SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન બીજે દિવસે ભગવાન મહાવીર કાંપિપુરમાં પધાર્યાં, કુડાયિક તેમનાં વદન માટે ગયો. મહાવીર તે વખતે દેવપરીક્ષા અંગે વાતચીત કરી અને સાધુઓને પ્રેરણા આપતાં કહ્યું : કુંડકૌલિક કેટલા ગહન તત્ત્વવેત્તા છે? એણે પેાતાની દલીલથી દૈવને નિરૂત્તર કરી દીધા કુડકોટિની ઘટનાને મહત્ત્વ આપવાનું એ કારવ્યું હતું કે સાકાને પેાતાના સિદ્ધાંતનું સમ્યક્ જ્ઞાન હેાવું જોઇએ. ૧૧૨ કુડકોશિક પરમાં વર્ષે એકવીશ પ્રતિમાઓની આરાધના પદ્મ કરી. તે પહેલાં ચૌદ વર્ષ સુધી તે (બાવા વતાનુ પાન કરતા રહ્યો હતો. છેવટે એક માસની લેખના સુધારા દ્વારા આયુષ્ય પૂરું કરી તે સૌધર્મ દેવલોકમાં દેવરૂપમાં ઉત્પન્ન થયા. શડાલપુત્ર પોલાસપુર નગરમાં શકઢાયપુત્ર નામના કુંભાર રહેતા હતા. એની પાસે ત્રણ કરોડ સુ-મુદ્રા હતી અને શ હાર ગયેાવાળુ એક ગેાકુલ હતું. એને મુખ્ય ધેા હતેા માટીમાંથી વાસણ ઘડવાના અને તેને વેચવા, પેલાસપુર નગરની બહાર એની પાંચસ। કર્મશાલા ભઠ્ઠાએ હતી. જેમાં વેતન લેનાર અનેક કર્મચારીઓ કામ કરતા હતા. તે વાર પડતા અને સાનિક સ્થાએ એને વેચતા હતા. શાપુત્રની પત્નીનુ નામ નિકિતા તુ. તે ગૌશાકનો અગમ અનુયાયી હતા. એકવાર પુત્ર ભરી કવાટિકામાં ધર્મની આરાધના કરી તો હતા તે વખતે એક વ પ્રગટ થઈને ખેલ્યા : 'કાલે સવારે મહામહિમ અપ્રતિહત જ્ઞાનદર્શનના ધારક રીલાકયપૂજિત અત્ જિનકેવલી સનસદી આવશે. તે એમની સેવા કરજે.' ખીજા દિવસે ભગવાન મહાવીર સહસ્રાબ્ર ઉદ્યાનમાં પધાર્યા, શકડાલપુત્ર દર્શન કરવા માટે ગયા. તે તેા મનમાં વિચારી રહ્યો હતો. હું ભગવાન ગોશાલક પવાર અને એ દૃષ્ટિએ તે ત્યાં ગયો. ભગવાન મહાવીર અને સુલભબોધિ ણીને કહ્યું : કાલે ધ્રુવ આવ્યો હતા ને? અને એણે મારા ભાગમનની સૂચના આપી હતીને ?' શાલપુત્ર ભગવાન મહાવીરના દિવ્ય જ્ઞાનથી પ્રભાવિત થયેલું, એવું ભગવાનને નિવેદન ક્યું કે, 'મારી કર્મશાલામાં પધારો અને આવશ્યક સામગ્રી પણું ક’ ભગવાન મહાવીર ત્યાં પધાર્યા. એક દિવસ શડાલપુત્ર વાવાને ગરમી આપી રહ્યો તે વખતે ભગવાનને પૂછપુ : આ વાસા કેવી રીતે બન્યાં 'પુત્રે જણાવ્યુ : પહેલાં મારી એકઠી કરી, પછી અને પકાળી, અને એમાં રાખ અને છાણ મેળવ્યા. પછી અને ગૂદી, પછી મઢીના લેાંદાને એક પછી એક ચાક પર ચઢાવી એમાંથી જુદાજુદા પ્રકારનાં વાસદા બનાવ્યાં.' ભગવાન : આ વાસણા પુરુષાથ થી બન્યાં છે કે અપુરુષાર્થથી ?’ કડાલપુત્ર : "તેમાં પુરુષાર્થની જરૂર યા. એમાં જે કાંઈ બને છે તે નિશ્ચિત કર્યું છે. ભગવાન : ‘કલ્પના કર, કાઈ વ્યક્તિ તારાં વાસણા તાડી નાંખે, ફાડી નાંખે અથવા તારી પત્ની અગ્નિમિત્રાન સાથે બલાત્કાર કરે, તેા તુ શુ કરે ?' શકડાલપુત્ર : ‘હું તેને ફટકારીશ, શિક્ષા કરીશ અને વધુ કાંઈ (ગરબડ) કરશે તે હું એતા જાન લઈશ.' ભગવાન : 'તું એવું કેમ કરે છે ? કેમકે તારી દૃષ્ટિએ તે જે કાંઈ થવાનુ છે તે તે નિશ્ચિત છે. તેા પછી એને દોષિત કેમ માને છે કે જો તુ એમ માનતા હૂં કે તે પુરુષાર્થ કરે છે, તા નિયતિવાદના સિદ્ધાંત ખંડિત થઇ જાય છે,' કાલપુત્ર ભગવાન મહાવીરની સામે નમી પડયો. એણે શ્રાવકનાં બાર વતા મધ્યક અને એની પત્ની અગ્નિમિત્રાએ પણ વ્રતા ગ્રહણુ કર્યા.. મખલિપુત્ર જ્ઞાશાથી જ્યારે આ સાંભત્યુ ત્યારે અને દુઃખ થયું. કેમકે તે એના મુખ્ય શ્રાવક હતા. તે વકાના ઉપાશ્રયમાં આવ્યો. અને ત્યાંયા આવીને પછી શાહાલપુત્રની પાસે આવ્યા. પશુ શાડાલપુત્રે એના પ્રત્યે આદરભાવ પ્રગટ કર્યો નહી. ગાશા ભગવાન મઢાવીરની ખૂબ વિના કરી. શડાલપુત્ર પોતાના ગુરુની સ્તવનાથી પ્રભાવિત થઈને કહ્યું ખાપ મારી કર્મશાલામાં કા. શાસક પણ્ એમ તો હતા. અણુ વિવિધ ધીલે કરી અને ઃ સમજાવવા પ્રયાસ કર્યો, પણ શકડાલપુત્રની ધર્મશ્રદ્દા વિચલત થઈ નહીં. નિરાશ થઈને ગૌશાલક ત્યાંથી રવાના થઈ ગયા. શ્રાવકતાની ારાધના કરતાં એન ચૌદ વર્ષ પૂરાં થઈ ગયાં. પંદરમું વર્ષ ચાલતું હતું. એક વખત) કડાલપુત્ર રાત્રે ધર્મારાધના કરી રો હતા, તે વખતે એક દૈવ ત્યાં આવ્યા. વે એના ત્રય પુત્રને મારી નાખી. એના નવ દેવે નવ ટુકડા કર્યા. પછી એને ઊકળતા પાણીમાં ઉકાળીને શકડાલપુત્ર પર ફેકયા, પણ તે વિચલિત ન થયે. તુ વિચાર્યું : 'અને મિમિત્રા પત્ની પર વિષક અનુરાગ છે. ધમકી આપી. આથી તે ક્ષુબ્ધ થઈ ગયા. દેવને પકડવા એણે જેવે For Private & Personal Use Only Jain Education International એટલે એવી રીતે અને પશુ ને મારી નાંખવાની હાથ આગળ કર્યો કે તે થાંભલા સાથે ટકરાયા. www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy