________________
Jain Education internacional
જ છે . કર્ક
રાશિ
-
)
આ
છે - Eા
આ છે
છે - એ જ
જ છે કે આ
જ
ર ાતી
,
-
& Personal Use Only
માતુશ્રી સમરથબેન ચત્રભુજ નરભેરામ
વકરીવાળા
શ્રીમતી તરૂલતાબેન રમેશચંદ્ર દફતરી
મુંબઈ
સ્વ. શ્રી અમૃતલાલ સૌભાગચંદ શાહ
પાલનપુર
સ્વભાવમાં સરળતા અને જીવનમાં સાદાઈ આ બે મહામૂલા ગુણોથી શોભતાં માતુ શ્રી સમરથબેન આમાથી સ્વ, પૂ.મેહનઋષીજી મ. સા. તથા જૈન શાસન ચંદ્રિકા બા, બ્ર, ઉજજવલકુમારી મ સ.ને અત્યંત નજીક રહી આપે તેમની સાધનાના અને સ્વ જીવનમાં ઉતારવા પ્રયત્નશીલ રહ્યા. મુંબઈની સંધની તમામ પ્રગતિ તે તેમની સક્રિયતાનું સફળ સ્વરૂપ છે. સુપુત્ર શ્રી કાંતિભાઈ તથા નાના પુત્ર ચંપકભાઈ પણ આપને અધ્યાત્મને અમૂલ્ય વારસો જાળવી રહ્યા છે.
યથા નામ તથા ગુણ” એ સુક્તિ મુજબ આપનામાં ગુણો હતા. તેમણે આપે હંમેશાં ધર્મમાગ ની અનુમોદના કરી જીવદયામાં મળેલી લક્ષમીને સદુપયોગ કર્યો છે. તન, મન, ધનથી ધર્મ સેવા, સમાજ સેવાનાં કાર્યોમાં તેઓ સહાય કરી રહ્યા છે. તેમણે વાલકેશ્વર ચાતુર્માસાર્થ બિરાજતા મહાસતીજી માણેકકુવરજીની પ્રેરણાથી ટ્રસ્ટના ફાળામાં ફાળા આપી જે સહકાર આપે છે તે બદલ આભાર,
જીવનમાં જે કંઈ પળ મળી છે તેને યથાર્થ સદુપગ કરવાને સુમા, ગુરૂદેવ પાસેથી જાણી આપે આપનું જીવન સેવામાં સમર્પણ કર્યું. આપની હયાતિમાં આપે લક્ષ્મીને સદુપયોગ કર્યો અને હયાતિ બાદ પણ સંપત્તિને સાચે માગ વાળવા માટે આજે આગમ અનુગ ટ્રસ્ટને દાન કરી જે સહકાર આપે છે તે બદલ આપનો આભાર માનીએ છીએ.
www.jainelibrary.org