SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ધ કથાનુયોગચક્રવતી–સામાન્ય ઃ સૂત્ર પર ૧. ઋષભ, ૨. સુમિત્રવિજય ૩. સમુદ્રવિજય ૪. અશ્વસેન, ૫. વિશ્વસેન, ૬. સૂર, ૭. સુદ†ન, ૮. કૃતવીય, ૯. પદ્મોત્તર, ૧૦. મહાહરિ, ૧૧. વિજય, ૧૨. બ્રહ્મ. અવ જંબુદ્રીપના ભારતવર્ષ માં આ સર્પિણીના બાર ચક્રવતી એની માતાના નામ આ પ્રમાણે છે— ભદ્રા, ૪. ૧. સુમંગલા, ૨. યશાવતી, ૩. સહદેવી, પ, અચિરા, ૬. શ્રી, ૭. દેવી, ૮. તારા, ૯. જવાલા, ૧૦. મેરા, ૧૧. વધ્રા, ૧૨. ચુલ્લણી. આ અવ ભારતવષ માં સિણીમાં બાર ચક્રવતીએ થયા, તેમનાં નામ નીચે પ્રમાણે છે— ૧. ભરત, ૨. સગર, ૩. મધવા, ૪. સનકુમાર, ૫, શાન્તિ, ૬. કુથુ, ૭. અર, ૮. સુમ, ૯. મહાપદ્મ, ૧૦. હરિપેણ, ૧૧, જય, ૧૨, બ્રહ્મદત્ત. પ૯૨, જંબુદ્રીપના ૫૩. આ ચક્રવતીઓનાં બાર સ્ત્રી-રત્ના હતાં, જેમ કે ૧. સુભદ્રા ૨. ભદ્રા, ૩. સુનંદા, ૪. જયા, ૫, વિજયા, ૬. કૃષ્ણશ્રી, ૭. સૂરશ્રી, ૮. પદ્મશ્રી, ૯. વસુધરા, ૧૦. દેવી, ૧૧. લક્ષ્મીમતી ૧૨. કુરુમતી. જમ્મૂદ્રીપના ભારતવષ માં આગામી ઉત્સપિ ણીના ચક્રવતી આનાં નામાિ ૫૪. જંબૂદ્રીપના ભારતવર્ષમાં આગામી ઉત્સપિણીમાં બાર ચક્રવતી થશે, તેમના નામ છે— ૧. ભરત, ૨. દી‘દંત, ૩. ગૂઢદ'ત, ૪. શુદ્ધદ’ત, પ. શ્રીપુત્ર, ૬. શ્રીભૂતિ, ૭, શ્રીરામ, ૮. પદ્મ, ૯. મહાપદ્મ, ૧૦. વિમલવાહન, ૧૧. વિપુલવાહન, ૧૨. વરિષ્ઠ, ૫૫. આ બાર ચક્રવતી એનાં બાર પિતા હશે, બાર માતાએ હશે અને બાર સ્ત્રી-રત્ના હશે. જબૂદ્રીપના રાવત વર્ષોમાં આગામી ઉત્સર્પિણીમાં થનાર ચક્રવતી આ આદિની સખ્યા Jain Education International ૧૪૩ ૫૯૬. જંબુદ્રીપના ઐરાવત વમાં આગામી ઉત્સર્પિણીમાં બાર ચક્રવતી થશે, બાર ચક્રવીપિતા થશે, બાર ચક્રવતી માતા થશે, બાર સ્ત્રી-રત્ના થશે. જમ્મૂધીપમાં ચક્રવતી આદિ— ૫૭. હે ભગવાન ! જબુદ્રીપમાં જધન્યપણે અને ઉત્કૃષ્ટપણે કુલ મળીને કેટલા ચક્રવતી આ થશે ? હે ગૌતમ ! કુલ મળીને જધન્ય ચાર અને ઉત્કૃષ્ટપણે ત્રીશ ચક્રવતી થશે. જેટલા ચક્રવતી તેટલા બલદેવ અને તેટલા જ વાસુદેવ થશે. ત્રણ તીથંકરાનુ ચક્રવતી પણ.— ૫૮. ત્રણ તીર્થંકરો ચક્રવતી હતા, તે આ પ્રમાણે— શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ, સુભૂમ અને બ્રહ્મદત્તનુ' નરકગમન— ૫૯. કામભાગાના ત્યાગ નહીં કરનારા બે ચક્ર વી` મૃત્યુકાળે મરણ પામી નીચેની સાતમી નરકભૂમિમાં અપ્રતિષ્ઠાન નામક નરકાવાસમાં ઉત્પન્ન થયા, તે આ પ્રમાણે– સુભૂમ અને બ્રહ્મદત્ત. ૬૦૦. જંબુદ્રીપના ભારતવર્ષની દશ રાજધાનીએ કહી છે, તે આ પ્રમાણે— ૧. ચંપા, ૨. મથુરા, ૩. વારાણસી, ૪. શ્રાવસ્તી, પ. સાકેત. ૬. હસ્તિનાપુર, ૭. કાંપિલ્યપુર, ૮. મિથિલા, ૯. કૌશામ્બી, ૧૦. રાજગૃહી. ૬૦૧. આ દશ રાજધાનીઓમાં દશ રાજાએ મુંડિત થઈને-યાવત્–પ્રવ્રુજિત થયા હતા, તેમનાં નામ છે ૧. ભરત, ૨. સગર, ૩. મધવા, ૪. સન કુમાર, પ. શાંતિનાથ, ૬. કુંથુનાથ. ૭. અરનાથ, ૮. મહાપદ્મ. ૯. હરિષણ, ૧૦. જયનાથ. સગર ચક્રવતી — ૬૦૨, આ રીતે એકોતેર લાખ પૂર્વ વર્ષ પહેલાં For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy