SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education international શ્રી કરશનભાઈ લધુભાઈ નિશર ખેરાઈવાળા Only અ. સૌ. લીલાવંતીબેન જયંતીલાલ શાહ મુંબઈ શ્રી. સ્વ. રજનીકાંત કસ્તુચંદભાઈ શાહ અમદાવાદ તેમણે છીપાળ સંઘમાં ખૂબ જ માનદ સેવાઓ આપી છે. તેમની સંતે પ્રત્યેની અખૂટ શ્રદ્ધા અને કુટુંબ પ્રત્યેને વાત્સલ્યભાવ સે કોઈ યાદ કરે છે. તેઓ મૂળ કરેછ–ખરાઈના વતની, હાલ મુંબઈમાં વસવાટ છે. તેઓ એક જાણીતા વ્યવસાયી છે. તેમનામાં મોટી ધર્મભાવના હોઈ અને ધાર્મિક પ્રકાશનની ઊડી સમજણ હોઈ તેઓએ આગમ અનુગ ટ્રસ્ટમાં દ્વિતીય શ્રેણીમાં અનુમોદના કરી ટ્રસ્ટની પ્રવૃત્તિને વેગ આપવાનું કામ કરે છે. તેઓ વ્યવસાયી હોવા છતાં મોટા ભાગને સમય સંત-સતીજીની વૈયાવચમાં પસાર કરે છે. હૈયું સુકોમળ અને સ્નેહભીનું છે. દિલ દયાભીનું અને દિલાવર છે. તેઓએ પોતાના પુત્ર પુત્રીના જીવનમાં સંસ્કારોનું સિંચન કરી જીવનઘડતર કર્યું છે. હંમેશાં ધર્માનુષ્ઠાન કરવા દાનપ્રવાહ વહેવડાવવા તથા સમાજોપયોગી કાર્યો કરવા પ્રેરણા આપી છે. આજે ટ્રસ્ટને દાનમાં રકમ આપી ટ્રસ્ટના કાર્યને સારે એ સહકાર આપ્યું છે. www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy