SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાનુગ–મહાવીર તીર્થમાં અતિમુક્તક કુમારશ્રમણ : સૂત્ર ૨૮૭ મહાવીર પાસેથી ધર્મ સાંભળી સમજીને હર્ષિત અને સંતુષ્ટ થઈ આ પ્રમાણે બોલ્યા હે ભદન ! હું નિન્ય પ્રવચનમાં શ્રદ્ધા રાખું છું – યાવત્ એટલું વિશેષ છે કે હું આપ દેવાનુપ્રિયની પાસે યાવત્ પ્રવ્રયા લેવા ઇચ્છું છું.' હે દેવાનુપ્રિય! જેમ તને સુખ થાય તેમ કર પરંતુ પ્રમાદ ન કર.' ત્યાર બાદ તે અતિમુક્તક કુમાર જયાં માતાપિતા હતા, ત્યાં આવ્યાયાવતુહે માતા-પિતા હું આપની અનુમતિ મેળવીને શ્રમણ ભગવાન મહાવીર પાસે મુંડિત થઈ ગૃહ ત્યાગ કરી અનગારિક પ્રવૃષા લેવાની ઇચ્છા રાખું છું.' ત્યારે તે અતિમુક્તક કુમારને માતા-પિતાએ આ પ્રમાણે કહ્યું – હે પુત્ર! હજુ તું બાળક છે. તત્ત્વને જાણકાર નથી. શું તુ ધર્મને જાણે છે? ત્યાર બાદ અતિમુક્તક કુમારે માતા-પિતાને ઉત્પન્ન થાય છે. પરંતુ તે માતા-પિતા ! હું તે જાણું છું કે જીવ પોતેજ કરેલા કર્માનુસાર નરક, તિર્યચ, મનુષ્ય અને દેવયોનિમાં ઉત્પન્ન થાય છે. એટલા માટે જ છે માતા-પિતા ! મેં કહ્યું કે જે નથી જાણતું તે જાણું છું અને જે જાણું છું તે નથી જાણતો. એટલા માટે છે માતા-પિતા ! આપની આજ્ઞા પ્રાપ્ત કરીલઈ–ભાવતુ-પ્રવૃજિત થવા ઇચ્છું છું.' ત્યાર બાદ જ્યારે માતા-પિતા અતિમુક્તક કુમારને સામાન્ય યુક્તિથી, વિશેષ યુક્તિઓથી અને સંજ્ઞાપના, વિજ્ઞાપના-વાણી દ્વારા સમજાવવા, બોધ આપવા, સુધારવા અને મનાવવા સમર્થ ન થયા ત્યારે અનિચ્છાપૂર્વક ઉદાસીન મનથી અતિમુક્તક કુમારને આ પ્રમાણે બોલ્યા હે પુત્ર ! અમે એક દિવસ તો એક દિવસ માટે પણ તારો રાજ્ય વૈભવ જોવા ઇચ્છીએ છીએ.” ત્યારે તે અતિમુક્તક કુમાર માતા-પિતાની ઇચ્છાને માન આપી મૌન રહ્યા. ત્યારે માતાપિતાએ તેને રાજ્યાભિષેક મહાબલની જેમ જ કર્યો. અભિનિષ્ક્રમણ-ચાવતુ-સામાયિક આદિ અગિયાર અંગેનું અધ્યયન કર્યું. શ્રમણ અતિમુક્તક કુમારનું ક્રીડન૨૮૮. તે કાળે સમયે શ્રમણ ભગવાન મહાવીરના શિષ્ય અતિમુક્તક નામના કુમાર શ્રમણ, સ્વભાવે ભદ્ર, સ્વભાવથી જ શાંત, સ્વભાવથી જ અ૫ક્રાધી, માન, માયા અને લોભરહિત, સુકોમળ ભાવવાળા, આશા અનુસાર પ્રવૃત્તિ કરનાર અને વિનયશીલ હતા. તે અતિમુક્તક કુમાર શ્રમણ અન્ય કોઈ દિવસે ભારે વરસાદ વરસતો હતો ત્યારે પોતાની બગલમાં રજોહરણ દબાવીને તથા હાથમાં પાત્ર લઈને બહાર શૌચ નિવારણ માટે નિકળ્યા હતા. ત્યાર પછી બહાર જતાં તે અતિમુક્તક કુમાર શ્રમણે વહેતા પાણીનું એક નાનું ખાબોચિયું હે માતા-પિતા ! જે હું જાણું છું, તેને નથી જાણને, અને જેને હું નથી જાણતું, તેને હું જાણું છું.' ત્યારે તે માતા પિતાએ અતિમુક્તક કુમારને આ પ્રમાણે કહ્યું – હે પુત્ર! આ તું શું કહે છે? કે જે જાણું છું તેને નથી જાણતો અને જે નથી જાણતા તેને હું જાણું છું?” ત્યાર બાદ તે અતિમુક્તક કુમાર માતાપિતાને આ પ્રમાણે બોલ્યા “હે માતા-પિતા ! હું એટલું જાણું છું કે જેણે જન્મ લીધો છે, તે અવશ્ય મરશે. પરંતુ હે માતા-પિતા ! તે નથી જાણતો કે તે ક્યારે, કેવી રીતે અને કેટલા સમય પછી મરશે ? હે માતા-પિતા ! તે નથી જાણતો કે કેવાં કર્મોથી જીવ નરક, તિર્યચ, મનુષ્ય અને દેવયોનિમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy