SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન mm ઉજ્જિતક કથાનક ગૌ-માંસાક્ષણ, મદ્યપાન અને વિષયાસક્તિનાં દુઃખદ બતાવવા માટે ‘ધુનિક કુમારની કથા આપવામાં આવી છે. 'ઝિદા' વાણિજ્યધામના વિજ્યમિત્ર સાવાદના પુત્ર હતા. ગૌત્તમ ધર વાણિજ્વરામમાં ભિક્ષા લેવા પધાર્યા. એમણે ઘણેાબધા કાલાહલ સાંભળ્યા. એમને જાણવા મળ્યુ કે રાજ્યના અધિકારીએ કાઈ વ્યક્તિને બાંધીને મારતાપીટતા લઈ જઈ રહ્યા છે. ગૌતમે ભગવાનને પ્રશ્ન કર્યા : 'મૅને ાટલું બધુ કષ્ટ ક્રમ આપવામાં આવે છે. ભગવાને ઉત્તરમાં કહ્યું” : 'હસ્તિનાપુરમાં 'ભીમ' નામના એક ટલાક અર્થાત પશુઓનો તરાર રહેતા હતા. એની પત્નીનું નામ ઉત્પલા' હતુ. જ્યારે તે ગર્ભવતી થઇ ત્યારે એને ગાય, બળદ વગેરેનું માંસ ખાવાની ઇચ્છા થઈ, જે પૂરી કરવામાં આવી. ગાયોને ત્રાસ આપવાને કારણે. એનુ (પુત્રનું) નામ ‘ગૌત્રાસ' રાખવામાં આવ્યું. તે જીવનભર ગામાંમને ઉપયોગ કરતા રો. ત્યાંથી મરીને તે વિશેષામમાં વમિત્રને ત્યાં તે ઝિત્તક' નામના પુત્રર્ષે ઉત્પન થયા. જ્યારે તે મેટા થયા ત્યારે એનાં માતાપિતાના દેહાન્ત થઈ ગયા. નગરરક્ષકે એને ઘરમાંથી કાઢી મૂકયો. કુસંગતિને લીધે તે વ્રતગૃહ, વેશ્યાગૃહ, મ‰ વગરમાં ઘૂમવા લાગ્યે વાસુિધામમાં ‘કામવ' નામની વૈવા હતી. તે અત્યંત રૂપવતી અને કામમાં દક્ષ હતી. એના અનુપમ સૌન્ટ્સ પર ઝિતા આસક્ત થઈ ગયા, કામધ્વન વૈયા રાજાની પ્રિય હતી. એટલે રાજએ પેતાના અનુચરો દ્વારા અને પકડાવ્યો અને એની ખૂબ મરામત કરી, તેને કી પર ચઢાવી દેવામાં આવ્યું. પાપકર્માંને કારણે તે નરક વગેરે ગતિમાં પરિભ્રમણ કરરી. આ વિષયાસક્તિનુ કટ પરિામ છે, પ્રસ્તુત કથાનકમાં એ વાત પ્રતિપાદિત કરવામાં આવી છે કે હસતાં હસતાં રક્તિ પાપકૃત્ય કરે છે, પણ જ્યારે એનુ કુલ પ્રાપ્ત થાય છે ત્યારે ડીડીને ભાગવવા છતાં તે એમાંથી છૂટતા નથી. અભગ્નસેન ૧૪૧ પાપની દારૂણ્ યાનુ એમાં ચિત્રણ થયું છે. પુરિમતાલથાવાઢવા ચારપલ્લીમાં વિજય' નામના એક તરકર અધિપતિ રહેતા હતા. એની પત્નીનું નામ ...સિરી' હતું. એને એક પુત્ર થયા જેનું નામ ‘અભગ્નસેન' રાખવામાં આવ્યુ. ગૌતમે જિજ્ઞાસા પ્રગઢ કરતાં ભગવાન મહાવીર અને પૂર્વભવ સભળાવતાં કહ્યું : ‘ભગ્નસેન પૂર્વભવમાં 'નિન' નામના ડાંના વેપારી હતા. તે કબૂતરી, મહી, ઢેલ વગેરેનાં ઈંડાં જાતે એકત્ર કરતા, બીન પાસે એકત્ર કરાવતા, પછી એ ઈનેિ અગ્નિ પર તળતા, શક્તા અને એને વેંચીને પોતાની આજીવિકા ઉપાન કરતા, તથા પોતે પણ ખ઼ડાંનું ક્ષા પર્યા કરતા હતા. જેના પ્લસ્વરૂપ તે ત્રીજ નરકમાં ઉત્પન્ન થયો અને ત્યાં યુધ્ધ પૂર્ણ કરીને પછીથી તે ભગ્નસેન' તસ્કર થા. બધુ પ્રજાનાં તનમનજનનું અપસુ કરી એમને વિવિધ યાતનાઓ આપી, જેના કારણે રાગે ગુસ્સે થઈને અને પડવાના અનેક પ્રયાસ કર્યા. પર તે તેમાં સફળ ન થઈ શકયો. એક વાર વિશાલ ઉત્સવનુ આપેાજન કરી એને આમ કિસ કરવામાં આવ્યું. અનેક પ્રકારની યાતનાઓ આપીને એને ઘળીએ ચઢાવવામાં આવ્યું. મામ, પાપનુ દ અવશ્ય ભાગવવુ· પડે છે. શ '' સાહજની નામના ગામમાં ‘સુબ' નામના સાથ વાહના પુત્ર હતા. ગધર ગાતને તૈયુ : રાજપથ પર અનેક વ્યક્તિઓ વડે ધરાયેલી એક વ્યક્તિ ઊભેલી છે અને એની પાછળ એક સ્ત્રી પણુ છે. એ બન્નેનાં નાક કપાયેલાં હતાં અને તે ગાઢ અધન વડે બધાયેલાં હતાં. ઊંચા અવાજે તે પેાકાર કરી રહ્યાં હતાં.: ‘અમે અમારા પાપનું ફૂલ ભોગવી રહ્યાં છીએ. ગૌતમે ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો : આ કાણુ છે? અને એમનો એવુ કહ્યુ. પાપકૃત્ય કર્યું." છે કે જેનું સ તે ભોગવી રહ્યાં છેકુ ભગવાને સમાધાન કરતાં કહ્યું : “ગધપુર નગરમાં એક 'નિક' નામના કસાઈ રહેતા હતા. તે વિવિધ પ્રકારનાં પશુઓનુ માંસ વેચતા હતા. એના પાપના ફળસ્વરૂપે તે મરીતે ચેથા નરકમાં ગયો અને ત્યાંથી નીકળાને વૈર્ય સભાની પની 'ભદ્રા'ની કુીમાં પેટ્ટા થયા તથા સાત મૂળનેનું સેવન કરવા વાગ્યા. ‘સુદર્શના' નામની વૈશ્યાને તે પ્રેમ કરતા હતા. પ્રધાન-અમાત્ય ‘સુષેણુ’ પણ એ વેશ્યા પર અનુરક્ત હતા. સુષેણે એને એક વાર વસ્થાની સાથે જોયા અને એના પર ગુસ્સે થઈ ગય. સુપેરની આજ્ઞાથી તેમજ પૂર્વકૃત કર્મતિ કારણે એ બન્નેની આ સ્થિતિ થઇ. આ પ્રકારે વિશકત્તિ તેમજ દુરાચારને કારણે તે અનેક જન્મામાં દુઃખ પામરી, એ સત્ય છે કે કરેલાં કર્માને ભેગવવાં પડે છે. જોકે નાસ્તિક કે ભૌતિકવાદી વ્યક્તિઓને શ્રદ્ધા ઉત્પન્ન થતી નથી, “કૃતસ્ય કર્મો નૂન’ પરિણામે ભવિષ્યતિ'. વ્યક્તિ કર્યું કરવા માટે સ્વતંત્ર છે, પરંતુ ફ્લૂ બેગવવા પરતંત્ર છે. જો બંને એ ભાન થઈ જાય કે મારે કર્મોનું ફળ ભોગવવું જ પડશે તેા તે કર્મ બાંધવામાંથી પેાતાને બચાવવા પ્રયાસ કરશે. પ્રસ્તુત કથાનકમાં આ રહસ્ય વ્યક્ત કરવામાં આવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy