SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ ક્થાનુયાગ : એક સમીક્ષાત્મક અધ્યયન 91 mmm ww A બન્નેની કથા વસ્તુમાં અનેક પ્રસા એક જેવા છે. જેમકે, સમ્પતિથી યુક્ત મિષિયાનો પરિત્યાગ કરી પ્રતિ થવુ, મિથિલાને પ્રત્યચિંત બતાવીને પ્રત્રજ્યામાંથા વિચલિત કરવાના પ્રયાસ, મિથિલા ખાખ થઈ જવા છતાં મારું કઈપણ બળી રહ્યું નથી'. એવી રીતે મમત્વહિત ભાવ વ્યક્ત કરવાનું બન્નેય થાવસ્તુમાં છે. જૈન કથાવસ્તુની દૃષ્ટિએ ઇન્દ્ર નિમ ાની પરીક્ષા કરવા આવે છે, તે। જાતની દિએ સીવીદેવી મહાજનકની પરીક્ષા કરે છે. જૈન કથાની દષ્ટિમાં મિથિલાનરેશ કન્ઝ્યુના શબ્દો સાંભળો પ્રતિબુદ્ધ થાય છે. ત્યારે બૌદ્ધ દષ્ટિમાં મિથિલાનશ મા*ક્ષને જોઈ પ્રતિબાધિત થાય છે. સાનક જાતકમાં પણ કેટલાક પ્રસંગે આની સાથે સમાન–સરખા છે, 1 મહાભારતમાં માંડવ્ય મુનિ અને જનકના મધુર નાદ છે. બીમતામ પાસે યુધિષ્ક્રિય પ્રશ્ન પ્રસ્તુત કર્યો કે તુજ્જુ - ક્ષયનો ઉપાય બતાવે. બીમાં પતામહે ગુાવ્યું : રાજન, માંડલ મુનિએ આા જ પ્રશ્ન પ્રસ્તુત કર્યાં હતા, વિતરાજ જનકની પાસે એમણે સમાધાન કરતાં કહ્યું : સુસુખ' ખત જીવામિ યસ્ય મે નાસ્તિ કિચન | મિથિલાયાં પ્રદીપ્તાયાં નમે દૃઘ્ધતિ કિચન | હું ઘણા સુખમાં જીવન પ્રસાર કરી રહ્યો છું. આ વિશ્વમાં કાઈ પણું વસ્તુ મારી નથી. મિથિલાનગરી જાળીને ખાખ થઈ જવા છતાં મારું ક'ઈપણુ ખાખ થતું નથી. જે વિવો વ્યક્તિ છે, અને સમૃર્તિયુક્ત વિષય પણ દુઃખરૂપ નાત થાય છે. અજ્ઞાની વ્યક્તિ વિષયમાં લિપ્ત રહે છે જે કામનિંત સુખ છે તે તૃષ્ણા થવાથી જે સુખ પ્રાપ્ત થાય છે એની સેાળસી કલા સાથે પણે એની તુલના કરી શકાય નહિ. એમણે વધુમાં કહ્યું : ‘ધનની અભિવૃદ્ધિની સાથે તૃષ્ણાની પણ અભિવૃદ્ધિ થાય છે. મમકારણ જ દુ:ખનું કારણ છે. ભાગ અને સ્થાસક્તિથા દુઃખમાં અભિવૃદ્ધિ થાય છે. ભૃગુાને છેડી અત્યંત કઠીન છે. જે તૃષ્ણાના ત્યાગ કરે છે, તે સુખના સાગર પર તરે છે. આ પ્રમાણે ઉત્તરાધ્યયનના પ્રસ્તુત કથાપ્રસ”ગની સાથે મહાભારતમાં વિર્યંત આ સંવાદની આંશિક તુલના કરી શકાય. બીજો પ્રસ'ગ આ છે ઃ એક વાર ભીમે કહ્યું : ધનની તૃષ્ણાથી દુઃખ અને એની કામનાના ત્યાગથી પરમ સુખ પ્રાપ્ત થાય છે. આ વાત જનકે પણ કહી છે: ૩ । અનતમિવ મે વિત્ત પય મે નાસ્તિ કિચન | મિથિંકામાં પ્રદીપ્તાયાં ન મે જતિ કિંચન 1 * મારી પાસે સીમ ધનસ'પદા છે તયાપિ મારુ કિચિત પણ નથી. મિથિલાનગરી છળીને ખાખ થઈ જાય તાપણ મારુ” કઈ પણું ખાખ થતું નથી," અત્રે અમે તુલનાત્મક દૃષ્ટિએ જોયું કે એક જ સ્થાવસ્તુ વિવિધ ધર્મગ્રન્થેમાં પેાતાની માન્યતા અને સિદ્ધાંત અનુસાર આકારબન્ધ કરવામાં આવી છે. જાતકકથાના ગદ્યભાગ અર્વાચીન છે. રાઈસ ડેવિડ્સ' જાતક અંગે ચિંતન કરતાં માંધ્યું છે ઃ બૌદ્ધ સાહિત્યના નવ વિભાગમાંથી જાતક એક વિભાગ છે. પણ તે વિભાગ કે જે આજે જાતા તરીકે પ્રચત્રિત છે એનાથી તદ્દન ભિન્ન છે. પ્રાચીન જાતકના તન પરથી તે એવા નિષ્ફળ પર આવ્યા છે કે પ્રાચીન જાતકના અધિકાંશ ભાગ એક ઢાંચાંમાં ઢળાયેલા ન હતા. એમાં પદ્ય વિભાગ ન હતા. તે ધ્રુવલ કાલ્પનિક કથા (Fables), ઉદાહરણ (Purables), અને આખ્યાયિકા (Lugends) માત્ર હતો. બીજી વાત એ છે કે જે વર્તમાનમાં જાતક ઉપલબ્ધ છે તે પ્રાચીન જાતકને અશમાત્ર છે.૪ પનક (સ’. ૧) મખાદેવ (સ', ૯), સુખવિધારી (સ. ૧૦) નિત્તિર (સ, ૩૭), લિંત્ર (સ', ૧), મહાસુદસ્સન (ચ’. ૯૫), ખડવર્દ (સ”. ૨૦૩), મણિક (સ. ૨૫૦), ક-પદ્મ (સ. ૪૦૫) વગેરે જાતકનુ સૂક્ષ્મ અધ્યયન કરી રાઈસ વિડ્સ એ Jain Education International ૧. સૈાનક જાતા, સખ્યા પર૯, બતક, ભાત્ર ૫ પૃ. ૩૩૧-૩૪૬ ૨. મહાભારત, શાંતિપર્વ, સ્થાય ૨૭૬, શ્લોક જ ૩. મહાભારત, શતિપર્વ, માય ૧૭૮, બ્લેક ૨ ૪. Buddhist India, p p. 196–197 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy