SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાનુગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ/મકાઈ આદિ શ્રમણ : સૂત્ર ૩૭૫ ૧૩૧ નીઓની ક્ષમાયાચના કરીને, અમારી સાથે યોજન, કોટિ યોજન, કોટાકોટિયોજન વટાવીને ધીરે ધીરે વિપુલ પર્વત પર ચઢયા, ચઢીને તથા તેથીય ઉપર જઈને સૌધર્મ, ઈશાન, પોતે જ સઘન મેઘ સમાન વર્ણવાળી પૃથ્વી સનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક, લાન્તક, મહાશિલારૂપી પાટની પ્રતિલેખના કરી, પ્રતિલેખના શુક્ર, સહસ્ત્રાર, આનત, આરણ અને અશ્રુત કરી ભક્તપાનનું પ્રત્યાખ્યાન કર્યું, પ્રત્યાખ્યાન દેવલોક તથા ત્રણસો ગ્રેવેયક વિમાનવાસોને કરી અનુક્રમે કાળધર્મ પામ્યા. વટાવીને વિજય મહાવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન હે દેવાનુપ્રિય ! આ મેધ અનગારની થયા છે. આચાર ઉપકરણો છે.' તે વિજય નામક મહાવિમાનમાં કેટલાક ગૌતમની પુચ્છ-ભગવાનને ઉત્તર– દેવેની તેત્રીસ સાગરોપમની સ્થિતિ કહેવાઈ ૩૭૫ ‘ભંતે !” એમ શ્રમણ ભગવાન મહાવીરને છે. તેમાં મેઘનામક તે દેવની પણ તેત્રીસ સંબોધીને ભગવંત ગૌતમે શ્રમણ ભગવાન સાગરોપમની સ્થિતિ છે.” મહાવીરને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમન ભગવાન ! તે મેધ દેવ તે દેવલોકમાંથી કરી આ પ્રમાણે કહ્યું આયુક્ષય, સ્થિતિક્ષય અને ભવક્ષય થતાં હે ભગવન્! આપ દેવાનુપ્રિયના અને ત્યાર બાદ મૃત થઈને કઈ ગતિમાં જશે ? વાસી જે મેઘ અનગાર હતા, તે મેઘ અનગાર ક્યાં ઉત્પન્ન થશે ?” કાળમાસે અર્થાત્ મૃત્યકાળ મૃત્યુ પામીને કઈ હે ગૌતમ ! તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી ગતિમાં ગયા છે? ક્યાં ઉત્પન્ન થયા છે?” “હે સિદ્ધ થશે ફાવતુ સર્વ દુ:ખોનો ક્ષય કરશે.” ગૌતમ' એમ ગૌતમને સંબોધન કરીને ત્યારે – આમ હું કહું છું. શ્રમણ ભગવાન મહાવીરે આ પ્રમાણે કહ્યું વૃત્તિકાર દ્વારા ઉદ્દધૃત નિગમનગાથા-- ખરે ગૌતમ ! મારા અનેવાસી મેઘ ૩૭૬, જો કોઈ પ્રસંગે શિષ્ય ધર્મમાંથી ખલિત નામક અનગાર જે પ્રકૃતિથી ભદ્ર યાવત્ થાય તો આચાર્ય તેને મધુર અને કુશળ વિનીત હતા, તેણે તથારૂપ સ્થવિરો પાસે વચનેથી પ્રેરિત કરે, ધર્મમાં સ્થિર કરે, જેવી સામાયિકથી શરૂ કરી અગિયાર અંગે સુધી રીતે ભગવાન મહાવીરે મેઘ મુનિને સંયમમાં અધ્યયન કર્યું, પછી બાર ભિક્ષપ્રતિમાઓ સ્થિર કર્યા હતા. અને ગુણરત્ન સંવત્સર તપકમ અંગીકાર કરી યાવત્ આરાધના કરી, મારી આશા લઈ ગતમ આદિ સ્થવિરને ખમાવ્યા, ખમાવીને ૨૨. મહાવીર-તીર્થમાં મકાઈ આદિ શ્રમણે ગીતાર્થ સ્થવિરોની સાથે ધીરે ધીરે વિપુલાચલ સંગ્રહણી ગાથાપર ચડયા, ચડીને દર્ભનો સંથારો કરી, તે પર બેસી પાંચ મહાવ્રતો ઉચ્ચાર્યા, પછી બાર ૩૭૭. ૧. મકાઈ, ૨. કિકિમ, ૩. મુદ્ગરપાણિ વર્ષનો કુલ શ્રમણપર્યાય પાળી, એક માસની ૪. કાશ્ય૫ ૫. ક્ષેપક, ૬. ધૃતિધર, ૭. કૈલાશ, ૮. હરિચંદન, ૯, વારત, ૧૦. સુદર્શન, ૧૧. સંલેખના દ્વારા આત્મામાં રમમાણ બનીને, અનશન દ્વારા સાઠ ભક્તનો છેદ કરીને, પૂણભદ્ર, ૧૨. સુમને ભદ્ર ૧૩. સુપ્રતિષ્ઠ, આલોચના પ્રતિક્રમણ કરીને, શલ્યોનો ઉચ્છેદ ૧૪. મેઘ, ૧૫. અતિમુક્ત, ૧૬. અલક્ષ–આ કરીને, સમાધિપૂર્વક કાળમાસે કાળ પામીને સોળનાં અધ્યયનો છે. ઉપર ચન્દ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર અને મકાઈ શ્રમણ અને કિકિમતારારૂપ જોતિષ ચક્રથી અનેક જન અનેક - ૩૭૮. તે કાળે તે સમયે રાજગૃહ નગર હતું, ગુણસેંકડે યોજન, અનેક હજાર યોજન, લાખો શીલ ત્ય હતું, શ્રેણિક રાજા હતો. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy