SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ યાનુયાત્ર ૩ એક સમીક્ષાત્મક અધ્યયન m ભાજના યુગથી માફક પ્રાચીનયુગમાં પણ વિદેશયા કીમતી માસ આવતા તે. એ માલ પર (રાજ્યને) કર ન આપવા પડે એટલે વ્યાપારીગણુ રાજમાર્ગ છેડીને વેરાનપથ પર પણ ચાલતા હતા અને જ્યારે તે પકડાઈ જતા ત્યારે એમને કટાર શિક્ષા કરતા હતા.' એનાથી એ સ્પષ્ટ થાય છે કે પ્રત્યેક યુગમાં બધી જ વ્યક્તિ ઉંમાનદાર નહતી. હોભત્તિથી માનવ અનૈતિક્તા તરફ ઝુકતા હતા. ૩ર જૈનભ્રમણની આચારસહિતા ઘણી જ કંઠાર હતી. એટલે તે સમુદ્રયાત્રા ન હતા કરતા. પણ જૈન સાર્યવાહ અને વ્યાપારીણું વ્યાપારના ક્ષેત્રમાં ધિક ઉન્નતિ કરવા માગતા હતા એટલે તેઓ સમુદ્રયાત્રા કરતા હતા. એકવાર નહી પશુ અનેકવાર તે માલ અહીથી ત્યાં આયાત-નિકાસ કરતા રહેતા હતા. આગમ તેમજ વ્યાખ્યાસાહિત્યમાં તે સ્વતંત્ર થાસાહિત્યમાં સેંકડો વ્યક્તિના સમુદ્રયાત્રાના પ્રસંગો પ્રાપ્ત થાય છે, એમને સમુદ્રમાર્ગની પણ વિરોય જાણકારી હતી. એ સત્ય છે કે આજના યુગની જેમ તે યુગમાં વાહન આટલા સળ ન હતાં, પવનની પ્રતિકૂળતાથી વાહન ક્ષત-વિક્ષિત પણ થઇ જતાં હતાં. તોપણ વ્યાપારી હિંમત હારતા નહીં”. પ્રસ્તુત સ્થાનકમાં રાગોનો પરિચય આપવામાં આવ્યો છે. મલીભગવતીના યુગમાં રાપવ્યવસ્થા કરી હતી એને એમાંથી ખ્યાલ આવે છે. રાજા પાસે ચતુર ગણી સેના હતી. તેએ સ્વાભિમાની હતા. એમના અહુ કારને જરાપણું ધક્કો લાગતા, એટલે તે યુદ્ધ માટે તૈયાર થઇ જતા, બધા રાની એ ઇચ્છા રહેતા કે વિશ્વમાં જે કઈ સર્વશ્રેષ્ટ વસ્તુ હાય, અના અધિપત્તિ તે પાતે જ ઢાય. કારણે જ મલ્લીભગવતીના સૌન્દરસનું પાન કરવા માટે યે રાજારૂપી ભમરા એક સાથે મડાણા અને અધિકારની ભાષામાં બધાએ પાતખાતાના અધિકાર વ્યક્ત કર્યું, પ્રસ્તુત કથાનકના ધ્વજનથી એ જ્ઞાત થાય છે કે એ યુગમાં આાજની જેમ પુત્રા માતાપિતાને માટે એક સમસ્યા જ હતી. જો પુત્રી અત્યંત સ્વરૂપવાન હોય તારૂપ ક્ષુબ્ધક વ્યક્તિ અને પ્રાપ્ત કરવા પોતાનો જાન પણ કુરબાન કરવા રોયાર થઈ જતા અને એથી વધુ વ્યક્તિ અને પ્રાપ્ત કરવા ખાતુર થઈ જતી, તે માતા પિતાને માટે વધુ ગંભીર સમસ્યા ઉપસ્થિત થતી હતી. જો તે પુત્રી રૂપા ન હોય. તાપણુ વિવાદની સમસ્યા ઊભી થતી હતી. આ પ્રમાÌ બન્ને પ્રકારની કન્યા માટે સમસ્યા ઊભી થતી હતી. ખા પ્રમાવ્યું પ્રસ્તુત કથાનકમાં સાંસ્કૃતિક ધાર્મિક, સામમી પ્રાપ્ત થાય છે, ભગવાન અરિષ્ટનેમિ ભગવાન ઋષભદેવ અને મલ્લીભગવતી એ બને નીર્થંકરો પ્રાગઐનિાસિક કાલમાં થયા છે. માધુનિક ઇતિહાસ કારા ભગવાન અરિષ્ટનેમને અતિહાસિકપુરુષ માને છે, કેમકે કર્મયોગી શ્રીકૃષ્ણને પ્રતિાસકાર ઇતિહાસના એક જાજ્વલ્યમાન નક્ષત્ર માને છે. એ યુગમાં અરિષ્ટનેમિના પણ પ્રાદુર્ભાવ થયા હતા, એટલે એમને પશુ અતિહાસિક પુરુષ માનવામાં ક્રાઈ સચ રાખવાની આવશ્યતા નથી. ઋગ્વેદમાં અરિષ્ટનેમિ શબ્દ ચાર વાર પ્રયુક્ત થયા છે. સ્વસ્તિનસ્તાક્ષ્મી અરિષ્ટનેમિ' (ઋગ્વે, ૧,૧૪,૮,૯), અહીં 'અરિષ્ટનેમ' શબ્દ ભગવાન અરિષ્ટનેમિને માટે પ્રયુક્ત થયો છે. કેટલાય મૂર્ધન્ય મનીષીઓનુ એ મતવ્ય છે કે, ‘છાન્દોગ્યોપનિષદ્'માં ભગવાન અરિષ્ટનેમિનુ નામ ધાર ગિરસ' જેવા મળે છે. એમણે શ્રીકૃષ્ણને આત્મ—મન– ની શિક્ષા પ્રદાન કરી હતી. એમની દક્ષિષ્ણુ, દાન, તપશ્ચર્યા, ઋજુભાવ, અહિંસા, સત્યવચનરૂપ હતી. ધર્માનંદ કૌસાંખીએ ‘આંગિરસ’ ઋષિ એ ભગવાન અરિષ્ટનેમિનું જ ખીજુ નામ હેાવાનું માન્યું છે.જ ઋગ્વેદપ, યજુર્વેદ અને સામવેદમાં ભગવાન અરિષ્ટનેમિને ‘તા અરિષ્ટનેમિ' તરીકે નાંધ્યા છે. સ્વસ્તિ નઃ ઇન્દ્રો વૃયાઃ સ્વસ્તિ ન: પૃષાઃ વિવેદાઃ, સ્વસ્તિ નતાર્યા અરિષ્ટનેમિ સ્વતિ નો બૃહસ્પતિ ધનુન યુધમાં જે ૧. ઉત્તરાયન ત્તિ, પત્ર પર ૨. (૩) વે, ૧,૧૪,૮૯,૬; (ખ) ૠગ્વેદ, ૧,૨૪,૧૮૦,૧૦: (બ) વૈદ, ૩,૪,૫૩,૧૭ (૫) ઋગ્વેદ, ૧૦,૧૨,૭૯,૧ ૩. ત: પત્ર, સંપદાનમા વિસાસત્યવચનમાંતતા અસ્ય દક્ષિણા,—છાંદોગ્ય ઉપનિષદ, ૩,૧૭, ૪ ૪. ભારતીય સંસ્કૃતિ શ્મીર અહિંસા, પૃ. ૫૭ પ. (૪) ત્વમ્ વાજિન દેવભૂત સહાવનત`તાર રથાનામ, અરિષ્ટનેમિ પુતનાજમાશુ' સ્વસ્તયે તાક્ષ્ય મહ હુવેમ, ઋગ્વેદ ૧૦, ૧૨, ૧૭૫ (ખ) ઋગ્વેદ, ૧,૧,૧૬ ૬. થવ૬, ૨૫,૧૯ ૭. સામવેદ, ૩,૯ ૯. વેદ ૧,૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy