SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન ૫૫ R ૩. ચિત્તને જીવ કે શામ્બીમાં પુરે હિતને પુત્ર થયે તથા સંભૂતને જીવ પાંચાલ રાજાના રૂપે ઉત્પન્ન થયા. જયારે બને ભાઈઓ પરસ્પર મળે છે ત્યારે ચિત્ત સંભૂતને ઉપદેશ આપે છે. પણ સંભૂતનું મન ભેગમાંથી વિરત થતું નથી. જે કારણે ચિત્ત સંભૂતના મસ્તક પર ધૂળ નાંખે છે અને સ્વયં હિમાલય તરફ પ્રસ્થાન કરી જાય છે. જ્યારે રાજ સ ભૂતે આ જોયું તે એના આન્તરમાનસમાં વૈરાગ્ય ઉપન્ન થયા અને તે પણ હિમાલય તરફ ચાલી નીકળે. ચિને એને યોગવિદ્યા શિખવાડી જેનાથી સંભૂતને ધ્યાનલાભ થયો. આ પ્રમાણે ચિત્ત અને સંભૂત બને બ્રહ્મલોકવાસી બન્યા. જૈન અને બૌધ્ધ બને વસ્તુઓને અભ્યાસ કરવાથી એ સ્પષ્ટ થાય છે કે, જૈન કથા-વસ્તુ વિસ્તૃત છે. કુમાર બ્રહ્મદત્ત પોતાના મંત્રીપુત્ર વરધનુ સાથે ઘરમાંથી નીકળી દૂર ચાલ્યો ગયો અને ફરી પાછા નગરમાં આવ્યા નહીં ત્યાં સુધીની કથા, નાનીમેટી અનેક ઘટના કારણે જટિલ બની ગઈ છે. સઘળી અવાંતર ઘટનાઓ બ્રહ્મદત્ત સાથે સંકળાયેલી છે તથા તે અવાંતર ઘટનાઓને અંત થાય કે કન્યા સાથે વિવાહ કે પાણિગ્રહણ કરવાના પ્રસંગથી. કુમાર બ્રહ્મદત્ત વરધનુની સાથે પિતાની નગરીમાં પાછા ફરે છે. રાજ્યાભિષેક થઈ ગયા બાદ એને પિતાના ભાઈની મધુર સ્મૃતિ થઈ આવે છે. બને ભાઈ મળે છે. મુનિ ચિત્તને જીવ ધર્મારાધન કરીને મુક્ત થાય છે. કુમાર બ્રહ્મદત્ત ભોગમાં આસક્ત થઈને નરકમાં જાય છે. જેની દષ્ટિએ સંભૂતને જીવ કુમાર બ્રહ્મદત્ત નરકને અધિકારી બને છે, તે બૌધ્ધ દષ્ટિએ સંભૂત બ્રહ્મલોકમાં જાય છે. સરપેન્ટિયરે ખેંચ્યું છે; આ બન્ને કથાનકેમાં સમાનતા છે એમ નહીં, પણ બન્નેની ગાથાઓમાં પણ પૂર્ણપણે સમાનતા છે. ઉદાહરણ તરીકે જુએ : સમાન ગાથાઓ જન પરંપરા બોધ પરંપરા ઉત્તરાધ્યયન, અધ્યયન ૧૩ ચિત્ત–સંભૂત જાતક (સં. ૪૯૮) ગાથા દાસા દસ આસી ચંડાલાહુહુ અવન્તીસ મિયા કાલિંજરે નગે , મિગા નેજર પતિ હંસા મયંગતી રે ઉકકુસા નમ્મદા તીરે સેવાના કાસિ ભૂમિએ. ૬ ત્યજજ બ્રાહ્મણ ખરિયા ૧૬ સવ્ય સૂચ્ચિર સફલં નાણું સબં નરાનં સફળે સુચિરણું કડાણ કશ્માણ ન મે અસ્થિ , ન કમ્પના કિંચને મોધમથિ અલ્પેહિ કામેહિ ય ઉત્તમેડિ પરૂમિ સમૂત મહાનુભાવું : આયા મમ પુરણુંવવેએ ૧૦ સકના પુજફલૂ૫૫નં ૧ જાણુસિ સંભૂય | મહાગુભાગ સબ્સ નરાન સફલ સુચિરણું મહિડ્રિય પુણું લેવાય ન કમ્પના કિચન મેઘમWિ ચિત્ત પિ જાણહિ તહેવ રાય ચિત્ત વિનાહિ તત્થ એવ દેવ ઈડુિં જુઈ તસ્સ વિથપ્પભૂયા ૧ ઇદ્ધો મન તસ્સ યથાપિ તુપહં ૩ મહથવા વયણ ૫ણ્યા સુલ૮ લાભા વત મે અહેસિ ગાદાણુગીયા નરસંધમજઝે ગાથા સુગીતા પરિસાય મજ જ ભિખુ સીલગુણવયા સે હું ઇસિ સીલ તૂ૫૫ન ઈહ અજયન્ત સમણેહિ જાઓ. ૧૨ દિસ્વા પતી સુમને હમશ્મિ ૮ ઉચેયએ મહ કકકે ય બબ્બે પવઈયા આવસહા યા રમ્યા ઇમં ગિહ ચિત્તધુણપ્પભૂયં પસાહિ પંચાલગુણવયં ૧૩. રમે ચ તે આવસથં કરતુ નર્દેહિ ગી એહિ ય વાઈએ હિં નારીગણેહિ પરિચારયમ્સ નારીજા ઈ પરિવારને કરોહિ એ કાસ અનુગ્રહાય ભૂાઈ ભેગાહિ ઇમાઈ ભિકખું ઉો પિ મ ઈસરિયં કરેત ૧૦ 1. The Uttaradhyayana sutra. p. 4-5 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy