SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ધ કથાનુયાગ : એક સમીક્ષાત્મક અધ્યયન સામાયિક લઈને અગિયાર અંગોનું અધ્યયન કર્યું', નવ વર્ષ સુધી શ્રામણ્ય—પર્યાયમાં ઉત્કૃષ્ટ તપની આરાધના કરી અને ખેતાલીસ ભક્તનું અનશન કરી, લેખના—સધારા દ્વારા સમાધિપૂર્વક કાળ કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવરૂપ ઉત્પન્ન થયા. ભગવાન અરિષ્ટનેમિનાતીમાં જ ગૌતમ અણુગારે પણ પેાતાના જીવનને પાવન બનાવ્યું હતું. ભગવાન અરિષ્ટ મિના પાવન ઉપદેશથી પ્રભાવિત થઈ તે આઠ પત્નીના ત્યાગ કરી ભગવાન અરિષ્ટનેમિની પાસે સયમ સ્વીકારે છે, તથા ઉત્કૃષ્ટ તપની આરાધના કરે છે. પછી તે ભિક્ષુ-પ્રતિમાની સાધના કરે છે અને બાવીસ માસ તથા તેવીસ દિવસમાં પ્રતિમાની સાધના પૂછ્યું કરીને ગુપ્પુરન–સવત્સરની આરાધના કરે છે. અંતમાં જ્યારે ગૌતમ ખારનું શરીર ક્ષીણું થઈ ગયું, પછી જ્યારે જીવ વેણુ ચિંદ્ર-જીવ પોતાની જીવની-શક્તિની સહાયથી ટકી રહ્યો હતા' ત્યારે એમણે ઇચ્છામૃત્યુ ન કરતાં અને ન તા જીવવાની કામના કરતાં એક માસને સુધારા કર્યા તથા સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા. ગૌતમ અનુગાર તપની વતી ગતી મૂર્તિ' હતા. એમનું જીવન અત્યંત પ્રરણાદાયી છે. અણીયસેન વગેરે છ ભાઈઓ ૬૫ મહિલપુર નગરમાં નાગ ગાયાપતિની ધર્મપત્ની સુલસા અત્યંત રૂપવતી હતી. અને અણીયસેન, અનંતસેન, અજિતસેન, અનહિંતરિપુ, દેવસેન તથા શત્રુસૈન એમ છ પુત્રો હતા. આ કર્યુંએ ભગવાન અરિષ્ટનેમના ઉપદેશ શ્રવણુ કરી પ્રત્રજયા ચા કરી, અહીં એ યાદ રાખવું જોઈએ કે આ છ ભાઈઆને દેવકીના ગર્ભમાંથી સહરણ કરીને સુલસાની કુક્ષિમાં સ્થાપવામાં આવ્યા હતા. આ જે ભાઇ ઊત્કૃષ્ટ તપસાધના કરીને મુક્તિને વર્યા હતા. આ ચે શ્રીકૃષ્ણ વાસુદેવના ભાઈઓ વ્રતા એ રહસ્ય જિનિંગી જાહેર કર્યું હતું. વૈદિક પરપરાના પ'માં આ ઘટના ઉપલબ્ધ નથી. ગજસુકુમાલ જૈન સંસ્કૃતિના ઇતિહાસમાં ગજસુકુમાર એક અદ્ભુત સાધક થઈ ગયા, તે ક્ષમાના વિરાટ ધ્રુવ અને વિરાટ શક્તિનો ધારક હતા, જેને પ્રાપ્ત કરવા માટે શ્રી કૃષ્ણે તપની સાધના કરી હતી. અને બાળકોલ સ્વમહેલમાં વ્યતીત થયેા. એનું શરીર માખણ જેવુ સુકેામલ હતુ', જેણે પેાતાના જીવનમાં દુ:ખના મધ્યાનું દારુણ દૃશ્ય જોયુ ન હતું. જે ત્રણુ ખંડના અધિપતિ શ્રી કૃષ્ણના તે લઘુભાતા નાના ભાઈ હતા. એક વખતે ભગવાન અરિષ્ટનેમિ દ્વારિકા નગરીના ઉદ્યાનમાં પધાર્યાં. શ્રી કૃષ્ણની સાથે રાક્રમાલ પણ ભગવાનને