SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાયાત્ર : એક સમીક્ષાત્મક અધ્યયન એ છે કે તે પાપાની આલેચના કરી, ક્યાથી મુક્ત થઇ સમભાવથી આયુષ્ય પૂર્ણ કર્યું. તે ક્યાયની આાગમાં સૈનિક સેકાઈ હું ાય તે. એની ગતિ નરક તેમજ નિય"ચની થશે. બોરડીનું વૃક્ષ વાવીને કરીની આશા રાખવી તે મિચ્છા છે. એવી રીતે થાય ભાવમાં સતિ સુધા નથી. ૧૧૬ સોમિલ બ્રાહ્મણ ❤ વાણિજ્યગામમાં સામિલ બ્રાહ્મણ રહેતા હતા. તેવેદમાં પારગત હતા. અને પાંચસી શિખ્ય હતા. અને ત્યાં ભગવાન મહાવીરનું આગમન થયું. સામિલ બ્રાહ્મવું વિચાર્યું : “હું” મારા શિષ્યો સાથે ભગવાન પાસે ખ. જો તેમ મારા પ્રશ્નોના ઉત્તર નહી' આપી શકે, તેા, હું એમને નિરુત્તર બનાવી દઈશ.' આ પ્રમાણે વિચાર કરી તે મહાવીરની પાસે આવ્યા અને પૂછ્યું: ‘ભગવાન, આપની યાત્રા, યાપનીય અવ્યાબાધ અને પ્રાત્સુક વિહાર વગેરે શું છે?' ભગવાને ઘુ: “હા, તપ, નિયમ, સયમ, સ્વાધ્યાય, ધ્યાન અને આવક વગર ચાંગામાં મારી જે મતના (પ્રવૃત્તિ) છે, તે મારી યાત્રા . થાપનીય બે પ્રકારનાં છે. ઇન્દ્રિય યાપનીય અને નાઇન્દ્રિય યાપનીય. પાંચે ઇન્દ્રએ ઉપાત રહિત મારી અધીન રહીને પ્રવૃત્તિ કરે છે તે મારુ' ઇન્દ્રિય યાપનીય છે. ક્રોધ, માન, માયા, લેખ વગેરે ક્યાય પૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે, તે હૃદયમાં નથી. એ મારુ નઇન્દ્રિય યાપનીય છે. મારા વાત, પિત્ત, કદ અને સન્નિપાતજન્ય અનેક પ્રકારના શરીર સબંધી દોષ અને રોગાન્તક ઉપશાંત થઈ ગયા છે, તે ઉદયમાં આવતા નથી, તે મારું' ન્યાય છે. ખારામ, ઉદ્યાન, દેવકુશભા, પ્રમા વિવિધ સ્થાનમાં, ઓં, પશુ પડક રઢિંત વસ્તીમાં પાક મણીય પીઠ, શક, સુશ્રા, સસ્તારક આદિ પ્રાપ્ત કરીને વિહાર કરું છું, એ મારે માટે પ્રાસુક વિહાર છે.' સામિલે ફરીથી પ્રશ્ન કર્યા: સરસવ વ છે . અભય ?” ભગવાન સામિલ, બ્રાહ્મણુ ગ્રંથૈામાં સરસવ એ પ્રકારના બતાવવામાં આવ્યા છેઃ ૧. સમાન વયવાળા સરસવ– (સદશવય) મિત્ર, ૨. ધાન્ય સરસવ, જે મિત્ર સરસવ છે તે સહાત, સહવર્ધિત અને સહપાંસુક્રીડિત એ ત્રણે પ્રકારના સરસવ શ્રમણેા માટે અભક્ષ્ય છે.' ધાન્ય સરસવ બે પ્રકારના છેઃ (૧) શસ્ર પરિષ્કૃત—અગ્નિ વરથી નિર્જીવ બનેલા અને (૨) અસ્ત્ર પરિષ્કૃત— નિર્જીવ નહી" બનેયાં, જે ખાસ્ર પતિ છે તે અભાવ છે. શસ્ત્રપરિત પણ બે પ્રકારના છે એમણીય અને અંતેત્રીય. એવીય સરસવ પશુ બે પ્રકારના છેઃ ચાચિત અને અયાચિત, અપાચિત ભ્રમણા માટે ત્યાજ્ય છે. યાચિત પણ બે પ્રકારના છેઃ શબ્દ અને અલખ્યું. અલબ્ધ શ્રમણેને માટે અભક્ષ્ય છે અને બબ્ધ શ્રમના માટે ભક્ષ છે ગેટલે સરસવ મારા માટે બક્કપત્ર છે અને અશક્ય પણ છે.' સામિલે ફરીથી જિજ્ઞાસા પ્રગટ કરી: 'માસ શક્ય છે કે અભક્ષ્ય ।' મહાવીરે કહ્યું : ‘બ્રાહ્મણ ગ્રંથમાં માસ બે પ્રકારના કહેવામાં આવ્યા છેઃ દ્રવ્યમાસ અને કાલમાસ, શ્રાવણુ, ભાદરવા ા િજે કામાસ છે તે શ્રમણા—નિધાને માટે અક્ષ્ય છે કલ્પનાસ બે પ્રકારના માત્ર અને ધાન્યમાજ. અમાય બે પ્રકારના છે : સ્વમાષ અને રીખમાણ, જે શ્રમણ નિત્ર થૈા માટે અભક્ષ્ય છે. ધાન્યમાય બે પ્રકારના : અપરિષ્કૃત માય અને અપરિષ્કૃત માય. એ બધા માસ જે શસ્ત્ર પરિષ્કૃત છે તે સરસવની માફ્ક લક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે.' “ભગવન કુલત્થા ભય છે કે અશક્ય ” ભગવાને કહ્યું : 'કુલત્થા ભક્ષ્ય પધ્યુ છે અને અભક્ષ્ય પશુ છે. તે બે પ્રકારની છે : 'કુલત્થા અને ધાન્ય કુલત્થા'. આ કુલત્થા બહુ પ્રકારની છે ઃ કુલકન્યા, કુલવધૂ કુલમાતા, જે મો માટે અભક્ષ્ય છે. ધાન્ય કુલત્થા અંગે ધાન્ય સરસવની જેમ સમજવું. કુલત્થા ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે.' સામિલે ફરી પૂછ્યું”: ભગવન, આપ એક છે કે બંનેક છે ? અક્ષય, અવ્યય, અવસ્થિત યા ભૂતભાવબવિક છે ક ભગવાન : “હું એક પણ છે અને અનેક પ. હું ૫ રૂપથી એ જ્ઞાન અને દર્શનના બેથી બે ગામ-પ્રદેશથી હું' અક્ષય છું”, અવ્યય છે અને અવસ્થિત પશુ. ઉપયોગની અપેક્ષાએ અનેક ભૂત, વર્તમાન અને ભાવિ પરિણામાને યોગ્ય છું. અર્થાત વિવિધ રૂપધારી પશુ ... સામિલના અદ્વૈત, દંત નિત્યવાદ અને ક્ષણિકવાદ જેવા ગંભીર પ્રશ્નો કે જે લાંબા સમયની ચર્ચાને અંતે પ કેવાઈ શકાયા ન હતા, એ બધા પ્રશ્નોનું ભગવાન મહાવીરે અનેકાન્તદષ્ટિથી સુવારમાં સમાધાન કરી આપ્યું. સામિલ મહાવીરને શબ્દાળમાં ફસાવવા માગતા હતા. એટલે એણે મિલષ્ટ શબ્દના પ્રયોગ કર્યા હતા. પરંતુ ભગવાન તે લ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy