.' ત્યારે તે બાળક ધન્ય કંચુકિ પુરુષની પાસેથી આ વાત સાંભળી અને અવધારીને હૃષ્ટ તુષ્ટ થયો યાવતુ પગે ચાલતાં જયાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજી રહ્યા હતા ત્યાં ગયો, જઈને શ્રમણ ભગવાન મહાવીરની નેણે ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા, વંદન નમન કરી ત્રિવિધ પ્રકારે પણું પાસના કરવા લાગ્યો. ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીરે ધન્યકુમાર તથા તે વિશાળ પરિષદને યાવતુ ધર્મોપદેશ કર્યો. ૪૦૪. ત્યાર પછી તે બાળક ધન્યકુમારે શ્રમણ ભગ વાન મહાવીર પાસેથી ધર્મ સાંભળી અને સમજીને હુષ્ટ તુષ્ટ થઈ શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર આદક્ષિણા–પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરી વંદન-નમસ્કાર કર્યા, વંદનનમન કરી આ પ્રમાણે કહ્યું હે ભગવન! હું નિર્ગથ પ્રવચનમાં શ્રદ્ધા કરું છું-યાવર્તુ–માતા ભદ્રા સાર્થવાહિની પાસે આજ્ઞા લઈને પછી આપ દેવાનુપ્રિય પાસે મંડિત બની ગૃહત્યાગ કરી અનગાર-પ્રવજયા લઈશ.” હે દેવાનુપ્રિય! જેમ સુખ થાય તેમ કર.' [ભગવાને કહ્યું. પછી જેવી રીતે જમાલીએ, તેવી જ રીતે માતાને તેણે પૂછ્યું. Page #497 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુગ–મહાવીર તીર્થમાં સાર્થ વાહપુત્ર ધન્ય અનુગાર : સુત્ર ૪૦૫ ૧૪૧ ત્યારે તે ભદ્રા સાથે વાહિની આવા અનિષ્ટ, અકાન્ત, અપ્રિય, અમનેશ, અમનહર, અશ્રુતપૂર્વ અને કઠોર વચન સાંભળી અને સમજી ધડામ કરતી જમીન પર ઢળી પડી. મૂચ્છમાંથી સ્વસ્થ થતાં જ ધન્ય સાથે ઉત્તરપ્રત્યુત્તર–જેવી રીતે મહાબલ અને તેની માતા વચ્ચે થયેલ તેવી જ રીતે. ત્યાર બાદ તે બાળક ધન્યને સમજાવવામાં ભદ્રા સાર્ધવાહિની શક્તિમાન ન બની યાવત જિતશત્રુ રાજાની પાસે જઈ કહ્યું- “હે દેવાનુપ્રિય ! બાળક ધન્યના નિષ્ક્રમણ-ઉત્સવ માટે છત્ર, મુકુટ, ચામર, આદિ આપની પાસે માગું છું.' ત્યારે જિતશત્રુ રાજાએ ભદ્રા સાથે વાહિનીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયે ! તું શીધ્ર શુકમુક્ત અને સ્વસ્થ થા. હું પોતે જ બાળક ધન્યનો નિષ્ફમણ-સત્કાર કરીશ.” જિતશત્રુ રાજાએ પોતે જ ધન્યનો નિષ્ક્રમણ સમારંભ કર્યો, જેવી રીતે કૃષ્ણ થાવચ્ચપુત્રને. ત્યારે તે બાળક ધન્યકુમારે પોતાની જાતે જ પંચમુષ્ટિક લેચ કર્યો-વાવ-પ્રવજ્યા લીધી. ત્યારે તે બાળક ધન્ય અનગાર બન્યોઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભાંડનિક્ષેપસમિતિ, ઉરચારણ-પ્રશ્રવણ -ખેલ-સિંધાણ-જલ્લ-પરિષ્ઠાપનિકાસમિતિ, મન:સમિતિ, વચનસમિતિ, કાયસમિતિ એ બધી સમિતિઓ યુક્ત તથા મનોગુપ્તિ, કાયગુપ્તિ, વચનગુપ્તિથી ગુપ્ત એ ગુખેન્દ્રિય અને ગુપ્ત બ્રહ્મચારી બન્યો. ધન્યની તપશ્ચર્યા– ૪૦૫. ત્યાર પછી તે ધન્ય અનગાર જે દિવસે મુંડિત બની ગૃહત્યાગ કરી અનગાર-દીક્ષા લઈ પ્રજિત થયા, તે જ દિવસે શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમન કરી આ પ્રમાણે બોલ્યા હે ભગવન્ આપની આજ્ઞા લઇને તરત હું આજીવન નિરંતર છટ્ઠ છઠ તપપૂર્વક આયંબિલ-તપ અંગીકાર કરી આત્માને ભાવિત કરતાં વિચરવા ઇચ્છું છું. અને છટ્ઠતપના પારણામાં પણ આચામ્લ શુદ્ધ ભોજન જ મને કહ્યું, અનાચાર્મ્સ નહીં. તે પણ સંસૃષ્ટિ (વિલિપ્ત) હાથ વડે લેવાનું કલ્પશે, અસંસૃષ્ટ હાથ વડે નહીં, તે પણ ઉજિઝત–પરિત્યાગરૂપ ધર્મવાળું કહ્યું, અનુજિઝત ધર્મવાળું નહીં. તે પણ એવું કહ્યું કે જે લેવા બીજા બહુ શ્રમણ, બ્રાહ્મણ, અતિથિઓ, કૃપો કે યાચકો ઇચ્છે નહીં.' [ ભગવાને કહ્યું-] “હે દેવાનુપ્રિય ! જેમ સુખ થાય તેમ કર. વિલંબ કરીશ નહીં.' ત્યાર પછી તે ધન્ય અનગાર શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા મેળવીને હૃષ્ટ તુષ્ટ થયા અને જીવન પર્યત નિરંતર ષષ્ઠ ષષ્ઠ આચાર્લી ત૫ ગ્રહણ કરીને આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ૪૦૬, ત્યાર પછી તે ધન્ય અનગારે પ્રથમ છટ્ર ખમણના પારણા સમયે પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કર્યો, પછી ગૌતમ સ્વામીની જેમ જ ભગવાનની આજ્ઞા લીધી—યાવતુ-જ્યાં કાકદી નગરી હતી ત્યાં આવ્યા, આવીને કામંદી નગરીના ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળમાં ગૃહસમુદાન ભિક્ષાચર્યા માટે ફર્યા–આચામ્ય આહાર લીધે, અનાચાર્લી ગ્રહણ ન કર્યો, તેમાં પણ સંસ્કૃષ્ટ ગ્રહણ કર્યો, અસંસૃષ્ટ નહીં. તેમાં પણ ઉજિઝત ધર્મવાળો સ્વીકાર્યો, અનુજિઝત ધર્મવાળા આહારને અસ્વીકાર કર્યો. તેમાં પણ એવા આહાર ભિક્ષા તરીકે સ્વીકાર્યો કે જે બીજા અનેક શ્રમણો, બ્રાહ્મણ, અતિથિએ, કૃપણે, યાચકોએ સ્વીકાર્યું ન હોય. ત્યારે તે ધન્ય અનગાર ઉદ્યમપૂર્વક, પ્રયત્નપૂર્વક, આશાપૂર્વક અને ઉત્સાહપૂર્વક એષણા-સમિતિથી આહારની ગવેષણા કરતા કરતા વિચરતા ત્યારે કયારેક તેમને આહાર મળતે તો પાણી ન મળતું, ક્યારેક પાણી મળતું તો ભોજન ના મળતું. Page #498 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં સાર્થવાહપુત્ર ધન્ય અનેગાર : સૂત્ર ૪૦૮ ત્યાર પછી અદીનપણે, પ્રસન્નચિત્તે, કલેશરહિતપણે, વિષાદરહિતપણે, નિરંતર સમાધિયુક્ત અને યોગ તથા ચરિત્રમાં યતના અને ઉદ્યમવાળા થઈને તે અનગાર યથાપર્યાપ્ત ભિક્ષા ગ્રહણ કરતા, ગ્રહણ કરીને કાબંદી નગરીની બહાર નીકળતા, નીકળીને જેમ ગૌતમસ્વામી તેમ યાવત્ દેખાડતા. ત્યાર બાદ તે ધન્ય અનગાર શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા મેળવીને મૂર્ણારહિત, ગૃદ્ધિરહિત, લિપ્સારહિત અને આસક્તિરહિત થઈને, જેમ દરમાં સર્પ સીધે જ પ્રવેશી જાય એવી વૃત્તિથી (અર્થાત્ સ્વાદરહિતપણે માત્ર શરીરને ટકાવવા) આહાર લેતા અને આહાર લઇને તય-સંયમ દ્વારા આત્માને ભાવિત કરતા વિચરતા. ૪૦૭. ત્યાર પછી કોઈ એક વાર શ્રમણ ભગવાન મહાવીર કાકંદી નગરીમાંથી, સહજામવનમાંથી નીકળયા, નીકળીને બહારના જનપદમાં વિહાર કરવા લાગ્યા. ૪૦૮. ત્યારે તે ધન્ય અનગારે શ્રમણ ભગવાન મહાવીરના તથારૂપ સ્થવિરો પાસે સામાયિક આદિથી અગિયાર અંગો સુધીનું અધ્યયન કર્યું, અધ્યયન કરીને સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. ત્યાર પછી તે ધન્ય અનગાર તેવા શ્રેષ્ઠ વિપુલ, મહાન પ્રયત્નપૂર્વક ગ્રહણ કરેલ, કલ્યાણકારી, શિવ, ધન્ય, મંગળ, શ્રીક, ઉદ), ઉત્તમ, ઉદાર, મહાસૌભાગ્યદાયક તપોકમ કરવાને કારણે શરીરથી શુષ્ક, રુક્ષ, ચર્માચ્છાદિત અસ્થિમય, હાડકાના માળા જેવા, કૃશ નસોના જાળા જેવા બની ગયા. તેઓ આત્મશક્તિથી જ ચાલી શકતા અને આત્મશક્તિથી જ ઊભા રહી શકતા હતા. તેઓ બોલ્યા પછી થાકી જતા હતા, બોલતા બોલતા થાકી જતા હતા અને બોલવાના વિચારમાત્રથી થાકી જતા હતા. જેવી રીતે કોઈ લાકડાથી ભરેલી ગાડી, પાંદડાથી ભરેલી ગાડી અથવા પાંદડા અને તલ ને વાસણો ભરેલી ગાડી અથવા એરંડાના લાકડા ભરેલી ગાડી અથવા કોલસા ભરેલી ગાડી–જો તડકામાં સુકવીને ભરેલા કેલસા હોય તો-અવાજ કરતી ચાલે છે, અવાજ કરતી ઊભી રહે છે, તે જ રીતે ધન્ય અનગાર ચાલતા ત્યારે પણ અવાજ થતો, ઊભા રહેતા ત્યારે પણ અવાજ થતો. તેઓ તપ વડે ઉપચિત અર્થાત્ પુષ્ટ બન્યા હતા પણ માંસરુધિરથી અવચિત અર્થાતુ હીન બન્યા હતા. રાખથી ઢાંકેલ અગ્નિની સમાન, તપ અને તેજથી તેઓ અત્યંત શોભતા હતા. ધન્યનું તપ જનિત શરીરલાવણ્ય૪૦૯. ધન્ય અનગારના પગોનું આવું આવા પ્રકારનું તપજનિત લાવણ્ય હતું જેમ કોઈ સૂકા વૃક્ષની છાલ હોય, લાકડાની ચાખડી હોય અથવા જૂના જોડા હોય, એમ ધન્ય અનગારના પગ સૂકા, રુક્ષ, નિર્માસ અને હાડકા, ચામડી તથા નાના કારણે જ ઓળખી શકાય તેવા હતા, નહીં કે માંસ-રુધિરથી ઓળખી શકાય તેવા. ધન્ય અનગારના પગની આંગળીઓનું આવા પ્રકારનું તપજનિત લાવણ્ય હતું જેમ કોઈ વટાણાની સિંગો હોય, મગની સિંગ હોય, અડદની સિંગો હોય તે કૂણી સિંગાને તોડીને તાપમાં સૂકવવામાં આવે તો કરમાઈ જાય, તેવી રીતે ધન્ય અનગારના પગની આંગળીઓ મૂકી, રૂખી, માંસહીન અને હાડકા, ચામડી અને નસોથી જ જાણી શકાય તેવી હતી, માંસ કે લોહીથી નહીં. ધન્ય અનગારની જંધાઓનું તપજનિત લાવણ્ય આવા પ્રકારનું બની ગયું હતું જેવી રીતે કાકવંધા હોય, અથવા ઢેણિકાલિક (બગલા ?)ની જંઘા હોય, તેવી ધન્ય અનગારની જવાઓ પણ શુષ્ક, રુક્ષ, માંસહીન તથા અસ્થિ, ચર્મ અને નસોથી જ ઓળ ૧. Page #499 -------------------------------------------------------------------------- ________________ ધમ કથાનુગ–મહાવીર તીર્થમાં સાર્થ વાહપુત્ર ધન્ય અનેગાર : સૂત્ર ૪૧૦ ૧૪૩ ખાય તેવી-માંસ અને રુધિરથી ન ઓળખાય તેવી- હતી. ધન્ય અનગારના જાનુ (ઘૂંટણો)નું આવા પ્રકારનું તપજનિત લાવણ્ય હતું જેવી કોઈ કાલી(વનસ્પતિ-વિશેષ)ની ગાંઠ (સંધિસ્થાન) હોય, મોરની સંધિગાંઠ હોય અથવા ઢેણિકની (પક્ષી-વિશેષની સંધિગાંઠ) હેય–તેવી ધન્ય અનગારની જાનુએ શુષ્ક, રુક્ષ, માંસરહિત તથા હાડકાં, ચામડી અને નસો માત્રથી ઓળખાય તેવી હતી, માંસ કે રુધિરથી ઓળખાય તેવી ન હતી. ધન્ય અનગારના ઊરઓનું આવા પ્રકારનું તપજનિત લાવણ્ય બન્યું હતું– જેમ કોઈ પ્રિયંગુવૃક્ષની કુંપળો, બેરડીની કુંપળો કે સલ્લકી વૃક્ષની કુંપળે અથવા શાલ્મલિવૃક્ષની કુંપળો તેડીને સૂર્યના તાપમાં સૂકવવામાં આવે તો તે કરમાઈ જાય તેવી ધન્ય અનગારની ઊરુઓ શુષ્ક, રુક્ષ અને માંસહીન તથા અસ્થિ, ચર્મ અને સ્નાયુઓ માત્રથી ઓળખાય તેવી રહી હતી, માંસ રુધિરથી ઓળખાય તેવી ન રહી હતી. ધન્ય અનગારના કટિપ્રદેશનું તપજનિત લાવણ્ય આવા પ્રકારનું બન્યું હતું જેમ ઊંટને પગ હોય, ઘરડા બળદનો પગ હોય અથવા ઘરડા પાડાનો પગ હોય તેવો ધન્ય અનગારને કટિપ્રદેશ શુષ્ક, રુક્ષ, માંસહીન તથા અસ્થિ, ચર્મ અને શિરાઓ વડે ઓળખી શકાય તેવું બની ગયો હતો, માંસ અને રુધિરથી જાણી શકાય નહીં તેવો બની ગયો હતો. ૪૧૦. ધન્ય અનગારનાં પેટનું પજનિત લાવણ્ય આવા પ્રકારનું બન્યું હતું જેવી કોઈ સુકાઈ ગયેલી મશક હોય અથવા ચણા ભંજવાનું પાત્ર હોય અથવા તો કાષ્ઠનું કોલંબ (પાત્ર-વિશેષ) હોય તેવું ધન્ય અનગારનું ઉદર શુક, રુક્ષ અને માંસરહિન તથા ચામડી અને સ્નાયુઓથી જ ઓળખાય તેવું બની ગયું હતું, માંસ અને રુધિરથી નહીં. ધન્ય અનગારની પાંસળીઓનું તપજનિત લાવણ્ય આવા પ્રકારનું બન્યું હતું જેવી કોઈ દર્પણની પંક્તિ હોય અથવા પાનપાત્રની પંક્તિ હોય અથવા કોઈ ઝાડનાં દૂઠાંઓની હાર હોય-એવી ધન્ય અનગારની પાંસળીઓ શુષ્ક, રુક્ષ, માંસહીન તથા અસ્થિ, ચર્મ અને શિરાઓથી માત્ર ઓળખાય તેવી બની ગઈ હતી. માંસ અને રુધિરથી નહી. ધન્ય અનગારની પીઠનું આવા પ્રકારનું તપજનિત લાવણ્ય બન્યું હતું જેવી કોઈ કર્ણાવલી (કાનના આભૂષણોની હાર) હોય અથવા ગોળાઓની હાર હોય અથવા ગોળ વાટકાઓની હાર હોય-એવી ધન્ય અનગારની પીઠ શુષ્ક, રુક્ષ અને માંસરહિત તથા અસ્થિ-ચર્મ-શિરાઓ વડે ઓળખાય તેવી બની હતી, માંસ-શોણિતથી ઓળખાય તેવી ન હતી. ધન્ય અનગારના વક્ષ:સ્થળનું તપજનિત લાવણ્ય આવા પ્રકારનું થયું હતું– જે કોઈ કુંડાના તળિયાનો ભાગ હોય, અથવા વાંસને પંખો હોય અથવા તાડપત્રને પંખો હોય એવું ધન્ય અનગારનું વક્ષ:સ્થળ શુષ્ક, રુક્ષ, માંસહીન તથા અસ્થિ, ચર્મ અને શિરાઓથી જાણી શકાય તેવું બન્યું હતું, માંસ-રુધિરથી જાણી શકાય નહીં નેવું બની ગયું હતું. ધન્ય અનગારની ભુજાઓનું તપજનિત સૌન્દર્ય આવા પ્રકારનું લાગતું હતું જેવી કોઈ શમીવૃક્ષની સિંગ હોય અથવા વાહાયાવૃક્ષની સિંગ હોય અથવા તો અગસ્તિક વૃક્ષની સિંગ હોય એવી ધન્ય અનગારની ભુજાઓ શુષ્ક, રુક્ષ, માંસહીન તથા અસ્થિ, ચર્મ અને શિરાઓથી ઓળખાય તેવી બની હતી, માંસ-રુધિરથી ઓળખાય તેવી ન રહી હતી. Page #500 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ધમ કથાનુયાગ—મહાવીર તીમાં સાથે વાહુપુત્ર ધન્ય અનગાર : સૂત્ર ૪૧૧ ધન્ય અનગારના હોઠોનું તપનિત લાવણ્ય આવા પ્રકારનું બન્યું હતું— ધન્ય અનગારના હાથના પંજાઓનુ તપનિત લાવણ્ય આવા પ્રકારનું બન્યું હતું— જેવી રીતે કોઈ સુકાઈ ગયેલ છાણું હોય અથવા સૂકું વડનું પાન હોય અથવા સૂકું ખાખરાનું પાન હોય તેવા ધન્ય અનગારના હાથના પંજા શુષ્ક, રુક્ષ, માંસહીન તથા અસ્થિ, ચમ અને નસાથી જ ઓળખાય તેવા બન્યા હતા, માંસ અને રુધિરથી ન ઓળખી શકાય તેવા બની ગયા હતા. ધન્ય અનગારની હાથની આંગળીઓનું તપનિત લાતણ્ય આવા પ્રકારનુ બન્યુ હતું જેવી કોઈ વટાણાની સિંગા હોય અથવા મગની સિંગે। હોય અથવા અડદની સિગા હોય અને તે કોમળ સિંગાને સૂર્યતાપમાં સૂકવવામાં આવે તે જેવી થઈ જાય તેવી ધન્ય અનગારના હાથની આંગળીઓ શુષ્ક, રુક્ષ અને માંસહીન બની હતી તથા અસ્થિ, ચર્મ અને સ્નાયુએ માત્રથી ઓળખાય તેવી રહી હતી. ૪૧૧. ધન્ય અનગારની ગ્રીવા—ગરદનનું તપનિત લાવણ્ય આવા પ્રકારનું બન્યું હતું જેવી કોઈ કરક(માટીના નાના ઘડો)ની ગરદન હોય અથવા કુડિકા (પાત્ર-વિશેષ)ની ગરદન હોય અથવા ઉચ્ચ સ્થાપનક(ઊંચા માઢાવાળા પાત્ર)ની ગરદન હોય તેવી ધન્ય અનગારની ગરદન શુષ્ક, રુક્ષ, માંસહીન તથા અસ્થિ, ચ અને શિરા માત્રથી જાણી શકાય તેવી બની હતી, માંસ-રુધિર વડે નહીં. ધન્ય અનગારની હનુ-દાઢીની આવા પ્રકારની તપજનિત સુંદરતા બની હતી— જેમ કોઈ તૂબફળ અથવા હકુવ (ફળવિશેષ) અથવા કેરીની ગોટલી સૂર્યના તાપમાં સુકાયાથી કરમાઈ જાય એવી ધન્ય અનગારની દાઢી શુષ્ક, રુક્ષ, નિર્માસ તથા અસ્થિ, ચમ અને શિરાઓ માત્રથી જાણી શકાય તેવી બની હતી, માંસ–રુધિરથી નહીં. For Private જેવી કોઈ સુકાયેલી જલેાકા હોય અથવા શ્લેષ્મની ગુટિકા હોય અથવા અળતાની ગુટિકા હોય તેવા ધન્ય અનગારના હોઠ શુષ્ક, રુક્ષ અને માંસરહિત બન્યા હતા તથા ચર્મ અને શિરાઓથી આળખાતા હતા, માંસ-રુધિરથી નહીં. ધન્ય અનગારની જીભનું આવા પ્રકારનુ તપનિત લાવણ્ય બન્યુ` હતુ`— જેવુ' કોઈ વડનું પાન અથવા પલાશ(ખાખરા)નું પાન અથવા સાગનું પાન હોય એવી ધન્ય અનગારની જીભ શુષ્ક, રુક્ષ અને માંસરહિત તથા ચામડી અને શિરા એથી જાણી શકાય તેવી બની હતી, માંસરુધિરથી ઓળખી ન શકાય તેવી બની રહી હતી. ધન્ય અનગારની નાસિકાનું તપનિત સૌન્દર્ય આવા પ્રકારનું બન્યું હતું— જેવી કોઈ કેરીની ઔર હોય અથવા આમળાની ચૌર હોય અથવા બીજોરાની ચૌર હોય અને તે કૂણી ચૌરને કાપીને સૂના તડકામાં સૂકવવામાં આવી હોય તેા જેમ ચીમળાઈ જાય, કરમાઈ જાય તેવી ધન્ય અનગારની નાસિકા શુષ્ક, રુક્ષ, માંસરહિત તથા અસ્થિ-ચ શિરા માત્રથી જાણી શકાય તેવી બની હતી, પણ માંસ–રુધિરથી જાણી શકાય નહી તેવી બની ગઈ હતી. ધન્ય અનગારની આંખાનુ તપનિત સૌન્દર્યું આવું બની ગયું હતું—— જેવુ' કોઇ વીણાનું છિદ્ર હોય અથવા વદ્ધીસક વાદ્યનું છિદ્ર હોય અથવા પ્રભાતની તારિકા હોય એવી ધન્ય અનગારની આંખેા શુષ્ક, રુક્ષ અને માંસરહિત તથા અસ્થિ, ચમ શિરાએ માત્રથી ઓળખી શકાય તેવી બની ગઈ. લાહી-માંસથી આળખી શકાય તેવી ન રહી. Personal Use Only Page #501 -------------------------------------------------------------------------- ________________ ધ કથાનુયાગ—મહાવીર તીર્થમાં સા nnnnnn વાહપુત્ર ધન્ય અનગાર : સૂત્ર ૪૧૨ ધન્ય અનગારના કાનનું તપનિંત લાવરૂષ આવા પ્રકારનુ' બન્યું હતું— જેમ કોઈ મૂળાની છાલ હોય અથવા તરબૂચની છાલ હોય અથવા કારેલાની છાલ હોય તેવા ધન્ય અનગારના કાન શુષ્ક, રુક્ષ માંસહન નથી થમ અને શિરા વડે ઓળખાય તેવા બની ગયા હતા, માંસ અને રક્તથી ઓળખી શકાય તેવા ન હતા. ધન્ય અનગારના મસ્તકની આવા પ્રકારની તપનિત સુદરના બની હતી. જેમ કોમળ તુંબડું અથવા કોમળ આલુ અથવા કોમળ સિનાલક (ફળવિશેષ) નાડીને સૂર્યના તાપમાં સૂકવવામાં આવે ના કરમાઇ જાય તેવું ધન્ય અનગારનું મસ્તક શુષ્ક, રુક્ષ માંસરહિત તથા અસ્થિ, ચર્મ અને શિરાઆથી જાણી શકાય તેવું બની ગયું હતું. પરંતુ માંસ અને રક્તસંપન્નતાથી નહીં. ૪૧૨. ખરેખર ધન્ય અનગાર ભૂખ્યા રહેવાને કારણે જેના પગ, જાધ અને કુલા સુકાઈ જવાથી શુષ્ક બની ગયા હતા તેવા, માંસ ક્ષીણ થવાથી પાંસળીઓનાં અસ્થિ દેખાતાં હતાં તેવ, પેટ અને કમર એક થઈ ગયાં હતાં એવા, પીઠના કરોડના મણકા બહાર દેખાના હોઈ. રૂદ્રાક્ષમાળાના મણકાની જેમ ગણી શકાતા જુના નેવા, ગગાના તરગ જેવા બની ગયેલા. વક્ષસ્થળવાળા, સૂકાઈ ગયેલા સર્પ જેવી ભુજાવાળા, શિથિલ લગામની જેમ ધ્રૂજતા હાથવાળા, કંપન-વાયુના રોગવાળા પુરુષની જેમ કપાયમાન માકરૂપ ઘડાવાળા, જેમના નેત્રકોશ અંદર પૈસો ગયા છે એવા તે ધન્ય અનગાર માત્ર આત્મશક્તિથી જ ચાલતા હતા. આત્મશક્તિથી ઊઠના હતા, ભાબીને થાકી જતા હતા, બોલવાના વિચાર કરતાં થાકી જતા હતા. જેવી રીતે કોઈ કોલસાથી ભરેલ ગાડી, અથવા તલના ફોફા(ખાલી સિગા) ભરેલ ગાર્ડી અથવા પાંદડાંથી ભરેલ ગાડી અથવા ૧૯ ૧૪૫ www mm એરડાનાં લાકડાં ભરેલ ગાડી તાપમાં નપાવેલી હોય ત્યારે અવાજ કરતી ચાલે છે, અને અવાજ કરતી ઊભી રહે છે તેવી રીતે ધન્ય અનગાર ચાલતા ત્યારે અવાજ થતા અને ઊભા રહેતા ત્યારે અવાજ થતા. તેઓ તપથી ઉપચિત અર્થાત્ પુષ્ટ બન્યા હતા પરંતુ માંસ-બાહીથી અચિત અર્થાત્ હીન બન્યા હતા. રાખના ઢગલાથી ઢાંકેલ અગ્નિની જેમ તપ અને તેજની શ્રીથી તેએ અધિકાધિક શાભતા હતા. કોણિક તારા મહાદુષ્કરકારક-પૃચ્છા અને ભગવાનન' સમાધાન ૪૧૩, તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતુ. ગુણશિલક ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતા. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા. પરિષદા નીકળી. શ્રેણિક નીકળ્યા. ધમ કથા થઈ. પરિષદા પાછી ફરી. ત્યારે કેણિક રાજાએ શ્રમણ ભગવાન મહાવીર પાસે ધર્મપદેશ સાંભળી અને અવધારણ કરી શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા, વંદનનમન કરી આ પ્રમાણે કહ્યું— 'હે ભગવન્ ! આ ઇન્દ્રભૂતિ પ્રમુખ ચૌદ હજાર શ્રમણામાં કયા અણગાર અતિ દુષ્કર ક્રિયા કરનાર અને કર્મની મહાનિર્જરા કરનાર છે ?' હુ શ્રેણિક ! આ ઇન્દ્રભૂતિ પ્રમુખ ચૌદ હજાર શ્રમણામાં ખરેખર ધન્ય અનગાર અતિ દુષ્કર ક્રિયાકારક અને મહાનિર્જશ કરનાર છે.' ‘હે ભગવન્ ! શા કારણે આપ એમ કહો છે કે આ ઇન્દ્રભૂતિ-પ્રમુખ ચૌદ હજાર અનેગારોમાં ધન્ય અનગાર અતિ દુષ્કર ક્રિયા કરનાર અને કર્મની મહાનિર્જરા કરનાર છે ?” ભગવાનના ઉત્તર ૪૧૪. “હું શ્રેણિક ! તે કાળે તે સમયે કાદી નામે નગરી હતી. ત્યાં ધન્ય બાળક શ્રેષ્ઠ પ્રાસાદમાં ઉપરના ભાગે વિચરી રહ્યો હતા. Page #502 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ધર્મ કથાનુયોગ–મહાવીર તીર્થમાં સાર્થવાહપુત્ર ધન્ય અનુગાર : સૂત્ર ૪૧૬ ત્યારે એક વખત હું અનુક્રમે વિહાર કરતો કરતો, એક ગામથી બીજે ગામ ફરતો ફરતો, જ્યાં કાકંદી નગરી હતી, જ્યાં સહસ્ત્રાવન ઉદ્યાન હતું ત્યાં આવ્યો અને યથા યોગ્ય અવગ્રહ ધારણ કરીને સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતો વિચારી રહ્યો હતો. ત્યારે પરિષદા મળી. પૂર્વવર્ણન પ્રમાણે યાવત્ ધન્ય દીક્ષિત થયો-યાવતુ-દરમાં જેમ સર્ષ સડસડાટ ચાલ્યા જાય એવી રીતે આત્મભાવનાથી આહાર લેતે. ‘ન્ય અનગારના શરીરનું સમગ્ર વર્ણન યાવત્ તપ અને તેની શ્રીથી તે ધન્ય અનુગાર અધિકાધિક શોભી રહ્યા છે. આ કારણે તે શ્રેણિક ! હું એમ કહું છું કે ઇન્દ્રભૂતિ-પ્રમુખ ચૌદ હજાર અનગારોમાં ધન્ય અનગર મહાદુષ્કરકારક અને મહાનિર્જરાકારક છે.” શ્રેણિક દ્વારા ધન્યની સ્તુતિ ૪૧૫. ત્યાર પછી શ્રેણિક રાજાએ શ્રમણ ભગવાન મહાવીરની આ વાત સાંભળીને અને અવધારીને હૃષ્ટ તુષ્ટ થઈને શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા, વંદનનમન કરીને પછી જ્યાં ધન્ય અનગાર હતા ત્યાં આવ્યો, આવીને ધન્ય અનગારની ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમન કરીને આ પ્રમાણે કહેવા લાગ્યો હે દેવાનુપ્રિય ! તમે ધન્યછો. હે દેવાનુપ્રિય તમે પુન્યશાળી છો. હે દેવાનુપ્રિય ! તમે કતાર્થ થયા છે. હે દેવાનુપ્રિય ! તમે કૃતલક્ષણ થયા છો. હે દેવાનુપ્રિય ! તમે જન્મ અને જીવિતને સફળ કર્યા છે. આમ કહી વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમન કરી જયાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા, આવીને ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, આદક્ષિણાપ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા, વંદન. નમન કરીને પછી પોતે જે દિશામાંથી આવ્યો હતો ત્યાં પાછો ફર્યો. ધન્યનું સર્વાર્થસિદ્ધ ગમન અને મહાવિદેહમા સિદ્ધિ– ૪૧૬. ત્યાર પછી તે ધન્ય અનગારને કોઈ એક વખત મધ્યરાત્રિ સમયે ધર્મજાગરણ કરતાં આવા પ્રકારનો અધ્યવસાય યાવનું સંકલ્પ થયો કે– “આવા ઉદાર તપોકર્મના કારણે ધમણ જેવી બની ગયો છું...કુંદકને જેવો વિચાર થયેલો તેવો જ વિચાર અર્થાત્ અનશનનો વિચાર ધન્ય અનગારને પણ થયો. ભગવાનની આજ્ઞા. સ્થવિરો સાથે વિપુલ પર્વત પર આરોહણ. માસિક સંલેખના. નવ માસનો શ્રમણ-પર્યાય પાળી–ભાવતુકાળમાસે કાળ પામી ઊર્વી લોકમાં ચન્દ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર, તારાઓને વટાવીને–ચાવતુવળી નવ રૈવેયક વિમાનોના પ્રસ્તોને વટાવીને અતિ ઊંચે સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. સ્થવિરો ઊતરીને પાછા ફર્યાયાવતુ-આ તેમના આચારનાં ઉપકરણો છે. હે ભગવન !' એમ ભગવાનને સંબોધી ગૌતમસ્વામીએ જેમ કંઇક વિશે તેવી જ રીતે ધન્ય વિશે પ્રશ્ન કર્યો, ભગવાને સમજૂતિ આપીયાવતુ–સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા છે. “હે ભદત! ધન્ય દેવની કેટલા કાળની સ્થિતિ (દેવ-આયુ) કહેવામાં આવી છે?' હે ગૌતમ! તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહેવામાં આવી છે.' હે ભગવંત! તે ધન્ય દેવ તે દેવલોકમાંથી ચુત થઈને ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે?” ‘હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિર્વાણ પામશે અને સર્વ દુ:ખનો અંત કરશે. Page #503 -------------------------------------------------------------------------- ________________ ધ થાનુયાગ—મહાવીર તી માં સુનક્ષત્રાદિ શ્રમણ : સૂત્ર ૪૧૭ ર૭. મહાવીર તીમાં સુનક્ષત્રાદિ શ્રમણ ૪૧૭. તે કાળે તે સમયે કાક દી નગરી હતી. જિતશત્રુ રાજા હતા. તે કાક'દી નગરીમાં ભદ્રા નામની શેઠાણી નિવાસ કરતી હતી જે ઋદ્ધિસંપન્નમાવતુઅપરિભૂત-કોઈનાથીય પરાભવ પમાડી ન શકાય તેવી હતી. તે ભદ્રા શેઠાણીના સુનક્ષત્ર નામના બાળક પુત્ર હતા—જે પાંચ ઇન્દ્રિયાથી અહીંન અને પરિપૂર્ણ હતા—યાવત્–સુરૂપ હતા. ધન્ય કુમારની જેમ પાંચ ધાવ દ્વારા તેનું લાલનપાલન કરવામાં આવ્યું હતું. બત્રીસ દહેજ આવ્યા– યાવ–ઉપર શ્રેષ્ઠ પ્રાસાદમાં વિહરતા હતા. તે કાળે તે સમયે સ્વામી-શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા–યાવત્–સમાસર્યાં, ધર્મ પરિષદ નીકળી, જે પ્રમાણે ધન્યકુમાર નીકળ્યા હતા તે પ્રમાણે સુનક્ષત્ર પણ નીકળ્યા. જે પ્રમાણે થાવચ્ચાપુત્રના થયા હતા તે પ્રમાણે સુનક્ષત્રના નિષ્ક્રમણ–મહોત્સવ થયેાયાવત્–અનગાર થઈ ગયા – ઈર્યાસમિતિવાળા – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારી થઈ ગયા. ત્યાર બાદ તે સુનક્ષત્રે જે દિવસે શ્રમણ ભગવાન મહાવીર પાસે મુડિત થઈ ગૃહત્યાગ કરી અનગાર દીક્ષા અંગીકાર કરી તે જ દિવસે અભિગ્રહ ધારણ કર્યું. તે પ્રમાણેયાવત્—જે પ્રમાણે સર્પ વિનાપ્રયાસે દરમાં ઘૂસી જાય છે તે પ્રમાણે કોઈ પણ જાતની લાલસા કે સ્વાદવિના આહાર કરતા હતા, આહાર કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિહરવા લાગ્યા. ૪૧૮. સ્વામી શ્રમણ ભગવાન મહાવીર બહાર જનપદ વિહારમાં વિચરણ કરતા હતા. અગિયાર અંગાનું અધ્યયન કર્યું અને સંયમ તથા તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિહરવા લાગ્યા. ત્યાર બાદ તે સુનક્ષત્ર અનગાર તે ઉદાર ૧૪૭ તપકથી જેમ સ્કન્દક તેજ પ્રમાણે અત્યંત શાભાયમાન થતા બિરાજતા હતા. તે કાળે તે સમયે રાજગૃહ નગર હતું. ગુણશિલક ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતા. સ્વામી પધાર્યા. ધમ સાંભળવા માટે પરિષદ નીકળી. રાજા પણ નીકળ્યા. ધમ કથા થઈ. રાજા પાછ ફર્યા. પરિષદ પાછી ફરી. ૪૧૯, ત્યાર બાદ તે સુનક્ષત્ર અનગારને અન્યદા કોઈ એક સમયે મધ્યરાત્રિએ ધર્મ જાગરણ કરતાં આ પ્રકારના અધ્યવસાય-યાવ સંકલ્પ થયા, જેમ સ્કન્દક માટે બતાવ્યુ` છે. અનેક વર્ષો સુધી શ્રમણ-પર્યાયનું પાલન કર્યું. ગોતમસ્વામીએ પૂછ્યું. ભગવાને આ પ્રમાણે કથન કયુ ‘–‘ સર્વાર્થસિદ્ધ દેવવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. તેત્રીસ સાગરોપમની સ્થિતિ થઈ. મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે– યાવત્ સવ દુ:ખાના અંત કરશે.’ ઋષિદાસાદિ કથાનક નિર્દેશ— ૪૨૦. આ પ્રમાણે સુનક્ષત્રના ગમ-આખ્યાન સમાન શેષ આઠ અધ્યયન પણ કહેવાં જોઈએ, વિશેષતા એ કે અનુક્રમથી બે રાજગૃહમાં, બે સાકેતપુરમાં, બે વાણિજયગ્રામમાં, નવમા હસ્તિનાપુરમાં, દસમા રાજગૃહનગરમાં ભદ્રા ઉત્પન્ન થયા. નવે માતાનુ નામ હતું. નવેને બત્રીસ દહેજ આવ્યા. નવેનાં નિષ્ક્રમણ થાવાપુત્રની જેમ જ થયાં. વેહલ્લના નિષ્ક્રમણ મહોત્સવ પિતાએ કર્યાં. વેહલ્લ અનગારે છ માસ શ્રમણ પર્યાયનુ પાલન કર્યું. ધન્ય અનગારે નવ માસ શ્રમણ પર્યાયનું પાલન કર્યું. બાકીના આઠેના શ્રમણ-પર્યાંય અનેક વર્ષના હતા. સર્વે એક માસની સંલેખના કરી, સર્વાસિદ્ધ વિમાનમાં બધા ઉત્પન્ન થયા. દરેક મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધગતિ પ્રાપ્ત કરશે-પાવત્ સવ દુ:ખાના અંત કરશે. For Private Personal Use Only Page #504 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ધ કથાનુયાગ—મહાવીર તીમાં સુબાહુકુમાર શ્રમણુ : સૂત્ર ૪૨૪ wwwwnˇˇˇˇˇˇˇˇˇˇˇ wwwwwwm ૨૮. મહાવીર–તીમાં સુબાહુકુમાર શ્રમણુ ૪૨૧. સુબાહુ, ભદ્રન`દી, સુજાત, સુવાસવ, જિનદાસ, ધનપતિ, મહાબલ, ભદ્રનદી, મહચ્ચંદ્ર અને વરદત્ત—આ દેશના નામનાં દશ અધ્યયના છે. સુબાહુમારના જન્મ-પરિણયાદિ— ૪૨૨, તે કાળે તે સમયે હસ્તિશી નામે નગર હતુ –જે ઋદ્ધિસંપન્ન, નિર્ભય અને ધનધાન્યસમૃદ્ધ હતુ, વન, તે હસ્તિ નગરની બહાર ઉત્તર પૂર્વ દિશા (ઇશાન કોણ)માં પુષ્પકર દંડક ઉદ્યાન હતા–તે સર્વ ઋતુઓના પુષ્પા અને ફળાથી સમૃદ્ધ હતા. વર્ણન. નામે ત્યાં કૃતવનમાલપ્રિય નામે યક્ષનુ યક્ષાયતન હતું-જે દિવ્ય અને દનીય હતું. તે હસ્તિશીષ નગરમાં મહાન હિમવંત, મલય, મંદરાચલ સમાન અને મહેન્દ્ર સમાન શ્રેષ્ઠ અદીનશત્રુ નામક રાજા હતા—ન. તે અદીનશત્રુ રાજાના ધારિણી પ્રમુખ એક હજાર રાણીઓના બનેલ રાણીવાસ હતેા. ત્યારે તે ધારિણી દેવી કોઈ એક વખત યથાયાગ્ય શયનકક્ષમાં સૂતી હતી ત્યારે સ્વપ્નમાં સિંહને જોયા. અહી જેમ મેધના જન્માત્સવનુ' વન છે તેવું (સુબાહુકુમારના જન્મનું) સમગ્ર વન. ત્યાર પછી તે સુબાહુકુમાર બાંતર કળાઓમાં પારંગત થયેાયાવત્ સવ પ્રકારના ભાગા ભાગવવા સમર્થ યુવાન બન્યા. ૪૨૩. ત્યાર પછી માતા-પિતાએ સુબાહુકુમારનેબાંતેર કળાઓમાં પારંગત યાવત્ સર્વ પ્રકારના ભાગા ભાગવવા સમર્થ થયેલ–યુવાન થયેલ જાણ્યા, જાણીને માતા-પિતાએ પાંચ સર્વોત્કૃષ્ટ પ્રાસાદોનું નિર્માણ કરાવ્યું–જે ઊંચાઈમાં માટા પતાને પણ પરાજિત કરે તેવા હતા. અને એક વિશાળ ભવન બનાવ્યું–જેવી રીતે મહાબળ કુમાર માટે તેના માતા-પિતાએ કરાવ્યું હતું. અહીં વિશેષતા એ છે કે પુષ્પ ચૂલા પ્રમુખ પાંચ શ્રેષ્ઠ રાજકન્યાઓનુ સુબાહુકુમાર સાથે એક દિવસમાં પાણિગ્રહણ કરાવ્યું, તે જ રીતે પાંચ દાયજા મળ્યા—પાવત્ મુદંગના અવાજ સાથે તે શ્રેષ્ઠ પ્રાસાદોના ઉપરના ભાગે—યાવત્—માનુષી કામભાા ભાગવતા રહેવા લાગ્યા. સુબાહુકુમાર દ્વારા હિધ (શ્રાવક ધર્માં) અંગીકરણ— ૪૨૪. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા પરિષદા નીકળી. જેવી રીતે કોણિક રાજા ભગવાનને વંદન કરવા નીકળ્યા હતા તેવી રીતે અદીનશત્રુ નીકળ્યા. જેવી રીતે જમાલી રથારૂઢ થઈને નીકળ્યા હતા તેવી રીતે સુબાહુ નીકળ્યા-યાવત્ ધર્મોપદેશ. રાજા અને પરિષદા પાછાં ફર્યા. ત્યારે તે સુબાહુકુમાર શ્રમણ ભગવાન મહાવીર પાસેથી ધર્મોપદેશ સાંભળીને અને અવધારીને હષ્ટ, તુષ્ટ, થયા, પાતાના સ્થાનેથી ઊભા થયા–યાવત્ આ પ્રમાણે બાલ્પા— ‘હે ભગવન્ ! હું નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા કરું છું. આપ દેવાનુપ્રિય પાસે જેવી રીતે અનેક રાજેશ્વરા, નલવરો, મા'િબકો, કૌટું બિકો, ઇભ્યા, શ્રેષ્ઠીઓ, સેનાપતિએ અને સાવાહ વગેરે મુડિત બનીને ગૃહવાસ ત્યજીને અનગારરૂપે પ્રવ્રુજિત થયા છે તેવી રીતે પ્રવ્રુજિત થવાનું તા મારુ સામર્થ્ય નથી. પરંતુ હું આપ દેવાનુપ્રિયની પાસે પાંચ અણુવ્રત, અને સાત શિક્ષાવ્રતરૂપ બાર વ્રતના બનેલા ગૃહિધ (શ્રાવક ધર્માં) સ્વીકારવા ઇચ્છુ છું.’ [ ત્યારે ભગવાને કહ્યું–] ‘હે દેવાનુપ્રિય ! જેમ સુખ થાય તેમ કર, પરંતુ તેમાં વિલંબ કરીશ નહીં.' ત્યાર પછી સુબાહુકુમા૨ે શ્રમણ ભગવાન મહાવીર પાસે પાંચ અણુવ્રત, અને સાત શિક્ષાવ્રતરૂપ બાર વ્રતના બનેલા શ્રાવક ધ સ્વીકાર્યો, સ્વીકારીને પાતાના તે જ ચાર For Private Personal Use Only Page #505 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–મહાવીર તીર્થ માં સુબાહુકુમાર શ્રમણ : સૂત્ર ૪૨૫ ૧૪૮ ઘંટાવાળા અશ્વરથ પર આરૂઢ થયો, આરૂઢ થઈને જે દિશામાંથી તે આવ્યો હતો તે જ દિશામાં પાછા ફર્યો. સુબાહુના પૂર્વભવ અંગે પૃચ્છા૪૨૫. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ના જયેષ્ઠ અંતેવાસી ઇન્દ્રભૂતિયાવ–આ પ્રમાણે બોલ્યા હે ભગવંત ! આ સુબાહુકુમાર ઇષ્ટ, ઇષ્ટરૂપ, કાંત, ઠાંતરૂપ, પ્રિય, પ્રિયરૂપ, મનોશ, મનેશરૂપ, મનામ, મનામરૂપ, સૌમ્ય, સૌમ્યરૂપ, સુભગ અને સુભગરૂપ છે. અહો ! પ્રિયદર્શન અને સુરૂપ છે! હે ભગવન્! આ સુબાહુકુમાર અનેક મનુષ્યનો ઈષ્ટ, ઇષ્ટરૂપ-યાવત્ સુરૂપ છે. હે ભગવન્! આ સુબાહુકુમાર સાધુજનોસજજનોનો પણ ઇષ્ટ, ઇષ્ટરૂપ—યાવતું સુરૂપ છે. હે ભગવન !અહીં (આ જગતમાં) સુબાહુકુમારને આવા પ્રકારની ઉદાર, માનુષી છિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થઈ? યાવતુ કેવી રીતે ઉપલબ્ધ થઈ? વળી એ પૂર્વજન્મમાં કોણ હતા ? સુબાહુના સુમુખભવની કથા૪૨૬. “હે ગૌતમ!” એમ શ્રમણ ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને સંબોધીને આ પ્રમાણે કહ્યું હે ગૌતમ ! તે કાળે તે સમયે આ જ જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં હસ્તિનાપુર નામે નગર હતું-જે ત્રાદ્ધિસંપન્ન, નિર્ભય અને ધનધાન્યથી સમૃદ્ધ હતું-વર્ણન. તે હસ્તિનાપુર નગરમાં સુમુખ નામે ગાથાપતિ નિવાસ કરતો હતો-જે ધનાઢય થાવત્ કોઈથીય પરાભવ ન પામે તેવો હતો. તે કાળે તે સમયે ધર્મધેષ નામે સ્થવિર જાતિસંપન્ન-પાવતુ-પાંચસો શ્રમણોના પરિવાર સાથે અનુક્રમે ફરતાં ફરતાં, એક ગામથી બીજા ગામે વિહરતાં વિહરતાં જ્યાં હસ્તિનાપુર નગર હતું, જયાં સહસ્રામવન ઉદ્યાન હતું ત્યાં આવ્યા, આવીને યથાયોગ્ય અવગ્રહ ધારણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. તે કાળે તે સમયે ધર્મઘોષ સ્થવિરના અંતેવાસી ઉદાર, ધોર, ધોરગુણ, ઘોર તપસ્વી, ઘેર બ્રહ્મચારી, શરીરત્યાગી (શરીરના મમત્વને ત્યાગ કરનાર, શરીરધર્મ પ્રત્યે ઉદાસ), સંક્ષિપ્ત અને વિપુલ તેજોલેક્ષાધારક એવા સુદત્ત નામે અનગાર નિરતર માસક્ષમણની તપશ્ચર્યા કરતા કરતા વિચરતા હતા. ત્યારે તે સુદત્ત અનગારે માસક્ષમણના પારણાના દિવસે પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કર્યો, પછી જેમ ગૌતમ સ્વામી તેવી જ રીતે ધર્મ ધેષ વિરની આજ્ઞા લઈને-ચાવતુભિક્ષાચર્યા માટે ફરતા ફરતા સુમુખ ગાથાપતિના ગૃહમાં પ્રવેશ્યા, ત્યારે તે સુમુખ ગાથાપતિએ સુદત્ત અનગારને આવતા જોયા, જોઈને હૃષ્ટ તુષ્ટ થઈ આસનેથી ઊભો થયો, ઊભો થઈ પાદપીઠથી નીચે ઊત, ઊતરીને પગમાંથી પાદુકાઓ ઉતારી, ઉતારીને એકશાટિક ઉત્તરાસંગ કર્યો (ઉત્તરીય વસ્ત્ર ખેસની જેમ ખભા પર નાખ્યું), પછી સુદત્ત અનગારના સત્કાર માટે સાત આઠ ડગલાં સામે આવ્યો, સામે આવીને ત્રણ વાર તેમની આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમન કરીને જ્યાં રસોઈ ઘર હતું ત્યાં ગયો, જઈને પોતાના હાથે જ વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહાર વહોરાવતાં પ્રસન્ન બન્યો અને વહોરાવીને પણ પ્રસન્ન થયો. અનગાર-ભિક્ષાવેળાએ પંચદિવ્ય-પ્રાદુર્ભાવ૪૨૭. ત્યારે તે દ્રવ્યશુદ્ધ, ગ્રાહકશુદ્ધ અને દાયકશુદ્ધ અર્થાત્ જેમાં ભિક્ષાની વસ્તુ શુદ્ધ હોય, ગ્રહણ કરનાર પાત્ર શુદ્ધ હોય અને ભિક્ષા આપનાર દાતાને ભાવ શુદ્ધ હોય તેવી ત્રણ પ્રકારની શુદ્ધિથી અનેત્રિકરણ શુદ્ધિથી સુદત્ત અનગારને પ્રતિલાભિત કરવામાં આવ્યા. એનાથી સુમુખ ગાથાપતિએ સંસાર અહ૫ કર્યો, મનુષ્પાયુનો Page #506 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ munn બંધ કર્યા અને તેના ઘરમાં આ પાંચ દિવ્યા પ્રગટ થયા–સુવર્ણીની વૃષ્ટિ થઈ, પ 'ચર`ગી પુષ્પાની વૃષ્ટિ થઈ, વસ્રોના ઉત્સેપ થયા, દેવદુંદુભિ વાગી અને આકાશમાં ‘અહે દાન,’‘અહો દાન’ એવી ધાષણાઓ થઈ. ત્યારે હસ્તિનાપુર નગરના શૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો ચત્વરો, ચતુમુ ખા, રાજમાર્ગ અને સામાન્ય માર્ગમાં ઘણા લાકો અન્માન્ય આ પ્રમાણે કહેવા લાગ્યા, બાલવા લાગ્યા, પ્રતિપાદિત કરવા લાગ્યા— ‘હે દેવાનુપ્રિય ! સુમુખ ગાથાતિ ધન્ય છે. હે દેવાનુપ્રિય ! સુમુખ ગાથાપતિ પુન્યશાળી છે, કૃતાર્થ છે, કૃતલક્ષણ છે. સુમુખ ગાથાપતિએ પાતાના મનુષ્યજન્મ અને જીવિતને સફળ કર્યુ` છે કે જેણે આ આવા પ્રકારની ઉદાર માનવીય ઋદ્ધિ મેળવી છે, પ્રાપ્ત કરી છે અધિગત કરી છે.’ સુમુખના સુબાહુભવ— ૪૨૮. ત્યાર પછી તે સુમુખ ગાથાપતિએ અનેક સેંકડો વર્ષાનું આયુષ્ય ભાગવ્યુ, ભાગવીને કાળ સમયે કાળ પામી આજ હસ્તિશીષ નગરમાં અદીનશત્રુ રાજાની ધારિણી રાણીની કુક્ષિમાં (ગર્ભમાં) પુત્રરૂપે આવ્યા. ત્યારે તે ધારિણી રાણી શૈયા પર કઈક સૂતી કંઈક જાગતી એમ સહેજ નિદ્રામાં હતી ત્યારે સ્વપ્નમાં તેણે સિંહને જોયા—શેષ વર્ણન પૂર્વવત્–યાવત્–પ્રાસાદના ઉપરિભાગે વિચરી રહ્યો છે. એ રીતે હે ગૌતમ ! સુબાહુકુમા૨ે આ આવા પ્રકારની ઉદાર માનુષી સમૃદ્ધિ ઉપલબ્ધ, પ્રાપ્ત અને અધિગત કરી છે.’ ‘હે ભગવન્ ! સુબાહુકુમાર આપ દેવાનુ પ્રિય પાસે મુંડિત થઈ, ગૃહત્યાગ કરી અનગાર ધર્મમાં પ્રવ્રુજિત થવા સમ છે ?’ ‘હા, સમથ છે.’ ધ કથાનુયાગ—મહાવીર તીમાં સુબાહુમાર શ્રમણ : સૂત્ર ૪૨૯ WWWWWWWWh નમસ્કાર કરી સયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ત્યાર પછી ભગવાન ગૌતમે ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કર્યા, વંદન For Private ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર કોઈ સમયે હસ્તિશીર્થ નગરના પુષ્પકર ડક ઉદ્યાનમાં આવેલા કૃતવનમાલપ્રિય-યક્ષાયતનમાંથી નીકળ્યા, નીકળીને બાહ્ય જનપદમાં વિહાર કરવા લાગ્યા. ત્યાર બાદ તે સુબાહુકુમાર શ્રમણાપાસક બની ગયા..જીવાજીવાદિ તત્ત્વાના મશ બનીને—યાવત્ શ્રમણા આદિને પ્રતિલાભ કરતા વિચરવા લાગ્યા. ત્યારે તે સુબાહુકુમાર અન્ય કોઈ સમયે ચતુર્દશી, અષ્ટમી, અમાવસ્યા અને પૂર્ણિમા આ તિથિઓમાંની કોઈ એક તિથિએ જયાં પૌષધશાળા હતી ત્યાં આવ્યા, આવીને પૌષધ– શાળાનું પ્રમાર્જન કર્યું, પ્રમાર્જન કરી ઉચ્ચારપ્રસ્રવણભૂમિની પ્રતિલેખના કરી, પ્રતિલેખના કરીને દર્ભનું. આસન પાથયું, પાથરીને તે પર બેઠા, બેસીને અષ્ટમ ભક્ત અંગીકાર કર્યું, અષ્ટમભક્ત ગ્રહણ કરીને પૌષધશાળામાં પૌષધવ્રતનું પાલન કરતા વિચરવા લાગ્યા. સુબાહુમારની પ્રવ્રજ્યા— ૪૨૯. ત્યાર પછી તે સુબાહુકુમારને મધ્યરાત્રિ-સમયે ધર્મ જાગરણ જાગતાં આ આવા પ્રકારના અધ્યવસાય-યાવત્સકલ્પ ઉત્પન્ન થયા-‘તે ગામ, આકર, નગર, નિગમ, રાજધાની, ખેટક, કટ, દ્રોણમુખ, મડબ, પટ્ટન, આશ્રમ, સવાહ અને સન્નિવેશ ધન્ય છે કે જયાં શ્રમણ ભગવાન મહાવીર વિચરે છે. તે રાજા, સામંત, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શેઠ, સેનાપતિ, સાવાહ આદિ ધન્ય છે કે જે શ્રમણ ભગવાન મહાવીર પાસે મુડિત બની ગૃહવાસ ત્યજી અનગાર-દીક્ષા ગ્રહણ કરે છે. તે રાજા, સામત, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શેઠ, સેનાપતિ, સાવાહ આદિ ધન્ય છે કે જે શ્રમણ ભગવાન મહાવીર Personal Use Only Page #507 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં સુબાહુકુમાર શ્રમણ : સૂત્ર ૪૩૦ ૧૫૧ પાસેથી પાંચ અદ્યતને સાત શિક્ષાવ્રત એમ બારવ્રતનો શ્રાવક-ધર્મ સ્વીકારે છે. તે રાજા, સામંત, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શેઠ, સેનાપતિ, સાર્થવાહ આદિ ધન્ય છે જે શ્રમણ ભગવાન મહાવીર પાસે ધર્મશ્રવણ કરે છે. એટલા માટે જો શ્રમણ ભગવાન મહાવીર અનુક્રમે ગમન કરતા કરતા, ગામોગામ વિહાર કરતા કરતા અહીં પધારે, અહીં હસ્તિશીર્ષ નગરની બહાર પુષ્પકરંડક ઉદ્યાનના કુતવનમાલપ્રિય યક્ષાયતનમાં રહી યથાયોગ્ય અવગ્રહ ગ્રહણ કરી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરે તો હું શ્રમણ ભગવાન મહાવીર પાસે મુંડિત બનીને ગૃહત્યાગ કરીને અનગાર દીક્ષા લઉં.” ૪૩૦. ત્યારે શ્રમણ ભગવાન મહાવીર સુબાહુ કુમારનો આ આવા પ્રકારનો માનસિક સંકલ્પ યાવત્ જાણી લઈને પૂર્વાનુપૂર્વી-ક્રમથી ગમન કરતા કરતા, ગામોગામ વિહાર કરતા કરતા જયાં હસ્તિશીષ નગર હતું, જયાં પુષ્પકરંડક ઉઘાન હતો, જ્યાં કૃતવનમાલપ્રિય-પક્ષાયતન હતું ત્યાં પધાર્યા, પધારીને યથાનુરૂપ અભિગ્રહ ધારણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. પરિષદા એકત્ર થઈ, રાજા વંદનાથ નીકળ્યો. તદનન્તર એ મહાન જનકોલાહલ અને વાવનું જનસમુદાયને સાંભળીને અને જોઈને તે સુબાહુકુમારને આ આવા પ્રકારનો અધ્યવસાય, વિચાર, વિકલ્પ, મનોરથ, મનોગત સંક૯૫ પેદા થયો...અને જેવી રીતે જમાલિ તેવી રીતે તે નીકળ્યો. ભગવાન મહાવીરનો ધર્મોપદેશ, પરિષદ અને રાજાનું પાછા ફરવું. ત્યાર પછી તે સુબાહુકુમારે શ્રમણ ભગવાન મહાવીર પાસે ધર્મ શ્રવણ કરી અને અવધારણ કરી હુષ્ટ, તુષ્ટ થઈને જેવી રીતે મેઘકુમાર તેવી જ રીતે માતાપિતાની અનુજ્ઞા લીધી. તે જ રીતે નિષ્ક્રમણ-અભિષેક કરવામાં આવ્યો –ચાવતુ-અનગાર બન્યો, ઈર્યાસમિતિ આદિનો પાલક યાવત્ ગુપ્તિધારી બ્રહ્મચારી બની ગયો. સુબાહુકુમારની આગામી ભવ અને મહા વિદેહમાં સિદ્ધિ૪૩૧. ત્યાર પછી તે સુબાહુ અનગારે શ્રમણ ભગવાન મહાવીરના ગીતાર્થ સ્થવિરો પાસે સામાયિક આદિથી લઈ અગિયાર અંગો સુધીનું અધ્યયન કર્યું, અધ્યયન કરીને અનેકવિધ ચતુર્થ, ષષ્ઠ, અષ્ટ ભક્ત આદિ ઘણી તપશ્ચર્યા વડે આત્માને ભાવિત કરતા અનેક વર્ષોનો શ્રમણ-પર્યાય પાળીને, એક માસની સંલેખના વડે આત્માની આરાધના કરીને, સાઠ ભક્તનો અનશન વડે છેદ કરીને, આલોચના અને પ્રતિક્રમણ કરી સમાધિ પ્રાપ્ત કરીને કાળ માસે કાળ પામી તે સૌધર્મકલપમાં દેવરૂપે ઉતપન થયા. ત્યાર પછી તે આયુક્ષય, ભવક્ષય, અને સ્થિતિક્ષય થએ તે દેવલોકમાંથી દેવશરીરને છોડીને મનુષ્ય-શરીર પ્રાપ્ત કરશે અને કેવળબોધિ-સમ્યક્ત્વ પ્રાપ્ત કરશે તથા તથારૂપ સ્થવિરો પાસે ખંડિત થઈ, ગૃહત્યાગ કરી, અનગાર ધર્મમાં પ્રવૃજિત થશે. ત્યાં તે ઘણાં વર્ષો સુધી શ્રમણ્યનું પાલન કરશે, પછી આલોચના અને પ્રતિક્રમણ કરી સમાધિ પ્રાપ્ત કરી, કાળ પામી સનકુમાર કલ્પમાં દેવરૂપે ઉપન્ન થશે. ત્યાંથી વીને તે મનુષ્યભવ પ્રાપ્ત કરશે, પ્રવૃજિત થશે અને કાળપામી બાલકમાં ઉત્પન્ન થશે. ફરી મનુષ્યજન્મ પામશે, અને મહાશુક્ર કલ્પમાં દેવરૂપે ઉત્પન્ન થશે. વળી મનુષ્યભવ અને ત્યાંથી આનત દેવલોકમાં દેવ, પુન: ત્યાંથી મનુષ્યભવમાં અને પછી આરણ કલ્પમાં દેવરૂપે. વળી મનુષ્ય જન્મ અને ત્યાંથી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવરૂપે ઉત્પન થશે. ૪૩૨. ત્યાંથી રવીને તે બાદમાં મહાવિદેહ ક્ષેત્રમાં જાતિસંપન્ન, કુળસંપન્ન અને ધનાઢય રૂપે Page #508 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ધમ કથાનુયોગ–મહાવીર તીર્થમાં ભદ્રનન્દી આદિ શ્રમણ—કથાનક : સુત્ર ૪૩૮ મ જન્મ લઈ દઢપ્રતિષની જેમ સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિર્વાણ પામશે અને સર્વ દુ:ખોનો અંત કરશે. * ર૯, મહાવીરતીર્થમાં ભદ્રનન્દી આદિ શ્રમણ-કથાનક ભદ્રનન્દી૪૩૩. તે કાળે તે સમયે ઋષભપુર નામનું નગર હતું. સ્તુપકરંડ ઉદ્યાન હતું. ધન્ય નામને યક્ષ હતો. ધનાવહ રાજા હતો. સરસ્વતી રાણી હતી. સ્વપ્નદર્શન, કથન-પતિને કહ્યું. જન્મ, બાલ્યત્વ-બાલ્યાવસ્થા અને કળાએનું શીખવું. યૌવન, પાણિગ્રહણ, પ્રીતિ-દાન-દહેજ, પ્રાસાદ અને ભોગો ભોગવવા. સુબાહુકુમારના વર્ણનની જેમ સઘળું જાણવું. વિશેષ એ કે–ભદ્રનન્દીકમાર નામ કહેવું. શ્રીદેવી પ્રમુખ પાંચ સો શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ. સ્વામી-શ્રમણ ભગવાન મહાવીર સમોસર્યા–પદાર્પણ કર્યું. શ્રાવક ધર્મને ગ્રહણ કરવો. પૂર્વભવની પૃચ્છા. મહાવિદેહ વર્ષ—ક્ષેત્રમાં પુંડરીકિણી નગરી. વિજ્ય નામને કુમાર હતો. યુગબાહુ તીર્થકરને પ્રતિલાઝ્મા, મનુષ્ય આયુષ્ય બાંધ્યું. અહીં ઉત્પન્ન થયા. બાકી જેમ સુબાહુકુમારનું વર્ણન છે તેમ જાણવું–ચાવતુ-મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરશે-પાવતુ-સર્વદુ:ખોનો અંત કરશે. આયુષ્ય બાંધ્યું. અહી ઉત્પન્ન થયા-વાવમહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે–ચાવતુ–સર્વ દુ:ખોનો અંત કરશે. સુવાસવ૪૩૫. વિજયપુર નામનું નગર હતું. નન્દનવન ઉદ્યાન હતું. અશોક નામનો યક્ષ હતો. વાસવદત્ત રાજા હતો. કૃષ્ણા રાણી હતી. સુવાસવ નામનો કુમાર હતો. ભદ્રા વિગેરે પાંચ સો શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે વિવાહ કર્યો-વાવ-- પૂર્વભવની પૃચ્છા કરે છે. કૌશંબી નગરી. ધનપાલ રાજા. વૈશ્રમણભદ્ર અનગારને પ્રતિ લાભ્યા. અહી ઉત્પન્ન થયાયાવતુ-મહાવિદેહ વર્ષમાં–ચાવ–સિદ્ધ થયા. જિનદાસ– ૪૩૬, સૌગધિકા નગરી. નીલાશોક નામનું ઉદ્યાન હતું. સુકાલ યક્ષ હતો. અપ્રતિહત રાજા હતો. સુકૃષ્ણા રાણી હતી. મહાચંદ્ર નામનો કુમાર હતો. તેની પત્નીનું નામ અરહદત્તા હતું. જિનદાસ નામને પુત્ર હતા. તીર્થકરનું આગમન થયું. જિનદાસ પૂર્વભવ વિશે પૃચ્છા કરે છે. માધ્યમિકા નગરી હતી. મેઘરથ રાજા હતો. સુધર્મ અનગારને પ્રતિલાભ્યાયાવતુ સિદ્ધ થયા. ધનપતિ– ૪૩૭. કનકપુર નગર હતું. શ્વેતાશક ઉદ્યાન હતું. વીરભદ્ર નામના યક્ષનું મંદિર હતું. પ્રિયચન્દ્ર નામનો રાજા હતો. સુભદ્રા રાણી હતી. વૈશ્રમણકુમાર નામનો યુવરાજ હતા. શ્રીદેવી પ્રમુખ પાંચ સે કન્યાઓની સાથે પાણિગ્રહણ કર્યું. તીર્થકર ભગવાનનું આગમન થયું. યુવરાજ પુત્ર-ચાવતુ-પૂર્વભવની પૃચ્છા કરે છે. મણિવયિકા નગરી હતી. ત્યાં મિત્ર નામનો રાજા હતો. સંભૂતિવિજય એનગારને પ્રતિલાભ્યા–ચાવતુ-સિદ્ધ થયા. મહાબલ-- ૪૩૮, મહાપુર નામનું નગર હતું. ત્યાં રક્તાશોક નામનું ઉદ્યાન હતું. તેમાં રક્તપાદ નામના સજાત ૪૩૪. વીરપુર નગર હતું. મનોરમ ઉદ્યાન હતું. વીરકૃણામિત્ર રાજા હતો. શ્રી રાણી હતી. સુજાત નામનો કુમાર હતો. બલશ્રી વગેરે પાંચ સો રાજકન્યાઓ સાથે વિવાહ કર્યો. મહાવીર સ્વામીએ પદાર્પણ કર્યું. પૂર્વભવની પૃચ્છા. ઈષકાર નગર. અષભદત્ત ગાથાપતિ હતો. પુષ્પદંત અનગારને પ્રતિલાળ્યા. મનુષ્ય Page #509 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ક્યાનુયાગ—મહાવીર તીર્થમાં ભદ્રનન્દી આદિ શ્રમણ-કથાનક/શ્રેણિકપૌત્ર પદ્મ આદિ શ્રમણા : સૂત્ર ૪૩૯ ૧૫૩ wwwˇˇˇˇˇˇwwwww wwwnnnnnn~~~~~~~~~~~~~~~~~vin પ્રતિલાભ્યા. મનુષ્ય આયુષ્ય બાંધ્યું. અહીં ઉત્પન્ન થયા. બાકીનું વર્ણન સુબાહુકુમારની જેમ જાણવુ. વિચાર કર્યા-યાવત્–પ્રવ્રજ્યા અંગીકાર કરી, જુદા જુદા કલ્પામાં ઉત્પન્ન થયા પછી યાવત્—સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થશે. ત્યાંથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે. દઢપ્રતિજ્ઞ જેમ-યાવ-સિદ્ધ થશેયાવત્–સર્વ દુ:ખાના અંત કરશે. wwww w યક્ષનું મંદિર હતુ. બલ રાજા હતા. સુભદ્રા રાણી હતી. મહાબલ કુમાર હતા. રક્તવતી વગેરે પાંચ સા કન્યાઓની સાથે પાણિગ્રહણ કર્યું . તીર્થંકર ભગવાન સમાસર્યા-યાવ પૂર્વભવની પૃચ્છા કરી, મણિપુર નગર હતું. નાગદત્ત ગાથાપિત હતા. ઇન્દ્રપુત્ર અનગારને પ્રતિલાભ્યા—માવત્—સિદ્ધ થયા. ભનન્દી ૪૩૯. સુધાષ નગર હતું. તેમાં દેવરમણ નામનું ઉદ્યાન હતું. વીરસેન ક્ષનું ક્ષાયતન હતું. રાજાનું નામ અર્જુન હતું. તત્ત્વવર્તી રાણી હતી. ભદ્રનન્દી કુમાર હતા. શ્રીદેવી વગેરે પાંચ સા કન્યાઓની સાથે પાણિગ્રહણ કર્યું – માવતુ–પૂર્વ ભવ વિશે પુચ્છા કરે છે. મહાધાષ નગર હતું. ત્યાં ધર્માંધાષ નામે ગૃહપતિ રહેતા હતા. ધસિંહ અનગારને પ્રતિલાભ્યામાવત્–સિદ્ધ થયા. મહાચ ક્ ૪૪૦. ચ’પા નગરી હતી. ત્યાં પૂર્ણભદ્ર ઉદ્યાન હતું. જેમાં પૂર્ણભદ્ર યક્ષનુ મદિર હતું. દત્ત નામે રાજા હતા. રાણીનું નામ રક્તવતી હતું. મહાચન્દ્ર કુમાર યુવરાજ હતા. શ્રીકાન્તા વિગેરે પાંચ સા કન્યાઓની સાથે પાણિગ્રહણ કર્યું – યાવત્–પૂર્વભવ વિશે પુચ્છા કરે છે. તિગિ`છી નગરી હતી. ત્યાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતા હતા. ધમ વીય અનગારને પ્રતિલાભ્યા– યાવત્ સિદ્ધ થયા. વરદત્ત ૪૪૧. તે કાળે તે સમયે સાકેત નામે નગર હતું. ત્યાં ઉતરકુરુ નામનું ઉદ્યાન હતુ. તેમાં પામુગ અક્ષનું મંદિર હતુ. રાજાનું નામ મિત્રનન્દી હતું. રાણીનું નામ શ્રીકાન્તા હતું. વરદત્ત કુમાર હતા. વરસેના વગેરે પાંચ સા સ્ત્રીએ હતી. તીર્થંકર ભગવાનનું આગમન થયું. શ્રાવક ધ ગ્રહણ કર્યાં. પૂર્વભવની પુચ્છા કરી. શતદ્દાર નગર હતું. ત્યાં વિમલવાહન રાજા હતા. ધરુચિ અનગારને આહારપાણીથી ૨૦ For Private ૩૦. મહાવીરતી થમાં શ્રેણિકપૌત્ર પદ્મ આદિ શ્રમણા ૪૪૨. (ગાથા)......પદ્મ, મહાપદ્મ, ભ, સુભદ્ર, પદ્મભદ્ર, પદ્મસેન,પદ્મગુલ્મ, નલિનીગુલ્મ, આનંદ અને નંદન (એ દસ અધ્યયન છે.) પદ્મ-જન્મ ૪૪૩. તે કાળે તે સમયે ચપા નામની નગરી હતી. પૂર્ણ ભદ્ર નામનુ` ચૈત્ય હતું. રાજાનું નામ કોણિક હતું. પદ્માવતી રાણી હતી. શ્રેણિક રાજાની પત્ની અને રાજા કોણિકની લઘુ માતા– અપર માતા કાલી નામની રાણી હતી, જે સુકોમળ હાથપગ( શરીર )વાળીયાવ–સુરૂપ –સુંદર હતી. તે કાલી નામની રાણીના પુત્ર કાલ નામના કુમાર હતા. તે સુકોમળ–માવત્ અતિ સૌ દસપન્ન હતા. તે કાલકુમારની પદ્માવતી નામની ભાર્યા હતી જે સુકોમળ– યાવત્ સુંદર રૂપ વાળી હતી.યાવ—વિચરતી હતી. ત્યાર બાદ જેની દીવાલ પર ચિત્રકામ કરવામાં આવ્યું હતુ તેવા તે ઉત્તમ શયનગૃહમાં કોઈ એક સમયે તે પદ્માવતી રાણી સૂઈ રહી હતી—પાવત્—સ્વપ્નમાં સિંહને જોઈને જાગી-જાગી ગઈ. જન્મથી માંડી નામકરણ સુધીનુ` બધું જ વર્ણન મહાબલની જેમ જાણવું જોઈએ—‘કેમ કે અમારો તે બાળક કાલકુમારના પુત્ર અને પદ્માવતીના આત્મજ Personal Use Only Page #510 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં શ્રેણિકપત્ર પદ્મ આદિ શ્રમણો : સૂત્ર ૪૪૫ ગૌતમે પૂછયું, “હે ભગવાન તે પદ્મ દેવ આયુષ્યનો ક્ષય કરી દેવલોકથી આવીને ક્યાં જશે ?' છે, એટલા માટે અમારા આ બાળકનું નામ પદ્મ–પદ્મ થાઓ.’ આ પછીનું બાકીનું વૃતાન્ત મહાબલની જેમ જ જાણવું. આઠ પ્રીનિદાન-દાયજા મળ્યા-ચાવતુ–ઉત્તમ મહેલમાં રહી વિહરતો હતો. પદ્મની પ્રવ્રજ્યા સ્વામી-શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા. સભ નીકળી. કોણિક પણ નીકળ્યા. પદ્મ પણ મહાબલની જેમ ધર્મોપદેશ સાંભળવા નીકળો. એ જ પ્રમાણે માતા-પિતાને પૂછયુંથાવતુ–પ્રવૃજિત થયે, અગારવાસ છોડી અનગાર બની ગયો, ઈર્ષા સમિતિનું પાલન – યાવતુ–ગુપ્ત બ્રહ્મચારી થઈ ગયો. ત્યાર બાદ તે પદ્મ અનગારે શ્રમણ ભગવાન મહાવીરના તથારૂપ (ગીતાર્થ) સ્થવિરો પાસે સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. અધ્યયન કરી અનેકવિધ ચતુર્થ, ષષ્ઠ, અષ્ટમ ભક્ત તપ દ્વારા આત્માને ભાવિત કરતા–યાવતુ--વિહરવા લાગ્યા. ત્યાર બાદ તે પદ્મ અનગારે તે ઉદાર તપકર્મથી મેઘની જેમ, એ જ પ્રમાણે ધર્મ જાગરણ, ચિંતન અને જે રીતે મેઘ અનગારે શ્રમણ ભગવાન મહાવીરને પૂછયું તે રીતે પૂછીને વિપુલ-યાવતુ–પાદપીપગમન કરીને તથારૂપ (ગીતાર્થ) સ્થવિરોની પાસે સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું, પૂરાં પાંચ વર્ષ શ્રમણ-પર્યાયનું પાલન કર્યું. એક માસની સંલેખના દ્વારા આમાની આરાધના કરતાં અને અનશન દ્વારા સાઠ ભક્તોનું છેદન કરી અનુક્રમે કાળધર્મ પામ્યા. સ્થવિરો ઊતર્યા. ભગવાન ગૌતમે પૂછ્યું. સ્વામીએ કહ્યું–વાવતુ-અનશન દ્વારા સાઠ ભક્તોનું છેદન કરી, આલોચના પ્રતિક્રમણ કરીને ચન્દ્ર આદિની ઉપર સૌધર્મ ક૯૫માં દેવરૂપે ઉતપન્ન થયા. ત્યાં તેમની બે સાગરોપમની આયુષ્યસ્થિતિ થઈ. [ ભગવાને કહ્યું]– હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં, દઢપ્રતિજ્ઞની સમાન-યાવતુ-અંત કરશે.' મહાવીર તીર્થમાં શ્રેણિક-પત્ર મહાપમ આદિ શ્રમણ૪૪૪. તે કાળે તે સમયે ચંપા નામની નગરી હતી. પૂર્ણભદ્રચૈત્ય હતું. કોણિક રાજા હતો. પદ્માવતી રાણી હતી. તે ચંપાનગરીમાં શ્રેણિક રાજાની પત્ની, કોણિક રાજાની અપરમાતા સુકાલી નામની રાણી હતી. તે સુકાલીનો સુકલકુમાર નામનો પુત્ર હતો. તે સુકાલકુમારની મહાપદ્મા નામની ભાર્યા હતી–જે સુકોમળ શરીરવાળી અને સુન્દર હતી. ત્યાર બાદ તે મહાપદ્મા રાણી કોઈ એક વખત પોતાને લાયક શય્યામાં સૂતી હતી... અને બાકીનું સઘળું વર્ણન પૂર્વવતુ જાણવું. બાળકનું નામકરણ મહાપદ્મ રાખ્યું–થાવતુસર્વ દુઃખોનો અંત કરશે. વિશેષતા એ કે ઈશાનક૯પમાં ઉત્કૃષ્ટ સ્થિતિ સહિત ઉત્પન થશે. ૪૪૫. આ પ્રમાણે બાકીના આઠે માટે જાણવું જોઈએ. માતાનું નામ સમાન છે-- માતાઓ સમાન નામવાળી છે. કાળક્રમે દસે પુત્રોનો અનુક્રમથી શ્રમણપર્યાય આ પ્રમાણે છે- શ્રેણિકના પત્રોમાંથી બે એ પાંચ વર્ષ, ત્રણ ચાર વર્ષ, ત્રણે ત્રણ વર્ષ, અને બે એ બે વર્ષ શ્રમણ પર્યાયનું પાલન કર્યું. અનુક્રમથી આ પ્રમાણે ઉત્પન્ન થયા–પ્રથમ સૌધર્મ કપમાં, બીજો ઇશાનક૯૫માં, ત્રીજો સનકુમાર કલ્પમાં, ચોથો માહેન્દ્ર ક૫માં, પાંચમો બ્રહ્મલોક કલ્પમાં, છઠ્ઠો લાન્તકકલ્પમાં, સાતમો મહાશુક્ર ક૯૫માં, આઠમાં સહસ્ત્રારકલ્પમાં, નવમા પ્રાણતમાં, દશમો અશ્રુતમાં. Page #511 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં હરિકેશબલ શ્રમણ : સૂત્ર ૪૪૬ ૧૫૫ દરેકની ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવી જોઈએ. મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. ૩૧. મહાવીર-તીર્થમાં હરિકેશબલ શ્રમણ યજ્ઞવાડમાં ભિક્ષાથે ગમન– ૪૪૬. ચાંડાલ કુળમાં ઉત્પન્ન થયેલા છતાં ઉત્તમ ગુણોને ધારણ કરનાર મુનિ હરિકેશબલ નામે જિતેન્દ્રિય ભિક્ષુ હતા. (૧) ઈર્યા, એષણા, ભાષા, ઉચ્ચાર તથા આદાનનિક્ષેપ એ સમિતિઓમાં સંયમી અને ઉત્તમ સમાધિવાળા તથા મન વચન અને કાયાની ગુપ્તિવાળા તથા જિતેન્દ્રિય એવા તે મૂનિ ભિક્ષા માટે બ્રહ્મયજ્ઞમાં યજ્ઞવાડે આવી ઊભા રહ્યા. (૨-૩) તપથી સુકાયેલા તથા જીર્ણ ઉપધિ અને ઉપકરણવાળા તેઓને આવતા જોઈને અનાર્યો હસવા લાગ્યા. (૪) જાતિમદથી ગર્વિષ્ઠ થયેલા,હિંસક, અજિતેન્દ્રિય અને અબ્રહ્મચારી અજ્ઞાનીઓ આ પ્રમાણે વચન બોલ્યા. (૫) હરિકેશને જોઈને બ્રાહ્મણને રેષ– ૪૪૭ ‘બીભત્સ રૂપવાળો, કાળો, વિકરાળ, કદરૂપા નાકવાળ, મેલાં-ફાટેલાં વસ્ત્રવાળો, રજોટીને કારણે પિશાચ જેવો દેખાતો, ગળા ઉપર ગંદુ વસ્ત્ર વીંટાળીને આ કોણ આવે છે? (૬) અરે, અદર્શનીય ! તું કોણ છે? કઈ આશાથી અહીં આવ્યો છે? મેલા વસ્ત્રવાળા અને રજોટીથી પિશાચરૂપ થયેલા તું જા, નીકળ! કેમ અહીં ઊભો છે ?' (૭) થક્ષ દ્વારા હરિકેશની પ્રશંસા– ૪૪૮ એ પ્રસંગે એ મહામુનિ પ્રત્યે અનુકંપા ધરાવનાર તિન્દ્રક-વૃક્ષવાસી યક્ષ પોતાનું શરીર ગુપ્ત રાખીને આ વચન બોલ્યો. (૮). ‘હું શ્રમણ છું, હું સંયમી છું. હું બ્રહ્મચારી છું. ધન, રસોઈની ક્રિયા અને પરિગ્રહથી વિરક્ત થયેલ છું. બીજા માટે રંધાયેલા આ અને અર્થે ભિક્ષા સમયે હું આવ્યો છું. (૯) તમારું આ અન્ન ઘણું અપાય છે, ખવાય છે અને ભોગવાય છે. મને તમે ભિક્ષાજવી જાણો. માટે વધ્યુંઘટયું હોય તે આ તપસ્વીને ભલે મળે.” (૧૦) યક્ષને બાહ્મણ સાથે સંવાદબાહ્મણ બાહ્મણો માટે આ ભજન તૈયાર કરવામાં આવેલું છે. માત્ર અમારા પોતાના માટે જ તે રાંધેલું હોઈ અમારે એકલાએ જ તે વાપરવાનું છે. આવું અન્નપાણી અમે તને આપવાના નથી. શા માટે અહી ઊભો છે?” (૧૧). યક્ષ ઊંચાં સ્થળો તેમ જ નીચાં સ્થાનોમાં કૃષિકારો આશાથી બીજ વાવે છે. એ શ્રદ્ધાથી મને આપો. આ [મુનિ પણ પુણ્યક્ષેત્ર છે; એની પણ આરાધના કરો.” (૧૨) બાહ્મણ ‘જયાં (દાનરૂપી બીજ) વેરવાથી પુણ્યરૂપે ઊગી નીકળે છે એવાં ક્ષેત્રો આ લોકમાં અમે જાણીએ છીએ. જાતિ અને વિદ્યાથી યુક્ત બાહ્મણો જ એવાં સુન્દર ક્ષેત્રો છે.' (૧૩). યક્ષ ‘ક્રોધ, માન, હિંસા, અસત્ય, અદત્ત-ગ્રહણ અને પરિગ્રહ જેમનામાં છે એવા બ્રાહ્મણો જાતિ અને વિદ્યાથી રહિત હોઈ પાપને વધારનારા ક્ષેત્રો છે. (૧૪) “અરે બ્રાહ્મણ ! તમે માત્ર વાણીનો ભાર ધારણ કરનારા છો, કેમ કે વેદ ભણ્યા છતાં તેના અર્થને તમે જાણતા નથી. જે મુનિઓ ઊંચાં તેમ જ નીચાં ઘરોમાં ભિક્ષાર્થે જાય છે, તેઓ જ સુન્દર ક્ષેત્રો છે.” (૧૫) બાહ્મણ અધ્યાપકોની વિરુદ્ધ બોલનાર નું અમારી સમક્ષ આ શું બોલે છે? હે નિર્ગસ્થ ! આ Page #512 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં હરિકેશબલ શ્રમણ : સૂત્ર ૪૫૪ અન્નપાણી ભલે નાશ પામી જાય, પણ અમે તે તને તે નહિ જ આપીએ.” (૧૬) યક્ષ સમિતિઓથી સમાધિસ્થ ગુપ્તિઓથી ગુપ્ત અને જિતેન્દ્રિય એવા મને આવું એષણીયશુદ્ધ [અન્નાદિ નહિ આપો તો આ યજ્ઞોથી તમે શો લાભ મેળવશો?” (૧૭) બાહ્મણ અહીં કોઈ ક્ષત્રિય, અગ્નિહોત્રીઓ અથવા છાત્રો સહિત અધ્યાપકો છે કે નહિ, જેઓ દંડ અથવા લાકડા વડે આને મારીને, ગળું પકડીને બહાર કાઢી મૂકે?” (૧૮) ૪૫૦ અધ્યાપકોનું વચન સાંભળીને ઘણા કુમારો ત્યાં દોડી આવ્યા તથા દંડાથી, નેતરની સોટીએથી અને ચાબૂકોથી તે વાષિને મારવા લાગ્યા. (૧૯) ભદ્રા દ્વારા નિવારણ અને પ્રશંસા૪પ૧ ત્યાં કૌશલિક રાજાની અનિન્દિત અંગોવાળી ભદ્રા નામે પુત્રી એ સાધુને પ્રહાર પામતા જોઈને, ક્રોધાયમાન થયેલા કુમારોને શાન પાડવા લાગી. (૨૦) ‘દેવના અભિયોગથી પ્રેરાયેલા પિતાએ જેને મારું દાન કર્યું હતું, પણ જેણે મનથી પણ મારું ચિન્તન કર્યું નહોતું અને મારો ત્યાગ કરી દીધો હતો તે જ, નરેન્દ્રો અને દેવેન્દ્રોથી વંદાયેલા આ ઋષિ છે. (૨૧). આ તે જ ઉગ્ર તપશ્ચર્યાવાળા, જિતેન્દ્રિય, સંયત, બ્રહ્મચારી મહાત્મા છે, જે મારા પિતા સ્વયં કૌશલિક રાજા મારુ દાન કરતા હતા તો પણ મને ઇચ્છતા નહોતા. (૨૨). આ મહાનુભાવ મહાયશસ્વી, ઉગ્રવ્રતવાળા અને ઉગ્ર પરાક્રમી છે. અતિરસ્કારણીય એવા તેમને તમે તિરસ્કાર ન કરશે. રખે, પોતાના તેથી તેઓ તમને સર્વને બાળી નાખે.” (૨૩) યક્ષ દ્વારા નિવારણ અને કુમારનું તાડન૪૫ર આ પ્રમાણે પત્ની ભદ્રાનાં આ સુન્દર વચન સાંભળીને ઋષિની સેવાર્થે રહેલા યક્ષોએ કુમારોને અટકાવ્યા. (૨૪) ઘોર રૂપવાળા તે અસુરો આકાશમાં રહીને ત્યાંથી એ લોકોને મારવા લાગ્યા, જેમના દેહ ભાંગી ગયા છે એવા તથા રૂધિર ઓકતા તેમને જોઈને ભદ્રા ફરી વાર આ પ્રમાણે બેલી (૨૫) ભદ્રા દ્વારા પુન: પ્રશંસા ૪૫૩ ‘તમે આ ભિક્ષુની અવજ્ઞા કરો છો તે નખથી પર્વત ખોદવા જેવું, દાંતથી લઢે ચાવવા જેવું અને પગથી અગ્નિને મારવા જેવું છે. (૨૬). | ઉગ્ર તપશ્ચર્યાવાળા તથા ઉગ્ર વ્રત અને ઉગ્ર પરાક્રમવાળા આ મહર્ષિનો ક્રોધ સર્પ જેવો ભયંકર છે. ભિક્ષુને ભિક્ષાકાળે તમે મારો છો તેથી અગ્નિ ઉપર કુદી પડતા પતંગિયાંના ટોળાની જેમ તમે નાશ પામશે. (૨૭) જો ધન અને જીવિત ઇચ્છતા હો તે સર્વ જનો સહિત મસ્તક નમાવીને તેમને શરણે જાઓ. નહીં તો કુપિત થયેલા તેઓ આખા લેકને પણ બાળી નાખશે.” (૨૮) બ્રાહ્મણે દ્વારા ક્ષમાયાચના૪૫૪ પછી વાંકા વળી ગયેલા પીઠ અને મસ્તકવાળા, પહોળા થઈ ગયેલા બાહુવાળા, કર્મ અને ચેષ્ટા વિનાના, જેમની આંખોમાંથી પાણી ઝરતું હતું એવા, રુધિર ઓકતા, ઊંચા થઈ ગયેલાં મુખવાળા, જેમનાં જીભ અને નેત્ર બહાર નીકળી ગયાં હતાં એવા તથા કાષ્ઠ જેવા થઈ ગયેલા એ શિષ્યોને જોઈને તે બ્રાહ્મણ ખિન્ન અને ઉદાસ થઈ ગયો, અને પોતાની પત્ની સાથે ત્રાષિને પ્રસન્ન કરવા લાગ્યો કે “હે ભદના! તિરસ્કાર અને નિન્દા માટે ક્ષમા કરે. હે ભદન્ત ! મૂઢ અને અજ્ઞાની બાળકોએ આપનો જે તિરસ્કાર કર્યો તેની ક્ષમા કરો. ઋષિઓ મહાકૃપાળુ હોય છે. ખરેખર મુનિઓ ક્રોધશીલ હોતા નથી.” (૨૯-૩૧) મુનિ પૂર્વકાળે, હમણાં કે ભવિષ્યમાં મારા મનમાં Page #513 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયાગ—મહાવીર—તીમાં રિકેશબલ શ્રમણ : સૂત્ર ૪૫૩ www m w w wwwm યક્ષ્ા મારી સેવા કરે કુમારોને માર્યા છે.’ (૩૨) કોઈ પ્રકારના દ્વેષ નથી. છે અને તેઓએ જ આ બ્રાહ્મણા— અથ અને ધર્મને જાણનારા તથા દયામય બુદ્ધિવાળા તમે કદી કોપાયમાન થતા નથી. સજનાની સાથે અમે તમારા ચરણોના શરણમાં આવીએ છીએ. (૩૩) હે મહાભાગ ! અમે તમારી પૂજા કરીએ છીએ. તમારું એવું કંઈ પણ નથી, જેની અમે પૂજા ન કરીએ. વિવિધ વ્યંજન–મસાલાથી યુક્ત આ ઉત્તમ ભાત આપ જમે. (૩૪) આ મારું પુષ્કળ ભેાજન છે. મારા ઉપર અનુગ્રહ કરવા માટે તે જમા.” તે મહાત્માએ ‘ભલે’ એમ કહીને માસખમણના પારણામાં એ ભાજન સ્વીકાર્યું. (૩૫) એ સમયે ગ ંધાદક અને પુષ્પની વર્ષા થઈ તથા દિવ્ય વસુધારા (દ્રવ્યની વૃષ્ટિ) થઈ. દેવાએ દુંદુભિ વગાડી અને આકાશમાં ‘અહો ! દાન !” એવી ઘાષણા કરી. (૩૬) આ તપની વિશેષતા સાક્ષાત્ દેખાય છે; જાતિની વિશેષતા કોઈ દેખાતી નથી. ચાંડાલના પુત્ર હરિકેશ સાધુને જુએ કે જેમની આવી માહાત્મ્યયુક્ત ઋદ્ધિ છે. (૩૭) મુનિ— ૪૫૫. “હું બ્રાહ્મણા ! અગ્નિના આરંભ કરીને પછી જળ વડે બાહ્ય શુદ્ધિ શા માટે શેાધી રહ્યા છે ? આજે તમે બાહ્ય શુદ્ધિ શાધી રહ્યા છે તેને કુશલ પુરુષા ડહાપણ ગણતા નથી. (૩૮) હે મંદ જના ! દ, યૂ ૫–યજ્ઞસ્તંભ, તૃણ, કાષ્ઠ અને અગ્નિના ઉપયાગ કરીને તથા સવારે અને સાંજે પાણીના સ્પર્શ કરીને પ્રાણા અને ભૂતાને દુ:ખ આપતા તમે વારંવાર પાપ કરી રહ્યા છે.” (૩૯) બ્રાહ્મણ— ‘હું ભિક્ષુ ! અમે કેવી રીતે યજ્ઞ કરીએ ? પાપકર્માને કેવી રીતે દૂર કરીએ ? હે યક્ષપૂજિત For Private ૧૫૭ www સયમી ! કુશલ પુરુષા કેવા યજ્ઞને સારો યશ કહે છે તે અમને કહો.’ (૪૦) મુનિ— ‘છ જીવકાયની હિંસા નહિ કરનારા, અસત્ય અને અદત્તનું સેવન નહિ કરનારા, દાન્ત પુરુષા પરિગ્રહ, સ્ત્રીઓ, માન અને માયાને એના સ્વરૂપથી જાણીને વિહરે છે. (૪૧) પાંચ સ`વર–મહાવ્રતા વડે સંવૃત-સુરક્ષિત, આ જીવનની પણ આકાંક્ષા નહિ રાખનારા, કાયાન્સ કરનારા, શુચિ તથા કાયાની આસક્તિથી રહિત પુરુષા મહાવિજયી શ્રેષ્ઠ યશ કરે છે.’ (૪૨) બ્રાહ્મણ ‘તમારો અગ્નિ કયા છે ? અગ્નિસ્થાન કયુ છે? કડછી કઈ છે? છાણાં કર્યાં છે? ઈધણાં કયાં છે ? શાંતિપાઠ કયા છે? એ અગ્નિમાં તમે કયા હામ કરો છો ?’ (૪૩) મુનિ— ‘તપ એ [અમારો] અગ્નિ છે. જીવાત્મા અગ્નિસ્થાન છે (મન, વચન, અને કાયાના) યેાગ એ કડછીઓ છે, શરીર એ (તપરૂપી) અગ્નિ સળગાવવા માટેનુ સાધન છે. કમરૂપી ઈધણાં છે. સંયમપ્રવૃત્તિ એ શાંતિપાઠ છે. એ પ્રમાણે ઋષિઓએ વખાણેલા હોમ હું કરું છુ.’ (૪૪) માહ્મણ— તમારો (સ્નાન કરવા માટેના) હ્રદ–ધરા (સ્નાન માટેનું સરોવર) કયા છે ? તમારુ શાન્તિતી–પુણ્યક્ષેત્ર કયું છે? કયાં સ્નાન કરીને તમે કરજના ત્યાગ કરો છે ? હે યક્ષપૂજિત સંયમી ! આ વસ્તુઓ અમને કહો. તમારી પાસેથી અમે તે જાણવા ઇચ્છીએ છીએ.’ (૪૫) મુનિ— ધ એ મારો હદ છે, મલરહિત તથા જે વડે આત્માની લેશ્યા શુદ્ધ થાય છે એવું મારું શાન્તિતીર્થ એ બ્રહ્મચર્ય છે, જેમાં સ્નાન કરીને Personal Use Only Page #514 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ધર્મકથાનુગ–મહાવીર તીર્થ માં મુનિ જયષ-વિજયષ : સૂત્ર ૪૫૮ વિમલ, વિશુદ્ધ અને શીતલ થયેલ હું દોષને ત્યાગ કરું છું. (૪૬) આ સ્નાન કુશળ પુરુષોએ કહેલું છે. આ મહાસ્નાનને ઋષિઓએ પ્રશસ્ત ગણેલું છે, જેમાં સ્નાન કરીને વિમલ અને વિશુદ્ધ થયેલા મહર્ષિઓ ઉત્તમ સ્થાને પહોંચ્યા છે. (૪૭) –એ પ્રમાણે હું કહું છું. ૩૨. મહાવીરતીર્થમાં મુનિ જયઘોષ વિજયધોષ વારાણસીન ઉદ્યાનમાં જયાષ મુનિનું આગમન ૪૫૬. [પૂર્વે વારાણસી નગરીમાં] બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયેલા છતાં પાંચ મહાવ્રતરૂપ ભાવયજ્ઞના કરનાર એક મહાયશસ્વી જયધોષ નામના મુનિ થઈ ગયા હતા. (૧) પાંચે ઈદ્રિના સર્વ વિષયોમાં નિગ્રહ કરનાર અને ધર્મરૂપી માર્ગમાં જ ચાલનાર તે મહામુનિ ગામેગામ વિચરતા વિચરતા ફરી એકવાર તે જ વારાણસી નગરીમાં આવી પહોંચ્યા. (૨) અને તે વારાણસી નગરીની બહાર મનોરમ નામના ઉદ્યાનમાં પ્રાસુક (નિર્દોષ) સ્થાન, શયાદિ યાચી તેમણે નિવાસ કર્યો. (૩) તે કાળમાં તે જ વારાણસી નગરીમાં ચાર વેદને જાણકાર વિજયધોષ નામનો બ્રાહ્મણ યજ્ઞ કરી રહ્યો હતો. (૪). તે જયોષ મુનિ માસખમણની મહાતપશ્ચર્યાને પારણે તે વિજયધોષ બ્રાહ્મણના યજ્ઞમંડપમાં ભિક્ષાર્થે આવીને ઊભા રહ્યા. (૫) ભિક્ષાદાનનો નિષેધ– ૪૫૭. મુનિશ્રીને ત્યાં આવતા જોઈને તે યાજકે દૂરથી જ અટકાવ્યા અને કહેવા લાગ્યો કે, હે ભિક્ષુ ! તને હું ભિક્ષા નહિ આપી શકું. કઈ બીજે સ્થળેથી યાચના કરી લે. (૬) હે મુનિ ! જે બ્રાહ્મણ ધર્મશાસ્ત્રના તથા ચાર વેદના જ્ઞાતા, યજ્ઞાથી તથા તિષશાસ્ત્ર સુધ્ધાં છ અંગને જાણનાર અને જે જિતેંદ્રિય હોય, (૭) - તથા પોતાના આત્માનો તથા પરના આત્માનો ઉદ્ધાર કરવા સમર્થ હોય તેને જ પડુરસ-યુક્ત અને મનોવાંછિત આ ભોજન આપવાનું છે.” (૮) ઉત્તમ અર્થની ગવેષણ કરનાર તે મહામુનિ આ પ્રમાણે ત્યાં નિષેધ કરાયા છતાં ન પ્રસન્ન થયા કે ન નારાજ થયા. (૯) અન્ન, પાન, વસ્ત્ર કે તેવા કોઈપણ સ્વાર્થને માટે નહિ, માત્ર વિજ્યાષની મુક્તિને માટે તે મુનિએ આ વચન કહ્યાં-(૧૦) વેદ તથા યજ્ઞમુખ આદિ વિષયમાં જયધોષ મુનિનું વક્તવ્ય જયષ મુનિ– ૪૫૮. [હે વિપ્ર !] વેદના મુખને, યશના મુખને અને નક્ષત્રો તથા ધર્મોના મુખને હું જાણતો જ નથી. (૧૧) જે પોતાના અને પરના આત્માનો ઉદ્ધાર કરવાને સમર્થ છે તેને પણ જાણતો નથી. જો જાણતા હો તો કહે.” (૧૨) તેમના (મુનિના) પ્રશ્નનો ઉત્તર આપવાને માટે અસમર્થ થયેલો બ્રાહ્મણ તથા ત્યાં રહેલી આખી સભા બે હાથ જોડીને તે મહામુનિને પૂછવા લાગ્યાં-(૧૩) વિજયષ બ્રાહ્મણ “હે મુનિ ! આપ જ વેદોનું, યશોનું, નક્ષત્રોનું અને ધર્મેનું મુખ કહો. (૧૪) પતાનો તથા પરનો ઉદ્ધાર કરવા જે સમર્થ છે ને કોણ ? આ બધા અમને સંશય છે. માટે અમારા પ્રશ્નોના આપ જ સારી રીતે જવાબ આપો.” (૧૫) જયઘોષ મુનિ વેદોનું મુખ અગ્નિહોત્ર છે (અર્થાત્ અગ્નિહોત્ર યજ્ઞ જે વેદમાં મુખ્ય છે તે જ Page #515 -------------------------------------------------------------------------- ________________ ધ કથાનુયાગ—મહાવીર તીર્થમાં મુનિ જયદ્યેાષ–વિજયધોષ : સૂત્ર ૪૫૮ ww વેદ–મુખ છે), યશોનું મુખ યજ્ઞાથી' (સંયમરૂપી યજ્ઞ કરનાર સાધુ), નક્ષત્રોનું મુખ ચંદ્રે છે અને ધનુ' મુખ કાશ્યપ (ભગવાન ઋષભદેવ–અર્થાત્ તેમણે બતાવેલા ધ) છે. (૧૬) જેમ ચંદ્ર આગળ ગ્રહ, નક્ષત્ર, તારા વગેરે હાથ જોડી ઊભા રહે છે અને મનેાહર રીતે સ્તુતિપૂર્ણાંક વંદન કરે છે તેમ તે ઉત્તમ કાશ્યપને (ભગવાન ઋષભને) ઇંદ્રાદિ નમસ્કાર ક૨ે છે. (૧૭) સાચું જ્ઞાન અને બ્રાહ્મણની સાચી પ્રતિશાને નહિ જાણનાર મૂઢ પુરુષ કેવળ યશ યશ કર્યા કરે છે, પણ યજ્ઞનું રહસ્ય જાણી શકતા નથી. અને જે કેવળ વેદનું અધ્યયન અને શુષ્ક તપશ્ચર્યા કરતા હોય છે તે બધા બ્રાહ્મણ નથી પરંતુ રાખથી ઢ'કાયેલા અગ્નિ જેવા છે. (૧૮) શ્રમણ-શ્રાહ્મણ-તપસ્વીના સ્વરૂપ વિષે ચર્ચા— આ લાકમાં જે શુદ્ધ અગ્નિની માફક પાપથી રહિત થઈ પૂજાયેલા છે તેને જ કુશળ પુરુષા બ્રાહ્મણ માને છે. અને અમે પણ તેને જ બ્રાહ્મણ કહીએ છોએ. (૧૯) ૪૫૯, જે સ્વજનાદિના આગમનમાં આસક્ત થતા નથી, કે વિયાગથી શાક કરતા નથી અને મહાપુરુષાનાં વચનામૃતામાં આનંદ પામે છે તેને જ અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૨૦) જેમ શુદ્ધ થયેલું સાનુ` મલહિત હોય છે તેમ જે પાપ-રહિત અને રાગ, દ્વેષ અને ભયથી પર હોય છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૨૧) જે સદાચારી, તપસ્વી, દમિતેન્દ્રિય હોય અને જેણે તપશ્ચર્યા દ્વારા માંસ અને લાહી શાષવી નાંખ્યાં હોય, જે કૃશ શરીરવાળા અને કષાય જવાથી શાંતિને પામેલા હોય છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૨૨) For Private ૧૫૯ www જે ત્રસ જીવાને અને સ્થાવર (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ) જીવાને પણ મનથી, વચનથી કે કાયાથી હણતા નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૨૩) જે ક્રોધથી, હાસ્યથી, લાભથી કે ભયથી બેાલતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૨૪) ખાટુ જે ચિત્ત (ચેતનવાળા જીવા ઇત્યાદિ) કે અચિત્ત (સુવર્ણ ઇત્યાદિ થાડું કે બહુ, અણદીધેલું કે અણહકનુ લેતા નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૨૫) જે દેવ મનુષ્ય કે તિંચ સંબધી મન, વચન, અને કાયાએ કરીને મૈથુન સેવતા નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૨૬) જેમ કમળ પાણીમાં ઉત્પન્ન થવા છતાં પાણીથી લેપાતું નથી, તેમ કામભાગાથી જે અલિપ્ત થાય તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૨૭) જે રસલાલુપ ન હોય, માત્ર નિર્દોષ ભિક્ષાજીવી હોય અને ગૃહસ્થામાં આસક્ત ન હોય તેવા અકિંચન ત્યાગીને જ અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૨૮) જે પૂસયાગ (માતા, પિતા, ભાઈ વગેરેના સબંધ), જ્ઞાતિજનાના સગ અને બવગને છોડીને પછીથી તેના રાગમાં કે ભાગામાં જે આસક્ત થતા નથી તેને જ અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૨૯) જે વેદો પશુવધને નિરૂપનારા છે તે અને પાપ કર્મ કરી હોમાયેલી આહૂતિ તે યશ કરનાર દુરાચારીને રક્ષણ આપનાર થતા નથી, કારણ કે આ સ`સારમાં કર્મ ફળ આપવામાં બળવાન છે. (૩૦) માત્ર મસ્તક મુંડન કરવાથી શ્રમણ થવાતું નથી, ‰ કારના ઉચ્ચારણથી બ્રાહ્મણ થવાતુ નથી, તેમ અરણ્યવાસથી મુનિ કે ભગવાં વસ્ત્ર પહેરવાથી તાપસ થવાતું નથી. (૩૧) Personal Use Only Page #516 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ધર્મ સ્થાનુયોગ–મહાવીર તીર્થમાં અનાથી મહાનિર્ચન્હ : સૂત્ર ૪૬૪ - - - સમભાવથી શ્રમણ થવાય છે. બ્રહ્મચર્ય. પાલનથી બ્રાહ્મણ થવાય છે. અને જ્ઞાનથી મુનિ તથા તપથી જ તાપસ થવાય છે.(૩૨) કર્મ-પ્રધાનતાનું નિરૂપણ ૪૬૦. કર્મથી જ બ્રાહ્મણ થવાય છે, કર્મથી જ ક્ષત્રિય થવાય છે, કર્મથી જ વૈશ્ય અને કર્મથી જ શૂદ્ર થવાય છે. (૩૩) આ વસ્તુઓને સર્વજ્ઞ ભગવત્તે ખુલ્લી રીતે કહી બતાવી છે. સ્નાતક (ઉચ્ચ સાધક) પણ તેવા જ ગુણોથી થઈ શકાય છે. માટે જ બધાં કર્મોથી મુક્ત હોય તેને જ અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૩૪). ઉપરના ગુણોથી યુક્ત જે ઉત્તમ બ્રાહ્મણો હોય છે તેઓ જ પોતાનો અને પરનો ઉદ્ધાર કરવાને માટે સમર્થ છે.” (૩૫) આ પ્રકારે સંશયનું સમાધાન થયા પછી તે વિજયધોષ બ્રાહ્મણે તે પવિત્ર વચનોને હૃદયમાં ઉતારીને પછી તેનો સ્વીકાર કર્યો.(૩૬) વિજ્યઘોષ બ્રાહ્મણ– સંતુષ્ટ થયેલો તે વિજયઘોષ હાથ જોડીને આ પ્રમાણે કહેવા લાગ્યો-“હે ભગવન્! આપે યથાર્થ બ્રાહ્મણપણું મને સમજાવ્યું.(૩૭) જયષ મુનિની સ્તુતિ૪૬૧. ખરેખર વાસ્તવમાં આપ જ યશોના યષ્ટા (કર્તા) છો. આપ જ વેદોના જાણકાર છો. આપ જ જ્યોતિષશાસ્ત્રાદિ અંગેની જાણકાર વિદ્વાન છે અને આપ જ ધર્મોના પારગામી છો. (૩૮) આપ પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવાને સમર્થ છો. માટે હે ભિક્ષશ્રેષ્ઠ! ભિક્ષા ગ્રહણ કરવાની અમારા પર કૃપા કરો.” (૩૯) જયધોષ મુનિ “હે દ્વિજ ! મને તારી ભિક્ષાથી કશું પ્રયોજન નથી. જલદી સંયમમાર્ગની આરાધના કર. જેથી અનેક ભયોરૂપી આવર્તથી ઘેરાયેલા આ સંસાર સાગરમાં તારે પરિભ્રમણ ન કરવું પડે. (૪૦) ભેગ-નિવૃત્તિ માટે ઉપદેશ૪૬૨. કામભોગોથી કર્મબંધન થઈ જીવાત્મા મલિન થાય છે. ભોગરહિત જીવાતમાં શુદ્ધ થઈ કર્મથી લેપાતો નથી. ભોગી સંસારમાં ભમે છે. ભોગમુક્ત સંસારથી મુક્ત થાય છે. (૪૧) સૂકો અને ભીનો એવા બે માટીના ગોળાઓ ભીતમાં અથડાવા છતાં જે ભીનો હોય છે તે જ ચોંટે છે, સૂકે ચુંટતો નથી. (૪૨) એ જ પ્રમાણે કામભોગોમાં આસક્ત, દુષ્ટ બુદ્ધિવાળા પાપકર્મ કરી સંસારમાં ચાંટે છે. જે વિરકત પુરુષ હોય છે તે સૂકા ગોળાની માફક સંસારમાં ચુંટતા નથી.’ (૪૩) ઉપસંહાર૪૬૩. આ પ્રમાણે તે વિજયધોષ બ્રાહ્મણ જયઘોષ મુનિવર પાસે શ્રેષ્ઠ ધર્મ સાંભળીને સંસારની આસક્તિથી રહિત થઈ પ્રવૃજિત થયો. (૪૪) એ પ્રકારે સંયમ તથા તપશ્ચર્યા દ્વારા પોતાનાં સકળ પૂર્વ કર્મોનો ક્ષય કરી જયઘોષ અને વિજયઘોષ એ બને સર્વશ્રેષ્ઠ સિદ્ધિને પામ્યા. (૪૫) –એમ હું કહું છું. ૩૩. મહાવીર-તીર્થમાં અનાથી મહાનિંગ્રન્થ શ્રેણિક દ્વારા મુનિ-દશન– ૪૬૪. સિદ્ધો, અને સંયમી પુરુષોને ભાવથી નમસ્કાર કરીને પરમાર્થ (મોક્ષ) દાતા ધર્મની યથાર્થ શિક્ષાને કહીશ, ધ્યાનપૂર્વક તે સાંભળો. (૧) અપાર રત્નને સ્વામી અને મગધદેશને અધિપતિ રાજા શ્રેણિક મંડિકુક્ષિ નામના ચૈત્ય તરફ વિહારયાત્રા માટે નીકળ્યો. (૨) ભિન્નભિન્ન પ્રકારના વૃક્ષો અને લતા થી વ્યાપ્ત વિવિધ ફળ અને પુષ્પોથી છવાયેલું અને વિવિધ પક્ષીઓથી સેવાયેલું તે ઉદ્યાન નંદનવન સરખું હતું. (૩) Page #517 -------------------------------------------------------------------------- ________________ ધર્મસ્થાનુગ–મહાવીર તીર્થમાં અનાથી મહાનિર્ગથ : સૂત્ર ૪૬૪ ૧૬૧ ત્યાં તેણે એક વૃક્ષનાં મૂળ પાસે બેઠેલા, સુખને યોગ્ય, સુકોમળ, સમાધિસ્થ અને સંયમી સાધુને જોયા. (૪) રાજા તે યોગીશ્વરનું રૂપ જોઈને તે સંયમીને વિષે અત્યંત આશ્ચર્ય પામ્યો. (૫) . અહે! કેવી કાંતિ! અહો! કેવું રૂપ! અહો ! આર્યની કેવી સૌમ્યતા, ક્ષમા, નિર્લોભતા અને ભોગ પ્રત્યે અનાસક્તિ છે ! (૬) તે મુનિનાં ચરણોમાં નમીને, પ્રદક્ષિણા કરીને, અતિ દૂર નહિ કે અતિ પાસે નહિ તેમ યોગ્ય સ્થળે ઊભો રહી હાથ જોડીને પૂછવા લાગ્યા. () શ્રેણિકને મુનિ સાથે સંવાદ– શ્રેણિક– હે આર્ય ! આવી તરુણાવસ્થામાં ભોગ ભોગવવાને વખતે પ્રજિત કેમ થયા? આવા ઉગ્ર ચારિત્રમાં આપે શી પ્રેરણાએ અભિનિષ્ક્રમણ કર્યું? એ વાત હું સાંભળવા ઈચ્છું છું (૮) મુનિ– હે મહારાજ ! હું અનાથ છું. મારો નાથ (રક્ષક) કોઈ નથી. તેમ હજુ સુધી તેવા કોઈ કૃપાળુ મિત્રને હું પામી શક્યો નથી. (૯) શ્રેણિક– આ સાંભળીને મગધ દેશના અધિપતિ શ્રેણિક રાજા હસી પડયા–“શું આવા પ્રભાવશાળી અને સમૃદ્ધિવાળા આપને હજુ સુધી કોઈ સ્વામી ન મળે? (૧૦) હે સંયમિ! આપનો કોઈ નાથ (સહાયક) ન હોય તે હું થવા તૈયાર છું. મનુષ્યભવ ખરેખર દુર્લભ છે. મિત્ર અને સ્વજનેથી ઘેરાયેલા આપ સુખપૂર્વક મારી પાસે રહો અને ભાગાને ભગવો. (૧૧) મુનિ– હે મગધેશ્વર શ્રેણિક! તું પોતે જ અનાથ ૨૧ છે. જે પોતે જ અનાથ હોય તે બીજાનો નાથ શી રીતે થઈ શકે?” (૧૨) શ્રેણિક મુનિનાં વચન સાંભળી તે નરેંદ્ર વિસ્મિત થયો. આવું વચન તેણે કદી કોઈની પાસેથી સાંભળ્યું ન હતું. તેથી તે વ્યાકુળ અને સંશયી બન્યો. (૧૩) મારે ધોડા છે, હાથી છે અને મનુષ્ય છે. નગર અને અંત:પુર છે. હું મનુષ્ય સંબંધી ઉત્તમ કામભોગોને ભોગવું છું. મારી આજ્ઞા અને ઐશ્વર્ય અજોડ છે. (૧૪). આવી મનવાંછિત સંપત્તિ હોવા છતાં હું અનાથ શી રીતે ? હે ભગવનું ! આપ આવું અસત્ય ન બોલો.' મુનિ દ્વારા પિતાની અનાથતાનું નિરૂપણ ૪૬૫. “હે પાર્થિવ! તું અનાથ કે સનાથના પરમાર્થને જાણી શક્યો નથી. હે નરાધિપ! અનાથ અને સનાથના ભાવને જરા પણ સમજી શક્યો નથી.” (૧૬) હે મહારાજા ! અનાથ કોને કહેવાય, મને અનાથતાનું ભાન કયાં અને કેવી રીતે થયું અને કેમ પ્રવજયા લીધી–તે બધું ચિત્ત સ્વસ્થ રાખી સાંભળ. (૧૭) પ્રાચીન શહેરોમાં સર્વોત્તમ એવી કોસાંબી નામની નગરી હતી. અને ત્યાં પ્રચુર સમૃદ્ધિ વાળા મારા પિતા રહેતા હતા. (૧૮) એકદા, હે મહારાજ! તરુણવયમાં મને એકાએક આંખની અતુલ (અસાધારણ) પીડા ઉત્પન્ન થઈ અને તે પીડાથી આખા શરીરમાં દાહજવર શરૂ થયો. (૧૯) જેમ કોપેલો શત્રુ શરીરના મર્મ ભાગમાં અતિ તીણ શસ્ત્રથી ઘોર પીડા ઉપજાવે તેવી ભયંકર તે આંખની વેદના હતી. (૨૦) અને ઈદ્રના વજની પેઠે દાહજવરની દારુણ વેદના કમર, મસ્તક અને હૃદયને પીડવા લાગી. (૨૧) Page #518 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં અનાથી મહાનિર્ચ ઃ સૂત્ર ૪૬૮ તે વખતે વૈદ્યકશાસ્ત્રમાં નિપુણ અને ઔષધી તથા મંત્રવિદ્યામાં પારંગત, શાસ્ત્રમાં કુશળ અને ઔષધ કરવામાં અદ્વિતીય એવા ઘણા વૈદ્યાચાયે મારે માટે આવ્યા. (૨૨). ચાર વસ્તુઓથી યુક્ત–વૈદ્ય, રોગી, ઔષધ અને પરિચારકરૂપ એવી હિતકારી ચિકિત્સા તેમણે મારે માટે કરી. પરંતુ તે સમર્થ વૈદ્ય મને તે દુ:ખથી છોડાવી ન શકયા–એ જ મારી અનાથતા. (૨૩) મારે માટે પિતા સર્વ સંપત્તિ આપવા તૈયાર થયા. પરંતુ તે પણ દુ:ખથી છોડાવવાને અસમર્થ નીવડ્યા – એ જ મારી અનાથના. (૨૪) | મારી માતા પણ વહાલા પુત્રના દુ:ખથી ખૂબ શોકાતુર થઈ જતી હતી. પરંતુ તેથી મારું દુ:ખ છૂટયું નહિ-એ જ મારી અનાથતા.(૨૫) મારા નાના અને મોટા સગા ભાઈઓ પણ મને દુ:ખથી છોડાવી ન શકયા-એ જ મારી અનાથતા. (૬) હે મહારાજ ! નાની અને માટી મારી સગી બેનો પણ આ દુ:ખથી મને બચાવી ન શકી– એ જ મારી અનાથતા. (૨૭) હે મહારાજ ! તે વખતે મારા પર અત્યંત નેહવાળી અને પતિવ્રતા પત્ની આંસુભર્યા નયને મારું વક્ષ:સ્થળ ભીંજવી રહી હતી. (૨૮) | મારું દુ:ખ જોઈ તે નવયૌવના મારાથી જાણે કે અજાણે અન્ન, પાન, સ્નાન, સુગંધિત પુષ્પમાળા કે વિલેપન સુદ્ધાં ભગવતી ન હતી. (૨૯). અને હે મહારાજ! એક ક્ષણ પણ તે મારાથી અળગી થતી નહોતી. તે પણ મારી આ વેદનાને હઠાવી ન શકી – તે જ મારી અનાથના. (૩૦). અનાથ જાણુને પ્રજ્યા–સંકલ્પ અને તેનાથી વેદના-ક્ષય૪૬૬. આવી અસહાયતા અનુભવવાથી મેં વિચાર્યું કે અનંત એવા આ સંસારમાં આવી વેદનાઓ વારંવાર ભોગવવી પડે તે બહુ અસહ્ય છે. (૩૧) માટે આ વિપુલ વેદનાથી જો એક જ વાર હું મુક્ત થાઉં તે ક્ષાન, દાન અને નિરારંભી અનગાર બની તરત જ સંયમ ગ્રહણ કરીશ. (૩૨) હે નરપતિ! એમ ચિંતવીને હું સૂઈ ગયા. અને રાત્રિ જેમ જેમ જતી ગઈ તેમ તેમ મારી તે વિપુલ વેદના ક્ષીણ થતી ગઈ. (૩૩) પ્રત્રજ્યા-ગ્રહણથી સનાથ–– ૪૬૭. ત્યાર બાદ પ્રભાતે તો સાવ નીરોગી થઈ ગયો અને એ બધાં સંબંધીઓની આજ્ઞા લઈને ક્ષાન (સહિષ્ણુ), દાન્ત (મિકેન્દ્રિય) અને નિરારંભી (પાપક્રિયાથી રહિત) થઈ અનગાર રૂપે પ્રવૃજિત બન્યા. (૩૪) ત્યાર પછી હું મારો પોતાનો અને સર્વ ત્રસ (હાલતા ચાલતા) જીવો તથા સ્થાવર (સ્થિર) જ-એ બધાને પણ નાથ (રક્ષક) થઇ શક્યો. (૩૫) હે રાજનું! કારણ કે આ આત્મા પોતે જ વૈતરણી નદી છે અને આત્મા જ કૂટશામલી વૃક્ષ [જેવો દુ:ખદાયી] છે તથા આત્મા જ કામદુધા ગાય અને નંદનવન [સમાન સુખદાયી] છે. (૩૬) આ આત્મા પોતે જ સુખ અને દુ:ખોને કર્તા અને ભોક્તા છે. અને આ આત્મા પોતે જ સુમાર્ગે રહે તે પોતાના મિત્ર અને કુમાગે રહે તે પોતે જ પોતાને શત્રુ છે. (૩૭) દુરાચરણના નિરૂપણથી સંયમપાલનના ઉપદેશ૪૬૮. હે રાજન્ ! કેટલાક કાયર મનુષ્યો નિગ્રંથ ધર્મને અંગીકાર તો કરી લે છે પણ પાળી શકતા નથી. તે બીજા પ્રકારની અનાથતા છે. હે નૃપ ! તું તે વસ્તુને બરાબર એકાગ્ર ચિત્તે સાંભળ. (૩૮) જે પાંચ મહાવ્રતને ગ્રહણ કરી પછી અસાવધાનતાથી સારી રીતે પાળી શકતો નથી Page #519 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં અનાથી મહાનિર્ચન્હ : સૂત્ર ૪૬૮ ૧૬૩ અને પોતાના આત્માનો નિગ્રહ (સંયમ) ન કરી રસાદિમાં લુબ્ધ થાય છે તે રાગ અને દ્રષરૂપ સંસારના બંધનને મૂળથી છેદી શકતો નથી. (૩૯) ઈર્યા (ઉપયાગપૂર્વક ગમનાગમન), ભાષા, એષણા (ભાજન વસ્ત્ર વગેરે ગ્રહણ કરવાની વૃત્તિ), આદાન-નિક્ષેપ (ભોજન, પાત્ર, કંબલ, વસ્ત્રાદિનું મૂકવું તથા લેવું) અને પરિઝાપન (વધેલી અનાવશ્યક વસ્તુનો યોગ્ય સ્થળે ત્યાગ કરવો)-આ પાંચ સમિતિઓમાં જે ઉપયોગ રાખતા નથી તે વીરપુરુષે આચરેલા (જન) માર્ગમાં જઈ શકતા નથી. (૪૦) જે લાંબા કાળ સુધી મુંડિત બનીને (સાધુની ઉપરચોટિયા ક્રિયા કરીને) પણ અહિંસાદિ મૂળભૂત વ્રતનિયમોમાં અસ્થિર થઈ જાય છે, અને તપશ્ચર્યાદિ અનુષ્ઠાનથી ભ્રષ્ટ થાય છે, તે સાધુ ઘણાં વર્ષો સુધી ત્યાગ, સંયમ, કેશલુંચન અને બીજાં કષ્ટોથી પોતાના દેહને દુ:ખ આપવા છતાં સંસારની પાર જઈ શકતો નથી. (૪૧) તે પોલી મૂઠી અને છાપ વિનાના ખોટા સિક્કાની માફક સાર (મૂલ્ય) રહિત બને છે અને કાચનો કટકો જેમ વૈદૂર્યમણિ પાસે નિરર્થક હોય છે તેમ જ્ઞાનીજનો પાસે તે નિર્મુલ્ય થઈ જાય છે. (૪૨) આ મનુષ્યજન્મમાં ઋષિધ્વજ (રજોહરણાદિ મુનિનાં ચિહ્ન) રાખે અને માત્ર આજીવિકા ખાતર વેશધારી સાધુ બને તે ત્યાગી ન હોવા છતાં પોતાને ત્યાગી કહેવડાવતો ફરે છે. આવો તે (ફસાધુ) પાછળથી બહુ કાળ સુધી પીડા પામે છે. (૪૩) જેમ તાલપુટ (હાથમાં લેવાથી તાળવું ફાટી જાય તેવું વિષ ખાવાથી, અવ્યવસ્થિત (સમજયા વિના-આવડત વિના શસ્ત્ર ગ્રહણ કરવાથી અને અવિધિથી મંત્રજાપ કરવાથી જેમ તે [પ્રયોગ કરનારને જ] મારી નાખે છે તે જ રીતે વિષયભોગની આસક્તિથી યુક્ત હોય તો તે ચારિત્રધર્મ પાણ તે ગ્રહણ કરનારને મારી નાખે છે. (૪૪) લક્ષણવિદ્યા, સ્વપ્નવિદ્યા, જાતિષ અને વિવિધ કુતૂહલ (મેલી) વિદ્યાઓમાં રક્ત થયેલા અને મેળવેલી હલકી વિદ્યાનાં પાપોથી પેટ ભરનારા તેવા કસાધુને તે વિદ્યા શરણભૂત થતી નથી. (૪૫) તે કુશીલ સાધુ પોતાના અજ્ઞાનરૂપ અંધકારથી સદા દુ:ખી થાય છે. મુનિ-ધર્મની વિરાધના કરી અહીં પણ દુ:ખ પામે છે, અને પછી પણ નરક કે પશુયોનિમાં ગમન કરે છે. (૪૬) જે સાધુ અગ્નિની માફક સર્વભક્ષી બનીને ઔશિક (પોતાને માટે કરેલી), ક્રીયકૃત (મૂલ્યથી લીધેલી), કે નિત્યપિંડ (એક ઘેરથી જ મેળવેલી) સદોષ ભિક્ષા પણ લીધા કરે છે, તે કુસાધુ પાપ કરીને મરી ગયા બાદ દુર્ગતિમાં ચાલ્યો જાય છે. (૪૭) મસ્તકને છેદનાર શત્રુ જે અનર્થ ન કરી શકે તે અનર્થ પોતાનો જીવાત્માજ જો કુમાગે જાય તો કરે છે. પરંતુ જે સમયે તે કુમાર્ગે જતો હોય છે ત્યારે તેને વિચાર નથી આવતો. જ્યારે મૃત્યુના મુખમાં જવું પડે છે ત્યારે જ તે જાણી શકે છે અને પછી ખૂબ પસ્તાય છે. (૪૮). એવા કુસાધુને ત્યાગ પણ નિષ્ફળ નીવડે છે અને તેનો પુરુષાર્થ પણ વિપરીત થઈ જાય છે. ભ્રષ્ટાચારીને ઉભયલોક (આ લોક કે પરલોકોમાં જરા પણ શાંતિ થતી નથી. તે (આંતરિક અને બાહ્ય) અને પ્રકારના દુઃખનો ભોગ બની જાય છે. (૪૯). જેમ ભેગરસની લોલુપ પંખિણી બીજા હિસક પક્ષી વડે સપડાઈને પછી ખૂબ પરિતાપ કરે છે તે જ પ્રકારે દુરાચારી અને સ્વચ્છેદી સાધુ જિનેશ્વર દેવના આ સન્માર્ગને વિરાધીને પછી મરણાને બહુ બહુ પરિતાપ પામે છે. (૫૦) આ જ્ઞાન અને ગુણથી યુક્ત એવું મધુર સુભાષિત સાંભળીને ડાહ્યા અને બુદ્ધિમાન Page #520 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ધર્મસ્થાનુયોગ–મહાવીર તીર્થમાં સમુદ્રપલીય કથાનકઃ સત્ર ૪૭૧ [મુનીશ્વરના સંત સમાગમથી] તેનાં રોમેરોમ ઉલ્લસિત બન્યાં. આખરે તે પ્રદક્ષિણા પૂર્વક શિરસાવંદન કરી પોતાને સ્થાને પાછો ફર્યો. (૫૯) ત્રણ ગુપ્તિથી ગુપ્ત તથા ત્રણ દડો (મનદંડ, વચનદડ, અને કાયદડ)થી વિરક્ત અને ગુણની ખાણ સમા અનાથીમુનિ પણ અનાસપ્તરૂપે પંખીની પેઠે અપ્રતિબંધ વિહારપૂર્વક આ વસુંધરામાં સુખસમાધિથી વિચરવા લાગ્યા. (૬૦). -એમ હું કહું છું. સાધકે દુરાચારીઓના માર્ગને સર્વથા છોડીને મહા નિગ્રંથ મુનીશ્વરોના માર્ગે જવું. (૨૧) એ પ્રમાણે જ્ઞાન અને ચારિત્રના ગુણોથી યુક્ત એવે સાધક શ્રેષ્ઠ સંયમને પાળીને તથા આસ્રવ રહિત બની પૂર્વ કર્મને હટાવીને આખરે સર્વોત્તમ અને સ્થિર એવા [મોક્ષ] સ્થાનને પામી શકે છે. (૫૨). - આ પ્રમાણે [કર્મશત્રુ પ્રત્યે] ઉગ, દમિતેન્દ્રિય, મહાતપોધન, વિપુલ યશસ્વી અને દઢવાવાળા મહામુનીશ્વરે (અનાથી મુનીશ્વરે) મહાન નિJથમુનિનું મહાગ્રુત [અધ્યયન] અતિ વિસ્તારપૂર્વક [શ્રેણિક મહારાજાને કહી સંભળાવ્યું. (૫૩). શ્રેણિકની તુષ્ટિ અને ક્ષમાયાચના૪૬૯, સનાથલાના સાચા ભાવને સાંભળી સંતુષ્ટ થયેલા શ્રેણિક મહારાજાએ બે હાથ જોડી કહ્યું કે-“હે ભગવન! આપે મને સાચું અનાથપણું સુંદર રીતે સમજાવી દીધું. (૫૪) હે મહર્ષિ ! તમારું મનુષ્ય-જીવન સફળ છે, તમારી ઉપલબ્ધિઓ સફળ છે. જિનેશ્વરના સત્ય માર્ગમાં સ્થિત આપ જ ખરેખર સનાથ અને સબાંધવ છો. (૫૫) . હે સંયમિ ! અનાથ જીના તમે જ નાથ છો. સર્વ પ્રાણીઓના આપ જ રક્ષક છો. હે ભાગ્યવંત મહાપુરુષ ! હું આપની ક્ષમા યાચું છું અને સાથે સાથે આપની શિખામણ વાંછું છું. (૫૬) હે સંયમિ! આપને મેં [પૂર્વાશ્રમની વિગત જાણવા માટે વારંવાર પ્રશ્નો પૂછી આપના ધ્યાનમાં ભંગ પાડ્યો છે. અને ભેગા ભગવે એમ [અજુગતુ આમંત્રણ દીધું છે તે બધું આપ માફ કરે. (૫૭). રાજમંડલમાં સિંહસમા શ્રેણિક રાજાએ એ પ્રમાણે પરમભક્તિથી તે શ્રમણસિંહની સ્તુતિ કરી અને ત્યારથી તે વિશુદ્ધ ચિત્તપૂર્વક અંત:પુર, સ્વજન, અને સકલ કુટુંબ સહિત જૈનધર્મનો અનુયાયી બન્યા. (૫૮) ૩૪. મહાવીર-તીર્થમાં સમુદ્રપાલીય કથાનક ૭૦. ચંપા નગરીમાં પાલિત’ નામે એક સાર્થવાહ શ્રાવક રહેતો હતો. મહાત્મા ભગવાન મહાવીરને તે શિષ્ય હતો. (૧) તે શ્રાવક નિગ્રંથ પ્રવચનનો (શાસ્ત્રોનો) બહુકુશલ પંડિત હતો. એકદા તે વહાણ-રસ્તે પિહુંડ નામના નગરમાં વ્યાપાર માટે આવ્યો. (૨) પિહંડ નગરમાં વ્યાપારી તરીકે રહેતા તેની સાથે કોઈ બીજા વણિકે પોતાની પુત્રી પરણાવી. વખત જતાં તે ગર્ભવતી થઈ. એ ગર્ભવતી પત્નીને સાથે લઈ તે પોતાના દેશ તરફ આવવા નીકળ્યો. (૩) સમુદ્રમાં જન્મ અને પરિણય વિગેરે– ૪૭૧. પાલિતની પત્નીએ સમુદ્રમાં જ પુત્રને જન્મ આખો. તે બાળક સમુદ્રમાં જન્મવાથી તેનું નામ સમુદ્રપાલ રાખવામાં આવ્યું. (૪) તે વણિક શ્રાવક કુશળતાથી ચંપાનગરમાં પોતાને ઘેર પહોંચ્યો. તેને ધેર તે બાળક સુખપૂર્વક ઊછરવા લાગ્યા. (૫) જોનારને વહાલો લાગે છે અને સુરૂપ એવે તે બુદ્ધિમાન બાળક બોંતેર કળાઓમાં અને નીતિશાસ્ત્રમાં પંડિત થયો, અને અનુક્રમે યૌવનને પણ પ્રાપ્ત થયો. (૬) Page #521 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં સમુદ્રપાલીય કથાનક : સૂત્ર ૪૭૨ ૧૬૫ તેના પિતાએ રૂપિણી નામની રૂપવતી કન્યા સાથે તેને પરણાવ્યો. તે સમુદ્રપાલ રમણીય મહેલમાં દોગુન્દક (વિલાસી) દેવની પેઠે ભોગ વૈભવ માણવા લાગ્યો. (૭) વધ્યના દર્શનથી વૈરાગ્ય અને પ્રવજ્યા૪૭૨. [આવી રીતે ભોગજન્ય સુખો ભોગવતાં ભોગવતાં કેટલાક કાળ પછી એકદા તે મહેલના ગોખમાં બેસી નગરચર્યા જોવામાં લીન થયો હતો તેવામાં વધ્યજનનાં ચિહન સહિત વધ્યભૂમિ પર લઈ જવાતા એક વધ્યને તેણે જોયો. (૮) તે જોઈને વૈરાગ્ય ભાવે તે મનમાં જ કહેવા લાગ્યા કે-“અહો ! અશુભ કર્મોનાં કડવાં ફળો આ પ્રત્યક્ષ જણાય છે.” (૯). અને તે જ વખતે તેને ચિંતનના પરિણામે જાતિસ્મરણ જ્ઞાન થયું, તે ભગવાન–મહાત્માને પરમ સંવેગ જાગ્યા. માતાપિતાની આજ્ઞા લઈ તેમણે આનગારિક પ્રવજ્યા સ્વીકારી (૧૦) મહા કલેશ, મહા ભય, મહા મોહ અને મહા આસક્તિના મૂળરૂપ [લક્ષ્મી તથા સ્વજનોના] સંગને છોડી ત્યાગધર્મને રુચિપૂર્વક સ્વીકાર્યો અને વ્રત તથા શીલને આરાધવા લાગ્યા, તેમ જ પરીષહને જીતવા લાગ્યા. (૧૧) અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતને અંગીકાર કરીને તે જ્ઞાની મુનીશ્વર જિનેશ્વરોએ ઉપદેશેલા ધર્મનું આચરણ કરવા લાગ્યા. (૧૨) ભિક્ષુએ સમસ્ત જીવે પર દયાનુકંપી થવું, ભિક્ષુ જીવનમાં આવેલું બધું કષ્ટ ક્ષમા રાખી સહેવું, સદા પૂર્ણ બ્રહ્મચારી અને સંયમી રહેવું તથા ઇન્દ્રિયોને વશ કરી, સાવદ્ય યોગ (પાપ.વ્યાપાર)ને સર્વથા તજી દઈ ભિક્ષુધર્મનું પાલન કરવું. (૧૩) જે સમયે જે ક્રિયા કરવાની હોય તે જ કરવી, દેશપ્રદેશમાં વિચરતા રહેવું, કોઈ પણ કાર્ય કરતાં પહેલાં પોતાની શક્તિ-અશક્તિનું માપ કાઢી લેવું, કોઈ કઠોર કે અસભ્ય શબ્દો કહે તો પણ સિંહની માફક ડરવું નહિ, કે સામે થઈ અસભ્ય પણ બોલવું નહિ. (૧૪) પરીષહ-સહન અને સિદ્ધિ ૪૭૩, સંયમીએ પ્રિય કે અપ્રિય જે કંઈ થાય તે તરફ તટસ્થ રહેવું, કષ્ટ આવે તો તેની ઉપેક્ષા કરી બધું સંકટ સહન કરી લેવું, સર્વત્ર સર્વની અભિલાષા ન કરવી, અને નિન્દા કે પ્રશંસા સંબંધમાં લક્ષ્ય આપવું નહિ (૧૫) અહીં (જગતમાં) મનુષ્યના અનેક પ્રકારના અભિપ્રાયો હોય છે. ભિક્ષુએ તેનું જ્ઞાનપૂર્વક સમાધાન કરવું અને મનુષ્ય, પશુ કે દેવોએ કરેલા ભયંકર ઉપસર્ગો પણ સહન કરવા. (૧૬) જ્યારે અસહ્ય પરીષહો આવે છે ત્યારે ઘણા કાયર સાધકો નાહિંમત બની જાય છે. પરંતુ યુદ્ધના મોરચે અગ્રભાગે રહેલા ગજરાજ પેઠે ભિક્ષુએ જરા પણ ખેદ પામ ન જોઈએ. (૧૭) સંયમી ઠંડી, તાપ, ડાંસ-મચ્છરના સ્પર્શી કે વિવિધ રોગો જયારે શરીરને સ્પર્શે ત્યારે ખેદ કર્યા વિના સહન કરે અને તે બધું પૂર્વે કરેલાં કર્મોનું જ પરિણામ જાણી કષ્ટ સહી કર્મોને ખપાવે. (૧૮) વિચક્ષણ ભિક્ષુ સતત રાગ, દ્વેષ અને મોહને છોડીને જેમ વાયુથી મેર કંપતો નથી તેમ પરીષહોથી કંપે નહિ પણ પોતાના મનને વશ રાખી તે બધું સમભાવે સહન કરે. (૧૯) ભિક્ષુએ ન ગર્વિષ્ટ થવું કે ન કાયર થવું, ન પૂજન ઇચ્છવું કે ન નિન્દા ઇચ્છવી. પરંતુ સરલ ભાવ સ્વીકારીને નિર્વાણ માર્ગની ઉપાસના કરવી. (૨૦) સાધુએ સંયમને વિષે અણગમો કે અસંયમમાં રાગ ઊપજે તો નિવારવો, સંગથી દૂર રહેવું, આત્મહિતચિંતક થવું, તેમ જ શોક, મમતા અને પરિગ્રહની તૃષ્ણા છેદી, સમાધિવંત થઈ પરમાર્થ પદમાં સ્થિર થવું. (૨૧) આત્મરક્ષક અને પ્રાણીરક્ષક બની ઉપલેપ વિનાનાં અને પોતાને ઉદ્દેશીને નહિ બનાવેલાં Page #522 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ધ કથાનુયાગ—મહાવીર તીર્થાંમાં મૃગાપુત્ર બલશ્રી શ્રમણ : સૂત્ર ૪૭૬ wwwwwˇˇˇˇˇˇˇˇˇˇˇˇˇˇ અને ગુણની ખાણરૂપ એક શ્રમણને ત્યાંથી પસાર થતા જોયા. (૫) એવાં જ એકાંતસ્થાનેામાં વિચરવું અને વિપુલ યશસ્વી મહર્ષિઓએ જે જે આચરણા આચર્યા હોય તે આચરવાં તેમ જ આવી પડેલાં અનેક પરીષહા સહન કરવાં. (૨૨) યશસ્વી અને જ્ઞાની એવા મહષિ નિર'તર શાનમાં આગળ વધી અને ઉત્તમ ધર્મ(સંયમધ)ને આચરીને આખરે કેવળ (સંપૂર્ણ) શાન પ્રાપ્ત કરી અને જેમ આકાશમાં સૂર્ય શાભે તેમ મહીમંડલમાં પ્રકાશે છે. (૨૩) સમુદ્રપાલ મુનિ પુણ્ય અને પાપ એમ બંને પ્રકારનાં કર્મીને ખપાવીને, સયમમાં નિશ્ચળ બન્યા (શૈલેશી અવસ્થા પામ્યા) અને આ સંસારસમુદ્રના પાર જઈનેએ અપુનરાગમન અર્થાત્ સિદ્ધગતિને પામ્યા. (૨૪) –એમ હું કહું છું. * ૩૫. મહાવીરતી માં મૃગાપુત્ર બલશ્રી શ્રમણ્ ૪૭૪. કાનન અને ઉદ્યાનાથી સુશાભિત અને રમ ણીય એવા સુગ્રીવ નામના નગરમાં બળભદ્ર નામે રાજા રહેતા હતેા અને તે રાજાને મુંગાવતી નામની પટરાણી હતી. (૧) માતાપિતાના વલ્લભ અને યુવરાજ એવા બલશ્રી નામના તેને એક કુમાર હતા કે જે (ઈન્દ્રયારૂપી) શત્રુઓને દમવામાં શ્રેષ્ઠ હતા અને મૃગાપુત્ર નામે પ્રસિદ્ધ થયા હતા. (૨) તે દેગુન્દક (ત્રાયશ્રિંશક) દેવની માફક મનાહર રમણીઓ સાથે હંમેશાં નંદન નામના પ્રાસાદમાં આનંદપૂર્વક ક્રીડા કરતા હતા (૩) મણિ અને રત્નાથી જેનુ ભાંયતળિયુ જડેલું છે, તેવા પ્રાસાદના ગાખે બેસીને એકદા તે નગરના ત્રણ રસ્તા, ચાર રસ્તા અને મોટાં ચાગાનાને નીરખી રહ્યો હતા. (૪) શ્રમણને જોઈને જાતિ—મરણ— ૪૭૫. તેવામાં તે મુગાપુત્રે તપશ્ચર્યા, સંયમ અને નિયમાને ધારણ કરનાર, અપૂર્વ શીલવાન મૃગાપુત્ર અનિમિષ દષ્ટિથી તે યાગીશ્વરને જોઈ રહ્યો. જોતાં જોતાં તેને વિચાર આવ્યા કે—આવુ' સ્વરૂપ (વેશ) પહેલાં મેં અવશ્ય કયાંક જોયું છે. (૬) સાધુનાં દર્શન થયા પછી આ પ્રમાણે ચિંતવતાં શુભ અધ્યવસાય જાગ્રત થયા અને માહ ઉપશાન્ત થવાથી તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. (૭) સ`શી શાન (મનવાળા પ્રાણીને જ ઉત્પન્ન થાય તેવું શાન) ઉત્પન્ન થવાથી પ્રથમ તેણે ગત જન્મ જોયા અને જાણ્યું કે–દેવલાકમાંથી ચ્યવીને હું મનુષ્યભવ પામ્યા છું. (૮) મહાન ઋદ્ધિમાન મૃગાપુત્રને પૂજન્મ સાંભર્યાં. પૂર્વ જન્મને સંભારતાં સંભારતાં પૂર્વ ભવે આદરેલુ સાધુપણું પણ યાદ આવ્યું. (૯) મૃગાપુત્રના પ્રવજ્યા-સકલ્પ અને માતાપિતા સમક્ષ નિવેદન ૪૭૬. [સાધુપણું યાદ આવ્યા પછી] તેને ચારિત્રને વિષે ખૂબ પ્રીતિ ઉદ્ભવી અને વિષયને વિષે તેટલી જ વિરકિત ઉત્પન્ન થઈ, આથી માતાપિતા સમીપે આવી આ તચન કહ્યું- (૧૦) ‘હે માતાપિતા ! [પૂર્વકાળમાં ] મેં પાંચ મહાવ્રતરૂપ સંયમ ધમ સાંભળ્યા છે [તેનું સ્મરણ થયું છે] અને તેથી નરક, તિય ચ ઇત્યાદિ અનેક ગતિના દુ:ખથી ભરેલા સંસાર સમુદ્રથી નિવૃત્ત થવાને ઇચ્છુ છું. માટે મને આશા આપા, હું પ્રવ્રજ્યા અંગીકાર કરીશ. (૧૧) હે માતાપિતા ! વિષ(કિ પાક)ફળની પેઠે પાછળથી કડવાં ફળ દેનાર અને દુ:ખની પર - પરાથી ભરેલા એવા ભાગા મેં ભાગવી લીધા છે. (૧૨) આ શરીર અશુચિથી ઉત્પન્ન થયેલું હોઈ અપવિત્ર અને અનિત્ય છે. દુ:ખ અને કલે For Private Personal Use Only Page #523 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં મૃગાપુત્ર બલશ્રી શ્રમણ સૂત્ર ૪૭૬ ૧૬૭ શોનું જ સ્થાન છે, તેમ જ અશાશ્વત દશાવાળું છે. (૧૩) પાણીના પરપોટા જેવા ક્ષણિક શરીરમાં આસક્તિ શી? તે પહેલાં કે પછી જરૂર છોડવાનું છે. આથી એમાં મને આનંદ મળતો નથી. (૧૪) પીડા અને રોગનું ઘર અને જરા તથા મરણથી ઘેરાયેલ આ અસાર અને ક્ષણભંગુર મનુષ્યદેહમાં હવે એક ક્ષણ પણ હું આનંદ પામી શકતો નથી. (૧૫) જન્મ દુખમય છે, જરા દુ:ખમય છે, રોગો અને મરણ દુ:ખમય છે. અહો ! આ સમગ્ર સંસાર જ દુ:ખમય છે, જ્યાં જીવે કલેશ પામે છે. (૧૬) આ બધાં ખેતર, ઘર, સુવર્ણ, પુત્ર, સ્ત્રી, બંધુઓ અને આ શરીરને છોડીને મારે વહેલું કે મેડુ) અવશ્ય જવાનું છે. (૧૭). જેમ કિંધાક-ફળનું પરિણામ સુંદર નથી તેમ ભોગવેલા ભેગેનું પણ પરિણામ સુંદર નથી. (૧૮) જે મુસાફર લાંબા માર્ગમાં ભાતું લીધા વિના પ્રયાણ કરે છે તે રસ્તે જતાં સુધા અને તૃષાથી ખૂબ પીડાય છે અને દુ:ખી થાય છે. (૧૯) તે જ પ્રમાણે જે ધર્મ પાળ્યા વિના પરભવમાં જાય છે, તે ત્યાં જઈ અનેક પ્રકારના રોગો અને ઉપાધિઓથી પીડાય છે. (૨૦). જે મુસાફર લાંબા માર્ગમાં ભાતું લઈને પ્રયાણ કરે છે તે ક્ષુધા અને તૃષાથી રહિત થઈને સુખી થાય છે. (૨૧) તે પ્રમાણે જે ધર્મનું પાલન કરીને પરભવમાં જાય છે તે ત્યાં અલ્પકર્મા અને અરોગી થઈ સુખી થાય છે. (૨૨) જેમ કે ઘર બળતું હોય ત્યારે તે ઘરનો સ્વામી અસાર વસ્તુઓને છોડી પહેલાં બહુ મૂલ્યવાળી વસ્તુઓ જ કાઢી લે છે. (૨૩) એ પ્રમાણે આપની અનુમતિ પ્રાપ્ત કરી જરા અને મરણથી સળગી રહેલા આ લોકમાંથી સારભૂત એવા મારા આત્માને જ ઉગારી લઈશ.” (૨૪) શ્રામય દુષ્કર છે –માતાપિતા દ્વારા પ્રબળ્યાવારણ૪૭૭. માતાપિતાએ કહ્યું- હે પુત્ર ! શ્રામ-સાધુ પાણું અત્યંત કઠણ છે. ભિક્ષુએ હજાર ગુણોને ધારણ કરવા પડે છે. (૨૫) (૧)ભિક્ષુને જીવનપર્યત જગતના જીવમાત્ર પર સમભાવ રાખવો પડે છે. શત્રુ અને મિત્ર બન્નેને સમાન દષ્ટિથી જોવાના હોય છે. અને જીવનપર્યત પ્રાણાતિપાત (સૂક્ષ્મ જીવહિંસાથી) પણ વિરમવું પડે છે. તે ખરેખર દુષ્કર છે. (૬) (૨) સાધુને જીવન પર્યંત અસત્ય બોલવાનું હોતું નથી. સતત અપ્રમત્ત (સાવધાન) રહીને હિતકારી છતાં સત્ય બોલવું એ બહુ કઠણ છે. (૨૭) (૩) દંતશોધન-દાંત સાફ કરવાની વસ્તુ પણ કોઈએ દીધા વગર લઈ શકે નહિ, તેવી રીતે દોષરહિન ભિક્ષા મેળવવાની એ પણ અતિ કઠિન છે. (૨૮) " | (૪) કામ-ભોગેના રસને જાણનારાએ અબ્રહ્મચર્ય (મૈથુન)થી સાવ વિરકત રહેવું અને ઘોર (અખંડ) બ્રહ્મચર્યવ્રત પાળવું અતિ કઠિન છે. (૨૯) (૫) ધન, ધાન્ય, પૃષ્પવર્ગ–દાસીદાસ આદિ પરિગ્રહનો ત્યાગ કરવો, તેમ જ સંસારની હિંસાદિ સર્વ ક્રિયાઓનો ત્યાગ કરવો અને કોઈ વસ્તુ પર મમતા પણ ન રાખવી તે અતિ દુષ્કર છે. (૩૦) (૬) અન્ન, પાણી, મેવા કે મુખવાસ એ ચારે પ્રકારમાંના કોઈ પણ આહારનો રાત્રે ઉપયોગ કરી શકે નહિ તેમજ કોઈ પણ વસ્તુને કાળમર્યાદાથી વધુ સમય માટે સંગ્રહ પણ ન રાખી શકો તે અત્યંત દુષ્કર છે. (૩૧) Page #524 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ધર્મસ્થાનુગ–મહાવીર તીર્થ માં મૃગાપુત્ર બલશ્રી શ્રમણ સૂત્ર : ૪૭૮ જેમ વાયુનો કોથળો ભરવો જેટલો મુશ્કેલ કે અશક્ય છે તેટલું જ કાયરને સાધુપણું પાળવું મુશ્કેલ છે. (૪૧) જેમ ત્રાજવાથી મેરુ પર્વત તોળવે દુષ્કર છે, તેમ શંકા રહિત અને નિશ્ચળ ભાવથી સંયમ પાળવે દુષ્કર છે. (૪૨) જેમ બે હાથથી સમુદ્ર તરી જ અશક્ય છે તેમ અનુરશાંત (અશક્ત) જીવ વડે દમ(સંયમ)નો સાગર તો દુષ્કર છે. (૪૩) હે પુત્ર! પહેલાં તું મનુષ્ય-સંબંધી શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પાંચે વિષયોના ભોગોને ભોગવ, અને પછી ભુક્ત-ભોગી થઈને ચારિત્ર ધર્મને સ્વીકારજે.' (૪૪) સુધા, તૃષા, ટાઢ, તાપ, ડાંસ અને મચ્છરનું દુઃખ, કઠોર વચને, દુ:ખ શૈયા-દુ:ખદ સ્થળ, તૃણસ્પર્શ અને મેલનું દુ:ખ. (૩૨). તેમ જ તાડન (માર), તર્જન (ઠપકો), વધ અને બંધનનાં કષ્ટો પણ સહેવાં સહેલાં નથી. સદા ભિક્ષાચર્ચા કરવી, વાચીને લેવું અને યાચના કરતાં પણ અપ્રાપ્તિ થાય એ બધું દુષ્કર છે. (૩૩) આ કાપતી વૃત્તિ અર્થાત્ કબૂતરની જેમ કાંટાને તજી પરિમિત કણ જ ખાવાની વૃત્તિસંયમી જીવન, દારુણ કેશલોચ અને દુષ્કર બ્રહ્મચર્ચ પાલન કરવું અમહાન–સામાન્ય આત્માને માટે અતિ દુષ્કર છે. (૩૪) હે પુત્ર! તું ભોગસુખને યોગ્ય છે, સુકોમળ છે, સુમજિજત છે-સાફ સ્વચ્છ રહેવાવાળો છે, આથી સાધુપણું પાળવા માટે ખરેખર તું સમર્થ નથી. (૩૫) હે પુત્ર ! સાધુપણામાં જીવન પર્યન્ત કંઈ જ વિશ્રામ નથી. ભારે લોખંડના ભારની જેમ જીવનપર્યત અવિશ્રાંતપણે સંયમીના ઉચિત ગુણોનો ભાર વહન કર દુષ્કર છે. (૩૬) આકાશમાંથી પડતી ગંગા નદીના સામેપૂરે જવું અને બે હાથથી સાગર તરવો જેટલો કઠણ છે તેવી જ રીતે ગુણોદધિસંયમીના ગુણને તરી જવું દુષ્કર છે. (૩૭) વેળુને કોળિયા જેટલો નીરસ છે, તેટલો જ સંયમ પણ નીરસ છે. તલવારની ધાર પર જવું જેટલું કઠણ છે તેટલું જ તપ કરવું કઠણ છે. (૩૮) સર્પની માફક એકાંત આત્મદષ્ટિથી ચારિત્રમાર્ગમાં ચાલવું દુષ્કર છે. લોખંડના જવ ચાવવા જેટલા દુષ્કર છે તેટલું જ સંયમપાલન પણ દુષ્કર છે. (૩૮) જેમ પ્રજ્વલિત અગ્નિશિખા–બળતી અગ્નિની ઝાળ પીવી દુષ્કર છે, તેમ તરુણ વયમાં સાધુપણું મળવું દુષ્કર છે. (૪૦) મૃગાપુત્ર દ્વારા નરક-દુ:ખનું વર્ણન અને શ્રામણ-દુષ્કત્વ-નિવારણ ૪૭૮. આ પ્રમાણે માતાપિતાનાં વચન સાંભળીને મૃગાપુત્રે કહ્યું- હે માતાપિતા ! આપે કહ્યું તે સત્ય છે. પરંતુ નિ:સ્પૃહી (પિપાસારહિત)ને આ જગતમાં કશુંએ અશક્ય હોતું જ નથી. (૪૫) વળી આ સંસાર-ચક્રમાં દુ:ખ અને ભય ઉપજાવનારી શારીરિક અને માનસિક વેદનાઓ હું અનંતવાર સહન કરી ચૂક્યો છું. (૪૬) જરા અને મરણથી ઘેરાયેલા અને ચાર ગતિરૂપ ભયથી ભરેલા આ સંસારમાં મેં જન્મ, મરણ અને ભયંકર વેદનાઓ ઘણીવાર સહન કરી છે. (૪૭) અહીં ને અગ્નિ જેટલો ઉષ્ણ હોય છે તેના કરતાં અનંત ગણી નારકયોનિમાં ઉષ્ણ વેદના હોય છે. નારકોનિઓમાં આવી ઉષ્ણ વેદનાઓ મેં સહન કરી છે. (૪૮). અહીંની ઠંડી કરતાં નારકોનિમાં અનંત ગણી ઠંડી હોય છે. મેં નારકગતિઓમાં તેવી સખત ઠંડીની વેદનાઓ વેઠી છે. (૪૯). નરકની કંદુ કુંભીઓ-લોઢાના પાત્રમાં આજંદ કરતાં ઊંચા પગે અને નીચા મસ્તકે Page #525 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુગ–મહાવીર તીર્થમાં મૃગાપુત્ર બલશ્રી શ્રમણ ઃ સૂત્ર ૪૭૮ ૧૬ રહેલા હું બળતા અગ્નિમાં પૂવે ઘણી વાર પકાવાયો છું. (૫૦) પૂર્વ કાળે મહા દાવાગ્નિ જેવી મરૂ ભૂમિની વજ જેવી વેળુવાળી કદમ્બ-વાલુકા નદીમાં હું અનંતવાર બળ્યો હતો. (૫૧). કન્દુ કુંભીઓમાં ઊંચે બંધાયેલ અસહાય હું કરવત અને ક્રકચ (આર) વગેરે શસ્ત્રોથી પૂર્વ ઘણી વાર આદ કરતો છેદા છું. (૨૨) અતિ તિણ કાંટાઓથી વ્યાપ્ત એવા મોટા સિંબલિ વૃક્ષની સાથે પાશથી બંધાયેલા મને આઘો-પાછો ઉલટો-સુલટો ખેંચીને પરમાધાર્મિકી આપેલી વેદના મેં સહન કરી છે. (૫૩) પાપકમી હું પૂર્વકાળે પોતાના જ કર્મથી મોટા યંત્રોમાં શેરડીની માફક અતિ ભયંકર આક્રંદ કરતે કરતે ખૂબ પીલાયો છું. (૫૪) કાબરચિતરા શૂકરો અને શ્વાનોએ (તે રૂપમાં રહેલા પરમાધાર્મિક દેવોએ) અનેક વાર ભૂમિ પર તરફડતો મને પાડ્યો, છેદી નાખો અને બચાવવાની બૂમો પાડવા છતાં ફાડી ખાધો હતો. (૫૫) પાપકર્મથી નરકસ્થાનમાં ગયેલા મને અળસીના ફૂલ જેવી નીલરંગી તલવાર, ખગ અને ભાલાએ કરીને કાપી નખાયો, ફાડી નખાયો અને ટુકડે ટુકડા કરી નખાયો હતો. (૫૬) સળગતા સાંબેલા અને ધૂંસરીવાળા તપેલા લેખંડના રથમાં પરવશપણે યોજાએલા મને જોતરના બંધને બાંધી રોઝને જેમ લાકડીના પ્રહારે મારે તેમ પાડીને ખૂબ માર્યો હતો. (૫૭) ચિતામાં પાડાઓને જેમ બાળે છે તેમ પાપકર્મોથી ઘેરાયેલા મને પરાધીનપણે જાજવલ્યમાન અગ્નિમાં શેક્યો હતો અને પકાવીને ભસ્મ કર્યો હતો. (૫૮). [પરમધાર્મિકએ] ઢક અને ગીધ પંખીરૂપ બની લોઢાની સાણસી જેવી મજબૂત ચાંચે કરી વિલાપ કરતા એવા મને અનંતવાર કાપી નાંખી દુ:ખ દીધું હતું. (પ૯). [એ નરકગતિમાં તૃષાથી ખૂબ પીડાતાં દોડતાં દોડતાં વૈતરણી નદીને જોઈ પાણી પીવાની આશાએ ત્યાં પહોંચ્યો પરંતુ તેની છરી જેવી જળ-ધારાઓથી ખૂબ હણાયો હતે. (૬૦), તાપથી પીડાતાં અસિપત્ર નામના વનમાં ગમે ત્યાં ઉપરથી તલવારની ધાર જેવાં તીણ પત્રો પડવાથી અનંત વાર છેદા હતા. (૬૧) મુદ્દગળો અને મુસંઢી નામનાં શસ્ત્રો, શૂળો તથા સાંબેલા વડે મારાં ગાત્રો ભાંગી ગયાં હતાં અને તેવું દુ:ખ મેં અનંતવાર ભગવ્યું હતું. (૬૨). છરીની તીણ ધાર વડે ખાલ ઉતારીને હણાયો હતો અને કાતર વડે અનેક વખત કપાયા અને છેદાયો હતો. (૬૩). ત્યાં પાશબદ્ધ કપટજાળોમાં જકડાઈ મુગની પેઠે પરવશપણે ઘણી વખત હું વહન કરાય, બંધાયો અને મરાયો હતો. (૬૪) મોટી જાળ જેવાં નાનાં માછલાંને ગળી જનાર મોટા મોટા મગરમચ્છ આગળ નાના મચ્છની માફક પરવશપણે હું ઘણી વાર તેિવા પરમાધાર્મિકથી] પકડા, ખેંચાયો, ફડાયો અને મરાયો હતો. (૬૫). બાજ પક્ષીઓ, જાળો અને લેપવાળી જાળો. વડે પક્ષી જેમ પકડાઈ જાય તેમ [પરમાધાર્મિકોથી ઘણીવાર પકડાયા, લેપાય, બંધાયો અને મરાયો હતો. (૬) સુતારો જેમ વૃક્ષને છેદે તેમ કુહાડી કે ફરસી વડે પિરમધાર્મિકોએ] મને છેદ્યો, ફાડયો, કૂટયો અને બોલ્યા હતે. (૬૭) જેમ લુહારો ચપેટા અને ઘણ વડે લોઢાને ફૂટે તેમ [પરમાધમી અસુરકુમાર દ્વારા) થપાટ અને મુક્કા આદિથી હું અનંત વાર મરાયો, કૂટા, ટુકડે ટુકડા થશે અને ચૂર્ણ કરી નખાયો હતો. (૬૯). ખૂબ ભયંકર રુદન કરવા છતાં તાંબું, લોઢું, સીસું વગેરે ધાતુ ખૂબ કળકળતી તપાવીને ૨૨ Page #526 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં મૃગાપુત્ર બલથી શ્રમણ : સૂત્ર ૪૮૧ મને પરાણે પીવડાવવામાં આવી હતી. (૬૯) ‘તને ટુકડા-ટુકડા કરેલું અને સળિયામાં પરોવીને પકાવેલું માંસ પ્રિય હતું”—એ યાદ અપાવીને મારા શરીરમાંથી માંસ તોડી તોડી તેના કટકા કરી, અગ્નિ જેવાં લાલ ભડથાં બનાવી બનાવીને મને ઘણી વાર ખવડાવવામાં આવ્યા હતા. (૭૦) વળી “તને ગોળ તથા મહુડાં વગેરેનો બનેલ દારૂ બહુ જ પ્રિય હતો.’ એમ સંભારીને મારા જ શરીરનું ગરમ ગરમ રુધિર અને ચરબી મને પીવડાવવામાં આવ્યાં હતાં (૭૧) મેં [આ પ્રમાણે પૂર્વ જન્મમાં હંમેશાં ભયભીત, સંત્રસ્ત, દુઃખી અને વ્યથિત થઈ અત્યંત દુઃખથી ભરેલી આવી વેદનાનો અનુભવ કર્યો હતો. (૭૨) નરકનિમાં મેં તીવ્ર, ભયંકર, અસહ્ય, મહાભયકારક, ઘોર અને પ્રચંડ વેદના ઘણી વાર સહન કરી છે. (૩) હે તાત! મનુષ્યલોકમાં જેવી ભિન્ન ભિન્ન પ્રકારની વેદના અનુભવાય છે તે કરતાં નરકગતિમાં અનંતગણી વેદના છે. (૭૪) ભવોમાં મેં દુઃખ રૂપ વેદના જ અનુભવી છે, ક્યાંય પળભર પણ સુખની સંવેદના અનુભવી નથી.” (૭૫) માતા-પિતા દ્વારા શ્રમણ્યમાં નિપ્રતિકમણ કથન– ૪૭૯. માતા પિતાએ કહ્યું- હે પુત્ર! ભલે તારી ઇચછા હોય તો દીક્ષિત થા પરંતુ ચારિત્રધર્મમાં નિષ્પતિકમતા-રોગ થવા છતાં ચિકિત્સા કરાવી શકાતી નથી–તે દુઃખદાયક છે.” (૭૬) મૃગાપુત્રને ઉત્તર૪૮૦. તે બોલ્યો- હે માતાપિતા ! આપ કહો છે તે સત્ય છે, પરંતુ હું આપને પૂછું છું કે જંગલમાં પશુ-પક્ષીઓ વિચરતાં હોય છે તેની પરિસેવા કોણ કરે છે ? (૭૭) જેમ જંગલમાં મૃગ એકલો વિહાર કરે છે તેમ સંયમ અને તપશ્ચર્યા વડે હું એકાકી ચારિત્રધર્મમાં વિચરીશ. (૭૮) મોટા અરણ્યમાં રહેલ મૃગના શરીરમાં આતંક (પ્રાણઘાતક રોગ) ઉત્પન્ન થાય છે ત્યારે વૃક્ષની નીચે બેઠેલા તે મૃગની ચિકિત્સા કોણ કરે છે? (૭૯) ત્યાં જઈ કોણ તેને ઔષધ આપે છે? તેના સુખદુઃખની ચિંતા કોણ કરે છે? કોણ તેને ભોજનપાણી લાવીને ખવડાવે છે ? (૮૦) જ્યારે તે નીરોગી થાય છે ત્યારે પોતાની મેળે જ ભોજન-પાન માટે વનમાં જઈ વેલીઓ અને સરોવરો શોધી લે છે. (૮૧). ઘાસ ખાઈને સરોવરમાં પાણી પીને તથા મૃગચર્યા કરતાં કરતાં તે મૃગ પછી પોતાના નિવાસસ્થાને પહોંચે છે. (૮૨) એ પ્રમાણે રૂપાદિમાં અપ્રતિબદ્ધ, સંયમને માટે ઉદ્યમવંત સાધુ સ્વતંત્ર વિહાર કરતાં, મૃગચર્યાની જેમ આચરણ કરતાં, ઊર્ધ્વદિશામોક્ષની દિશામાં ગમન કરે છે. (૮૩) જેમ એકલો મુગ અનેક ભિન્ન ભિન્ન સ્થળોમાં વિહરે છે, અનેક સ્થાનોમાં રહે છે અને પોતાની જાતે જ આહાર-પાણી મેળવી જીવનનિર્વાહ કરે છે તે જ રીતે ગોચરી માટે નીકળેલ સાધુ કોઈની નિન્દા અને અવજ્ઞા કરતો નથી. (૮૪) મૃગાપુત્રની પ્રવજ્યા૪૮૧. હું મૃગચર્યાનું આચરણ કરીશ.' “હે પુત્ર! જેમ તને સુખ થાય તેમ કર.” આ પ્રમાણે માતા-પિતાની આજ્ઞા મળ્યા પછી તેણે આભરણાદિ સર્વ પ્રકારનો પરિગ્રહ છોડી દીધે. (૮૫) હે માતા ! હું તમારી અનુજ્ઞા મેળવીને બધાં દુ:ખોને નાશ કરનાર એવી મૃગચર્યા કરીશ.” હે પુત્ર!જેમ તને સુખ થાય તેમ કર.” (૮૬) આ પ્રમાણે તેણે અનેક રીતે માતા-પિતાને અનુમતિ માટે સમજાવીને મમત્વનો ત્યાગ Page #527 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનગ–મહાવીર તીર્થમાં ગર્દભાલિ અને સંજય રાજ : સૂત્ર ૪૮૨ ૧૭૧ પંડિત પુરુષ એમ જ કરે છે અર્થાતુ ભોગોથી સહસા નિવૃત્ત થાય છે. (૯૭) મહાને પ્રભાવશાળી, મહાન યશસ્વી મૃગાપુત્રનું આ સૌમ્ય ચરિત્ર સાંભળી, ઉત્તમ પ્રકારની તપશ્ચર્યા અને સંયમને આરાધી તથા ત્રણ લોકમાં પ્રસિદ્ધ એવી ઉત્તમ મોક્ષગતિને લક્ષમાં રાખીને–(૯૮) તેમજ દુ:ખવર્ધક, ભયના મહાન નિમિત્તરૂપ અને આસક્તિ વધારનાર એવા ધનને ઓળખ્યા પછી તજી દઈને સાચા સુખને લાવનાર, મુક્તિયોગ્ય ગુણ પ્રકટાવનાર અને સર્વશ્રેષ્ઠ એવી ધર્મરૂપ ધુરા ધારણ કરો. (૯૯) –એમ હું કહું છું. કર્યો, જેવી રીતે મહાન સર્પ કાંચળી ઉતારે છે તેમ. (૮૭) સમૃદ્ધિ, ધન, મિત્રો, સ્ત્રી, પુત્રો અને સ્વજનોને વસ્ત્ર પર લાગેલી ધૂળને ખંખેરી નાખે તેમ બધાને તજીને સંયમયાત્રા માટે નીકળી પડ્યો. (૮૮) પાંચ મહાવ્રતોથી યુક્ત, પાંચ સમિતિઓથી સમિત, ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત, આત્યંતર અને બાહ્ય તપશ્ચર્યામાં ઉદ્યમવંત-(૮૯). મમતારહિત, અહંકારરહિત, સંગરહિત અને ગર્વને છોડી ત્રસ તેમજ સ્થાવર જીવો પર સમદષ્ટિ–(૯૦) વળી લાભમાં કે અલાભમાં, સુખમાં કે દુ:ખમાં, જીવનમાં કે મરણમાં, નિંદામાં કે પ્રશંસામાં અને માનમાં કે અપમાનમાં સમત્વના સાધક-(૯૧) ગવ, કષાય, દંડ, શલ્ય, ભય, હાસ્ય અને શેકથી નિવૃત્ત, નિદાન અને બંધનથી મુક્ત (૯૨) આ લોકમાં અનાસક્ત અને પરલોકમાં અનાસક્ત, વાંસલાથી શરીરને કાપે કે ચંદન લગાડે તથા આહાર મળે કે ન મળે તે તરફ પણ સમભાવવાળા-(૮૩) અને અપ્રશસ્ત એવાં પાપોના આસ્રવથી (આગમનથી) તે સર્વ પ્રકારે રહિત થયા, તેમ જ આધ્યાત્મિક ધ્યાનમાં યોગ વડે કષાયોનો નાશ કરીને પ્રશસ્ત સંયમના શાસનમાં સ્થિર થયા. (૯૪). એ પ્રમાણે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વિશુદ્ધ ભાવનાઓથી પોતાના આત્માને વિશુદ્ધ બનાવીને, (૯૫) ઘણાં વર્ષો સુધી ચારિત્ર (સાધુપણુ) પાળીને, એક માસનું અનશન કરી શ્રેષ્ઠ સિદ્ધગતિને પામ્યાં. (૯૬) જેમ મૃગાપુત્ર રાજર્ષિ ભેગથી તરુણ વયમાં નિવૃત્ત થયા તેમ તત્ત્વને જાણનારા ૩૬. મહાવીર-તીર્થમાં ગર્દભાલ અને સંજય રાજા સંજયરાજાને મુનિની સમીપમાં મૃગવધ૪૮૨. કાંડિલ્યનગરમાં સૈન્ય અને વાહનોથી સુસંપન્ન સંજય નામે રાજા હતો. એક દિવસે તે મૃગયાશિકાર કરવાને માટે નીકળ્યા. (૧) તે રાજા મોટા હયસૈન્ય, ગજસૈન્ય, રથસૈન્ય તેમ જ પાયદળ વડે ચારે બાજુથી વીંટળાયેલો હતો. (૨) રાજા ઘોડા ઉપર આરૂઢ હતા, રસમાં મૂચ્છિત એવા તેણે કાંપિલ્યનગરના કેશર ઉદ્યાનમાં મૃગોને સૃભિત કર્યા અને પછી ત્યાં ભયભીત અને થાકેલા મુગોને તેણે વધ કર્યો. (૩) હવે, તે કેશર ઉદ્યાનમાં એક તપસ્વી અનગાર ધર્મધ્યાનમાં અને સ્વાધ્યાયમાં લીન થયેલા હતા. (૪) આઅવનો ક્ષય કરવામાં ઉદ્યત એવા તે અનગાર આસ્ફોટલનાના મંડપમાં ધ્યાન ધરતા હતા. તેમની પાસે આવી પહોંચેલા એક મૃગને પણ રાજાએ વધ કર્યો. (૫) Page #528 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ધર્મ સ્થાન ગ–મહાવીર તીર્થમાં ગર્દભાલિ અને સંજય રાજ : સૂત્ર ૪૮૭ ઘોડા ઉપર બેઠેલ રાજા શીઘ્રતાથી ત્યાં આવ્યો, જ્યાં મુનિ દયાનમાં લીન હતા. મરેલા મૃગને જોતાં તેણે ત્યાં અનગારને પણ જોયા. (૬) સંજય દ્વારા ક્ષમાયાચના – ૪૮૩. મુનિને જોઈને રાજા એકદમ ભયભીત થઈ ગયો. તેણે વિચાર્યું-હું કેટલો મન્દપુણ્યભાગ્યહીન, રસલોલુપ અને ઘાતકી છું કે વ્યર્થ જ મેં મુનિને આઘાત પહોંચાડ્યો.” (૭) ઘોડા ઉપરથી ઊતરીને તે રાજાએ વિનયપૂર્વક અણગારના ચરણમાં વન્દન કર્યું અને કહ્યું કે “હે ભગવન્! મારા આ અપરાધની ક્ષમા કરો.” (૮) તે અણગાર ભગવાન મૌનપૂર્વક ધ્યાનમાં લીન હતા, તેથી તેમણે રાજાને પ્રત્યુત્તર આપ્યો નહિ. આથી રાજા વધુ ભયભીત થયા. (૯) “હે ભગવનું ! હું સંજય છું. મને પ્રત્યુત્તર તે આપો.[હું જાણું છું કે ક્રોધાયમાન થયેલા અણગાર પોતાના તેજથી કરોડો મનુષ્યોને પણ બાળી નાખે. (૧૦) ગર્દભાલિ મુનિ દ્વારા ઉપદેશ ૪૮૪. “હે રાજા ! તને અભય છે. તું પણ અભય દાતા બન, આ અનિત્ય જીવલોકમાં તું શા માટે હિંસામાં આસક્ત થાય છે? (૧૧) અનિત્ય જીવલોકમાંની બધી વસ્તુઓનો ત્યાગ કરીને જો તારે અવશપણે જવાનું છે તો પછી રાજ્યમાં શા માટે આસક્ત થાય છે? (૧૨) હે રાજન ! જેમાં તું મોહ પામે છે એ જીવન અને રૂપ તે વીજળીના ચમકાર જેવાં ચંચળ છે; તે પરલોકનું હિત કેમ સમજતો નથી ? (૧૩). સ્ત્રીઓ અને પુત્રો તેમ જ મિત્રો અને બાન્ધવે જીવતાને આધારે જીવે છે, કોઈ પણ મરેલ વ્યક્તિની પાછળ નથી જતું-અર્થાત્ મરણ સમયે કોઈ સાથે નથી આવતું. (૧૪) - પરમ દુખ પામેલા પુત્રો મરણ પામેલા પિતાને ઘરેથી બહાર (સ્મશાનમાં) લઈ જાય છે. એ જ પ્રમાણે પુત્રને પિતા અને બંધુઓ બંધુને લઈ જાય છે. માટે હે રાજન! તપનું આચરણ કર. (૧૫) મૃત્યુ બાદ મૃત વ્યક્તિ દ્વારા ઉપાર્જિત કરેલ દ્રવ્ય અને રક્ષેલી સ્ત્રીઓને હુષ્ટ, તુષ્ટ અને અલંકૃત થયેલા બીજાઓ ભોગવે છે. (૧૬) તેણે પોતે જે કંઈ શુભ અથવા અશુભ કર્મ કર્યું હોય એ કર્મની સાથે જ તે બીજા ભવમાં જાય છે.” (૧૭) મનની પાસે રાજાની પ્રવજ્યા૪૮૫. તે અણગારની પાસે ધર્મ સાંભળી રાજા મોક્ષનો અભિલાષી અને સંસારથી વિમુખ થઈ ગયો. (૧૮) - સંજયે રાજ્યનો ત્યાગ કરીને ભગવાન ગદંભાલિ અણગારની પાસે જિનશાસનની દીક્ષા લીધી. (૧૯) ક્ષત્રિય મુનિના પ્રશ્નો૪૮૬, રાષ્ટ્ર-રાજયને ત્યાગ કરીને જેણે દીક્ષા લીધી હતી એવા ક્ષત્રિય મુનિએ એક દિવસ સંજય મુનિને કહ્યું : “તમારું આ રૂપ–બાહ્ય રૂપ જેટલું પ્રસન્ન-નિર્વિકાર છે તેટલું જ તમારું આંતરમન પણ પ્રસન્ન છે. (૨૦) તમારું નામ શું? તમારું ગોત્ર કયું છે? તમે શા માટે બ્રાહ્મણ થયા છો? તમે બુદ્ધોની કેવી રીતે સેવા કરો છો ? તમે વિનીત શી રીતે કહેવા છો ?” (૨૧) સંય મુનિ દ્વારા આત્મકથા નિવેદન– ૪૮૭. મારું નામ સંજય છે, તથા ગોત્ર ગૌતમ છે. વિદ્યા અને આચારના પારગામી ગઈભાલિ મારા આચાર્ય છે. (૨૨) ક્રિયાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ અને અજ્ઞાનવાદ એ ચાર સ્થાન વિશે પરિમિત જ્ઞાનવાળો માણસ શું કહી શકે ? (૨૩) તત્ત્વવેત્તા, મોક્ષને પામેલા, વિદ્યા અને Page #529 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ ક્ષત્રિય ૧૦૦ ધર્મ કથાનયોગ–મહાવીર-તીર્થમાં ગર્દભાલિ અને સંજય રાજ : સૂત્ર ૪૮૮ waaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamua આચારથી સંપન્ન, સત્ય તથા સત્યપરાક્રમ ક્ષત્રિય મુનિ દ્વારા પૂર્વ પ્રવ્રજિત ભરતાદિનું વાળા જ્ઞાતવંશીય ભગવાન મહાવીરે આ નિરૂપણ– પ્રમાણે કહ્યું છે. (૨૪) ૪૮૯. અર્થ અને ધર્મ વડે યુક્ત આ પવિત્ર ઉપદેશ જે પુરુષ પાપ કરે છે તે ઘોર નરકમાં જાય સાંભળીને (ચક્રવતી ભરતે પણ ભારતવર્ષને છે અને જે આર્યધર્મ આચરે છે તે દિવ્ય અને કામભોગનો ત્યાગ કરીને દીક્ષા લીધી ગતિમાં જાય છે. (૨૫) હતી. (૩૪). એકાન્તવાદીઓનાં સર્વ કથન માયાવચન [ચક્રવતી] સગર રાજા પણ સાગર પર્યત છે, જૂઠ છે, નિરર્થક છે. હું સંયમ પાળતો ભારતવર્ષનો અને પરિપૂર્ણ ઐશ્વર્યનો ત્યાગ રહું છું અને યતનાપૂર્વક રહું છું, ચાલું કરીને કરુણાની સાધનાથી નિર્વાણ પામ્યો હતો. (૩૫) જે બધી અનાર્ય મિથ્યા દષ્ટિઓ છે એ હું મઘવન નામે મહદ્ધિક અને મહાયશસ્વી જાણું છું. પરલોક છે એ જાણું છું અને મારા ચક્રવતીએ ભારતવર્ષની ઋદ્ધિને છેડીને આત્માને બરાબર જાણું છું. (૨૭) પ્રવજયા સ્વીકારી હતી. (૩૬) ક્ષત્રિય મુનિ દ્વારા પોતાના પૂર્વભવનું કથન મહદ્ધિક ચક્રવતી મનુષ્યન્દ્ર રાજા મહાપ્રાણ દેવવિમાનમાં હું સો વર્ષના સનકુમારે પણ પુત્રને રાજ્ય ઉપર સ્થાપીને (અર્થાત્ પૂર્ણ) આયુષ્યવાળો કાન્તિમાન દેવ પછી તપશ્ચર્યા કરી હતી. (૩૭) હતું. જેમ અહીં સે વર્ષનું પૂર્ણ આયુષ્ય મહદ્ધિક ચક્રવતી તથા લોકને શાંતિ છે તેમ ત્યાં દિવ્ય પાલી (પલ્યોપમ) અને આપનાર શાતિનાથ ભારતવર્ષનો ત્યાગ મહાપાલી (સાગરોપમ) આયુષ્ય હોય છે. (૨૮) કરીને અનુત્તર ગતિ પામ્યા હતા. (૩૮) એ બ્રહ્મલોકમાંથી ઍવીને માનવ ભવમાં ઇક્વાકુકુળના રાજાઓમાં વૃષભ સમાન આવ્યો છું. હું મારું તેમ જ બીજાનું આયુષ્ય ઉત્તમ, ભગવાન કુન્થ નામે વિખ્યાતકીર્તિ બરાબર જાણું છું. (૨૯) નરેશ્વર અનુત્તર ગતિ પામ્યા હતા. (૩૯). અનેક પ્રકારની રૂચિનો તેમજ તરંગનો સાગરપર્યત ભારતનો ત્યાગ કરીને, કર્મ તથા અનર્થકારી વ્યાપારોનો સંયમીએ સર્વત્ર ૨જથી મુક્ત થઈને નરેશ્વરમાં શ્રેષ્ઠ અર ત્યાગ કરવો. એ પ્રમાણે વિદ્યાના (જ્ઞાનના) અનુત્તર ગતિ પામ્યા હતા. (૪૦) માર્ગમાં સંચરવું. (૩૦) વિપુલ ભારતવર્ષનું રાજ્ય, સૈન્ય–વાહન શુભાશુભસૂચક પ્રશ્ન અથવા ગૃહસ્થોનાં અને ઉત્તમ ભોગોનો ત્યાગ કરીને મહાપદ્મ કાર્યની મંત્રણાથી હું દૂર રહું અને ધર્મકાર્યમાં અહોનિશ ઉદ્યત રહું છું એમ સમજીને ચક્રવર્તીએ તપશ્ચર્યા કરી હતી. (૪૧) તપશ્ચર્યા કરવી. (૩૧) પૃથ્વી ઉપર એકછત્ર રાજ્ય કરીને શત્રુ સાચા અને શુદ્ધ અંત:કરણથી જે તમે રાજાઓનાં માન મર્દન કરનાર માનવેન્દ્ર હમણાં પૂછ્યું તે બુદ્ધ-જ્ઞાનીએ પ્રકટ કર્યું હરિષણ [ચક્રવતી] અનુત્તર ગતિ પામ્ય છે. જિનશાસનમાં તે જ જ્ઞાન છે. (૩૨). હતો. (૪૨) ધીર પુરુષે ક્રિયાવાદ (સંયમ–ચારિત્ર) ઉપર સુપરિત્યાગી જય નામે [ચક્રવતી રાજાએ] રુચિ કરવી અને અક્રિયાવાદનો ત્યાગ કરવો. બીજા હજાર રાજાઓની સાથે જિનભાષિત તપસમ્યક્ દષ્ટિ વડે દષ્ટિસંપન્ન થઈને દુશ્ચર શ્ચર્યા કરી અને તે અનુત્તર ગતિ પામ્યો ધર્મનું આચરણ કરવું. (૩૩) હતો. (૪૩) . Page #530 -------------------------------------------------------------------------- ________________ + ૧૭૪. ધર્મકથાનુગ–મહાવીરતીર્થ માં ઇષકાર રાજ આદિ છ શ્રમણ : સૂત્ર ૪૦૧ aaaamapocaaaaaaaaaaaaaaaaaaaaaaaa aaaa સાક્ષાત્ ઇન્દ્ર વડે પ્રેરાયેલા દશાણભદ્ર ધીર પુરુષ શા માટે નિપ્રયોજન પોતાના દશાર્ણ દેશનું પ્રમુદિત રાજ્ય છોડી દઈને દીક્ષા આત્માને પરિતાપ આપે? સવ સંગથી લીધી અને મુનિવ્રત ધારણ કર્યું હતું. (૪૪) વિનિમુક્ત અને કર્મ રજથી મુક્ત થઈને તે સાક્ષાત્ ઇન્દ્ર પ્રેરેલા વિદેહરાજ નામ સિદ્ધગતિ પ્રાપ્ત કરે છે. (૫૪). પોતાની જાતને નમાવી, ગૃહવાસ ત્યજીને –એ પ્રમાણે હું કહું છું. શ્રામણ્યમાં સ્થિર થયા હતા. (૪૫) કલિંગમાં કરકંડૂ, પાંચાલમાં દુમુખ, વિદે ૩૭. મહાવીર-તીર્થમાં ઈષકાર રાજા આદિ હમાં નમિ રાજા અને ગાંધારમાં નગ્નઈ—(૪૬) રાજાઓ વૃષભ જેવા (ઉત્તમ), એમણે જિન છ શ્રમણ શાસનમાં નિષ્ક્રમણ કર્યું હતું, પુત્રોને રાજ્ય ઈષકાર નગરમાં પુરોહિત-પુત્રાદિ– ઉપર સ્થાપીને તેમણે શ્રમણ્ય સ્વીકાર્યું ૪૯૦. પૂર્વભવમાં એક વિમાનવાસી દેવ થઈને પછી હતું. (૪૭) વેલા કેટલાક (છ) જીવો પુરાણા, પ્રખ્યાત, સિંધુ-સૌવીરના રાજા, રાજાઓમાં વૃષભ સમૃદ્ધ અને સુરલોક જેવા રમ્ય ઈબુકાર નામે સમાન ઉદાયને રાજ્યનો ત્યાગ કરીને પ્રવૃજ્યા નગરમાં જન્મ્યા. (૧) લઈને મુનિવ્રત ધારણ કર્યું અને તે અનુત્તર શેષ રહેલાં પૂર્વકૃત કર્મોને કારણે, ઉચ્ચ ગતિ પામ્યું હતું. (૪૮) કુળમાં જન્મ્યા અને નિર્વેદ પામીને તથા એ જ પ્રમાણે શ્રેયસ્ અને સત્યને વિશે સંસારના ભયને કારણે ભેગોનો ત્યાગ કરીને પુરુષાર્થ કરનાર કાશીરાજે કામ ભોગોને ત્યાગ તેમણે જિનેન્દ્ર-માર્ગનું શરણ સ્વીકાર્યું. (૨) કરીને કર્મરૂપી મહાવનને કાપી નાખ્યું ( આ છ જીવ નીચે પ્રમાણે અવતર્યા-) બે હતું. (૪૯) કુમારો (પુરોહિતપુત્રો), પુરોહિત (ભૃગુ) અને એ જ પ્રમાણે જેમની કીતિ અબાધિત છે તેની પત્ની યશા, વિશાલકીર્તિ રાજા ઇષકાર એવા મહાયશસ્વી વિજય રાજાએ ગુણસમૃદ્ધ અને તેની રાણી કમલાવતા. (૩) રાજયનો ત્યાગ કરીને દીક્ષા લીધી હતી. (૫૦) જાતિસ્મરણ થવાથી પુરોહિત–પુત્રોને થયેલ એ જ પ્રમાણે અવ્યાક્ષિપ્ત ચિત્તથી ઉગ્ર વિરકિત તથા પ્રવ્રજ્યાને સંકલ્પતપ કરીને રાજર્ષિ મહાબલે માથાના બદલે ૪૯૧. જન્મ, જરા અને મૃત્યુના ભયથી ત્રાસેલા, માથું પ્રાપ્ત કરીને અર્થાત્ અહંકારનો નાશ એની બહાર અર્થાત્ મોક્ષમાં જવાની ચિત્તકરી સિદ્ધિ રૂપ ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યું હતું. વૃત્તિવાળા તેઓ કામભાગોના ગુણદોષ જોયા (૫૧) પછી સંસાર-ચક્રમાંથી મુક્ત થવા માટે એથી આ શૂર અને દઢ પરાક્રમી પુરુષો આ વિરકત થયા. (૪) રીતે વિશેષતા પ્રાપ્ત કરીને (નિર્વાણ પામ્યા) નો પોતાના કર્મ(યજ્ઞયાગાદિયમાં પરાયણ પછી ધીર પુરુષ શા માટે ઉન્મત્તની જેમ બ્રાહ્મણ પુરોહિતના બન્ને પુત્રોને પોતાના નિપ્રયોજન પૃથ્વી ઉપર રઝળે? (૫૨) પૂર્વજન્મનું તથા પૂર્વજન્મમાં આચરેલાં નિદાનમાં અત્યંત સમર્થ એવી અર્થાત્ તપ અને સંયમનું સ્મરણ થયું. (૫) યુક્તિસંગત સત્ય વાણી મેં કહી છે તેને માનુષી તેમ જ દિવ્ય કામભોગોમાં આસક્તિ સ્વીકાર કરીને અતીતમાં અનેક જીવ સંસાર- વિનાના, મોક્ષાભિલાષી તથા જેમને શ્રદ્ધા સમુદ્ર પાર કરી ગયા છે, વર્તમાનમાં કરી ઉત્પન્ન થઈ છે એવા તે બે જણાએ પિતા રહ્યા છે, અને ભવિષ્યમાં પાર કરશે. (૫૩) પાસે જઈને આ પ્રમાણે કહ્યું.- (૬) Page #531 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં ઈષકાર રાજા આદિ છે શ્રમણ : સૂત્ર ૪૯૨ ૧૭૫ ‘અનેક વિધ્રોવાળો (મનુષ્ય-જીવનરૂપી) આ વિહાર–સંસાર-પ્રવાસ તથા અલ્પ આયુષ્ય જોઈને અમે ગૃહજીવનમાં આનંદ પામતા નથી. માટે અમે અનુષા માગીએ છીએ, અમે મુનિવ્રત ધારણ કરીશું. (૭) પુરોહિત દ્વારા વારણ૪૯૨. પછી પિતાએ (ભાવ) મુનિઓને તેમના તપમાં વિશ્વ કરનારી આવી વાત કહી–‘વેદવિદુ પુરુષો આ વચન કહે છે કે –“અપુત્ર મનુષ્યને (ઉત્તમ) લોકની પ્રાપ્તિ થતી નથી.” માટે હે પુત્રો ! પહેલાં વેદોનું અધ્યયન કરીને, બ્રાહ્મણોને ભોજન આપીને, સ્ત્રીઓ સાથે ભોગો ભોગવીને, પછી પુત્રોને ઘરની વ્યવસ્થા સંપીને તમે અરણ્યવાસી પ્રશસ્ત મુનિઓ થજો. (૯) પુરોહિતના પુત્રો પોતાના રાગાદિ ગુણરૂપી ઈધણોથી સળગતા અને મેહરૂપી પવનથી અધિક પ્રજવળતા શોકાગ્નિ વડે સંતપ્ત અને પરિતપ્ત, અનેક પ્રકારે દીન વચને બોલતા, સમજાવતા, તથા ધન અને ક્રમે પ્રાપ્ત થતા કામભોગ ભોગવવા લલચાવતા પુરોહિતને જોઈને કુમારોએ વિચારીને નીચે પ્રમાણે કહ્યું. (૧૦–૧૧) વેદોનું (માત્ર) અધ્યયન કંઈ રક્ષણરૂપ થતું નથી, જેમને જમાડવામાં આવે છે તે બ્રાહ્મણો અંધકારમાંથી વધુ અંધકારમાં લઈ જાય છે, જન્મેલા પુત્રો પણ રક્ષણરૂપ થતા નથી. આથી તમારી વાત કોણ સ્વીકારશે ? (૧૨) કામભોગો તો ક્ષણવાર સુખ અને બહુકાળ દુ:ખ આપનારા, અધિક દુ:ખપૂર્ણ અને અલ્પ સુખદાયી છે. સંસારમાંથી મુક્ત થવામાં વિક્વરૂપ અને અનર્થોની ખાણ છે. (૧૩) કામભોગોથી નિવૃત્ત નહિ થયેલ પુરુષ દિવસ અને રાત ભટકત, પરિતાપ પામતો, બીજાઓને માટે પ્રમત્ત થતો અને ધનની શોધ કરતો જરા અને મૃત્યુને પામે છે. (૧૪) આ મારી પાસે છે અને આ મારી પાસે નથી, આ મારે કરવાનું છે અને આ નથી કરવાનું-એ પ્રમાણે પ્રાપ્ત કરતાં તેને હરણ કરનાર (મૃત્યું) હરી જાય છે. પછી પ્રમાદ શી રીતે થઈ શકે? (૧૫) પુરોહિત જેને મેળવવા માટે લોકો ચાહે છે તે સ્ત્રીઓ સહિત પુષ્કળ ધન, સ્વજનો અને ઉત્તમ ભોગવિલાસો સઘળું જ તમારે સ્વાધીન છે. (પછી પરલોક માટે ભિક્ષુ બનવાની શી જરૂર ) (૧૬) પુરોહિત–પુત્રો ધર્માચરણના વિષયમાં ધન શા કામનું ? સ્વજનો અને કમભાગો શા કામના ? અમે તે ગુણસમૂહના ધારક અપ્રતિબદ્ધવિહારી અને ભિક્ષાચરણ કરનાર શ્રમણો થઈશું. (૧૭) પુરોહિત હે પુત્રો ! જેમ અરણિમાં અગ્નિ, દૂધમાં ધી અને તલમાં તેલ અવિદ્યમાન હોવા છતાં પેદા થાય છે, તેમ જીવો શરીરમાં પેદા થાય છે અને નાશ પામે છે અને શરીરનાશ પછી કંઈ બાકી રહેતું નથી.' (૧૮) પુરોહિત–પુત્રો આત્મા અમૂર્ત છે, ઇન્દ્રિયગ્રાહ્ય નથી. અમૂર્ત હોવાને કારણે તે નિત્ય છે. પોતાના બંધનનો હેત આત્મામાં (રાગાદિરૂપે) રહેલ છે, અને એ બંધનને સંસારનો હેતુ કહેવામાં આવે છે. (૧૯) ધર્મને નહિ જાણનારા અમે પૂર્વકાળમાં મોહથી પાપકર્મ કર્યું, અમને રોકવામાં આવ્યા અને અટકી ગયા. પણ હવે ફરી એવું આચરણ નહિ કરીએ. (૨૦) ચારે બાજુથી ઘેરાયેલા આ લોક ઉપર અમોઘા(અંધકાર)ના પ્રહાર પડતા હોય એવી સ્થિતિમાં અમે ગૃહવાસમાં સુખ પામતા નથી. (૨૧) Page #532 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ધર્મ કથાનુયાગ—મહાવીર તીમાં ઇજ઼કાર રાજા છ આદિ શ્રમણ : સૂત્ર ૪૯૪ પુર્ણાહત— ‘લાક ઉપર કોણ પ્રહાર કરે છે. અને તે કોનાથી ઘેરાયેલા છે ? અમેાધા કોને કહે છે ? હે પુત્રો ! આ જાણવાને હું આતુર છુ.’(૨૨) પુરોહિત-પુત્રો— “લાક ઉપર મૃત્યુ પ્રહાર કરે છે, અને તે જરાથી ઘેરાયેલા છે. અમેાધા રાત્રિને કહી છે, હે પિતા ! આ પ્રમાણે તમે જાણા. (૨૩) જે જે રાત્રિ જાય છે તે પાછી આવતી નથી. અધમ કરનારની રાત્રિએ અફળ જાય છે. (૨૪) જે રાત્રિ જાય છે તે પાછી આવતી નથી. ધર્મ કરનારની રાત્રિએ સફળ જાય છે.’(૨૫) પુરહિત— ‘હે પુત્રો ! થાડોક સમય એક સાથે રહીને પછી આપણે બધાં (માતાપિતા અને પુત્રો) સમ્યક્ત્વયુક્ત થઈને ઘેર ઘેર ભિક્ષાટન કરીશુ.’ (૨૬) પુરોહિત-પુત્રો— ‘જેને મૃત્યુ સાથે મિત્રતા હોય અથવા જે મૃત્યુથી છૂટી શકતા હોય અથવા જે જાણતા હોય કે પોતે મરવાના નથી તે જ એમ કહે કે આ આવતી કાલે થશે. (૨૭) અમે આજે જ ધમાને અગોકાર કરીશું, જયાં પહોંચ્યા પછી પુનર્જન્મ રહેતા નથી. અમારે માટે કશું અનાગત નથી ( અર્થાત્ અમે ભૂતકાળમાં બધુ... જ ભાગળ્યુ છે) શ્રદ્ધા વડે અમે આસક્તિને દૂર કરી શકીશુ’.’(૨૮) યશા ભાર્યાને પુરેáહતનુ' સંએધન— ૪૯૩ [આ સાંભળીને પુરોહિતે પાતાની પત્નીને કહ્યું] ‘પુત્ર-હીન ગૃહવાસ નકામા છે. માટે હે વાશિષ્ઠિ ! હવે મારે માટે આ ભિક્ષાચર્યાના કાળ આવી પહોંચ્યા છે. વૃક્ષ શાખાઓથી સમાધિ (શાભા) પામે છે. શાખાઓ વિનાનુ વૃક્ષ ઠુંઠું જ કહેવાય છે. (૨૯) પાંખા વિનાના જેવા પક્ષી, રણમાં સેવકો વિનાના જેવા રાજા, દ્રવ્ય વિનાના જેવા વહાણ 0.0 ઉપર વાણિયા, તેવા પુત્રો વિનાના હું પણ છું. (૩૦) યશા— ‘આ તમારા સુસ ભૃત, એકત્રિત, અતિમધુર પુષ્કળ કામભાગા છે, તે હમણાં ખૂબ ભાગવી લઈએ, એ પછી પ્રધાન માર્ગ (મુક્તિમાગ રૂપ પ્રવ્રજયા)ના સ્વીકાર કરીશું.' (૩૧) પુરાહિત ‘હે ભવંત ! રસા. આપણે ભાગવી લીધા છે. આપણી વય ચાલી જાય છે. જીવિત માટે હું કઈ આ ભાગાના ત્યાગ કરતા નથી.લાભ અને અલાભ, સુખ અને દુ:ખને સમત્વથી જોતા હું મુનિધમ આચરીશ.’ (૩૨) યશા— ‘સામા પૂરમાં તરતા ઘરડા હંસની જેમ રખે તમે [પાછળથી] બધુઓને સંભારો ! મારી સાથે ભાગ ભાગવા. ભિક્ષાચર્યાની વાટ ખરેખર દુ:ખદ છે.’ (૩૩) પુરહિત— ‘હું ભવિત ! સર્પ જેમ પાતાના શરીરની કાંચળી ત્યાગીને મુક્તપણે ચાલ્યા જાય છે તેમ આ પુત્રો ભાગના ત્યાગ કરે છે. [પાછળ રહેનેા] હું એકલા તેમને કેમ ન અનુસરું ?(૩૪) રોહિત મત્સ્યા નબળી જાળ તાડી નાખીને બહાર નીકળે છે તેમ પ્રબળ શીલવાળા તથા મહાતપસ્વી એવા ધીર પુરુષા ભિક્ષાચર્યા આચરે છે. (૩૫) યશા ‘ક્રૌંચ પક્ષીઓ અને હંસા [પારધીએ] પાથરેલી જાળ તાડી નાખીને જેમ આકાશમાં ઊડી જાય તેમ મારા પુત્રો અને પતિ જાય છે, તા [પાછળ રહેતી] હુ' એકલી તેમને કેમ ન અનુસરું ? (૩૬) કમલાવતીના રાજાને ઉપદેશ ૪૯૪. પુત્રો અને પત્ની સહિત પુરોહિતે ભોગવિલાસા તથા વિપુલ અને ઉત્તમ કુટુ બસમૃદ્ધિ ત્યાગીને For Private Personal Use Only Page #533 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં ઈષકાર રાજા આદિ છે શ્રમણ : સૂત્ર ૪૦ર ૧૭૭ અભિનિષ્ક્રમણ કર્યું છે તે સાંભળીને [કમલાવતી] રાણી (ઈપુકાર) રાજાને વારંવાર આ પ્રમાણે કહેવા લાગી—(૩૭) હે રાજન ! વમન કરેલું ખાનાર પુરુષ પ્રશંસાપાત્ર ગણાતું નથી. પણ તમે તે બ્રાહ્મણે ત્યજી દીધેલું ધન લેવા ઇચ્છો છો, (૩૮) તમને આખું જગત અથવા બધું જ ધન મળે તો પણ એ સર્વથી તમને સંતોષ થશે નહિ તેમ જ એ તમારું રક્ષણ પણ કરી શકશે નહિ. (૩૯) હે રાજન ! જ્યારે આ મનોરમ કામ ભોગે છોડીને તમે મરણ પામશો ત્યારે, હે નરદેવ ! એકમાત્ર ધર્મ જ તમારું રક્ષણ કરશે. એ સિવાય બીજી કોઈ વસ્તુ અહીં રક્ષણ કરી શકશે નહિ. (૪૦). જેમ પંખિણી પાંજરામાં આનંદ પામતી નથી તેમ હું [આ સંસારમાં આનંદ પામતી નથી, સંતતિ છોડીને, અકિંચન, સરળ આચરણવાળી, આસક્તિ રહિત તથા પરિગ્રહ અને આરંભના દોષથી નિવૃત્ત થઈને હું મુનિધર્મ આચરીશ. (૪૧) અરણ્યમાં જ્યારે દાવાનળથી પ્રાણીઓ બળે છે ત્યારે બીજાં પ્રાણીઓ રાગદ્વેષને વશ થઈ આનંદ પામે છે. (૪૨) તેમ કામ ભાગમાં લુબ્ધ થયેલાં આપણે મૂઢ જને રાગદ્વેષના અગ્નિથી જગત બળી રહ્યું છે એ જાણતાં નથી (૪૩) ભોગ ભોગવીને પછી જેઓએ તેમનો ત્યાગ કરી દીધેલો છે તેઓ હળવા બની વિહાર કરતા, યથેચ્છ આનંદ કરતાં પક્ષીઓની જેમ, આનંદથી વિચરે છે. (૪૪) આ (પક્ષીઓ) જ્યારે બંધાય છે અને મારા હાથમાં આવે છે ત્યારે તેઓ તરફડે છે. આપણે પણ જે કામ ભોગમાં આસક્ત થઈશું તો તેમના જેવા બનીશું. (૪૫). જેની પાસે આમિષ-માંસ હોય તે ગીધ પર બીજાં ગીધો ઝાપટ મારે છે અને માંસ વિનાના પર નહિ એ જોઇને સર્વ આમિષ-વિષયોનો ત્યાગ કરી નિરામિષ થઈને વિહરીશું. (૪૬) આ ગીધના ઉદાહરણ ઉપરથી કામભોગને સંસાર વધારનારા સમજીને, સાપ ગરૂડથી ડરીને ચાલે તેમ, તેમનાથી સંકોચાઈને ચાલવું. (૪૭) બંધન તોડીને હાથી જેમ પોતાના નિવાસસ્થાનમાં જાય તેમ પછી [તમે પણ તમારા સાચા નિવાસસ્થાનમાં જાઓ] હે મહારાજ ઈશ્વકારી ! આ હિતકારી વાત મેં સાંભળેલી છે.” (૪૮) રાજા આદિની પ્રવજ્યા૪૯૫. વિપુલ રાજ્ય અને દુયેજ કામભોગને ત્યાગ કરીને, નિવિષય, નિરામિષ, નિ:સ્નેહ અને નિપરિગ્રહ થઈને, ધર્મને સારી રીતે જાણીને, આકર્ષક ભોગવિલાસો છોડી દઈને તથા કહ્યા પ્રમાણેની કઠિન તપશ્ચર્યા સ્વીકારીને તે અસામાન્ય પરાક્રમવાળા બન્યા (૪૯-૫૦) જન્મ અને મૃત્યુના ભયથી ઉદ્વિગ્ન થયેલા તથા દુ:ખના અંતની શોધ કરનારા તે સર્વે ધર્મપરાયણ આત્માઓ ક્રમપૂર્વક બુદ્ધ થયા. (૫૧) પૂર્વ ભાવેલી ભાવનાઓને કારણે વીતરાગ(તીર્થકરો)ના શાસનમાં તેઓ થોડા સમયમાં જ દુ:ખના અંતને પામ્યા (મુક્ત થયા.) (૫૨) રાણી સહિત રાજા, બ્રાહ્મણ પુરોહિત, બ્રાહ્મણી તથા તેમના પુત્રો એ સર્વે પરિનિર્વાણ • પામ્યા. (૫૩). –એ પ્રમાણે હું કહું છું. ૩૮. મહાવીર-તીર્થમાં સ્કન્દક પરિવ્રાજક કૃતગલામાં મહાવીર સમવસરણ– ૪૯૬, તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીર રાજગૃહ નગરની પાસે આવેલા ગુણશીલક ચૈત્યથી નીકળ્યા, નીકળીને બહાર જનપદમાં વિહાર કરવા લાગ્યા. ૨૩ Page #534 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં સ્ક-દક પરિવ્રાજક : સૂત્ર ૫૦૦ તે કાળે સમયે કૃતંગલા નામની નગરી હતી–વર્ણન. તે કૃતંગલા નગરીની બહાર ઉત્તર-પૂર્વ દિશામાં (ઈશાનકોણમાં) છત્રપલાશક નામનું ત્ય હતું-વર્ણન. તે સમયે ઉત્પન્ન થયેલ જ્ઞાન અને દર્શનના ધારણ કરનાર શ્રમણ ભગવંત મહાવીર–યાવ-સમવરણ થયું. પરિષદ નીકળી. શ્રાવસ્તીમાં સ્કન્દપરિવ્રાજક– ૯૭. તે કૃતંગલા નગરીની નજીક શ્રાવસ્તી નામની નગરી હતી-વર્ણન. તે શ્રાવસ્તી નગરીમાં કાત્યાયનગોત્રીય ગઈ. ભાલનો શિષ્ય, સ્કન્દ નામનો પરિવ્રાજક રહેતો હતો. તે સ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એ ચાર વેદોન, પાંચમા ઇતિહાસનો તથા છઠા નિઘંટુ નામના કોશનો સાંગોપાંગ અને રહસ્ય સહિત યાદ કરનાર, ધારણ કરનાર, પારંગત હતો. તે છ વેદાંગનો જાણકાર હતો, ષષ્ટિતંત્રમાં વિશારદ હતો, ગણિતશાસ્ત્ર, શિક્ષાશાસ્ત્ર, આચારશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, છંદશાસ્ત્ર, વ્યુત્પત્તિશાસ્ત્ર, જોતિષશાસ્ત્ર તથા બીજા અનેક બ્રાહ્મણ તથા પરિવ્રાજક સંબંધી નીતિ અને દર્શનશાસ્ત્રોમાં પણ અત્યંત નિપુણ હતો. પિંગલ દ્વારા લોકાદિના વિષયમાં પ્રશ્ન– ૪૯૮, તે શ્રાવતી નગરીમાં વૈશાલિક (મહાવીર)ને શ્રાવક પિંગલ નામનો નિગ્રંથ રહેતો હોં. ત્યાર બાદ વૈશાલિકનો શ્રાવક તે પિંગલ નામનો નિગ્રંથ કઈ એક સમયે જયાં કાત્યાયનગોત્રીય આંદક રહેતો હતો ત્યાં આવ્યો, આવીને કાત્યાયનગોત્રીય કંદકને આક્ષેપપૂર્વક આ પ્રમાણે પૂછયું હે માગધ! (૧) શું લેક અંતવાળો છે કે અંતરહિત-અનંત છે ? (૨) જીવ અંતવાળ કે અનંત છે? (૩) સિદ્ધિ અંતવાળી છે કે અંત વિનાની છે? (૪) સિદ્ધો અંતવાળા છે કે અંત વિનાના છે? (૫) કયા મરણ વડે મરતો જીવ વધે અથવા ઘટે અર્થાત્ જીવ કેવી રીતે મરે જેનાથી તેનો સંસાર વધે કે ઘટે છે? તું આટલા પ્રશ્નોને તો ઉત્તર આપ.” સ્કન્દકની ઉત્તર દેવામાં અસમર્થતા– ૪૯૮. ત્યાર બાદ જયારે વૈશાલિક શ્રાવક પિંગલ નિર્ગળ્યું તે કાત્યાયનગોત્રીય સ્કંદકને આ આક્ષેપો–પ્રશ્નો પૂછયા ત્યારે તે તે પ્રશ્નોનો શું આ ઉત્તર હશે કે બીજો, આ પ્રમાણે શંકાવાળે થયો. “આ પ્રશ્નોને જવાબ કેવી રીતે આપું” એમ કાંક્ષાવાળો થયો. હું જે જવાબ આપીશ તેનાથી પૂછનારને સંતોષ થશે કે નહીં તે પ્રમાણે આત્મવિશ્વાસહીન થયો. તેની બુદ્ધિ કુંઠિત થઈ ગઈ અને તે કલેશયુક્ત થયો. પરંતુ તે તાપસ) વૈશાલિક શ્રાવક પિંગલ નિગ્રથને કોઈ પણ ઉત્તર આપી શક્યો નહીં અને મૌન ધારણ કરી લીધું. ત્યારે વૈશાલિક શ્રાવક પિંગલ નિર્ગળે કાત્યાયનગોત્રીય સ્કન્દકને ફરી બીજી વાર અને ત્રીજી વાર પણ તે જ પ્રશ્નો પૂછયા– ‘માગધ ! શું લોક અંતવાળે છે અથવા અનંત છે? યાવત્ (૫) જીવ કેવી રીતે મરે તો તેને સંસાર વધે અથવા ઘટે ? તું મારા આ પ્રશ્નોનો ઉત્તર આપ.” ત્યાર બાદ જ્યારે તે વૈશાલિક શ્રાવક પિંગલ નિર્ગળે કાત્યાયનગોત્રીય કુંદકને ફરીથી બીજી વાર અને ત્રીજી વાર પણ તેના તે જ પ્રશ્નો પૂછ્યા ત્યારે તે શંકાશીલ, કાંક્ષાવાળો અને આત્મવિશ્વાસહીન થયો, બુદ્ધિભંગ અને કલેશના ભાગ થયા અને વૈશાલિક શ્રાવક પિંગલ નિગ્રન્થને કંઈ પણ ઉત્તર આપ્યા વિના મૌન ધારણ કરીને બેઠો રહ્યો. જનસમૂહનું તગલા તરફ ગમન૫૦૦. ત્યાર બાદ શ્રાવસ્તી નગરીનાં શૃંગાટક-યાવતુ રાજમાર્ગથી બહુ મોટી ભીડ અથવા જનસમૂહ અર્થાત્ સભા મળી. Page #535 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થ માં સ્કન્દક પરિવ્રાજક: સૂત્ર ૫૦૧ ૧૭૮ સ્કન્દકનું મહાવીર-દશનાર્થ કોંગલા–ગમન– પ૦૧. ત્યાર બાદ અનેક મનુષ્યના મુખથી શ્રી મહા વીર આવ્યાની વાત સાંભળી અને અવધારી તે કાત્યાયનગૌત્રીય રકબ્દકના મનમાં આવા પ્રકારનો આ આધ્યાત્મિક, ચિન્તિન, પ્રાર્થિત, મનોગત સંકલ્પ-વિચાર ઉત્પન્ન થયો કે– ‘શ્રમણ ભગવાન મહાવીર કુરંગલા નગરીની બહાર છત્રપલાશક નામના ચૈત્યમાં સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિહરી રહ્યા છે. માટે હું તેમની પાસે જાઉં અને શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરું અને શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરી, તેમનો સત્કાર સન્માન કરી અને કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ અને ચૈત્યરૂપ મહાવીર સ્વામીની પર્યું પાસના કરીને આ પ્રકારને આ અર્થોને, હેતુઓને, પ્રશ્નોને, કારણો અને વ્યાકરણને પૂછું તો તે મારે માટે શ્રેયસ્કર થશે. આ પ્રમાણે વિચાર કર્યો, વિચાર કરીને જ્યાં પરિવ્રાજકોને મઠ હતો ત્યાં આવ્યો, આવીને ત્રિદડ, ક્રૂડી, રુદ્રાક્ષની માળા, કરોટિકા (માટીનું વાસણ), વૃષિક (એક પ્રકારનું આસન), કેસરિકાકપડાનો કટકે, છન્નાલય (ઉપકરણવિશેષ), અંકુશ, પવિત્રી, ગણેત્રિકા (હાથનું કડુ), છત્ર, ઉપનિહ (પગરખાં), પાવડી અને ગેરુથી રંગેલાં વસ્ત્રો લીધાં, લઈને પરિવ્રાજક મઠથી નીકળે, નીકળીને ત્રિદંડ, કૂડી, રુદ્રાક્ષની માળા, કરોટિકા, વૃષિક, કેસરિકા, છન્નાલય, અંકુશ, પવિત્રી, ગણેત્રિકા-બધી વસ્તુઓને હાથમાં રાખી, છત્ર માથે ધારણ કરી, પગરખાં પહેરી, ગેરુથી રંગેલાં વસ્ત્રો શરીર પર ધારણ કરી, શ્રાવસ્તી નગરીની વચ્ચોવચથી નીકળ્યો, નીકળીને જયાં કોંગલા નગરી હતી, જ્યાં છત્રપલાશક ચૈત્ય હતું, જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા તે તરફ ચાલવા ઉદ્યમ બન્યો– ચાલવા લાગ્યો. મહાવીર દ્વારા ગૌતમને સ્કન્કઆગમન નિશ– ૫૦૨, “હે ગૌતમ!” એ પ્રમાણે સંબોધિત કરી શ્રમણ ભગવાન મહાવીરે ગૌતમને આ પ્રમાણે કહ્યું હે ગૌતમ! તું આજ તારા પૂર્વના સંબંધીને જોઈશ.” હે ભગવન! હું કોને જોઈશ?” સ્કન્દ નામના પરિવ્રાજકને'–મહાવીરે ઉત્તર આપ્યો. ગૌતમે પૂછ્યું- હે ભગવન્! હું તેને ક્યારે, કેવી રીતે અને કેટલા સમયે જોઈશ?” હે ગૌતમ ! તે કાળે તે સમયે શ્રાવસ્તી નામની નગરી હતી– વર્ણન. તે શ્રાવતી નગરીમાં ગર્દભાલનો શિષ્ય કાત્યાયનગોત્રીય સ્કન્દક નામનો પરિવ્રાજક રહે છે. એ સંબંધી બધી હકીકત આગળ કહ્યા પ્રમાણે જ જાણવી-ચાવ–ને સ્કંદક પરિવ્રાજકે જે તરફ હું છું તે તરફ-મારી પાસે– આવવાનો સંકલ્પ કર્યો છે. તે સ્કંદક પરિવ્રાજક લગભગ પાસે પહોંચવા આવ્યો છે, તેણે ઘણે માગ ઓળંગી લીધો છે, અર્ધા માગે છે અને હે ગૌતમ! તું તેને આજ જ જોઈશ.” (ભગવાન મહાવીરે ઉત્તર દીધો.) હે ભગવાન !' એ પ્રમાણે કહીને ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યો, વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું – હે ભગવન! તે કાત્યાયનગાત્રીય સ્કન્દક આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈ, ગૃહત્યાગ કરી, આનગરિકત્વ અંગીકાર કરવા શક્તિમાન છે?” મહાવીરે ઉત્તર દીધો–“હા, Íતમ! યોગ્ય છે.” જયારે શ્રમણ ભગવાન મહાવીર ગૌતમને આ પ્રમાણે કહી રહ્યા હતા તેવામાં જ તે કાત્યાયનગોત્રીય સ્કંદક તે સ્થાને–ભગવાન મહાવીર જયાં બિરાજમાન હતા ત્યાં આવી પહોંચ્યો. ગૌતમે કરેલું સ્કન્દનું સુસ્વાગત અને આગમન-કારણ-કથન–૫૦૩. ત્યાર બાદ ભગવાન ગૌતમ કાત્યાયનગોત્રીય સ્કન્દક પરિવ્રાજકને નજીક આવેલો જાણીને Page #536 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ www.mmmmmmmm તરત જ પોતાના આસન ઉપરથી ઊભા થઈ ગયા, ઊભા થઈ તુરત જ સ્કન્દકની સામે ગયા અને જ્યાં કાત્યાયનગેાત્રીય સ્કન્દક પરિવ્રાજક હતા ત્યાં આવ્યા, ત્યાં આવીને કાત્યાયનગાત્રીય સ્કન્દકને સંબોધી આ પ્રમાણે બાલ્યા— “ હે સ્કન્દક ! તમારું સ્વાગત છે, હું સ્કન્દક ! તમારું સુસ્વાગત છે. હે સ્કન્દક! તમારુ' અન્વાગત છે. હે સ્કન્દક! તમારુ સ્વાગત અને અન્વાગત છે. હે સ્કન્દક ! શ્રાવસ્તી નગરીમાં વૈશાલિક શ્રાવક પિંગલક નામના નિગ્રન્થે તમને આ રીતે આક્ષેપપૂર્ણાંક પૂછ્યું હતુ’– ‘હે માગધ ! શું લાક અંતવાળેા છે અથવા અનંત છે ?” આ પ્રમાણે પૂર્વે કરેલા વન અનુસાર કહેવું જોઈએયાવત્ ‘તેનાથી શંકિત થઇને (મૂઝાઈને) તમે શીઘ્ર અહીં આવ્યા છે, હું સ્કન્દક ! શું આ વાત સાચી છે?' ધર્મ સ્થાનુયાગ—મહાવીર તીર્થમાં સ્કન્દક પરિવ્રાજકઃ સત્ર ૫૦૬ wwww w~~~~~~~ˇumm ધમ્મપદેશક, શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરીએ, નમન કરીએ, તેઓના સત્કાર કરીએ, સન્માન કરીએ અને કલ્યાણરૂપ, મંગલરૂપ, અને ચૈત્યરૂપ એવા તેમની પપ્પુ પાસના– સેવા કરીએ,’ સ્કન્દકે કહ્યુ ં ~ ‘ હા, એ વાત સાચી છે.’ મહાવીરના જ્ઞાન વિષયમાં સ્કન્દકને આશ્ચર્યું૫૦૪, ત્યાર બાદ કાત્યાયનગાત્રીય સ્કન્દકે ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યું * હે ગૌતમ ! તેવા પ્રકારના જ્ઞાની અને તપસ્વી પુરુષ કોણ છે, કે જેઓએ આ મારી ગુપ્ત વાત તમને શોઘ્ર કહી દીધી ? જેથી તમે મારી વાતને જાણા છે ત્યારે ભગવાન ગૌતમે કાત્યાયનગાત્રીય સ્કન્દકને આ પ્રમાણે કહ્યું- હે સ્કન્દક! મારા ધર્માંચા, ધર્મપદેશક, શ્રમણ ભગવાન મહાવીર ઉત્પન્ન શાન અને દર્શનના ધરનાર છે, અ`ત છે, જિન છે, કેવળી છે, ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળના જાણકાર છે, સશ, સદશી છે, જેણે મને તમારી ગુપ્ત વાત તત્કાળ કહી દૌધી છે અને હે સ્કન્દક ! જેથી હું તે વાતને જાણું છું.’ ત્યાર બાદ કાત્યાયનાત્રીય કદક પરિવ્રાજકે ગૌતમ ભગવાનને આ પ્રમાણે કહ્યું‘ હે ગૌતમ ! ચાલા અને તમારા ધર્માચાય, ‘ હે દેવાનુપ્રિય ! જેમ તમને માગ્ય લાગે તેમ કરો, પરંતુ વિલંબ ન કરો.' ગૌતમે ઉત્તર દીધા. ત્યાર બાદ ભગવાન ગૌતમ કાત્યાયનગાત્રીય સ્કન્દકની સાથે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજ્યા હતા તે તરફ જવા ઉદ્યત થયા. સ્કન્દકની મહાવીર `પાસના— ૫૦૫. તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીર વ્યાવૃતભાજી (હંમેશાં જમનાર) હતા. તે વ્યાવૃતભોજી શ્રમણ ભગવંત મહાવીરનું ઉદાર, શણગારેલા જેવુ, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્ય, મંગલરૂપ, અલંકારો વિના પણ શાભતું, ઉત્તમ લક્ષણા, વ્યંજના અને ગુણોથી યુક્ત એવું શરીર કાંતિ વડે અત્યંત શાભતું હતું. ત્યાર બાદ તે કાત્યાયનગાત્રીય સ્કન્દકે વ્યાવૃતભાજી શ્રમણ ભગવાન મહાવીરનું ઉદાર શરીર યાવત્–શાભા દ્વારા અત્યન્ત શાભાયમાન શરીરને જોયું, જોઈને હષિત, સંતુષ્ટ, અને આનંદિત ચિત્તવાળા થયા અને આનંદના અતિરેકથી વિકસિત હૃદયવાળો થઈ જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં નજીક આવ્યા, ત્યાં આવીને શ્રમણ ભગવાન મહાવીરની ત્રણવાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી–યાવ–તેમની પર્યું`પાસના કરવા લાગ્યા. મહાવીર દ્વારા સ્કન્દકના મનાગતનું કથન— ૫૦૬, ‘સ્કન્દક ” એમ કહીને શ્રમણ ભગવાન મહાવીરે કાત્યાયનગાત્રીય સ્કન્દકને આ પ્રમાણે કહ્યું— ‘હું સ્કન્દક! શ્રાવસ્તી નગરીમાં રહેતા વૈશાલિક શ્રાવક પિંગલક નિગ્રન્થે તમને આ પ્રમાણે આક્ષેપપૂર્વક પૂછ્યું હતું— For Private Personal Use Only Page #537 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયોગ–મહાવીર તીર્થમાં સ્કન્ધ પરિવ્રાજક : સૂત્ર ૫૦૭ ૧૮૧ “હે માગધ! શું લોક અંતવાળો છે કે અંત વિનાને છે?” – એ બધું પૂર્વવત્ જાણવું જોઈએ—પાવતૂ–જેને કારણે તું મારી પાસે શીધ્ર આવ્યો છે. હે કન્દક! આ અર્થ બરાબર છે? (અર્થાત્ આ વાત સાચી છે?)' સ્કન્દકે ઉત્તર દીધો– ‘હા એ વાત સાચી છે.” મહાવીર દ્વારા ચાર પ્રકારના લોકનું પ્રરૂપણ૫૦૭. “હે સ્કન્દક ! તારા મનમાં જે આ પ્રકારનો આવો મનોભાવ, વિચાર, મનોગત સંકલ્પ ઉપન્ન થયો હતો કે–શું લોક અંતવાળો છે કે અનંત છે ? તેનો પણ આ અર્થ છે-હે કબ્દક ! મેં લોક ચાર પ્રકારનો દર્શાવ્યો છે. તે આ પ્રમાણે-દ્રવ્યથી (દ્રવ્યલોક), ક્ષેત્રથી (ક્ષેત્રલેક), કાળથી (કાળલોક), અને ભાવથી (-ભાવલેક).. દ્રવ્યથી જે લેક છે, તે એક છે અને અંતવાળો છે. ક્ષેત્રથી જે લોકો છે તે અસંખ્ય કોટાકોટિ યોજન સુધી આયામ વિષ્કમભવાળો (–લંબાઈ અને પહોળાઈવાળો) છે અને તેને પરિઘ અસંખ્ય કોટાકોટિ યોજન કહ્યો છે, તથા તેનો અંત છે. કાળથી જે લોક છે તે કોઈ સમય ન હતો એમ નથી, કોઈ સમય નથી એમ નથી અને કોઈ સમય નહીં હશે તેમ પણ નથી- તે હંમેશાં હો, હંમેશાં હોય છે અને હંમેશાં રહેશે–તે યુવ, નિયત, શાશ્વત, અક્ષત, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. વળી તેનો અંત નથી. ભાવથી જે લેક છે તે અનંત વર્ણપર્યવરૂપ છે, અનંત અંધપર્યાયરૂપ છે. અનંત રસપર્યાયરૂપ છે. અનંત સ્પર્શ પર્યાયરૂપ છે, અનંત સંસ્થાન (આકાર) પર્યાયરૂપ, અનંત ગુરુલઘુ પર્યાયરૂપ તથા અનંત અગુરુલઘુ પર્યાયરૂપ છે તથા તેને અંત નથી. આ પ્રમાણે તે સ્કન્દકા દ્રવ્યલોક અંતવાળો છે, ક્ષેત્રલોક અંતવાળો છે, કાળલોક અનંત છે અને ભાવલોક અનંત છે. ચતુર્વિધ જીવપ્રરૂપણા૫૦૮. “હે સ્કન્દક ! તારા મનમાં જે આ પ્રકારનો આવો મનોભાવ, વિચાર, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો હતો કેશું જીવજંતવાળો છે કે અંત વિનાને છે? તેને પણ આ અર્થ છે—હે સ્કન્દક ! મેં જીવ ચાર પ્રકારનો બતાવ્યો છે, જેમકે-દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, અને ભાવથી. દ્રવ્યથી જીવ એક છે, અને અંતવાળો છે. ક્ષેત્રથી જીવ અસંખ્ય પ્રદેશવાળે છે અને અસંખ્ય પ્રદેશમાં અવગાઢ છે, તથા તેનો પણ અંત છે. કાળથી જીવ કઈ સમય ન હતો એમ નથી, કોઈ સમય નથી એમ નથી, કોઈ સમય નહીં હશે એમ પણ નથી તે હમેશાં હતો, હમેશાં છે અને હમેશાં રહેશે-તે ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષત, અવ્યય, અવસ્થિત, નિત્ય છે, એટલે કે તેનો અંત નથી. ભાવથી જીવ અનંત જ્ઞાનપર્યાયરૂપ, અનંત દર્શનપર્યાયરૂપ, અનંત ચારિત્રપર્યાયરૂપ, અનંત ગુરુલઘુ પર્યાયરૂપ અને અનંત અગરુલધુપર્યાયરૂપ છે તથા તેનો અંત નથી. આ પ્રમાણે સ્કન્દક ! દ્રવ્યજીવ અંતવાળો છે, ક્ષેત્રજીવ અંતવાળો છે, કાળજીવ અંત વિનાને છે તથા ભાવજીવ અંત વિનાનો છે. ચાર પ્રકારની સિદ્ધિની પ્રરૂપણા૫૯, હે સ્કન્દક ! તને જે આ પ્રકારનો આવે મનોભાવ, વિચાર, મનોગત સંક૯૫ ઉત્પન્ન થયો હતો કે શું સિદ્ધિ અંતવાળી છે કે અંત વિનાની છે? તેનો પણ આ ઉત્તર છે કે સ્કન્દક ! મેં સિદ્ધિ ચાર પ્રકારની કહી છે. તે આ પ્રમાણે છે–દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, તથા ભાવથી. Page #538 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ધર્મસ્થાનુયોગ–મહાવીર તીર્થમાં સ્કન્દક પરિવ્રાજક : સૂત્ર ૫૧૦ દ્રવ્યથી સિદ્ધિ એક છે અને અંતવાળી છે. ક્ષેત્રથી સિદ્ધિ પીતાલીશ લાખ યોજન લંબાઈ તથા પહોળાઈવાળી છે, અને તેનો પરિધ એક કરોડ, બેતાલીશ લાખ, ત્રીશ હજાર, બસો ઓગણપચાસ યોજના કરતાં કાંઈક વિશેષાધિક છે, અને તેનો અંત અને છેડો પણ છે. કાળથી કોઈ દિવસ ન હતી એમ નથી, કોઈ દિવસ નથી એમ નથી અને કોઈ દિવસ તે નહીં હશે એવું પણ નથી; પરંતુ તે હતી, છે, અને રહેશે–તે ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત, નિત્ય છે અને તેનો અંત નથી. ભાવથી સિદ્ધિ ભાવ લોકની જેમ અનંત વર્ણપર્યાય, અનંત અંધપર્યાય, અનંત રસપર્યાય, અનંત સ્પશપર્યાય, અનંત સંસ્થાન પર્યાય, અનંત ગુરુલધુપર્યાય, અનંત અગુરુલઘુ-પર્યાયરૂપ છે તથા તેનો અંત નથી. એટલા માટે છે સ્કન્દક ! દ્રવ્યથી સિદ્ધિ અંતવાળી છે, ક્ષેત્રથી સિદ્ધિ અંતવાળી છે, કાળથી સિદ્ધિ અનંત છે, ભાવથી સિદ્ધિ અનંત છે. ચાર પ્રકારના સિદ્ધોનું પ્રરૂપણ— હે કબ્દક ! તને જે આ અને આવા પ્રકારનો મનોભાવ, ચિંતન, પ્રાર્થિત અને મનોગત રાંક૯પ ઉત્પન્ન થયો હતો કે સિદ્ધો અંતવાળા છે અથવા અંત વિનાના છે? તેનો પણ ઉત્તર છે–હે સ્કન્દક ! મેં ચાર પ્રકારે સિદ્ધોની પ્રરૂપણા કહી છે. તે આ પ્રમાણે છે-દ્રવ્યની અપેક્ષાથી, ક્ષેત્રની અપેક્ષાથી, કાળની અપેક્ષાથી અને ભાવની અપેક્ષાથી. દ્રવ્યાપેક્ષાએ સિદ્ધ એક છે અને અસંખ્ય પ્રદેશવાળા છે અને અસંખ્ય પ્રદેશમાં અવગાઢ છે અને તેને અંત પણ છે. કાળથી સિદ્ધ આદિવાળા છે, પરંતુ અપર્યવસિત છે અર્થાત્ અંત વિનાના છે અને તેનો અંત નથી. ભાવથી સિદ્ધ અનંત જ્ઞાનપર્યાયરૂપ છે, અનંત દર્શનપર્યાયરૂપ છે–થાવત્ અનંત અગરુલધુપર્યાયરૂપ છે અને તેનો અંત નથી. એટલા માટે છે સ્ક-દક! દ્રવ્યથી સિદ્ધ અંતવાળા છે, ક્ષેત્રથી સિદ્ધ અંતવાળા છે, કાળથી સિદ્ધ અનંત છે અને ભાવથી સિદ્ધ અંત વિનાના છે. મરણ-પ્રરૂપણ૫૧૦. હે સ્કન્દક ! તને જે આ અને આવા પ્રકારનો મનોભાવ, ચિંતિત, પ્રાર્થિત અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો હતો કે જીવ કેવી રીતે મરે તે તેને સંસાર વધે અથવા ઘટે? તેને ઉત્તર પણ આ પ્રમાણે છે– સ્કન્દક ! મેં મરણના બે પ્રકાર જણાવ્યા છે. તે આ પ્રમાણે છે બાલમરણ અને પંડિતમરણ. તેમાંથી બાલમરણ શું છે? બાલમરણના બાર ભેદ કહ્યા છે. તે આ પ્રમાણે છે ૧. વલયમરણ (તરફડતા તરફડતા મરવું), ૨. વશાર્તમરણ (પરાધીનતાપૂર્વક રીબાઈને મરવું). (૩) અંત:શલ્મમરણ (શરીરમાં કાંઈ પણ શસ્ત્રાદિક પેસી જવાથી મરવું અથવા સન્માર્ગથી ભ્રષ્ટ થઈને મરવું), ૪. તદુભવ મરણ (જે તે ગતિમાંથી મરીને ફરીને પાછું તે જ ગતિમાં આવવું), ૫. ગિરિપતન (પહાડથી પડીને મરવું), ૬. તરુપતન ૭. જલપ્રવેશ (પાણીમાં ડૂબીને મરવું), ૮. અગ્નિ-પ્રવેશ (અગ્નિમાં પેસીને મરવું), ૯, વિષભક્ષણ (ઝેર ખાઈને મરવુ), ૧૦ શસ્ત્રધાત (શસ્ત્ર વડે મરવું), ૧૧. ફાંસી (ગળે ફાંસો ખાઈને મરવું), ૧૨. વૃદ્ધપૃષ્ઠ (ગીધ વગેરે જંગલી જનાવરો ઠોલે તેથી મરવું). હે સ્કન્દક! આ બાર પ્રકારનાં બાલમરણોથી મરતો જીવ પોતે અનંતવાર નૈરયિકભવને પામે છે, અનંત તિર્યંચભવના ગ્રહણથી પોતાના આત્માને સંયોજિત કરે છે. Page #539 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ક્યાનુગ–મહાવીર-તીર્થમાં સ્કન્દક પરિવ્રાજક : સૂત્ર ૫૧૦ ૧૮૩ canaaaaaaaaaaammmaaaaaaaaaaaaaaaaaaaa અનંતવાર મનુષ્યભવને પ્રાપ્ત કરે છે અને હે સ્કન્દક ! પૂર્વોક્ત બે પ્રકારના મરણથી અનેકવાર દેવભવને ધારણ કરે છે અને મરના જીવનો સંસાર વધે છે અને ઘટે પણ છે. અનાદિ, અનંત તથા ચારગતિવાળા સંસાર સ્કર્દકનું ધમશ્રવણરૂપ વનમાં તે જીવ રખડે છે, ભટકે છે. ૫૧૧, આ વાતને સાંભળીને તે કાત્યાયનગેત્રીય આ પ્રમાણે બાલમરણથી મરતો જીવ કન્ટક પરિવ્રાજકે બોધ પામી શ્રમણ ભગવાન પોતાના સંસારને વધારે છે અથવા એ પ્રમાણે મહાવીરને વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર બાર જાતના મરણ વડે મરતો તે જીવ પોતાના કરીને આ પ્રમાણે બોલ્યો – હે ભગવન ! સંસારને વધારે છે. તમારા મુખથી કેવળીએ કહેલ ધર્મને તે તે પંડિતમરણ શું છે? સાંભળવાને ઇચ્છું છું.' પંડિતમરણ બે પ્રકારનું કહ્યું છે, આ હે દેવાનુપ્રિય ! જેમ સુખ થાય તેમ કર. પ્રમાણે_પાદોપગમન અને ભક્તપ્રત્યાખ્યાન. તેમાં વિલંબ ન કર !'. પાદોપગમન શુ છે ? ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરે પાદોપગમન બે પ્રકારનું છે, આ પ્રમાણે કાત્યાયનગોત્રીય સકન્દક પરિવ્રાજક તથા ત્યાં નિહરિમ અને અનિર્ધારિમ. [જે મરનારનું મળેલી વિશાળ સભાને ધર્મ કો–અહીં શબ બહાર કાઢી સંસ્કારવામાં આવે તે ધર્મ-કથા કહેવી. સ્કન્દકની પ્રવજયામરનારનું મરણ નિર્ધારિમ મરણ અને તેનાથી ઉલટા મરણને અનિહરિમ મરણ કહે છે. એ ૫૧૨. ત્યાર પછી તે કાત્યાયનગોત્રીય સ્કન્દક પરિવ્રાજક બંને જતનું પાદપપગમન મરણ પ્રતિકર્મ શ્રમણ ભગવાન મહાવીરના મુખથી ધર્મ સાંભળી, અવધારી, હૃષ્ટ, તુષ્ટ, આનંદિત વિનાનું જ છે. આ પ્રમાણે પાદપોપગમન ચિત્તવાળે, નંદિત પ્રીતિવાળો, પરમ સૌમનસ મરણનું સ્વરૂપ છે. અને હર્ષવશ વિકસિત હદયવાળો થયો અને ભક્ત-પ્રત્યાખ્યાન એ શું છે ? આસન પરથી ઊઠીને શ્રમણ ભગવાન મહાભક્ત-પ્રત્યાખ્યાન મરણ પણ બે પ્રકારનું વીરની ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી. કહ્યું છે, તે આ પ્રમાણે-નિર્ધારિમ અને અનિ પ્રદક્ષિણા કરીને વંદન-નમરકાર કર્યા, વંદનહરિમ. એ બન્ને જાતનું ભક્તપ્રત્યાખ્યાન નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યોમરણ પ્રતિકર્મવાળું જ છે. આ ભક્ત “હે ભગવન્ ! નિગ્રંથ-પ્રવચનમાં હું પ્રત્યાખ્યાન મરણનું સ્વરૂપ છે. શ્રદ્ધા રાખું છું. યાવતુ-તે આપ વર્ણવે છો હે સ્કન્દક ! એ બંને જાતના પંડિતમરણવડે તેવું જ છે.' એમ કહીને શ્રમણ ભગવાન મરતે જીવ પોતે નૈરયિકના અનંત ભવને મહાવીરને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર પામતો નથી, અનંત તિર્યંચભવને પામતો કરીને ઉત્તર-પૂર્વ દિશામાં-ઈશાન કોણમાં ગયા, નથી, અનંત મનુષ્યભવોને નથી પામતો, ત્યાં જઈને ત્રિદંડને, કુંડિકાને,પાવત-ગેરુથી અનંત દેવભવને પામતો નથી, પરંતુ અનાદિ, રંગેલા વસ્ત્રોને એકાન્તમાં મૂક્યાં, મૂકીને જયાં અનંત, વિશાલ, ચાતુર્ગતિક સંસારવનને શ્રમણ ભગવાન મહાવીર વિરાજ્યા હતા ત્યાં પાર કરી જાય છે. આવ્યો, આવીને શ્રમણ ભગવાન મહાવીરની આ પ્રકારની મરણથી મરતા જીવનો સંસાર ત્રણવાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા ઘટે છે. કરીને વંદન-નમસ્કાર કર્યો, વંદન-નમસ્કાર આ પ્રમાણે પંડિતમરણનું સ્વરૂપ છે. કરીને આ પ્રમાણે બોલ્યા Page #540 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં સ્કર્દક પરિવ્રાજક સૂત્ર ૫૧૪ “હે ભગવન્ ! ઘડપણ અને મૃત્યુના દુ:ખથી આ લોક-આ સંસાર યુક્ત છે, હે ભગવનું ! પ્રદીપ્ત છે અને હે ભગવન ! આલિપ્ત-પ્રદીપ્ત છે. જેમ કોઈ એક ગૃહસ્થ અગ્નિથી સળગતા ઘરમાંથી અલ્પભારવાળો અને બહુમૂલ્યવાળો સામાન હોય છે તેને લઈને એકાંતમાં જાય છે કારણ કે તે ગૃહસ્થ એમ વિચારે છે કે જો થોડો પણ સામાન બચે તો મને તે આગળપાછળ હિતરૂપ, સુખરૂપ, કુશળરૂપ અને અનુક્રમથી અંતમાં નિકોયસ-કલ્યાણરૂપ થશે. આ પ્રમાણે હે દેવાનુપ્રિય ! મારો આત્મા પણ એક પ્રકારની બહુમૂલ્ય વસ્તુ જેવો છે જે મને ઇષ્ટ, કાન, પ્રિય, સુંદર, મનગમતો, સ્થિરતા આપનાર અને વિશ્વાસપાત્ર, સંમત, બહુમત, અનુમત, અને આભૂષણની પેટી જેવો છે, એટલા માટે તેને ટાઢ, તડકે, ભૂખ, તરસ, ચેર, વાધ, ડાંસ, મચ્છર, વાત, પિત્ત, શ્લેષ્મ (-સળેખમ) અને સન્નિપાત વગેરે વિવિધ પ્રકારના રોગો અને જીવલેણ દરદો તથા પરીષહ અને ઉપસર્ગો નુકસાન ન કરે, સ્પર્શ ન કરે અને તેને પૂર્વોક્ત વિધ્રોથી બચાવી લઉં તો તે મારો આત્મા મને પરલોકમાં હિતરૂપ, સુખરૂપ, કુશળરૂપ અને પરંપરાએ કલ્યાણરૂપ થશે. માટે હે દેવાનુપ્રિય! હું ઇચ્છું છું કે આપની પાસે હું પ્રવજિત થાઉં, મુંડિત થાઉં, આપની પાસે જ પ્રનિલેખનાદિ ક્રિયાઓ શીખું, તમે જ પોતે મને ભણાવો અને તમે પોતે જ આચાર, વિનય, ગોચર, વિનયના ફળને, ચારિત્રને, પિંડવિશુદ્ધયાદિક કરણને, સંયમયાત્રાને અને સંયમના નિવહક આહારના નિરૂપણને અર્થાત્ એવા પ્રકારના ધર્મને કહે. ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીરે પોતે જ તે કાત્યાયન-ગોત્રીય ઔદક પરિવ્રાજકને પ્રવ્રજિત કર્યો–યાવતુ-ધર્મ કહ્યો “હે દેવાનુપ્રિય! આ પ્રમાણે જવું, આ પ્રમાણે રહેવું, આ પ્રમાણે બેસવું, આ પ્રમાણે સૂવું, આ પ્રમાણે ખાવું, આ પ્રમાણે બોલવું, અને આ પ્રમાણે ઊઠીને પ્રાણ, ભૂત, જીવ તથા સ વિષે સંયમપૂર્વક વર્તવું તથા આ બાબતમાં જરા પણ આળસ ન રાખવી. ત્યાર બાદ તે કાત્યાયન-ગોત્રીય સંસ્કન્દક મુનિએ શ્રમણ ભગવાન મહાવીરનો આ આવા પ્રકારનો ધર્મોપદેશ સમ્યક્ પ્રકારથી સ્વીકાર્યો અને જે પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીરની આશા હતી તે પ્રમાણે તે ચાલે છે, રહે છે, બેસે છે, સૂવે છે, ખાય છે, બોલે છે અને ઊઠીને પ્રાણ, ભૂન, જીવ તથા સો વિષે સંયમપૂર્વક પ્રવૃત્તિ કરે છે તથા આ બાબતમાં જરા પણ આળસ નથી રાખતો. ત્યારે તે કાત્યાયન-ગોત્રીય સ્કન્દક અનગાર થયા તથા ઇર્યાસમિતિ–પાવતુ-ગુપ્ત બ્રહ્મચારી, ત્યાગી, સરલ, ધન્ય, ક્ષમાથી સહન કરનારા, જિતેન્દ્રિય,શોધક, આકાંક્ષારહિત,સંભ્રમ રહિત, ઉત્સુકતા રહિત, સંયમ સિવાય અન્યત્ર મનને નહી રાખવાવાળા, સુશ્રમણ્યમાં લીન થઈને, ઇન્દ્રિયદમન કરીને, નિગ્રંથ પ્રવચનને નજર સામે રાખીને વિચરણ કરવા લાગ્યા. મહાવીરને જનપદ વિહાર ૫૧૩. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર કૃતંગલા નગરી અને છત્રપલાશ, ચૈત્યમાંથી નીકળ્યા, નીકળીને બાહ્ય જનપદમાં વિહાર કરવા લાગ્યા. કબ્દક દ્વારા ભિક્ષુપ્રતિમા ગ્રહણ– ૧૧૪ ત્યાર બાદ તે સકન્દક અનગારે શ્રમણ ભગવંત મહાવીરના તથારૂપ સ્થવિરો પાસે સામાયિક વગેરે અગિયાર અંગોનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને જ્યાં શ્રમણ ભગવાન વિરાયા. હતા ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન કર્યા, નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું – હે ભગવન ! આપની આજ્ઞા મેળવીને હું માસિક ભિક્ષુ પ્રતિમાને ધારણ કરી વિચારવા ઇચ્છું છું.' Page #541 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયોગ-મહાવીર તીર્થમાં સ્કન્દક પરિવ્રાજક : સત્ર ૫૧૪ ૧૮૫ હે દેવાનુપ્રિય! જેમ સુખ થાય તેમ કર, પરંતુ વિલંબ ન કર.' [ભગવાને કહ્યું] પછી શ્રમણ ભગવંત મહાવીરની અનમતિ મેળવી ને સ્કન્દક અનગાર હર્ષવાળા થયાયાવતુ-નમસ્કાર કરીને એક માસની ભિક્ષ પ્રતિમાને ધારણ કરીને વિહરવા લાગ્યા. ત્યાર બાદ તે અંદક અનગાર માસિક ભિક્ષપ્રતિમાને સૂત્ર અનુસાર, આચાર અનુસાર, માગ અનુસાર, સત્યતાપૂર્વક અને સારી રીતે કાય વડે સ્પર્શે છે, પાલન કરે છે, શોભાવે છે, સમાપ્ત કરે છે, પૂર્ણ કરે છે, કીર્તન કરીને અને અનુપાલન કરીને, આશાપૂર્વક આરાધના કરે છે તથા સમ્યક્ રીતે કાર્ય દ્વારા સ્પર્શ કરીને, પાલન કરીને, શોભિત કરીને, સમાપ્ત કરીને, પૂર્ણ કરીને, કીર્તન કરીને અને અનુપાલન કરીને, આશાપૂર્વક આરાધના કરીને પછી જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજ્યા હતા ત્યાં આવ્યા, ત્યાં આવીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા “હે ભગવાન! આપની આજ્ઞા મેળવી હું દ્વિમાસિક ભિક્ષુપ્રતિમાને ધારણ કરીને વિહરવા ઇચ્છું છું.' [ભગવાને કહ્યું- હે દેવાનુપ્રિય! જેમ સુખ થાય તેમ કર, પરંતુ વિલંબ ન કર.'—એ પ્રમાણે ત્રિમાસિક, ચાતુર્માસિક, પંચમાસિક, છમાસિક, સપ્તમાસિક, પ્રથમ સાત રાત્રીદિવસની, બીજી સાત રાત્રી દિવસની, ત્રીજી સાત રાત્રી-દિવસની, ચોથી રાત્રી-દિવસની અને પાંચમી એક રાત્રીની પ્રતિમા આરાધી. ત્યાર બાદ તે સ્કન્દક અનગાર એક રાત્રીની ભિક્ષ-પ્રતિમાને સૂત્ર અનુસાર યાવત્ આરાધના કરીને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજ્યા હતા ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા સ્કન્દક દ્વારા ગુણરત્ન સંવત્સર તપો પસં૫ ધન (ધારણ)પ૧૫. “હે ભગવન્! જો આપની આશા હોય તો હું ગુણરત્ન સંવત્સર નામનું તપકર્મ ધારણ કરીને વિહરવા ઈચ્છું છું.' [ મહાવીર બોલ્યા] – “હે દેવાનુપ્રિય! જેમ સુખ થાય તેમ કર, વિલંબ ન કર.” ત્યાર બાદ તે સ્કન્દક અનગાર શ્રમણ ભગવાન મહાવીરની અનુમતિ મળવાથી હૃષ્ટ-તુષ્ટ થયા, યાવતુ-નમસ્કાર કરીને ગુણરત્ન સંવત્સર તપને ધારણ કરીને વિહરવા લાગ્યા. ત્યાર બાદ તે સ્કન્દક અનગાર ગુણરત્ન સંવત્સર તપને સૂત્ર અનુસાર, આચારઅનુસાર યાવતુ-આરાધના કરીને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજી રહ્યા હતા ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન કર્યા, નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને અનેક ચતુર્થી, ષષ્ઠ, અષ્ટમ, દશમ, દ્વાદશ ભક્ત, માસક્ષમણ, અર્ધ માસક્ષમણ, વગેરે વિચિત્ર તપકર્મ વડે આત્માને ભાવિત કરતા વિહરવા લાગ્યા. ત્યાર બાદ તે સ્કન્દક અનગાર પૂર્વોકત પ્રકારના ઉદાર, વિપુલ, પ્રદત્ત, પ્રગ્રહીત કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્યરૂપ, મંગલરૂપ, શોભાયુક્ત, ઉત્તમ, ઉદાત્ત–ઉજજવલ, સુંદર, ઉદાર અને મહા પ્રભાવવાળા તપકર્મથી શુષ્ક, રુક્ષ, માંસરહિત થયા, માત્ર હાડકા અને ચામડાથી જ અવનદ્ધ (ઢંકાએલા) બની રહ્યા, ચાલવાથી હાડકા ખડખડે તેવા થઈ ગયા, દુબળા અને શરીર ઉપર બધી નાડીઓ તરી આવે તેવા થઈ ગયા. હવે તે માત્ર પોતાના આત્મબળથી જ ગતિ અને સ્થિતિ કરતા હતા તથા એવા દુર્બલ થઈ ગયા હતા કે બોલી રહ્યા પછી ગ્લાનિ અનુભવી રહેતા હતા, બોલતાં બોલતાં અને બોલવાના વિચાર માત્રથી તેમને ગ્લાનિ થતી હતી-થાકી જતા હતા. જેમ કોઈ એક લાકડાથી ભરેલી ગાડી હોય, પાંદડાથી ભરેલી ૨૪ Page #542 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં સ્કર્દક પરિવ્રાજક : સૂત્ર ૫૧૬ ગાડી હોય અથવા પાંદડા, તલ અને બીજા કોઈ સુકા સામાનથી ભરેલી ગાડી હોય અથવા એરંડાના લાકડાથી ભરેલી ગાડી હોય કે કોલસાથી ભરેલી ગાડી હોય તો જયારે તે બધી ગાડીઓને તડકે સુકાવ્યા પછી ચલાવવામાં આવે ત્યારે તે ગાડીઓ અવાજ કરતી કરતી ગતિ કરે છે અને અવાજ કરતી કરતી ઉભી રહે છે એ જ પ્રમાણે સ્કન્દક અનગાર પણ જયારે ચાલતા તથા ઊભા રહેતા ત્યારે ખડખડ શબ્દ થતો હતે. તે તપથી પુષ્ટ થયા હતા પરંતુ માંસ અને રુધિરથી ક્ષીણ થયા હતા અને રાખના ઢગલામાં ભારેલા અગ્નિની પેઠે તપ વડે, તેજ વડે તથા તપ અને તેજની શોભા વડે બહુ બહુ શોભાયમાન લાગતા હતા. રાજગૃહમાં મહાવીર-સમવસરણ અને સ્કન્દકને સમાધિમરણ-સંક૯પપ૧૬. તે કાળે તે સમયે રાજગૃહ નગરમાં–ચાવતુસમવસરણ થયું–ચાવતું સભા પાછી ફરી. હવે કોઈ એક દિવસ રાત્રીને પાછલે પહોરે જાગતાં જાગતાં ધર્મ વિષે વિચાર કરતા તે સ્કન્દક અનગારના મનમાં આ પ્રમાણે સંક૯૫ ઉત્પન્ન થયો હું આ અને આવા પ્રકારના ઉદાર [ તપકર્મવડે] -પાવતુ–દુબળ થઈ ગયો છું. મારી બધી નાડીઓ બહાર તરી આવી છે, માત્ર આત્મબળથી જ ગતિ અને સ્થિતિ કરું છું યાવતુ-આ પ્રમાણે હું પણ અવાજ કરતો ચાલું છું અને અવાજ કરતો બેસું છું. આવી સ્થિતિમાં પણ મારામાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, અને પુરુષાર્થ પરાક્રમ છે-કાવત્ મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, અને શુભાથી શ્રમણ ભગવંત મહાવીર વિહરે છે ત્યાં સુધી મારે માટે એ શ્રેયસકર છે કે આવતી કાલે રાત્રી પ્રકાશવાળી થયા પછી, કમળ કમળ ખીલ્યા પછી, નિર્મળ પ્રભાત થયા પછી, રાતા અશોક વૃક્ષ જેવા પ્રકાશવાળા પલાશ પુષ્પ, પોપટની ચાંચ અને ચણાઠીના અર્ધભાગ જેવા લાલ કમળના સમૂહવાળા વનખંડને વિકસિત કરનાર સહસ્રરમિ, પ્રકાશથી જાજવલ્યમાન દિનકર સૂર્યનો ઉદય થાય એટલે શ્રમણ ભગવંત મહાવીરને વંદન કરીને, નમસ્કાર કરીને, અતિ નજીક નહીં તેમ અતિ દૂર નહિ તેવી રીતે સામે રહીને વિનયપૂર્વક અંજલિ રચીને પમ્પાસના કરી તથા શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા લઈને પોતાની જાતે જ પાંચ મહાવ્ર ધારણ કરીને, શ્રમણ અને શ્રમણીએને ખમાવીને, તથારૂપ (ગીતાર્થ) સ્થવિરોની સાથે વિપુલ પર્વત પર ધીરે ધીરે આરોહણ કરીને, મેઘસમૂહ જેવી શ્યામવર્ણની અને દેના વાસસ્થાન જેવી પૃથ્વી-શિલારૂપી પાટનું પ્રતિલેખન કરીને, દર્ભને સંથાર પાથરીને અને તેના પર બેસીને, સંલેખના દ્વારા આત્મશુદ્ધિ કરતાં કરતાં, ભક્તપાનનો ત્યાગ કરીને, પાદોપગમન પૂર્વક સ્થિર થઈને, કાળ(મરણ)ની આંકાક્ષા ન કરતાં વિચરણ કરું”—એમ વિચાર કર્યો, વિચાર કરીને બીજા દિવસની રાત્રી પ્રભાત થતાં—પાવતુ સહસ્ર રમિ તેજથી જાજવલ્યમાન દિનકર સૂર્યનો ઉદય થતાં જ્યાં શ્રમણ ભગવંત મહાવીર વિરાજી રહ્યા હતા ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર આદક્ષિણાપ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરી વંદન નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરી, અતિ દૂર નહિ તેમ અતિ નજીક નહીં તેવા સ્થાને રહી શુભૂષા કરતાં કરતાં, નમસ્કાર કરતાં કરતાં, વિનયપૂર્વક સામે બેસી પમ્પાસના કરવા લાગ્યા. “હે સ્કન્દક !' એમ કહી શ્રમણ ભગવાન મહાવીરે સ્કન્દક અનગારને આ પ્રમાણે કહ્યું“હે સકન્દક! મધ્યરાત્રિએ જાગતાં જાગતાં ધર્મ વિષે ચિંતન કરતાં તને આ પ્રમાણે સંકલ્પ યાવ-ઉત્પન્ન થયો હતો કે પૂર્વ પ્રકારના ઉદાર, વિપુલ તપ દ્વારા-ચાવતુ-કાળની અવકાંક્ષા ન કરતાં વિહરવું એ ઉચિત છે. અને એ પ્રમાણે વિચાર કર્યો અને વિચાર Page #543 -------------------------------------------------------------------------- ________________ ધર્મ થાનગ–મહાવીર-તીર્થમાં સ્કન્દક પરિવ્રાજક : સૂત્ર ૫૧૭ ૧૮૭ aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa કરીને બીજા દિવસની રાત્રી પ્રભાત-યાવતુ કહીને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર સહસ્રકિરણવાળા તેજથી જાજ્વલ્યમાન દિનકર કરીને આ પ્રમાણે કહ્યું- “પહેલાં પણ મેં સૂર્યનો ઉદય થતાં જ્યાં હું છું ત્યાં તું તરત જ શ્રમણ ભગવંત મહાવીરની પાસે કોઈ આવી પહોંચ્યો છે ને ? પણ જીવનો વિનાશ ન કરવો–કોઈ પણ હે સ્કન્દક ! આ વાત સાચી છે?' પ્રકારે કોઈને દુ:ખ ન દેવું” એ નિયમ જીવન [ સ્કન્દકે ઉત્તર આપે ] ‘હા, આ વાત પર્યત લીધો હતો. આ સમયે પણ શ્રમણ સાચી છે.' ભગવાન મહાવીર પાસે જીવન પર્યંત સર્વ હે દેવાનુપ્રિય! જેમ સુખ થાય તેમ પ્રાણાતિપાત-યાવનું મિથ્યાદર્શન શલ્યનું કર. વિલંબ ન કર’[ ભગવાને કહ્યું.] પ્રત્યાખ્યાન કરું છું, એ જ રીતે જીવન પર્યક્ત સ્કન્દકની સંખના– અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય એમ ચારે જાતના આહારનો ત્યાગ કરીશ. વળી મારું પ૧૭. ત્યાર બાદ તે કન્દક અનગાર શ્રમણ ભગવાન આ ઈષ્ટ, કાન્ત, પ્રિય શરીર છે—પાવતુ-વાત, મહાવીરની આજ્ઞા પ્રાપ્ત થવાથી હૃષ્ટ, તુષ્ટ, પિત્ત, સળેખમ, સન્નિપાત વગેરે વિવિધ રોગો આનંદિત ચિત્તવાળા, નંદિત,પ્રીમિના, પરમ અને આતંકે સ્પર્શ ન કરે, એવા આ શરીરનો સોમનસવાળા, હર્ષવશ વિકસિત હૃદયવાળા પણ મારા છેલ્લા શ્વાસોચ્છુવાસ પર્યન્તથયા અને સ્થાન પરથી ઊઠ્યા,ઊઠીને ત્રણ વાર મરણની છેલ્લી ઘડીએ ત્યાગ કરું છું. એ ભગવાનની આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા પ્રમાણે સંકલ્પ કરીને સંલેખનાને પ્રીતિપૂર્વક કરીને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને ધારણ કરી, ભક્ત–પાનનો ત્યાગ કરી, વૃક્ષની પોતાની મેળે જ પાંચ મહાવ્રતનું આરોપણ પેઠે સ્થિર રહી, મરણની અવકાંક્ષા ન કરતાં કરીને સાધુ અને સાધ્વીઓને ખમાવ્યા, ખમા વિચારવા લાગ્યા. વીને તથારૂપ (ગીતાર્થ) યોગ્ય સ્થવિરોની સાથે ત્યાર બાદ તે સ્કન્દક અનગાર શ્રમણ ધીરે-ધીરે વિપુલાચલ પર ચડ્યા, ચડીને મેધ. ભગવંત મહાવીરના તથારૂપ સ્થવિરેની પાસે. સમૂહ જેવી શ્યામવર્ણની અને દેવના સામાયિક વગેરે અગિયાર અંગેનું અધ્યયન વાસસ્થાન જેવી પૃથ્વી–શિલા-પાટનું પ્રતિ કરી, બાર વર્ષ સુધી પૂર્ણરૂપ શ્રમણપર્યાયનું લેખન કરીને, ઉચ્ચાર–પ્રસ્ત્રવણ ભૂમિ(લઘુશંકા પાલન કરી, માસિક સંલેખના વડે આત્માનેઅને વડીલંકાને સ્થાન)ની પ્રતિલેખના સંજી, સાઠ ટંક ભક્ત-પાનનો ત્યાગ કરી કરી, પ્રતિલેખન કરીને દર્ભનો સંથારો પાથરીને (અનશન દ્વારા) આલોચના અને પ્રતિક્રમણ અને પૂર્વ દિશાની તરફ મુખ રાખીને કરી, સમાધિ પ્રાપ્ત કરી ક્રમપૂર્વક કાળધર્મનેપર્યકાસને બેસી, દશે નખ સહિત બંને હાથને મરણને પામ્યા. જોડી મસ્તકને સ્પર્શ કરી અંજલિ રચી આ સ્કન્દકનાં વસ્ત્ર-પાત્રોનું સમાનયનપ્રમાણે બોલ્યા ૫૧૮. ત્યાર બાદ સ્કન્દક અનગારને કાળ પામેલ અરિહંત ભગવંતને-પાવતુ-અચળ સ્વ જાણી, તેના પરિનિર્વાણ નિમિત્તે તે સ્થવિરા રૂપને પ્રાપ્ત થયેલાઓને નમસ્કાર થાઓ. ભગવંતોએ કાઉસગ્ન-કાયોત્સર્ગ-એક પ્રકારનું તથા અચલ સ્થાનને પામવાની ઇચ્છાવાળા ધ્યાન-કર્યું, ધ્યાન કરીને પાત્રો અને વસ્ત્રો શ્રમણ ભગવંત મહાવીરને નમસ્કાર થાઓ. લીધા, લઈને વિપુલ પર્વત ઉપરથી ધીમે ધીમે ત્યાં રહેલા શ્રમણ ભગવંત મહાવીરને અહી ઉતરી જ્યાં શ્રમણ ભગવંત મહાવીર વિરાયા રહેલો હું વાંદુ છું. ત્યાં રહેલા શ્રમણ ભગવંત હતા ત્યાં આવી, શ્રમણ ભગવાન મહાવીરને મહાવીર અહી રહેલા મને જઓ'. એમ વદન નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું-આપ Page #544 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ધર્મસ્થાનુયોગ–મહાવીર તીર્થમાં સ્કર્દક પરિવ્રાજકઃ સૂત્ર પર૧ દેવાનુપ્રિયના શિષ્ય સ્કન્દ નામના અનગાર જે પ્રકૃતિએ–સ્વભાવથી ભદ્ર, સ્વભાવથી જ અત્યન્ત અલ્પ ક્રોધ, માન, માયા અને લોભવાળા, અત્યંત નિરભિમાની, આર્જવ– સંપન્ન, ગુરુની આજ્ઞામાં રહેનાર અર્થાત્ ગુરૂની આજ્ઞાનું પૂર્ણપણે પાલન કરનાર તથા ભદ્ર અને વિનીત હતા, તથા જે આપ દેવાનુપ્રિયની અનુમતિ મેળવી પોતાની મેળે જ પાંચ મહાવ્રતોને આરોપી, સાધુ અને સાધ્વીઓને ખમાવી, અમારી સાથે ધીમે ધીમે વિપુલ પર્વત પર ચડયા હતા–પાવ-માસિક સંલેખના દ્વારા આત્માને નિર્મળ કરી, સાઠ ટંક ભોજનનો અનશન દ્વારા ત્યાગ કરી, આલોચના–પ્રતિક્રમણ કરતાં, સમાધિ પ્રાપ્ત કરી ક્રમપૂર્વક કાળધર્મ પામ્યા છે. આ તેમનાં ઉપકરણો છે.” તે કલ્પમાં કેટલાક દેવોનું બાવીશ સાગરપમનું આયુષ્ય હોય છે. ત્યાં સ્કન્દક દેવનું પણ બાવીશ સાગરોપમનું આયુષ્ય છે.' હે ભગવન્! તે સ્કન્ડકદેવ આયુષ્યનો ક્ષય થયા પછી, ભવક્ષય થયા પછી, સ્થિતિને ક્ષય થયા પછી તે દેવલોકથી વીને તુરત જ ક્યાં જશે? કયાં ઉત્પન્ન થશે?” હે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશેથાવતુ–સર્વ દુઃખોનો અંત કરશે.” સ્કન્દકનો અચુતક૯૫માં ઉપપદ અને મહા વિદેહમાં સિદ્ધિ– પ૧૯ “હે ભગવન!” એમ કહીને ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમન કર્યા અને વંદન-નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું આપ દેવાનુપ્રિયના શિષ્ય સ્કન્દક નામના અનગર કાળમાસે કાળ કરી કયાં ગયા છે? ક્યાં ઉત્પન્ન થયા છે ?” હે ગૌતમ !” એ પ્રમાણે સંબોધન કરી શ્રમણ ભગવાન મહાવીરે ગૌતમને આ પ્રમાણે ઉત્તર આપ્યા–“હે ગૌતમ ! મારો શિષ્ય સ્કન્દક અનગાર જે પ્રકૃતિથી ભદ્ર, પ્રકૃતિથી શાંત, સ્વભાવથીજ અત્યંત અલ્પ ક્રોધ, માન, માયા અને લોભવાળ, માર્દવ–આર્જવ–સમ્પન્ન, આજ્ઞાકારી, વિનયી હતો, તેણે મારી અનુમતિ મેળવી પોતાની જાતે જ પાંચ મહાવ્રતોનું આરોપણ કરી–પાવતુ-માસિક સંલેખના દ્વારા આત્માને શુદ્ધ કરીને સાઠ ભક્ત-પાનનો અનશન દ્વારા છેદ કરીને, આલોચના, પ્રતિક્રમણ કરીને, સમાધિ પ્રાપ્ત કરી કાળ માસે કાળ કર્યો. તે અમ્યુકલ્પમાં દેવરૂપે ઉત્પન્ન થયો છે. ૩૯. મહાવીર-તીર્થમાં મુગલ પરિવ્રાજક આલભિકામાં મુગલ પરિવ્રાજક– પ૨૦ તે કાળે, તે સમયે આલભિકા નામે નગરી હતી, વર્ણન. ત્યાં શંખવન નામે ચૈત્ય હતું, વર્ણન. ને શંખવન નામે ચૈત્યથી થોડે દૂર મુગલ નામે પરિવ્રાજક રહેતો હતો-જે અન્વેદ, યજુર્વેદયાવતુ-બ્રાહ્મણ સંબંધી અને પરિવ્રાજક સંબંધી નયોમાં કુશળ હતો અને નિરંતર છટ્ઠ છટ્ઠ તપ કરતો, ઊંચે હાથ રાખી સૂર્યની તરફ મોઢું રાખી આસાપનાભૂમિ પર આતાપના લેતો વિહરતો હતો. મુદગલને વિર્ભાગજ્ઞાનપર૧ ત્યાર બાદ તે મુદ્દગલ પરિવ્રાજકને નિરંતર છઠ છઠ તપ કરવાથી, ઊંચે હાથ રાખીને સૂર્યની તરફ મોઢું રાખી આતાપના ભૂમિ પર આતાપના લેવાથી તથા પ્રકૃતિથી ભદ્ર, પ્રકૃતિથી શાંત, પ્રકૃતિથી અતિ–અલ્પ ક્રોધ, માન, માયા અને લોભવાળો હોવાથી, મૃદુતા, અને માર્દવ સંપન્ન હોવાથી, આશાનુરૂપ વૃતિવાળો હોવાથી, વિનીત હોવાથી, કોઈ એક દિવસે તદાવરણ કર્મોનો ક્ષયોપશમ થઈ જવાથી અને ઈહા, અપહ, માગણા અને ગવેષણા કરવાને કારણે વિભંગ નામે જ્ઞાન ઉત્પન્ન થયું. અને તે ઉત્પન્ન થયેલા વિભંગ જ્ઞાન વડે બ્રહ્મલોક કપમાં રહેલા દેવની સ્થિતિ તે જાણવા લાગ્યો અને જોવા લાગ્યો. Page #545 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયાગ—મહાવીર તીમાં મુદ્દગલ પરિવ્રાજક : સૂત્ર પરર દેવસ્થિતિના વિષયમાં મુગલનું વિભ‘ગજ્ઞાન પ૨૨. ત્યારબાદ તે મુદ્ગલને આવા પ્રકારનાઅધ્યવસાય-યાવત્-સંકલ્પ ઉત્પન્ન થયા— ‘મને અતિશયવાળુ` જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયુ છે. દેવલાકમાં દેવાની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે અને ત્યાર પછી એક સમય અધિક, બે સમય અધિકમાવત્ અસંખ્ય સમય અધિક કરતાં કરતાં ઉત્કૃષ્ટ દસ સાગરોપમની સ્થિતિ કહી છે. ત્યાર પછી દેવા અને દેવલાકો બુચ્છિન્ન થાય છે’–એમ તે વિચાર ક૨ે છે, વિચાર કરીને આતાપના ભૂમિથી ઉઠે છે, ઉઠીને ત્રિદંડ, કુંડિકા-પાવ-ભગવા વસ્ત્રો ને ગ્રહણ કરી જયાં આભિકા નગરી છે, અને જ્યાં તાપસાના આશ્રમી હતા ત્યાં આવે છે, આવીને પાતાના ઉપકરણા મૂકી આભિકા નગરીમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર ચતુર્મુખ, મહાપથ અને સામાન્યપથમાં જઈને એક પછી એક ઘણા માણસાને આ પ્રમાણે કહે છેયાવતુ–પ્રરૂપે છે કે ‘હે દેવાનુપ્રિયા ! મને અતિશયવાળું જ્ઞાન અને દ ́ન ઉત્પન્ન થયુ છે અને દેવલાકમાં દેવાની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે અને તેની ઉપર એક સમય અધિક, બે સમય અધિક, યાવતુ–અસંખ્ય સમય અધિક કરતાં ઉત્કૃષ્ટપણે દસ સાગરોપમની સ્થિતિ કહી છે, ત્યાર બાદ દેવા અને દેવલોક વ્યચ્છિન્ન થાય છે.’ ત્યારબાદ મુદ્ગલ પરિવ્રાજકની આવી વાત સાંભળીને અને અવધારીને આભિકા નગરીમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ અને જનપથમાં અનેક માણસા એક બીજાને આ પ્રમાણે કહે છે યાવતુ-પ્રરૂપણા કરે છે કે–‘હે દેવાનુપ્રિયા ! મુદ્ગલ પરિવ્રાજક આ પ્રમાણે કહે છે–યાવત્ પ્રરૂપણા કરે છે કે—à દેવાનુપ્રિયા ! મને અતિશયવાળું શાન-દન ઉત્પન્ન થયુ' છે, દેવલાકમાં દેવાની દસ હજાર વર્ષની જઘન્ય ૧૮૯ +0+0+0+0+0+ સ્થિતિ કહી છે અને તેની ઊપર એક સમય અધિક, બે સમય અધિક-યાવ–અસંખ્ય સમય અધિક કરતાં કરતાં ઉત્કૃષ્ટપણે દસ સાગરોપમની સ્થિતિ કહી છે. ત્યારબાદ દેવા અને દેવલાકોના અ`ત થઈ જાય છે. આ કેવી રીતે માનવામાં આવે ?’ મહાવીર–સમવસરણ અને દેવસ્થિતિવિષયક યથાર્થ થન— ૫૨૩, મહાવીર સ્વામી સમવસર્યાં અને પદા નિકળી, ધમ સંભળાવ્યા, પરિષદ્ વિસર્જિત થઈ. ભગવાન ગૌતમ તે જ પ્રમાણે ભિક્ષાચર્યા માટે નીકળ્યા અને તેઓએ ઘણા માણસાની આવી વાત સાંભળી, સાંભળીને—આ પ્રમાણે બધુ કહેવું જોઈએ-યાવત્—‘હે ગૌતમ ! હું આમ કહું છું, બાલું છું-યાવત્-પ્રરૂપણા કરુ છું—દેવલાકમાં દેવાની જધન્યસ્થિતિ દસ હજાર વની છે અને ત્યારબાદ એક સમય અધિક, બે સમય અધિકયાવત્–અસંખ્ય સમય અધિક, ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે, ત્યારબાદ દેવા અને દેવલાકો બુચ્છિન્ન થાય છે.' ‘હે ભગવન્ ! સૌધ કલ્પમાં વણ સહિત અને વર્ણ રહિત, ગંધહિત અને ગંધરહિત, રસસહિત અને રસરહિત, સ્પર્શી સહિત અને સ્પર્શ રહિત, અન્યાન્ય બદ્ધ, અન્યાન્ય સ્પૃષ્ટ, અન્યાન્ય બદ્ધસૃષ્ટ દ્રવ્ય છે અને અન્યાન્યને આશ્રીને રહેલ છે ?” ‘હે ગૌતમ ! હા, તેમ છે.’[ભગવાને ઉત્તર આપ્યા] આ પ્રમાણે ઈશાન દેવલાકમાં પણ જાણવું. તે જ પ્રમાણે—યાવતુ–અચ્યુતમાં, એ જ પ્રમાણે ત્રૈવેયકવિમાનામાં, અનુત્તરવિમાનામાં અને ઈષપ્રાગ્ભારા પૃથ્વીમાં પણ–સિદ્ધશિલામાં પણ વ સહિત અને વણ રહિત ઇત્યાદિ દ્રવ્ય છે?’‘હા ગૌતમ ! છે.’ For Private Personal Use Only ત્યારબાદ તે વિશાળ પરિષદ્યાવત્ જે દિશામાંથી આવી હતી તે જ દિશામાં પાછી ફરી ગઈ. Page #546 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં મુગલ પરિવ્રાજકઃ સૂત્ર પરપ ત્યાર પછી આલભિકા નગરીમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુમુખ, રાજમાર્ગ અને સામાન્ય માર્ગમાં ઘણા માણસો એક બીજાને એમ કહેવા યાવતુ-પ્રરૂપણા કરવા લાગ્યા-હે દેવાનુપ્રિયો ! આ મુદ્દગલ પરિવ્રાજક આ પ્રમાણે કહે છે-યાવતુ-પ્રરૂપણા કરે છે– દેવાનુપ્રિયો ! મને અતિશયવાળું જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયું છે અને દેવલોકમાં દેવની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે, અને પછી એક સમય અધિક, બે સમય અધિકથાવતુ-અસંખ્ય સમય કરતાં ઉત્કૃષ્ટથી દસ સાગરોપમની સ્થિતિ કહી છે. ત્યારબાદ દેવો અને દેવલોકોનો વિચ્છેદ થઈ જાય છે. તેમનું આ કથન યથાર્થ નથી. શ્રમણ ભગવાન મહાવીર તો આ પ્રમાણે કહે છે–પાવ-દેવલોકમાં દેવેની જધન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે. અને પછી એક સમય અધિક, બે સમય અધિક–યાવતુ-અસંખ્ય સમય અધિક કરતાં ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરપમની સ્થિતિ છે. ત્યારબાદ દેવો અને દેવલોકનો અંત આવી જાય છે.” મુગલનું વિભળજ્ઞાન પતન અને મહાવીરની પાસે ગમન– પ૨૪. ત્યારબાદ તે મુદ્દગલ પરિવ્રાજક અનેક માણસો પાસેથી આ વાત સાંભળીને અને સમજીને શંકાવાળે, કાંક્ષાવાળો, સંદેહવાળો, અનિશ્ચિત અને કલુષિત ભાવવાળો થયો. જ્યારે તે શંકિત, આકાંક્ષાવાળો, સંદિગ્ધ, અનિશ્ચિત અને કલુષિત ભાવવાળો થયો. તે જ સમયે તત્કાલ તે મુદ્દગલ પરિવ્રાજકનું વિર્ભાગજ્ઞાન નષ્ટ થયું. ત્યારબાદ તે મુદ્દગલ પરિવ્રાજકને આ પ્રકારના અધ્યવસાયથાવ-વિચાર ઉત્પન્ન થયે-આ પ્રમાણે ધર્મની આદિ કરવાવાળા તીર્થંકર-સર્વજ સર્વદશી શ્રમણ ભગવાન મહાવીર આકાશમાં ચાલતું ધર્મચક્ર-માવત શંખવન ચેત્યમાં યથાયોગ્ય અવગ્રહને ધારણ કરતા, સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતાં વિચારી રહ્યા છે. જ્યારે આ પ્રકારના અરિહંત ભગવંતોના નામગોત્રના શ્રવણથી પણ મહાફળ મળતું હોય છે તે તેમની સામે જવું, વંદન નમસ્કાર, કુશળપુચ્છા અને પર્યું પાસના વગેરે માટે તે કહેવું જ શું? જ્યારે એક આર્ય ધાર્મિક સુવાક્ય સાંભળવું મહાફળદાયી હોય છે ત્યારે તેમના વિપુલ અર્થને ગ્રહણ કરવા માટે તો શું કહેવું? માટે જ હું તરત જ શ્રમણ ભગવાન મહાવીર પાસે જાઉં અને વંદન કરું–થાવત્ પર્યું પાસના કરું, તે મને આ ભવમાં અને પરભવમાં હિતરૂપ, શાંતિરૂપ અને અનુક્રમથી નિ:શ્રેયસરૂપ થશે.'-આ પ્રમાણે તેણે વિચાર કર્યો, વિચાર કરી જ્યાં પરિવ્રાજક મઠ હતો, ત્યાં તે આવ્યો, આવીને પરિવ્રાજક મઠમાં પ્રવેશ કર્યો, પ્રવેશ કરીને ત્રિદંડ, કુંડિકાયાવત્ ગેરુથી રંગેલાં વસ્ત્રો લીધાં, લઈને પરિવ્રાજક મઠથી નીકળ્યો, વિભંગશાનથી રહિત થયેલો તે આલભિકા નગરીની વચ્ચે થઈને નીકળ્યો, નીકળીને જ્યાં શંખવન શૈત્ય હતું, જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજી રહેલ હતા ત્યાં આવ્યો, આવીને શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરી વંદન-નમન કર્યા, વંદન અને નમસ્કાર કરી, ને અતિ પાસે કે ન અતિ દૂર યથાયોગ્ય સ્થાન પર બેસી સુશ્રુષા કરતો, નમસ્કાર કરતો, વિનયપૂર્વક અંજલિ રચીને પયું પાસના કરવા લાગ્યો. મુદગલની પ્રવજ્યા૫૨૫. ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીરે મુદ્ગલ પરિવ્રાજક અને તે વિશાળ સભાને ધર્મ સંભળાવ્યો-વાવતુ-આજ્ઞાન આરાધક બન્યો. ત્યારબાદ તે મુદ્દગલ પરિવ્રાજક શ્રમણ ભગવાન મહાવીર પાસે ધર્મ શ્રવણ કરી, સમજીને સન્દકના પ્રકરણમાં કહેવામાં આવ્યું છે તે અનુસાર તે ઉત્તરપૂર્વ દિશાના ભાગમાં ગયો, જઈને ત્રિદંડ અને કુંડિકા યાવતુ–ગેરુથી રંગેલાં વસ્ત્રોને એકાન્ત સ્થાનમાં રાખ્યાં. Page #547 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં શિવ રાજર્ષિ : સૂત્ર પર૭ ૧૮૧ તે હસ્તિનાપુર નગરમાં શિવ નામે રાજા હતું, તે મહાન હિમાચલ પર્વત, મહાન મલય-મન્દર પર્વતની સમાન સર્વ રાજાઓમાં શ્રેષ્ઠ હતો-વર્ણન. તે શિવ રાજાને ધારિણી નામે પટરાણી હતી–તેના હાથપગ સુકોમલ હતાં-વર્ણન. તે શિવ રાજાને પુત્ર, ધારિણી દેવીને આત્મજ શિવભદ્ર નામે કુમાર હતો -તેના હાથપગ સુકોમળ હતા ઇત્યાદિ સૂર્યકાંત રાજકુમારની પેઠે વર્ણન કહેવુંયાવતુ-તે કુમાર રાજય, રાષ્ટ્ર, સેના, વાહન, રાજ્યકોષ, કોઠાગાર, પુર, અન્તઃપુરની દેખભાળ કરતો કરતો રહેતો હતો, મૂકીને પોતાને જ હાથોથી પંચમુષ્ટિ લોચ કરીને શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને ઋષભદત્તની જેમ પ્રવૃજિત થયો. એ જ પ્રમાણે અગિયાર અંગેનું અધ્યયન કર્યું, એ જ પ્રમાણે વાવ-સર્વ દુઃખોથી મુક્ત થયા. ગૌતમના સિદ્ધયમાનના સંહનન આદિ વિશે પ્રશ્ન– પ૨૬. “ હે ભગવન્!” આ પ્રમાણે કહી ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા વંદન-નમન કરી આ પ્રમાણે પૂછયું –“ ભગવાન! સિદ્ધ થવાવાળા જીવે કેવા સંહનનમાં (શરીર–આકૃતિમાં) સિદ્ધ થાય છે ?' હે ગૌતમ ! વજાષભનારાચ સંહનામાં (શરીર-આકૃતિમાં) સિદ્ધ થાય છે-ઇત્યાદિ પપાકિસૂત્રમાં જેમ કહેવામાં આવ્યું છે તે જ પ્રમાણે સંહનન, સંસ્થાન, ઊંચાઈ, આયુષ્ય, પરિવસના આદિ એ પ્રમાણે સંપૂર્ણ સિદ્ધિગંડિકા કહેવી જોઈએ—પાવતુ-સિદ્ધો અવ્યાબાધ શાશ્વત સુખનો અનુભવ કરે છે. હે ભગવન્! તે આ જ પ્રમાણે છે. તે ભગવન ! તે આ જ પ્રમાણે છે.” શિવના દિશા પ્રેક્ષક-તાપસ પ્રવ્રજ્યો સંક૯૫ ૫૨૮. ત્યારબાદ કોઈ એક દિવસે શિવરાજાને પૂર્વ રાત્રિના પાછલા ભાગમાં રાજયકારભારનો વિચાર કરતાં આ આવા પ્રકારનો અધ્યવસાય-અંક૯૫ ઉત્પન્ન થયો કે મારા પૂર્વે કરેલા સારા આચરણ, સુપરાક્રમ, શુભ કલ્યાણરૂપ કરેલા કર્મોના કલ્યાણદાયક ફળરૂપ પ્રભાવથી હું હિરણ્યથી, સુવર્ણથી, ધનથી, ધાન્યથી, પુત્રેથી, પશુઓથી, રાજયથી અને રાષ્ટ્રથી, બળથી, વાહનથી, કેષથી, કોઠાગારથી, પુર અને અન્ત:પુરવડે વૃદ્ધિ પામું છું તથા, પુષ્કળ ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, શિલાપ્રવાલ, માણેક રત્ન આદિ સારભૂત દ્રવ્યવડે અતિશય અત્યંત વૃદ્ધિ પામું છું. તો શું હવે મારા પૂર્વનાં સારા આચરણના સુખનાક્રમથી પ્રાપ્ત કરેલા શુભ, કલ્યાણરૂપ પુણ્યકર્મોના ફળરૂપ એકાત સુખને ભગવતે જ વિહરું? માટે જ્યાં સુધી હું હિરણ્યથી વૃદ્ધિ પામું છું –પાવતુ-અતિશય વૃદ્ધિ પામું છુંયાવતુ-જ્યાં સુધી સામંત રાજાઓ મારે તાબે છે, ત્યાં સુધી મારે કાલે પ્રાત:કાળે થાવત્ તેજથી દેદીપ્યમાન સહસ્રરમિ દિનકર સૂર્યનો ઉદય થવાની સાથે ઘણી લોઢીઓલોહનાં કડાયાં, કડછા અને ત્રાંબાનાં તાપસનાં ૪૦. મહાવીરતીર્થમાં શિવ રાજર્ષિ હસ્તિનાપુરમાં શિવ રાજા પ૨૭. તે કાળે તે સમયે હસ્તિનાપુર નામે નગર હતું, વર્ણન. તે હસ્તિનાપુર નગરની બહાર ઉત્તરપૂર્વ દિશામાં સહસ્સામ્રવન નામે ઉદ્યાન હતું, જે સર્વ ઋતુનાં પુષ્પ અને ફળોથી સમૃદ્ધ, રમ્ય, નંદનવન સમાન શોભાવાળું, સુખકારક અને શીતળ છાયાવાળું, મનોહર, સ્વાદિષ્ટ ફળોથી યુક્ત, કંટકરહિત, પ્રસન્નતા આપનાર યાવતુ-પ્રતિરૂપસુંદર હતું. Page #548 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં શિવ રાજર્ષિ : સૂત્ર પર૮ ઉપકરણો બનાવરાવીને જે આ ગંગાને કાંઠે વાનપ્રસ્થ તાપસે રહે છે, તે આ પ્રકારે અગ્નિહોત્રી, પાતિક-વસ્ત્રધારણ કરનારા, કૌતિક ઇત્યાદિ અપાતિક મૂત્રમાં કહ્યા પ્રમાણે– પાવતુ આતાપના દ્વારા, પંચાગ્નિ તપ દ્વારા અંગારાઓથી શરીરને તપાવતા, સાઠિકાથી શરીરને તાપતા, કાષ્ઠથી શરીરને તપાવતા એવા વિવિધ પ્રકારના તાપસ રહે છે- તે તાપસોમાં જે તાપસો દિશા પ્રેક્ષક (પાણી વડે દિશાને પૂંજી ફળ-પુષ્પાદિ ગ્રહણ કરનારા) છે તેની પાસે મારે મંડિત થઈને દિશાપ્રેક્ષક તાપસરૂપે પ્રજ્યા અંગીકાર કરવી શ્રેયસ્કર છે. પ્રવજ્યા ગ્રહણ કરીને હું આવા પ્રકારને અભિગ્રહ ગ્રહણ કરીશ કે માવજીવ નિરંતર છઠ છટ્ઠ કરવા સાથે દિકુચક્રવાલ તપકર્મ વડે ઊંચા હાથ રાખીને સૂર્યની તરફ મુખ રાખીને આતાપના ભૂમિમાં આતાપના લેતે વિહરું, એવો મારો સંક૯૫ છે એ પ્રમાણે તેણે વિચાર્યું, વિચારીને આવતી કાલે (બીજે દિવસે) પ્રાત:કાળેયાવત્તેજથી દેદીપ્યમાન સહસ્રરમિ દિનકર સૂર્યને ઉદય થવાની સાથે ઘણી લોઢીઓ, લોઢાનાં કડાયાં, કડછા અને ત્રાંબાનાં તાપસનાં ઉપકરણો બનાવડાવીને પોતાના કૌટુંબિક પુરુષને સેવકોને બોલાવ્યા, બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયે! તરત જ હસ્તિનાપુર નગરની બહાર અને અંદર જળ છંટાવી સાફ કરાવે, સ્વચ્છ કરાવે અને લીંપાવે થાવતુ- ઉત્તમ સુગંધિત દ્રવ્યોની સુગંધથી સુગન્ધવતિકાની જેવી નગરી બનાવો અને એમ કરીને અને કરાવીને આજ્ઞા અનુસાર કાર્ય પૂર્ણ કરીને મને જાણ કરો.” તેઓએ પણ તેમ કરીને આજ્ઞા પાછી આપી અર્થાત્ કાર્ય પૂર્ણ થયાની જાણ કરી. શિવભદ્રકુમારના રાજ્યાભિષેકપ૨૯. ત્યાર પછી તે શિવરાજાએ ફરીને પણ તે કૌટું બિક પુરુષને બોલાવ્યા, બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિમ ! તરત જ શિવભદ્ર કુમારના રાજ્યાભિષેક માટે મહાઅર્થવાળી, મહામૂલ્યવાન, મહાપુરુષોને યોગ્ય, અનુરૂપ સામગ્રી તૈયાર કરો.' ત્યારે તે કૌટુંબિક પુરુષોએ તે પ્રમાણે તૈયારી કરી–સામગ્રી ઉપસ્થિત કરી. ત્યાર બાદ તે શિવરાજાએ અનેક ગણનાયક, દંડનાયક, રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, દુન, સંધિપાલોથી વીંટળાઈ, શિવભદ્રકુમારને ઉત્તમ સિંહાસન ઉપર પૂર્વ દિશા સન્મુખ બેસાડ્યો, બેસાડીને એકસો આઠ સોનાના કળશો વડે-વાવ-એકસો આઠ માટીના કળશો વડે, સર્વ કૃદ્ધિથી–પાવતુ-વાજિંત્રાદિકને શબ્દો વડે મહાન રાજ્યાભિષેકથી અભિષેક કર્યો, અભિષેક કરીને પાંપણ જેવા સુકુમાલ અને સુગંધિ ગંધ વસ્ત્ર વડે તેનાં શરીરને સાફ કર્યું', સાફ કરીને સરસ ગોશીર્ષચંદન વડે લેપ કરી–પાવતુ-જમાલિનું વર્ણન હતું તે પ્રમાણે-વાવ-કલ્પવૃક્ષની પેઠે તેને અલંકૃત-વિભૂષિત કર્યો, વિભૂષિત કરીને દસ નખને એકત્રિત કરીને બંને હાથ જોડીને મસ્તકને સ્પર્શ કરી અંજલિ રચીને શિવભદ્રકુમારને જય-વિજય શબ્દોથી વધાવ્યો, વધાવીને ઇષ્ટ-યાવતુ-વાણી વડે સેંકડો આશીર્વાદસૂચક મંગલ વચનોથી વારંવાર અભિનંદન આપતાં, સ્તુતિ કરતાં આ પ્રમાણે કહ્યું હે નન્દ ! તારો જય થાઓ, જય થાઓ. હે ભદ્ર ! તારો જયજયકાર થાઓ. અવિજિતને તું જીત અને વિજિતેનું પાલન કર તથા જીતેલાની વચ્ચે તારો વાસ હો. તું દેવામાં ઇન્દ્ર સમાન, અસુરોમાં ચમરેન્દ્ર સમાન, નાગોમાં ધરણેન્દ્ર સમાન, તારાઓમાં ચન્દ્ર સમાન, અને મનુષ્યોમાં ભરત ચક્રવતી સમાન બની અનેક વર્ષો સુધી, ઘણાં સેંકડો વર્ષો સુધી, અનેક હજાર વર્ષો સુધી, અનેક લાખ Page #549 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં શિવ રાજર્ષિ : સૂત્ર પર ૧૯૩ વર્ષો સુધી કોઈ પણ વિદ્મ કે બાધા વિના હષ્ટ તુષ્ટ થઈ, દીર્ધાયુ બની ભોગ ભગવ અને ઇષ્ટ જનેના પરિવારથી યુક્ત થઈ હસ્તિનાપુર નગર અને બીજા અનેક ગ્રામ, આકર, નગર, ખેડ, કર્બટ, દ્રોણમુખ, મડંબ, પટ્ટણ, આશ્રમ, નિગમ, સંવાહ, સન્નિવેશનું આધિપત્ય, પ્રમુખત્વ, સ્વામિત્વ, ભત્વ. મહત્તરકત્વ, આશાકારકત્વ, ઈશ્વરત્વ અને સેનાપતિત્વ કરતાં, પાળતાં, મહાન નૃત્ય, ગીત, વાઘ, તંત્રી, તલ-તાલ, ગુટિત, ધન, મૃદંગ, પટ આદિના વનિ સાથે વિપુલ ભેગોપભોગોને ભોગવતો વિહર.' ઇત્યાદિ કહીને તેઓએ જયજયકાર કર્યો. ત્યાર બાદ તે શિવભદ્રકુમાર રાજા થયોમહાન હિમવંત, મલયાચલ અને મંદરાચલ સમાન તથા મહેન્દ્ર સમાન સમસ્ત રાજાઓમાં મુખ્ય બન્યા-વર્ણન–યાવતુ-રાજ્યનું શાસન કરતો વિચારવા લાગ્યો. શિવની દિશા પ્રાક્ષક તાપસ પ્રવજ્યા૫૩૦. ત્યાર પછી તે શિવરાજાએ અન્ય કોઈ દિવસે પ્રશસ્ત તિથિ, કરણ, દિવસ, મુહૂર્ત, નક્ષત્રના પોગમાં વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ વસ્તુઓ તૈયાર કરાવી તૈયાર કરાવીને મિત્રો, જ્ઞાતિજનો, સ્વજને, સંબંધી, પરિજન, રાજાઓ અને ક્ષત્રિયોને આમંત્રણ આપ્યું, આમત્રણ આપી બોલાવીને સ્નાન કરી ત્યાર બાદ, બલિકર્મ કરી અને કૌતુક-મંગલ પ્રાયશ્ચિત કરી, ઉત્તમ માંગલિક વસ્ત્રો પહેરી અને અ૫ કિનું મહામૂલ્યવાન અલંકારોથી શરીરને અલંકૃત કરી, ભોજનવેળાએ ભોજનમંડપમાં ઉત્તમ સુખાસન ઉપર બેસી, પોતાનાં મિત્રો, સાતિ-જને, સ્વજનો, સંબંધીઓ, પરિજને સાથે તથા રાજાઓ અને ક્ષત્રિયો સાથે વિપુલ અશન, પાન, ખાદ્ય-સ્વાદ્યનો આસ્વાદ કર્યો, વિશેષ રૂપમાં સ્વાદ લીધો અને એકબીજાને પીરસીને ખવડાવ્યું. ભજન કરી હાથમોઢું ધોઈ પરમ પવિત્ર થયા પછી તે મિત્રો, જ્ઞાતિજનો, પરિવાર, સ્વજનો, સબંધીઓ, પરિજન આદિનું વિપુલ અશન, પાન, ખાદ્ય, સ્વાદ, વસ્ત્ર, ગન્ધમાલા અલંકાર વગેરેથી સત્કાર સન્માન કર્યું, સત્કાર સન્માન કરી તેણે મિત્રો, જાતિ, સ્વજનો, સંબંધીઓ પરિજનો, રાજાઓ, ક્ષત્રિયો અને શિવભદ્ર રાજાની રજા માંગી, રજા લઈને અનેક પ્રકારના લોઢી, લોઢાનાં કડાયા, કડછા અને ત્રાંબાના બનાવેલ તાપસના ઉચિત ઉપકરણો લઈને ગંગાને કાંઠે જે આ વાનપ્રસ્થ તાપસ રહે છે, ઇત્યાદિ સર્વ પૂર્વવત્ જાણવુંયાવતુ-તેણે દિશા પ્રેક્ષક તાપસની પાસે દીક્ષિત થઈ દિશા પ્રેક્ષક તાપસરૂપે પ્રવૃજ્યા ગ્રહણ કરી, પ્રજિત થઈને તેણે આ પ્રકારને અભિગ્રહ ધારણ કર્યો કે મારે માવજીવ નિરંતર છÉ છો તપ કરવો કપે’–આ પ્રકારનો અભિગ્રહ કરીને પ્રથમ છ તપનો સ્વીકાર કરી તે વિહરવા લાગ્યા. પ૩૧. ત્યાર બાદ પ્રથમ છે તપના પારણાના દિવસે તે શિવ રાજર્ષિ આતાપના ભૂમિથી નીચે આવ્યા, નીચે આવીને વલ્કલ વસ્ત્ર પહેરી જ્યાં પોતાની ઝૂંપડી હતી ત્યાં આવ્યા, ત્યાં આવીને કિડિન (વાંસનું પાત્ર) અને કાવડને ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને પૂર્વ દિશાને પ્રેક્ષિત કરી પૂર્વ દિશાના સામ મહારાજા ધર્મસાધનમાં પ્રવૃત્ત થએલા શિવ રાજર્ષિનું રક્ષણ કરો, અને તે દિશામાં રહેલા કંદ, મૂળ, છાલ, પાંદડાં, પુષ્પ, ફળ-બીજ અને હરિતલીલી વનસ્પતિ લેવાની અનુજ્ઞા આપો'–એમ કહીને પૂર્વ દિશા તરફ ગયા, જઈને ત્યાં રહેલા કંદયાવ-હરિત વનસ્પતિને લઈને કિડિણ અને કાવડમાં ભર્યા, ભરીને દર્ભ, કુશ, સમિધ કાષ્ઠ અને ઝાડની શાખાને વાળી પાંદડાં લીધાં, લઈને જયાં પોતાની ઝૂંપડી છે ત્યાં આવ્યા, આવીને કિડિણ કાવડ નીચે મૂકે છે, મૂકીને વેદિકા બનાવે છે, પછી વેદિકાને [ છાણ પાણી વડે] લીંપી શુદ્ધ કરે છે, શુદ્ધ કરીને દભ ૨૫ Page #550 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ધર્મસ્થાનુયોગ–મહાવીર તીર્થમાં શિવ રાજર્ષ : સૂત્ર પર યુક્ત કલશને હાથમાં લઈ જ્યાં ગંગા મહાનદી છે, ત્યાં આવીને ગંગા મહાનદીમાં, પ્રવેશ કરે છે, પ્રવેશ કરી ડૂબકી મારે છે, ડુબકી મારી જળક્રીડા કરે છે, ક્રીડા કરીને સ્નાન કરે છે, પછી આચમન કરી ચોખા થઈ–પરમ પવિત્ર થઈ દેવતા અને પિતૃકાર્ય કરી, દર્ભ અને પાણીનો કળશ હાથમાં લઈ ગંગા મહાનદીથી બહાર નીકળીને જ્યાં પોતાની ઝૂંપડી છે ત્યાં આવે છે, આવીને ડાભ, કુશ અને રેતી વડે વેદી બનાવે છે, બનાવીને મથનકાષ્ઠ વડે અરણિને ઘસે છે, ઘસીને અગ્નિ પાડે છે, પાડીને અગ્નિને સળગાવે છે, સળગાવીને સમિધના કાષ્ઠોને નાંખે છે, નાંખીને અગ્નિને પ્રજવલિત કરે છે, પ્રજવલિત કરીને અગ્નિની દક્ષિણ બાજુએ આ સાત વસ્તુઓ મૂકે છે તે આ પ્રમાણે છે સકથા (ઉપકરણવિશેષ), વલકલ, દીપ, શૈયાના ઉપકરણ, કમંડલું, દંડ અને આત્મા (પતે) એ સર્વને એકઠા કરે છે. ત્યાર બાદ મધ, ઘી અને ચોખા (ધાન્ય) વડે અગ્નિમાં હોમ કરે છે, હોમ કરીને ચર–પૂજા સામગ્રી તૈયાર કરે છે, તૈયાર કરીને તે પૂજાસામગ્રીથી વૈશ્વદેવની પૂજા કરે છે, પૂજા કરીને અતિથિની પૂજા કરે છે, ત્યાર બાદ તે પોતે આહાર-ભોજન કરે છે. ત્યાર બાદ તે શિવરાજર્ષિ ફરી વાર છટ્ઠ તપ કરીને વિહરે છે. ત્યાર બાદ તે શિવરાજર્ષિ ફરી છરૃ તપના પારણા સમયે આતાપનાભૂમિથી નીચે ઊતરે છે, ઊતરીને વલ્કલ વસ્ત્ર પહેરીને જ્યાં પોતાની પડી છે ત્યાં આવે છે, કિડિન, કાવડ ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને દક્ષિણ દિશાને પ્રોક્ષિત કરે છે. તેમ કરીને કહે છે કે “દક્ષિણ દિશાના (લોકપાલ) યમ મહારાજા પ્રસ્થાન (પરલોકસાધન)માં પ્રવૃત્ત થએલા શિવરાજર્ષિનું રક્ષણ કરો.' ત્યાર બાદ બાકીનું બધું જ વર્ણન પૂર્વ દિશાના વર્ણનની જેમ જાણવું–થાવત– ત્યાર બાદ તે પોતે આહાર કરે છે. ત્યારબાદ તે શિવરાજર્ષિ ત્રીજી વાર છે તપ કરીને વિહરે છે. ત્યાર બાદ તે શિવરાજર્ષિ ત્રીજી વાર પારણાના સમયે આતાપનાભૂમિથી નીચે ઊતરે છે, ઊતરીને વલ્કલ વસ્ત્ર ધારણ કરીને જ્યાં પોતાની ઝુંપડી છે ત્યાં આવે છે, આવીને કિડિન, કાવડ, ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને પશ્ચિમ દિશાને પ્રેક્ષિત કરે છે તેમ કરીને કહે છે કે “પશ્ચિમ દિશાના (લોકપાલ) વરુણ મહારાજા પ્રસ્થાન-પરલોક સાધનમાં પ્રવૃત્ત થયેલા શિવ રાજર્ષિનું રક્ષણ કરો.' ત્યારબાદ બાકીનું બધું જ વર્ણન પૂર્વ દિશાના વર્ણનની જેમ જાણવું–થાવતુ-ત્યાર બાદ તે પોતે આહાર કરે છે. ત્યાર બાદ તે શિવરાજર્ષિ ચોથીવાર છઠ તપ કરીને વિહરે છે. ત્યાર બાદ તે શિવરાજર્ષિ ચોથી વાર પારણાના સમયે આતાપના ભૂમિથી નીચે ઊતરે છે, ઊતરીને વલ્કલ વસ્ત્ર ધારણ કરીને જ્યાં પોતાની ઝૂંપડી છે ત્યાં આવે છે, આવીને કિડિન, કાવડ ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને ઉત્તર દિશાને પ્રોક્ષિત કરે છે. તેમ કરીને કહે છે કે “ઉત્તર દિશાના (લોકપાલ) વૈશ્રમણ મહારાજા ધર્મસાધનમાં પ્રવૃત્ત થયેલા શિવરાજર્ષિનું રક્ષણ કરો. ત્યાર બાદ બાકીનું વર્ણન પૂર્વ દિશાના વર્ણનની જેમ જાણવું– થાવતુ-ત્યાર બાદ તે પોતે આહાર કરે છે. શિવને સપ્તપિવિષયક વિભગન્નાનપ૩૨. એ પ્રમાણે નિરંતર છટ્ઠ છટ્ઠનાં તપ કરવાથી, દિશાચક્રવાલ તપકર્મથી અને ઉપરની તરફ હાથ ઊંચા રાખી સૂર્યની તરફ મોઢું રાખી આતાપનાભૂમિમાં આતાપના લેવાથી અને પકૃતિથી ભદ્ર, પ્રકૃતિથી શાંત, અતિ અલ્પ ક્રોધ, માન, માયા અને લોભવાળા હોવાથી, મૃદુ, માર્દવ-સંપન્ન હોવાથી, આજ્ઞાનુરૂપ વૃત્તિવાળા હોવાથી, વિનીત હોવાથી, તે શિવ રાજર્ષિને કોઈ એક દિવસે તદાવરણ કર્મોનો ક્ષપોપશમ થઈ જવાથી અને ઈહા, અપોહ, Page #551 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં શિવ રાજર્ષિ ઃ સૂત્ર પ૩ર ૧૯૫ માગણા અને ગવેષણા કરવાને કારણે વિલંગ નામે શાન ઉત્પન્ન થયું. તે ઉપન્ન થયેલા વિભંગ જ્ઞાન વડે તે લોકમાં રહેલા સાત દ્વીપ અને સાત સમુદ્રને જોઈ શકતા હતા. ત્યાર બાદ આગળ જાણતા નથી કે જોતા નથી. ત્યાર બાદ તે શિવરાજર્ષિને આ આવા પ્રકારનો અધ્યવસાય ઉપન્ન થયો કે, “મને અતિશયવાળું જ્ઞાન, દર્શન ઉત્પન્ન થયું છે એ પ્રમાણે આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્રો છે અને ત્યાર પછી દ્વીપો અને સમુદ્રો નથી, આ પ્રમાણે વિચારે છે, વિચારીને આતાપનાભૂમિથી નીચે ઊતરે છે, અને વલ્કલનાં વસ્ત્રો પહેરે છે, પહેરીને જયાં પોતાની ઝૂંપડી છે ત્યાં આવે છે, ત્યાં આવીને અનેક પ્રકારનાં લોઢી, લોઢાનાં કડાયાં, કડછા, ત્રાંબાના બનાવેલ તાપસેનાં ઉપકરણ, કિડિણ, કાવડને ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને જ્યાં હસ્તિનાપુર નગર છે અને જ્યાં તાપસને આશ્રમ છે ત્યાં આવે છે, આવીને ઉપકરણને નીચે મૂકે છે, મૂકીને હસ્તિનાપુર નગરમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચવર, ચતુમુખ, મહાપથ અને સામાન્યપથમાં અનેક લોકોને આ પ્રમાણે કહે છે– યાવતુ-પ્રરૂપે છે- “હે દેવાનુપ્રિયા ! મને અતિશયવાળું જ્ઞાનદર્શન ઉત્પન્ન થયું છે, અને આ લેકમાં સાત દ્વીપ અને સાત સમુદ્રો છે, ત્યાર બાદ દ્વીપ અને સમુદ્રોને અંત થઇ જાય છે.' પ૩૩. ત્યાર બાદ તે શિવરાજર્ષિ પાસેથી આ પ્રકારનું વચન સાંભળી, અવધારી હસ્તિનાપુર, નગરમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, રાજમાર્ગ અને માર્ગમાં અનેક માણસો પરસ્પર એમ કહે છે–પાવતુ-પ્રરૂપે છે કે “હે દેવાનુપ્રિયે! શિવરાજર્ષિ આ પ્રમાણે કહે છે–પાવ-પ્રરૂપે છે કે, હે દેવાનુપ્રિયા ! મને અતિશયવાળું જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયું છે, એ પ્રમાણે આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્રો છે, ત્યાર બાદ દ્વીપ અને સમુદ્ર નથી. તે એમ કેવી રીતે હોય?” મહાવીર-સમવસરણમાં શિવના વિલંગજ્ઞાનવિષયક પ્રશ્નોત્તરમાં અસંખ્ય દ્વીપ સમુદ્રોની પ્રરૂપણાપ૩૪. ને કાળે તે સમયે મહાવીર સ્વામી સમોસર્યા, સભા નીકળી, ધર્મ કહ્યો, પરિષદુ વિસર્જિત થઈ. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના મોટા શિષ્ય ઈદ્રભૂતિ નામે અનગાર [ભગવતી સૂત્રના બીજા શતકના નિર્ગદેશમાં વર્ણવ્યા પ્રમાણે ભાવતુ-ગૃહસામુદાનિક ભિક્ષાચર્યા માટે પરિભ્રમણ કરતાં અનેક લોકના મોઢેથી સાંભળે છે કે અનેક મનુષ્ય પરસ્પર આ પ્રમાણે કહે છે–ચાવ-પ્રરૂપે છે કે “હે દેવાનુપ્રિયે ! શિવરાજર્ષિ એ પ્રમાણે કહે છે હે દેવાનુપ્રિ ! મને અતિશયવાળું જ્ઞાન, દર્શન ઉત્પન્ન થયું છે, અને આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્ર છે, ત્યારબાદ દ્વીપ અને સમુદ્રોનો વિચ્છેદ થઈ જાય છે. તો આ પ્રમાણે કેમ હોય ?” ત્યાર બાદ ભગવાન ગૌતમે ઘણા માણસો પાસે આ વાત સાંભળી અને અવધારી, શ્રદ્ધાવાળા થઈ-યાવતુ-શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછયું હે ભગવાન! મેં આપની આજ્ઞા અનુસાર હસ્તિનાપુર નગરના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળમાં ગૃહસામુદાનિક ભિક્ષા માટે પરિભ્રમણ કરતાં અનેક માણસો પાસેથી આ પ્રમાણે સાંભળ્યું કે હે દેવાનુપ્રિયે ! શિવરાજર્ષિ આ પ્રમાણે કહે છે યાવનું પ્રરુપણ કરે છે કે હે દેવાનુપ્રિય! મને અતિશયવાળું શાન—દર્શન ઉત્પન્ન થયું છે, અને આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્ર છે, ત્યાર બાદ દ્વીપ અને સમુદ્રોને વિચ્છેદ થઈ જાય છે. તો હે ભદા! એ પ્રમાણે કેમ હોઈ શકે ?” હે ગૌતમ ” એ પ્રમાણે સંબોધન કરી શ્રમણ ભગવાન મહાવીરે ગૌતમને આ પ્રમાણે કહ્યું – Page #552 -------------------------------------------------------------------------- ________________ ધર્મ સ્થાનુયોગ–મહાવીર તીર્થમાં શિવ રાજર્ષિ ઃ સૂત્ર ૫૩૬ હે ગૌતમ ! અનેક માણસે જે પરસ્પરને આ પ્રમાણે કહે છે તેનું કારણ એ છે કે નિરંતર છટ્ઠ છટ્ઠ તપ કરવાથી, દિશાચક્રવાલ તપકર્મથી, ઊંચે હાથ રાખીને સૂર્યની તરફ મુખ રાખી આસાપનાભૂમિ પર આતાપના લેતા તે શિવ રાજર્ષિ પ્રકૃતિથી ભદ્ર, શાંત અને અત્યંત અલ્પમાત્રામાં ક્રોધ, માન, માયા અને લોભવાળા હોવાથી, માર્દવ-સંપન્ન હોવાથી, આજ્ઞા અનુસાર વૃત્તિવાળા હોવાથી અને વિનીત હોવાથી, કોઈ એક દિવસે નાવરણ કર્મોનો ક્ષયો પક્ષપ થવાથી અને ઈહા, અપોહ, માર્ગણા, ગવેષણા કરતાં તેને વિભંગ નામે જ્ઞાન ઉત્પન્ન થયું છે” પૂર્વવત્ અહીં બધું વર્ણન કરવું જોઈએ-પાવતુ-ઉપકરણોને નીચે રાખે છે, નીચે રાખીને હસ્તિનાપુર નગરના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, રાજમાર્ગ અને માર્ગમાં અનેક લોકોને આ પ્રમાણે કહે છે–ચાવતુ-આ પ્રમાણે પ્રરૂપણા કરે છે કે-હે દેવાનુપ્રિયો ! મને અતિશયવાળું જ્ઞાન દર્શન ઉત્પન્ન થયું છે અને આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્ર છે, તેની પછી દ્વીપ અને સમુદ્રોનો વિચ્છેદ થઈ જાય છે અર્થાત્ આગળ દ્વીપ કે સમુદ્ર કંઈ નથી. ૫૩૫. ત્યાર બાદ શિવરાજર્ષિ પાસેથી આ વાત સાંભળી હસ્તિનાપુર નગરના શુંગાટક, ત્રિક, ચતુષ્ક, ચતુર્મુખ, ચવર, રાજમાર્ગ અને માર્ગમાં અનેક લોકો જે આ પ્રમાણે કહે છે-વાવપ્રરૂપણા કરે છે કે હે દેવાનુપ્રિયા ! શિવ રાજર્ષિ આ પ્રમાણે કહે છે-પાવત્ પ્રરૂપે છે કે હે દેવાનુપ્રિમો ! મને અતિશયવાળું જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયું છે અને આ લોક સાત દ્વીપ અને સાત સમુદ્ર પર્યાજ છે અને ત્યાર બાદ દ્વીપ અને સમુદ્ર કંઈ નથી–તે મિથ્યા (અસત્ય) છે. હે ગૌતમ! હું એ પ્રમાણે કહું છું—પાવતુંપ્રરૂપણા કરું છું કે આ પ્રમાણે જંબુદ્રી પાદિ દ્વીપ અને લવણાદિ સમુદ્ર બધા [વૃત્તાકારે હોવાથી] આકારે એકસરખા છે. પણ વિશાળ- નામાં દ્વિગુણ દ્વિગુણ વિસ્તારવાળા હોવાથી અનેક પ્રકારના છે ઇત્યાદિ સર્વ “જીવાભિગમ સુત્રોમાં કહ્યા પ્રમાણે જાણવ-યાવત-હે આયુબ્રન્ શ્રમણ ! આ તિર્યગૂ લોકમાં સ્વયંભૂ રમણ સમુદ્રપર્યન્ત અસંખ્યાત દ્વીપો અને સમુદ્રો કહ્યા છે હે ભગવન ! જંબુદ્વીપ નામે દ્રીપમાં વર્ણવાળાં, વર્ણરહિત, ગંધવાળાં, ગંધરહિત. રસવાળાં, રસરહિત, સ્પર્શવાળાં અને સ્પર્શ રહિત દ્રવ્યો અન્યોન્ય બદ્ધ, અન્યોન્ય સ્પષ્ટ થાવત્ અન્યોન્ય સંબદ્ધ છે?” [ગૌતમે પૂછયું] હે ગૌતમ!તેમ છે [ભગવાને ઉત્તર આપ્યો] હે ભગવન! લવણ સમુદ્રમાં વર્ણવાળાં, વર્ણવિનાનાં, ગંધવાળાં, ગંધ વિનાનાં, રસવાળાં, રસવિનાનાં, સ્પર્શવાળાં ને સ્પર્શરહિત, દ્રવ્ય અન્યોન્ય બદ્ધ, અન્યોન્ય સ્પષ્ટ યાવતું અન્યોન્ય સંબદ્ધ છે? [ગૌતમે પૂછ્યું.] હા ગૌતમ! છે. “હે ભગવન ! ધાતકિખંડ નામના દ્રીપમાં વર્ણવાળા, વર્ણવિનાનાં, ગંધવાળાં, ગંધ વિનાનાં, રસવાળા, રસવિનાનાં, સ્પર્શવાળા ને સ્પર્શ રહિત દ્રવ્યો અન્યોન્ય બદ્ધ, અન્યોન્ય સ્પષ્ટ યાવતુ અન્યોન્ય સંબદ્ધ છે ?” હે ગૌતમ ! તેમ છે. એ જ પ્રમાણે – કાવત્ - “હે ભગવન! સ્વંયભૂરમણ સમુદ્રમાં સવર્ણ અને અવર્ણ, સગંધ અને અગંધ, સરસ અને અરસ, સસ્પશે અને અસ્પર્શ દ્રવ્ય અન્ય બદ્ધ, અન્યોન્ય સ્પષ્ટ યાવતુ અન્યોન્ય સંબદ્ધ છે?” હા ગૌતમ ! છે. ત્યાર બાદ તે અત્યંત મોટી અને મહત્ત્વયુક્ત પરિષદે શ્રમણ ભગવાન મહાવીર પાસેથી એ અર્થ સાંભળી અને અવધારી હૃષ્ટ-તુષ્ટ થઈ શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરી જે દિશામાંથી આવી હતી તે દિશામાં પાછી ફરી. ૫૩૬. ત્યાર બાદ હસ્તિનાગપુર નગરમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, રાજપથ અને સામાન્ય માર્ગમાં અનેક વ્યક્તિઓ પરસ્પર Page #553 -------------------------------------------------------------------------- ________________ ધર્મ થાનગ–મહાવીર તીર્થમાં શિવ રાજર્ષિ કે સૂત્ર પ૩૭ ૧૯૭ એક-બીજાને આ પ્રમાણે કહે છે–પાવ-પ્રરૂપિત કરે છે કે “હે દેવાનુપ્રિમ ! શિવ રાજર્ષિ જે કહે છે–પાવન પ્રરૂપણા કરે છે કે હે દેવાનુપ્રિયે!મને અતિશયવાળું જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયું છે અને આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્ર છે અને ત્યાર બાદ દ્વીપ કે સમુદ્ર નથી–તે તેનું કથન યથાર્થ નથી. શ્રમણ ભગવાન મહાવીર તો આ પ્રમાણે કહે છે–પાવતુ પ્રરૂપિત કરે છે કે-છઠ છઠ તપને નિરંતર કરવાથી શિવજર્ષિ પૂર્વે કહ્યા પ્રમાણે-ચાવતુ-ઉપકરણોને નીચે મૂકે છે, નીચે મૂકીને હસ્તિનાગપુર નગરમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુષ્ક, ચતુર્મુખ, રાજપથ અને સામાન્ય માર્ગમાં અનેક લોકોને આ પ્રમાણે કહે છે–ચાવતુ-પ્રરૂપણા કરે છે કે હે દેવાનુપ્રિયા ! મને અતિશયવાળું જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયું છે અને આ લેકમાં સાત દ્વીપ અને સાત સમુદ્ર છે. ત્યાર બાદ દ્વીપ કે સમુદ્ર કંઈ નથી. ત્યારબાદ તે શિવરાજર્ષિની પાસે આ વાત સાંભળીને અવધારીને-પાવ-ત્યાર બાદ દ્વીપ અને સમુદ્ર વ્યછિન્ન થઈ જાય છેતે મિથ્યા છે. શ્રમણ ભગવાન મહાવીર તો આ પ્રમાણે કહે છે કે આયુષ્યમાન શ્રમણ ! જબૂઢીપાદિ દ્વીપ અને લવણાદિ સમુદ્ર એક સરખા આકારે છે–ઇત્યાદિ પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું–થાવતુ-અસંખ્યાત દ્વીપો અને સમુદ્રો કહ્યા છે. શિવને પોતાના જ્ઞાનમાં શંકા અને મહાવીર પપાસના૫૩૭, ત્યાર બાદ તે શિવ રાજર્ષિ ઘણા માણસો પાસેથી આ વાત સાંભળીને અને અવધારીને શંકિત, કાંક્ષિત, સંદિગ્ધ, અનિશ્ચિત અને કલુષિત ભાવવાળા થયા. પછી તે શકિત, કાંક્ષિત, સંદિગ્ધ, અનિશ્ચિત અને કલુષિત ભાવવાળા થયેલા શિવ રાજર્ષિનું તે વિભંગ નામે જ્ઞાન તકાળ નષ્ટ થયું. ત્યાર બાદ તે શિવ રાજર્ષિને આવા પ્રકારનો અધ્યવસાય–સંક૯૫ ઉત્પન્ન થયો, ‘આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર તીર્થંકર, ધર્મની આદિ કરનાર-પાવતુ સર્વજ્ઞ, સર્વ દશ છે, અને તેઓ આકાશમાં ચાલતા ધર્મચક્ર વડે યાવ-સહસ્સામ્રવન નામે ઉદ્યાનમાં યથાયોગ્ય અવગ્રહ ગ્રહણ કરી સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિહરે છે, તો તેવા પ્રકારના અરિહંત ભગવંતોના નામ ગોત્રનું શ્રવણ કરવું તે પણ મહાફળવાળું છે તો તેમની સામે જવું, વંદન-નમસ્કાર કરવા, કુશળપુછા અને પર્યું પાસના વિગેરે માટે તે શું કહેવું ? જ્યારે એક આર્ય ધાર્મિક સુવાક્ય સાંભળવું પણ મહાફળદાયી હોય છે ત્યારે તેના વિપુલ અર્થને ગ્રહણ કરવા માટે તે શું કહેવું ? માટે જ હું તુરત જ શ્રમણ ભગવાન મહાવીર પાસે જાઉં અને વંદન કરું-થાવત્ પય્પાસના કરું, આમ કરવું તે મારે માટે આ ભવમાં અને પરભવમાં હિતરૂપ, સુખરૂપ, શાંતિરૂપ, અને અનુક્રમથી નિ:શ્રેયસ્ રૂપ અને કલ્યાણકારી થશે.” આ પ્રમાણે તેણે વિચાર કર્યો, વિચાર કરીને જ્યાં તાપસને મઠ હતો ત્યાં આવ્યા, આવીને તાપસોના મઠમાં પ્રવેશ કર્યો, પ્રવેશ કરીને ઘણી લોઢી, લોઢાના કડછા અને તાંબાનાં ઉપકરણો, કિડિન, કાવડ લીધાં, લઈને તાપસોના આશ્રમથી નીકળ્યા, નીકળીને વિભ'ગજ્ઞાન રહિત તે હસ્તિનાપુર નગરની વચ્ચોવચ્ચ થઈને જ્યાં સહસ્સામ્રવન ઉદ્યાન હતું, જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર આદક્ષિણ પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને ન અતિ પાસે કેન અતિ દૂર યથાયોગ્ય સ્થાન પર ઊભા રહી શુાષા કરતાં કરતાં, વિનય પૂર્વક અંજલિ રચીને પથુપાસના કરવા લાગ્યા. ત્યાર બાદ તે શિવ રાજર્ષિ અને તે વિશાળ સભાને શ્રમણ ભગવાન મહાવીરે ધર્મકથા સંભળાવી-ચાવતુ તે આશાના આરાધક થયા. Page #554 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં ઉદાયનરાજ કથાનક : સૂત્ર ૫૪૦ શિવની પ્રવજ્યા અને નિર્વાણગમનપ૩૮. પછી તે શિવરાજર્ષિ શ્રમણ ભગવાન મહાવીર પાસેથી ધર્મને સાંભળી અને અવધારી, સ્કંદકના પ્રકરણમાં કહ્યા પ્રમાણે–ચાવતુ–ઉત્તરપૂર્વ દિશાભાગ-ઇશાનકોણ તરફ ગયા. ત્યાં જઈને તેમણે ઘણી લોઢી, લોઢાના કડાયા, કડછા, તાંબાનો તાપસનાં ઉપકરણો, કિડિન અને કાવડ વગેરે એકાંત સ્થાનમાં મૂક્યાં, મૂકીને પોતાની જાતે જ પંચમુષ્ટિ લોન્ચ કર્યો, લોચ કરીને શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા, વંદન નમન કરીને ઋષભદત્તની પેઠે પ્રવજયાનો સ્વીકાર કર્યો અને તે પ્રમાણે અગિયાર અંગોનું અધ્યયન કર્યું તથા એ જ પ્રમાણે સર્વ વર્ણન કરવું જોઈએથાવત્-સર્વ દુ:ખથી મુક્ત થયા. મંદરાચલની સમાન સર્વ રાજાઓમાં શ્રેષ્ઠ હ-વર્ણન. તે ઉદાયન રાજાને પ્રભાવતી નામની રાણી હતી-જે સુકોમળ હાથપગવાળી ઇત્યાદિ વર્ણન જાણવું. તે ઉદાયન રાજાનો પુત્ર અને પ્રભાવતી રાણીને આત્મજ અભિચિ નામે કુમાર હતા, જે સુકુમાર હાથપગવાળો, સર્વ અંગોથી પૂર્ણ, પરિપૂર્ણ પાંચ ઇન્દ્રિયોવાળો, શરીરના શુભ લક્ષણ—વ્યંજન અને ગુણોથી યુક્ત હતો, સામુદ્રિકશાસ્ત્રને અનુરૂપ પ્રમાણસર અંગપ્રત્યંગવાળો, સુઘટિત, સર્વાગ સુંદર, ચન્દ્રની સમાન સૌમ્ય આકૃતિવાળો, કાંત, પ્રિય દર્શનવાળે અને રૂપ સૌંદર્યથી પરિપૂર્ણ હતે. તે અભિચિકુમાર યુવરાજ પણ હતો, ઉદાયન રાજાના રાજ્ય, રાષ્ટ્ર, બલ (સેના), વાહન, કષ, કોષ્ઠાગાર, પુર અને અંત:પુરની વ્યવસ્થા– દેખભાળ કરતો વિહરતો હતો. ને ઉદાયન રાજને કેશીકુમાર નામને ભાણેજ હતું, જે સુકુમાર હાથપગવાળોયાવતુસ્કુરૂપ હતો. તે ઉદાયન રાજા સિંધુ સવીર પ્રમુખ સાળ દેશ, વીતિય પ્રમુખ ત્રણસો ને ત્રેસઠ નગરો અને આકરનું તથા જેને છત્ર ચામર અને વિંજણો આપેલા છે એવા મહાસન પ્રમુખ દશ મુકુટબદ્ધ રાજાઓ, અને એવા બીજા ઘણા રાજા, સામંત, તલવર, માડંબિક, કૌટુમ્બિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ પ્રમુખનું અધિપતિપણું કરતો, પ્રમુખપણું ભાગવત, સ્વામિત્વ, ભવ, આજ્ઞાર્નીત્વ, ઐશ્વર્યત્વ, સેનાપતિત્વ કરતો, પાલન કરતો હતો. તે જીવાજીવ તત્ત્વોને જાણકાર, શ્રમણોપાસક હતો-પાવતુ-યથાવિધિ તપકમને ગ્રહણ કરીને આત્માને ભાવિત કરતો વિહરતો હતો. ૪૧. મહાવીરખ્તીર્થમાં ઉદાયનરાજ કથાનક ચંપામાં મહાવીર સમવસરણુ૫૩૯. તે કાળે તે સમયે ચંપા નામની નગરી હતી વર્ણન. પૂર્ણભદ્ર ચૈત્ય હતું-વર્ણન. ત્યાર બાદ શ્રમણ ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે અનુક્રમે ગમન કરતા, ગામેગામ ફરતા ફરતા, સુખપૂર્વક વિહાર કરતા જ્યાં ચંપા નગરી હતી, જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું ત્યાં પધાર્યા, પધારીને યથાયોગ્ય અવગ્રહ ગ્રહણ કર્યો, અવગ્રહ ગ્રહણ કરીને સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિહરવા લાગ્યા. નીતિભયમાં ઉદાયન રાજાપ૪૦. ને કાળે તે સમયે સિંધુસૌવીર દેશમાં વીતિય નામે નગર હતું-વર્ણન. તે વીનિભય નગરની બહાર ઉત્તરપૂર્વ દિશામાં મૃગવન નામનું ઉદ્યાન હતું-જે સર્વ જતુનાં પુષ્પો અને ફળોથી સમૃદ્ધ હતું-વર્ણન. તે વીતિભય નગરમાં ઉદાયન નામે રાજા હતો-જે મહાહિમવાન અને પૃથ્વી પર શિરોમણીરૂપ મલય અને ત્યાર બાદ તે ઉદાયન રાજા અન્ય કોઈ દિવસે જ્યાં પૌષધશાળા હતી ત્યાં આવ્યો, આવીને શંખ શ્રમણોપાસકની જેમ ચાવતુ-પૌષધ Page #555 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનગ–મહાવીર તીર્થમાં ઉદાયનરાજ કથાનક : સત્ર ૫૪૪ ૧૮૯ ધારણ કરી બ્રહ્મચારીવનું બની મણિ–સુવર્ણ આદિનો ત્યાગ કરી, માળા-ગાર-પ્રસાધનો અને વિલેપનાને છોડીને, શસ્ત્ર મૂશળ વગેરેને બાજુ પર મૂકીને, સંકલ્પ-વિકલ્પ રહિત બની, દર્ભના આસન પર બેસી પાક્ષિક પૌષધમાં રહી, જાગરણ કરતો વિચરવા લાગ્યા. ઉદાયનની મહાવીરને વંદનાદિની અભ લાષા ૫૪૧. ત્યારબાદ તે ઉદાયન રાજાને મધ્યરાત્રિને સમયે ધર્મ–જાગરણ કરતાં આવા પ્રકારનો સંકલ્પ થાવતુ-વિચાર ઉત્પન્ન થયો કે તે ગ્રામ, આકર, નગર, ખેડ, કબૂટ, મડંબ, દ્રોણમુખ, પતન, આશ્રમ, સંવાહ, સન્નિવેશ ધન્ય છે, જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિહરે છે. તે રાજા, સામંત, તલવર, માડંબિક, કૌટુમ્બિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ આદિ ધન્ય છે, જેઓ શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરે છે–પાવત–પર્યુંપાસના સેવા કરે છે. જો શ્રમણ ભગવાન મહાવીર અનુક્રમે વિહરતા, એક ગામથી બીજા ગામે જતા અને સુખપૂર્વક વિહાર કરતા, અહીં આવે, અહીં સાસરે અને આ વીતિભય નગરની બહાર મૃગવન નામે ઉદ્યાનમાં યથાયોગ્ય અવગ્રહને ગ્રહણ કરી, સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિચરે તો હું શ્રમણ ભગવંત મહાવીરને વંદન કરું, નમસ્કાર કરું—પાવતેમની પથુપાસના કરું. મહાવીર દ્વારા અભિલાષા જાણવી૫૪૨. ત્યાર બાદ શ્રમણ ભગવંત મહાવીર ઉદાયન રાજાના આ પ્રકારના ઉત્પન્ન થયેલા અધ્યવસાય–પાવત-સંક૯૫ને જાણીને ચંપાનગરીથી અને પૂર્ણભદ્ર ચૈત્યથી બહાર નીકળ્યા, નીકળીને અનુક્રમે ગમન કરતા, એક ગામથી બીજે ગામ ભ્રમણ કરતાં, સુખપૂર્વક વિહાર કરતાં, જયાં સિંધુ સૌવીર દેશ છે, જ્યાં વીતિભય નગર છે અને જ્યાં મૃગવન ઉદ્યાન છે ત્યાં આવ્યા, આવીને યાવસંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિહરવા લાગ્યા. વીતિભયમાં સમવસરણ– ૫૪૩. ત્યાર બાદ વીતિભયમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચશ્વર, ચતુર્મુખ, રાજમાર્ગ અને બીજામાર્ગમાં-યાવ-પરિષદ્ પય્ પાસના કરે છે. ત્યાર બાદ ભગવાન મહાવીર પધાર્યાની આ વાત સાંભળી તે ઉદાયન રાજાએ હર્ષિત અને સંતુષ્ટ થઈ કૌટુબિક પુરુષોને બોલાવી તેમને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિ ! શીધ્ર વીતિભય નગરની અંદર અને બહાર જળ છંટકાવ કરો_થાવત જેમ પપાતિકસત્રમાં કૃણિકનું વર્ણન છે તેમ જાણવું-યાવત-પર્યું પાસના કરે છે. પ્રભાવતીપ્રમુખ રાણીઓ પણ તે જ પ્રમાણે-પાવત-પર્યું પાસના કરે છે. ધર્મકથા કહી. ઉદાયનના પ્રવ્રજ્યાસંક૯પ૫૪૪ ત્યાર બાદ તે ઉદાયન રાજા શ્રમણ ભગવાન મહાવીર પાસેથી ધર્મ શ્રવણ કરી અને અવધારી હર્ષિત અને સંતુષ્ટ થઈ સ્થાન પરથી ઊડ્યો, ઊઠીને શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર પ્રદક્ષિણ કરી-વાવ-નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા હે ભગવન્! તે એ પ્રમાણે જ છે. તે ભગવનએ સત્ય છે; યાવતુ-જે પ્રમાણે તમે કહો છો તેમ જ છે–પરંતુ એટલું વિશેષ છે કે – હે દેવાનુપ્રિય! અભિચિકુમારને રાજ્યશાસન માટે નિયુક્ત કરું, ત્યારબાદ હું દેવાનુપ્રિય એવા આપની પાસે મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરીને આનગારિક પ્રવ્રજ્યાનો સ્વીકાર કરીશ.” હે દેવાનુપ્રિય! જેમ સુખ થાય તેમ કરો. વિલંબ ન કરો – [ ભગવાને કહ્યું. ' ત્યાર બાદ તે ઉદાયન રાજા શ્રમણ ભગવાન મહાવીરની આવી વાત સાંભળીને હૃષ્ટ-તુષ્ટ થયે અને શ્રમણ ભગવાન મહાવીરને વંદનનમસ્કાર કર્યા, વંદન-નમન કરી અભિષેકહસ્તી પર આરૂઢ થયો, આરૂઢ થઈને શ્રમણ Page #556 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં ઉદાયનરાજ કથાનક : સત્ર ૫૪૫ wwwwwwwwwwwwwwwwwwwwwwww ભગવાન મહાવીર પાસેથી નીકળ્યો, નીકળીને જયાં બાહ્ય ઉપસ્થાનશાલા (સભામંડપ). જ્યાં વીતિભય નગર હતું તે તરફ જવા હતી ત્યાં આવ્યો, આવીને અભિષેક હસ્તીને પ્રયાણ કર્યું. ઊભો રાખ્યો, ઊભો રાખીને અભિષેક હસ્તીથી નિજપુત્ર અચિકુમારને બદલે કેશીમારને નીચે ઊતર્યો, ઊતરીને જ્યાં સિંહાસન હતું, રાજ્યાભિષેક– ત્યાં આવ્યો, આવીને શ્રેષ્ઠ સિંહાસન પર પૂર્વ ૫૪૫. ત્યારબાદ તે ઉદાયન રાજાને આવા પ્રકારનો તરફ મુખ રાખીને બેઠો, બેસીને કૌટુંબિક અધ્યવસાય–પાવતુ-વિચાર ઉત્પન્ન થયો પુરુષોને બોલાવ્યા અને બોલાવીને તેમને ખરેખર અભિચિકુમાર મારે એકમાત્ર પુત્ર આ પ્રમાણે કહ્યુંછે જે મને ઈષ્ટ, કાંત, પ્રિય, મનોશ, મન હે દેવાનુપ્રિયો ! શીધ્ર વીતિભય નગરમાં ગમતો છે, સ્થિરતા અને વિશ્રાંતિના સ્થાન અંદર અને બહાર જળ છંટકાવ કરી, જેવો, સમ્મત, બહુમત, અનુમત છે, આભૂ સાફ કરી અને નગરને લીંપીને-યાવહૂ–શ્રેષ્ઠ પણની પેટી જેવો, રત્નોમાં પણ રત્ન સમાન, સુગંધિત દ્રવ્યોની ગંધથી ધૂપસળી સમાન કરે જવના વ્યવાસ-નિ:શ્વાસ સમાન, હૃદયને અને કરાવો. એ પ્રમાણે કરી અને કરાવીને આનંદ આપનાર, ઉંબરાના ફુલની જેમ આ આજ્ઞાને પાછી આપો.” એમણે પણ તે જેનું નામ સાંભળવું પણ દુર્લભ છે તો પ્રમાણે કરી આજ્ઞા પૂરી કર્યાની જાણ કરી. તેના દર્શનની તે વાત જ શું કરવી? તે ત્યારબાદ તે ઉદાયન રાજાએ બીજીવાર માટે જો હું અભિચિકુમારને રાજ્યશાસન માટે કૌટુંબિક પુરુષને બોલાવ્યા, બેલાવીને આ સ્થાપિત કરી, શ્રમણ ભગવાન મહાવીર પાસે પ્રમાણે કહ્યુંમુંડિત થઈ, ગૃહનો ત્યાગ કરી અનગારત્વ “હે દેવાનુપ્રિમો ! શીધ્ર કેશીકુમારનો મહાન સ્વીકાર કરું તો અભીચિકુમાર રાજ્ય, રાષ્ટ્ર, અર્થવાળો, મહામૂલ્યવાન, મહાન પુરુષને બલ (સેના), વાહન, કોષ, કોઠાગાર, પુર, યોગ્ય, વિપુલ એવો રાજ્યાભિષેક કર-એ અંત:પુર, જનપદ અને મનુષ્ય સંબંધી પ્રમાણે જેમ શિવભદ્રન (ભ. સ. ૧૧. ઉ. ૯) કામભેગમાં મૂર્શિત, વૃદ્ધ, ગ્રથિત અને વર્ણવવામાં આવ્યો છે તે પ્રમાણે કહે તલ્લીન થઈ અનાદિ-અનંત અને દીર્ધમાર્ગ- જોઈએ. યાવ-દીર્ધાયુ સુધી ભેગોને ભગવ, વાળો વિસ્તૃત ચાતુર્ગતિક સંસાર રૂપ ઇષ્ટજનથી પરિવૃત્ત થઈ સિંધુસૌવીર પ્રમુખ અટવીમાં પરિભ્રમણ કરતો રહેશે. તે માટે સોળ દેશે, વીતિય પ્રમુખ ત્રણસો ને ત્રેસઠ અભિચિકુમારને રાજયશાસન માટે સ્થાપિત નગર અને આકરોનું તથા મહાસેના પ્રમુખ કરીને શ્રમણ ભગવાન મહાવીરની પાસે દશ રાજાઓ અને બીજા અનેક રાજાઓ, મુંડિત થઈ ગૃહવાસ ત્યાગ કરી અનગાર સામંતે, તલવરે, માડંબિક, કૌટુંબિકો, દીક્ષા લેવી શ્રેયસ્કર નથી. ઈમ્પો, શ્રેષ્ઠીઓ, સેનાપતિ, સાર્થવાહપ્રમુપરંતુ મારે મારા ભાણેજ કેશીકુમારને ખનું અધિપતિપણું કરતે, પ્રમુખપણું રાષશાસન માટે સ્થાપિત કરીને શ્રમણ ભોગવતો, સ્વામિત્વ, ભત્વ, આજ્ઞાકારકત્વ, ભગવંત મહાવીરની પાસે મુંડિત થઈ ગૃહ અશ્વયંવ, સેનાપતિત્વ કરતો, પાલન કરતો વાસનો ત્યાગ કરીને આનગારિક પ્રવજ્યા વિહર–એમ કહી જય જયકાર કર્યો. ગ્રહણ કરવી શ્રેયરૂપ છે'- આ પ્રમાણે વિચાર ત્યારબાદ તે કેશીકુમાર રાજા થયો-જે મહા કર્યો, વિચાર કરીને જ્યાં વીતિભય નગર છે હિમાવાન મલય અને મંદરાચલ પર્વત ત્યાં આવ્યા, ત્યાં આવી વીતિભય નગરની સમાન, સર્વ રાજાઓમાં શ્રેષ્ઠ રાજાની જેમ વચ્ચોવચ્ચ થઈ જયાં પોતાનું ભવન હતું, યાવતુ-રાજ્ય પર શાસન કરનો વિહરવા લાગ્યો. Page #557 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુગ–મહાવીર તીર્થમાં ઉદાયનરાજ કથાનક : સૂત્ર ૫૪૬ ૨૦૧ ઉદાયનની પ્રત્રજ્યા૫૪૬. ત્યાર બાદ તે ઉદાયન રાજાએ કેશીરાજા પાસે આશા માગી. ત્યાર બાદ તે કેશી રાજાએ કૌટુબિંક પુરુને બોલાવ્યા–ઇત્યાદિ જેમ જમાલિ સંબંધ કહ્યું છે તેમ–નગરને બહારથી અને અંદરથી સાફ કરાવે ઇત્યાદિ_થાવતુ-નિષ્ફમાગાભિષેકની તૈયારી કરી. ત્યાર બાદ તે કેશીરાજાએ અનેક ગણનાયક, દંડનાયક, રાજા, સામત, તલવાર, માડુંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, દૂત, સંધિપાલથી પરિવૃત્ત થઈ ઉદાયન રાજાને ઉત્તમ સિંહાસન પર પૂર્વની તરફ મુખ રાખી બેસાડ્યો, બેસાડીને એક આઠ સુવર્ણ કલશો વડે અભિષેક કર્યો-ઇત્યાદિ જમાલિના અભિષેકની જેમ ચાવતુ-મહાન નિષ્ક્રમણાભિષેક કર્યો, અભિષેક કરી દસે નખ સહિત બંને હાથ જોડી મસ્તકને સ્પર્શ કરી, અંજલિ રચી, જય વિજય શબ્દોથી વધાવ્યો, વધાવીને આ પ્રમાણે કહ્યું – “હે સ્વામિ ! અમે આપને શું આપીએ, શું અર્પિત કરીએ અથવા આપની શું ઇચ્છા છે– આપનું શું પ્રોજન છે?” ત્યારે તે ઉદાયન રાજાએ કેશીરાજાને આ કહ્યું- હે દેવાનુપ્રિય! હું કુત્રિકાપણ (બધી જ વસ્તુ મળી શકે તેવી દુકાન)થી રજોહરણ અને પાત્ર મંગાવવા ઇચ્છું છું અને કાશ્યપ(હજામ)ને બોલાવવા માગું છું”-ઇત્યાદિ જેમ જમાલિના સંબંધમાં વર્ણન કર્યું છે તે પ્રમાણે અહીં પણ જાણવું જોઈએ, પરંતુ એટલું વિશેષ છે કે જેને પ્રિયનો વિયોગ દુ:સહ હતો તેવી દુઃખિત પદ્માવતીએ અગ્રકેશને ગ્રહણ કર્યા. ત્યાર બાદ કેશી રાજાએ બીજી વાર પણ ઉત્તર દિશામાં સિંહાસન ૨ખાવ્યું, ૨ખાવોને ઉદાયન રાજાને શ્વેત અને પીતા (સોનારૂપાના) કલશોથી સ્નાન કરાવ્યું, સ્નાન કરાવોને શેષ જમાલિના વર્ણન જેમ યાવતુચારે પ્રકારના અંલકારોથી અલંકૃત થઈને, પરિપૂર્ણ રૂપથી અલંકૃત થઈ, સિંહાસન પરથી ઊડ્યો, ઊઠીને શિબિકાની પ્રદક્ષિણા કરીને શિબિકા પર ચડ્યો, ચડીને શ્રેષ્ઠ સિંહાસન પર પૂર્વની તરફ મુખ રાખી બેઠો. તે પ્રમાણે ધાવમાતા સંબંધમાં પણ જાણવું, પરંતુ એટલું વિશેષ છે કે અહીં પદ્માવતી હંસના ચિહ્નવાળા શ્વેત વસ્ત્રને લઈને શિબિકાની અનુપ્રદક્ષિણા કરીને શિબિકા પર આરૂઢ થઈ, આરૂઢ થઈને ઉદાયન રાજાની ડાબી બાજુમાં રાખેલ ભદ્રાસન પર બેઠી, બાકીનું પૂવર્વત જાણવું–માવતુછત્ર આદિ તીર્થંકરના અતિશયોને જોયા, જોઈને સહસ્ર પરથી ઉચકાતી શિબિકાને ઊભી રખાવી તે પુરુષસહસ્રવાહિની શિબિકાથી નીચે ઊતર્યો, ઊતરીને જયાં શ્રમણ ભગવાન મહાવીર છે ત્યાં આવ્યો, આવીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને ઉત્તર–પૂર્વ દિશામાં ગયો, જઈને પોતાની જાતે જ આભરણ, માળા, અલંકારો ત્યજી દીધા. ત્યારે તે પદ્માવતી દેવીએ હંસના ચિહવાળા વસ્ત્રમાં આભરણ, માળા, અલંકારોને ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને તૂટેલા હાર, જલધારા, સિન્દુવાર પુપની માળા અને મોતીની માળાની જેમ આંખોમાંથી આંસુ વહાવતી વહાવતી ઉદાયન રાજાને આ પ્રમાણે કહેવા લાગી. - “હે સ્વામિ ! સંયમને વિષે પ્રયત્ન કરજો. હે સ્વામિ ! તત્પર રહેજો. હે સ્વામિ ! પરાક્રમ કરજો, આ વિષયમાં પ્રમાદ નહીં કરશે.” એમ કહી કેશીરાજાએ અને પદ્માવતીએ શ્રમણ ભગવાન મહાવીરને વંદન, નમસ્કાર કર્યા. વંદન-નમસ્કાર કરી જે તરફથી આવ્યા હતા તે તરફ પાછા ફર્યા. ત્યાર બાદ તે ઉદાયન રાજાએ સ્વયમેવ પંચમુષ્ટિ લોન્ચ કર્યો ઇત્યાદિ શેષ વર્ણન ઋષભ Page #558 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ધર્મસ્થાનુયોગ–મહાવીર તીર્થમાં ઉદાયનરાજ કથાનક : સૂત્ર ૫૫૦ પ્રતિક્રમણ કર્યા વિના મરણ સમયે કાળધર્મ પામી આ રત્નપ્રભા પૃથ્વીના નરકવાસોની પાસે ચોસઠ લાખ આતાપ-પ્રકાશરૂપ અસુરકુમાર આવાસમાં, આતાપરૂપ અસુરકુમારદેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં અનેક આતાપરૂપ અસુરકુમાર દેવેની એક પલ્યોપમ સ્થિતિ કહી છે. તે અભિચિદેવ પણ ત્યાં એક પલ્યોપમની સ્થિતિવાળે થયો. હે ભગવન! તે અભિચિદેવ પણ આયુક્ષય થયા પછી, ભવક્ષય અને સ્થિતિક્ષય થયા પછી આ દેવલોકથી નીકળીને કયાં જશે ? કયાં ઉત્પન્ન થશે ?” ‘હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે ભાવ-સર્વ દુ:ખોને અન્ત કરશે.” “હે ભગવન ! તે એમ જ છે, હે ભગવન! તે એમ જ છે.'—એ પ્રમાણે સ્વીકાર કરી ગૌતમ ભગવાન વિહરવા લાગ્યા. દત્તની જેમ જાણવું–થાવત–સર્વદુ:ખોથી મુક્ત થયાં. અભિચિકુમારની ઉદાયન પ્રતિ વેરભાવના અને કૂણિક પાસે ગમનપ૪૭. ત્યારપછી અન્ય કોઈ દિવસે અભિચિકુમારને મધ્યરાત્રિને સમયે કુટુંબ-સહ-જાગરણમાં જાગરણ કરતા આવા પ્રકારનો અધ્યવસાય થાવતુ-વિચાર ઉત્પન્ન થયો કે યથાર્થ રૂપમાં હું ઉદાયન રાજાનો પુત્ર અને પ્રભાવતી દેવી (રાણી)ને આત્મજ છું. તે પણ તે ઉદાયન રાજાએ મને છોડી પોતાના ભાણેજ કેશીકુમારને રાજયાશાસન પર સ્થાપિત કરી, શ્રમણ ભગવાન મહાવીરની પાસે મુંડિત થઈ ગૃહત્યાગ કરી આનગારિક પ્રવૃજ્યા ગ્રહણ કરી છે.'—આ પ્રકારના મોટા અપ્રીતિરૂપ માનસિક દુ:ખથી પીડિત થએલો તે અભિચિકુમાર પોતાના અંત:પુર-પરિવારસહિત પોતાની માલમિલકત વગેરે સામગ્રી લઈને વીતિભય નગરથી નીકળ્યો, નીકળીને ક્રમે ક્રમે ચાલતો, એક ગામથી બીજે ગામ જતો, જ્યાં ચંપાનગરી હતી, જ્યાં કૂણિક રાજા હતો ત્યાં આવ્યો, આવીને કૂણિક રાજાનો આશ્રય લઈ વિહરવા લાગ્યો. ત્યાં પણ તેને વિપુલ ભોગઉપભોગની સામગ્રી પ્રાપ્ત થઈ. ત્યારબાદ તે અભિચિકુમાર શ્રમણોપાસક પણ થયો, જીવાજીવ તોનો જ્ઞાતા-યાવ-વિધિપૂર્વક તપ-કર્મની આરાધના દ્વારા આત્માને ભાવિત કરતો વિહરતો હતો તો પણ ઉદાયન રાજર્ષિ પ્રતિ વેરના અનુબંધથી યુક્ત હતો. અભિચિકુમારની અસુરામાં ઉત્પત્તિપ૪૮. તે કાળે તે સમયે આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોની પાર્સ ચોસઠ લાખ અસુરકુમારોના આવાસ કહ્યા છે. ત્યાર બાદ અનેક વર્ષો સુધી શ્રમણોપાસકપર્યાયનું પાલન કરી તે અભિચિકુમાર અર્ધમાસિક સંલેખનાથી ત્રીશ ભક્તનો અનશન વડે ત્યાગ કરી, તે પાપ-સ્થાનકની આલોચના ૪૧. મહાવીર-તીર્થમાં જિનપાલિત જિનરક્ષિત જ્ઞાત ચંપામાં માર્કદી સાર્થવાહના પુત્રો ૫૪૯. તે કાળે તે સમયે ચંપા નામે નગરી હતી. પૂર્ણ ભદ્ર ચૈત્ય હતું. ત્યાં માર્કદી નામે સાર્થવાહ રહેતો હતો, જે ધનાઢય વાવત કોઈથીય પરાભવ ન પામે તેવો હતો. તેની ભદ્રા નામે ભાર્યા હતી. તે ભદ્રા ભાર્યાના આત્મજ બે સાર્થવાહ-પુત્રો હતા, એમનાં નામ હતાં-જિનપાલિત અને જિનરક્ષિત. જિનપાલિત-જનરક્ષિતની સમુદ્રયાત્રાપપ૦. ત્યાર પછી કોઈ એક સમયે તે બન્ને માકંદી પુત્રો સાથે મળી વાતો કરતા હતા ત્યારે આવી વાત થઈ–“આપણે વહાણો દ્વારા અગિયાર વાર લવણસમુદ્રની સફર કરી. દરેક વખતે આપણે ધન પ્રાપ્તિ કરી અને કામ પૂરું કરી Page #559 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં જિનપાલિત–જિનરક્ષત જ્ઞાત : સૂત્ર ૫૫૦ ૨૦૩ નિર્વિધ તરત આપણે ઘેર પાછા ફયાં છીએ. તો હે દેવાનુપ્રિય ! આપણા માટે એ શ્રેયસ્કર થશે કે આપણે બારમી વાર પણ વહાણ દ્વારા લવણસમુદ્રની સફર કરીએ.'-આવો વિચાર કરી એમણે પરસ્પર તે વાત સ્વીકારી, સ્વીકારીને પછી જ્યાં માતા-પિતા હતા ત્યાં આવ્યા, આવીને આ પ્રમાણે બોલ્યા “હે માતા-પિતા ! અમે અગિયાર વાર વહાણો દ્વારા લવણસમુદ્રની સફર કરી છે. દરેક વાર ધન-પ્રાપ્તિ કરી છે, કામ પૂરું કરીને તરત નિર્વિધન આપણા ઘેર અમે પાછા ફર્યા છીએ. તો હે માતા-પિતા ! આપની આશા લઈને બારમી વાર અમે વહાણ દ્વારા લવણસમુદ્રની સફર ખેડવા ઇચ્છીએ છીએ.” ત્યારે માતા-પિતાએ તે માકંદીપુત્રોને આ પ્રમાણે કહ્યું હે પુત્રો ! આ તમારા પિતામહ, પ્રપિતામહ અને પિતાના પ્રપિતામહના વારાનું ચાલી આવતું પ્રચુર હિરણ્ય, સુવર્ણ, કાંસ્ય, વસ્ત્ર, મણિ, મકિતક, શંખ, પ્રવાળ, માણિક, આદિરૂપ સર્વોત્તમ ધન છે-જે સાત પેઢી સુધી ઇચ્છા મુજબ દાન દેવા માટે, ભોગવવા માટે અને વહેંચવા માટે પર્યાપ્ત છે. આથી હે પુત્રો ! વિપુલ માનુષી ત્રિદ્ધિ-સત્કારવાળા ભોગો ભેગ. વિશ્ન-બાધાઓથી યુક્ત અને જેમાં કઈ આલંબન નથી તેવા લવણસમુદ્રમાં ઊતરવાની શી જરૂર છે? હે પુત્રો ! બારમી વારની યાત્રા કદાચ વિઘકારી પણ હોઈ શકે. માટે હે પુત્રો ! તમે બન્ને બારમી વાર લવણસમુદ્રની વહાણની સફર ન ખેડે, (જેથી) તમારા શરીરને કોઈ આપત્તિ ન આવે.” ત્યાર પછી માર્કદી પુત્રોએ બીજીવાર અને ત્રીજીવાર પણ માતા-પિતાને સંબોધીને આ પ્રમાણે કહ્યું—“હે માતા-પિતા ! અમે અગિયાર વાર તો વહાણ દ્વારા લવણસમુદ્ર ખેડયો છે અને દરેક વખતે અર્થપ્રાપ્તિ કરી છે, કરવા યોગ્ય કાર્ય કર્યા છે અને વિદન-બાધા વિના તરત પોતાને ઘેર પાછા ફર્યા છીએ. તો હે માતાપિતા ! બારમી વાર પણ લવણસમુદ્રની વહાણની સફર કરવી અમારા માટે જરૂર શ્રેયસ્કર થશે. ત્યાર પછી માતા-પિતા જયારે તે માકેદીપુત્રોને સામાન્ય કથન દ્વારા, વિશેષ કથન દ્રારા, સામાન્ય કે વિશેષપણે સમજાવવામાં સફળ ન થયા ત્યારે અનિચ્છાપૂર્વક તેમણે એ વાતની (સમુદ્રયાત્રાની) અનુમતિ આપી. - ત્યાર પછી માતા-પિતાની અનુમતિ મેળવીને તે માકંદીપુત્રો ગણિમ ધરિમ, મેય અને પરિંછે–એ ચારે પ્રકારનો માલ વહાણમાં ભરીને, અહંકની જેમ, થાવત્ લવણસમુદ્રમાં અનેક સેંકડો યોજન સુધી ગયા. નીકા-ભગ– પપ૧. ત્યાર પછી તે માકંદીપુત્રો લવણસમુદ્રમાં અનેક સેકડો યોજન સુધી ગયા ત્યારે અનેક સેંકડો ઉપદ્રવ પેદા થયા, જેમ કે–અકાળે મેઘગર્જના થવા લાગી, અકાળે વીજળી ચમકવા લાગી, અકાળે સ્વનિત શબ્દ (ધારા મેઘઘટાઓનો વિનિ-ગડગડાટ) થવા લાગ્યો, પ્રતિકૂળ જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. ત્યાર પછી તેમની નૌકા તે પ્રતિકૂળ તોફાની પવનથી વારંવાર ડગમગવા લાગો, નારંવાર કંપવા અને ચલાયમાન થવા લાગી, વારંવાર સંક્ષુબ્ધ થવા લાગી, પાણીના તીવ્ર વેગથી વારંવાર પછડાવા લાગી અને જેમ હાથ વડે ભૂમિતળ પર નાખેલ દડો ઊછળે તેમ ઊંચીનીચી ઊછળવા લાગી. જેને વિદ્યા સિદ્ધ થઈ છે એવી વિદ્યાધરકન્યાની જેમ તે (નૌકા) પૃથ્વીતળથી ઊંચે ઊછળતી હતી અને જેની વિદ્યા નાશ પામી છે એવી વિદ્યાધર-કન્યાની જેમ ગગનતળથી તે નીચે પટકાતી હતી. મહાન ગરૂડના વેગથી ત્રાસેલી ઉત્તમ નાગકન્યાની જેમ તે નૌકા પણ આમતેમ (આડીઅવળી) ભાગવા લાગી. Page #560 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ધર્મકથાનુયોગ-મહાવીર તીર્થ માં જિનપાલિત–જિનરક્ષિત જ્ઞાતઃ સૂત્ર પપર જનસમૂહના કોલાહલ–શબ્દથી ભયભીત થયેલી અશ્વકિશોરી (વછેરી)ની માફક તે નૌકા [આડીઅવળી દોડવા લાગી. ગુરુજનો (માતાપિતા આદિ વડીલો) પાસે, જેનો અપરાધ છતો થઈ ગયો છે તેવી સજજન કુલ-કન્યાની જેમ તે નૌકા નીચી નમવા લાગી. મોજાંઓના સેંકડો પ્રહારોની થાપટો ખાઈને તે બૂમવા લાગી અને જેમ કોઈ આધાર વિનાની વસ્તુ આકાશમાંથી નીચે પડે તેમ પડવા લાગી. નવવિવાહિતા વધૂ જેમ પતિના મૃત્યુ પામવાથી અશ્રુપાત કરે તેમ તે નૌકા પણ ભીંજાયેલ સઢ આદિની ટપકતી જળધારાથી અશ્રુપાન કરતી લાગતી હતી. શત્રુ રાજા વડે ઘેરાયેલ હોવાથી મહા ભયથી પીડિત કોઈ શ્રેષ્ઠ મહાનગરીની જેમ તે નૌકા પણ વિલપતી લાગતી હતી. માયાવી વેષધારી યોગ-પરિવ્રાજકા (ગિની) જેમ કપટ દયાનમાં ઘડીક સ્થિર થઈ જાય તેમ તે નૌકા કયારેક ઘડીભર સ્થિર થઈ જતી. મહાવનમાંથી બહાર નીકળીને થાકી ગયેલી વયસ્ક માના જેમ હાંફવા લાગે તેમ તે નૌકા પણ હાંફતી જણાતી હતી. તપશ્ચર્યાનું ફળ પૂર્ણ થવાથી ભેગે નષ્ટ થશે એ જાણીને ચ્યવનકાળે શોક કરની ઉત્તમ દેવવધૂ (દેવી)ની જેમ તે નૌકા જાણે શોક કરવા લાગી. તેનાં તૂતક અને સુકાન ટુકડે ટુકડા થઈ ગયા, તેની મધ્યભાગ ભાંગી પડ્યો, કૂવાથંભ વાંકો વળી ગયો, ખડકના શિખર પર ચડી જવાને કારણે તે જાણે કે શૂળી પર ચડી હોય તેવી જણાતી હતી. તેના પાટિયાઓમાં તડ તડ અવાજ થવા લાગ્યો, તેનાં સાંધા તૂટવા લાગ્યા, લેઢાની ખીલીઓ નીકળી જવા લાગી, એનાં અંગે અંગ જુદાં પડી ગયાં, તેનાં પાટિયાઓ સાથે બાંધેલ દોરડાં ગળી સડીને તૂટી ગયાં, જેથી તેના ટુકડાઓ છૂટા પડી ગયાં, તે કાચા શકેરા જેવી બની ગઈ અર્થાતુ પાણીમાં વિલીન થઈ ગઈ. અભાગી મનુષ્યોના મનોરથની જેમ તે અત્યંત ચિંતનીય બની ગઈ. તેના પર સવાર કર્ણધાર, ખારવા, વેપારીઓ અને નોકરચાકરો હાહાકાર કરતા વિલાપ કરવા લાગ્યા. વિવિધ પ્રકારનાં રત્નો અને ચીજવસ્તુઓ તથા સહન કરતા અનેક પુરુષ સાથે યાત્ વિલાપ કરતા મનુષ્યો સાથેની તે નૌકા સમુદ્રની અંદર (પાણીમાં અદશ્યમાન) રહેલા એક મોટા પર્વતશિખર સાથે ટકરાતાં તેનાં નૂતક અને સુકાન તૂટી જવાથી અને કૂવાથંભ વાંકે વળી જવાથી તે કડકડ અવાજ કરતી સેંકડો ટુકડા થઈને તે જ સ્થળે નાશ પામી અર્થાત્ સમુદ્રતળિયે ડૂબી ગઈ. ત્યાર પછી તે નૌકા ભાંગી ગઈ અને ડૂબી ગઇ તે સાથે તે અનેક લોકો, વિપુલ રત્નો, માલ સામગ્રી બધું પાણીમાં ડૂબી ગયું. માદીપુત્રોનું પાટિયાના આધારે રત્નદીપમા પહાચવું– ૫૫૨ ત્યારે તે ચતુર, દક્ષ, પ્રતિપન્નબુદ્ધિ, કુશળ, મેધાવી, શિલ્પવિદ્યા-યંત્રવિદ્યામાં નિપુણ, વહાણવટાના ક્ષેત્રમાં અનુભવી, કૃતકાર્ય, વિજયી, મૂઢતા વિનાના અને ચપળ એવા માનંદીપુત્રોએ એક મોટું પાટિયું પકડી લીધું. જે પ્રદેશમાં તેમનું વહાણ નાશ પામ્યું હતું તેની નજીકમાં જ રત્નદ્રીપ નામે એક મોટો દ્વીપ હતું, જે અનેક યોજન લાંબોપહોળો અને અનેક યોજનાના વિસ્તારવાળો હતો. અનેક પ્રકારના વૃક્ષનાં વનાથી તે શોભતો હતો, સશ્રીક, પ્રાસાદિક યાવત પ્રતિરૂપ (સુંદર હતો. તે દ્વીપની બરાબર વચ્ચેના ભાગમાં એક વિશાળ ઉત્તમ પ્રાસાદ હતો-માવત ઊંચાઈમાં પર્વતશિખરોને હસતો હોય તેવો અર્થાતુ ઉ|ગયાવત–સશ્રીક પ્રાસાદિક યાવત્ પ્રતિરૂપ હતો. તે ઉત્તમ પ્રાસાદમાં રત્નદ્રીપદેવતા નામે Page #561 -------------------------------------------------------------------------- ________________ વર્મકથાનુગ–મહાવીર-તીર્થમાં જિનપાલિત–જિનરક્ષિત જ્ઞાત : સૂત્ર ૫૫૩ ૨૦૫ દેવી રહેતી હતી–જે પાહિણી, ચંડ, રુદ્ર, ભયંકર, શુદ્ર સ્વભાવની અને સાહસી હતી. તે કોષ્ઠ પ્રાસાદની ચારે દિશામાં ચાર વનખંડ હતાં-જો શ્યામ વર્ણના અને શ્યામ કાંતિવાળા હતા. ત્યારે તે બન્ને માકંદીપુત્રો તે પાટિયાના આધારે તરતા રતા રત્નદ્રીપ સમીપે આવી પહોંચ્યા. ત્યારે તે માકેદીપુત્રોને થાહ મળી (જમીનતળ મળી ગયું),થાહ મળી એટલે એમણે ઘડી ભર વિશ્રામ કર્યો, વિશ્રામ કરીને પાટિયું છોડી દીધું, પાટિયું છોડી દઈને રત્નદ્રીપ પર ઊતર્યા, ઊતરીને ફળોની શોધખોળ કરી, ફળો શોધ્યાં, શોધીને ફળ ખાધો, ખાઈને નાળિયેરની શોધખોળ કરી, શોધીને નાળિયેર ફોડ્યાં, ફોડીને તેના તેલથી બન્નેએ એકબીજાના શરીરને માલિશ કરી, માલિશ કરીને પુષ્કરિણી (તળાવડી)માં પડયા, પડીને સ્નાન કર્યું, સ્નાન કરીને પુષ્કરિણીમાંથી બહાર નીકળ્યા, બહાર નીકળીને પૃથ્વીશિલારૂપી પાટ પર બેઠા, બેસીને શાંત, સ્વસ્થ થયા અને સુખપૂર્વક-આરામપૂર્વક બેસીને ચંપાનગરી, માતા-પિતાની આજ્ઞા માગવી, લવણસમુદ્રમાં સફર, પ્રચંડ તોફાની વાયુનું આગમન, વહાણનું ભાંગવું, લાકડાનું પાટિયું મળવું અને રત્નદ્વીપમાં આવી ચડવું એ બધાનો વિચાર કરતા કરતા, મનોબળ ઢીલું પડતાં, બે હથેળીમાં મુખ રાખી દુર્યાનમાં પડી ગયા. ઉત્નીપદેવતા સાથે ભેગે ભેગવવાપપ૩. ત્યાર બાદ તે ૨નદ્રીપદેવતાએ અવધિજ્ઞાન વડે માકંદીપુત્રોને જોયા એટલે તે તલવાર અને ઢાલ હાથમાં લઈ શરીર-વિદુર્વણા કરી સાત-આઠ તાડ જેટલી આકાશમાં ઊંચી થઈ પોતાની ઉત્કૃષ્ટ–થાવત–દેવગતિથી ચાલતી ચાલતી જયાં માકંદીપુત્રો હતા ત્યાં આવી, આવીને કોપપૂર્વક રુક્ષ, કઠોર અને નિષ્ફર વચનો વડે બોલવા લાગી— “અરે માકંદીપુત્રો ! અપ્રાર્થિત (ન ઈચ્છવાયોગ્ય અર્થાત્ મૃત્યુ)ની ઇછા કરનારાઓ ! જો તમે મારી સાથે વિપુલ કામભોગો ભોગવતા અહી રહેશો તો તમારું જીવન છે–તમે જીવતા રહેશે. જો મારી સાથે વિપુલ કામગ ભેગવતા નહી રહો તો આ નીલ કમળ, પાડાના શિંગડાં કે અળસીના પુષ્પ જેવી કાંતિવાળી અને છરીની ધાર જેવી તેજ ધારવાળી તલવારથી લાલ લાલ ગાલવાળા અને તમારી માતાઓએ શણગારેલાં તમારાં મસ્તકે તાડફળની જેમ કાપીને એકાંતમાં ફેંકી દઈશ.” ત્યારે તે માકેદીપુત્રો રત્નદ્રીપદેવીની આવી વાત સાંભળી અને સમજીને ભયભીત બની ગયા અને બે હાથ જોડી મસ્તક સમીપે અંજલિ રચી આ પ્રમાણે બોલ્યા “દેવાનુપ્રિયા ! જેમ તમે કહો તેમ. અમે તમારી આશા, આદેશ અને નિર્દેશ મુજબ વતીશું.' ત્યાર પછી તે રત્નદ્રીપદેવતાએ માદીપુત્રોને પકડ્યા, પકડીને જ્યાં પોતાનો ઉત્તમ પ્રાસાદ હતો ત્યાં આવી, આવીને અશુભ પુદ્ગલે દૂર કર્યા અને શુભ પુદ્ગલેને પ્રક્ષેપ કર્યો, પછી તેઓની સાથે વિપુલ કામભોગો ભોગવતી વિહરવા લાગી, પ્રતિદિન તેમના માટે અમૃત જેવાં ફળ લાવવા લાગી. રત્નદ્વીપ દેવીનું લવણસમુદ્ર-સ્વછીકરણથે ગમન અને વનખંડમાં રમણ માટે આદેશ પપ૪. ત્યાર પછી શક્રેન્દ્રના વચન-આદેશથો સુસ્થિત નામક લવણસમુદ્રના અધિપતિ દેવે તે રત્નદ્વીપની દેવીને કહ્યું-તારે એકવીશ વખત લવણસમુદ્રનું પર્યટન કરવાનું છે અને ત્યાં જે કંઈ ખૂણ, પત્રો, કાષ્ઠ, કચરો કે ગંદા પદાર્થો, સડેલાં ગળેલા પદાર્થો કે દુર્ગધી પદાર્થો હોય તે બધા એકઠા કરી કરીને, કાઢીને એક તરફ ફેંકી દેવાના છે.” આમ તેની |[ સમદ્રની સ્વચ્છતા માટે 1 નિયુક્તિ કરી ત્યારે રતનદ્રીપદેવતાએ તે માકંદીપુત્રોને આ પ્રમાણે કહ્યું Page #562 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં જિનપાલિત-જિનરક્ષિત જ્ઞાત : સૂત્ર ૫૫૪ - “હે દેવાનુપ્રિ ! મને કેન્દ્રના વચનાદેશથી સુસ્થિત નામે લવણસમુદ્રાધિપતિ દેવે પૂક્તિ પ્રકારે યાવત, નિયુક્ત કરી છે. તો હે દેવાનુપ્રિયો ! જ્યાં સુધી હું લવણ સમુદ્રનું એકવીશ વાર પર્યટન કરી, ત્યાં જે કંઈ તૃણ, પત્ર, કાષ્ઠ, કચરો, ગંદા પદાર્થ, સડેલાગળેલા પદાર્થ કે દુગધી વસ્તુઓ હોય તે એકવીશ વાર એકત્ર કરી કરી એકાંતમાં ફેંકી દઇશ. ત્યાં સુધી તમે આ શ્રેષ્ઠ પ્રાસાદમાં મોજમજા કરો. જો તે દરમિયાન કંટાળી જાઓ અથવા કુતૂહલ થાય કે કોઈ ઉપદ્રવ થાય તો તમે પૂર્વ દિશાના વનખંડમાં ચાલ્યા જજો. ત્યાં બે ઋતુઓ સદા સ્વાધીન છે અર્થાત સદાકાળ રહે છે.તે જેમ કે-પ્રાવૃષ (અષાઢ અને શ્રાવણ, વર્ષાનો પૂર્વાધ) અને વર્ષારાત્ર (ભાદ્રપદ અને આશ્વિન–વર્ષાના ઉત્તરાર્ધ). [ગાથાર્થ–] ત્યાં-પ્રાવૃષ ઋતુરૂપી સ્વાધીન હાથી છે, નવીન લતા અને શિલિંધ્ર લતા તે પ્રાવૃષહસ્તીના દાંત છે, નિકુવૃક્ષના ઉત્તમ પુષ્પ તેની જાડી સૂંઢ છે, કુટજ, અર્જુન અને નીપ વૃક્ષનાં પુષ્પ તેનાં મદજળ રૂપ છે. (૧) વળી ત્યાં-વર્ષાઋતુરૂપી પર્વને પણ સદા સ્વાધીન છે. તે ઇન્દ્રોપરૂપી પદ્મરાગ મણિઓથી વિચિત્ર વર્ણવાળ, દેડકાઓના સમૂહના શબ્દરૂપી ઝરણાઓના નાદવાળો અને મયૂરોના વૃદોથી ઘેરાયેલા શિખરવાળો છે. (૨) હે દેવાનુપ્રિયો ! તે પૂર્વદિશાના ઉદ્યાનમાં આવેલી અનેક વા યાવત સરોવર પંક્તિઓમાં, અનેક લતામંડપમાં, અનેક સુશોભન ગૃહોમાં, યાવત પુષ્પગ્રહોમાં તમે સુખપૂર્વક રમણ કરતાં કરતાં વિહરજો. જો તમે ત્યાં પણ કંટાળી જાઓ, થાકી જાઓ, કે ત્યાં તમને કોઇ ઉપદ્રવ નડે તો તમે ઉત્તર દિશા તરફના વનખંડમાં ચાલ્યા જજો. ત્યાં સદા બે ઋતુઓ વિદ્યમાન રહે છે, તે આ-શરદ અને હેમંત. [ગાથાથ ત્યાં-શરદઋતુરૂપી ગપતિ-વૃષભ સદા સ્વાધીન છે. તે શણ અને સપ્તચ્છદ પુષ્પોરૂપી કાંધવાળો, નીલોત્પલ પદ્દા અને નલિનરૂપ શિંગડાં વાળો છે. સારસ અને ચક્રવાક પક્ષીઓનું કૂજન તે એ વૃષભનું ગર્જન છે. (૩) વળી ત્યાં હેમંત ઋતુરૂપી ચન્દ્ર સદા સ્વાધીન છે, શ્વેત કુન્દ પુષ્પો તેની ધવલ જોહ્ના છે, પુષ્પિત લોધ વનખંડ તેનું મંડળ (બિંબ) છે અને ઝાકળના જળબિંદુઓની ધારાઓ તેનાં સધન કિરણ છે. (૪) ' હે દેવાનુપ્રયો ! ત્યાં તમે અનેક વાવો યાવતુ સરોવર–પંક્તિઓમાં અનેક લતાગૃહોમાં, સુશોભનગૃહોમાં યાવત્ પુષ્પગૃહોમાં સુખપૂર્વક રમણ કરતા કરતા વિહાર કરજો. જો કદી તમે ત્યાં પણ કંટાળી જાઓ, થાક અનુભવો કે તમને કોઈ વિદન નડે તો તમે પશ્ચિમ દિશાના વનખંડમાં ચાલ્યા જજો. તે વનખંડમાં પણ બે ઋતુઓ સદા સ્વાધીન–સદાકાળ વિદ્યમાન છે, જેમ કે-વસંત અને ગ્રીષ્મ. [ગાથાર્થ]– ત્યાં– વસંતઋતુરૂપી નરપતિ સદા સ્વાધીન છે, ચારુ આશ્રમંજરીરૂપ તેને મનોહર હાર છે, પલાશ, કર્ણિકાર અને અશોક પુષ્પો તેના મુકુટ સમાન છે, અને ઊંચા ઊંચા તિલક અને બકુલ તેનાં છત્રો છે.(૫) વળી ત્યાં– ગ્રીષ્મઋતુરૂપી સાગર સદા વિદ્યમાન છે, જે પાટલ અને શિરીષપુષ્પો રૂપી જળથી પરિપૂર્ણ છે, મલ્લિકા અને વાસંતી લતાઓનાં પુષ્પો પથરાટ તેના કિનારા છે અને શીતળ સુરભિત પવનરૂપી મગરો જેમાં વિહરે છે.(૬) તે વનખંડમાં અનેક વાવો અને પાવતુ સરોવરપંક્તિઓમાં તથા અનેક લતાગૃહો, સુશોભનગ્રહો યાવનું પુષ્પગ્રહોમાં સુખપૂર્વક રમણ કરતા કરતા વિહાર કરજો. Page #563 -------------------------------------------------------------------------- ________________ ધર્મ સ્થાનુયાગ—મહાવીર તીમાં જિનરક્ષિત જિનપાલિત જ્ઞાત : સૂત્ર ૫૫૫ રત્નદ્વીપદેવતા વડે માક દીપુત્રોને દૃષ્ટિવિષ સ સમીપે જવાની મનાઈ— ૫૫૫. હે દેવાનુપ્રિયા ! કદાચ તમે ત્યાં પણ કંટાળી જાઓ અથવા થાકી જાઓ કે તમને કોઈ ઉપદ્રવ નડે તે તમે જ્યાં મારા શ્રેષ્ઠ પ્રાસાદ છે ત્યાં પાછા ફરજો અને મારી રાહ જોતાં ત્યાં જ રહેજો, પરંતુ દક્ષિણ દિશાના વનખંડ તરફ ન જશેા. ત્યાં તે એક વિશાળકાય, ઉવિષ, ચંડવિષ, ધારવિષ, મહાવિષ, અતિકાય, મહાકાય તથા તેજનિસર્ગ-વર્ણન (ગોશાલકના પ્રકરણમાં આવતા પ્રચંડ સપ`ના વન)માં કહેવાયેલ છે તેવા કાજળ, મહિષ (પાડો) અને કાટીના પથ્થર સમાન કાળા, તથા જેનાં નેત્રો વિષ અને રોષથી પરિપૂર્ણ છે તેવા, જેની શરીરકાંતિ કાજળના ઢગલા જેવી કાળી છે તેવા, જેની આંખો રાતી અને બે જીભા લપલપી રહી છે તેવા, પૃથ્વીરૂપી સ્ત્રીની વેણી (ચાટલા) સમાન, ઉત્કટ, સ્કુટ, કુટિલ, જટિલ, કશ અને વિસ્તારવાળી ફેણના ટાટોપ કરવામાં દક્ષ, લુહારની ધમણ જેમ ધમધમ અવાજ કરનાર, પ્રચંડ, તીવ્ર અને અપરિમિત રોષ કરનાર, કૂતરાના માંની જેમ શીઘ્રતાપૂર્વક લપલપાટ કરતા એવા દ્રષ્ટિવિષ સપ` રહે છે. આથી કાંક એવું ન બને. તમે ત્યાં ચાલ્યા જાએ અને તમારા શરીરર્ના વિનાશ થઈ જાય. —–આ વાત તેણે બે વાર, ત્રણ વાર માકદીપુત્રોને કરી‚ કરીને તેણે વૈક્રિય સમુદ્ધાતપૂર્વક વિક્રિયા કરી, વિક્રિયા કરીને ઉત્કૃષ્ટ દેવગતિપૂર્વક લવણસમુદ્રના એકવીશ ફેરા કરવામાં તે પ્રવૃત્ત થઈ. માકંદીપુત્રોનું વનખડ-ગમન— પપ૬. ત્યાર પછી તે માકદીપુત્રો તેના ગયા પછી ઘેાડીવારમાં જ તે શ્રેષ્ઠ પ્રાસાદમાં સુખદ સ્મૃતિ, રિત અને શ્રૃતિ ન પામતાં અન્યાન્ય આ પ્રમાણે કહેવા લાગ્યા— ‘દેવાનુપ્રિય ! રત્નદ્રીપદેવતાએ આપણને આમ કહ્યું હતું— ‘શક્રેન્દ્રના વચનાદેશથી લવણસમુદ્રાધિપતિ ૨૦૭ સુસ્થિત દેવે મને નિયુક્ત કરી છે—યાવત-તા જો જો તમારા શરીરને કોઈ હાનિ ન થાય.” તાહે દેવાનુપ્રિય ! આપણે પૂર્વ દિશાના વનખંડમાં જવું જોઈએ.’–એક બીજાની આવી વાત સ્વીકારી, સ્વીકારીને જ્યાં પૂર્વદિશાના વનખંડ હતા ત્યાં ગયા, જઈને ત્યાંની વાવામાં -યાવત્—લતાગૃહોમાં—પાવત્ સુખપૂર્વક રમણ કરતા વિહરવા લાગ્યા. ત્યાર પછી તે માકંદીપુત્રોને જ્યારે ત્યાં પણ સુખાનુભૂતિ, રતિ કે શાંતિ પ્રાપ્ત ન થઈ ત્યારે જ્યાં ઉત્તર દિશાના વનખંડ હતા ત્યાં પહોંચ્યા, પહોંચીને ત્યાં પણ વાવામાં યાવત–લતાકુંજોમાં યાવત્ સુખપૂર્વક રમણ કરતા વિહરવા લાગ્યા. કરતા ત્યાર પછી તે માકંદીપુત્રોને ત્યાં પણ સુખ, શાંતિ કે ધૃતિ ન મળ્યાં ત્યારે જ્યાં પશ્ચિમ દિશાના વનખંડ હતા તે તરફ ચાલ્યા, જઈને ત્યાં પણ વાવામાં યાવત્ લતાઘરોમાં સુખપૂર્વક ક્રીડા કરતા ફરવા લાગ્યા. દેવી દ્વારા નિષિદ્ધસ્થાનમાં માકઢીપુત્રોનું ગમન— ૫૫૭. ત્યાર પછી તે માકદીપુત્રો ત્યાં પણ સુખાનુભવ, કે શાંતિ ન પામ્યા ત્યારે અન્યેાન્ય આ પ્રમાણે કહેવા લાગ્યા–‘હે દેવાનુપ્રિય ! રત્નદ્રીપદેવતાએ આપણને આ પ્રમાણે કહ્યું હતું કે— “હે દેવાનુપ્રિયા ! શક્રના વચન-સંદેશથી લવણાધિપતિ સુસ્થિતે મને નિયુક્ત કરી છે– યાવત્--જો જો તમારા શરીરને હાનિ ન થાય. ', For Private Personal Use Only તે જરૂર એમાં કંઈક કારણ (રહસ્ય) હોવું જોઈએ. આથી આપણે દક્ષિણ દિશાના વનખ’ડમાં પણ જવું જોઈએ.’-આમ કરી (વિચારી ) એમણે એક બીજાની આ વાત સ્વીકારી, સ્વીકારીને જે તરફ દક્ષિણ દિશાના વનખંડ હતા ત્યાં જવા આગળ વધ્યા. ત્યાંથી એવી દુર્ગંધ આવવા લાગી, જેવી કે-કોઈ સપના મૃત–શરીરની હોય અથવા-યાવઅધિક અનિષ્ટકર હોય. Page #564 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ધર્મ કથાનગ–મહાવીર તીર્થમાં જિનપાલિત-જિનરક્ષિત જ્ઞાત : સૂત્ર ૫૬૦ વનખંડમાં દેવીએ શુળી પર ચઢાવેલા પુરુષનાં દર્શનપપ૮. ત્યારે તે માકંદીપુત્રોએ તે અશુભ ગંધથી ગભરાઇને પોતપોતાના ઉત્તરીય વસ્ત્રથી માં ઢાંકી દીધાં, માં ઢાંકીને જ્યાં દક્ષિણ દિશાનો વનખંડ હતો ત્યાં પહોંચ્યા, ત્યાં તેમણે એક મોટું વધસ્યાને જોયું જ્યાં સેંકડો હાડપિંજરે અને હાડકાંના ઢગલા હતા અને જે દેખાવમાં અતિ ભયંકર લાગતું હતું. ત્યાં તેમણે શૂળી પર ચડાવેલા એક પુરુષને જોયો જે કરુણ, કષ્ટમય અને દારુણ સ્વરે કરાંજતો હતો. તેને જોઇને તેઓ ડરી ગયા, ત્રસ્ત, સંત્રસ્ત બન્યા, ઉદ્વિગ્ન અને ભયભીત બન્યા. જયાં પેલો પુરુષ શૂળી પર હતો ત્યાં તેઓ પહોંચ્યા, પહોંચીને તે શૂળી પર ચઢાવેલા પુરુષને આ પ્રમાણે કહેવા લાગ્યા હે દેવાનુપ્રિય ! આ કોનું વધસ્થાન છે? તું કોણ છે? શા માટે અહીં આવ્યો હતો ? કોણે તને આવી આપત્તિમાં ધકેલ્યો છે? ત્યારે શૂળીથી વિંધાઈ રહેલા તે પુરુષે માકંદીપુત્રોને આમ કહ્યું – હે દેવાનુપ્રિયો ! આ રત્નદ્રીપદેવતાનું વધસ્થાન છે. હે દેવાનુપ્રિયે! જંબૂદ્વીપ દ્વીપને ભારત વર્ષમાં આવેલ કાકંદી નગરીનો વાસી અશ્વ-વ્યાપારી છે. અનેક અશ્વ અને સાધન-સામગ્રી વહાણમાં લઇને લવણસમુદ્રની સફરે નીકળ્યા હતા. ત્યારે મારું વહાણ નાશ પામવાથી અને સાધનસામગ્રી ડૂબી જવાથી એકમાત્ર પાટિયું મળી જતાં તેના આધારે તરતો તરત રેનદ્રીપ નજીક આવી પહોંચ્યો. ત્યારે તે રત્નદેવતાએ અવધિજ્ઞાન વડે મને જો, જોઈને મને પકડ્યો, પકડીને લઈ જઈ તે મારી સાથે વિપુલ કામભોગો ભોગવતી રહેવા લાગી. ત્યાર પછી એક વખત એક નાનકડા અપરાધના કારણે તે રત્નદ્રીપદેવતા મારા પર કુપિત થઈ અને કુપિત થઇને તેણે મને આવી આપત્તિમાં ધકેલી દીધો. હે દેવાનુપ્રિયો ! ખબર નથી કે તમારા આ શરીરને પણ કઈ આપત્તિ આવી પડશે.” માકાદીપુત્રો વડે વિસ્તાર (બચવાના ઉપાય પૃચ્છીપપ૯. ત્યાર પછી તે માર્કદીપુત્રો શૂળી પર ચઢાવાયેલા તે પુરુષનો વૃત્તાંત સાંભળી અને અવધારીને અત્યધિક ભયભીત થઈ ગયા, ત્રસ્ત, ઉદ્ધિ, ભયગ્રસ્ત થઈને તેમણે તે શૂળી પરના પુરુષને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય ! અમે રતનદ્રીપદેવતાના હાથમાંથી પોતાની મેળે કેવી રીતે છૂટી શકીએ?” ત્યારે શૂળી પર ચઢાવાયેલા તે પુરુષે તે માનંદીપુત્રોને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય! આ પૂર્વદિશાના વન-- ખંડમાં શૈલક યક્ષનું યક્ષાયતન છે, તેમાં અશ્વરૂપધારી શૈલક નામે એક યક્ષ રહે છે. તે શૈલક યક્ષ ચતુર્દશી, અષ્ટમી, અમાવાસ્યા અને પૂર્ણિમાના દિવસે પોતાના નક્કી કરેલા સમયે જોર જોરથી આ પ્રમાણે બોલે છે-“કેને તારું? કોને પાળું?” તે હે દેવાનુપ્રિયા ! તમે પૂર્વ દિશાના વનખંડમાં જાઓ અને મહાજનને યોગ્ય પુષ્પોપચાર આદિથી શૈલક યક્ષની અર્ચના કરીને, તેના પગે પડીને, હાથ જોડીને વિનયપૂર્વક પર્યું પાસના કરજો. જ્યારે નિયત સમયે તે શૈલક યક્ષ આવીને કહે-કોને તારું ? કોને પાળું ?” ત્યારે તમે કહેજો–“અમને તારો. અમન પાળો.” આમ કરવાથી શૈલક યક્ષ તમને રત્નદ્રીપદેવીના હાથમાંથી પોતાની મેળે જ છોડાવશે. નહીં તો હું નથી જાણતા કે તમારાં આ શરીરની કઈ દશા થશે.” માનંદીપુત્રોએ કરેલી શૈલક યક્ષની પર્ય પાસનાપ૬૦. ત્યાર પછી તે માકંદીપુત્રો તે શૂળી પર ચઢાવાયેલા પુરુષનો આ વૃત્તાંત સાંભળી, મનમાં અવધારીને શીધ્રપાણે, ત્વરાથી, ચપળતાપૂર્વક, પ્રચંડ વેગથી જ્યાં પૂર્વ દિશાનો વનખંડ હતો, તેમાં જ્યાં પુષ્કરિણી હતી ત્યાં આવ્યા, આવીને પુષ્કરિણીમાં પ્રવેશ્યા, પ્રવેશીને સ્નાન કર્યું, Page #565 -------------------------------------------------------------------------- ________________ ધ કથાનુયાગ—મહાવીર તીમાં જિનપાલિત–જિનરક્ષિત જ્ઞાત : સૂત્ર પ૬૧ +0000 સ્નાન કરીને પછી જ્યાં કમળ આદિ હતાં માવ~તે ગ્રહણ કર્યાં, ગ્રહણ કરીને જ્યાં શૈલક યક્ષનું યક્ષાયતન હતુ ત્યાં આવ્યા, આવીને યક્ષ પર દષ્ટિ પડતાં જ પ્રણામ કર્યા, પ્રણામ કરીને મહાન પુરુષને યાગ્ય પુષ્પ-અન કર્યું, અર્ચીન કરીને ધૂંટણીએ પડી, નમન કરી પયુ પાસના કરવા લાગ્યા. ત્યાર પછી નિયત સમયે તે શૈલક યક્ષ આ પ્રમાણે બાલ્યા–કોને તારું ? કોને પાળુ ? ત્યારે તે માક દીપુત્રો ઊભા થયા, ઊભા થઈને બે હાથ જોડી અંજલિ રચી શિરસાવત કરી આ પ્રમાણે બાલ્યા–‘અમને તારો. અમને પાળા.’ શૈલક યક્ષ દ્વારા રક્ષણાપાય-કથન ૫૬૧. ત્યારે તે શૈલક યક્ષે તે માક દીપુત્રોને આ પ્રમાણે કહ્યું ‘હે દેવાનુપ્રિયા ! મારી સાથે લવણસમુદ્રની વચ્ચેાવચ્ચ પસાર થતાં તમને તે પાપિણી, ચંડા, રુદ્રા, ક્ષુદ્રા અને સાહસી રત્નદ્રીપની દેવી અનેક કઠોર અને કોમળ, અનુકૂળ અને પ્રતિકૂળ, શૃંગારમય અને કરુણ ઉપસર્ગ વડે વિઘ્ર કરશે. આથી હે દેવાનુપ્રિયા ! જો તમે તે રત્નદ્રીપદેવતાની એવી કોઈ વાતના આદર કરશા, સ્વીકાર કરશેા કે અપેક્ષા કરશેા તા હું તમને મારી પીઠ પરથી નીચે પાડી દઈશ. અને જો તમે રત્નદ્રીપની દેવીની એવી વાતના આદર નહી' કરો, સ્વીકાર નહી' કરો, તે પર ધ્યાન નહી આપા! હું પાતાની જાતે જ રત્નદ્રૌપદેવીના હાથમાંથી તમારો છૂટકારો કરાવીશ.’ ત્યારે તે માક’દીપુત્રોએ શૈલક યક્ષને આ પ્રમાણે કહ્યું—‘આપ દેવાનુપ્રિય જેમ કહેશા તે પ્રમાણે આપની આજ્ઞા, આદેશ, વચનનિર્દેશનું પાલન કરીશુ.’ ત્યાર પછી તે શૈલક યક્ષ ઉત્તર પૂર્વ દિશા (ઈશાન કોણ)માં ગયા, ત્યાં જઈને તેણે વૈક્રિય ૨૭ ૨૦૯ ----- સમુદ્ઘાત કર્યા, સમુદ્ધાત કરીને સખ્યાત યેાજનના દંડ કાઢયો, બોજી અને ત્રીજી વાર પણ વૈક્રિય સમુદ્ધાત કરીને એક માટા અશ્વરૂપની વિણા કરી, વિકુણા કરીને માક`દીપુત્રોને આ પ્રમાણે કહ્યુ-‘હે માકદીપુત્રો ! હે દેવાનુપ્રિયા ! મારી પીઠ પર ચડી ગઓ.' માક’દીપુત્રોનું શૈલકપૃષ્ઠાર હણ--- ૫૬૨. ત્યા૨ે તે માકંદીપુત્રો હૃષ્ટ તુષ્ટ થઈને શૈલક યક્ષને પ્રણામ કરી તેની પીઠ પર સવાર થઈ ગયા. ત્યાર પછી તે શૈલક યક્ષ માર્ક દીપુત્રોને પીઠ પર સવાર થયેલા જાણીને પછી સાત આઠ તાડ જેટલા આકશમાં ઊંચા થયા, ઊંચા થઈને પોતાની ઉત્કૃષ્ટ ગતિથી, રિત, ચપળતાપૂર્વક, પ્રચંડ વેગથી, દિવ્ય દેવગતિપૂર્વક લવણ સમુદ્રની વચ્ચેવચ્ચે થઈને જ્યાં જ'બૂદ્રીપ હતા, જ્યાં ભારત ક્ષેત્ર હતું, જ્યાં ચંપાનગરી હતી ત્યાં જવા ઉદ્યત થયા. રત્નકીપ-દેવતા કૃત પ્રતિકૂળ ઉપસર્ગાં— ૫૬૩. ત્યાર પછી પેલી રત્નદ્રીપની દેવીએ લવણસમુદ્રનું એકવીશ વાર પટન કર્યું, અને એમાં તૃણ અથવા-યાવર્તુ-એકાંતમાં ફેંકી દીધું, પછી તે જ્યાં પોતાના શ્રેષ્ઠ પ્રાસાદ હતા ત્યાં પાછી આવી, આવીને તેણે શ્રેષ્ઠ પ્રાસાદમાં તે માકંદીપુત્રોને ન જોયા તેથી જયાં પૂર્વ દિશાના વનખંડ હતા ત્યાં ગઈ-યાવત્ચારે બાજુ શોધખાળ કરી, શેાધ કરવા છતાં તે માકંદીપુત્રોની કાંય પણ શ્રુતિ અથવા શ્રુતિ (છીંકના અવાજ) અથવા પ્રવૃત્તિ (હિલચાલ) ન જણાતાં જ્યાં ઉત્તર દિશાના અને એ જ રીતે પશ્ચિમ દિશાના વનખંડ–જોતાંયાવત્—તેમને ન જોતાં અવધિજ્ઞાનના પ્રયાગ કર્યા. અવધિજ્ઞાનથી તેણે તે માક દીપુત્રોને શૈલકની સાથે લવણસમુદ્રની વચ્ચેાવચ્ચ થઈને જતા જોયા, જોઈને ક્રોધાયમાન થઈ, ઢાલતલવાર લીધાં, લઈને સાત આઠ તાડ જેટલી For Private Personal Use Only Page #566 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં જિનપાલિત–જિનરક્ષિત જ્ઞાત : સૂત્ર ૫૬૪ આકાશમાં ઊંચી થઈ, ઊંચી થઈને ઉત્કૃષ્ટ દેવગતિથી જયાં માકંદીપુત્રો હતા ત્યાં આવી, આવીને આ પ્રમાણે બોલી અરે માકંદીપુત્રો ! અરે અપ્રાર્થિત (મૃત્યુ)ના અભિલાષીઓ! શું તમે મને નથી જાણતા કે મને છોડીને શૈલક યક્ષની સાથે લવણસમુદ્રની વચ્ચોવચ્ચ થઈને તમે નીકળી જશો? તે આટલું થવા છતાં જો તમે મારી અપેક્ષા રાખશો તો જીવતા રહી શકો. જો મારી અપેક્ષા નહીં રાખો તો નીલકમળ, પાડાના સિંગ અને અળસીના પુષ્પ જેવી ચમકતી અને છરીની ધાર જેવી તિક્ષ્ણ તલવારથી લાલ લાલગાલ વાળા અને મૂછોવાળા, તમારી માતાએ શણગારેલાં મસ્તકાને તાડફળની જેમ કાપીને એક તરફ ફેંકી દઈશ.’ ત્યારે તેમાનંદીપુત્રો રત્નદ્રીપની દેવીની આ વાત સાંભળીને અને સમજીને પણ ભયભીત ન થયા, ત્રસ્ત ન થયા, ઉદ્વિગ્ન ન થયા, ક્ષુબ્ધ ન થયા, સંભ્રાન્ત ન થયા અને તેમણે રત્નદ્વીપની દેવીની એ વાતનો આદર ન કર્યો, સ્વીકાર ન કર્યો કે ધ્યાન આપ્યું નહીં અને આદર ન કરતાં, સ્વીકાર ન કરતાં, ધ્યાન ન આપતાં શૈલક યક્ષની સાથે લવણસમુદ્રની વચ્ચોવચ્ચ પસાર થવા લાગ્યા. રત્નદીપ-દેવતા કૃત અનુકૂળ ઉપસર્ગ– પ૬૪. ત્યાર બાદ તે રત્નદ્રીપ–દેવીએ તે માકેદી પુત્રોને અનેક પ્રતિકૂળ ઉપસર્ગો વડે ચલિત કરવા, લોભાવવા, ક્ષુબ્ધ કરવા કે તેમના વિચાર બદલવા સમર્થ ન થતાં પછી મધુર, શૃંગારમય અને કરુણ ઉપસર્ગોથી તેમને વિધ્ર કરવાનું શરૂ કર્યું - હે માકંદીપુત્રો ! હે દેવાનુપ્રિયા ! તમે મારી સાથે હાસ્ય ગમ્મત કર્યા છે, લીલા કરી છે, ક્રીડા કરી છે, હિંડોળે હિંચ્યા છો, મનોરંજન કર્યું છે. અને હવે તે કંઈ ગયા વિના મને ત્યજીને શૈલક યક્ષ સાથે લવણસમુદ્રની વચ્ચે વચ્ચે થઈને જઈ રહ્યા છો ?” ત્યાર પછી તે રત્નદ્રીપદેવતાએ અવધિજ્ઞાનથી જિનરક્ષિતના મનને જોયું, જોઈને આ પ્રમાણે કહેવા લાગી હું સદૈવ જિનપાલિત માટે તે અનિષ્ટ, એકાંત, અપ્રિય, અમનોસ અને અનામ હતી. જિનપાલિત પણ મારા માટે અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ અને અમનામ હતો. હું તો સદેવ જિનરક્ષિતની ઇષ્ટ, કાંત, પ્રિય, મનોશ અને મનામ હતી. જિનરક્ષિત પણ મારા માટે સદૈવ ઇષ્ટ, કાંત, પ્રિય, મનોશ અને મનામ હતો. આથી જિનપાલિત તો મને રોતી, આક્રંદ કરતો, શોક કરતી, અનુતાપ કરતી અને વિલાપ કરતી જોઈને ધ્યાન ના આપે, પરંતુ હે જિનરક્ષિત ! તું પણ શું મને રોતી, આક્રંદ કરતી, શોક કરતી, અનુતાપ કરતી અને વિલાપ કરતી જોઈને મારી અવજ્ઞા કરીશ ?' ત્યાર પછી શ્રેષ્ઠ રત્નદ્રીપની તે દેવીએ અવધિજ્ઞાનથી જિનરક્ષિતનો મનોભાવ જાણીને તેને મારવા માટે બન્ને માકંદીપુત્રો પ્રતિ શ્રેષયુક્ત કપટલીલા રચીને, વિવિધ પ્રકારનાં સુગંધી ચૂર્ણોથી મિશ્રિત દિવ્ય અને નાક તથા મનને તૃપ્તિદાયક, સર્વઋતુઓના સુગંધી. પુષ્પોની વૃષ્ટિ કરી, વિવિધ પ્રકારના મણિ, કનક અને રત્નોની ઘંટડીઓ, ઘૂઘરીઓ, નૂપુર અને કટિમેખલાના અવાજથી દિશાઓ અને વિદિશાઓ ભરી દીધી અને આવાં કરૂણ વચન બોલવા લાગો– હોલ! વસુલ! ગેલ! નાથ ! સ્વામિ! પ્રિય! રમણ ! કાંત ! અભિલષિત! નિણ (નિર્દય) ! નિWકક (અવસરને ન જાણનાર) ! નિષ્ક્રિય! અમૃતસ! શિથિલભાવ ! નિર્લજજ ! રુક્ષ ! અકરુણ ! જિનરક્ષિત ! મારા હૃદયના રક્ષક ! મને એકલી, અનાથ, બાંધવહીનને, તારા ચરણની સેવિકા એવી મને અન્યને છોડીને ચાલ્યા જવું તને શોભતું નથી. હે ગુણભંડાર ! હું તારા વિના એક ક્ષણ પણ જીવવા સમર્થ નથી. અનેક સેંકડે મસ્ય, Page #567 -------------------------------------------------------------------------- ________________ વર્ષ થાનગ–મહાવીર-તીર્થમાં જિનપાલિત-જિનરક્ષિત જ્ઞાત : સૂત્ર ૫૬૫ ૨૧૧ aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa મગર અને વિવિધ મુદ્ર જળચર પ્રાણીઓના ત્યારે તે નિર્દય પાપિણી રત્નદ્રીપદેવતાએ નિવાસસ્થાનરૂપ આ સમુદ્રની વચ્ચે હું તારી જિનરક્ષિતને કરુણપણે શૈલક યક્ષની પીઠ નજર સામે જ આમહત્યા કરું છું. પરથી પડતો જોયે અને “રે દાસ ! મર્યો.' આવ, પાછો વળ. તું કોપાયમાન થયો હોય એમ બોલીને સમુદ્રના જળ સુધી પહોંચે તે તે પણ મારો એક અપરાધ માફ કર. પહેલાં જ કકળાટ કરતા તેને પકડયો અને આકાશમાં અધ્ધર કર્યો અને પછી નીચે શરદ ઋતુના મેઘરહિત વિમળ ચન્દ્ર સમાન, પડતા તેને તરવારની ધાર પર ઝીલી લઈને સદ્ધ વિકસિત કમળ, કુમુદ અને કુવલયના નીલકમળ, પાડાના સિંગ અને અળસીના વિમલસમૂહની સમાન તારાં નયન અને પુષ્પ જેવી શ્યામ આભાવાળી શ્રેષ્ઠ તરવારથી વદનના દર્શનની પિપાસાથી હું અહીં આવી તેના ટુકડે ટુકડા કર્યા, ટુકડા કરીને રુધિરયુક્ત છું. તારું મુખ જોવા હું અધીર છું. એટલે હે તેના અંગોપાંગો લઇને હર્ષપૂર્વક ચારે નાથ ! આ તરફ, મારા તરફ જો જેથી હે નાથ ! દિશામાં બલિરૂપે ફેંક્યા. હું તારું વદનકમળ જોઈ શકું.' આ પ્રકારનાં પ્રેમપૂર્ણ, સરળ, મધુર અને એવી રીતે હું આયુષ્યન શ્રમણે! જે અમારા નિગ્રંથ યા નિગ્રંથિની આચાર્ય કરૂણ વચનો વારંવાર બોલતી તે પાપિણી કે ઉપાધ્યાય સમીપે પ્રવૃજિત થઈને અનગાર તેમની પાછળ પાછળ ચાલવા લાગી. બને છે અને ફરી માનુષી કામભાગોની જિનરક્ષિત વિનાશ આસક્તિ કરે છે, યાચના કરે છે, સ્પૃહા કરે ૫૬૫. ત્યાર પછી આવા પ્રકારના કાનને સુખદાયક છે, અભિલાષા કરે છે– તે આ જ ભવમાં અને મનને હરનારા આભૂષણોના રવથી અનેક શ્રમણ, અનેક શ્રમણી, અનેક તથા પ્રણયસભર સરળ મધુર વચનોથી જિન શ્રાવકે અને અનેક શ્રાવિકાઓ વડે નિંદાય છે રક્ષિતનું મન ચળી ગયું, તેને રાગ બમણો થાવત ચતુર્ગતિમય સંસારરૂપી કાંતારમાં વારંવધી ગયો, રત્નદ્વીપ દેવતાના સુંદર સ્તન, વાર પરિભ્રમણ કરે છે–જેમ કે તે જિનરક્ષિત. જધન, મુખ, હાથ, પગ અને નયનોના ગાથાર્થ– લાવણયને, શરીર સૌન્દર્ય અને યૌવનલક્ષ્મીને પાછળ જોનારો જિનરક્ષિત ઠગાયો અને તથા સહસા કરેલ દિવ્ય આલિંગનો, કામ ન જોનારે જિનપાલિત નિર્વિન પોતાના ચેષ્ટાઓ, હાસ્યગમ્મતે, સકટાક્ષ દષ્ટિપાત, સ્થાને પહોંચી ગયો.–આથી પ્રવચનસાર કામક્રીડાજનિત નિ:શ્વાસો, મર્દન, ઉપલલિત. અર્થાત્ ચારિત્રમાં આસક્તિ-રહિત બનવું સ્થિત, ગમન, પ્રણયકોપ અને પ્રસાદ (રીસા જોઈએ. (૧) મણાં-મનામણાં)ને યાદ કરીને જિનરક્ષિતની મતિ રાગથી મૂઢ બની ગઈ, તે વિવશ થઈ ભોગોના અભિલાષા ઘોર સંસારમાં પડે છે ગયો અને કર્મવશાત્ પાછળ માં ફેરવી અને ભોગથી અનાસક્ત રહેનાર સંસારરૂપી લજજાપૂર્વક જોવા લાગ્યો. કાંતાર (મહાવન)ને પાર કરી જાય છે. (૨) ત્યારે જિનરક્ષિતને રત્નદ્રી પદેવતા પર જિનપાલિતનું ચંપાગમન– અનુરાગ થયો કે મૃત્યુરૂપી રાક્ષસે તેના ગળામાં પ૬૬. ત્યાર પછી તે રત્નદ્રીપદેવતા જ્યાં જિનપાલિત હાથ નાખી તેની મતિ પલટી નાખી, તેણે હતો, ત્યાં આવી, આવીને અનેક અનુકૂળ દેવી તરફ જોયું કે તરત જ એ જાણીને અને પ્રતિકૂળ, કઠોર અને મધુર, શૃંગારમય શૈલક યક્ષે ધીરેથી તેને પોતાની પીઠ પરથી અને કરુણાજનક ઊપસર્ગો વડે જયારે તેને ફેંકી દીધો. ચળાવવા, ક્ષુબ્ધ કરવામાં કે તેના મનોભાવને Page #568 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં જિનપાલિત-જિનરક્ષિત જ્ઞાત : સૂત્ર ૫૬૮ બદલાવવામાં સફળ ન થઈ ત્યારે પ્રાંત, ખિન્ન, કલાન્ત અને નિર્વિગ્ન થઈને જે દિશામાંથી આવી હતી તે દિશામાં પાછી ચાલી ગઈ. ત્યાર પછી તે લક યક્ષ જિનપાલિત સાથે લવણસમુદ્રની વચ્ચોવચ થઈને પસાર થયો, પસાર થઈને જયાં ચંપાનગરી હતી ત્યાં આવ્યો, આવીને ચંપાનગરીના મુખ્ય ઉદ્યાનમાં જિનપાલિતને પીઠ પરથી ઉતાર્યો, ઉતારીને આ પ્રમાણે બોલ્યો-“હે દેવાનુપ્રિય ! આ ચંપાનગરી દેખાય છે.' આમ કહીને જિનપાલિતની આજ્ઞા લીધી, આજ્ઞા લઈને જે દિશામાંથી આવ્યો હતો તે દિશામાં પાછો ફર્યો. ત્યાર પછી તે જિનપાલિતે ચંપાનગરીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને જ્યાં પોતાનું ઘર હતું, જયાં માતા-પિતા હતા ત્યાં આવ્યો, આવીને તેણે રોતાં રોતાં, આક્રંદ કરતાં કરતાં, શોક કરતાં કરતાં, પરિતાપ કરતાં કરતાં, વિલાપ કરતાં કરતાં, માતાપિતાને જિનરક્ષિતના ઘાતની વાત કરી. ત્યાર પછી જિનપાલિત તથા તેનાં માતાપિતાએ મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધીઓ અને પરિજનો સાથે મળી રતાં રોતાં, આક્રન્દ કરતાં કરતાં, શોક કરતાં કરતાં, પરિતાપ કરતાં કરતાં, અને વિલાપ કરતાં કરતાં બધી લૌકિક મરણોત્તર ક્રિયાઓ કરી અને કાળક્રમે શોક છાડયો. ત્યાર પછી કોઈ એક વાર સુખાસને બેઠેલા જિનપાલિતને તેના માતાપિતાએ આ પ્રમાણે કહ્યું- હે પુત્ર ! જિનરક્ષિત કેવી રીતે મૃત્યુ પામ્યો ?” ત્યારે જિનપાલિકે માતાપિતાને લવણ સમુદ્રમાં પ્રવેશ, તોફાની પવનનું આવવું, વહાણ ભાંગવું, લાકડાનું પાટિયું મળવું, રત્નદ્વીપમાં પહોંચવું, રત્નદ્રીપની દેવી દ્વારા પકડાવું, ભેગ ભેગવવા, રત્નદ્રીપદેવતાનું વધસ્થાન અને શૂળી પર ચડાવેલા પુરુષનું દર્શન, શૈલક યક્ષની પીઠ પર બેસી ભાગવું, રત્નદ્રીપ દેવતા વડે ઉપસર્ગ અને જિનરક્ષિતને ઘાત, પોતાનું લવણસમુદ્ર પાર ઊતરવું, ચંપામાં આવવું અને શૈલક યક્ષનું આશા સાથે પાછા ફરવું – આદિ જે કંઈ બન્યું હતું તે જેવી રીતે બન્યું હતું તેમ જ અસંદિગ્ધપણે કહ્યું. ત્યાર પછી તે જિનપાલિત શોકરહિત યાવતુ વિપુલ ભોગો ભોગવતો રહેવા લાગ્યો. જિનપાલિતની પ્રવ્રજ્યા – પ૬૭. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા. જિનપાલિતે ધર્મ શ્રવણ કરી પ્રજા લીધી. અગિયાર અંગોનું જ્ઞાન મેળવ્યું. માસિક સંલેખના દ્વારા આત્મશુદ્ધિ કરી, સાઠ ભક્તનું અનશન કરી, કાળસમયે કાળધર્મ પામી સૌધર્મક૯૫માં દેવ રૂપે ઉત્પન્ન થયો. ત્યાં બે સાગરોપમની તેની સ્થિતિ થઈ. મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામી સિદ્ધ થશે યાવન સર્વ દુઃખોનો અંત કરશે. એ રીતે હે આયુષ્મન શ્રમણ ! જે આપણા નિર્ગથ અથવા નિગ્રંથિની આચાર્ય કે ઉપાધ્યાય પાસે મુંડિત થઈને, ગૃહત્યાગ કરીને આનગારિક પ્રવ્રજ્યા અંગીકાર કરી, ફરી મનુષ્ય સંબંધી કામભોગની આકાંક્ષા નથી કરતા, યાચના નથી કરતા, પૃહા નથી કરતા તે આ જ ભવમાં અનેક શ્રમણ, અનેક શ્રમણીઓ, અનેક શ્રાવકો અને અનેક શ્રાવિકાઓ વડે પૂજાને પાત્ર બને છે–પાવતુચાર ગતિ રૂપી રાંસાર-કાંગારને પાર કરે છે– જેમ કે તે જિનપાલિત. ૪૩. મહાવીર-તીર્થમાં કાલાયેષિ-પુત્ર પ૬૮. તે કાળે (ભગવાન પાર્શ્વનાથના નિર્વાણથી લગભગ ૨૫૦ વર્ષ પછી)તે સમયે ભગવાન મહાવીરના શાસનકાળે) પાર્થાપત્ય (પાર્શ્વનાથની પરમ્પરાના શિષ્યાનુશિષ્ય) કાલાસ્યવેષિપુત્ર નામના અનગાર (જ્યાં ભગવાન Page #569 -------------------------------------------------------------------------- ________________ ધ કથાનુયાગ—મહાવીર તીર્થાંમાં કાલાસ્યવેષિ–પુત્ર : સૂત્ર ૫૬૮ મહાવીરન) સ્થવિરો (શ્રુતવૃદ્ધ શિષ્યા) વિરાજ્યા હતા, ત્યાં ગયા, તેમની પાસે આવી સ્થવિર ભગવન્તાને તેમણે આ પ્રમાણે કહ્યું– *સ્થવિરો ! તમે સામાયિક જાણતા નથી, સામાયિકના અર્થ જાણતા નથી, તમે પચ્ચકખાણ જાણતા નથી, પચ્ચકખાણના અર્થ નથી જાણતા, તમે સંયમને નથી જાણતા અને સંયમના અર્થાંને નથી જાણતા; તમે સંવર જાણતા નથી, સંવરના અર્થને નથી જાણતા; હે સ્થવિરો ! તમે વિવેકને નથી જાણતા અને વિવેકના અને નથી જાણતા, તથા તમે વ્યુત્સર્ગને નથી જાણતા અને વ્યુત્સર્ગના અર્થને નથી જાણતા.’ ત્યારે તે સ્થવિર ભગવતાએ કાલાવેષિપુત્ર નામના અનેગારને આ પ્રમાણે કહ્યું હું આય ! અમે સામાયિકને જાણીએ છીએ, સામાયિકના અને પણ ક્ષણીએ છીએ– યાવત્ અમે વ્યુત્સને જાણીએ છીએ અને વ્યુન્સના અને પણ જાણીએ છીએ, ત્યારે તે કાલાસ્યવૃષિપુત્ર અનગારે તે સ્થવિર ભગવાને આ પ્રમાણે કહ્યું– ‘ હું આર્મી ! જો તમે સામાયિકને અને સામાયિકના અને જાણા છે, યાવત્–વ્યુત્સર્ગ અને વ્યુત્સર્ગના અને જાણા છે, ત બતાવા કે (આપના મત અનુસાર) સામાયિક શુ' છે અને સામાયિકના અર્થ શુ છે ? યાવ.........વ્યુત્સ શું છે અને વ્યુત્સગ'ના અથ શું છે ?” ત્યારે તે સ્થવિર ભગવન્તાએ આ પ્રમાણે કહ્યું કે • હૈ આય ! અમારા આત્મા એ જ સામાયિક છે, અમારો આત્મા એ જ સામાયિકના અર્થ છે; યાવત્ અમારો આત્મા જ વ્યુત્સગ છે અને અમારો આત્મા એ જ વ્યુત્સગના અર્થ છે.' ત્યાર પછી તે કાલાસ્યવેબિપુત્ર અનગારે તે સ્થવિર ભગવાને આ પ્રમાણે પૂછ્યુ - ૨૧૩ ww • હું આર્ય ! જો આત્મા જ સામાયિક છે, અત્મા જ સામાયિકના અથ છે, અને તે જ પ્રમાણે યાવત્ આત્મા જ વ્યુત્સ છે તથા આત્મા જ વ્યુત્સગના અથ છે, તે તમે ક્રોધ, માન, માયા અને લાભના ત્યાગ કરી શા માટે તે ક્રોધ વગેરેની ગહ—નિંદા કરો છો ?' ‘હે કાલાસ્યવેષિપુત્ર ! અમે સંયમને માટે ક્રોધ વગેરેની નિંદા કરીએ છીએ.’ ‘તા હે ભગવંતા ! શું ગહનિંદા (કરવી) સંયમ છે કે અગર્હ (કરવી) સંયમ છે ?” ‘હે કાલાસ્યવેષિપુત્ર! ગર્હ (પાપાની નિંદા) સંયમ છે પરંતુ અગહ સંયમ નથી. ગોં બધા દોષાને દૂર કરે છે—આત્મા સમિથ્યાત્વને જાણીને ગહ દ્વારા બધા દોષાના નાશ કરે છે. આ પ્રમાણે અમારો આત્મા સંયમમાં પુષ્ટ છે, અને આ પ્રમાણે અમારો આત્મા સંયમમાં ઉપસ્થિત છે.’ [સ્થવિર ભગવાના ઉત્તર સાંભળી તે કાલાસ્યવૃષિપુત્ર અનગા સંબુદ્ધ થયા અને તેણે સ્થવિર ભગવાને વંદન કર્યા, નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું— ‘હે ભગવંતા ! આ (પૂર્વોક્ત) પદોને નહીં જાણવાથી, પહેલાં સાંભળેલ નહી હોવાથી, અબાધિપણુ હોવાથી, અભિગમ—શાન ન હાવાથી, જોએલાં ન હોવાથી, ચિંતવેલાં (વિચારેલાં) ન હોવાથી, સાંભળેલ નહીં હોવાથી, વિશેષરૂપે નહીં જાણવાથી, કહેલાં નહીં જાણવાથી, અનિણીત હોવાથી, ઉદ્ધરેલાં ન હોવાથી, અને આ પદ અવધારણ નહીં કર્યા હોવાથી, આ અર્થમાં ને શ્રદ્ધા કરી ન હતી, પ્રતીતિ કરી ન હતી, રુચિ કરી ન હતી; પરંતુ હે ભગવંતા ! હમણાં આ(પદ)ને જાણ્યાં હોવાથી, સાંભળી લેવાથી, બાધ થવાથી, અભિગમ થવાથી, જોએલાં હોવાથી, ચિ‘તવેલાં હાવાથી, સાંભળેલ હોવાથી, વિશેષ જાણ્યાં હોવાથી (આપની દ્રારા) કહેલાં હોવાથી, નિણી ત Page #570 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ wwwwww ધર્માં કથાનુયાગ—મહાવીર તીર્થમાં કાલાસ્યવેષિ-પુત્ર/ઉદક પેઢાલ પુત્રઃ સૂત્ર ૫૭૧ wwwwˇˇˇˇˇww.mmmm wwwwwm હોવાથી, ઉદ્ભવેલાં હોવાથી અને એ પદો અવધારિત હોવાથી એ અમાં હું શ્રદ્ધા કરુ છું, પ્રીતિ કરું છું, રુચિ કરુ છુ. હે ભગવંતા ! તમે જે આ કહો છો, તે યથા છે, તે એ જ પ્રમાણે છે.' કાલાવેષિનું ચાતુર્યામ-ધમ થી પાઁચમહાત-ધમ માં આવવું— ૫૬૯. ત્યાર બાદ તે સ્થવિર ભગવંતાએ કાલાસ્યવૃષિ પુત્ર અનગારને આ પ્રમાણે કહ્યુ‘ હે આર્ય! જેમ અમે આ કહીએ છીએ તેમાં તુ શ્રદ્ધા રાખ, પ્રીતિ રાખ અને રુચિ રાખ.’ ત્યારે તે કાલાસ્યવેષિપુત્ર અનગારે સ્થવિર ભગવાને વંદનનમસ્કાર કર્યાં, વંદનનમસ્કાર કરીને આ પ્રમાણે બાલ્યા– ‘હે ભગવ'તા ! તમારી પાસે ચાતુમ ધમ —ચાર મહાવ્રતવાળા ધમ-છોડી પ્રતિક્રમણ સહિત પાંચ મહાવ્રતવાળા ધર્મ પ્રાપ્ત કરી વિહરવા ઇચ્છું છું. ‘હે દેવાનુપ્રિય ! જેમ સુખ થાય તેમ કર, વિલંબ ન કર’ [સ્થવિરોએ કહ્યું.) ૫૭૦. ત્યારબાદ તે કાલાસ્યવૃષિપુત્ર અનગારે ભગવતાને વંદન-નમસ્કાર કર્યા, નંદન-નમસ્કાર કરી ચાતુર્યામ ધર્મોને છોડી, પ્રતિક્રમણ સહિત પાંચ મહાવ્રતવાળા ધર્મના સ્વીકાર કરી વિહરવા લાગ્યા. ત્યાર પછી તે કાલાસ્યવેષિપુત્ર અનગારે અનેક વર્ષો સુધી શ્રમણપર્યાયનું પાલન કર્યું, પાલન કરી જે પ્રયાજન સારુ નગ્નપણું, મુંડિતપણું, સ્નાન ન કરવું, દાતણ ન કરવું, છત્ર ન રાખવું, જોડાં ન પહેરવાં, ભોંય પર બેસવું, પાટિયા પર સૂવું, લાકડા ઉપર સૂવુ', કેશના લાચ કરવો, બ્રહ્મચર્યપૂર્વક રહેવું, (ભિક્ષા માટે) બીજાને ધરે જવું, કયાંય મળે ક કયાંય ન મળે અથવા ઓછું મળે તથા અનુકૂળ-પ્રતિકૂળ થાય, ઇન્દ્રિયાને માટે કાંટા જેવા બાવીશ પરિષહા-ઉપસર્ગા-ને સહ્યા, તેના અની આરાધના કરી, એ બધું તે કાલાસ્ય વેષિપુત્ર અનગારે આરાધ્યુ અને તે અનગાર છેલ્લા ઉચ્છ્વાસ નિ:શ્વાસ વડે સિદ્ધ થયા, બુદ્ધ થયા, મુક્ત થયા, પરિનિવૃત્ત થયા અને સર્વે દુ:ખાથી હીન થયા, * ૪૪. મહાવીર–તી માં ઉદક પેઢાલપુત્ર નાલંદામાં લેપ શ્રમણેાપાસક પ૭૧. તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું— તે સમૃદ્ધ, નિર્ભય, ધનધાન્ય સંપન્ન-પાવવર્ણન...સુંદર હતું. તે રાજગૃહ નગરની બહાર ઉત્તરપૂર્વ દિશામાં (ઈશાનકોણમાં) નાલંદા નામે એક ઉપનગર (પરુ) હતુ જે સેંકડો ભવનાથી સુશાભિત, દર્શનીય, યાવત્ પ્રતિરૂપ હતું. તે નાલ'દા ઉપનગરમાં લેપ નામે ગાથાપતિ (ગૃહસ્થ) હતા—જે ધનાઢય યાવત્ કોઈથી પરાભવ ન પામે તેવો હતા. તે લેપ નામે ગાથાપતિ શ્રમણાપાસક હતા અને વળી જીવાજીવ તત્ત્વોના શાતા-પાવનિગ્રંથ પ્રવચનમાં પૂર્ણ શ્રદ્ધાવાળા અને અન્ય દનાની ઇચ્છા રહિત, ગુણીજનોની નિંદા ન કરનાર, પરમાના જાણકાર, પરમાર્થના સ્વીકાર કરનાર, પરમામાં નિશ્ચય બુદ્ધિવાળા,અભિગતાર્થ, અસ્થિ અનેમજજામાં પણ ધર્મના રાગવાળા અર્થાત્ ધર્માનુરાગમાં ગળાડૂબ એવો અને ‘આયુષ્મનૂ ! આ નિગ્રંથ પ્રવચનજ સત્ય છે . અને એ જ પરમાથ છે બાકીનાં બધાં અનર્થછે'.~[આમ માનતા અને કહેતા] હતા. તેના નિળ યશ જગતમાં પ્રસર્યા હતા; તેનાં દ્વાર બધા માટે ખુલ્લાં હતાં; અંત:પુર કે બીજાના ઘરમાં પણ તેના પ્રવેશ સરળ હતા (અર્થાત્ સૌના વિશ્વાસપાત્ર અને આદરણીય હતા.) તે ચતુર્દશી, અષ્ટમી, અમાવાસ્યા અને પૂણિ`માના દિવસે પરિપૂર્ણ પૌષધવ્રતનું પાલન કરતા, શ્રમણ નિગ્ર થાને પ્રાસુક, એષણીય અશન, પાન, ખાદ્ય અને For Private Personal Use Only Page #571 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં ઉદક પેઢાલપુત્ર : સૂત્ર ૫૭૨ ૨૧૫ “હે આયુષ્યન્ ગૌતમ! કર્મારપુત્ર નામે એક શ્રમણ નિગ્રંથ છે જે તમારા પ્રવચનની પ્રરૂપણા કરતાં, એમની પાસે આવેલા ગૃહસ્થ શ્રમણોપાસકને આ પ્રકારે પ્રત્યાખ્યાન કરાવે – “રાજા આદિના અભિગમો સિવાય અન્યત્ર ગાથાપતિચોર ગ્રહણ વિમોક્ષણ ન્યાયથી ત્રસ પ્રાણીઓને પ્રાણીદડ દેવાનું પ્રત્યાખ્યાન છે.” સ્વાદ્ય તથા વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રીંછન, ઔષધ, ભેષજ, પીઠફલક, શૈયા–સંસ્મારક આદિનું દાન કરતા અને અનેકવિધ શીલવત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધ તથા ઉપવાસ આદિ યથાયોગ્ય તપોકમ દ્વારા આત્માનું ચિંતન કરતો કરતો રહેતો હતો. લેપની ઉદકશાળા સમીપે ગૌતમને વિહાર ૫૭૨. તે લેપનામે ગાથાપતિની નાલંદાની બહારના ભાગમાં ઉત્તર પૂર્વ દિશામાં (ઈશાનકોણમાં) શેષદ્રવ્યા નામે જળશાળા હતી–જે અનેક પ્રકારના સેંકડો સ્તંભોથી યુક્ત, મનને પ્રસન્ન કરનાર યાવત્ પ્રતિરૂપ હતી. તે શેષદ્રવ્યા ઉદકશાળાની ઉત્તર પૂર્વ દિશામાં હસ્તિયાગ નામે એક વનખંડ હતો જે કૃષ્ણ વર્ણવનખંડનું વર્ણન અહીં કરવું. તે વનખંડના ગૃહપ્રદેશમાં ભગવાન ગૌતમ સ્વામી વિહરતા હતા ત્યારે નીચેના ઉદ્યાનમાં વિરાજતા હતા. ઉદક પઢાલપુત્રનું પ્રશ્નાર્થે ગૌતમ સમીપે આગમનપ૭૩. આ અવસરે ભગવાન પાર્શ્વનાથની પરં પરાના મેતાર્યગોત્રીય નિગ્રંથ ઉદક પેઢાલપુત્ર જયાં ભગવાન ગોતમ વિરાજતા હતા ત્યાં આવ્યા, આવીને ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યું- “હે આયુષ્પનૂ ગૌતમ ! મારે આપને કેટલાંક સ્થાનો (પ્રશ્નો) પૂછવા છે. તો હે આયુષ્મનું ! તે અંગે આપે જે સાંભળ્યું હોય, જે નિશ્ચય કર્યો હોય તેની વ્યાખ્યા કરી સમજાવો’ ભગવાન ગૌતમ સ્વામીએ ઉદક પેઢાલપુત્રને આ પ્રમાણે કહ્યું- “હે આયુષ્પન્ન આપના પ્રશ્નો સાંભળીને અને સમજીને હું જાણી શકીશ (જાણતો હોઉં તો ઉત્તર આપીશ.) ઉદક પદાલપુત્રને શ્રમણોપાસક-પ્રત્યાખ્યાન વિષયક પ્રશ્ન– ૫૭૪. વાદ સહિત ઉદક પેઢાલપુત્રે ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યું– પરંતુ એમનું આ પ્રકારનું પ્રત્યાખ્યાન કરવું દુષ્પાખ્યાન છે. આવી રીતે જે પ્રત્યાખ્યાન કરે છે તે દુપ્રખ્યાન કરે છે, આવી રીતે પ્રત્યાખ્યાન કરાવનાર પુરુષ સ્વયં પોતાની પ્રતિજ્ઞાનું ઉલ્લંધન કરે છે. તેનું શું કારણ છે? કેમ કે સંસારી પ્રાણી પરિવર્તનશીલ છે. આથી સ્થાવર પ્રાણી પણ ત્રસરૂપે પેદા થાય છે અને ત્રસ પ્રાણી પણ સ્થાવર રૂપે ઉત્પન્ન થાય છે. તેઓ સ્થાવરકાયને છોડીને ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે, ત્રસકાયને છોડીને સ્થાવરકાર્યમાં ઉત્પન્ન થાય છે. તે પ્રાણી જ્યારે સ્થાવરકાયમાં ઉત્પન્ન થાય છે ત્યારે તે પેલા ત્રસકાયને દડ ન દેનાર વડે ઘાત કરવા પાત્ર હોય છે. પરંતુ જે લોકો આવું પ્રત્યાખ્યાન કરે છે તેમનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન બને છે. આ પ્રકારનું જે પ્રત્યાખ્યાન કરાવે છે એમનું પ્રત્યાખ્યાન કરાવવું સુપ્રત્યાખ્યાન કરાવવું કહેવાય છે. આ રીતે જે બીજાને પ્રત્યાખ્યાન કરાવે છે તે શું પોતાની પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન નથી ? ‘રાજાના અભિયોગને છેડીને. ગાથાપતિચાર-ગ્રહણ-વિમોક્ષણ ન્યાયથી વર્તમાનમાં ત્રસ રૂપે પરિણત પ્રાણીને દંડ દેવાનો ત્યાગ છે. આમ થતાં ભાષામાં શક્તિવિશેષ વિદ્યમાન ન હોવાથી તેઓ ક્રોધ યા લોભવશ બીજાને પ્રત્યાખ્યાન કરાવે છે. શું અમારે આ ઉપદેશ Page #572 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં ઉદક પેઢાલપુત્ર : સુત્ર પ૭૭ ન્યાય-સંગત નથી ? હે આયુષ્પનૂ ગૌતમ ! અમારું આ કથન શું તમને પણ ગમે છે? ભગવાન ગૌતમને ઉત્તર૫૭૫. ભગવાન ગૌતમે ઉદક પેઢાલપુત્રને વાદસહિત આ પ્રમાણે કહ્યું હે આયુષ્યનું ઉદક! આ પ્રમાણે પ્રત્યાખ્યાન કરાવવું અમને ગમતું નથી–જે શ્રમણ કે બ્રાહ્મણ તમારા કહેવા પ્રમાણે પ્રરૂપણા કરે છે તે શ્રમણ અને નિર્ગથ યથાર્થ ભાષાનો પ્રયોગ કરતા નથી, તેઓ અનુતાપ ઉત્પન્ન કરનારી ભાષાનો પ્રયોગ કરે છે. તેઓ શ્રમણ અને શ્રમણોપાસકેનું અભ્યાખ્યાન કરે છેતેમને વ્યર્થ કલંક દે છે. જે અન્ય પ્રાણીઓયાવ-સના વિષયમાં સંયમ ગ્રહણ કરે છે તેમના પર પણ તેઓ કલંક લગાડે છે. એનું કારણ શું છે? બધાં પ્રાણીઓ સંસારી છે–પરિવર્તનશીલ છે. ત્રણ પ્રાણી પણ સ્થાવરરૂપ પ્રાપ્ત કરે છે અને સ્થાવર પ્રાણી પણ ત્રસરૂપે ઉત્પન્ન થાય છે. ત્રસકાયને છોડીને તેઓ સ્થાવરકાયમાં ઉત્પન્ન થાય છે અને સ્થાવરકાયને છોડીને ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે. જયારે તેઓ ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે ત્યારે તેઓ હણવા યોગ્ય હોતા નથી.” ઉદક પઢાલપુત્રને પ્રતિપ્રશ્નપ૭૬, ઉદક પેઢાલપુત્ર વાદસહિત ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યું– હે આયુષ્પનું ગૌતમ! તે પ્રાણી કયાં છે જેને તમે ત્રસ કહે છે ? તમે ત્રસ પ્રાણીને ત્રસ કહો છો કે બીજાને ?” વ્યસભૂત પ્રાણી ત્રસ ત્રસ પ્રાણી ત્રસ એકાઈક છે?: ગૌતમનું કથનપ૭૭. ભગવાન ગૌતમે ઉદક પેઢાલપુત્રને વાદ સહિત આ પ્રમાણે કહ્યું – “હે આયુષ્મન ઉદક! જે પ્રાણીને તમે ત્રણભૂત પ્રાણી-ત્રણભૂત પ્રાણી કહો છો એને જ અમે ત્રસ પ્રાણી ત્રસ પ્રાણી કહીએ છીએ. અને અમે જેને ત્રસ પ્રાણી ત્રસ પ્રાણી કહીએ છીએ એને જ તમે ત્રણભૂત પ્રાણી–ત્રણભૂત પ્રાણી કહો છો. એ બન્ને સ્થાન સમાન છે, એકાર્થક છે. આમ હે આયુષ્યન્ ત્રણભૂત પ્રાણી –ત્રસ ભૂત પ્રાણી કહેવાનું તમે શુદ્ધ માનો છો અને ત્રણ પ્રાણી-ત્રસ પ્રાણી કહેવાનું દુપ્રણીત સમજો છો ? જેથી હે આયુષ્યનું ! એકની નિન્દા અને બીજાની પ્રશંસા તમે કરો છો ? આથી તમારો આ પૂર્વોક્ત ભેદ ન્યાયસંગત નથી.' ભગવાન ગૌતમે ફરી કહ્યું-“એવા પણ કેટલાય મનુષ્યો છે જેમનું આવું પૂર્વ કથન હોય છે કે “અમે મુંડિત થઈને ગૃહત્યાગ કરીને આનગારિક પ્રવજ્યા લેવા શક્તિમાન નથી, પરંતુ અમે ક્રમશ: સાધુપણું સ્વીકારીશું.” તેઓ પોતાના મનમાં આવો જ વિચાર કરે છે-તેઓ મનમાં આવો વિચાર પાકો કરે છે અને પછી તે પર ઉપસ્થિત–પ્રસ્તુત થાય છે– “રાજા આદિના અભિયોગ સિવાય ગાથાપતિચોર-ગ્રહણ વિમોક્ષણ ન્યાયથી ત્રસ પ્રાણીઓની હિંસા ન કરવાની પ્રતિજ્ઞા કરાવે છે” તે પણ તેમના માટે કુશળ-કલ્યાણકારી જ બને છે. ત્રસજીવ પણ ત્રસનામ કર્મના ફળને અનુભવ કરવાને કારણે ત્રસ કહેવાય છે અને તેઓ ઉક્ત કર્મના ફળનો ભોગ કરવાના કારણે જ ત્રસનામ ધારણ કરે છે. જ્યારે એમનું ત્રસ આયુ ક્ષીણ થઈ જાય છે અને ત્રસકાયમાં એમની સ્થિતિના હેતુરૂપ કર્મ પણ ક્ષીણ થઈ જાય છે, ત્યારે તેઓ તે આયુને છોડી દે છે અને તે છોડીને તેઓ સ્થાવર ભાવ પ્રાપ્ત કરે છે. સ્થાવર પ્રાણીઓ પણ સ્થાવર નામકર્મના ફળનો અનુભવ કરતી વખતે સ્થાવર કહેવાય છે અને એ જ કારણે તેઓ સ્થાવર નામ પણ ધારણ કરે છે. જયારે એમનું સ્થાવર આયુષ્ય ક્ષીણ થઈ જાય છે અને સ્થાવર કાયમાંની એમની સ્થિતિનો કાળ પૂરો થઈ જાય Page #573 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં ઉદક પેઢાલપુત્ર : સત્ર ૫૭૮ ૨૧૭ છે, ત્યારે તેઓ તે આયુને છોડી દે છે અને તે આયુને છોડીને ફરી પરલોકભાવ પ્રાપ્ત કરે છે. તેઓ પ્રાણી (પ્રાણવાળા) પણ કહેવાય છે, ત્રસ પણ કહેવાય છે, તેઓ મહાકાય અને ચિરકાળ સ્થિતિવાળા પણ હોય છે.' ઉદક પેઢાલપુત્રની સ્વપક્ષ–સ્થાપના૫૭૮. ઉદક પેઢાલપુત્ર વાદસહ ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યું- “હે આયુષ્પનું ગૌતમ ! એવો કોઈ પર્યાય નથી કે જેમાં શ્રમણોપાસક એક પ્રાણીના પ્રાણાતિપાત વિરતિ રૂપ ત્યાગને પણ સફળ કરી શકે. એનું કારણ શું? પ્રાણી સંસરણશીલ-પરિવર્તનશીલ છે– આથી ક્યારેક સ્થાવર પ્રાણી પણ ત્રસ થઈ જાય છે, ત્રસ પ્રાણી પણ સ્થાવરરૂપે ઉપન્ન થઈ જાય છે. તે બધા સ્થાવરકાયને છોડીને ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે. સર્વે ત્રસકાયને છોડીને સ્થાવરકાયમાં ઉત્પન્ન થાય છે. જ્યારે તે બધા સ્થાવરકાયમાં ઉત્પન્ન થાય છે ત્યારે તે વાતને યોગ્ય બને છે.” ભગવાન ગૌતમને પ્રત્યુત્તર૫૭૯, ભગવાન ગૌતમે વાદસહિત ઉદક પેઢાલપુત્રને આ પ્રમાણે કહ્યું- હે આયુષ્મન્ ! અમારા વક્તવ્ય અનુસાર જ નહીં પરંતુ તમારા વક્તવ્ય અનુસાર પણ તે પર્યાય છે જેમાં શ્રમણોપાસક સર્વ પ્રાણીઓ-ચાવતુ-સમસ્ત સત્ત્વોના ઘાનનો ત્યાગ કરી શકે છે. એનું શું કારણ છે? પ્રાણી સંસરણશીલ છે– આથી ત્રસ પ્રાણી પણ સ્થાવર રૂપે ઉત્પન્ન થાય છે અને સ્થાવર પણ ત્રસરૂપે ઉત્પન્ન થાય છે. તે બધા ત્રસકાય છોડીને સ્થાવરકાયમાં ઉત્પન્ન થાય છે અને વળી બધા સ્થાવરકાયને છોડીને ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે. એટલા માટે જ્યારે તે બધા ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે ત્યારે તે સ્થાન ઘાતને યોગ્ય નથી. તે પ્રાણીઓ પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે, તે મહાકાય અને ચિરસ્થિતિવાળા હોય છે. તે પ્રાણીઓ ઘણા છે જેનાથી શ્રમણોપાસકનું સુપ્રત્યાખ્યાન થાય છે. તે પ્રાણીઓ અપ છે, જેનાથી શ્રમણોપાસકનું અપ્રત્યાખ્યાન થાય છે. આ રીતે તે મહાન ત્રસકાયના ઘતિથી શાંત અને વિરત થાય છે. આથી તમે અથવા અન્ય વ્યક્તિ જે આ કહો છે કે “એવો એક પણ પર્યાય નથી જેના માટે શ્રમણોપાસકથી એક પ્રાણીના ઘાતનો પણ ત્યાગ થઈ શકે.” તે તમારું કથન ન્યાયસંગત નથી.’ શ્રમણ દુષ્ટાતપ૮૦. ભગવાને કહ્યું કે, નિર્ગથાને આમ પૂછવામાં આવે છે– હે આયુષ્મન નિગ્રંથો ! આ લેકમાં કોઈ મનુષ્ય એવા હોય છે જે આવી પ્રતિક્ષા કરે છે કે આ જે મુંડિત થઈને, ગૃહ ત્યાગીને આનગારિક પ્રજ્યા અંગીકાર કરી ચૂક્યા છે તેમને મરણપર્યત દંડ દેવાને ત્યાગ નથી કરતું. તે શ્રમણોમાંથી કોઈ શ્રમણ ચાર, પાંચ, છ અથવા દશ વર્ષ સુધી થોડા કે ઘણા દેશોમાં વિચરણ કરીને શું ફરી ગૃહવાસ સ્વીકારે છે? હા, તે ગૃહવાસ સ્વીકારે છે. તે ગૃહસ્થને મારનાર પેલા પ્રત્યાખ્યાનધારી પુરુષના ને પ્રત્યાખ્યાનને શું ભંગ થાય છે? ના. એ કથન યુક્તિસંગત નથી. એવી રીતે શ્રમણોપાસકે પણ ત્રસ પ્રાણીને દંડ દેવાને (ત્રસ પાણીની હિંસાને) ત્યાગ કર્યો છે, સ્થાવર પ્રાણીને દંડ દેવાને ત્યાગ નથી કર્યો. એટલે સ્થાવર પ્રાણીઓનો ઘાત કરવાથી પણ એના પ્રત્યાખ્યાનનો ભંગ નથી થતો. હે નિગશે! આ રીતે સમજો. આ રીતે જ સમજવું જોઈએ. ૫૮૧. ભગવાન ગૌતમ સ્વામીએ કહ્યું – “હું નિથાને પૂછું છું કે તું આયુષ્યન નિગશે! Page #574 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ધર્મસ્થાનુયોગ–મહાવીર તીર્થમાં ઉદક પેઢાલપુત્ર : સૂત્ર ૫૮૨ તો શું આવા વિચારવાળા પુરુષોએ સમસ્ત પ્રાણીઓ-યાવન્-સમસ્ત સર્વેને દંડ આપવો (ધાત કરવો) છોડી દીધો છે ? હા, છોડી દીધો છે. તો શું આવી રીતે વિહાર દ્વારા વિચરણ કરનાર-ચાવતુ-ચાર, પાંચ, છ કે દશ વર્ષ સુધી થડા કે ઘણા દેશોમાં પરિભ્રમણ કરીને ફરી ગૃહસ્થાવાસમાં જઈ શકે ? આ લોકમાં ગાથાપતિનો પુત્ર તેવા પ્રકારના કુળમાં જન્મ લઈને ધર્મશ્રવણ માટે શું આવી શકે ? હા, આવી શકે છે. તેવા પ્રકારના તે ઉત્તમ કુળમાં ઉત્પન્ન પુરુષોને ધર્મોપદેશ આપવો જોઈએ? હા, એમને ધર્મને ઉપદેશ આપવું જોઈએ. શું તે આવા પ્રકારનો ધર્મોપદેશ સાંભળી અને સમજીને આમ કહી શકશે કે-આ નિગ્રંથ પ્રવચન જ સત્ય છે, સર્વશ્રેષ્ઠ છે, કેવળજ્ઞાન આપનાર છે, પરિપૂર્ણ છે, ન્યાયયુક્ત છે, સંશુદ્ધ છે, શલ્યનાશક છે, સિદ્ધિમાગરૂપ છે. નિર્માણમાગરૂપ છે, નિર્વાણમાગરૂપ છે, અતિથ, અસંદિગ્ધ અને સમસ્ત દુ:ખોના નાશનો માર્ગ છે. આ ધર્મમાં સ્થિત જીવ સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પ્રાપ્ત કરે છે અને સંપૂર્ણ દુઃખોનો અંત કરે છે. આથી અમે આ માર્ગની આજ્ઞા મુજબ ચાલીશું, ઊઠીશું, બેસીશું, શયન કરીશું, ભોજન કરીશું, ઊભા થઈશું અને ઊભા થઈને પ્રાણી-ચાવતુ-સત્ત્વોની સંયમપૂર્વક રક્ષા કરીશું. શું આમ તેઓ કહી શકે છે? હા, તેઓ આમ કહી શકે છે. શું આ પ્રકારના વિચારવાળા તેઓ પ્રવજ્યાને પાત્ર છે ? હા, તેઓ યોગ્ય છે. શું આવા વિચારવાળા તેઓ મુંડિત બનવા યોગ્ય છે ? હા, યોગ્ય છે. શું આ પ્રકારના વિચારવાળા ને શિક્ષણ આપવા માટે યોગ્ય છે? હા, યોગ્ય છે. શું આવા વિચારવાળા તે પ્રજયામાં ઉપસ્થિત કરવા યોગ્ય છે? હા, યોગ્ય છે. હા, જઈ શકે છે. ત્યારે શું તેઓ બધાં પ્રાણીઓ, બધાં સોને દંડ આપવાનું છોડી દે છે? આ અર્થ સમર્થ નથી (અર્થાત્ આ વાન યુક્તિસંગત નથી). તે જીવ તે જ છે જેણે પૂર્વમાં બધાં પ્રાણીઓ યાવતું બધાં સર્વેને દંડ દેવાનો ત્યાગ કર્યો ન હતો. તે જીવ તે જ છે, જેણે પહેલાં બધાં જીવોને યાવનું બધાં સત્ત્વને દંડ દેવાનું છોડ્યું ન હતું. તે જીવ તે જ છે જેણે અત્યારે બધાં જીવો યાવતુ બધાં સાને દંડ દેવાનો ત્યાગ કરવાનો નથી. પૂર્વમાં તે અસંયમી હત, વચ્ચે સંયમી છે અને ફરી અત્યારે અસંયમી થયા. અસંયમી જીવને બધાં પ્રાણીઓ યાવનું બધાં સોને દંડ દેવાનો ત્યાગ નથી હોતું. હે નિગ્રંથ ! આમ જાણે. આમ જ જાણવું જોઈએ. ૫૮૨. ભગવાને કહ્યું કે હું નિJથાને પૂછું છું-હે આયુષ્મનું નિર્ગથ ! આ લોકમાં પરિવ્રાજક અથવા પરિવ્રાજિકાઓ કોઈ બીજા તીર્થસ્થાનમાં રહીને ધર્મ સાંભળવા માટે શું સાધુની નજીક આવી શકે છે? હા, આવી શકે છે. ' શું આ આવા પ્રકારની વ્યક્તિઓને ધર્મ સંભળાવવો જોઈએ ? હા, સંભળાવવું જોઈએ. શું તેઓ આવી રીતે આવા પ્રકારને ધર્મ સાંભળીને અને અવધારીને આ પ્રમાણે કહેશે-આ નિર્ગથપ્રવચન જ સત્ય છે, અનુત્તર છે, કેવળજ્ઞાનદાયક છે, પરિપૂર્ણ છે, ન્યાયયુક્ત છે, સંશુદ્ધ છે, શલ્યનાશક છે, Page #575 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં ઉદક પેઢાલપુત્ર : સૂત્ર ૫૮૨ ૨૧૮ - સહભોગ (સહભોજન) ઘટતું ન હતું. તે એ જ જીવ છે જેની સાથે વચ્ચે સહભોગ કહ્યું છે. તે જીવ એ જ છે જેની સાથે હવે સાધુને સહભોગ ખપતો નથી. સિદ્ધિનો માર્ગ છે, મુક્તિનો માર્ગ છે, નિર્માણમાગ છે, નિર્વાણમાર્ગ છે, અવિતથ, અસંદિગ્ધ અને સમસ્ત દુ:ખોના નાશનો માર્ગ છે. આ ધર્મમાં સ્થિત જીવ સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે અને સમસ્ત દુ:ખોનો નાશ કરે છે. આથી અમે તેની આજ્ઞા પ્રમાણે–તેના વિધાન પ્રમાણે ચાલીશું, ઊઠીશું, બેસીશું, સૂઈશું, ભેજન કરીશું, બોલીશું, ઊભા થઈશું અને ઊભા થઈને બધાં પ્રાણીઓ, ભૂતે, જીવે અને સત્ત્વની રક્ષા માટે સંયમ ધારણ કરીશું-શું આ રીતે તેઓ કહી શકશે? હા, તે એવું કહી શકે છે. શું આવા, આવા પ્રકારના વિચારવાળા જીવો પ્રજ્યાને પાત્ર છે? હા, તેઓ પાત્ર છે. શું આવા, આવા વિચારના પુરુષો મુંડિત બનાવવા યોગ્ય છે? હા, તેઓ યોગ્ય છે. શું એવા વિચારવાળા પુરુષને શિક્ષણ (શાસ્ત્રાભ્યાસ) આપવું યોગ્ય છે? હા, યોગ્ય છે. શું એવા વિચારવાળા પુરુષોને પ્રવ્રજયામાં ઉપસ્થિત કરવા યોગ્ય છે? હા, યોગ્ય છે. શું એવા વિચારવાળા પુરુષો સાથે બેસી ભજન લઈ શકાય? હા, લઈ શકાય. ને શું તે આ રીતે વિહાર કરતા યાવતું ચાર, પાંચ, છ કે દશ વર્ષ સુધી થોડા કે ઘણા દેશમાં ભ્રમણ કરીને ફરી ગૃહસ્થવાસમાં આવી શકે છે ? હા, આવી શકે છે. હવે તે ગૃહવાસમાં આવેલાઓ સાથે સાધુઓએ ભોજન લેવું યોગ્ય છે? ના, એ વાત યોગ્ય નથી. તે જીવ તે તે જ છે જેની સાથે પૂર્વકાળે પૂર્વમાં તે જીવ અશ્રમણ હતો, વચ્ચે શ્રમણ છે અને અત્યારે અશ્રમણ છે. અશ્રમણની સાથે શ્રમણનિગ્રંથોને સહભોગ ન ખપે (અર્થાત્ ન લઈ શકાય). હે નિગ્રો ! આવી રીતે જાણો અને આવી રીતે જ જાણવું જોઈએ. પ્રત્યાખ્યાનનું વિષય-ઉપદશન૫૮૩. ભગવાને ફરી કહ્યું-નિર્ચ થાને હું પૂછું છું હે આયુષ્મન નિગ્રંથ ! આ લોકમાં કેટલાક શ્રમણોપાસકો ખૂબ શાંત હોય છે. તેઓ આમ કહે છે–અમે પ્રવજ્યા લઈને ગૃહવાસ ત્યજીને અનગાર બનવા શક્તિમાન નથી. આથી અમે ચતુર્દશી, અષ્ટમી, અને પૂર્ણિમાના દિવસે પરિપૂર્ણ પૌષધવ્રતનું સમ્યકુપણે પાલન કરીશું અને સ્થૂળ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરીશું-ચાવતુ-ધૂળ પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરીશું, અમે બે કરણ અને ત્રણ યોગપૂર્વક અમારી ઇચ્છાનું પરિમાણ કરીશું. અમારે માટે કંઈ ન કરે, કંઈ ન કરાવે એવું પણ અમે પ્રત્યાખ્યાન કરીશું–આવા શ્રાવક ખાધા પીધા વિના અને સ્નાન કર્યા વિના આસનેથી ઊતરતાં કાળ પામે તો તેમના કાળ વિશે શું કહેવાશે અર્થાત્ તેમણે કેવી રીતે કાળ કર્મો કહેવાશે? તેઓ સારી રીતે કાન પામ્યા એમ જ કહેવાશે. તે પ્રાણી પણ કહેવાય છે અને ત્રાસ પણ કહેવાય છે, તે મહાકાય અને ચિરકાળની સ્થિતિવાળા હોય છે. તે પ્રાણી અધિક છે જેનાથી શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન બને છે. તે પ્રાણીઓ અલ્પ છે, જેમના વિષયમાં શ્રમણોપાસકનું અપ્રત્યાખ્યાન હોય છે. આથી તે શ્રમણોપાસક મહા ત્રસકાયની વિરાધનાથી ઉપશાંત, ઉપરત, મુમુક્ષુ, પ્રતિવિરત Page #576 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ધર્મસ્થાનુયોગ–મહાવીર તીર્થમાં ઉદક પેઢાલપુત્ર: સૂત્ર ૫૮૬ હોવા છતાં પણ તમે અને બીજાઓ જે આમ કહો છો-“એ કઈ પર્યાય નથી, જેમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન થઈ શકે.”- આપનું તે કથન ન્યાયસંગત નથી. ૫૮૪. વળી ભગવાન ગૌતમે કહ્યું-હું નિને પૂછું છું, હે આયુમન નિગ્રંથ ! આ લોકમાં કેટલાક શ્રમણોપાસકો ઘણા શાંત હોય છે. તેઓ આ પ્રમાણે કહે છે–અમે મુંડિત થઈને ગૃહત્યાગ કરીને અનગાર બનવા શક્તિમાન નથી. વળી ચતુર્દશી, અષ્ટમી અને પૂર્ણિમા તિથિઓમાં પરિપૂર્ણ પૌષધવ્રતનું પાલન કરી શકવા પણ સમર્થ નથી. અમે તે અંતકાળે મૃત્યુસમયે સંલેખના કરી ભક્તપાનનો ત્યાગ કરી કાળની ઇચ્છા ન રાખતા એવા વિચરીશું. એ સમયે અમે ત્રણ કરણ અને ત્રણે યોગથી સમસ્ત પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરીશું, એ જ રીતે સમસ્ત મૃષાવાદ, સમસ્ત અદત્તાદાન, સમસ્ત મૈથુન અને સમસ્ત પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરીશું. અને મારા માટે કંઈ કરશે નહીં, કરાવશો નહીં અને કરનારની અનુમોદના ન કરશો એનું પણ પ્રત્યાખ્યાન કરીશું.-આ શ્રમણોપાસકો ખાધા, પીધા અને સ્નાન કર્યા વિના આસનથી ઊતરીને જો કાળ પામે તે તેમના વિષયમાં શું કહેવાશે ? અર્થાત્ તેઓ કેવી રીતે કાળ પામ્યા કહેવાશે ? તેઓ સારી રીતે કાળ પામ્યા એમ જ કહેવાશે. તે પ્રાણીઓ કહેવાય છે, તે ત્રસ પણ કહેવાય છે, તે મહાકાય અને ચિરકાળની સ્થિતિવાળા હોય છે. તે પ્રાણીઓ ઘણાં છે, જેમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન બને છે. તે પાણીઓ અલપતર છે જેમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન નથી હોતું. આથી તે મહાન ત્રસકાયની હિંસાથી ઉપરન, વ્રતમાં સ્થિત અને પ્રતિવિરત શ્રાવક માટે તમે કે બીજા જે આમ કહો છો–એના માટે એવો કોઈ પર્યાય નથી જેમાં શ્રમણોપાસકને માટે એક પ્રાણીની હિંસાનું પણ પ્રત્યાખ્યાન થઈ શકે.' એ વિધાન ન્યાયસંગત નથી. ૫૮૫. ભગવાને કહ્યું—આ સંસારમાં કેટલાક મનુષ્પો એવા હોય છે, જેવા કે મહા ઇચ્છાવાળા, મહાઆરંભવાળા, મહાપરિગ્રહવાળા, અધાર્મિક થાવત્ અધર્મથી જ જીવિકા પ્રાપ્ત કરનારા તથા હનન છેદન, ભેદન અને જીવોને કાપવા, વધ કરવો વગેરેથી જેમના હાથ રક્તરંજિત થયા છે તેવા, ચંડ, ૨૮, ક્ષુદ્ર, સાહસિક, વંચક, માયાવી, કપટી, કૂડકપટમાં રત, ઉત્તમ વસ્તુમાં હલકી વસ્તુની ભેળસેળ કરનારા, દુ:શીલ, વ્રતહીન અને મુશ્કેલીથી પ્રસન્ન કરી શકાય તેવા અસાધુ-દુર્જન હોય છે. તેઓ જીવનપર્યત સમસ્ત પ્રાણાતિપાતથી નિવૃત્ત થતા નથી-ચાવતુ-પાવજજીવ સમસ્ત પરિગ્રહોનો પણ ત્યાગ કરતા નથી. આવા પ્રાણીઓના ઘાતક શ્રમણોપાસક વ્રતગ્રહણના સમયથી મરણ સુધી ત્યાગ કરે છે, તે પુરુષે કાળ સમયે પોતાનું આયુષ્ય છોડીને પાપકર્મને સાથે લઈને દુર્ગતિમાં જાય છે. તે પ્રાણીઓ પણ કહેવાય છે, ત્રસ પણ કહેવાય છે, તે મોટી કાયાવાળાં અને લાંબી આયુષ્યસ્થિતિવાળાં હોય છે. તે પ્રાણીઓ અધિક હોય છે જેમનામાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે અને તે પ્રાણીઓ અલ્પતર હોય છે જેમનામાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન નથી હોતું. આથી તે મહા-ત્રસકાયની હિંસાથી ઉપરત, વ્રતમાં સ્થિત અને પ્રતિવિરત શ્રમણોપાસક વિષયમાં તમે અને બીજા જે આમ કહે છે કે–તેના માટે કોઈ એ પર્યાય નથી જેમાં તે શ્રમણપાસકને એક પ્રાણીની પણ હિંસાનું પ્રત્યા ખ્યાન થઈ શકે–તે વાત પણ ન્યાયસંગત નથી. ૫૮૬, ભગવાને કહ્યુ-સંસારમાં કેટલાક મનુષ્યો એવા હોય છે, જે આરંભ નથી કરતા, પરિગ્રહ નથી રાખતા, ધાર્મિક યાવન ધર્મપૂર્વક આજીવિકાનું ઉપાર્જન કરતા હોય છે, સુશીલ, સુવ્રતધારી, સરળતાથી પ્રસન્ન કરી શકાય તેવા અને સુસાધુ Page #577 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયાગ—મહાવીર તી માં ઉધ્ધ પેઢાલપુત્ર : સૂત્ર ૫૮૭ wwwwwˇˇˇmuuuuu~~~~~~m સજ્જન હોય છે. તેઓ જીવન પર્યંત સપૂર્ણ પ્રાણાતિપાતથી વિરત હોય છે-યાવત્ જીવનપય ત પરિગ્રહથી વિરત હોય છે. શ્રમણાપાસક વ્રત ગ્રહણ કરવાના સમયથી મૃત્યુપર્યંત પ્રાણીહિ'સાના ત્યાગ કરે છે. આવા પુરુષા કાળ સમયે પાતાનું આયુષ્ય છોડી દે છે, છોડીને પોતાના શુભ કર્મના સંગાથી સુગતિમાં જાય છે. તે પ્રાણી પણ કહેવાય છે, ત્રસ પણ કહેવાય છે, તે માટી કાયા અને લાંબી આયુસ્થિતિવાળા હાય છે. આવાં પ્રાણીઓ ઘણાં છે જેમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન બને છે, અને તે પ્રાણીએ અલ્પસંખ્યક છે જેમાં શ્રમણાપાસકનું પ્રત્યાખ્યાન નથી હોતું. આથી તે મહાત્રસકાયની હિંસાથી વિરત, વ્રતામાં સ્થિર અને પ્રતિવિરત એવા શ્રમણાપાસક માટે તમે કે બીજા જે આમ કહો છે! કે—તેના માટે કોઇ એવા પર્યાય નથી, જેમાં શ્રમણાપાસકએક પ્રાણીની હિંસાથી પણ દૂર રહી શકે.આ કથન સ થા ન્યાયસ`ગત નથી. ૫૮૭. ભગવાને કહ્યું-સંસારમાં કેટલાંક મનુષ્ય એવાં હોય છે, જેવાં કે-અલ્પ ઇચ્છાવાળા, અલ્પ આરંભવાળા, અલ્પ પરિગ્રહવાળા, ધાર્મિક-યાવત્–ધમ પૂર્ણાંક આજીવિકાનું ઉપાજૈ ન કરનારા, શીલસંપન્ન, સુવ્રતધારી, સરળતાથી પ્રસન્ન કરી શકાય તેવા સુસાધુ–સજ્જન હોય છે. તેઓ જીવનપર્યંત કોઈ પ્રાણાતિપાનથી વિરત અને કોઈક પ્રાણાતિપાતથી અવિરત–પાવત્–જીવનપર્યંત કોઇ એક પરિગ્રહથી વિરત અને કોઈ એકથી અવિરત હોય છે. શ્રમણાપાસક વ્રતગ્રહણ સમયથી લઈને મૃત્યુપર્યંત આ પ્રાણીઓના ધાતના ત્યાગ ક૨ે છે, તેઓ પાતાના આયુષ્યના ત્યાગ કરે છે અને ત્યાગ કરીને ફરી પાતાનાં શુભ કર્મના સ`ગથી સુગતિ પ્રાપ્ત કરે છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે, ત્રસ પણ કહેવાય છે, તેઓ મહાકાયવાળા અને ચિરસ્થિતિવાળા હોય છે. તે પ્રાણીઓ ઘણાં હોય ૨૨૧ ~~~~~~~~~~~~~~~m છે જેનામાં શ્રમણાપાસકનુ પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે અને તે પ્રાણીઓ અલ્પતર છે જેમાં ામણાપાસકનું પ્રત્યાખ્યાન નથી હોતું. આથી તે મહાત્રસકાયની હિંસાથી ઉપરત, વ્રતમાં સ્થિત અને પ્રતિવિરતને માટે તમે અથવા બીજા જે આમ કહો છે કે–તેના માટે કોઈ એવો પર્યાય નથી જેમાં શ્રમણાપાસક એક પ્રાણીની હિ`સાના પણ ત્યાગ કરી શકે.-એ કથન ન્યાયયુક્ત નથી. ૫૮૮. ભગવાને કહ્યું-આ જગતમાં કોઈ એવા પણ માણસા હોય છે જે જંગલમાં નિવાસ કરે છે, મઠમાં રહે છે, ગામને સીમાડે રહે છે, કોઈ રહસ્યના જાણકાર હોય છે–તેમને શ્રમણાપાસક વ્રત ગ્રહણ કરવાના દિવસથી મૃત્યુપર્યં``ત દંડ દેવાના ત્યાગ હોય છે-તેઓ સયમી નથી, તેઓ સવ સાળંદ્ય કર્મોથી નિવૃત્ત નથી, સમસ્ત પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્તામાં પાનાના મનથી સાચીજૂઠી વાત આ રીતે કહે છે–મને ન મારવા જોઈએ, બીજાને મારવા જોઈએ, મને આશા ન દેવી જોઈએ, બીજાને આશા આપવી જોઈએ; મને ન પકડવા જોઈએ, બીજાઓને પકડવા જોઈએ; મને પરિતાપ ન દેવા જોઈએ, બીજાઓને પરિતાપ આપવા જોઈએ, મને ઉદ્વેગ ન કરવા જોઈએ,બીજાઓને ઉદ્વેગ પમાડવા જોઈએ. આવી રીતે સ્રીભોગામાં મૂર્છિત, શુદ્ધ, આસક્ત, અત્યંત આસક્ત-યાવર્તુ-ચાર, પાંચ છ કે દશ વર્ષ સુધી, થાડા કે ઝાઝા ભાગાપભાગા ભાગવીને કાળસમયે કાળ કરી અન્યતર અસુર યાનિમાં અથવા કિવિષયેાનિમાં ઉત્પન્ન થાય છે, તેઓ ત્યાંથી ૫વીને ફરી બકરાની માફક મૂક અને તામસવૃત્તિવાળા બને છે. For Private Personal Use Only તે પ્રાણીઓ કહેવાય છે, અને ત્રસ પણ કહેવાય છે, તેઓ મહાકાય અને ચિરસ્થિતિવાળા હોય છે, તે પ્રાણીઓ બહુસંખ્યક હોય છે જેમનામાં શ્રમણાપાસકનું સુપ્રત્યાખ્યાન હોય છે. તે પ્રાણીઓ અલ્પસ`ખ્યક હોય છે, જેમાં શ્રમણાપાસકનું પ્રત્યાખ્યાન હોતું નથી. Page #578 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં ઉદક પઢાલપુત્ર : સૂત્ર ૫૯૨ આથી તે મહાત્રસકાયાવાળાની હિંસાથી ઉપશાંત, વ્રતમાં સ્થિર થયેલ અને પ્રતિવિરત એવા પુરુષને વિશે તમે અથવા બીજા જે આમ કહો છો કે–તેના માટે એવું કોઈ પર્યાય નથી જેનાથી શ્રમણોપાસકને એક પ્રાણીની હિંસાનો પણ ત્યાગ સંભવે-તમારું આ કથન ન્યાયસંગત નથી. ૫૮૯. ભગવાને વળી કહ્યું–આ જગતમાં અનેક પ્રાણીઓ દીર્ધાયુ હોય છે, જેમને શ્રમણોપાસક વ્રતગ્રહણ કરવાના સમયથી લઇને મૃત્યુપર્યંત દંડ દેવાનો ત્યાગ કરે છે. તે પ્રાણીઓ પહેલાં જ કાળ પામે છે અને પરલેકમાં જાય છે. તે પ્રાણીઓ કહેવાય છે, તે ત્રસ પણ કહેવાય છે, તે મહાન કાયાવાળા અને ચિરકાળની સ્થિતિવાળા હોય છે, તે પ્રાણીઓ ઘણી સંખ્યાવાળાં છે, જેમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે અને તે પ્રાણી અલપ-સંખ્યાવાળાં છે કે જેનામાં શ્રમણપાસકનું પ્રત્યાખ્યાન હેતું નથી. આથી તે મહાત્રસકાયની હિંસાથી ઉપશાંત, સંયમમાં સ્થિર થયેલ, પ્રતિવિરતને માટે તમે અથવા બીજા જે આમ કહો છો કે–તેના માટે એવો કઈ પર્યાય નથી જેમાં શ્રમણોપાસકને એક પ્રાણીની પણ હિંસાનો ત્યાગ હોય.-આ ઉપદેશ પણ ન્યાયસંગત નથી. પ૯૦. ભગવાને ફરી કહ્યું–આ જગતમાં કઈ કોઈ પ્રાણીઓ સરખા આયુષ્યવાળા હોય છે, જેમને શ્રમણોપાસક વૃતગ્રહણ કરવાના સમયથી મરણપર્યત દંડ આપવાનું ત્યજે છે. તેઓ સમકાળે કાળ પામે છે, કાળ પામી પરલોકમાં જાય છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે, તેઓ મોટી કાયાવાળા અને લાંબી આયુસ્થિતિવાળા હોય છે. તે પ્રાણીઓ અધિક હોય છે જેમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે અને તે પ્રાણીઓ અલ્પતર હોય છે જેમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન નથી હોતું. તે મહાત્રસકાયની હિંસાથી ઉપરત, મુમુક્ષ અને પ્રતિવિરત માટે તમે અથવા અન્ય લોકો જે આમ કહો છો કે–તેના માટે એવો કોઈ પર્યાય નથી કે જેનામાં શ્રમણોપાસક એક પણ પ્રાણીની હિંસાને ત્યાગ કરી શકે.-આ કથન યુક્તિયુક્ત નથી. પ૯૧. વળી ભગવાને કહ્યું-આ જગતમાં કેટલાંક પ્રાણીઓ અલ્પાયુ હોય છે, તેમને શ્રમણપાસક વ્રતગ્રહણના સમયથી જીવનપર્યત દંડ દેવાનો ત્યાગ કરે છે. તેઓ પહેલાં જ કાળ કરે છે, કાળ કરીને પરલોકમાં જાય છે. તે પ્રાણી પણ કહેવાય છે, તે ત્રસ પણ કહેવાય છે, તે મહાકાયવાળા હોય છે અને અલ્પાયુ હોય છે. તે પ્રાણીઓ અધિકતર હોય છે જેમાં શ્રમણોપાસકનું સુપ્રત્યાખ્યાન હોય છે. તે પ્રાણીઓ અલ્પતર હોય છે જેમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન હોતું નથી. તે મહાત્રસકાયની હિંસાથી ઉપશાંત, વિરક્ત, પ્રતિવિરક્ત માટે તમે અથવા બીજાઓ જે આમ કહો છો કે તેના માટે કોઈ એ પર્યાય નથી કે જેમાં શ્રમણોપાસકને એક પ્રાણીની હિંસાનો પણ ત્યાગ હેય.—તમારું આ કથન પણ યુક્તિયુક્ત નથી. નવસંગે વડે પ્રત્યાખ્યાનનું વિષય-ઉપદન– ૫૯૨. ભગવાને કહ્યું-આ જગતમાં કોઈ શ્રમણો પાસકો એવા હોય છે, જે આમ કહે છે–અમે મુંડિત બની ગૃહત્યાગ કરી અનગાર બનવા માટે શક્તિમાન નથી તથા ચતુર્દશી, અષ્ટમી અને પૂર્ણિમાના દિવસોએ પરિપૂર્ણ પૌષધ પાળવી પણ સમર્થ નથી. અમે અંત સમયે મારણાંતિક સંલેખનાનું સેવન કરીને, ભક્તપાનને ત્યાગ કરીને કાળની ઇચ્છા ન રાખતાં આત્મધ્યાન કરવા પણ સમર્થ નથી. આથી અમે સામાયિક, દેશાવકાશિક વ્રત-પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશાઓમાં દેશની મર્યાદા નક્કી કરીને તેની બહારના સર્વ પ્રાણીઓ-યાવતુ–સર્વ સોની હિંસાનો ત્યાગ કરીને પ્રાણી, ભૂત, જીવ અને સોનું ક્ષેમ કરનારા બનીશું. Page #579 -------------------------------------------------------------------------- ________________ વર્ષ થાનુયોગ–મહાવીર-તીર્થમાં ઉદક પેઢાલપુત્ર : સૂત્ર ૫૯૩ ૨૨૩ ૧. તે પૂર્વે જે ત્રણ પ્રાણીઓ છે, જેને શ્રમણોપાસકે વન ગ્રહણ કરવાના સમયથી લઈને મરણપર્યંત દંડ દેવાનો ત્યાગ કર્યો છે, તેઓ પોતાનું આયુષ્ય છોડે છે, છેડીને તે મર્યાદાની બહારના ક્ષેત્રમાં ત્રસરૂપે ઉત્પન્ન થાય છે–જેને શ્રમણોપાસકે વ્રતગ્રહણના સમયથી લઇને મરણપયત દંડ દેવાનો ત્યાગ કર્યો છે તેમાં ઉત્પન્ન થાય છે. તેથી શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન બને છે. ને પ્રાણીઓ પણ કહેવાય છે અને ત્રણ પણ કહેવાય છે, તે મહાશરીરવાળા અને ચિરકાળની સ્થિતિવાળા હોય છે. તે પ્રાણીનો અધિકતર હોય છે જેમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે. તે પ્રાણીઓ અલ૫તર હોય છે, જેમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન હોતું નથી. તેવા મહાન ત્રસકાયની હિંસાથી ઉપરન, વિરક્ત, પ્રતિવિરક્તને માટે તમે અથવા બીજાઓ જે આમ કહો છો કે–તેના માટે એવો કોઈ પર્યાય નથી જેમાં શ્રમણોપાસકને એક પ્રાણીની હિંસાનો પણ ત્યાગ હોય.-આ તમારું કથન ન્યાયસંગત નથી. ૨. ત્યાં સમીપ દેશમાં રહેનારાં જે ત્રસ પાણી છે, જેનામાં શ્રમણોપાસકે વ્રતગ્રહણ-સમયથી લઈને મરણપર્યંત હિંસાનો ત્યાગ કર્યો છે, તે તે આયુષ્ય છોડી દે છે, છોડીને ત્યાં સમીપ દેશમાં જે સ્થાવર જીવો છે, જેનામાં શ્રમણાપાસકે અનર્થ દંડનો ત્યાગ કર્યો છે પરંતુ અર્થદંડને ત્યાગ નથી કર્યો તેમાં ઉત્પન્ન થાય છે. તેનામાં શ્રમણોપાસકે અનર્થદંડનો ત્યાગ નથી કર્યો. તે પ્રાણીઓ કહેવાય છે, અને ત્રસ પણ કહેવાય છે. તેઓ મહાન શરીરવાળા અને ચિરસ્થિતિવાળા હોય છે. તે પ્રાણીઓ અધિક હોય છે જેમનામાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે, અને તે પ્રાણીઓ અલ્પતર હોય છે જેમનામાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન હોતું નથી. આવા મહાત્રસકાયની હિંસાથી ઉપશાંત, મુમુક્ષુ અને વિરત બનેલા માટે તમે અથવા બીજા જે આમ કહો છો કે એવો કોઈ એક “પણ પર્યાય નથી જેનામાં શ્રમણોપાસકનો એક પણ પ્રાણીના દંડનો ત્યાગ થઇ શકે –તો આ કથન પણ ન્યાયસંગત નથી. ૩. ત્યાં સમીપ દેશમાં રહેનારાં જે ત્રણ પ્રાણીઓ છે, જેમને શ્રમણોપાસકે વ્રતગ્રહણ સમયથી માંડી મરણપર્યંતદંડ દેવાનો ત્યાગ કર્યો છે, તે તેમનું આયુષ્ય પૂરું કરે છે, પૂરું કરીને ત્યાંથી દૂર દેશમાં જે ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે-જેમને શ્રમણોપાસકે વ્રતગ્રહણસમયથી લઈને મરણપર્યંત દંડ દેવાનું યર્યું હોય છે-તેમાં ઉત્પન્ન થાય છે. તેમનામાં શ્રમણપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે. તે પ્રાણીઓ પણ કહેવાય છે અને ત્રણ પણ કહેવાય છે, તે મોટા શરીરવાળાં અને લાંબી આયુસ્થિતિવાળાં હોય છે. તે પ્રાણીઓ ઘણાં હોય છે–જેમનામાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે. અને તે પ્રાણીઓ અલ્પ હોય છે-જેમનામાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન હોતું નથી. આવા મોટા ત્રસકાયની હિંસાથી ઉપર, વિરક્ત અને પ્રતિવિરત માટે તમે અથવા બીજાઓ જે આમ કહો છો કે-એવો કોઈ પર્યાય નથી કે જેમાં શ્રમણોપાસક એક પણ પ્રાણીના દંડનો ત્યાગ કરી શકે–આ તમારું કથન ન્યાયસંગત નથી. ૪, ત્યાં સમીપ દેશમાં જે સ્થાવર પ્રાણીઓ છે–જેમને શ્રમણોપાસકે અનર્થદંડ દેવાને ત્યાગ કર્યો છે, પરંતુ અર્થદંડ દેવાને ત્યાગ નથી કર્યો-તે તેમનું આયુષ્ય પૂરું કરે છે, પૂરું કરી ત્યાં સમીપ દેશમાં જે ત્રસ પાણી છે-જેમને શ્રમણોપાસકે વ્રતગ્રહણના સમયથી લઈને જીવનપયત દંડ દેવાનો ત્યાગ કર્યો છે-તેમાં ઉત્પન્ન થાય છે. તેમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન બને છે, તે પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે, તે મહાકાય અને ચિરસ્થિતિવાળાં હોય છે. તે પ્રાણી ઘણાં હોય છે-જેનામાં શ્રમણો Page #580 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ધર્મ સ્થાન ગ–મહાવીર તીર્થમાં ઉદક પેઢાલપુત્રઃ સૂત્ર ૫૯૩ પાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે, અને તે પ્રાણી થોડાં હોય છે જેમાં શ્રમણપાસકનું પ્રત્યાખ્યાન હોતું નથી. આથી તે મહાત્રસકાયની હિંસાથી ઉપશાંત, સંયમમાં સ્થિર અને પ્રતિવિરતને માટે તમે અથવા બીજા જે આમ કહો છો કે-“એવો કોઈ પર્યાય નથી કે જેમાં શ્રમણોપાસક એક પ્રાણીના દંડનો પણ ત્યાગ કરી શકે. –આ તમારે ઉપદેશ ન્યાયસંગત નથી. ૫. ત્યાં સમીપ દેશમાં જે સ્થાવર પ્રાણી છે, જેને શ્રમણોપાસકે પ્રયોજનવશાત દડ દેવાનો ત્યાગ કર્યો નથી. પરંતુ વિનાપ્રયોજન દંડ દેવાનો ત્યાગ કર્યો છે, તે પોતાનું આયુ પૂરું કરે છે, કરીને ત્યાં જ સમીપવતી દેશમાં જે સ્થાવર પ્રાણીઓ છે જેમને શ્રમણોપાસકે પ્રોજનવશ દંડ દેવાનો ત્યાગ નથી કર્યો, પરંતુ નિષ્પોજન દડ દેવાને ત્યાગ કર્યો છે તેમાં ઉત્પન્ન થાય છે. તેમને શ્રમણોપાસક પ્રોજનવશાત્ દંડ દે છે, પરંતુ નિપ્રયોજન દંડને ત્યાગ કરે છે. તે પ્રાણી કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે, તેઓ મહાકાય અને ચિરસ્થિતિવાળા હોય છે તે પ્રાણીઓ ઘણાં હોય છે–જેમને શ્રમણોપાસકનું સુપ્રત્યાખ્યાન હોય છે અને તે પ્રાણી અ૯૫ હોય છે જેમાં શ્રમણોપાસકનું અપ્રત્યાખ્યાન હોય છે. આથી તે મહાત્રસકાયની હિંસાથી ઉપરન, વિરકત અને પ્રતિવિરતના માટે તમે અથવા બીજા જે આમ કહો છો કે-એ કોઈ પર્યાય નથી કે જેનામાં શ્રમણોપાસકનું એક પણ પ્રાણનાં દંડનું પ્રત્યાખ્યાન હોઈ શકે.-આ કથન પણ ન્યાયયુક્ત નથી. ૬. ત્યાં અન્ય દેશમાં ઉત્પન્ન જે સ્થાવર પ્રાણીઓ છે, જેમને શ્રમણોપાસકે પ્રયોજનવશાત્ દંડદેવાનું તો ત્યર્યું નથી પણ નિષ્પમોજન દંડ દેવાનું ત્યજેલ છે, તે પોતાનું આયુ છોડે છે, છોડીને ત્યાં જ જે અન્ય દેશવતી ત્રણ-સ્થાવર પ્રાણીઓ છે, જેમને શ્રમણોપાસકે વ્રતગહણના સમયથી લઈને મૃત્યુપર્યત દંડ દેવાનો ત્યાગ કર્યો છે–તેમાં ઉત્પન્ન થાય છે. તેમનામાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે. તે પ્રાણીઓ પણ કહેવાય છે અને ત્રણ પણ કહેવાય છે, તે મહાકાયવાળા અને ચિર સ્થિતિવાળા હોય છે. તે પ્રાણીઓ ઘણાં છેજેનામાં શ્રમણોપાસકનું સુપ્રત્યાખ્યાન હોય છે, અને તે પ્રાણીઓ ઓછાં છે–જેનામાં શ્રમણોપાસકનું અપ્રત્યાખ્યાન હોય છે. આવા મહાત્રસકાયની હિંસાથી ઉપરન, વિરક્ત અને પ્રતિવિરતને માટે તમે અથવા બીજા જે એમ કહો છો કે-એવો કોઈ પર્યાય નથી, જેનામાં શ્રમણોપાસક એક પ્રાણીને દંડ દેવાનો પણ ત્યાગ કરી શકે.-આ તમારું કથન ન્યાયસંગત નથી. ૭. ત્યાં અન્ય દેશમાં ઉત્પન્ન થયેલા જે ત્રણ અને સ્થાવર પ્રાણીઓ છે, જેમને શ્રમણપાસકે વ્રતગ્રહણ સમયથી લઈને મરણપર્યંત દંડ દેવાનું ત્યજી દીધું છે. તે તેમનું આયુ છોડી દે છે, છોડીને શ્રમણોપાસકે ગ્રહણ કરેલ દેશ-પરિમાણમાં રહેનારાં જે ત્રસ પ્રાણીઓ છે–જેને શ્રમણોપાસકે વ્રતારંભથી મરણપયત દંડ દેવાનું ત્યજી દીધું છે–તેમાં ઉત્પન્ન થાય છે. તેમનામાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે. તે પ્રાણીઓ પણ કહેવાય છે અને ત્રાસ પણ કહેવાય છે, તે મહાકાય અને ચિર આયુસ્થિતિવાળા હોય છે. તે પ્રાણીઓ અધિક હોય છે, જેમનામાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે, અને તે પ્રાણીઓ અલ્પ હોય છે જેમનામાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન હોતું નથી. આવા મહા ત્રસકાયની હિંસાથી ઉપરત, સંયમમાં સ્થિત અને પ્રતિવિરત માટે તમે અથવા બીજાઓ જે આ પ્રમાણે કહો છો કે–તેના માટે એ કઇ પર્યાય નથી કે જેમાં શ્રમણોપાસક એક પણ પ્રાણીના દંડનો ત્યાગ કરી શકે. આ પ્રતિપાદન ન્યાયસંગત નથી. Page #581 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયાગ——મહાવીર તીમાં ઉક પેઢાલપુત્ર : સૂત્ર પર ► + - + - ૮. ત્યાં અન્ય દેશમાં જે ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે, જેમનામાં શ્રમણાપાસકે વ્રતગ્રહણના સમયથી મૃત્યુ સુધી દંડના ત્યાગ કર્યાં છે, તેઓ તે આયુ છોડી દે છે, છોડીને શ્રમણાપાસકે સ્વીકારેલા દેશ પરિમાણની મર્યાદામાં રહેનારાં જે સ્થાવર પ્રાણીઆ છે-જેમને શ્રમણાપાસકે પ્રયાજનવશાત્ દંડ દેવાના ત્યાગ કર્યા નથી પરંતુ નિષ્પ્રયાજન દંડ દેવાના ત્યાગ કર્યા છે–તેમનામાં ઉત્પન્ન થાય છે. તેમનામાં શ્રમણાપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન છે. તે પ્રાણીઓ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે, તે મોટા શરીર અને લાંબી આયુસ્થિતિવાળા હોય છે. તે પ્રાણીએ અધિક છે જેમનામાં શ્રમણાપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે અને તે પ્રાણીએ અલ્પ છે જેમનામાં શ્રમણાપાસકનું પ્રત્યાખ્યાન હોતું નથી. તે માટા ત્રસકાય પ્રાણીઓની હિ’સાથી ઉપશાંત,વ્રતામાં સ્થિત અને પ્રતિવિરત શ્રમણાપાસક માટે તમે અથવા બીજાએ જે આમ કહે છે કે તેને કઈ એવા પર્યાય નથી જેનામાં શ્રમણેાપાસકને એક પ્રાણીના પણ દંડના ત્યાગ સંભવે. આ તમારો સિદ્ધાંત ન્યાય સ’ગત નથી. ૯. ત્યાં અન્ય દેશમાં ઉત્પન્ન જે ત્રસસ્થાવર પ્રાણીઓ છે, જેમનામાં શ્રમણાપાસકે વ્રતગ્રહણ સમયથી મરણ સુધી દંડના ત્યાગ કર્યો છે–તેઓ તે આયુ છોડી દે છે, છોડીને તે શ્રમણાપાસકે સ્વીકારેલા દેશ-પરિમાણથી બહાર અન્ય દેશવતી જે ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે—જેમનામાં શ્રમણાપાસકે વ્રતગ્રહણ સમયથી મૃત્યુ પર્યંત દંડના ત્યાગ કર્યા છે—તેમનામાં ઉત્પન્ન થાય છે. તેમનામાં શ્રમણાપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન છે. તે પ્રાણીઓ પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે, તે મહા કાયવાળા અને ચિર સ્થિતિવાળા હોય છે. તે પ્રાણીએ અધિક હોય છે જેમનામાં શ્રમણાપાસકનું પ્રત્યાખ્યાન ૨૯ +HD+ + CD + + +0+8+8+4 સુપ્રત્યાખ્યાન હોય છે અને તે પ્રાણીઓ અલ્પ છે જેમનામાં શ્રમણાપાસકનું પ્રત્યાખ્યાન હોતું નથી. આવા મહા ત્રસકાયની હિંસાથી ઉપરત, સયમમાં સ્થિત અને પ્રતિવિરત શ્રમણાપાસક માટે તમે અથવા બીજા જે આમ કહો છો કે–તેને એવા કોઈ પર્યાય નથી, જેનામાં શ્રમણાપાસકને એક પણ પ્રાણીના દંડના ત્યાગ હોય-તમારો આ મત ન્યાયસંગત નથી. ૨૨૫ વસ-સ્થાવર પ્રાણીઓની અવ્યુઅિત્તિ પ૯૩. ભગવાને કહ્યું–પૂર્વકાળમાં એમ નથી બન્યું, અનાગત ભાત્રિ અનંતકાળમાં પણ એમ નહીં બને અને વર્તમાનમાં પણ એમ નથી બનતું કે ત્રસ પ્રાણીઓ સવથા ઉચ્છિન્ન થઈ જાય અને બધા જ સ્થાવર બની જાય, કે સ્થાવર પ્રાણીએ સવથા બુચ્છિન્ન—નષ્ટ થઈ જાય અને બધા જ ત્રસ બની જાય, ત્રસ અને સ્થાવર પ્રાણીએ સવથા વ્યુચ્છિન્ન થતાં ન હોવા છતાં તમે અથવા બીજાએ જે આમ કહેા છો કે તેવા કોઈ પર્યાય નથી જેમાં શ્રમણાપાસકને એક પણ પ્રાણીના દંડના ત્યાગ સ’ભવે-તમારો આ સિદ્ધાંત ન્યાયસંગત નથી. ઉપસ હાર— ૫૯૪. ભગવાને કહ્યું-‘હે આયુષ્મને ઉદક ! જે વ્યક્તિ શ્રમણ કે માહણ પ્રતિ મૈત્રીભાવ રાખવા છતાં પણ એમની નિંદા કરે છે તે જ્ઞાન પ્રાપ્ત કરીને, દશન પ્રાપ્ત કરીને, ચારિત્ર પ્રાપ્ત કરીને અને પાપ કર્મના વિનાશ કરવા તત્પર થઈને પણ પરલાકના વિધાત કરે છે. જે શ્રમણ અથવા માહણની નિંદા નથી કરતા પરંતુ મૈત્રીભાવ રાખે છે તે જ્ઞાન પ્રાપ્ત કરીને, દર્શન પ્રાપ્ત કરીને અને ચારિત્ર પ્રાપ્ત કરીને, પાપ કર્મના વિધાત કરવા ઉદ્યત છે તે નક્કી પરલાકની વિશુદ્ધિ માટે સમર્થ બને છે.’ ત્યાર પછી તે ઉદક પેઢાલપુત્ર ભગવાન For Private Personal Use Only Page #582 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં ઉદક પેઢાલપુત્રીનંદીફલ જ્ઞાત (દષ્ટાંત) : સૂત્ર ૫૯૮ ગૌતમને આદર કર્યા વિના જ જે દિશામાંથી આવ્યો હતો તે દિશામાં જવા તત્પર થયો. તે જોઈને ભગવાને કહ્યું–હે આયુષ્પન ઉદક!જે તથારૂપ (આખ્ત પુરુષ) એવા શ્રમણ કે માહણ પાસેથી એક પણ આર્ય, ધાર્મિક સુવચન સાંભળે છે, સમજે છે તે પોતાની સૂક્ષ્મ બુદ્ધિથી આમ વિચારીને કે તેમણે શ્રેષ્ઠ યોગક્ષેમનો માર્ગ દર્શાવ્યો છે તેમને આદર આપે છે, ઉપકાર માને છે, વંદન-નમસ્કાર કરે છે, સરકાર-સન્માન કરે છે, કલ્યાણ અને મંગળ રૂપ માને છે અને દેવતા તથા ત્યની જેમ તેમની પર્યું પાસના કરે છે.” ૫૫. ત્યાર પછી તે ઉદક પેઢાલપુત્રે ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યું-“હે ભદત્ત ! મેં આવાં વચનો પહેલાં કદી જાણ્યાં નથી, સુણ્યાં નથી, સમજ્યાં નથી, હૃદયગત કર્યા નથી, જેથી મારા માટે આ વચને અદ્રષ્ટપૂર્વ, અશ્રુતપૂર્વ, અજ્ઞાતપૂર્વ છે, ગુરુમુખથી અપ્રાપ્ય, અપ્રગટ છે. મને તેનું સંશયરહિત જ્ઞાન થયું ન હતું એનો અર્થ સમજાયો ન હતો, એને નિશ્ચય થયા ન હતા. આથી આ પદોમાં મેં શ્રદ્ધા કરી ન હતી, વિશ્વાસ કર્યો ન હતો, મારી અભિરચિ થઈ ન હતી. હે ભદત! આ વચને મેં અત્યારે જાણ્યાં, અત્યારે સાંભળ્યાં, અત્યારે અવધાર્યા, જોયાં, સાંભળ્યા, જાણ્યા. આ પદોનું મને અત્યારે જ વિશેષ જ્ઞાન થયું, અર્થનિશ્ચય થયો. આ પદોનું અત્યારે જ પ્રગટીકરણ થયું છે, સંશયરહિત જ્ઞાન થયું છે, સમ્યગૂ જ્ઞાન થયું છે, વ્યાખ્યા થઈ છે, નિર્ણય થયો છે. આથી હવે હું આ વચનમાં શ્રદ્ધા કરું છું, વિશ્વાસ કરું છું, રૂચિ કરું છું. બધું તેમ જ છે જેમ આપ કહો છો.” - ત્યાર પછી ભગવાન ગૌતમે ઉદક પેઢાલપુત્રને આમ કહ્યું–હે આય! જેમ હું કહું છું તેમ કર, તેમાં શ્રદ્ધા ક૨. હે આર્ય ! વિશ્વાસ કર. હે આર્ય ! રૂચિ કર.' ઉદકનું ચાતુર્યામધર્મમાંથી નીકળી પાંચ મહાગ્રતગ્રહણપ૯૬. ત્યાર પછી તે ઉદક પેઢાલપુત્રે ભગવાન ગૌતમને આમ કહ્યું- હે ભદત ! ચાર યામનો ધર્મ છોડી, આપની પાસે પંચ મહાવ્રત યુક્ત ધર્મ પ્રતિક્રમણપૂર્વક સ્વીકારીને વિચરવા ઈચ્છું છું.” ત્યારે ભગવાન ગૌતમ ઉદક પેઢાલપુત્રને લઈને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બિરાજ્યા હતા ત્યાં આવ્યા. ત્યાર પછી ઉદક પેઢાલપુત્રો શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યો, વંદનનમન કરી આ પ્રમાણે કહ્યું “હે ભગવંત ! હું આપની સમીપે ચાર યામનો ધર્મ છોડી પાંચ મહાવ્રત ધર્મ પ્રતિક્રમણપૂર્વક સ્વીકારીને વિચારવા ઇચ્છું છું.' [ શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું–] ‘હે દેવાનુપ્રિય! તને સુખ થાય તેમ કર. પ્રતિબંધપ્રમાદ કરીશ નહીં.' ત્યાર પછી તે ઉદક પેઢાલપુત્રે શ્રમણ ભગવાન મહાવીર પાસે ચાતુર્યામ ધર્મનો ત્યાગ કરીને, પ્રતિક્રમણ સાથે પંચ મહાવ્રત ધર્મ અંગીકાર કર્યો અને વિચારવા લાગ્યા. ૪પ મહાવીર-તીર્થમાં નંદીફલ જ્ઞાત (દષ્ટાંત) ચંપામાં ઘન્ય સાર્થવાહ૫૯૭. તે કાળે તે સમયે ચંપા નામે નગરી હતી. પૂર્ણભદ્ર ચૈત્ય હતું. જિતશત્રુ રાજા હતા. તે ચંપા નગરીમાં ધન્ય નામે સાર્થવાહ હત-જે ધનાઢય-વાવ-કોઈથી પરાભૂત કરી ન શકાય તેવો હતો. તે ચંપા નગરીની ઉત્તર-પૂર્વ દિશા (ઈશાન કોણ)માં અહિચ્છત્રા નામે નગરી હતી–જે ઋદ્ધિ-સમૃદ્ધિ, ધનધાન્યથી સભર હતી-વર્ણન. તે અહિચ્છત્રા નગરીમાં કનકકેતુ નામે રાજા હતો-મહા હિમવંત સમાન..આદિ વર્ણન. ધન્યની અહિચ્છત્રાગમન ઘોષણા૫૯૮. તે પછી કોઈ એક વાર તે ધન્ય સાર્થવાહના Page #583 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં નંદીફલ જ્ઞાત (દૃષ્ટાંત) : સૂત્ર ૫૯૮ ૨૨૭ મનમાં મધ્યરાત્રિ-સમયે આવા પ્રકારનો અધ્યવસાય યાવત–મનોસંકલ્પ થયો-વેચાણ કરવા યોગ્ય વસ્તુઓ લઈને મારે અહિચ્છત્રા નગરમાં વ્યાપાર માટે જવું શ્રેયસ્કર છે.—તેણે આવો વિચાર કર્યો, વિચાર કરીને ગણિમ, ધરિમ, મેય અને પરિછેદ્ય એમ ચારે પ્રકારના પદાર્થો લીધા, લઈને ગાડી-ગાડાં તૈયાર કર્યા, તૈયાર કરીને ગાડી-ગાડાં ભર્યા, ભરીને કૌટુંબિક સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! જાઓ અને ચંપાનગરીના શૃંગાટક—યાવ-રાજમાર્ગો અને સામાન્ય માર્ગોમાં ઉદ્ઘોષણાપૂર્વક આ પ્રમાણે કહો-“હે દેવાનુપ્રિયા ! ધન્ય સાર્થવાહ વિપુલ વિક્રેય સામગ્રી લઈને વ્યાપાર અર્થે અહિચ્છત્રા નગરીમાં જવા ઇરછે છે. એટલે હે દેવાનુપ્રિયો ! જે કોઈ પણ ચરક કે ચીરિક, ચર્મખંડિક કે ભિક્ષુડ પાંડુરંગ કે ગૌતમ કે ગૌતિક અથવા ગૃહધમી કે ધર્મચિંતક, અથવા અવિરુદ્ધ, વિરુદ્ધ, વૃદ્ધ, શ્રાવક, રક્તપટ, નિર્ગથ આદિ સાધુ કે ગૃહરથ-જે કોઈ પણ ધન્ય સાર્થવાહ સાથે અહિચ્છત્રા નગરીમાં જવા ઇચ્છતા હોય તેને ધન્ય સાર્થવાહ પોતાની સાથે લઈ જવા તૈયાર છે. અને જેની પાસે છત્રી નહીં હોય તેને તે છત્રી આપશે, જોડાં નહીં હોય તેને જોડાં આપશે, જેની પાસે કમંડલુ નહીં હોય તેને કમંડલુ આપશે, જેની પાસે ભાથું નહીં હોય તેને ભાશું અને વાટખચી નહીં હોય તેને વાટખચ પણ આપશે. કોઈ માર્ગમાં પડી જશે કે કોઈનું કંઈ ભાંગશે કે કોઈ માંદુ પડશે તો તેને સહાય કરશે-સારસંભાળ લેશે અને સુખરૂપ અહિચ્છત્રા નગરી સુધી પહોંચાડશે.’ આ જ રીતે બીજી વાર અને ત્રીજી વાર પણ ઘોષણા કરો અને પછી મારી આજ્ઞા પૂરી કર્યાની મને જાણ કરો.” ત્યાર પછી તે કૌટુંબિક સેવકોએ ધન્ય સાર્થવાહની આવી આશા સાંભળી, હૃષ્ટ અને તુષ્ટ બની, ચંપાનગરીના શૃંગાટક-યાવરાજમાર્ગો અને સામાન્ય માર્ગોમાં જઈને આવી ઘોષણા કરી– હે ચંપાનગરીના નિવાસી ભગવંતો ! સાધુસંતો ! ચરકો યાવત ગૃહસ્થો ! જે ધન્ય સાર્થવાહ સાથે અહિચ્છત્રા નગરી જવા ઇચ્છતા હોય તેમને ધન્ય સાર્થવાહ પોતાની સાથે લઈ જશે. જેની પાસે છત્રી નહીં હોય તેને છત્રી અપાવશે–ચાવ–સુખપૂર્વક અહિચ્છત્રા નગરી સુધી પહોંચાડશે.” આમ ધોષણા કરી, ફરી બીજી અને ત્રીજી વાર પણ ઘોષણા કરી અને પછી તે આજ્ઞા પૂરી કર્યાની જાણ કરી. ત્યાર પછી તે કૌટુંબિક સેવકોની આ વાત સાંભળી ચંપા નગરીના અનેક ચરકસાધુઓયાવતુ-ગૃહસ્થો જ્યાં ધન્ય સાર્થવાહ હતો ત્યાં આવ્યા. ત્યાર પછી તે ચક–પાવત-ગૃહસ્થામાંથી જેમની પાસે છત્રી ન હતી તેમને ધન્ય સાથે, વાહે છત્રી અપાવી-ચાવતુ-ભાતું ન હતું તેમને ભાતું અપાવ્યું, આપીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે ! તમે જાઓ અને ચંપાનગરીની બહાર મુખ્ય ઉદ્યાનમાં મારી પ્રતીક્ષા કરતા થોભો.” ત્યાર પછી તે ચરક અને યાવતુ ગૃહસ્થો ધન્ય સાર્થવાહનું આ કથન સાંભળી ચંપા નગરીની બહાર મુખ્ય ઉદ્યાનમાં ગયા અને ધન્ય સાર્થવાહની પ્રતીક્ષા કરવા લાગ્યા. ધન્ય કરેલ નંદીફળના ઉપભાગના નિષેધ ૫૯૯. ત્યાર પછી ધન્ય સાર્થવાહ શુભ તિથિ, કરણ અને નક્ષત્રમાં વિપુલ અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય ભોજન તૈયાર કરાવ્યું, કરાવીને મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધીઓ અને પરિજનોને આમંત્રણ આપ્યું, આમંત્રિત કરીને, તેમને ભોજન કરાવ્યું, ભોજન કરાવીને તેમની રજા લીધી, રજા લઈને ગાડી–ગાડાં જોડાવ્યાં, જોડાવીને ચંપાનગરીની બહાર નીકળ્યા, નીકળીને અતિ દૂર દૂર નહીં તેવી રીતે પડાવ કરતા કરતા, સુખપૂર્વક આરામ અને સવારનો નાસ્તો કરતા કરતા, અંગ Page #584 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ mum ધ કથાનુયાગ—મહાવીર તીમાં નદીલ જ્ઞાત (દૃષ્ટાંત): સૂત્ર ૬૦૦ mmmmmmmmmmmmm “હે દેવાનુપ્રિયા ! તમે મારા સાનિવાસપડાવમાં–જાએ અને ઊંચાઊંચા અવાજે ફરીફરી ઘાષણા કરી આમ કહા—હે દેવાનુ પ્રિયા ! પેલાં નંદીફળ વૃક્ષા છે જે શ્યામ વર્ણનાં–માવત્–મનેાશ છાયાવાળાં છે. આથી હે દેવાનુપ્રિયા ! જે તે નંદીફળ વૃક્ષનાં મૂળ, કંદ, પત્ર, પુષ્પ, ફળ, બીજ કે લીલા ભાગનું સેવન કરશે—યાવ–તે અકાળે જીવનના નાશ કરશે. એટલે તમે તે નંદીફળ વૃક્ષાના મૂળ યા યાવત્–ભક્ષણ ન કરશેા, કે છાયામાં વિશ્રામ ન કરશેા, જેથી તે અકાળે જ તમારા જીવનના નાશ ન કરી શકે. તમે બીજા વૃક્ષાના મૂળ અને યાવત્–ભક્ષણ કરજો, તેમની છાયામાં વિશ્રામ કરજો.’ આવી રીતની ઘેાષણા કરો, ધેાષણા કરીને મારી આજ્ઞા પૂરી કર્યાની જાણ કરો.” તેઓએ પણ તેમ ધાષણા કરી આજ્ઞા પૂરી કર્યાની જાણ કરી. નિષેધપાલનનું ફળ— દેશની વચ્ચેાવચ્ચ થઈને દેશની સીમા પર જઈ પહોંચ્યા, ત્યાં પહોંચીને ગાડી-ગાડાં છોડયાં, છોડીને પડાવ નાખેા, પડાવ નાખીને કૌટુબિક સેવકોને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કહ્યું— “હે દેવાનુપ્રિયા ! તમે મારા સાથ-નિવાસમાં ઊંચા અવાજે વારંવાર ઘાષણા કરીને આમ બાલા—‘હે દેવાનુપ્રિયા ! આ આગળ આવનારી અટવીમાં મનુષ્યાની અવરજવર થતી નથી અને તે બહુ જ લાંબા રસ્તાઓવાળી છે. તેમાં વચ્ચે નંદીફળ નામનાં વ્રુક્ષા છે—જે શ્યામ વર્ણના-યાવત્-પત્ર, પુષ્પ, ફળવાળા તથા હરિત પ્રકાશમાન અને સૌદય થી અત્યંત શાભી રહ્યા છે, તેમના રૂપરંગ મનાશ છે, ગધ મનાશ છે, રસ મનાશ છે, સ્પશ મનાશ છે અને છાયા મનાશ છે. પર'તુ હે દેવાનુપ્રિયા ! જે કોઇ મનુષ્ય તે નંદીફળ વૃક્ષનાં મૂળ, કંદ, છાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજ કે લીલા ભાગ ખાશે અથવા તેની છાયામાં વિશ્રામ કરશે તેને ક્ષણભર તે સારું લાગશે પરંતુ ત્યારબાદ તેનું પરિણામ આવતાં અકાળે જ તે મૃત્યુ પામશે, આથી હે દેવાનુપ્રિયા ! તમારામાંથી કોઈ તે નંદીફળ વૃક્ષનાં મૂળ અથવા—માવ-લીલાભાગનું સેવન ન કરતા, એની છાયામાં વિશ્રામ ન કરતા, જેથી અકાળે જીવનના નાશ ન થાય. હે દેવાનુપ્રિયા ! તમે બીજા' વ્રુક્ષાનાં મૂળ-યાવત્-ખાજો અને તેમની છાયામાં વિશ્રામ કરજો.” આવા પ્રકારની ઘાષણા કરો, ઘાષણા કરીને મારી આશા પૂરી કર્યાની જાણ કરો.” તેઓએ પણ તે પ્રમાણે ઘાષણા કરી આશા પૂરી કર્યાની જાણ કરી. ત્યાર પછી ધન્ય સાવાડે ગાડી ગાડાં જોડાવ્યાં, જોડાવીને જયાં નંદીફળ નામે વૃક્ષા હતાં ત્યાં આવ્યા, આવીને તે નંદીફળ વૃક્ષાથી અતિ દૂર નહીં કે અતિ સમીપ નહીં તેમ પડાવ નાખ્યા, પડાવ નાખીને ફરી બીજી વાર અને ત્રીજી વાર પણ કૌટુંબિક સેવકોને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કહ્યું— ૬૦૦. ત્યાં તેમાંના કોઈ કોઈ પુરુષાએ ધન્ય સાવાહની આ વાતમાં શ્રદ્ધા રાખી, વિશ્વાસ રાખ્ખા, રુચિ દર્શાવી. આ વાત પર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ દાખવતાં તેઓ તે નદીફળ વૃક્ષને દૂરથી જ ત્યજીને બીજાં વૃક્ષાના મૂળ આદિનું સેવન કરતા હતા, બીજા વૃક્ષોની છાયામાં વિશ્રામ કરતા હતા. તેમને તત્કાળ તે સારું ન લાગ્યું પણ જેમ જેમ પરિણમન થતું ગયું તેમ તેમ ફરી ફરી શુભ ગંધ, શુભ વણ, શુભ ૨સ, શુભ સ્પશ અને શુભ છાયાના તેમને અનુભવ થતા ગયા. તે જ રીતે હે આયુષ્મન્ શ્રમણા ! આપણા જે નિગ્ર'થા કે નિગ્રંથિની અનગારપણું સ્વીકારીને પાંચ ઇન્દ્રિયાના ભોગામાં આસક્ત નથી થતા, અનુરક્ત નથી થતા, ગુદ્ધ નથી થતા, મૂર્છિત નથી થતા, અત્યંત આસક્ત નથી થતા—તે આ જ ભવમાં ઘણા શ્રમણા, શ્રમણીએ, શ્રાવકો અને શ્રાવિકાઓના પૂજનીય બને છે અને પરલાકમાં અનેક વાર હસ્તછેદન, કછેદન, નાસિકાછેદન અને વળી Page #585 -------------------------------------------------------------------------- ________________ ધર્મસ્થાનુયોગ–મહાવીર તીર્થમાં નંદીફલ જ્ઞાત (દષ્ટાંત) : સૂત્ર ૬૦૧ ૨૨૮ હૃદયવિદારણ, વૃષણ-ઉત્પાદન, ફાંસી આદિ દુ:ખો પામતા નથી અને અનાદિ, અનંત, દીધમાગી, ચતુર્ગતિરૂપ સંસારકાન્તારને પાર કરી જાય છે—જેવી રીતે પેલા [સાર્થના) પુરુષો. નિષેધ ન પાળવાથી વિપત્તિ૬૦૧. પણ તેમાંના કેટલાક પુરુષોએ ધન્ય સાથે વાહની આ વાતમાં શ્રદ્ધા ન રાખી, વિશ્વાસ ન કર્યો, રુચિ ન દર્શાવી. ધન્ય સાર્થવાહની વાતમાં શ્રદ્ધા ન કરીને, વિશ્વાસ ન કરીને, રૂચિ ન દાખવીને તેઓ જ્યાં નંદીફળ વૃક્ષો હતા ત્યાં આવ્યા, આવીને તેમણે તે નંદીફળ વૃક્ષનાં મૂળ-યાવ-ભક્ષણ કર્યું, તેમની છાયામાં વિશ્રામ કર્યો, તેમને તત્કાળ તો સુખ મળ્યું પરંતુ પછી પરિણમન થતાં (વૃક્ષના વિષનો પ્રભાવ પ્રગટ થતાં) તેમનાં જીવનને અકાળે જ નાશ થશે. ૬૦૨. એ જ રીતે હે આયુષ્યનું શ્રમણ ! આપણા જે નિર્ગથે કે નિથિનીએ આચાર્યઉપાધ્યાયની સમીપે મુંડિત બનો, ગૃહવાસ ત્યજી, અનગાર–પ્રવજયા અંગીકાર કરીને પાંચ ઇન્દ્રિયોના ભાગમાં આસક્ત બને છે, અનુરક્ત બને છે, વૃદ્ધ થાય છે, મૂચ્છિત થાય છે, અત્યંત આસક્ત થાય છે તેઓ આ ભવમાં-યાવર્તુ-અનાદિ, અનંત, દીર્ઘપથવાળી સંસાર અટવીમાં વારંવાર પરિભ્રમણ કરતા રહે છે–જેમ કે પેલા [નિષેધ ન માનનાર સાર્થમાંના] પુરુષે. ધન્યનું અહિચ્છત્રા–ગમન– ૬૦૩. ત્યાર પછી તે ધન્ય સાર્થવાહે ગાડી–ગાડાં જોડાવ્યાં, જડાવીને જ્યાં અહિચ્છત્રા નગરી હતી ત્યાં પહોંચ્યો, પહોંચીને અહિચ્છત્રા નગરીની બહાર મુખ્ય ઉદ્યાનમાં પડાવ નાખ્યો, પડાવ નાખીને ગાડી–ગાડાં છોડ્યાં. ત્યાર પછી તે ધન્ય સાર્થવાહે મહઈ, મહામૂલ્યવાન, મહાપુરુષોને યોગ્ય, રાજાને યોગ્ય ઉપહાર લીધે, લઈને ઘણા પુરુષ સાથે, તેમના વડે ઘેરાઈને અહિચ્છત્રા નગરીની વચ્ચે થઈને નીકળ્યા, જઈને જ્યાં કનકકેતુ રાજા હતો ત્યાં પહોંચ્યો, ત્યાં જઈને બને હાથ જોડી મસ્તક સમીપે અંજલિ રચી જય વિજય શબ્દોથી રાજાને વધાવ્યો, વધાવીને ને મહર્ધ મહામૂલ્યવાન, મહાપુરુષોગ્ય, રાજયોગ્ય ભેટ રાજા સામે ધરી, ત્યારે રાજા કનકકેતુએ હર્ષિત અને સંતુષ્ટ થઈને ધન્ય સાર્થવાહની તે મહઈ, મહામૂલ્યવાન, મહાપુરુષને યોગ્ય, રાજાને યોગ્ય ભેટ સ્વીકારી, સ્વીકારીને ધન્ય સાર્થવાહનું સન્માન-બહુમાન કર્યું, આદર-સન્માન કરીને તેને રાજ્યકર માફ કર્યો, કર માફ કરીને વિદાય આપી. પછી ધન્ય સાર્થવાહે પોતાના માલસામાનનો વિનિમય કર્યો, વિનિમય કરીને બદલામાં બીજો માલ-સામાન લીધે લઈને સુખપૂર્વક જયાં ચંપાનગરી હતી ત્યાં આવ્યા, આવીને પોતાના મિત્રો, જ્ઞાતિજનો, સ્વજને, સંબંધીઓ અને પરિજનો સાથે વિપુલ માનુષી ભોગો ભગવતે રહેવા લાગ્યો. ધન્યની પ્રવજ્યા૬૦૪. તે કાળે તે સમયે સ્થવિર ભગવંતોનું આગ મન થયું. ધન્ય સાર્થવાહે ધર્મ શ્રવણ કરી પોતાના જયેષ્ઠ પુત્રને કુટુંબનો વડો બનાવ્યા, કુટુંબનો ભાર તેને સોંપીને પોતે દીક્ષિત થયો અને સામાયિકથી શરૂ કરી અગિયાર અંગનું અધ્યયન કરી તથા ઘણાં વર્ષોને શ્રમણ પર્યાય પાળીને, એક માસની સંખના દ્વારા આત્માને - નિર્મળ કરીને, કોઈ એક દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયું. તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિર્વાણ પામશે અને સર્વ દુ:ખોને અંત કરશે. ૪૬. મહાવીર-તીર્થમાં ધન્ય સાર્થવાહ કથાનક રાજગૃહમાં ઘન્ય સાર્થવાહની પુત્રી સુંસુમા૬૦૫. તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું— વર્ણન. Page #586 -------------------------------------------------------------------------- ________________ ધ ત્યાં ધન્ય નામે સા વાહ રહેતા હતા. તેની ભાર્યાંનું નામ ભદ્રા હતું. २३० wwwm કથાનુયાગ—મહાવીર તીર્થમાં ધન્ય સાર્થવાહ કથાનક ઃ સૂત્ર ૦૮ wwwm wwwwwm છોકરીઓ અને કુમાર-કુમારિકાઓના માબાપા ધન્ય સાથે વાહ પાસે આવ્યાં, આવીને ખેદજનક વચના વડે ખેદ પ્રગટ કર્યા, કડવાં વચના બાલ્યા અને ઠપકો આપ્યા, કડવાં વચના અને ઠપકા સાથે તેમણે ધન્ય સાવાહને આ વાત જણાવી. ત્યાર પછી ધન્ય સાથ વાહે ચિલાત દાસચેટને આવું કરવા અંગે વારંવાર મનાઈ કરી, પરંતુ ચિલાત દાસચેટ માન્યા નહીં-અટકો નહીં. તે ધન્ય સા`વાહને ભદ્રાની કુક્ષિએ જન્મેલા પાંચ પુત્રો હતા, તે આ પ્રમાણે-ધન, ધનપાલ, ધનદેવ, ધનગાપ અને ધનરક્ષિત. તે ધન્ય સાÖવાહને ભદ્રાની કુક્ષિએ જન્મેલા પાંચ પુત્રો પછી જન્મેલી સુસુમા નામે પુત્રી હતી–જે સુકોમળ હાથ-પગવાળી હતી. ચિલાત દાસચેટ વડે કુમાર-કુમારિકાઓની ક્રીડા વખતે પજવણી— ૬૦૬, તે ધન્ય સાથવાહના ચિલાત નામે દાસચેટ (બાળ નાકર) હતા—જે પાંચે ઇન્દ્રિય અને શરીરથી પરિપૂર્ણ અને માંસથી પુષ્ટ (માંસલ) હતા તથા બાળકોને રમાડવામાં કુશળ એવા હતા. ત્યારે તે દાસચેટને બાલિકા સુંસુમાને સંભાળવાનું કામ સાંપવામાં આવ્યું. તે સુસુમા બાલિકાને કેડે બેસાડતા, બેસાડીને ઘણા બાલક–બાલિકાઓ, છોકરા-છોકરીએ, કુમારકુમારિકાઓની સાથે રમતા રમતા વિચરતા હતા. ત્યારે તે ચિલાત દાસચેટક તે ઘણાં બાળક બાળિકા, છોકરા-છોકરીઓ, કુમાર– કુમારિકાઓમાંથી કોઈની કોડીએ છીનવી લેતે ના કોઈની ગાળીઓ પડાવી લેતા, કોઈના દડા ઉઠાવી લેતા તા કોઈની ગીલ્લી લઈ લેતા, કોઈનાં કપડાં સંતાડી દેતા તા કોઈના દુપટ્ટો હરી લેતા, કોઈનાં આભૂષણ, માળા, અલંકાર ચારી લેતા, કોઈ કોઈ પર ખીજાતા, કોઈ કોઈને ખીજવતા, કોઈને ઠગી લેતા, કોઈનું અપમાન કરતા અને કોઈને મારતા પીટતા હતા. ૬૦૭. ત્યારે તે અનેક બાલક-બાલિકાઓ, છોકરાછોકરીઓ અને કુમાર-કુમારિકાઓ રોતા રોતા, ચિલ્લાતા, વિલાપ કરતા, ડરતા ગભરાતા જઈને પાતપાતાનાં મા-બાપને ફરિયાદ કરતા. ચિલાતનું ઘરમાંથી નિષ્કાસન— ૬૦૮. ત્યા૨ે તે અનેક બાલક-બાલિકાઓ, છોકરા ત્યાર પછી પણ તે ચિલાત દાસચેટ તે અનેક બાલક બાલિકાઓ, છોકરા-છોકરીએ અને કુમાર-કુમારિકાઓમાંથી કોઈતી કોડીએ છીનવી લેતા, કોઈની ગાળીઓ પડાવી લેતા, કોઈના દડા ઉઠાવી લેતા તા કોઈની ગીલ્લી લઈ લેતા, કોઈનાં કપડાં છુપાવી દેતા તે કોઈના દુપટ્ટો હરી લેતા, કોઈનાં આભૂષણ, માળા, અલંકાર ચારી લેતા, કોઈ કોઈ પર ખીજાતા, કોઈ કોઈને ખીજવતા, કોઈને ઠગી લેતા, કોઇનું અપમાન કરતા અને કોઈને મારતા—પીટતા હતા. ત્યારે તે અનેક બાલક બાલિકાઓ, છોકરાછોકરીઓ અને કુમાર-કુમારિકા એ રોતાં રોતાં, ચૌસા પાડતા, આક્રંદ કરતાં અનેવિલાપ કરતાં કરતાં પાતાનાં માતા-પિતાને ફરિયાદ કરી. ત્યારે તે ક્રોધાયમાન, રુષ્ટ, કુપિત અને ક્રોધથી લાલપીળા થઈને ધન્ય સાથ વાહ પાસે આવવા લાગ્યા, આવીને ખેદજનક વચના વડે, અનાદરસૂચક વચના વડે, ઠપકાભર્યાં વચના વડે ખેદ પ્રગટ કરવા લાગ્યા, ઠપકો આપવા લાગ્યા અને ધન્ય સાવાહને તે વાત જણાવવા લાગ્યા. ત્યારે તે ધન્ય સાવાહે તે અનેક બાલકબાલિકાઓ, છોકરા-છેકરીઓ, કુમાર-કુમારિકાએના માતા-પિતા પાસેથી આવી વાત સાંભળી, કોપાયમાન થઈ, રુષ્ટ થઈ, ચંડરૂપ ધારણ કરી, ગુસ્સાથી દાંત કચકચાવી તે ચિલાત દાસચેટકને નાનાંમાટાં ક્રોધવચનાથી ઠપકા For Private Personal Use Only Page #587 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં ધન્ય સાર્થવાહ કથાનક : સૂત્ર ૬૦૯ ૨૩૧ દીધે, તેનું અપમાન કર્યું, તેને ધમકાવ્યો, સખત શબ્દોથી તેની ઝાટકણી કાઢી અને પછી પોતાના ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. ચિલાતની દુર્થ સન-પ્રવૃત્તિ૬૦૯. ધન્ય સાર્થવાહે તે દાસચેટ ચિલાતને પોતાના ઘરમાંથી કાઢી મૂક્યો એટલે તે રાજગૃહનગરનાં શુંગાટક, ત્રિકો, ચતુષ્કો, ચરો, ચતુર્મુખે, રાજમાર્ગો, દેવાલયો, સભાગૃહ, પરબો, જગારના અડ્ડાઓ, વેશ્યાલયો અને મદ્યપાનગૃહોમાં મોજથી ભટકવા લાગ્યો. ત્યાર પછી તે ચિલાત દાસચેટને કોઈ હાથ પકડીને રોકનાર કે ઠપકો આપી રોકનાર ન રહ્યું આથી ને સ્વચ્છેદમતિ, વૈરાચારી, મદિરાપાનરત, ચોરી અને જુગારમાં રત, વેશ્યાઓમાં અને પરસ્ત્રીઓમાં આસક્ત રહેવા લાગ્યો. રાજગૃહ સમીપે ચેરપલ્લી અને તેમાં રહેતા વિજય ચાર સેનાપતિ૬૧૦. ત્યારે રાજગૃહ નગરથી બહુ દૂર નહીં તેમ જ બહુ નિકટ નહી’ એવા પ્રદેશમાં દક્ષિણ પૂર્વ દિશા(અગ્નિ કણ)માં સિંહગુફા નામે એક ચારપલી (ચોરોનું ગામ) હતી–તે વિષમ ગિરિ તળેટીના અંત ભાગમાં વસેલી હતી, વાંસની ઝાડીઓરૂપી કિલ્લાથી ઘેરાયેલી હતી, છિન્નભિન્ન થયેલા વિષમ પર્વતોમાં પડતા પ્રપાતની ખાઈઓથી યુક્ત હતી, આવવાજવા માટે તેમાં એક જ રસ્તો હતો, અનેક નાના નાના ખંડોમાં તે વહેચાયેલી હતી, જાણકાર જ તેમાં અંદર જઈ શકતા અને બહાર નીકળી શકતા, તેની અંદર પાણી મળે તેમ હતું પરંતુ તેની બહાર ચોપાસ પાણી મળવું અત્યંત દુર્લભ હતું, ચોરાયેલા ધનની તપાસમાં આવેલ સેના પણ તે પલ્લીનું કંઈ બગાડી શકે તેમ ન હતી. ૬૧૧. તે સિંહગુફા નામે ચોરપલ્લીમાં વિજય નામે ચોર સેનાપતિ રહેતે હતો-જે અધાર્મિક, અધર્મમાં સ્થિત, પાપીઓને પ્રિય, પ્રસિદ્ધ પાપી, પાપનો ઉપદેશ આપનાર, અધર્મના બીજ જેવો, અધર્મ જ જોનાર, કુધર્મ અને કુશીલનું જ આચરણ કરનાર, તથા પાપકાર્યોમાં પ્રવૃત્ત હતો. હણવું, છેદવું, ભેદવું, એમાં પ્રવૃત્ત હોવાથી તેના હાથ લોહીથી રંગાયેલા રહેતા, તે અતિ ક્રોધી, રુદ્ર, દુષ્ટ, દુ:સાહસી, ધૂર્ત, ઠગ, કપટી, છળકપટ અને ભેળસેળ કરવામાં ચતુર, શીલવ્રત અને ગુણેથી રહિત, પૌષધોપવાસનું પ્રત્યાખ્યાન ન કરનાર, અનેક મનુષ્ય, પશુ, પક્ષોએ, સાથીઓનો ઘાત કરનારો, વધ કરનાર, નાશ કરનારો, અધર્મની ધજા જેવો હતો. દૂર દૂરનાં નગરો સુધી એની કુખ્યાતિ ફેલાયેલી હતી. તે શૂર, દઢપ્રહારી, સાહસી અને શબ્દવેધી હતી. તે તે સિંહગુફા ચોરપલ્લીમાં પાંચસો ચોરોનું આધિપત્ય, અગ્રેસર, સ્વામિત્વ, ભર્તૃત્વ, મહત્તરકત્વ, આજ્ઞાકારકત્વ, ઈશ્વરત્વ અને સેનાપતિત્વ કરતો તથા તે બધાનું પાલન કરતો રહેતો હતો. ૬૧૨. તે તસ્કરે અને ચોરોને સેનાપતિ વિજય અનેક ચો, પરદારાગામીઓ, ખિસ્સાકાતરુઓ, ઘરફાડુએ, ખાતર પાડનારાએ, રાજદ્રોહીઓ, દેવાદારે, બાળઘાતકો, વિશ્વાસઘાતીઓ, જુગારીઓ, ખંડરક્ષકો ( ભાગેડુઓ) તથા બીજા અનેક ભાંગફોડિયા અને અપરાધીઓ માટે આશ્રયસ્થાન સમાન હતો. ત્યારે તે વિજય તકર-ચાર–સેનાપતિ રાજગૃહ નગરની દક્ષિણપૂર્વ દિશા(અગ્નિ કોણ)માં રહેલા જનપદના ગામ ભાંગીને, નગરો લૂંટીને, ગાયો હરી જઈને, માણસોને પકડીને, મુસાફરોને મારઝૂડીને, ખાતર પાડીને વારંવાર હેરાન કરતો, વિધ્વંસ કરતો, લોકોને સ્થાનહીન અને ધનહીન બનાવતે વિચરતો હતો. ચિલાતનું ચાપલી-ગમન અને ચોરસેના પતિ વિજય દ્વારા ચોર્યા વિદ્યા-શિક્ષણ૬૧૩. ત્યારે તે ચિલાત દાસચેટ રાજગૃહ નગરમાં ઘણા અર્વાભિશંકી (એણે અમારું ધન લઈ લીધું છે એવી શંકાવાળા), ચૌરાભિશંકી (ચોરી કરી છે એવી શંકાવાળા), દારાભિશંકી Page #588 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨. ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં ધન્ય સાર્થવાહ કથાનક સૂત્ર ૧૬ (પોતાની સ્ત્રી સાથે દુરાચરણ કર્યું છે એવી શીખવી છે. આથી હે દેવાનુપ્રિયા ! આપણા શંકાવાળા) ધનિકો અને જુગારીઓ વડે પરા માટે એ શ્રેયસ્કર થશે કે ચિલાન તસ્કરનો ભવ પામીને અને માર ખાઈને રાજગૃહ સિંહગુફા ચેરપલીના સેનાપતિપદે અભિનગરની બહાર નીકળ્યો, નીકળીને જ્યાં સિંહ ષેક કરીએ.’ આમ કહી તેમણે એકબીજાની ગુફા ચોરપલી હતી ત્યાં આવ્યો, આવીને તે વાત સ્વીકારી, સ્વીકારીને ચિલાતની સિંહચોરસેનાપતિ વિજયનું શરણ સ્વીકારીને ગુફા ચોરપલ્લીના ચોર સેનાપતિપદે અભિરહેવા લાગ્યો. ષેક કર્યો. ત્યાર પછી તે ચિલાત દાસચેટ ચોર સેના ત્યારથી તે ચિલાત ચોરસેનાપતિ બની પતિ વિજયનો મુખ્ય ખડુંગધારી અને દંડધારી ગયો-જે અધાર્મિક, પાપીઓને પ્રિય, બની ગયો. આથી જ્યારે પણ તે વિજય ચાર પાપકાર્યોમાં પ્રવૃત્ત, પાપનો ઉપદેશ કરનાર, સેનાપતિ કોઈ ગામ ભાંગવા, નગર લૂંટવા, અધમના બીજ જેવ, અધર્મદર્શક અધર્મમાં ગાયો હરવા, મનુષ્યોને બાને પકડવા કે અનુરાગી, કુધર્મ અને કુશીલનો આચરનાર મુસાફરોને લૂંટવા જતો ત્યારે તે દાસચેટ ચિલાત હતો-અને તે પાપકાર્યોમાં પ્રવૃત્ત થઈને વિચરણ ગમે તેવો ચંડ સેનાને પણ હરાવીને, ઉત્તમ કરવા લાગ્યો. વીરેને મારીને, ધજા-પતાકાઓ નષ્ટ કરીને, ત્યાર પછી તે ચોરસેનાપતિ ચિલાત કેટલાય જીવ બચાવીને ભાગતા તેઓને દૂર દૂર સુધી ચોરો, જાર, રાજદ્રોહીએ, કરજદારો, બાલતગડી મૂકતો અને પછી કામ પતાવીને ઘાતકો, વિશ્વાસઘાતક, જુગારીઓ, ખંડરક્ષકો અજાણ્યા માર્ગે સિંહગુફા ચોરપલ્લીમાં (ભાગેડુઓ), માણસોના હાથપગ કાપી નાખસકુશળ પાછો ચાલ્યો આવતે. નારાઓ આદિ અનેક ગુનેગારોનો આશ્રયદાતા ત્યાર પછી તે વિજય ચોર સેનાપતિએ બની ગયો. ચિલાત તસ્કરને અનેક ચરવિદ્યાઓ, ચોરમંત્ર, તે તેની સિંહગુફા ચેરપલીમાં પાંચ ચોરમાયાજાળ અને ચરનિવૃતિઓ (છળ ચોરોનું આધિપત્ય, પ્રમુખત્વ, સ્વામિત્વ, કપટ) શીખવી. ભર્તૃત્વ, મહત્તરકત્વ, આજ્ઞાકારકત્વ, સેનાચેરસેનાપતિ વિજયનું મૃત્યુ પતિત્વ કરતા કરતા અને પાલન કરતો વિચરવા ૬૧૪. ત્યાર પછી તે વિજય ચોરસેનાપતિ કોઈ કાળે લાગ્યો. કાળધર્મમાં જોડાયો અર્થાત્ મરણને શરણ થશે. તે સમયે તે ચિલાત ચોર સેનાપતિ રાજગૃહ ત્યારે તે પાંચસો ચોરોએ વિજય ચાર- નગરના દક્ષિણપૂર્વ દિશાભાગ(અગ્નિકોણ)સેનાપતિની સ્મશાનયાત્રા ધામધૂમપૂર્વક કાઢી, માં આવેલ જનપદનાં અનેક ગામો ભાંગીને, પછી મરણોત્તર લૌકિક ક્રિયાઓ કરી અને પછી નગરો લૂંટીને, ગાયે હરી જઈને, મનુષ્યોને સમય જતાં તેને શોક છોડી દીધો. બંદી બનાવીને, મુસાફરોને મારી-લૂંટીને, ચિલાતને ચાર-સેનાપતિ બનાવો ખાતર પાડીને, વારંવાર પજવતો, વિનાશ ૬૧૫. ત્યાર પછી પાંચસો ચોરોએ એકબીજાને કરતે, સ્થાનવિહીન કરતો અને નિર્ધન કરતો બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે વિચારવા લાગ્યો. દેવાનુપ્રિયે ! આપણે વિજય ચાર સેનાપતિ ચિલાતે કરેલ ધન્ય સાર્થવાહના ઘરની લૂંટ કાળવશ થયો છે. વિજય ચોર સેનાપતિએ અને સુસુમાંનું અપહરણઆ ચિલાત તસ્કરને ઘણી ચરવિદ્યાએ, ૬૧૬. ત્યાર પછી તે ચિલાત ચાર સેનાપતિએ કોઈ ચેરમંત્ર, ચાર માયાએ અને ચારનિકુનિઓ એક વાર વિપુલ અશન, પાન, ખાદિમ, Page #589 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયાગ—મહાવીરતીમાં ધન્ય સાÖવાહ કથાનક ઃ સૂત્ર ૬૧૬ wwwmm mmmm સ્વાદિમ પદાર્થો તૈયાર કરાવીને તે પાંચસો ચારોને ભાજન માટે આમંત્રણ આપ્યુ. ત્યાર પછી સ્નાન કરીને, બિલકમ કરીને ભાજન મંડપમાં તે પાંચસો ચોરો સાથે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તથા સુરા, મદ્ય, માંસ, સીધુ (મદ્યવિશેષ) અને પ્રસન્ના (મદ્યવિશેષ)ના આસ્વાદ કરતા, ચાખતા, પીરસતા અને સાથે ભાજન કરતા વિચરવા લાગ્યા. ભાજન કર્યા પછી તે પાંચસા ચારાનુ વિપુલ ધૂપ, પુષ્પ, ગંધ, માળા અને અલકારોથી તેણે સન્માન–બહુમાન કર્યું, સન્માનબહુમાન કરીને આ પ્રમાણે કહ્યું— ‘હે દેવાનુપ્રિયા ! રાજગૃહ નગરમાં ધન્ય નામે એક ધનાઢય સાથ વાહ છે. તેની ભાર્યા ભદ્રાની કુક્ષિએ પાંચ પુત્રો પછી જન્મેલી સુ'સુમા નામની પુત્રી છે—જે સર્વાંગસ’પૂર્ણ શરીરવાળી યાવત્–સુરૂપ છે. તે હે દેવાનુપ્રિયા I આપણે જઈએ અને ધન્ય સાવાહના ઘરને લૂ'ટીએ. તે લૂંટમાં મળનારું વિપુલ ધન, કનક, રત્ન, મણિ, માતી, શ'ખ, પ્રવાળ આદિ બધું તમારું અને સુ'સુમા યુવતી મારી થશે.’ ત્યારે તે પાંચસ ચારાએ ચિલાતની તે વાત સ્વીકારી. www wwww wwˇˇˇˇˇˇmum ૬૧૭. ત્યાર પછી તે ચિલાત ચારસેનાપતિ તે પાંચસા ચારા સાથે આન્દ્રેચ પર બેઠા, બેસીને દિવસના અંતિમ પ્રહરમાં પાંચસા ચારા સાથે કવચ ધારણ કરી તૈયાર થયા, ધનુષબાણના પટ્ટો તેણે કસીને બાંધ્યા, ગળાના રક્ષણ માટે ગ્રેવેયક (ગળાનું કવચ) બાંધ્યું, પાતાની ઓળખાણ માટેના શ્રેષ્ઠ વિમલ પ્રતીકપટ્ટ ધારણ કર્યાં, આયુધા અને પ્રહરણા લીધાં, ગામુખાકૃતિ ફલક (ઢાલ) લીધી, મ્યાનમાંથી તરવારો કાઢી, ખભા પર તીરનાં ભાથી બાંધ્યાં, જાંધ ઉપર ધંટડીએ લટકાવી, ધનુષની દોરી તાણીને બાંધી, બાણા તૈયાર કર્યા. બરછી– ભાલા ઉછળવા લાગ્યા, ગૂચનાં વાજા' વાગવા લાગ્યાં, ચારો વડે જોરજોરથી કરાતા સિંહનાદા ૩૦ ૨૩૩ www અને કોલાહલથી સમુદ્રના ખળભળાટ જેવા અવાજ થઈ રહ્યો. આવી રીતે તે સિ ́હ ગુફા ચારપલ્લીમાંથી નીકળ્યા, નીકળીને જ્યાં રાજગૃહ નગર હતું ત્યાં આવ્યા, આવીને રાજગૃહથી અતિ દૂર નહીં' તેમ અતિ નિકટ નહીં તેવી એક સઘન ઝાડીમાં છુપાઈ ગયા અને છુપાઈને સૂર્યાસ્ત થવાની પ્રતીક્ષા કરવા લાગ્યા. ત્યાર પછી તે ચાર સેનાપતિ ચિલાત અડધી રાત સમયે જ્યારે ચારે તરફ શાંતિ અને સુમસામ વાતાવરણ થઈ ગયુ` ત્યારે પાંચસો ચારો સાથે ગોમુખાકાર ઢાલ બાંધીને—માવત્ જાંધ પર ઘંટડીએ બાંધી અને જ્યાં રાજગૃહ નગરનું પૂર્વ દિશાનું દ્વાર હતુ ત્યાં પહોંચ્યા, પહોંચીને પાણીની મશક કાઢીને તેમાંથી ખેાબામાં પાણી લઈ આચમન કરી ચાખ્ખા, શુદ્ધ, પવિત્ર બન્યા, પછી તાલાદ્ઘાટિની (તાળા ખોલવાની) વિદ્યાનું આહ્વાન કર્યું, આહ્વાન કરી રાજગૃહના દરવાજાના બારણા પર પાણી છાંટયું, છાંટીને બારણાં ખોલી નાંખ્યાં, બારણાં ખોલીને રાજગૃહમાં પેઠા, પેસીને મોટા મોટા અવાજે બાષણા કરતા આમ બાલ્મા–‘હે દેવાનુપ્રિયા ! હું ચિલાત નામે ચાર સેનાપતિ પાંચસો ચારો સાથે સિ’હગુફા પલ્લીમાંથી ધન્ય સા་વાહનું ઘર લૂંટવા અહી` આવ્યા છું. એટલે જે નવી માતાનું દૂધ પીવા ઇચ્છતા હોય તે મારી સામે આવે.’—આમ બોલી જ્યાં ધન્ય સાવાહનુ ઘર હતું ત્યાં આવ્યા, આવીને ધન્ય સાર્થવાહના ઘરનું દ્વાર ખાલી નાખ્યું, ૯૧૮. ત્યાર પછી ધન્યે પાંચસો ચાર સાથે આવેલા ચિલાત ચાર સેનાપતિને પેાતાનું ઘર લૂંટા જોયા, જોઈને તે ભયભીત, ત્રસ્ત, સંત્રસ્ત, ઉદ્ગિગ્ન થયા અને ભયના માર્યાં પાંચે પુત્રો સાથે એકાંત સ્થાનમાં જઈને છુપાઈ ગા. ત્યાર પછી ચિલાત ચેારસેનાપતિએ ધન્ય સાવાહનું ઘર લૂંટીને કેટલુંય ધન તથા સાનું, રત્ન, મણિ, મેાતી, શંખ, શિલાપ્રવાળ, માણેક આદિ સારભૂત સંપત્તિ અને સાથ`વાહ પુત્રી For Private Personal Use Only Page #590 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ધર્મ સ્થાનગ–મહાવીર તીર્થમાં ધન્ય સાર્થવાહ કથાનક : સૂત્ર ૬૨૨ સુંસુમાને ઉપાડી ઉપાડીને રાજગૃહ નગરની બહાર નીકળ્યો, નીકળીને જ્યાં સિંહગુફા હતી ત્યાં જવા રવાના થયા. નગરરક્ષક વડે ચારનપ્રહ૬૧૯. ત્યાર પછી ધન્ય સાર્થવાહ જયાં પોતાનું ઘર હતું ત્યાં પાછો આવ્ય, આવીને પોતાનું કેટલુંય ધન, સોનું અને પુત્રી સુસુમાને હરાઈ ગયાનું જાણ્યું, જાણીને મહઈ, મૂલ્યવાન, મહાપુરુષોગ્ય ભેટ લઈને તે નગરરક્ષકો પાસે પહએ, પહોંચીને તે બહુમૂલ્ય, મહઈ, ઉચ્ચ પુરુષને આપવા લાયક ભેટ તેમની સામે ધરી અને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે! ચિલાત ચોર સેનાપતિ સિંહગુફા ચોરપલ્લીમાંથી અહી પાંચસો ચોરો સાથે આવીને મારા ઘરને લૂટીને કેટલુંય ધન, સોનું અને મારી પુત્રી સુસુમાને ઉપાડી ગયો છે. તે પાછો સિંહગુફામાં ગયો છે. તો હે દેવાનુપ્રિયા ! આપણે સુસુમા કન્યાને પાછી લાવવા જવું છે. હે દેવાનુપ્રિયો ! તે વિપુલ ધન, સેનું પાછું મળે તે બધું તમારું, મને મારી પુત્રી સુસુમાં જોઈએ.’ ત્યારે તે નગરરક્ષકોએ ધન્યની તે વાત સ્વીકારી, સ્વીકારીને કવચ બાંધી તે સજજ થયા યાવન્-આયુધ અને પ્રહરણ લઈને જોર જોર પૂર્વક કરાતા ઉત્કૃષ્ટ સિંહનાદના અવાજથી જાણે સમુદ્ર ખળભળી ઊઠ્યો હોય તેમ ગગનમંડળ ભરી દેતા રાજગૃહમાંથી નીકળ્યા, નીકળીને જ્યાં ચિલાત ચોરસેનાપતિ હતો ત્યાં પહોંચ્યા, ત્યાં પહોંચીને ચિલાત ચોરસેનાપતિ સાથે યુદ્ધ કરવા લાગ્યા. ત્યાર પછી તે નગરરક્ષકોએ ચિલાત ચારસેનાપતિના મોટા મોટા યોદ્ધાઓને મહાત, હત અને ઘાયલ કર્યા, તેમની ધ્વજા-પતાકાએને નાશ કર્યો અને પરાણે જીવ બચાવીને ભાગતા તેઓને ચારે દિશામાં ભગાડી દીધા. ત્યારે તે પાંચસો ચોરો નગરરક્ષકો દ્વારા હત, મહાત કરાયા તેમાંના મોટા મોટા યોદ્ધાઓ ઘાયલ થયા અને જીવ બચાવવા તે બધા ચારે દિશામાં ભાગી છૂટ્યા અને તેમણે લૂટેલું વિપુલ ધન, સુવર્ણ વગેરે ત્યાં જ પડ્યું રહ્યું. ત્યાર પછી તે નગરરક્ષકોએ તેવિપુલ ધન, સુવર્ણ વગેરે લઈ લીધું, લઈને જે તરફ રાજગૃહ નગર હતું ત્યાં પાછા ચાલ્યા. ચિલાતનુ સંસમા સાથે ચેરપલીથી ભાગવું અને સુસુમાની હત્યા૬૨૦. ત્યાર પછી તે ચિલાત નગરરક્ષકો વડે ચૌરસેનાને હત, મહાત થયેલ જોઈને તથા ઉત્તમ વીરોને ઘાયલ કરાયેલા જોઈને, ધ્વજાપતાકાઓ નષ્ટ કરાયેલ જોઈને અને જીવ બચાવવા ચોરોને ચારે દિશામાં ભાગી છૂટેલા જોઈને ભયભીત થયો, ત્રસ્ત થયા અને સુંસુમાં કન્યાને લઈને એક મોટી દુર્લદય દુસ્તર અટવીમાં ઘૂસી ગયો. તે સમયે તે ધન્ય સાર્થવાહ ચિલાતને સુંસુમાં કન્યાને લઈને અટવીમાં પ્રવેશતો જોકે, જોઈને પાંચ પુત્રો સાથે છો તે પોતે કવચબદ્ધ થઈને શસ્ત્રો સાથે તે ચિલાતના પગલે પગલે ગર્જના કરતો, પડકારો, હકાર અને ડરાવતો તેની પાછળ પાછળ ચાલ્યા ૬૨૧. ત્યારે તે ચિલાતે ધન્ય સાર્થવાહને પાંચ પુત્રો સાથે છઠ્ઠો સ્વયં શસ્ત્રસજજ થઈને પીછા કરતો આવતો જોયે, જોઈને તે હતાશ, નિર્બળ, વીર્યહીન અને પરાક્રમરહિત બની ગયો અને જયારે સુંસુમાં કન્યાને ઉપાડીને લઈ જવાની તેનામાં શક્તિ ન રહી ત્યારે થાકેલા, હારેલા, ખિન્ન થયેલા તેણે નીલકમળ, પાડાનાં શીંગડાં, અને અળસીના ફુલ જેવી કાળી ચમકતી તીક્ષ્ણ ધારવાળી તલવાર ખેંચી, તલવાર લઈને * તેણે સુમા કન્યાનું ઉત્તમાંગ–મસ્તક કાપી નાંખ્યું, કાપીને તે મસ્તક લઈને અગોચર અટવીમાં તે પેસી ગયો. ૬૨૨. ત્યાર પછી તે ચિલાત તે અગોચર અટવીમાં ભૂખતરસથી પીડાઈને માર્ગ ભૂલી જતાં સિંહગુફા ચો૨પલ્લી સુધી પહોંચી ન શક્યો અને વરચે જ મરી ગયો. નિગમને પદ૬૨૩. આ જ રીતે હે આયુષ્માન શ્રમણ ! આપણા Page #591 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં ધન્ય સાર્થવાહ કથાનક = સૂત્ર ૬૨૪ ૨૩૫ માંના જે સાધુ, નિગ્રંથ કે નિગ્રંથિની આચાર્યું કે ઉપાધ્યાય પાસે મંડિત બનીને, ગૃહવાસ ત્યજીને અનગાર–દીક્ષા સ્વીકારે અને પછી વમન વહાવનાર, પિત્ત વહાવનાર, કફ વહાવનાર, શુક્ર વહાવનાર, રક્ત વહાવનાર, અસહ્ય ઉચ્છવાસ–નિશ્વાસવાળા, દુર્ગંધયુક્ત મૂત્ર, મળ, પૂપથી ભરેલ, વિષ્ટા, મૂત્ર, શ્લેષ્મ, નાકનો મેલ, વમન, પિત્ત, શુક્ર, શોણિતથી ઉત્પન્ન થનાર, અશ્રુવ, અનિત્ય, અશાશ્વત, સડન-ગલન–વિધ્વંસન ધર્મવાળું, પહેલાં કે પછી નાશ અવશ્ય પામનાર એવા આ દારિક શરીરના વણ, રૂપ, બળ અને વિષયની પ્રાપ્તિ માટે આહાર લે, તેઓ આ જ લેકમાં અનેક શ્રમણ, શ્રમણીએ, શ્રાવક અને શ્રાવિકાઓની અવહેલનાના પાત્ર બને છે યાવતુ-ચતુર્ગનિરૂપ સંસારકાંતારમાં પરિભ્રમણ કરે છે, ભટકે છે–જેમકે તે ચિલાત તસ્કર, ધન્યનું સંસમા માટે આક– જોરથી ડુસકા ભરી ઘણી વાર સુધી રડત અને આંસુ વહાવતો રહ્યો. અટવીમાં સુધાભિભૂત ઇત્યાદિ દ્વારા સંસમાના માંસ–શાણિતને આહાર– ૬૨૫. ત્યાર પછી તે અગોચર અટવીમાં ચિલાત ચેરનો પીછો કરતાં આમતેમ ભટકવાને લીધે ભૂખ અને તરસથી વ્યાકુળ બનેલા પાંચ પુત્રો સહિત છઠા ધન્ય સાર્થવાહે તે અગોચર અટવીમાં ચારે બાજુ પાણીની શોધખોળ કરી પણ કયાંય તેમને પાણી ન મળતાં તે શ્રાના બન્યો, ખિન્ન બન્યો, અત્યન્ત કલાના થઈ ગયો અને હતાશ થઈ ગયો. ખૂબ શોધવા છતાં કયાંય તેમને પાણી ન મળ્યું ત્યારે તે જ્યાં સુસુમા નિપ્રાણ થઈ પડી હતી ત્યાં આવ્યો, આવીને જયેષ્ઠ પુત્રને બોલાવ્યા, બેલાવીને આ પ્રમાણે કહ્યું–હે પુત્ર! પુત્રી સુસુમા માટે ચિલાત ચારની પાછળ ભટકતા ભૂખ-તરસથી પીડાઈને આપણે આ અગોચર અટવીમાં પાણીની તપાસ ચારે બાજુ કરી, તપાસ કરવા છતાં પાણી ન મળ્યું, પાણી વિના આપણે રાજગૃહ પહોંચવા શક્તિમાન નથી. એટલે હે દેવાનુપ્રિય! તું મને જીવનરહિત કર (મારી નાખ), પછી મારા માંસ અને રુધિરને આહાર કરી તમે આ અગોચર અટવીમાંથી બહાર નીકળો અને રાજગૃહ પહોંચો મિત્રો,જ્ઞાતિજનો, સ્વજનો અને સંબંધીઓને મળો તથા અર્થ, ધર્મ અને પુણ્યના ભાગી બને. ૬૨૬. ત્યારે તે જયેષ્ઠ પુત્ર ધન્ય સાર્થવાહની આવી વાત સાંભળી તરત ધન્ય સાર્થવાહને કહ્યુંહે તાત! તમે અમારા પિતા છો, ગુરુ છો, જનક છે, દેવતારૂપ છો, સ્થાપક છે, પ્રતિસ્થાપક છો, સંગોપક છો. આથી હે તાત ! અમે તમને કેવી રીતે મારી શકીએ ? કેવી રીતે તમારા માંસ–શાણિતને આહાર કરી શકીએ? હે તાત! તમે મને જીવનહીન કરી દો અને મારા માંસ-રુધિરનો આહાર કરી તમે બધા આ અગોચર અટવી પાર કરી રાજગૃહ પહોંચો, પહેચીને મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, ૬૨૪. ત્યાર પછી ધન્ય સાર્થવાહ પાંચ પુત્રો સાથે છઠો પોતે તે અગોચર અટવીમાં ચિલાતની પાછળ પાછળ આમ તેમ ભટકી આથડીને ભુખ અને તરસથી શ્રા, કલાન્ત અને અત્યંત પ્રાન્ત થઈ ગયો, છતાં પણ તે ચિલાત ચર સેનાપતિને પોતાના હાથે પકડવામાં સફળ ન થયો, ત્યારે તે ત્યાંથી પાછો વળ્યો અને પાછા ફરતાં જ્યાં સુંસુમાં કન્યાના પ્રાણ ચિલાતે લીધા હતા તે સ્થળે આવી પહોંચ્યો, ત્યાં આવીને ચિલાને મારી નાખેલી સુસુમા દારિકાને તેણે જોઈ, જોઈને કુહાડીથી કાપવામાં આવેલ ચંપકનું વૃક્ષ જેમ જમીન પર ઢળી પડે તેમ, સાંધામાંથી છૂટો પડેલો ઈન્દ્રધ્વજ જેમ જમીન પર ઢળી પડે તેમ, તે પછાડ ખાઈને ભૂમિ પર પડી ગયો. ત્યારે પાંચ પુત્ર સાથે છઠ્ઠો તે ધન્ય સાથેવાહ જ્યારે મૂછ વળી ત્યારે ચીત્કાર કરને, આક્રન્દ કરતો, વિલાપ કરતો અને જોર Page #592 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ધર્મ કથાનુયોગ-મહાવીર તીર્થમાં ધન્ય સાર્થવાહ કથાનક : સૂત્ર ૬૩૦ પાછળ અનેક લૌકિક ક્રિયાઓ, પુણ્યદાન વગેરે કર્યા કરીને સમય જતાં તેના શોકને વિસારે પાડયો. ધન્યની પ્રવજ્યા૬૩૦. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહ નગરના ગુણશિલક ચૈત્યમાં પધાર્યા. તે સમયે પુત્રો સહિત ધન્ય સાર્થવાહ ધર્મ શ્રવણ કરીને પ્રવૃજિત થયો, અગિયાર અંગેનો જ્ઞાતા થયા, અંતિમ સમય આવતાં એક માસની સંલેખના કરીને કાળધર્મ પામી સૌધર્મકલ્પમાં દેવ બન્યા. ત્યાંથી ચ્યવન કરી તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. સંબંધીઓ અને પરિજનોને જઈ મળો તથા અર્થ, ધર્મ અને પુણ્યના ભાગી બનો. ત્યાર પછી બીજા પુત્રો ધન્ય સાર્થવાહને કહ્યું–હે તાત ! ગુરુ અને દેવસમાન જયેષ્ઠ ભ્રાતાને જીવતરહિત ન કરશો, તેનું માંસ-શોણિત ખાવાની વાત ન કરશો. હે તાત ! મને જીવનરહિત કરી દો અને મારાં માંસરુધિરનો આહાર કરો. આ અગોચર અટવીને પાર કરી, રાજગૃહ પહોંચો અને મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો સંબંધીઓ અને પરિજનોને જઈ મળો તથા અર્થ, ધર્મ અને પુણ્યના ભાગી બને. આવી રીતે-પાવતૂપાંચમા પુત્રે કહ્યું. ૬. ૭. ત્યાર પછી ધન્ય સાર્થવાહે પાંચ પુત્રોની હદયેચ્છા જાણીને તે પાંચ પુત્રોને આ પ્રમાણે કહ્યું- હે પુત્રો ! આપણામાંથી કોઈએ જીવનરહિત નથી થવું. આ પુત્રો સુસુમાને નિપ્રાણ નિશ્ચષ્ટ, જીવરહિત શરીર છે, માટે હે પુત્રો ! પુત્રી સુસુમાના માં રૂધિરનો આહાર કરીએ જેથી આપણે તે આહારમાંથી શક્તિ મેળવી રાજગૃહ પહોંચી જઈશું.' ત્યારે ધન્ય સાર્થવાહની આ વાત સાંભળી પાંચ પુત્રોએ તે સ્વીકારી. ૬૨૮ ત્યાર પછી પાંચ પુત્રો સાથે મળી ધન્ય સાર્થવાહે અરણિકાષ્ઠ મેળવ્યું, મેળવીને ચકમક બનાવ્યું, ચકમક બનાવીને અરણિકાષ્ઠ સાથે ઘસ્યું, ઘસીને અગ્નિને તણખો પાડ્યો, તણખે પાડી આગ ચેતાવી, ચેતાવીને તેમાં લાકડાં નાખ્યાં, બરાબર આગ પ્રજળી એટલે તેમાં સુંસુમાં કન્યાનું માંસ પકાવી તેના માંસ અને રુધિરનો આહાર કર્યો, તે આહારથી શક્તિ મેળવી રાજગૃહ પહોંચ્યા, જઈને પોતાના મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધીઓને મળ્યા અને પછી વિપુલ ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, શિલાપ્રવાળ, માણેક આદિ સંસારની સારભૂત સંપત્તિ અને પુણ્યના ભાગી બન્યા. ૬૨૯. ત્યાર બાદ ધન્ય સાર્થવાહે પુત્રી સુંસુમાની નિગમન– હે જંબૂ! જેવી રીતે તે ધન્ય સાર્થવાહ વર્ગ માટે, રૂપ માટે, બળ માટે કે વિષય માટે સુંસુમા દારિકાનું માંસ-રુધિર ખાધું ન હતું, પરંતુ માત્ર રાજગૃહ નગરમાં પહોંચવા માટે જ ખાધું હતું. એ જ રીતે હે આયુષ્માન શ્રમણ ! આપણામાંના જે નિગ્રંથ કે નિગ્રંથિની આચાર્ય કે ઉપાધ્યાય પાસે મુંડિત બની, ગૃહત્યાગ કરી, અનગાર-દીક્ષા લઈને પછી વમન ભરેલા, પિત્તનું વહન કરનાર, કફનું વહન કરનારા, શુક્રનું વહન કરનારા, શેણિતનું વહન કરનારા, દુર્ગ ધયુક્ત શ્વાસોચ્છવાસવાળા, દુર્ગંધયુક્ત મળ-મૂત્ર-શ્લેષ્મ, નાસિકામળ, વમન, પિત્ત, શુક્ર, શોણિતથી ઉત્પન્ન અને અધુવ, અનિત્ય, અશાશ્વત, સડવા-પડવા અને ગળવાના ધર્મવાળા, પહેલાં કે પછી અવશ્ય નાશ પામનાર એવા આ દારિક શરીરના વર્ગ માટે, રૂપ માટે, બળ માટે અથવા વિષય માટે આહાર નથી કરતા પરંતુ માત્ર સિદ્ધગતિમાં પહોંચવા માટે આહાર કરે છે, તેઓ આ જ ભવમાં અનેક શ્રમણે, અનેક શ્રમણીઓ, અનેક શ્રાવકો અને અનેક શ્રાવિકાઓનાં પૂજનીય બને છે-ચાવ– Page #593 -------------------------------------------------------------------------- ________________ ધ કથાનુયાગ—મહાવીર તીમાં કાલેાદાયી કથાનક : સુત્ર ૬૩૧ ચતુતિરૂપ સ‘સારકાંતારને પાર કરી જાય છે– જેવી રીતે પુ સહિત તે ધન્ય સાથવાહ. હું જંબૂ ! આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીરથીયાવત્–પ્રાપ્ત થયેલ અઢારમા શાત અધ્યયનના આ અથ કહેવાયા છે. —એમ હું કહું છું. ૬૩૧. અંગવ’શના સત્તોતેર રાજાએ મુડિત-યાવત્— પ્રવ્રુજિત થયા. ૪૭. મહાવીર-તીર્થોમાં કાલેાદાયી કથાનક રાજગૃહસ્થિત કાલેાદાયી આદિના અસ્તિકાયવિષયક સદેહ— ૬૩૨. તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું, વર્ણન. ગુણશિલક ચૈત્ય હતું–વર્ણન—યાવતુ− પૃથ્વી શિલાપટ્ટ હતા–વણન. તે ગુણશિલક ચૈત્યની પાસે થાડે દૂર ઘણા અન્યતીથિકા રહેતા હતા યયા—કાલાદાયી, શૈલાદાયી, સેવાલાદાયી, ઉદય, નામેાદય, નમાદય, અન્યપાલક, શૈલપાલક, શ ંખપાલક અને સુહસ્તી ગાથાપતિ (ગૃહપતિ). ૬૩૩. ત્યારબાદ અન્ય કોઈ એક સમયે એકત્ર થયેલાબેઠેલા, સુખપૂર્વક બેઠેલા તે અન્યતીથિ કામાં આવા પ્રકારના આ વાર્તાલાપ થયા—‘શ્રમણ શાતપુત્ર (મહાવીર) પાંચ અસ્તિકાયાનો પ્રરૂપણા કરે છે જેમ કે–ધર્માસ્તિકાય યાવત્ આકાશાસ્તિકાય. જેમાં શ્રમણ જ્ઞાતપુત્ર ચાર અસ્તિકાય અજીવકાય છે, એમ બતાવે છે, તે આ પ્રમાણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય. એક જીવાસ્તિકાયને શ્રમણ જ્ઞાતપુત્ર અરૂપી જીવકાય જણાવે છે. તેમાંથી શ્રમણ જ્ઞાતપુત્ર ચાર અસ્તિકાયને અરૂપી કાય પ્રરૂપિત કરે છે જેમ કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય, એક પુદ્ગલાસ્તિકાયને રૂપીકાય અને અજીવકાય પ્રરૂપિત કરે છે. એ પ્રમાણે એ કેમ માની શકાય ?” કાલાદાયી આદિનું ગૌતમ પાસે અસ્તિકાય– શંકા-નિરૂપણ— ૬૩૪, તે કાળે તે સમયે ામણ ભગવાન મહાવીર– યાવત્–ગુણશિલક ચૈત્યમાં સમાસર્યા માવત્ પરિષદ પાછી ફરી. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના પટ્ટશિષ્ય ગૌતમગાત્રીય ઇન્દ્રભૂતિ નામે અનગાર, બીજા શતકના નિગ્રંથ ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણેયાવ—ભિક્ષા ચર્યા માટે ભમતા યથાપર્યાપ્ત ભક્તપાનને ગ્રહણ કરીને રાજગૃહ નગરથી-પાવતુ~ત્વરારહિત, અસભ્રાન્ત રૂપે-યાવર્તુ-ઇર્યાંસમિતિને વારંવાર શેાધતા તે અન્યતીથિકાથી ઘેાડે દૂર જઈ રહ્યા હતા. ૨૩૭ ત્યારે તે અન્યતીથિકા ભગવાન ગૌતમને થાડે જતાં જુએ છે, જોઈને એકબીજાને બાલાવે છે, એકબીજાને બાલાવીને તેઓએ આ પ્રમાણે કહ્યું—‘હે દેવાનુપ્રિયા ! આપણને આ કથા [પચાસ્તિકાયની વાત] અપ્રકટઅજ્ઞાત છે; અને આ ગૌતમ આપણાથી થાડે દૂર જઈ રહ્યા છે, એટલા માટે હે દેવાનુપ્રિયા ! આપણે આ અર્થ ગૌતમને પૂછવા શ્રેયસ્કર છે.' એમ કહીને તેઓ એકબીજાની વાતન સ્વીકાર કરે છે, સ્વીકાર કરીને જયાં ભગવાન ગૌતમ હતા ત્યાં આવે છે, ત્યાં આવી તેઓએ ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યું— ‘હે ગૌતમ! તમારા ધર્માચાય, ધર્મોપદેશક શ્રમણ જ્ઞાતપુત્ર પાંચ અસ્તિકાયનું નિરૂપણ ક૨ે છે. જેમકે-ધર્માસ્તિકાય–પાવત્–આકાશાસ્તિકાય, તેને જ યાવત–રૂપીકાય, અજીવકાય બતાવે છે. તે હે ગૌતમ ! એ પ્રમાણે શી રીતે હાઈ શકે ?” ગૌતમકૃત કાલાદાયી આદિની શંકાનુ સમાધાન— ૬૩૫. ત્યારબાદ ભગવાન ગૌતમે અન્યતીથિકાને આ પ્રમાણે કહ્યું— ‘હે દેવાનુપ્રિયા ! અમે અસ્તિભાવને નાસ્તિ (અવિદ્યમાન) એમ નથી કહેતા અને તે જ પ્રમાણે નાસ્તિભાવને અસ્તિ (વિદ્યમાન) For Private Personal Use Only Page #594 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં કાલોદાયી કથાનક : સત્ર પર એમ પણ નથી કહેતા. હે દેવાનુપ્રિયે ! અમે સમસ્ત અસ્તિભાવને અસ્તિ કહીએ છીએ, અને સમસ્ત નાતિભાવને નાસ્તિ કહીએ છીએ. માટે હે દેવાનુપ્રિયેજ્ઞાન વડે તમે સ્વયમેવ આ અર્થનો વિચાર કરો.” આ પ્રમાણે કહીને જ્યાં ગુણશિલક ચૈત્ય હતું, જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા, ત્યાં આવી તેઓ નિર્ગથ ઉદ્દેશકના વર્ણનને અનુરૂપ-ચાવતુભક્ત-પાનને દેખાડે છે, ભક્ત-પાનને દેખાડીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કર્યા, વંદન.નમસ્કાર કરીને ન અતિ પાસેયાવતુ-પકુંપાસના કરવા લાગ્યા. કાલેદાયત પંચાસ્તિકાય સમ્બન્ધી વિવિધ પ્રશ્નોનું જ્ઞાતપુત્રસ્કૃત સમાધાન૬૩૬, તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર મહાકથા-પ્રતિપન્ન (ધર્મોપદેશ કરવામાં પ્રવૃત્ત) હતા, તે સ્થાન પર કાલોદાયી શીઘ આવ્યો. શ્રમણ ભગવાન મહાવીરે કાલેદાયીને કહ્યું – “હે કાલાદાયી! અન્યદા કોઈ એક સમયે એકત્રિત થયેલા, આવેલા, બેઠેલા એવા તમને, પૂવે કહ્યા પ્રમાણે-પાવતુ-એ વાત એ પ્રમાણે કેમ માની શકાય ?– હે કાલોદાયી! ખરેખર શું આ વાત યથાર્થ છે?” હા! યથાર્થ છે.” હે કાલાદાયી ! એ વાત સત્ય છે કે હું પાંચ અરિતકાયની પ્રરૂપણા કરું છું. જેમ કે ધર્માસ્તિકાય–ચાવતુ-પુદ્ગલાસ્તિકાય. તેમાં ચાર અસ્તિકાય અજવાસ્તિકાયને અજીવ રુપે કહું છું' પૂર્વે કહ્યા પ્રમાણે-ચાવ–-એક પુદ્ગલાસ્તિકાયને રૂપી કાય કહું છું.' ૬૩૭. ત્યારે તે કાલાદાયીએ શ્રમણ ભગવાન મહા વીરને આ પ્રમાણે કહ્યું- “હે ભદન્ત ! આ અરૂપી અજીવકાય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકામાં બેસવા, સુવા, ઊભા રહેવા, નીચે બેસવા, આળોટવા કોઈ પણ શક્તિમાન છે?— આ અર્થે યોગ્ય નથી.” હે કાલોદાયી! એક રૂપી અજીવકાય પુદ્ર ગલાસ્તિકાયમાં બેસવા, સુવા-યાવત-આળોટવા કોઈ પણ શક્તિમાન છે.' હે ભગવન્! આ રૂપી અજીવકાય પુગલાસ્તિકાયમાં જીવને પાપ ફલ વિપાકસહિત પાપકર્મો લાગે છે?” હે કાલાદાયી ! આ અર્થ યોગ્ય નથી.” ૬૩૮. “શું એ અરૂપીકાય જીવાસ્તિકાયમાં જીવને પાપ-અશુભ ફળ–વિપાકસહિત પાપકર્મો લાગે છે?” હા, લાગે છે.” કાલોદાણી દ્વારા નિર્ચથ–પ્રવજ્યા-ગ્રહણ અને વિહરણ– ૬૩૯. અહીં તે કાલોદાયી બોધ પામ્યો અને શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને તેણે આ પ્રમાણે કહ્યું– હે ભગવન્! હું આપની પાસે ધર્મ સાંભળવા ઇચ્છું છું-હું આપની પાસે ધર્મ શ્રવણ કરવા ઉત્સુક છું' એ પ્રમાણે સ્કદકની જેમ તેણે પ્રજા અંગીકાર કરી અને તેની જેમ અગિયાર અંગોનું અધ્યયન-માવતવિહરવા લાગ્યો. ભગવાન મહાવીરના જનપદ-વિહાર૬૪૦. ત્યાર બાદ અન્ય કોઈ એક દિવસે શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહ નગર અને ગુણશીલક ચૈત્યથી બહાર નીકળ્યા, નીકળીને બહાર જનપદમાં વિહરવા લાગ્યા. કાલેદાયીકૃત પાપકર્મ-કલ્યાણ કર્મ ફળ વિપાકના પ્રશ્નોનું ભગવાન દ્વારા સમાધાન– ૬૪૧. તે કાળે તે સમયે રાજગૃહ નામના નગરમાં ગુણશીલક ચૈત્ય હતું. ત્યાં અન્ય કોઈ એક દિવસે શ્રમણ ભગવાન મહાવીર-વાવ પધાર્યા. પરિષદ પાછી ફરી. ૬૪૨. ત્યારબાદ તે કાલોદાયી અનગાર અન્ય કોઈ એક દિવસે જયાં શ્રમણ ભગવાન મહાવીર Page #595 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં કાલેદાયી કથાનક : સૂત્ર ૬૪૩ ૨૩૯ હતા ત્યાં આવ્યો, આવીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કર્યો, વંદન નમસ્કાર કરીને તેણે આ પ્રમાણે કહ્યું – હે ભગવન! જીવેનાં પાપકર્મ પાપઅશુભફલ–વિપાક સહિત હોય છે?” હા, હોય છે.' હે ભગવન્! જીવોનાં પાપકર્મ પાપફલવિપાક સહિત કેમ હોય છે?” હે કાલેદાયી ! જેમ કોઈ એક પુરુષ સુંદર સ્થાલી (થાળી-પકાવવાનું વાસણ)માં રાંધવાથી શુદ્ધ અઢાર પ્રકારનાં વ્યંજનોથી યુક્ત વિષમિશ્રિત ભોજન કરે, તે ભોજન ખાતી વખતે ભદ્ર-સુખકર લાગે છે, પરંતુ ત્યાર બાદ તે પરિણામ પામતા ખરાબરૂપે, દુગંધપણે ‘મહાઅવ’ ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે વારંવાર પરિણામ પામે છે. એ જ પ્રમાણે હે કાલેદાયી ! જીવોને પ્રાણાતિપાત-વાવ-મિથ્યાદર્શન શલ્ય શરૂઆતમાં સારું લાગે છે, ત્યાર બાદ પરિણામ પામતા ધૃણિત રૂપે--વાવનુ-પરિણામ પામે છે, આ પ્રમાણે હે કાલેદાયી! જીવોનાં પાપકર્મ પાપફલ વિપાક સહિત હોય છે.' કલ્યાણકર્મ વિષયમાં પ્રશ્નોત્તર ૬૪૩. “હે ભગવન્! જીવનાં કલ્યાણ (શુભ) કર્મો કલ્યાણ ફલ વિપાક સહિત હોય છે?” હા, હોય છે.” “હે ભગવન ! જીવોનાં કલ્યાણ કર્મ કલ્યાણફલ વિપાક સહિત કેમ હોય છે? હે કાલોદાયી ! જેમ કોઈ એક પુરુષ સુંદર સ્થાલીમાં રાંધવાથી શુદ્ધ અઢાર પ્રકારના વ્યંજનાથી યુક્ત ઔષધિ મિશ્રિત ભોજન કરે, તે ભેજન ખાવા સમયે પ્રારંભમાં ભદ્ર-રુચિકર, સારું ન લાગે, પરંતુ ત્યારબાદ જયારે તે અત્યંત પરિણામ પામે ત્યારે પચે છે ત્યારે-તે સુરૂપપણે, સુવર્ણપણેયાવતુ–સુખપણે પરિણમે છે, દુ:ખપણે પરિણામ પામતું નથી. એ પ્રમાણે હે કાલોદાયી ! જીવોને પ્રાણાતિપાતવિરમણયાવ-પરિગ્રહ વિરમણ, ક્રોધને ત્યાગ-યાવત્ મિથ્યાદર્શનશલ્યનો ત્યાગ પ્રારંભમાં સારો લાગતું નથી, પરંતુ ત્યારબાદ જયારે તે પરિણામ પ્રાપ્ત કરે છે ત્યારે તે વારંવાર સુખપણે પરિણમે છે...યાવતુ–દુ:ખપણે પરિણામ પામતું નથી. તે પ્રમાણે હે કાલોદાયી! જીવોના કલ્યાણ કર્મ કલ્યાણ ફળવિપાક સહિત હોય છે.' કાલેદાયીકત અગ્નિકાય સમારંભ-નિર્વાપન સંબંધી કમબંધના પ્રશ્નનું ભગવાન દ્વારા સમાધાન૬૪૪. “હે ભદત! સરખા બે પુરુષ-યાવર્તુ-સમાને ભાંડ-પાત્રાદિ ઉપકરણવાળા હોય, તેઓ પરસ્પર સાથે અગ્નિકાયનો સમારંભ–હિંસા કરે છે, તેમાં એક પુરુષ અગ્નિકાયને પ્રકટ કરે છે અને એક પુરુષ તેને બુઝાવે છે. હે ભગવન્! આ બે પુરુષમાં કયો પુરુષ મહાકર્મવાળમહાક્રિયાવાળો, મહાઆસવવાળો અને મહાવેદનાવાળો હોય છે અને કયા પુરુષ અલ્પ કર્મવાળો-ચાવતુ- અલ્પ વેદનાવાળો હોય છે અથવા જે પુરુષ અગ્નિકાયને પ્રગટ કરે છે તે કે જે પુરુષ અગ્નિકાયને બુઝાવે છે ને?” હે કાલોદાયી ! તે બંને પુરુષમાં જે અગ્નિકાયને પ્રજ્વલિત કરે છે, તે પુરુષ મહાકર્મવાળો-પાવનૂ-મહાવેદનાવાળો હોય છે અને જે પુરુષ અગ્નિકાયને બુઝાવે છે તે પુરુષ અલપકર્મવાળો – યાવતુ - અલ૫વેદનાવાળો હોય છે.” હે ભગવન્! આ પ્રમાણે આપ કેમશા માટે કહો છો-તેમાં જે પુરુષ–યાવઅલ્પવેદનાવાળો હોય છે? હે કાલોદાયી ! તે બંનેમાં જે પુરુષ અગ્નિકાયને પ્રદીપ્ત કરે છે તે પુરુષ પૃથ્વીકાયના જીવનો પ્રચુર પરિમાણમાં સમારંભ કરે છે, જલકાયનો પ્રચુર માત્રામાં સમારંભ કરે છે. અ૫ અગ્નિકાયનો સમારંભ કરે છે, વાયુકાયને અધિક સમારંભ કરે છે, ઘણા વનસ્પતિ કાય સમારંભ કરે છે, અધિક ત્રસકાયનો સમારંભ કરે છે, અને તેમાં જે પુરુષ અગ્નિકાયને બુઝાવે છે તે પુરુષ અલ્પપૃથ્વીકાયનો Page #596 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ wwwwww સમાર’ભ કરે છે, અલ્પજલકાયના સમારંભ કરે છે. અધિક અગ્નિકાયના સમાર`ભ કરે છે, અલ્પવાયુકાયના સમારંભ કરે છે, અલ્પવનસ્પતિકાયના સમારંભ કરે છે, અલ્પ ત્રસકાયના સમારંભ કરે છે. એ કારણથી હે કાલાદાયી ! યાવત્અલ્પવેદનાવાળા હોય છે.' કાલાદાયીકૃત ચિત્ત પુદ્ગલાવભાસન-ઉદ્યોત સબંધી પ્રશ્નતુ... ભગવાન દ્વારા સમાધાન— ૬૪૫, ‘હે ભગવન્! શું અચિત્ત પુદ્ગલ પણ અવભાસ કરે છે ? ઉદ્યોત કરે છે, તપે છે, પ્રકાશ કરે છે ?” ધર્મ કથાનુયાગ—મહાવીર તીર્થમાં પુ'ડરીક કંડરીક ક્થાનક : સૂત્ર ૬૪૮ wwwwwˇˇˇˇˇmmun ‘હા, કરે છે.’ ‘હે ભગવન્ ! અચિત્ત હાવા છતાં કયા પુદ્ગલ અવભાસ કરે છે? યાવત્ પ્રકાશ કરે છે ?” ‘હે કાલાદાયી ! ક્રોધિત અનગારની તેજોલેશ્યા નીકળીને દૂર જઈને દૂર પડે છે, દેશમાં જઈને તે દેશમાં—સ્થાનમાં પડે છે. જ્યાં જ્યાં પડે છે ત્યાં ત્યાં તે અચિત્ત પુદ્ગલ અવભાસ કરે છે—યાવતુ– પ્રકાશ કરે છે, તે ΟΥ કારણથી તે અચિત્ત પુદ્ગલ પણ અવભાસ કરે છે—યાવતુ “પ્રકાશ કરે છે.' કાલેાદાચીનુ' નિર્વાણગમન— ૬૪૬. ત્યાર બાદ તે કાલાદાયી અનગાર શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કરે છે, વંદન નમસ્કાર કરીને ઘણા ચતુ, ષષ્ઠ અષ્ટમપાવત્–આત્માને ભાવિત કરતા તે પ્રથમ શતકમાંના કાલાસવેસિયપુત્રની જેમયાવર્તુ-સદુ:ખાથી રહિત થયા. હે ભગવન! તે એ જ પ્રમાણે છે. હે ભગવન્ ! તે એજ પ્રમાણે છે. * ૪૮. પુંડરીક–કંડરીક કથાનક મહાવિદેહમાં પુ ડરીકિણી નગરીના રાજપુત્રો પુરી—કંડરીક— ૬૪૭. તે કાળે તે સમયે આ જ જંબુદ્રીપ નામે દ્વીપમાં, મહાવિદેહમાં, સીતા મહાનદીના ઉત્તર કિનારે, નીલવંત નામે વધર પર્વતની દક્ષિણમાં, ઉત્તરમાં આવેલ સીતામુખ નામક વનખ`ડની પશ્ચિમે અને એકશૈલક નામે વક્ષકાર પતની પૂર્વમાં પુષ્કલાવતી નામે વિજય છે. તેની પુંડરીકિણી નામે રાજધાની છે— જે નવ માજન પહોળી, બાર માજન લાંબી યાવત્–સાક્ષાત્ દેવલાક સમાન મનેાહર, દશનીય, સુંદર રૂપવાળી અને પ્રતિરૂપ છે. તે પુ'ડરીકિણી નગરીના ઉત્તર-પૂર્વ દિશા ભાગ(ઈશાનકોણ)માં નલિનીવન નામે ઉદ્યાન છે. તે પુંડરીકિણી રાજધાનીમાં મહાપદ્મ નામે રાજા હતા. તેની પદ્માવતી નામે રાણી હતી. તે મહાપદ્મ રાજાના પુત્ર, પદ્માવતી દેવીના આત્મજ બે રાજકુમાર હતા, યથાપુંડરીક અને કંડરીક, જેમનાં હાથપગ આદિ અંગોપાંગ સુકોમળ હતાં. પુંડરીક યુવરાજ હા. મહાપદ્મ રાજાની પ્રત્રજ્યા અને પુરીકના અભિષેક— ૬૪૮, તે કાળે તે સમયે સ્થવિર મુનિઓનું આગમન થયું. મહાપદ્મ રાજા [વંદન માટે] નીકળ્યા. ધ શ્રવણ કરીને પુંડરીકને રાજ્યાસને બેસાડી તેણે પ્રવ્રજ્યા અગીકાર કરી, પુંડરીક રાજા બન્યા, કંડરીક યુવરાજ, મહાપદ્મ અનગારે ચૌદ પૂર્વના અભ્યાસ કર્યાં. ત્યાર પછી તે સ્થવિર મુનિ બહારનાં જનપદોમાં વિહાર કરવા લાગ્યા. ત્યાર પછી તે મહાપદ્મ અનેક વર્ષોના શ્રમણપર્યાય પાળીયાવત્–સિદ્ધિ પ્રાપ્ત કરી. ત્યાર પછી ફરી એક વખત કોઈ સ્થવિરા પુંડરીકિણી રાજધાનીના નલિનીવન ઉદ્યાનમાં પધાર્યાં. પુ ડરીક રાજા વંદન કરવા નીકળ્યા. કંડરીક પણ મોટા જનકોલાહલથી સ્થવિરોના આગમનના સમાચાર જાણી મહાબલની જેમ વંદના નીકળ્યા—યાવત્ પયુ પાસના કરવા For Private Personal Use Only Page #597 -------------------------------------------------------------------------- ________________ વર્મ સ્થાનુયોગ–મહાવીર-તીર્થમાં પુંડરીક કંડરીક કથાનક : સૂત્ર ૬૪૮ ૨૪૧ waaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa લાગ્યો. સ્થવિરાએ ધર્મોપદેશ આપ્યો. ધર્મ હે ભાઈ! તું અત્યારે મુંડિત બની, ગૃહશ્રવણ કરી પુંડરીક શ્રમણોપાસક બન્યો- વાસ છોડી–અનગાર પ્રવ્રજ્યા ગ્રહણ ન કર. પાવતુ-પાછો ફર્યો. હું તારે મહાન અભિષેકઉત્સવ કરવા ત્યાર પછી મુનિવરો પાસેથી ધર્મોપદેશ માંગું છું. સાંભળીને અને સમજીને કંડરીક હર્ષિત અને ત્યારે કંડરીકે પુંડરીક રાજાના આ કથનને સંતુષ્ટ થઈ પોતાના સ્થાનથી ઊભો થશે, આદર કર્યો નહી, કે સ્વીકાર કર્યો નહીં, પરંતુ ઊભો થઈને મુનિવરની ત્રણ વાર આદક્ષિણા તે મૌન રહ્યો. પ્રદક્ષિણા કરી, વંદન-નમસ્કાર કર્યો, વંદન ત્યાર પછી જ્યારે પુંડરીકે કંડરીકકુમારને નમન કરી આ પ્રમાણે બોલ્યા અનેક પ્રકારે સમજાવવા, મનાવવા પ્રયત્ન હે ભદંત ! હું નિર્ગથ પ્રવચનમાં શ્રદ્ધા કરવા છતાં તે સફળ ન થયો યાવતું ત્યારે કરું છું—પાવ-આપે જે કહ્યું તે યથાર્થ છે.” તેણે અનિચ્છાપૂર્વક તેની વાત સ્વીકારી યાવત્ (વળી વિશેષમાં-) “પંડરીક રાજાની આજ્ઞા નિષ્ક્રમણાભિષેક કર્યો યાવતું સ્થવિરોને તેનું લઈશ અને પછી ગૃહવાસ ત્યાગી અનગાર- શિષ્યરૂપે દાન કર્યું. આમ કંડરીક પ્રવૃજિત પ્રજ્યા અંગીકાર કરીશ.” થયો, અનગાર બન્યા. પછી અગિયાર હે દેવાનુપ્રિય! તમને જેમ સુખ થાય અંગોનો શાતા બન્યો. તે પ્રમાણે કરો.” ત્યારે પછી કોઈ સમયે સ્થવિર ભગવંત ત્યાર પછી તે કંડરીકે સ્થવિરેને વંદન પંડરકિણી નગરીના નલિનીવન ઉદ્યાનમાંથી નમસ્કાર કર્યો, વંદન-નમસ્કાર કરીને સ્થવિરો નીકળ્યા અને નીકળીને બાહ્ય જનપદોમાં પાસેથી તે નીકળ્યો, નીકળીને ચાર ઘંટાવાળા વિહાર કરવા લાગ્યા. અશ્વરથ પર આરૂઢ થયો અને મોટા મોટા ભટ કંડરીને વેદના– સુભટના સમૂહ સાથે પુંડરીકિણી નગરીની ૬૫૦. ત્યાર પછી કંડરીક અનગાર ખા-સૂકા આહાવચ્ચોવચ્ચે થઈને જ્યાં પોતાનું ભવન હતું ૨ના કારણે યાવત્ સેલક મુનિની જેમ ત્યાં પહોંચ્યાં, પહોંચીને ચાર ઘંટાવાળા અશ્વ- દાહજ્વરથી પીડાતા વિહાર કરવા લાગ્યા. રથમાંથી નીચે ઊતર્યો, ઊતરીને જ્યાં પુંડરીક ત્યાર પછી એક વાર સ્થવિર ભગવંત પુડરાજા હતો ત્યાં આવ્યા, આવીને બે હાથ જોડી રીકિણી નગરીમાં પધાર્યા, પધારીને નલિનીવન નતમસ્તકે અંજલિ રચી આ પ્રમાણે બાલ્યા ઉદ્યાનમાં વિરાજતા હતા. પુંડરીક રાજા દર્શનહે દેવાનુપ્રિય! મેં સ્થવિર મુનિએ પાસે વંદન માટે ગયો. તેણે ધર્મોપદેશ સાંભળ્યો. ધર્મ-ઉપદેશ શ્રવણ કર્યો છે, હું તે ધર્મની કંડરીકની ચિકિત્સાઇચ્છા કરું છું. વિશેષ ઈચ્છા કરું છું, તેમાં ૬૫૧. ત્યાર પછી પુંડરીક રાજા ધર્મશ્રવણ પછી મારી રુચિ થઈ છે. આથી હે દેવાનુપ્રિય ! જ્યાં કંડરીક અનગાર હતા ત્યાં આવ્યો, આવીને આપ અનુજ્ઞા આપે તો હું સ્થવિરો પાસે કંડરીક અનગારને વંદન-નમસ્કાર કર્યા, વંદનમંડિત બની, ગૃહત્યાગ કરી અનગાર પ્રજયા નમન કરીને જોયું તે કંડરીક અનગારના દેહને ગ્રહણ કરું: પીડિત અને રોગવાળા જા. તે જોઈને તે કંડરીકની પ્રવ્રજ્યા સ્થવિર ભગવંત પાસે આવ્યા, આવીને સ્થ૬૪૯. ત્યારે પુંડરીક રાજાએ કંડરીકને આ પ્રમાણે વિર ભગવંતને વંદન-નમસ્કાર કર્યા, વંદનકહ્યું નમન કરી આ પ્રમાણે બોલ્યા૩૧ Page #598 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ધર્મ ક્થાનુયાગ—મહાવીર તીમાં પુંડરીક કંડરીક કથાનક : સૂત્ર ૬૫૪ wwwwww ‘હે ભગવન્ ! હું ક’ડરીક અનગારની યથાપ્રવૃત્ત (સાધુઓના આચારને બાધ ન આવે તેવી રીતે) ઔષધ, ભૈષજ્ય, ભોજન અને પાન વડે ચિકિત્સા કરાવવા ઇચ્છુ છું. તે હે ભદંત ! આપ મારી યાનશાળામાં પધારે.' ત્યારે સ્થવિર ભગવંતે પુંડરીકની એ વાતના સ્વીકાર કર્યાં, સ્વીકાર કરીને જ્યાં પુંડરીક રાજાની યાનશાળા હતી ત્યાં પધાર્યા અને પ્રાસુક, એષણીય પીઠ, ફલક, શૈયા, સ`સ્તારક લઇને વિચરવા લાગ્યા. તે પછી પુંડરીક રાજાએ ચિકિત્સકોને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કહ્યું– ‘હે દેવાનુપ્રિયા ! તમે કંડરીક અનગારની પ્રાસુક અને એષણીય, ઔષધ, ભૈષજ, ભોજન, પાન વડે ચિકિત્સા કરો.’ ત્યારે પુ ડરીક રાજાની આ આશા સાંભળીને હૃષ્ટ-તુષ્ટ થઈને તે ચિકિત્સકો ક`ડરીક અનગારની યથાપ્રવૃત્ત ઔષધ, ભૈષજ, આહારપાણી વડે ચિકિત્સા કરવા લાગ્યા અને તેમણે કંડરીકને મદ્યપાન કરવાની સલાહ પણ આપી. ત્યાર પછી યથાપ્રવૃત્ત ઔષધ, ભૈષજ, આહાર અને પાન તથા મદ્યપાનની ચિકિસાથી કંડરીકના રોગઆતંક ઉપશાંત થઈ ગયા અને તે હૃષ્ટ પુષ્ટ બળવાન શરીરવાળા નીરોગી બની ગયા. કંડરીકના પ્રમત્ત-વિહાર— ૬પ૨. ત્યાર પછી સ્થવિર ભગવતે પુંડરીક રાજાની રજા લીધી, રજા લઈને તે બાહ્ય જનપદોમાં વિહાર કરવા લાગ્યા. ત્યારે તે કડરીક પાતાના રોગ–આતકમાંથી મુક્ત થઈ ગયા છતાં પેલાં મનાશ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહારમાં માહિત, ગૃદ્ધ, આસક્ત અને તલ્લીન થઈ જવાને લીધે પુ`ડરીક રાજાની રજા લઈને બાહ્ય જનપદમાં વિહાર કરવા ઉદ્યત ન થયા પરંતુ શિથિલાચારી બની ત્યાં જ રહેવા લાગ્યા. પુડરીક દ્વારા પ્રતિમાધ ૬૫૩. ત્યાર પછી પુંડરીકને આ વાતની જાણ થતાં જ તે સ્નાન કરી, અંત:પુર અને પરિવાર સહ જ્યાં કંડરીક અનગાર હતા ત્યાં આવ્યા, આવીને કંડરીકની ત્રણવાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરી વંદન-નમસ્કાર કર્યા, વંદનનમન કરી આ પ્રમાણે કહ્યું- ‘હે દેવાનુપ્રિય! તમે ધન્ય છે, કૃતા છે, કૃતપુણ્ય છે, કૃતલક્ષણ છે. હે દેવાનુપ્રિય ! તમે મનુષ્યજન્મ અને જીવનનું સુંદર ફળ મેળવ્યું છે કે જેથી તમે રાજ્ય, રાષ્ટ્ર, કોષ, કોષ્ઠાગાર, બલ, વાહન, પુર અને અંત:પુરના ત્યાગ કરીને પ્રવ્રુજિત થયા છે. જ્યારે હું અધન્ય છુ, અમૃતપુણ્ય છુ, રાજ્ય યાવત અંત:પુર અને મનુષ્યસંબંધી કામભોગામાં મૂર્છિત છું યાવત્ વિષયાસક્ત છું જેથી દીક્ષા લેવા શક્તિમાન નથી. આથી હે દેવાનુપ્રિય ! તમે ધન્ય છે, કૃતા છે, કૃતપુણ્ય છે, કૃતલક્ષણ છે, હે દેવાનુપ્રિય ! તમને મનુષ્યજન્મ અને જીવનનું સુંદર ફળ પ્રાપ્ત થયુ છે.’ ત્યારે ક’ડરીક અનગારે પુંડરીકનાં આવાં વચનાના આદર ન કર્યા, ન સ્વીકાર કર્યા અને મૌન રહ્યા. ત્યાર પછી પુંડરીકે બીજી વાર અને ત્રીજી વાર પણ આ જ વાત કહેતાં તે સાંભળીને કંડરીક અનગાર અનિચ્છાપૂર્વક, લજજાવશ અને અભિમાનને કારણે પુંડરીકની રજા લઈને સ્થવિરો સાથે બાહ્ય જનપદોમાં વિહાર કરવા લાગ્યા. ફડરીકના પ્રવ્રજ્યા—ત્યાગ— ૬૫૪. ત્યાર પછી કેટલાક સમય સ્થવિરો સાથે ઉગ્ર વિહાર કર્યા પછી કંડરીક અનગાર શ્રમણત્વથી થાકી ગયા, શ્રમણત્વથી કંટાળી ગયા અને શ્રમણત્વની ધૃણા કરવા લાગ્યા, શ્રમણના ગુણા તેમણે છોડી દીધા અને ધીરે ધીરે શ્રમણા પાસેથી દૂર હટવા લાગ્યા, દૂર થઈને જ્યાં For Private Personal Use Only Page #599 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં પુંડરીક કંડરીક કથાનક સૂત્રઃ ૬૫૪ ૨૪૩ ત્યાર પછી પુંડરીકે કંડરીકને આ પ્રમાણે કહ્યું-“હે ભદત! શું ભેગની ઇચ્છા છે? હા, ઇચ્છા છે.” [કંડરીકે ઉત્તર આપ્યો.] પુંડરીકિણી નગરી હતી, જ્યાં પુંડરીકનું ભવન હતું ત્યાં આવ્યા, આવીને અશોકવાટિકામાં શ્રેષ્ઠ અશોક વૃક્ષ નીચે પૃથ્વીશિલાની બનેલ પાટ પર બેઠા, બેસીને બે હથેળીમાં મુખ રાખી ભગ્ન મનોરથ બની આર્તધ્યાન કરતા ચિંતામાં ડૂબી ગયા. ત્યારે પુંડરીકની ધાવમાતા જ્યાં અશોકવાટિકા હતી ત્યાં ગઈ તો ત્યાં તેણે અશોક વૃક્ષ નીચે પૃથ્વીશિલાપટ્ટ પર મનેરથભગ્ન પાવન ચિંતામાં ડૂબેલા કંડરીક અણગારને બેઠેલા જોયા, જોઈને તે પુંડરીક રાજા પાસે ગઈ. જઈને તેણે પુંડરીક રાજાને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય! આપના પ્રિય ભાઈ કંડરીક અણગાર અશોકવાટિકામાં શ્રેષ્ઠ અશોક વૃક્ષ નીચે પૃથ્વીશિલાપટ્ટ પર મનોરથભગ્ન યાવતુ ચિંતાગ્રસ્ત બનીને બેઠા છે.” ત્યારે તે પુંડરીક રાજા ધાવમાતાની આ વાત સાંભળી અને સમજીને તરત સંભ્રાન્ત બની આસનેથી ઊઠયો, ઊઠીને અંત:પુર પરિવાર સહ જ્યાં અશોકવાટિકા હતી ત્યાં આવ્યો, આવીને કંડરીક અણગારની ત્રણવાર આદક્ષિણાપ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરી વંદનનમસ્કાર કર્યા, વંદન-નમન કરી આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય! તમે ધન્ય છો, કૃતાર્થ છો, કૃતલક્ષણ છો. હે દેવાનુપ્રિય! તમે માનવજન્મ અને જીવનનું સુફળ મેળવ્યું છે–ચાવતુ-ગૃહત્યાગ કરીને અનગાર–પ્રવ્રજ્યા અંગીકાર કરી છે. હું તો અધન્ય છું, અકૃતીર્થ છું, અકૃતપુણ્ય છું, અકૃતલક્ષણ છું યાવત્ દીક્ષા લેવા સમર્થ નથી થયો. હે દેવાનુપ્રિય! તમે ધન્ય છો-પાવતુ-તમે માનવજન્મ અને જીવન સફળ કર્યા છે.” ત્યારે પંડરીક દ્વારા આ પ્રમાણે કહેવાયાં છતાં કંડરીક મૌન જ રહ્યા. બીજી વાર અને ત્રીજી વાર પણ પુંડરીકે આ પ્રમાણે કહ્યું છતાં તે મૌન ધરી બેઠા રહ્યા. ત્યારે પુંડરીક રાજાએ કૌટુંબિક પુરુષને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! તરત જ કંડરીકને માટે મહાન અભિષેકની તૈયારી કરો યાવતુ તેણે કંડરીકનો રાજ્યાભિષેક કર્યો. પંડરીકની પ્રવજ્યા૬૫૫. ત્યાર પછી પુંડરીકે પોતાના હાથે જ પંચમુષ્ટિક કેશલોચ કર્યો, પોતાની મેળે જ ચાતુર્યામ ધર્મ અંગીકાર કરી કંડરીકનાં શ્રમણાચારનાં પાત્રોઉપકરણ ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને આ પ્રકારે અભિગ્રહ ગ્રહણ કર્યો– સ્થવિર ભગવંતને વંદન-નમસ્કાર કરીને અને ચાતુર્યામ ધર્મ અંગીકાર કરીને જ હું આહાર લઈશ.”—આ અભિગ્રહ ધારણ કરીને તે પુંડરીકિણી નગરીમાંથી નીકળ્યો, નીકળીને એક ગામથી બીજે ગામ ફરતો ફરતો તે જ્યાં સ્થવિર ભગવંત હતા તે સ્થળે જવા ઉદ્યત થયો. કંડરીકનું મૃત્યુ ૬૫૬. ત્યાર પછી રાજા બનેલ કંડરીકે પ્રણીત (પૌષ્ટિક) ભોજનપાનને આહાર લેવા માંડ્યો અને અતિ ભોજન તથા અતિ જાગરણથી તેને તે ભોજનનું અજીર્ણ થયું-આહાર પચ્યો નહીં. ત્યાર પછી આહાર-પાચન ન થવાથી કંડરીક રાજાને મધ્યરાત્રિકાળે શરીરમાં અત્યંત તીવ્ર, વિપુલ, કર્કશ, પ્રગાઢ, પ્રચંડ, દુ:ખદાયક અને અસહા વેદના પેદા થઈ. તેનું શરીર પિત્તજવરયુક્ત બન્યું અને તેમાં દાહની પીડા ઊપડી. ત્યાર પછી તે કંડરીક રાજા રાજયમાં, રાષ્ટ્રમાં, અન્ત:પુરમાં અને મનુષ્ય-સંબંધી કામભોગોમાં મૂર્શિત, વૃદ્ધ, નિમગ્ન, અતીવ આસક્ત બનેલ અને આર્તધ્યાનને વશ Page #600 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ધર્મસ્થાનુયોગ–મહાવીર તીર્થ માં પુંડરીક કંડરીક કથાનક : સૂત્ર ૬૫૮ બનેલો એવો, ઇચ્છા ન હોવા છતાં પરાધીનપણે કાળસમયે (મરણ આવતાં) મૃત્યુ પામ્યો અને નીચેની સાતમી પૃથ્વી(નરક)માં સર્વોત્કૃષ્ટ સ્થિતિવાળા નારકરૂપે ઉત્પન્ન થયે. નિગમન૬૫૭. આ રીતે હે આયુષ્માન શ્રમણ ! આપણા માંથી જે નિર્ગથ અથવા નિગ્રંથિની આચાર્ય કે ઉપાધ્યાય પાસે મુંડિત બનીને, ગૃહત્યાગ કરીને, અનગાર પ્રવજ્યા લઈને પછી ફરી માનુષી કામભોગની ઇચ્છા કરે છે, આકાંક્ષા કરે છે, અભિલાષા કરે છે તે આ જ ભવમાં અનેક શ્રમણો, અનેક શ્રમણીઓ, અનેક શ્રાવકો અને અનેક શ્રાવિકાઓની અવજ્ઞા, નિંદા, અવર્ણવાદ, તિરસ્કાર અને પરાભવને પાત્ર બને છે તથા પરલોકમાં પણ અનેક પ્રકારના દંડ, મુંડન, તર્જના અને તાડનને પાત્ર બને છે–ચાવતુ-ચતુર્ગનિરૂપ કાંતારમાં વારંવાર પરિભ્રમણ કરતા રહે છે-જેવી રીતે તે કંડરીક રાજા. પુંડરીકની આરાધના૬૫૮. ત્યાર પછી તે પુંડરીક અનગાર જ્યાં સ્થવિર ભગવંત બિરાજતા હતા ત્યાં આવ્યા, આવીને સ્થવિર ભગવંતને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને સ્થવિર પાસેથી પુન: ચાતુર્યામ ધર્મ અંગીકાર કર્યો, પછી ષષ્ઠ ભક્તના પારણાના પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કર્યો, સ્વાધ્યાય કરીને દ્વિતીય પ્રહરમાં ધ્યાન કર્યું, ત્રીજા પ્રહરમાં–ચાવતુ-ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળમાં ગૃહ-સામુદાનિક ભિક્ષાચર્યા માટે અટન કરી શીત, રુક્ષ ભજન-પાન ગ્રહણ કર્યું, ગ્રહણ કરીને “આ મારા માટે પર્યાપ્ત છે એમ વિચારી પાછા ફર્યા અને જ્યાં સ્થવિર ભગવંત હતા ત્યાં આવ્યા, આવીને લાવેલ ભોજન-પાન તેમને દેખાડયાં, દેખાડીને સ્થવવિર ભગવંતની આશાપૂર્વક મૂચ્છ રહિતપણે યાવતુ-દરમાં જેમ સર્પ સીધો પેસી જાય એ પ્રમાણે તે પ્રાસુક અને એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ પદાર્થોને શરીરરૂપી કોઠામાં નાખ્યાં. ત્યાર પછી સમય વીત્યા પછીનો, રસહીન, વિરસ, ઠંડો અને રુક્ષ આહાર કરતા તથા મધ્ય રાત્રિ સમયે ધર્મજાગરણમાં તત્પર રહેતા તે પુંડરીક અણગારને તે આહાર સમ્યક રીતે પચતો નહીં. તે સમયે તે પુંડરીક અનગારના શરીરમાં વેદના ઉત્પન્ન થઈ–જે અત્યંત તીવ્ર, વિપુલ, કર્કશ, પ્રગાઢ, પ્રચંડ, દુ:ખપ્રદ અને અસહ્ય હતી. તેમના શરીરમાં પિત્તજવર વ્યાપી ગયો અને દાહથી પીડાતા તેઓ વિચરવા લાગ્યા. ત્યાર પછી પુંડરીક અણગાર નિસ્તેજ, નિર્બળ, વીર્યહીન અને પુરુયાર્થ–પરાક્રમરહિત બની ગયા, તેમણે બે હાથ જોડી અંજલિ રચી શિરસાવ વંદનપૂર્વક આ પ્રમાણે કહ્યું – ‘સિદ્ધગતિ નામક સ્થાનને પ્રાપ્ત કરેલ અરહંત ભગવંતોને નમસ્કાર હો. મારા ધર્માચાર્ય ધર્મોપદેષ્ટા સ્થવિર ભગવંતને નમસ્કાર છે. પૂર્વે પણ મેં સ્થવિર સમીપે સમસ્ત પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરી લીધેલ છે યાવતુ મૈથુન પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરી લીધેલ છે. અત્યારે પણ ફરી હું તેમની પાસે સમસ્ત પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરું છું. યાવત્ મૈથુનપરિગ્રહનું પ્રત્યાખ્યાન કરું છું, સમસ્ત અશન, પાન, ખાદિમ, સ્વાદિમનું પ્રત્યાખ્યાન કરું છું, માવજજીવન ચારે પ્રકારના આહારનું પ્રત્યાખ્યાન કરું છું. જો કે આ શરીર ઈષ્ટ અને કાંત છે તો પણ અંતિમ ઉચ્છવાસ-નિ:શ્વાસ સુધી તેનો ત્યાગ કરું છું-ઇત્યાદિ કહીને આલોચના પ્રતિક્રમણ કરીને, કાળમાસે કાળ પામી તે સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવન કરીને પછી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિર્વાણ પામશે અને સર્વ દુ:ખોને ક્ષય કરશે. Page #601 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં સ્થવિરાવલી : સૂત્ર ૬૫૮ ૨૪૫ નિગમન૬૫૯. આ રીતે હે આયુષ્યનું શ્રમણ ! આપણા જેનિગ્રંથ કેનિગ્રંથિની, આચાર્ય કે ઉપાધ્યાય પાસે મુંડિત બનીને, ગૃહત્યાગ કરીને, અનગારદીક્ષા અંગીકાર કરીને માનુષી કામભોગોમાં આસક્ત થતા નથી, અનુરક્ત થતા નથી, ગૃદ્ધ થતા નથી, મૂર્શિત થતા નથી અત્યંત આસક્ત, લિપ્ત થતા નથી, તે આ જ ભવમાં અનેક શ્રમણો, શ્રમણીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓના અર્ચનીય, વંદનીય, સ્મરણીય, પૂજનીય, સકારણીય, સન્માનનીય, કલ્યાણરૂપ, મંગળરૂપ, દેવરૂપ, અને ચૈત્યરૂપ ગણાઈને વિનયપૂર્વક પર્યું પાસનાને પાત્ર બને છે. પરલેકમાં પણ તે વિવિધ દંડ, નિગ્રહ, તર્જન, અને તાડનના પાત્ર બનતા નથી યાવતુ-ચતુર્ગતિરૂપ સંસારકાંતારને પાર કરી જાય છે–જેવી રીતે તે પુંડરીક અણગાર. અન્તવાસી અગ્નિવૈશ્યાયનગોત્રીય આર્ય સુધર્મા સ્થવિર હતા. અગ્નિવૈશ્યાયન.ગોત્રીય સ્થવિર આર્ય સુધર્માના કાશ્યપગોત્રીય સ્થવિર આર્ય જબ્બે નામના અનેવાસી હતા. કાશ્યપગોત્રીય સ્થવિર આર્ય જગ્ગના કાત્યાયન-ગોત્રીય સ્થવિર આર્ય પ્રભાવ નામના અતેવાસી હતા. કાત્યાયન-ગોત્રીય સ્થવિર આર્ય પ્રભવના વાસ્ય-ગોત્રીય અને મનકના પિતા સ્થવિર આર્ય શયંભવ નામના અનેવાસી હતા. વાસ્ય–ગોત્રીય અને મનકના પિતા સ્થવિર આર્ય યંભવના તંગિયાયન-ગોત્રીય વિર આર્ય યશોભદ્ર નામના અન્તવાસી હતા. ૪૯. મહાવીરતીર્થમાં સ્થવિરાવલી ૬૬૦. શ્રમણ ભગવાન મહાવીરના એ અગિયારે ગણધરો દ્વાદશાંગીના જ્ઞાતા, ચૌદપૂર્વના વેત્તા અને સમગ્ર ગણિપિટકના ધારક હતા, તેઓ રાજગૃહ નગરમાં એક માસના નિર્જળ અનશન કરીને કાળધર્મ પામ્યા, –થાવત્-સર્વેદુ:ખોથી વિમુક્ત બન્યા. ભગવાન મહાવીર સિદ્ધગતિ પામ્યા પછી સ્થવિર ઇન્દ્રભૂતિ અને સ્થવિર આર્ય સુધર્મા પરિનિર્વાણ પામ્યા. શ્રમણ નિગ્રથની સુધર્માની અપત્યપરંપરા૬૬૧, આજ જે શ્રમણનિJળ્યો વિહરે છે–વિદ્યમાન છે તે બધા આય સુધર્મા અનગારના અપત્યસ્થાનીય-શિષ્યપરંપરાના છે.–શેષ બધા ગણધરોની શિષ્ય-પરંપરા વિચ્છિન્ન થઈ ગઈ. આય સુધર્માથી આરંભ કરી આર્ય યશભદ્ર પર્યન્ત સ્થવિરાવલી૬૬૨. શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપગોત્રીય હતા. કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવાન મહાવીરના આર્ય થશભદ્રથી લઈને સંક્ષિપ્ત સ્થવિરા વલી૬૬૩. આર્ય યશોભદ્રની આગળની સ્થવિરાવલી સંક્ષિપ્ત વાચના અનુસાર આ પ્રમાણે કહેવામાં આવી છે. તે આ પ્રમાણે છે નંગિયાયન-ગોત્રીય આર્ય યશોભદ્ર સ્થવિરના બે સ્થવિર અનેવાસી હતા : ૧ માઢર-ગોત્રીય સ્થવિર સંભૂતિવિજય અને ૨. પ્રાચીન-ગોત્રીય સ્થવિર આર્ય ભદ્રબાહુ. માઢર-ગોત્રીય સ્થવિર આર્ય સંભૂતિવિજયના ગૌતમ-ગેત્રીય આર્ય સ્થૂલભદ્ર અનેવાસી હતા. ગૌતમ-ગેત્રીય સ્થવિર આર્ય સ્થૂલભદ્રના બે સ્થવિર અનેવાસી હતા-એલાવચ્ચ-ગોત્રીય વિર આર્ય મહાગિરિ અને વાશિષ્ઠ ગોત્રીય આર્ય સુહસ્તી. વાશિષ્ઠ–ગોત્રીય સ્થવિર સુહસ્તીના બે સ્થવિર અજોવાસી હતા–સુસ્થિત અને સુપ્રતિબદ્ધ. એ બંને કડિયા કાકંદ, કહેવાતા હતા અને વ્યાઘાપત્ય–ગોત્રીય હતા. કોડિય કાકંદકના રૂપમાં પ્રસિદ્ધ અને વ્યાધ્રા Page #602 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ - www wwwwwwm પત્ય-ગાત્રીય સ્થવિર સુસ્થિત અને સુપ્રતિબદ્ધના કૌશિક-ગાત્રીય આય ઇન્દ્રદિન અતેવાસી હતા. કૌશિક–ગોત્રીય આર્ય ઇન્દ્રદિન સ્થવિરના ગૌતમ ગાત્રીય સ્થવિર આય દિન્ન અતેવાસી હતા. ગૌતમ-ગાત્રીય સ્થવિર આય ઇન્દ્રદિન્તના, જેમને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું એવા, કૌશિક-ગોત્રીય સ્થવિર આય સિદ્ધગિરિ અતેવાસી હતા. જેમને જાતિસ્મરણ જ્ઞાન થયું હતુ ં એવા કૌશિક-ગાત્રીય સ્થવિર આ સિંહગિરિના ગૌતમ ગાત્રીય આ વજ્ર નામના સ્થવિર અતેવાસી હતા. ગૌતમ-ગાત્રીય સ્થવિર આ વના ચાર સ્થવિર અન્તવાસીઓ હતા— ૧. સ્થવિર આ નાઈલ, ૨. સ્થવિર આય પાગિલ, ૩. સ્થવિર આય જયંત, અને ૪. સ્થવિર આય તાપસ. સ્થવિર આય નાઈલથી આ નાઈલા શાખા નીકળી, સ્થવિર આય પાગિલથી આય પાગિલા શાખા નીકળી, સ્થવિર આય જય તથી આય જયન્તી શાખા નીકળી. અને સ્થવિર આય તાપસથી આ તાપસી શાખા નિકળી. આશાભદ્રથી પ્રારમ્ભ કરી વિસ્તૃત વિરાવલી— ૬૬૪. આય યશાભદ્રથી આગળની સ્થવિરાવલી વિસ્તૃત વાચનાપૂર્વક આ પ્રમાણે દષ્ટિગત થાય છે, તે આ પ્રમાણે છે– સ્થવિર આય યશાભદ્રના પુત્ર સમાન બે વિદ્રાન પ્રખ્યાત સ્થવિરો અન્નેવાસી હતા તે આ પ્રમાણે—પ્રાચીનગાત્રીય સ્થવિર આય ભદ્રબાહુ અને માઢર-ગાત્રીય આ સંભૂતવિજય સ્થવિર. ધર્મ કથાનુયાગ—મહાવીર તીમાં સ્થવિરાવલી : સૂત્ર ૬૬૪ wwwmmmmm પ્રાચીન-ગાત્રીય સ્થવિર આર્ય ભદ્રબાહુના પુત્રસ્થાનીય, પ્રખ્યાત આ ચાર સ્થવિરો અતેવાસી હતા, આ પ્રમાણે— સ્થવિર ગાદાસ, સ્થવિર અગ્નિદત્ત, સ્થવિર યશદત્ત અને સ્થવિર સામદત્ત, એ ચારે કાશ્યપ–ગાત્રીય હતા. કાશ્યપ-ગાત્રીય સ્થવિર ગાદાસથી ગાદાસગણ નામના ગણ નીકળ્યા— પ્રારમ્ભ થયા. એ ગણની પણ ચાર શાખા છે તે આ પ્રમાણે કહેવાય છે, જેમકે—તામલિત્તિયા [ તામ્રલિપ્તિકા ], કોડીવરિસિયા [ કોટિવીયા] પાંડવદ્ધણિયા [પૌણ્ડવધ નિકા], દાસીખવડિયા [દાસી કપ`ટિકા]. માઢર–ગાત્રીય આ સંભૂતવિજય સ્થવિરના પુત્ર સમાન અને વિદ્રાન એવા બાર સ્થવિર અન્હેવાસી હતા, જેમ કે— ગાથા — ૧. નન્દનભદ્ર, ૨. ઉપનન્દનભદ્ર, ૩. નિષ્યભદ્ર, ૪. યશાભદ્ર, પ. સ્થવિર સુમનભદ્ર, (સ્વખંભદ્ર), ૬. મણિભદ્ર, ૭. પુણ્યભદ્ર, ૮. સ્થવિર સ્થૂલભદ્ર, ૯. ઋજુમતિ, ૧૦. જમ્મૂ, ૧૧. સ્થવિર દી ભદ્ર, અને ૧૨. પાંડુભદ્ર. માઢર–ગાત્રીય સ્થવિર આય સંભૂતવિજયની પુત્રીની સમાન તથા વિદુષી પ્રવીણ આ સાત અન્તવાસિનીએ શિષ્યાઓ હતી, જેમ કે— ગાથા ૧. યક્ષા, ૨. યક્ષદત્તા, ૩. ભૂતા, ૪. ભૂતદત્તા, પ. સેણા, ૬. વેણા અને ૭. રેણા-એ સાતે સ્થૂલભદ્રની બહેના હતી. ગૌતમ-ગાત્રીય સ્થવિર આય સ્થૂલભદ્રના પુત્ર સમાન અને પ્રવીણ બે સ્થવિર અન્તવાસી હતા, તેમનાં નામ આ પ્રમાણે છે— એલાવચ્ચ(એલાવન્સ)—ગાત્રીય સ્થવિર આ મહાગિરિ અને વશિષ્ઠ–ગાત્રીય સ્થવિર આ સુહસ્તી. Page #603 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાનુયોગ–મહાવીર તીર્થમાં સ્થવિરાવલી : સૂત્ર ૬૬૪ ૨૪૭ ગાથા – ૧. નાગભૂત, ૨. સોમભૂતિક, ૩. ઉલ્લગચ્છ, ૪. હસ્થિલિજજ, ૫. નન્દિજજ, ૬. પારિવાસિવ. ઉદ્દેહગણનાં એ છ કુળ જાણવાં. હારિય-ગોત્રીય સ્થવિર શ્રીગુપ્તથી અહીં ચારણગણ નામનો ગણ નીકળ્યો, તેની ચાર શાખાઓ અને સાત કુળ આ પ્રમાણે કહ્યાં છે– એલાવચ્ચ-ગોત્રીય આર્ય મહાગિરિ સ્થ વિરના અપત્યસ્થાનીય પ્રખ્યાત આઠ સ્થવિર અનેવાસી હતા, જેમ કે ૧, સ્થવિર ઉત્તર, ૨. સ્થવિર બલિસ્સહ, ૩. સ્થવિર ધણઢ (ધનાઢય), ૪. સ્થવિર સિરિડુઢ (શ્રીઆ), ૫. સ્થવિર કૌડિન્ય, ૬. સ્થવિર નાગ, ૭. સ્થવિર નાગમિત્ર અને ૮.૫ડુલુક કૌશિક-ગોત્રીય સ્થવિર રોહગુપ્ત. એ આઠે સ્થવિર કૌશિક-ગોત્રીય હતા. કૌશિક–ગોત્રીય સ્થવિર વડુલૂક રેહગુપ્તથી ૌરાશિક સંપ્રદાય નીકળ્યો. સ્થવિર ઉત્તર અને બલિસ્સહથી ઉત્તરબલિસ્સહ ગણ નામનો ગણ નીકળ્યો તેની ચાર શાખાઓ આ પ્રમાણે કહેવામાં આવે છે, જેમ કે– ૧. કોલંબિયા (કૌશામ્બિકા), ૨. સેનિનિયા (સૌત્રિત્રિકા), ૩. કડવાણી અને ૪. ચંદ્રનાગરી. વાશિષ્ઠ-ગોત્રીય સ્થવિર આર્ય સુહસ્તીના પુત્રની સમાન અને પ્રવીણ એવા બાર સ્થવિર અનેવાસી હતા, જેમ કે– ગાથાથ– સ્થવિર આર્યોહણ, યશોભદ્ર, મેઘગણિ, કામઢી (કામદ્ધિ), સુસ્થિત, સુપ્રતિબદ્ધ, રક્ષિત, શહગુપ્ત, ઋષિગુપ્ત, શ્રીગુપ્ત, બ્રહ્માણિ, સોમગણિ. બાર ગણધર સમાન એ આર્ય સુહસ્તીના શિષ્યો હતા. કાશ્યપગોત્રીય સ્થવિર આર્ય રોહણથી ઉદેહગણ નામને ગણ નીકળ્યો. તેની ચાર શાખાઓથી નીકળેલ છ કુળ આ પ્રમાણે કહેવાય છે– તે શાખાઓ કઈ છે? તે શાખાઓ આ પ્રમાણે કહેવામાં આવે છે– ૧, ઉદુમ્બરિજિયા (ઉદુમ્બરીયા), ૨. માસપૂરિયા, ૩. મતિપત્તિયા, અને ૪. સુવન્નપત્તિયા, આ તે શાખાઓ છે. તે કુળ ક્યાં છે? તે કુળ આ પ્રમાણે કહેવાય છે, જેમ કે તે શાખાઓ કઈ છે? તે શાખાઓ આ પ્રમાણે છે, જેમ કે૧. હરિયમાલા-ગિરિ, ૨. સંકાસિયા, ૩. ગવેધૂયા, ૪. વજજનાગરી. આ ચાર શાખા છે. તે કુળો કયાં છે? તે કુળો આ પ્રમાણે છે, જેમ કે– ગાથાઓ એક–વત્સલીય, બે વીચિધમ્મક, ત્રણહાલિજજ, ચાર-પૂમિત્તેજજ, પાંચ-માલિજજ, છ–અજજવેડ, સાત-કણહસહ. ચારણ ગણનાં એ સાત કુળે છે. ભારદ્વાજ-ગેત્રીય સ્થવિર યશોભદ્રથી અહીં ઉડુવાડિયગણ નામનો ગણ નીકળ્યો. તેની આ ચાર શાખા અને ત્રણ કુળો કહેવાય છે– તે શાખાઓ કઈ કઈ છે? શાખાઓ આ પ્રમાણે છે જેમ કે ૧. ચંપિજિજયા, ૨. ભિિજજયા, ૩. કાકંદીયા, ૪. મેહલિજિયા. તે આ શાખાઓ છે. તે કુળો ક્યાં છે? તે કુળે આ પ્રમાણે છે– ગાથા ઉડુવાડિયગણનાં આ ત્રણ કુળ છે– ૧. ભજલિય, ૨. ભદગુત્તિય અને ૩. જયભદ્ર. કુડિલ-ગેત્રીય કમિઢી (કામદ્ધિ) સ્થવિરથી અહી વેસવાડિયગણ નામનો ગણ નીકળ્યો. Page #604 -------------------------------------------------------------------------- ________________ २४८ ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં સ્થવિરાવલીઃ સૂત્ર ૬૬૪ તેની આ ચાર શાખાઓ અને ચાર કુળો આ પ્રમાણે કહેવાય છે. તે શાખાઓ કઈ કઈ છે ? શાખાઓ આ પ્રમાણે છેસાવલ્વિયા, રજજપાલિયા, આરિજિજયા અને ખેમલિજિજયા આ તેની શાખાઓ છે. તે કુળો કયાં છે? તે કુળ આ પ્રમાણે છે. ગાથા– વેસવાડિયગણના આ ચાર કુળો છે-૧ ગણિય, ૨ મેહિય,૩ કામઢિય અને ઈદપુરગ વાશિષ્ઠ-ગોત્રીય કાકંદક સ્થવિર ઈસિગુપ્ત (ઋષિગુપ્ત)થી આ માણવગણ નામને ગણ નીકળ્યો. તેની ચાર શાખા અને ત્રણ કુળે આ પ્રમાણે કહ્યાં છે. તેની શાખાઓ કઈ કઈ છે? શાખાઓ આ પ્રમાણે છે-૧ કાસવિજિજયા ૨ ગોયમિજજયા, ૩ વારિટ્રિયા, ૪ સોરઠ્ઠિયા. એ ચાર શાખાઓ છે. તે કુળો કયાં છે? તે કુળ આ પ્રમાણે છે, જેમ કેગાથા– એક-ઇસિનિય, બે-ઇસિદત્તિય અને ત્રણ-અભિજસંત. માણવગણનાં આ ત્રણ કુળો છે. વડ્યાવચ્ચ–ગેત્રીય કોડિય કાકંદક સ્થવિર સુસ્થિત અને સુપ્રતિબુદ્ધથી આ કોડિયગણ નામનો ગણ નીકળ્યો, તેની ચાર શાખાઓ અને ચાર કુળ આ પ્રમાણે છે – તે શાખાઓ કઈ કઈ છે? તે શાખાઓ આ પ્રમાણે છે– ગાથા ૧. ઉચ્ચાનાગરી, ૨. વિજજાહરી (વિદ્યાધરી) ૩.વઈરી (વજ) અને ૪. મજિઝમિલ્લા. કેડિયગણની ચાર શાખાઓ છે. તે કુળો ક્યાં છે? તે કુળો આ પ્રમાણે છેગાથા એકબંભલિજજકુળ, બે-વચ્છલિજજકુળ, ત્રણ-વાણિજજકુળ અને ચાર-પન્નવાહણકુળ. વ્યાધ્રાપ-ગોત્રીય કોયિ કાકંઇક સ્થવિર સુસ્થિત અને સુપ્રતિબદ્ધના પુત્ર સમાન પ્રવીણ એવા પાંચ સ્થવિરો અનેવાસી હતા, જેમનાં નામ આ પ્રમાણે છે–સ્થવિર આર્ય ઇન્દ્રદિન, સ્થવિર પ્રિયગ્રન્થ, સ્થવિર વિદ્યાધર ગોપાલ, કાશ્યપગોત્રીય સ્થવિર ઋષિદત્ત, સ્થવિર અરહદત્ત. સ્થવિર પ્રિયગ્રન્થથી અહીં મધ્યમ શાખા નીકળી. સ્થવિર વિદ્યાધર ગોપાલથી અહીં વિદ્યાધરી શાખાનો પ્રારંભ થયો. કાશ્યપ-ગાત્રોય આર્ય ઇન્દ્રદિનની ગતમગૌત્રીય સ્થવિર આર્યદિન અનતેવાસી હતા. ગૌતમ-ગોત્રીય સ્થવિર આર્યદિનના પુત્ર સમાન પ્રખ્યાત બે સ્થવિર અન્તવાસી હતા, તે આ પ્રમાણે માઢર-ગોત્રીય આર્ય શાંતિશ્રેણિક સ્થવિર અને કૌશિક-ગોત્રીય જાતિસ્મરણ-જ્ઞાન-સંપન્ન સ્થવિર આય સિંહગિરિ. માઢર–ગોત્રીય સ્થવિર શાંતિશ્રેણિકથી અહી ઉચ્ચાનાગરી શાખા નીકળી. માઢર-ગોત્રીય સ્થવિર આર્ય શાંતિશ્રેણિકના પુત્ર સમાન પ્રવીણ એવા ચાર સ્થવિર અન્નેવાસી હતા, તે આ પ્રમાણે ૧. સ્થવિર આર્યશ્રેણિક, ૨. સ્થવિર આર્ય તાપસ, ૩. સ્થવિર આર્ય કુબેર, ૪. સ્થવિર આર્ય ઇસિપાલિત. સ્થવિર આર્ય શ્રેણિકથી અહીં આર્ય શ્રેણિક શાખા નીકળી. સ્થવિર આય તાપસથી અહીં આર્ય તાપસી શાખા નીકળી. સ્થવિર આર્યકુબેથી અહીં આર્ય કુબેરા શાખાનો પ્રારંભ થયો. Page #605 -------------------------------------------------------------------------- ________________ ધર્મસ્થાનુયોગ–મહાવીર તીર્થમાં સ્થવિરાવલી : સૂત્ર ૬૬૪ ૨૪૮ સ્થવિર આર્ય ઋષિપાલિતથી અહીં આર્ય ઋષિપાલિતા શાખા નીકળી. જાતિસ્મરણશાનવાળા કૌશિક-ગેત્રીય સ્થવિર આર્યસિંહગિરિના પુત્રવત્ પ્રખ્યાત એવા ચાર સ્થવિર અજોવાસી હતા જેમકે સ્થવિર ધનગિરિ, સ્થવિર આર્યવા, સ્થવિર આર્ય સમિત અને સ્થવિર અરહદત્ત (અરદિm). સ્થવિર આર્ય સમિતથી અહીં બ્રહ્મદેવીયા શાખા નીકળી. ગૌતમ-ગોત્રીય સ્થવિર આર્યવાથી અહી આર્યવજ શાખા નીકળી. ગતમ-ગોત્રીય સ્થવિર આવજાના પુત્ર સમાન અને પ્રવીણ એવા ત્રણ સ્થવિર અન્તવાસી હતા, જેમ કે-- સ્થવિર આયવસેન (આર્યવાશ્રેણિક), સ્થવિર આર્ય પદ્મ, અને સ્થવિર આર્ય રથ. સ્થવિર આર્યવજ શ્રેણિકથી અહીં આર્ય નાઇલી શાખા (આર્યનાગિલી) શાખા નીકળી. સ્થવિર આર્ય પદ્દમથી અહીં આર્યપદુમાં શાખા નીકળી. સ્થવિર આર્ય રથથી અહીં આર્ય જયેન્તી શાખાનો પ્રારંભ થયો. વાસ્ય-ગોત્રીય સ્થવિર આર્યરથના કૌશિકગોત્રીયસ્થવિર આર્ય પુષ્યગિરિ અનેવાસી હતા. કૌશિક-ગોત્રીય સ્થવિર આર્ય પુષ્પગિરિના ગતમ-ગોત્રીય આર્ય ફગૃમિત્ત (ફલ્યુમિત્ર) સ્થવિર અજોવાસી હતા. ગાથાર્થ– ગૌતમ-ગોત્રીય ફગુમિત્તને વાશિષ્ઠ-ગોત્રીય ધનગિરિને, કસ્ય-ગેત્રીય શિવભૂતિને અને કૌશિકોત્રીય દોજજત કટકને વંદન કરું છું. તે સર્વને મસ્તક નમાવી વંદન કરી, કાશ્યપગોત્રીય ચિત્તને વંદન કરું છું. કાશ્યપ-ગોત્રીય નક્ષત્રને અને કાશ્યપ-ગેત્રીય રક્ષ ને પણ વંદન કરું છું. (૨) ગૌતમ-ગોત્રીય આર્યનાગને અને વાશિષ્ઠગોત્રીય જેહિલને તથા માઢર-ગેત્રીય વિષષ્ણુને અને ગૌતમ-ગોત્રીય કાલકને પણ વંદન કરું છું. (૩) ગૌતમ-ગોત્રીય ભારને, સમ્પલયને તથા ભદ્રકને વંદન કરું છું. કાશ્યપ-ગોત્રીય સ્થવિર સંધવાલિક (સંઘપાલિત)ને પ્રણામ કરું છું. (૪) ક્ષમાના સાગર અને ધીર ગંભીર એવા કાશ્યપ-ગોત્રીય આર્ય હસતીને હું વંદન કરું છું, તેઓ ગ્રીષ્મ ઋતુના પ્રથમ માસ ચૈત્રના શુકલ પક્ષમાં કાળધર્મ પામ્યા હતા. (પ) આર્ય ધર્મને વંદન કરું છું કે જે સુવ્રત અને શિષ્યોની લબ્ધિથી સંપન્ન હતા અને જેમના નિષ્ક્રમણમાં અર્થાત્ દીક્ષા-સમયે દેવેએ ઉત્તમ છત્ર ધર્યું હતું. (૬) કાશ્યપ-ગેત્રીય હસ્ત અને કલ્યાણકારી ધર્મને નમસ્કાર કરું છું. કાશ્યપ-ગોત્રીય સિંહ અને કાશ્યપ-ગોત્રીય ધર્મને પણ હું વંદન કરું છું. (૭) સૂત્રરૂપ અને તેના અર્થરૂપ રત્નથી સમૃદ્ધ, ક્ષમા, દમ અને માર્દવ ગુણેથી સંપન્ન એવા કાશ્યપગેત્રીય દેવધિ ક્ષમાશ્રમણને હું પ્રણામ કરું છું. (૮) નદીસૂત્રગત સ્થવિરાવલી– ૬૬૫. અગ્નિવેશ્યાયન-ગોત્રીય શ્રી સુધર્મા સ્વામીના, કાશ્યપ-ગોત્રીય જબૂસ્વામીને, કાત્યાયનગોત્રીય પ્રભવ સ્વામીને અને વત્સગોત્રીય શ્રી શયંભવસ્વામીને વંદન કરું છું. (પ) તુંગિક-ગેત્રીય યશોભદ્રને, માઢર-ગોત્રીય સંભૂતવિજયને, પ્રાચીન-ગોત્રીય ભદ્રબાહુ પામીને તથા ગૌતમ-ગોત્રીય સ્થૂલભદ્રને તથા (૨૬) એલાપત્ય-ગોત્રીય મહાગિરિ અને સહસ્તીને વંદન કરું છું. ત્યાર બાદ કૌશિક-ગોત્રીય બહુલની સમાન વયવાળા(બલિસ્સહ)ને વંદન કરું છું. (૨૭) હરીત-ગોત્રીય સ્વાતિને અને હારીત-ગોત્રીય શ્યામ આર્યને વંદના કરું છું. જીતકપધર Page #606 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં સ્થવિરાવલી : સૂત્ર ૬૫ કૌશિક-ગેત્રીય આર્ય શાડિલ્યને વંદન કરું છું (૨૮). ત્રણ સમુદ્ર પર્યન્ત પ્રખ્યાત કીર્તિવાળા, વિવિધ દ્વીપ અને સમુદ્રમાં પ્રસિદ્ધ, ક્ષોભરહિત સમુદ્ર જેવા ગંભીર આર્ય સમુદ્રને હું વંદન કરું છું. (૨૯). ભાષક (કાલિક સૂત્રોનું અધ્યયન કરવાવાળા), કારક (સૂત્રાનુસારક્રિયા કરવાવાળા), ધર્મધ્યાતા, જ્ઞાન-દર્શન ગુણોનો પ્રકાશ કરનાર, શ્રુતસાગરના પારગામી અને ધૈર્યગુણસંપન્ન આર્ય મંગુને વંદન કરું છું. (૩૦). આર્ય ધર્મને અને પછી ભદ્રગુપ્તને વંદન કરું છું. અને ત્યાર બાદ તપ-નિયમ વગેરે ગુણોમાં વજ સમાન આર્ય વા રવામીને વંદન કરું છું (૩૧) જેમણે સર્વ સંયમીઓના ચારિત્રરૂપી સર્વસ્વ(ધન)ની રક્ષા કરી તથા જેમણે રત્નોની પેટી સમાન અનુગની રક્ષા કરી ને આર્યરક્ષિત ક્ષપણને વંદન કરું છું. (૩૨) જ્ઞાન, દર્શન, તપ અને વિનયમાં નિત્ય ઉઘત, પ્રસન્નચિત્ત આર્ય નંદિલ શ્રમણને હું મસ્તક નમાવીને વંદન કરું છું. (૩૩). (પ્રશ્ન) વ્યાકરણ અને કરણ-સપ્તતિ આદિ ભંગના જ્ઞાતા, કર્મપ્રકૃતિનું પ્રરૂપણ કરવામાં પ્રધાન એવા આર્ય નાગહસ્તીના વાચકવંશની યશ-પરંપરા વધતી રહો. (૩૪) ઉત્તમ અંજન ધાતુની સમાન પ્રભાવાળા તથા કુવલય સમાન પ્રભાવાળા રેવતી નક્ષત્ર નામના આચાર્યનો વાચકવંશવૃદ્ધિ પામો. (૩૫) અચલપુરમાં જે દીક્ષિત થયા હતા, કાલિક સૂત્રોના વ્યાખ્યાતા અને ઉત્તમ વાચક પદધારી, બ્રહ્મદીપિક શાખામાં સિંહ સમાન ધીર એવા સિંહવાચકને વંદન કરું છું]. (૩૬). જેને અનુગ આ જ પણ અધ ભરતક્ષેત્રમાં પ્રચલિત છે, અને અનેક નગરમાં જેમને યશ પ્રસરેલો છે તેવા સ્કદિલાચાર્યને હું વંદન કરું છું. (૩૭). ત્યાર પછી હિમાચલની જેમ મહાન પરાક્રમી, અનંત વૈર્ય અને પુરૂષાર્થવાળો, અનંત સ્વાધ્યાયના ધારક એવા હિમવંત આચાર્યને હું મસ્તક નમાવી વંદન કરું છું. (૩૮) કાલિકસૂત્ર સંબંધી અનુયોગના ધારક અને પૂર્વેના ધારક એવા હિમવંતક્ષમાશ્રમણ આર્ય નાગંજુનને હું નમસ્કાર કરું છું (૩૯) માઈવગુણસંપન્ન, ક્રમે વાચકપદને વરેલા, ઓઘડ્યુતનું સમાચરણ કરનારા, વાચક નાગાજુનને હું વંદન કરું છું. (૪૦) અનુયાગ સંબંધી વિપુલ ધારણા કરનારાઓમાં ઈદ્રસમાન, અને નિત્ય ક્ષમા, દયા, આદિ ગુણોની પ્રરૂપણા કરવામાં દુર્લભ તેવા ગોવિંદાચાર્યને પણ મારા નમસ્કાર હો.(૪૧) અને પછી ત૫ અને સંયમમાં સદા ખેદરહિત, પંડિતજનોમાં સન્માનનીય તથા સંયમના વિશેષજ્ઞ આચાર્ય ભૂદિન્તને હું વંદન કરું છું. (૪૨) તપ્ત ઉત્તમ સુવર્ણ તથા સુવર્ણચંપક પુષ્પ અથવા વિકસિત ઉત્તમ કમળના ગર્ભ જેવા વર્ણવાળા, ભવ્ય જનોના હૃદયવલ્લભ, જનોમાં દયાભાવના ઉત્પન્ન કરવામાં નિપુણ, વૈર્ય ગુણવાળા, અધ ભરત ક્ષેત્રમાં યુગપ્રધાન, બહુવિધ સ્વાધ્યાયના શ્રેષ્ઠ જ્ઞાતા, અનેક શ્રેષ્ઠ મુનીવરને સ્વાધ્યાય આદિમાં પ્રવૃત્તિ કરાવનાર, નાઇલ કુળ તથા વંશને આનંદિત કરનારા, પ્રાણીમાત્રને હિતેપદેશ કરવામાં સમર્થ, સંસારભયનો નાશ કરનારા અને આચાર્ય નાગાર્જન ત્રષિના શિષ્ય ભૂતદિન્ન આચાર્યને હું વંદન કરું છું. (૪૩-૪૫) નિત્યાનિત્ય રૂપ વસ્તુતત્વને સમગ્ર રીતે જાણનારા, સૂત્ર અને તેના અર્થને સમ્યકૂ રીને ધારણ કરનારા, યથાવસ્થિત ભાવોનું સમ્યક્ રૂપે પ્રરૂપણ કરનાર લહિત્ય નામના આર્યને હું વંદન કરું છું. (૪૬) શાસ્ત્રોના અર્થ–મહાથની ખાણ જેવા, Page #607 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાનુગ–મહાવીરતીર્થમાં સ્થવિરાવલી : સૂત્ર ૬૬૫ ૨૫૧ સુશ્રમણોને આગમોની વ્યાખ્યા તથા વિષએનું કથન કરવામાં શાંતિનો અનુભવ કરનારા અને પ્રકૃતિથી મધુર વાણી બોલનારા દુષ્ય ગણીને પ્રણામ કરું છું. (૪૭) તપ, નિયમ, સંયમ, વિનય, આર્જવ, ક્ષાંતિ, માર્દવ આદિ ગુણોમાં સંલગ્ન, શીલગુણોમાં ખ્યાતિપ્રાપ્ત અને અનુયોગની વ્યાખ્યા કરવામાં યુગપ્રધાન, સેંકડો શિષ્પો દ્વારા જેમને પ્રણામ કરવામાં આવ્યા છે તેવા દુિષ્ય ગણીના] પ્રશસ્તલક્ષણોથી યુકત, સુકુમાર સુંદર તળિયાવાળા ચરણોને હું પ્રણામ કરું છું. (૪૮-૪૯). તદુપરાંત જે બીજા કાલિક સૂત્ર તથા અનુયોગધર, ધીર, સૂત્રધારક ભગવંતો છે તેમને મસ્તક નમાવી પ્રણામ કરી જ્ઞાનની પ્રરૂપણા કરીશ-કરું છું. (૧૦) Page #608 -------------------------------------------------------------------------- ________________ Page #609 -------------------------------------------------------------------------- ________________ D ધમકથાનુગ—એવા વિશિષ્ટ પુરુષની જીવન-કથા, ચરિત્ર અને સાધનાનું વર્ણનાત્મક સંકલન છે, જેમનાં જીવનમાં ધમ સાકારરૂપે પ્રતિષ્ઠિત થયા હતા. તપ, ત્યાગ, ધ્યાન, તિતિક્ષા, સેવા, સમતા, કરુણા અને નિ:સ્પૃહતા આદિ ઉત્તમ ગુણો જેમનાં ચરિત્રમાં પ્રતિબિંબિત થયા હતો. જૈન આગમોમાં યત્ર-તત્ર વિકીણરૂપમાં આવાં સેંકડો ચરિત્રો અંકિત થયેલાં છે, જેમનું અધ્યયન-અનુશીલન કરવા માટે વાચકને અનેક આગમાનું અનુશીલન કરવું પડે, જે અત્યંત પ્રયત્નસાધ્ય અને અશકયવત્ કાર્ય છે. આગમ-ગત આવાં સમસ્ત ચરિત્રોનું વર્ગીકરણ કરી એકત્ર પુસ્તકાકારે પ્રકાશિત કરવાની આ યોજના-ધર્મકથાનુગ નામે વાચકોના હાથમાં પ્રસ્તુત છે. આગમ અનુયાગનું’ આ દુરૂહ, અત્યધિક શ્રમસાય, માનસિક એકાગ્રતા અને બૌદ્ધિક પરિશ્રમનું કાર્ય કરવા માટે સંકલ્પશીલ છે–શાનગી મુનિ શ્રો કહેયાલાલજી મ. સા. ‘કમલ', | મુનિ શ્રી જૈન આગમ, ટીકા, ચૂણિ, ભાષ્ય આદિના ગહન અભ્યાસી, શોધન અને વિવેચનમાં અત્યંત સુદક્ષ છે. સમ્યગુ જ્ઞાનારાધના જ તેઓશ્રીના જીવનનું એક વિશિષ્ટ લક્ષ્ય છે. આગમાની પ્રાચીન અનુયાગ શૈલીને વર્તમાનમાં સર્વસુલભ કરવાના હેતુથી તેઓશ્રી ધર્મકથાનુગ (પ્રકાશિત), ગણિતાનુયાગ (પ્રકાશિત), દ્રવ્યાનુયોગ (કાર્યાધીન) અને ચરણાનુયોગ (કાર્યાધીન)માં ક્રમશ: સમસ્ત આગમ સાહિત્ય નવીન શૈલીમાં પ્રસ્તુત કરવા માટે અહર્નિશ કાર્યશીલ છે. 3 આ મહાન કાર્યમાં સહયોગી છે–સુપ્રસિદ્ધ મનીષી, ભારતીય તત્વવિદ્યાના ગહન અભ્યાસી શ્રી દલસુખભાઈ માલવણિયા, જેમની વિદ્રત્તા, તટસ્થ દષ્ટિ તથા મૌલિક સૂઝ દેશ-વિદેશમાં સુવિખ્યાત છે. આગમ અનુયાગ ટ્રસ્ટ, અમદાવાદ (રજિ.) - આ મહાન શાનરાશિને મુદ્રિત-પ્રકાશિત કરી અ૯૫ મૂલ્યમાં જિજ્ઞાસુજનાને સુલભ કરી આપવા પ્રયત્નશીલ છે.. જો વાચક એક એક સ્વતંત્ર ગ્રંથ ખરીદે તો સંભવત: આ પૂરો સેટ 1200, રૂપિયા કે 1500, રૂપિયાથી પણ વધુ કિંમતના થાય, પરંતુ આગમ અનુગ ટ્રસ્ટે તેવા જિજ્ઞાસુઓ માટે પૂર્વ પ્રકાશન સભ્ય યોજના બનાવી છે– રૂ. પ૦૦, આપીને જે વ્યક્તિ સભ્ય બનશે તેને ક્રમશ: પ્રકાશિત થનાર બધા આગમ ગ્રંથ વિનામૂલ્પ મળશે. હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી-ત્રણે ભાષામાં અલગ અલગ અનુવાદ સાથે પ્રકાશિત થનાર સેટમાંથી કોઈ પણ એક ભાષાના સેટ, આપ પોતાની રુચિ અનુસાર નોંધાવી શકો છો. LI સંપર્ક કરો-આગમ અનુયોગ ટ્રસ્ટ, 15, સ્થાનકવાસી સંસાયટી, નારણપુરા ક્રોસિંગ, અમદાવાદ-૩૮૦ 013 er Education International For Private & Personal use only www.jainelibrary