વદન કરવા ગયા. શ્રી કૃષ્ણે માત્રમાં સામાના સૌંદર સરૂપને જોકરી અને રાજમહેલમાં રવાના કરાવી. અરિષ્ટનેમિના પાવન હ્રદેશ વધુ કરી ગમાલનું-નાનસ વૈરાગ્યથી ભાવિત થઈ ગયુ. એના જીવનના નકશા જ બદલાઈ ગયા. તે માન્યા હતા ઉપદેશ સાંભળવા માટે, પરંતુ શ્રમરૢ બનવાને તત્પર બની ગયા. ગિની નાનકડી ચિયુગારી મૂકા ઘાસ-પાનને અડકી જાય તા ભાગ ભભૂકી ઊઠે છૅ, હવાની ઝપટ અને બુઝાવી શક્યાને શક્તિમાન બનતી નથી, પરંતુ વધુ તેજ કરે છે એવી જ સ્થિતિ ગજસુકુમાસના વૈરાગ્યની હતી. વૈરાગ્યની વાળાને બુઝાવવા માટે માતા-પિતાએ હસ્તરી બસ વાવ્યાં કે જેવી પુત્રને વૈરાગ્ય એ આસમાં વહી જાય. પણ તે મહાશક્તિ વિચલિત થયા નહીં. શ્રી કૃષ્ણે એક દિવસનુ રાજ્ય પ્રદાન કર્યું, વિચાર્યું": સિંહાસનનુ પ્રલેમન એના વૈરાગ્યને ધૂંધળા બનાવી દેરી. પણ એ તા મહાદાવાના હતા. જેને સુખ અને સાધનાનું ઐશ્વર્ય તથા જયજ્યબોધનો ઝઝાવાત બુઝાવી શકયો નહિ. તે જ્વારા તા નિરતર ખળતી જ, તે મહાન સાધક અનુમતિ પ્રાપ્ત કરીને દીક્ષિત થઈ ગયા. તે નવદીક્ષિત મુનિને આત્મકલ્યાણ માટે ભિક્ષુની બારમી પ્રતિમા દર્શાવવામાં આવી. તે અભિનવ સક નિર્જન સ્મશાનભૂમિમાં મનને એકાગ્ર કરીને ધ્યાનસ્થ થઈ ગયા, મુનિના મસ્તક પર ભીની માટીની પાળી બનાવીને તેમાં સળગતા અગારા રાખવામાં આવ્યા. માંસ સળગી રહ્યું હતુ, લેાહી ઊકળી રહ્યું હતુ, સમગ્ર શરીરમાં ભયંકર વેદના થઈ રહી હતી, તાપણ તે શાંતભાવથી ઊભા રહ્યા હતા. જલતી આાગની જ્વાળા નીચે પણ તે હસતા હતા. મસ્તક પર આગ સળગી રહી હતી, તથા અન્તનમાં ચિંતન-મનન ચાલી રહ્યું હતું. શરીર વાળાથી બળી રહ્યું હતું, પરંતુ તે ક્ષમા તેમજ સહિષ્ણુતાના દેવતા તેા તે સમયે મુશ્કેરાઇ રહ્યો હતા. મા આકિ ભાષા નથી, જીવનનુ વાસ્તવિક તથ્ય છે. જેણે ધ્યાન-સાધનાને સિદ્ધ કરી લીધી છે તે સાધક વૈદ્યમાં રહીને પણ દેહાતીત સ્થિતિને પામી જાય છે. એવે સાધક ધ્યાનગ્નિ વડે કમીનો નાશ કરી નાંખે છે, ગજસુકુમાલ જેવા વરિષ્ટ સાધક બૌદ્ધ અને વૈદિક પર પરામાં ખેળવા છતાં મળી શાતા નથી. ખુબ અદ્ભુત અને અનપ્પુ કૃત્તિવ છે એમનું. શ્રી કૃષ્ણુના લઘુભાતા હોવા છતાં પણ વૈદિક પરંપરાના ધામાં એમના કોઇ ઉલ્લેખ નથી. ગજસકુમાલની કથા ઍટલી બધી લોકપ્રિય થઈ કે અન્તકૃશાંગ ઉપરાંત સસ્કૃત અને પભ્રંશ તથા રાજસ્થાની તેમજ ગુજરાતી કથાસાહિત્યમાં અનેક લેખકાએ એના ઉપર અનેક ગૌશિક રચનાઓ કરી છે. ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy