SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ થાનગ–મહાવીર-તીર્થમાં સ્કન્દક પરિવ્રાજક : સૂત્ર ૫૧૭ ૧૮૭ aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa કરીને બીજા દિવસની રાત્રી પ્રભાત-યાવતુ કહીને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર સહસ્રકિરણવાળા તેજથી જાજ્વલ્યમાન દિનકર કરીને આ પ્રમાણે કહ્યું- “પહેલાં પણ મેં સૂર્યનો ઉદય થતાં જ્યાં હું છું ત્યાં તું તરત જ શ્રમણ ભગવંત મહાવીરની પાસે કોઈ આવી પહોંચ્યો છે ને ? પણ જીવનો વિનાશ ન કરવો–કોઈ પણ હે સ્કન્દક ! આ વાત સાચી છે?' પ્રકારે કોઈને દુ:ખ ન દેવું” એ નિયમ જીવન [ સ્કન્દકે ઉત્તર આપે ] ‘હા, આ વાત પર્યત લીધો હતો. આ સમયે પણ શ્રમણ સાચી છે.' ભગવાન મહાવીર પાસે જીવન પર્યંત સર્વ હે દેવાનુપ્રિય! જેમ સુખ થાય તેમ પ્રાણાતિપાત-યાવનું મિથ્યાદર્શન શલ્યનું કર. વિલંબ ન કર’[ ભગવાને કહ્યું.] પ્રત્યાખ્યાન કરું છું, એ જ રીતે જીવન પર્યક્ત સ્કન્દકની સંખના– અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય એમ ચારે જાતના આહારનો ત્યાગ કરીશ. વળી મારું પ૧૭. ત્યાર બાદ તે કન્દક અનગાર શ્રમણ ભગવાન આ ઈષ્ટ, કાન્ત, પ્રિય શરીર છે—પાવતુ-વાત, મહાવીરની આજ્ઞા પ્રાપ્ત થવાથી હૃષ્ટ, તુષ્ટ, પિત્ત, સળેખમ, સન્નિપાત વગેરે વિવિધ રોગો આનંદિત ચિત્તવાળા, નંદિત,પ્રીમિના, પરમ અને આતંકે સ્પર્શ ન કરે, એવા આ શરીરનો સોમનસવાળા, હર્ષવશ વિકસિત હૃદયવાળા પણ મારા છેલ્લા શ્વાસોચ્છુવાસ પર્યન્તથયા અને સ્થાન પરથી ઊઠ્યા,ઊઠીને ત્રણ વાર મરણની છેલ્લી ઘડીએ ત્યાગ કરું છું. એ ભગવાનની આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા પ્રમાણે સંકલ્પ કરીને સંલેખનાને પ્રીતિપૂર્વક કરીને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને ધારણ કરી, ભક્ત–પાનનો ત્યાગ કરી, વૃક્ષની પોતાની મેળે જ પાંચ મહાવ્રતનું આરોપણ પેઠે સ્થિર રહી, મરણની અવકાંક્ષા ન કરતાં કરીને સાધુ અને સાધ્વીઓને ખમાવ્યા, ખમા વિચારવા લાગ્યા. વીને તથારૂપ (ગીતાર્થ) યોગ્ય સ્થવિરોની સાથે ત્યાર બાદ તે સ્કન્દક અનગાર શ્રમણ ધીરે-ધીરે વિપુલાચલ પર ચડ્યા, ચડીને મેધ. ભગવંત મહાવીરના તથારૂપ સ્થવિરેની પાસે. સમૂહ જેવી શ્યામવર્ણની અને દેવના સામાયિક વગેરે અગિયાર અંગેનું અધ્યયન વાસસ્થાન જેવી પૃથ્વી–શિલા-પાટનું પ્રતિ કરી, બાર વર્ષ સુધી પૂર્ણરૂપ શ્રમણપર્યાયનું લેખન કરીને, ઉચ્ચાર–પ્રસ્ત્રવણ ભૂમિ(લઘુશંકા પાલન કરી, માસિક સંલેખના વડે આત્માનેઅને વડીલંકાને સ્થાન)ની પ્રતિલેખના સંજી, સાઠ ટંક ભક્ત-પાનનો ત્યાગ કરી કરી, પ્રતિલેખન કરીને દર્ભનો સંથારો પાથરીને (અનશન દ્વારા) આલોચના અને પ્રતિક્રમણ અને પૂર્વ દિશાની તરફ મુખ રાખીને કરી, સમાધિ પ્રાપ્ત કરી ક્રમપૂર્વક કાળધર્મનેપર્યકાસને બેસી, દશે નખ સહિત બંને હાથને મરણને પામ્યા. જોડી મસ્તકને સ્પર્શ કરી અંજલિ રચી આ સ્કન્દકનાં વસ્ત્ર-પાત્રોનું સમાનયનપ્રમાણે બોલ્યા ૫૧૮. ત્યાર બાદ સ્કન્દક અનગારને કાળ પામેલ અરિહંત ભગવંતને-પાવતુ-અચળ સ્વ જાણી, તેના પરિનિર્વાણ નિમિત્તે તે સ્થવિરા રૂપને પ્રાપ્ત થયેલાઓને નમસ્કાર થાઓ. ભગવંતોએ કાઉસગ્ન-કાયોત્સર્ગ-એક પ્રકારનું તથા અચલ સ્થાનને પામવાની ઇચ્છાવાળા ધ્યાન-કર્યું, ધ્યાન કરીને પાત્રો અને વસ્ત્રો શ્રમણ ભગવંત મહાવીરને નમસ્કાર થાઓ. લીધા, લઈને વિપુલ પર્વત ઉપરથી ધીમે ધીમે ત્યાં રહેલા શ્રમણ ભગવંત મહાવીરને અહી ઉતરી જ્યાં શ્રમણ ભગવંત મહાવીર વિરાયા રહેલો હું વાંદુ છું. ત્યાં રહેલા શ્રમણ ભગવંત હતા ત્યાં આવી, શ્રમણ ભગવાન મહાવીરને મહાવીર અહી રહેલા મને જઓ'. એમ વદન નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું-આપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy