SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. શ્રી મેઘરાજજી બંબ- હૈદરાબાદ તેઓ મૂળ પાહી (મારવાડ)ના વતની હતા. હૈદરાબાદમાં રહી ઘણે માટે વેપાર કર્યો હતો. અનેક સારાં કાર્યોમાં ઉદાર મનથી જીવન પર્યન્ત સહયોગ આપ્યો. શમશેરગંજમાં ધર્મ આરાધના હેતુ એક ભવનનું નિર્માણ કરાવ્યું છે. તેઓ પૂજ્ય ગુરુદેવ શ્રી ‘કમલ''જી મહારાજના અનન્ય ભક્ત હતા. તેઓ અંત સુધી ગુરુદેવના ચાતુર્માસની પ્રબલ ભાવના કરતા રહ્યા. તેમાં પણ તેઓ સફળ થયા અને ગુરુ દેવનું ચાતુર્માસ સ. ૨૦૨૮ માં થયું. તેમના ભા ઇશ્રી ચાંદમલજી ભીમરાજજી શિવરાજજી ઘણીજ ધામિક ઉદાર ગુરુભક્ત છે. તેઓ આગમ અનુગ ટ્રસ્ટના પ્રથમ શ્રેણીના સહયોગો બન્યા છે, શ્રી માણેકલાલ એમ. બગડિયા તેઓ મૂળ દામનગર (સૌરાષ્ટ્ર)ના વતની છે. ત્યાં બગડિયા પરિવાર ધર્મ પ્રત્યે ઉત્સાહશીલ તથા જ્ઞાન પ્રત્યે વિશેષ રુચિ રાખે છે. તેઓ ઘણું જ ઉદારમના સુશ્રાવક છે. આગમ અનુગ ટ્રસ્ટના પ્રથમ શ્રેણીના સક્રિય સદસ્ય છે. બેટાદ સમ્પ્રદાયના પૂજય શ્રી અમીચંદજી મહારાજના ભક્ત અને ધર્મ - અનુરાગી શ્રાવક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy