SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુગ–ષભ ચરિત્ર : સૂત્ર ૧૨૮ ૨૫ થાવતુ-તિર્યકલોકના અસંખ્ય દ્વીપ સમુદ્રની ૧૩૧. ત્યારબાદ તે દેવેન્દ્ર દેવરાજ શક્ર આભિગિક બરાબર વચ્ચે થઈને જ્યાં અષ્ટાપદ પર્વત દેવોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે છે, જ્યાં તીર્થકર ભગવંતનો દેહ છે, ત્યાં આવે છે; આવીને વિષાદભર્યા દુ:ખી મનથી “હે દેવાનુપ્રિયે ! તરત જ તમે ક્ષીરસમુદ્રતથા અશુપૂર્ણ નેત્રોપૂર્વક તીર્થકર ભગવંતના માંથી ક્ષીરોદક લાવો.' દેહની ત્રણ વાર પ્રદક્ષિણા કરે છે, પ્રદક્ષિણા ત્યારે તે આભિયોગિક દેવે ક્ષીરસમુદ્રમાંથી કરીને ન અતિ દૂર કે ન અતિ સમીપ એમ ક્ષરોદક લઈ આવે છે. બેસીને શુશ્રુષા-વાવ-પર્યું પાસના કરવા ત્યાર બાદ તે દેવેન્દ્ર દેવરાજ શક્ર તીર્થકર લાગ્યો. ભગવંતના શરીરને ક્ષીરેદકથી સ્નાન કરાવે તે કાળે તે સમયે દેવેન્દ્ર દેવરાજ ઈશાન જે છે, સ્નાન કરાવીને શ્રેષ્ઠ ગૌશીર્ષ ચંદનથી લેપ ઉત્તરાર્ધ લોકનો અધપતિ, અઠ્ઠાવીશ લાખ કરે છે, લેપ કરીને હંસ જેવાં શ્વેત વસ્ત્રો હાર વિમાનોનો સ્વામી, શૂલપાણિ, વૃષભ પહેરાવે છે. વસ્ત્રો પહેરાવીને સર્વ અલંકારોથી વાહનવાળે, રજ વિનાના આકાશ જેવાં સ્વચ્છ વિભૂષિત કરે છે. વસ્ત્રધારીયાવ-તે સુરેન્દ્ર વિપુલ ભોગે ત્યાર બાદ ભવનપતિ–યાવ-વૈમાનિક દેવો ભોગવતો હતો. ગણધરોનાં શરીરને તથા મુનિવરોનાં શરીરને ૧૨૮. તે સમયે તે દેવેન્દ્ર દેવરાજ ઈશાનનું આસન ક્ષીરોદકથી સ્નાન કરાવે છે, સ્નાન કરાવીને કંપાયમાન થયું. ત્યારે તે ઈશાન-પાવ શ્રેષ્ઠ સરસ ગોશીષ ચંદનથી લેપ કરે છે, લેપ દેવરાજ પોતાનું આસન કંપાયમાન થતું કરીને અખંડ દિવ્ય દેવદૂષ્યયુગલ વસ્ત્રો જુએ છે, જોઈને અવધિજ્ઞાનનો પ્રયોગ કરે છે, પહેરાવે છે. વસ્ત્રો પહેરાવીને સર્વ અલંકારોથી પ્રયોગ કરીને અવધિજ્ઞાનથી તીર્થકર ભગ વિભૂષિત કરે છે. વંતને જુએ છે, જોઈને શક્રની જેમ પોતાના ૧૩૨, ત્યારબાદ તે દેવરાજ દેવેન્દ્ર શુક્ર તે અનેક પરિવાર સાથે આવે છે તેનું વર્ણન તે પ્રમાણે ભવનપતિ–પાવત્—વૈમાનિક દેવોને આ પ્રમાણે યાવતુ-પર્યું પાસના કરવા લાગે છે. કહે છે– ૧૨૯. એ જ પ્રમાણે બધા ઇન્દ્રો-પાવતુ-અય્યતેન્દ્ર - “હે દેવાનુપ્રિયો ! તમે તરત જ ઈહામૃગ, સુધીના બધા પોતપોતાના પરિવાર સાથે વૃષભ, અશ્વ—યાવર્તુ–વનલતા આદિનાં સુંદર આવે છે, એ જ પ્રમાણે ભવનવાસી દેવાના ચિત્રોવાળી ત્રણ શિબિકાએ(પાલખીઓ)ની વીશ ઇન્દ્રો, વાનવ્યંતર દેવના સોળ ઇન્દ્રો, વિદુર્વણા કરો-૧. એક તીર્થકર ભગવંતની, જોતિષ્ક દેના બે ઇન્દ્રો, પોતપોતાના ૨. એક ગણધરોની અને ૩. એક બાકીના પરિવાર સાથે આવે છે-એ પ્રમાણે જાણવું. મુનિવરોની. ૧૩૦. તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્ર તે અનેક ભવન ત્યારે તે અનેક ભવનપતિ–પાવતુ-વૈમાનિક પતિ, વાનયંતર, જયોતિષ્ક, અને વૈમાનિક દેવો શિબિકાઓ વિદુર્વે છે-૧. એક તીર્થંકર દેવોને આ પ્રમાણે કહે છે ભગવંતની, ૨. એક ગણધરોની અને ૩. હે દેવાનુપ્રિયો ! તમે તરત જ નંદનવનના એક બાકીના મુનિવરોની. શ્રેષ્ઠ સરસ ગોશીષ ચંદનનાં કાષ્ઠ લઈ આવે, ૧૩૩. ત્યાર પછી તે દેવેન્દ્ર દેવરાજ શક્ર ઉદાસ, લાવીને ચિતાઓ રચ-૧. એક તીર્થકર આનંદરહિત અને અશુપૂર્ણ નયનોથી જેમનાં ભગવંતની, ૨. એક ગણધરની અને ૩. એક જન્મ, જરા અને મરણ નષ્ટ થયાં છે તેવા બાકીના મુનિવરોની. તીર્થકર ભગવંતના શરીરને શિબિકામાં મૂકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy