SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ 16 સ્વ. જગજીવનદાસ રતનસી ગડીયા Jain Education International --દામનગર તેએ, દામનગરના પ્રતિષ્ઠિત શ્રાવક કત્તા, આગમાના ઘણા મોટા અભ્યાસી હતા. તેઓએ અનેક શાસ્ત્રોનું પ્રકાશન પણ કરાવ્યુ છે. ધણા જ નમ્ર સ્વભાવના હતા. તેઓને સાધુ-સાધ્વીઓ પ્રત્યે અસીમ શ્રદ્ધા હતી. બોટાદ સપ્રદાયના શ્રી અમીંગદઇ મારાજની પ્રેરવાથી તેમના પુત્ર શ્રી ભાગીભાઈના માટા વ્રતના પ્રત્યાખ્યાનના ઉપલક્ષ્યમાં આગમ અનુયોગ ટ્રસ્ટને પણ મારુ ગદાન આપેલ છે, શ્રીરતનકુમાર જૈન C/o શ્રી નિત્યાનંદ સ્ટીલ રૅાલિગ મિલ્સ, મુંબઇ તેમના જન્મ આગ્રામાં તા. ૨૮-૨-૧૯૨૪ ના દિવસે થયા હતા. તેઓ અત્યારે મુંબઈમાં રહે છે. તેઓ છેલ્લા ૨૬ વર્ષથી દારૂખાના, ઈરાન સ્ટીલ અને સ્ક્રેપ મરચન્ટ એસોસિયેશન મુંબઈના પ્રેસિડન્ટ છે. તથા લાયન્સ કલબ ન્યુ પનવેલના પણ પ્રમુખ છે. તેઓ મુંબઈ આર્ટ ઍન્ડ સ્પા, મુંબઈ આ સેાસાયટીના વાઈસ ચેરમેન છે તેમ જ મહાવીર જૈન મેડિકલ રિસર્ચ સેન્ટર, રતનકુમાર જૈન ચેરિટેબલ ટ્રસ્ટ અને સારાભાઈ ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે. આમ તેઓ અનેક ધધાકીય અને સામાજિક પ્રવૃત્તિમાં જોડાયેલ છે. મુંબઈમાં વેપાર વ્યવસાયમાં તેમની ખૂબ જ નામના છૅ, ાટલી નામના સાથે વનમાં ઊંચી ધર્મભાવના રાખે છે અને ધાર્મિક કાર્યોમાં સતત સહયાત્ર આપે છે. તે આગમ અનુયોગ ટ્રસ્ટના પ્રથમ શ્રેણીના સહયાગી છે. For Private & Personal Use Only www.jalnellbrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy