SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન ૧૦૭ m કેશી : “ એક સરખો વ ગાય છે. જેમકે, કઈ વ્યક્તિ ઓરડામાં દીવા પ્રગટાવે છે તો આખે આરડી પ્રકાશિત થઈ જાય છે. હવે એ અને કાઈ વાસણુ વડે ઢાંકી દેવામાં માર્યા તે ઠીયા વાસ્તુના ભાગને જ પ્રકાશિત કરી. દીવો બન્ને વખતે એક જ હોય છે, સ્થાનની વિશેષતાને કારણે એના પ્રકાશમાં સદાચ & વિસ્તાર ધાય છે. એવી રીતે થાયી અને કીડીના ખ્વની બાબતમાં છે. સપ્રય અને વિસ્તાર ભુને અવસ્થામાં જીવની પ્રદેશસા સરખી રહે છે. એ છવધતી થતી નથી. કેશકુમારના અણુનો કાય તનિ સાંભળ પ્રદેશ રાજ્યની સર્વ શાસ્ત્રનું સમાધાન થઈ ગયું. એને ીથી કહ્યું : “આ મારા જ મત છે એમ નથી. મારા પિતા પણ જીવ અને શરીરને એક માનતા હતા. હુ' એમની માન્યતાએ કેવી રીતે ઠુકરાવી શકું ?? . કેશી : ‘તું પણ પેલા લેાંખડના વજનને ઊંચકનાર વ્યક્તિની જેમ મૂખ' છે. જેમકે, કેટલીક વ્યક્તિએ ધનની ઇચ્છાએ ચાલી નીકળી. થાડે દૂર ગયા એટલે એમને લેખડની ખાણુ મળી, તેઓ લેખડને લઈને આગળ ચાલ્યા. આગળ એમને તાંબાની ખાણુ મળા, લાખડ મૂકીને તેઓએ તાંજી લીધું. પછી આગળ જતાં એમને ચાંદીની ખાણ મળી. ચાંદી લીધી. આગળ જતાં સેનાની ખાણ મળી. તેઓએ ચાંદી છાડીને સેતુ' બંધુ'. પછી આગળ રત્નાની ખાણ મળી, તેઓએ સાનુ` મૂકીને ન લીધાં. આગળ જતાં વનાની ખાણુ મળી. એમને ના મૂકીને વરના લીધાં. એમને એક સાથી લેખડ ઊંચકીને ચાલતા હતા. તેએ એના અસ્થિર મગજ અંગે ઉપહાસ કરવા લાગ્યા. સાથીએએ એને સમજાવ્યા : ‘લેખડ છેડીને તું બહુમૂલ્ય રત્નો લઈ લે. તારી રિદ્રતા સદા માટે દૂર થઈ જશે.' પણ તે માન્યા નહીં. એણે કહ્યું જે લાખને હૂ માટલા દૂરના અંતરથી ઊંચકી લાવ્યો છું એને કેવી રીતે છેાડી દઉં' હું તે લોખંડને છેડવા તૈયાર થયા નહી. રત્ન લઈને ગયા તે શ્રીમત થઈ ગયા. જ્યારે પેલો ભીખારી અને રિંકી જ રહે. તે પોતાના સાયાગ્માને પૈસાદાર જોઇને મનમાં પસ્તાવો કરવા લાગ્યો. કેવી રીતે જો તું પશુ ક્ષિપ્રાપિત ધર્મનો સ્વીકાર કરીય નહી તે તને પણ પ્રસ્તાવા ચર પ્રદેશીએ કૈસીબમણુ પાસેથી ખાવા મત મળ્યુ કર્યુ. જેના દ્વાય લોહીથી ખરડાયેલા હતા તેના જીવનનું પરિવર્તન થઈ ગ્યુ. તે આત્મસાધનામાં તલ્લીન રહેવા લાગ્યા. મહારાણી સૂર્યકાન્તા રાજાની ઉદાસીનવૃત્તિથી દુ:ખી થઈ ગઈ. તે રાજ્યને વિષપ્રયોગથી મારીને પાતાના પુત્રને રાજગાદી પર બેસાડવાનો ઉપાય વિચારવા લાગી. તેણે એક દિવસ રાજાનાં ભાજન અને વસ્ત્રોમાં ઝેર ભેળવ્યુ. ભાજન કરતાં અને વસ્ત્ર ધારણ કરતાંની સાથે જ એમને અપાર વૈદના થઇ. પ્રદેશને રાણીનાં કાળાં કાતાનો ખ્યાલ આવ્યા. તાં એના અતરમાં રાય ઉત્પન્ન થયો નહીં. પૌષધશાળામાં જઇને એવું સમરત પાપકૃત્પાની આલોચના કરી. ત્યાંથી તે સૌધર્મ સ્વર્ગમાં જઈને દિવ બન્યા. બૌદ્ધગ્રંથ દીધનિકાયમાં ‘પાયાસ્સિસુત્ત’ નામનું એક પ્રકરણ છે. એમાં રાજ પાયાસિના પ્રશ્નાત્તર છે, જે રાજ પ્રશ્નીયના પ્રદેશી રાજા અને દેશીના પ્રશ્નાત્તર સાથે મળતા છે. દીનિકાયમાં પાયાસિને કૌશલ રાજા પસેદિ રાજાને વંશજ કહેવામાં આવ્યા છે. તથા ચિત્તસારથીના સ્થાને ખત્ત' શબ્દના પ્રયાગ થયા છે. ખત્તે'ના સંસ્કૃતમાં પર્યાયવાચી શબ્દ 'ક્ષત' અને 'ક્ષતા' થાય છૅ, જેના અર્થ સારથી થાય છે. નગરીનું નામ સૈવિયા' ને બદલે ‘સેનથ્યા' પ્રસૃત થયુ' છે. આધુનિક સ`શાધનકારેએ શ્રાવસ્તી (સહેટ-મહેટ) નગરીને ક્રેબલરામપુરથી સાત માઈલ દૂર આવેલી માની છે. પ્રસ્તુત કથાનકમાં કે જેનાં વિમાન, પ્રેક્ષાવૃ પ્રેક્ષકાને બેસવાનુ સ્થાન, પાિ, પ્રેક્ષામાપ, વાઘ, નાવિધિ, ત્રીસ પ્રકારનાં નાટકો વગેરેનું વન મળે છે. તે સાંસ્કૃતિક દષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. અની તુલના ભરતમુનિના નાટયશાસ્ત્ર તથા મહાભારત અને રામાયણ વગેરે સાથે કરી શકાય. તુ શિયાનગરીના શ્રમણાપા એકવાર ભગવાન મહાવીર તુઝિયાનગરીના પુષ્પવતી ચૈત્યમાં બીરાજ્યા હતા, તુ ત્રિયાનગરીના શ્રાવકા અતિ ધનવાન હતા. એમનાં ભવની ભવ્ય હતાં, એમને ત્યાં અસખ્ય દાસદાસીઓ હતાં. આ સાથે તેઓ નવ તવાના સુકાર હતાં. એ તામાં કર્યા હય છૅ, કયાં ૐય છે અને કયાં ઉપાદેય છે. એ ઉં એમને સમ્યક્ જ્ઞાન હતું. નિધનાં પ્રવચન પરત્વે તેમને દૃઢ ા હતી. દેવ, દાનવ, માનવ કાઈ એમને એમાંથી વિચલિત કરી શક્યાં નહી", એમના જીવનના મહેચ્છુમાં, મનના એ શ્નમાં નિમન્થપ્રવચન વ્યાપેલ હતુ. તે નિથપ્રવચનને જ અર્થયુક્ત ગુતા હતા, બાકી બધાને ૧ રાયપસેયિત્ત કા સાર, પુ ૯૯, ૫' : બેચરદાસ દેશી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy