SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ધ કથાનુયાગ : એક સમીક્ષાત્મક અધ્યયન શીલાં કે કુશસ્થલપુર જવાનું વર્ણન કર્યું" નથી, પરંતુ એમણે પ્રભાવતી સાથે પાશ્ર્વનેા વિવાહ થયા તે પ્રસંગ જણાવ્યા છે. દિગંબર આચાર્ય પદ્મકીતિ અનુસાર પ્રભાવતીની સાથે પાશ્ર્વને વિવાહસંબધ સ્વીકાર્ય બને છે પણુ એ સમયે જ કમઠ અને નાગની ઘટના બને છે જેથી પાર્શ્વ પ્રભાવતી સાથે વિવાહ કર્યાં વગર વિરક્ત થઈ જાય છે. જ્યારે દેવભદ્રસૂરિએ વિવાહ થયા એમ માન્યું છે. પાર્શ્વનાથનાં બીજાં જેટલાં પશુ ચરિત્ર છે એ બધામાં કમઠ અને નાગા પ્રસંગ વારાણુસીમાં થયેા હેવાનુ` માનવામાં આવ્યું છે. કેવળ પદ્મકીતિ એ જ તે પ્રસંગ કુશસ્થલપુરમાં બન્યા હેાવાનું જણાવ્યું છે. ૩ ક્રમઠ—વિવાહપ્રસંગ આપણને સર્વપ્રથમ ચઉપન્નમહાપુરિસચરિય અને ઉત્તરપુરાણમાં પ્રાપ્ત થાય છે. બન્નેમાં ફર એટલા છે કે આચાર્ય શીઢાંકે અગ્નિના બળતા કાષ્ટમાં નાગને પીડાતા બતાવ્યા છે.૪ જ્યારે ગુણુભદ્રે કાષ્ટને ચીરતી વખતે નાગ-નાગણીને પીડા પામતાં બતાવ્યાં છે." આચાર્ય હેમચંદ્ર તથા ભાવદેવસૂરિઉ એ શીલાંકાચાર્યનું જ અનુસરણુ કર્યું છે. પદ્મકાતિ એ પાસનાહુચરમાં ફક્ત એક જ નાગને જ ખળતા બતાવ્યા છે. જ્યારે વાદીરાજ સુરિએ પાર્શ્વનાથચરત્રમાં નાગયુગ્મના ધરણેન્દ્રપદ્માવતીના રૂપે ઉલ્લેખ કર્યો છે. બન્ને પર પરાઓમાં અર્વાચીન ગ્રંથામાં નાગનાગણી અને ધરણેન્દ્ર—પદ્માવતીના ઉલ્લેખ થયેલા છે. કેટલાક લેખકોએ એમ નાંધ્યું છે કે નાગણી મરીને ધરણેન્દ્રની સ્ત્રી પ ્′′ માવતીદેવી બની, પરંતુ સ્થાનાંગ,૧૧ ભગવતી,૧૨ જ્ઞાતાસૂત્ર૧૩માં ધરણેન્દ્ર નાગરાજની ૧. આલા ૨. શઠ્ઠા ૩. સતેરા ૪. સૌદામિની પ. ઇન્દ્રા ૬. ધનવિદ્યુત, નામની છ પટ્ટરાણીઓ જણાવવામાં આવી છે; એમાં પદ્માવતીના નામેાલ્લેખ નથી, જે પ્રમાણે ઇન્દ્રોનાં નામ શાશ્વત છે, એમાં પરિવર્તન થતું નથી એવી રીતે છે. જ્ઞાતાસૂત્ર અનુસાર વમાનમાં ધરણેન્દ્રની જે અગ્રમહિષીએ છે તે ભગવાન અગ્રમહિષીઓની સ્થિતિ અપક્ષેાપમથી પણ વધુ હૈાવાનું જણાવવામાં આવ્યું ૧. એસ્થાવસરશ્મિ ય સયલગુણુગણુાલ યિસવિસેસીયર વસેાહગ્ગાઈસયસ્સ ભયવ પહાવતી । ———ચઉપન્નમહાપુરિસચરિય', પૃ. ૨૬૧ ૨. જોવસિયઈ બહુ-ગુણુ કહિઉ લગ્નુ, ગુરણાહàા ત. ણિય—ચિતિ લગ્નુ, ગડ વિપસિય—વયક્ષુ ખણેણુ તિથ્થુ, અચ્છÝ ધવલહરિ કુમાર જિત્યુ, કર લેય રિ દેવુત્તુ-દેઉ, મહુ કણુ પરિણુિ કાર વયણુ એલ, ડિવષ્ણુ કુમારે એક ડૅાઉ, ——પાસણાહયરિ૩, ૧૩/૯ ૩. પાસાહરિ, ૧૩, ૯-૧૩ ૪. ચઉપન્નમહાપુરિસચરિય”, પૃ. ૨૬૧ અગ્રહિષીઓનાં નામ પણ શાશ્વત પાર્શ્વનાથના શાસનમાં થએલી છે. છે.૧૪ એમાંથી એ સ્પષ્ટ થાય છે કે પસેલુÉણા અય્યન્તસેાહગ્ગસાલિણો ૫. ઉત્તરપુરાણ, ૭૩, ૧૦૧-૧૦૩ ૬. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, અંગ્રેજી અનુવાદ, ખંડ ૫, પૃ. ૩૯૧–૩૯૨ ૭. પાર્શ્વનાથચરિત્ર, સ છઠ્ઠો ૮. પાસનાહરિક ૯. પરિણમદનલામપાકજાત-શ્રમ, ભરિત ભુજંગ પ્રિયાસમેતમ્, જિનવરરવિરુધ્યન સ્વાધામ્બા સકલમપાસ્ય તતાપ તાપસમ્ય ૮૪. પરિગતદહન" વ્યુદસ્ય દેહું ભુજગપતિ ભવેન બભ્રુવ દેવઃ, સમજનિ ભુજગી ચ તસ્ય દેવી–વલત્કામલ નલીનીરજાક્ષી ૮૬. પદ્માવતી વ ધરણુ કુંતાપકાર તત્કાલ જાતમવધિ'પ્રણિધાયષુદ્ધ વા। આનમ્ર મૌલિકચિરચ્છ વિચર્ચિતાષ્નિ— માન તુઃ સુરતરુ પ્રસર્વે જિતેન્દ્રમ્ ॥ ૮૭ શ્રી પાર્શ્વનાથરિત, સગ ૧૭૨, શ્લાક ૮૪, ૮૬, ૨૭ ૧૦. ઉત્તરપુરાણ, ૭૩, ૧૧૧-૧૧૯, પૃ. ૪૩૬-૪૩૭ ૧૧. ધરણુસ્સણું નાગકુમારિ દસ્સ નાગકુમાર રન્ના છ અગ્ગમહિસીએ પણ્ત્તાએ ત‘જહા, આલા, સક્કા, સતેરા, સેાયામણુા, ઈન્દા, ઘણુવિજ્જુઆ,——સ્થાનાંગ સુત્ર ૩૫, ધાસીલાલજી જી. મ. દ્વારા સમ્પાતિ, ભા ૪, પૃ. ૩૭૧ ૧૨. ધરણુસ્સ ણું ભંતે ! નાગકુમારિ་દસ નાગકુમારરના કતિ અગ્ણમહિસીએ પન્નતા ? અજજો ! છ અગ્ મહિસીએ પન્નતા તંજહા—૧ ઈલા. ૨ સુક્કા. ૩ સતારા, ૪ સૌદામિણી, ૫ ઈન્દા, ઘવિજુઅ, —ભગવતીશતક, ૧૦. ઉદ્દેશક ૫. ખંડ ૩. પૃ, ૧૦૧, ૧૩. નાતાસૂત્ર, દ્વિતીય શ્રુતસ્કંધ, તૃતીય વર્ગ પૃ. ૬૦ પ્રકાશક-તિલેાકરત્ન સ્થા. પરીક્ષા ખાઈ, પાથડી, ૧૪, વર' ધરણુસ્સે અગમદ્ધિસિત્તાએ વવા સાતિરેગઅહ્વપક્ષિવમઈિ" જ્ઞાતાધર્માં દ્વિવ. શ્રુતસ્કંધ ૨, ૩, પૃ. ૬૦૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy