SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ધર્મકથાનુયોગ-તીર્થકર સામાન્ય : સૂત્ર ૪૦૧ ઘૂંટણ વાળી, મતક નમાવી, પાનરૂપી કચ્છમાં હરિતાપનગોત્રીય અલભ્રાતા સ્થવિરે ટાણસો વિરાજી ધ્યાનસ્થ બની), નેપ અને સંયમથી ત્રણસો શ્રમણોને વાચના આપી હતી, આત્માને ભાવિત કરતા વિચરતા હતા. દશમાં–અગિયારમાં કૌડિન્યગોત્રીય આર્ય ૪૮૦. ત્યારબાદ જેમને શ્રદ્ધા ઉન થઈ હતી, મેતાર્ય તથા આર્ય પ્રભાસ સ્થવિરે ત્રણસો તત્વનિર્ણયમાં સંદેહ થયો હતો. કુહલ થયું ત્રણસો શ્રમણોને વાચના આપી હતી. હતું, એવા જતશ્રદ્ધ, જાતસંશય અને જાત- ૪૮૪. આ કારણે હું આપે ! એમ કહેવામાં આવે કુતૂહલ, સંજાતશ્રદ્ધ, સંજાનસંશય અને છે કે શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણ સંજાતકુતૂહલ, સમુપનશ્રદ્ધ, સમુત્પન્ન- રમને અગિયાર ગણધરો હતા. સંશય અને સમુત્પન્નકુતૂહલ ભગવાને ૪૮૫. શ્રમણ ભગવાન મહાવીરના આ અગિયારે ગૌતમ પોતાના સ્થાન પરથી ઊઠયા, ઊઠીને ગણધરો દ્વાદશાંગીના જ્ઞાતા, ચૌદપૂર્વના જયાં ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા, જ્ઞાતા તથા સમગ્ર ગણિપિટકના ધારક હતા. આવીને ભગવાન મહાવીરની ત્રણ વાર પ્રદ તેઓ બધા રાજગૃહનગરમાં એક માસ સુધી ક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર નિર્જળ ઉપવાસ-અનશન કરી કાળધર્મ કર્યા, નમસ્કાર કરીને, ન અતિ નિકટ ન અતિ પામ્યા હતા–પાવ-સર્વ દુખેથી હીન દૂર એવા યોગ્ય સ્થાને વિનયપૂર્વક, મસ્તક બન્યા હતા. નમાવીને, હાથ જોડીને ભગવાનની સન્મુખ ૪૮૬. સ્થવિર ઇન્દ્રભૂતિ અને સ્થવિર આર્ય સુધમાં બેસી આ પ્રમાણે બોલ્યા. ભગવાન મહાવીરના પરિનિર્વાણ પછી ૪૮૧. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણ પામ્યા. નવ ગણ અને અગિયાર ગણધરો હતા. આજ જે શ્રમણ નિથો વિચરે છે, ૪૮૨. હે ભદત! એમ કઈ રીતે કહેવાય છે કે શ્રમણ વિદ્યમાન છે તે બધા આર્ય સુધર્મા અન ભગવાન મહાવીરના નવ ગણ અને અગિયાર ગારના સંતાનીય છે. બાકીના બધા ગણધરોની ગણધરો હતા ? શિષ્ય-પરંપરા વિછિન્ન બની ગઈ. ૪૮૩. શ્રમણ ભગવાન મહાવીરના જયેષ્ઠ શિષ્ય ૪૮૭. શ્રમણ ભગવાન મહાવીર કોપગોત્રીય હતા. ગૌતમ ગોત્રીય ઇન્દ્રભૂતિ અનગારે પાંચસો કાશ્યપગોત્રીય શ્રમણ ભગવાન મહાવીરના શ્રમણોને વાચના આપી હતી, બીજા ગામ અંતેવાસી શિષ્ય સ્થવિર આર્ય સુધર્મા ગોત્રીય અગ્નિભૂતિ અનગારે પાંચસો શ્રમ અનિવૈશ્યાયન ગોત્રના હતા. ણોને વાચના આપેલી, ત્રીજા ગૌતમોત્રીય ૪૮૮. અગ્નિવૈશ્યાયન-ગોત્રીય આર્ય સુધર્મા અનગારે પાંચસો શ્રમણોને વાચા આપેલી, વિરના અંતેવાસી શિષ્ય આર્ય જંબૂ ચોથા ભારદ્વાજ-ગોત્રીય આર્ય વ્યક્ત સ્થવિરે કાશ્યપ-ગોત્રીય હતા. પાંચસે શ્રમણોને વાચના આપી હતી, પાંચમા ૪૮૯. કાશ્યપ-ગોત્રીય સ્થવિર આર્ય જંબૂના અંતેઅનિવૈશ્યાયન-ગોત્રીય આર્ય સુધર્મા પથવિરે વાસી સ્થવિર આર્ય પ્રભવ કાત્યાયનપાંચસો શ્રમણોને વાચની રખાપી હતી, છઠ્ઠા ગોત્રીય હતા. વાસિષ્ઠગોત્રીય મંડિતપુત્ર સ્થવિરે ત્રણસો પચાસ શ્રમણોને વાચા આપી હતી, સાતમા ૪૯૦. કાત્યાયન-ગેત્રીય સ્થવિર આર્ય પ્રભવના કાશ્યપ-ગોત્રીય મૌર્યપુત્ર સ્થવિરે સાડાત્રણસો અંતેવાસી શિષ્ય સ્થવિર આર્ય શય્યભવ શ્રમણોને વાચના આપી હતી, આઠમાં અને વાસ્ય ગોત્રના હતા. નવમા ગૌતમગાત્રીય અકંપિત સ્થવિરે તથા ૪૯૧. મનક–પિતા આર્ય શખંભવ સ્થવિરને For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy