SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ થી ૬૪ ૫૬ www મમ રાયઈ, પવ્વા હુ દુકખ ૪ કવયુિ " વિષમધ્યમાય વધ્યું. જરા જરા નરો રાય પંચાલગાયા । વસ્તુ સાહિ મા કાસિ કમ્ભાઈ” મહાલયાઇ ૨૬ અત પિ જાણામિ હે સાથે જ મ તમ સાહસ વ ભાગા ક્રમે સંગમાં વન્તિ જે કુંજવા અને અન્તારિ સેતિ ૨૭ નાગા જા પક જલાવસના ટ' થલ. નાભિસમેઈ તીર એસ થય કામન ગિલ્લા ન ભિકખુણે। મન્ગમણુયામા ૩૦ જઈ ના સિ ભાગે ચઈક અસનો અજાઈ. કમ્માર્ટ" કહ રાય. મે દિ સવ્વપયાણુકમ્પી તા રાિિસ દવા આ વિદુત્વી ૩૨ ધ કથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યાય m ઉપનીપતી કવિત" માયુ વણ્યું જરા હન્તિ નરસ્સ વિતા કકિ પંચાલ મમ અંત થાય મા કાસિ કમ્” નિરયૂપપત્તિયા ૨૦ પ્લાનિં સભ્ય વચન તમરાત' થા ઈસ માસિક 1 કામા ચ મે સન્તિ અનપ્પા તે દુચ્ચા મા દિસંસ્ક્રન ભિખ્ખુ ૨૧ નાગા થથા પક્રમૐ સના પસ થલ નાભિસમ્ભાતિ ગન્તુ અવ. પહુ કામપરું વ્યસના ન ભિખ્ખુના મગ અનુભૂમિ ર નચે નવ ધસવરોનિન્દ કાર્ય કર્મ માનું કે પત ધમ્મ બલિ પયયસ્ડ રાજ અધમ્મકારા ય તે મા રસ્તે ૨૪ ઢો. ઘાટગેના અભિપ્રાય એવા છે કે વિભાગથી વિભાગ વધુ પ્રાચીન છે. ગદ્યવિભાગ ભહુ પાછળથી લખવામાં આવ્યા છે. અને આ તથ્ય ભાષા અને તર્ક વડે પણ સિદ્ધ થયેલ છે. એ તથ્ય એ માનવાની પ્રેરણા કરે છે કે ઉત્તરાયનમાં સમષ્ઠિત થાવસ્તુ બન્નેથી પશુ પ્રાચીન છે. એમનું એવુ પણ મતવ્ય છે કે ઉત્તરાયનનાં પર્ધામાં એના કાઇ ઉલ્લેખ નથી. કેવલ બન્નેના વાદમાં એને સત છે. જાતકમાં એના પૂર્વભવાનું વિસ્તારથી નિરૂપણું થયું છે, સરપેન્ટિયર પ્રસ્તુત ક્યાનકની ત્રણ ગાથાને અર્વાચીન માની છે, પરન્તુ એના માટે કાઈ પ્રબલ તર્ક આપ્યા નથી. ચૂલિ, ટીકા વગેરે વ્યાખ્યાથામાં આ ગે મનીથી આચાર્યાઓએ કાઈપચ્ચ સ્થાને કોઈપણ પ્રકારના ઉદ્ઘાપાન કર્યાં નથી. આ ત્રણુ ગાથાએ પ્રકરણની દૃષ્ટિએ પણ અનુપયુક્ત નથી. આ ત્રણે ગાથામાં એમનાં જન્મસ્થલ, જન્મનું કારણ અને પરસ્પર મળવાના પ્રસગનું વન પ્રાપ્ત થાય છે. આ ગાથા એની આગલી ગાથાઓ સાથે સકળાયેલી છે. મા ત્રો ગાથાઓ આર્યાં છંદમાં રચાયેલી છે; જ્યારે આગળની કથા અનુષ્ટુપ, ઉપન્નતિ વગેરે વિભિન્ન છંદોમાં નિર્મિત થયેલી છે, તાપણુ છંદાના ભિન્નતાને લીધે એને પ્રક્ષિપ્ત કે અર્વાચીન માની શકાય નહીં. આ થા ભગવાન અરિષ્ટનિમના યુગની છે. નિષકુમાર પ્રસ્તુત થાના પ્રસંગ પણુ ભગવાન અરિષ્ટનેમિ સાથે સંકળાયેલ છે. ભગવાન અરિષ્ટનેમિ એકવાર દ્વારિકા નગરીમાં પધારે છે. એમના આગમનના સમાચાર સાંભળીને દ્વારિકા નગરીૢના નિવાસીઓ તથા શ્રીકૃષ્ણે આનંદથી ઝૂમી ઊઠ્યા, રાજકીય ઠાઠ સાથે તે પ્રભુનાં દર્શન માટે આવ્યા. નિષધકુમાર પણ ભગવાનને વંદા કરવા ગયા. ભગવાનની વિમલ વાણી સાંભળી એણે શ્રાવકનાં બાર વ્રત ગ્રહણુ કર્યા. નિષધકુમારના દિવ્ય રૂપને જોઈને અરિજ઼નેમિના પ્રધાનશિષ્ય વરદત્ત અમારે પૂછ્યું : 'પ્રભા ! મા ઋદ્ધિ, સમૃદ્ધિ અને સપ અને કેવી રીતે પ્રાપ્ત થયાં ? ભગવાને કહ્યું : “ભરતક્ષેત્રમાં રાતિ નામનું નગર હતું. ત્યાં મહાબલ રાજૂ અને પદ્માવતી રાણી હતી. વિરંગતકુમારનુ બત્રીસ કન્યાઓ સાથે પામિણ થયું આચાર્ય સિદ્ધાર્થના ઉપદેશને સાંભળી તે બમણુ બન્યો અને ઉત્કૃષ્ટ તપની સાધના કરી પાંચમા દેવ લામાં દેવ બન્યા. આ વિરાટ સંપત્તિ અને ઋદ્ધિ પૂર્વીકૃત પુણ્યનું ફળ છે. Jain Education International વરદત્ત ગણધરે પૂછ્યું: બન્ને, શું તે આપની પાસે દીક્ષા મળ્યુ કરરી " ભગવાને આ વાતનો સ્વીકાર કરતા સદંત ક. કેટલાક સમય બાદ ભગવાનનું દ્વારિકામાં પુનઃ આગમન થયું. તે સમયે નિષધકુમારે સંયમ ગ્રહણ કર્યો. અને ૧. Annals of tne Bhandarkar Orientat Research Instiıute vol. 17 (1935-1936) : A few paralles in Jain and Buddhist work p. 342 by A. M. Ghatage M. A. ૨. The Utaradhyayanasutra, p; 326. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy